________________
૨૧૬
પૂજાસંગ્રહ સાથે
-
- - - -
- - -
ચૌદ દોષ ભર્યા અવિનીત શિષ્યને,
કરે પન્નર ગુણવંત, વિદિતા પ્રહણ આસેવન શિક્ષાદાનથી,
સમય જાણે અનેકાંત, સુવાની, શ્રી૩ આવશ્યક પચવીશ શીખવે વાંદણે,
પચવીશ ક્રિયાને ત્યાગ, વિચારી; પચવીશ ભાવના ભાવે મહાવતી,
શુભ પચવીશી ગુણરાગ, સુધારી. શ્રી ૪ વય ભર્યો દક્ષિણાવર્ત શખ શભિયે,
તેમ ન ભાવ પ્રમાણ, પ્રવીણા; હર ગય વૃષભ પંચાનન સારિખા,
ટાળે પરવાદી અભિમાન, અદીના, શ્રી જ યાય મૂળ સૂત્ર ભણાવે છે. આચાર્ય રૂપ રાજાની પાસે ઉપાધ્યાય યુવરાજ જેવા હોય છે અને ત્રીજે ભવે અવિનાશી સુખ–મેક્ષ મેળવે છે. ૨
ચૌદ પ્રકારના દેવથી ભરેલા અવિનીત શિષ્યને પણ જેઓ પંદર ગુણવાળા કરે છે. ગ્રહણ અને આસેવન એ બંને પ્રકારનું શિક્ષણ આપે છે અને અનેકત સિદ્ધાંતને તેઓ જાણે છે. ૩
વાંદણના પચીશ આવશ્યક શિને શીખવે છે, ત્યાગ કરવા એગ્ય પચીશ ક્રિયાને ત્યાગ કરાવે છે, પાંચ મહાવ્રતની પચીશ ભાવનાઓ ભાવે છે. શુભ એવા પચવીશ ગુણના રાગી હોય છે. ૪
દુધથી ભરેલે દક્ષિણવત્ત શંખ જેમ શેભે છે તેમ જ નય, ભાવ અને પ્રમાણમાં પ્રવીણ હેવાથી ઉપાધ્યાય મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org