________________
પૂજાસ ગ્રહ સા
પ્રકારે ચાર કહ્યો છે,
તૃણ તુષમાત્ર ન કર ધરીએ રે, ચિત્ત રાજદંડ ઉપજે તે ચારી,
નાડું પડયું વળી વિસરીએ રે. ચિત્ત૦ ૨ કૂંડ તાલે કુંડે માપે,
અતિચારે નવિ અતિચરીએ રે, ચિત્ત આ ભવ પરભવ ચારી કરતાં,
વધ અધન વિત હરીએ રે. ચિત્ત૦ ૩ ચારીનું ધન ન રે ઘમાં;
ચાર સદા ભૂખે મરીએ રે; ચિત્તo
૧૬૪
ચાર સાત પ્રકારે કહ્યો છે. ખરી રીતે તે ફાતરા જેવી પણ પારકી વસ્તુ હાથમાં ન લઇએ. ટૂંકી વ્યાખ્યા કહે છે-જે ચારી કરવાથી રાજ્ય ક્રૂડ ચારી કહેવી. કોઈનુ' નષ્ટ થયેલુ', પડી ગયેલુ' અને ભૂલી ગયેલુ લેવુ તે પણ ચારી કહેવાય. ૨
ખાટા તાલથી અને ખાટા માપથી વસ્તુ લેવાદેવાથી અતિચાર લાગે છે, તેવા અતિચાર લગાડવા નહીં. ચારી કરવાથી આ ભવ અને પરભવમાં વધ, બંધન પામે અને વિતને પણ
નાશ થાય. ૩
ચારીનું ધન ઘરમાં ટકે નહીં, ચાર કાયમ ભૂખે જ મરે,
ઘાસ કે
ચારીની
કરે તે
* ૧ ચાર, ૨ ચારી કરનાર, ૩ ચેારીની વસ્તુ વેચી આપનાર, ૪ ચારને અન્ન આપનાર, ૫ ચેારને મદદ કરનાર, ૬ ચેારને ગાઢવણુ કરી આપનાર અને છ ચારને સ્થાન આપનાર. આ સાતને ચાર કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org