________________
શિસ્થાનક પદની પૂજા સાથે
૨૧૩
ગુણિજન વંદે રે, વંદે વંદો રે,
થિવિર મહારાજ, દુરિત નિકદ રે. ૧ સંયમયોગે સીદતા રે, બાલગિલાનાદિ સાધુ રે; યાચિત સહાય દેવે કરી રે, ટાલે સર્વ ઉપાધિ, ગુo ૨ વીશ વર્ષ પર્યાયથી રે, સાઠ વર્ષ વય હુંત રે; ચેથા અંગ ઉપર ભણ્યા રે, મુતથિવિરા એ ભર્ણત, ગુo ૩ મેઘ અઈમત્તા થિર ર્યા રે, ત્રિશલાનંદન દેવ રે; પચાસ સહસ સાધુસાધવી રે, સંબંધ કહી કામદેવ, ગુ૦ ૪ જાણવા. હે ગુણીજને! તમે સ્થવિર મહારાજને વંદન કરે. અને તમારા દુસ્તિ–પાપનું નિકંદન કરે. ૧
વિરમુનિઓ સંયમયગમાં સીદાતા એવા બાળગાનાદિ સાધુઓને યાચિત સહાય આપવાવડે તેમની સર્વ ઉપાધિ દૂર કરે છે. ૨
વીશ વર્ષથી ઉપરાંત દીક્ષા પર્યાયવાળા હોય તે પર્યાયસ્થવિર, સાઠ વર્ષથી ઉપરાંતની વયવાળા હોય તે વયસ્થવિર અને ચેથું અંગ જે સમવાયાંગ તે ઉપરાંત અભ્યાસવાળા હોય તે મુતસ્થવિર કહેવાય છે. ૩
ત્રિશલામાતાના પુત્ર મહાવીર પરમાત્માએ પચાસ હજાર (૧૪ હજાર સાધુ અને ૩૬ હજાર સાધ્વી) સાધુ–સાવી વચ્ચે કામદેવ શ્રાવકને સંબંધ કહીને મેવકુમાર તથા અઈ મસા મુનિને સ્થિર કર્યો છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org