________________
બારવ્રતની પૂજા સાથે
૧પ૭
સુંદર સમકિત ઉરી, લહી ચેાથું ગુણઠાણ, ચડી પંચમ પગથાલીએ, થુલ થકી પચ્ચક્ખાણ. ૨
હાથી બીજી (વાહે અમને અમૃત પાઈ ઉછેર્યા વાહહાજી અમને રે—એ દેશી) આવે આવો જાદાના કંત, અમ ઘર આવો રે, ભકિતવત્સલ ભગવંત, નાથ શું ના રે; એમ ચંદનબાળાને બેલડે, પ્રભુ આવી રે, મુઠી બાળા માટે, પાછા વળીને બોલાવી રે આવો ૧ સંકેત કરીને સ્વામી, ગયા તુમે વનમાં રે, થઈ કેવળી કેવળી કીધ, ઘરી જે મનમાં રે; અમે કેસર કેરા કીચ, કરીને પૂજુ રે, તોયે પહેલે વત અતિચાર થકી હું ધ્રનું રે. આવો ૨
સુંદર સમકિતને ઉચ્ચરી, ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરી પાંચમા ગુણઠાણે આવતા શ્રાવક પ્રાણાતિપાત વગેરે પાપસ્થાનકેના પૂલથી ત્યાગ કરવારૂપ પચ્ચખાણ કરે. ૨
દાળનો અથ–હે યશદારાણીના કંત વીરપ્રભુ! અમારા ઘરે આવે. હે ભક્તિવત્સલ ઉત્તમ નાથ ! તમે કેમ આવતા નથી? આ પ્રમાણે ચંદનબાળાના વચનથી (પિતાને અભિગ્રહ પૂર્ણ થવાથી) પ્રભુએ પાછા આવી એક મુઠી અડદના બાકુળા માટે ચંદનબાળાને બેલાવી તેના હાથે પ્રભુએ બાકુળા વહાર્યા. ૧
હે સ્વામી! મનમાં કરૂણાબુદ્ધિ ધારણ કરી ચંદનબાળાને તારવાને સંકેત કરીને આપ વનમાં ગયા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તેને પણ આપે કેવળી કરી. અમે પણ કેશરના કીચ કરીને-કેશરને સારી રીતે ઘીને
Jain Education International
For Private & Personal Use Only
For
www.jainelibrary.org