________________
નવાણુપ્રકારી પૂજા સાથે
૧૩૧
ઢાળી ( સહસાવનમાં એક દિન સ્વામી—એ દેશી ) આવ્યા છે આશાભર્યા રે,
વાલાજી! અમે આવ્યા રે આશાભર્યા. નમિપુત્રી ચોસઠ મળીને, ઋષભને પાઉં પર્યા; કરજેડી વિનયે પ્રભુ આગે, એમ વયણ ઉશ્ચર્યા રે. વા. ૧ નમિ વિનમિ જે પુત્ર તમારા, રાજભાગ વિસર્યા, દીનદયાળે દીધે પામી, આજ લગે વિચર્યા રે. વા૦ ૨ બાહ્ય રાજ્ય ઉભગી પ્રભુ પાસે, આવે કાજ સર્યા; અમે પણ તાત જી કારજ સાથું,સાંનિધ્ય આપકર્યા રે. વા૦ ૩
હાથીનો અથ–નમિ વિદ્યાધરની ૬૪ પુત્રીઓ શત્રુજયતીથે આવી સુષભદેવ પ્રભુના ચરણમાં પડીને બે હાથ જોડી વિનયપૂર્વક કહે છે કે-હે વ્હાલા પ્રભુ! અમે આશાથી ભરપૂર થઈને આપની પાસે આવેલ છીએ. ૧
હે પ્રભુ! નમિ વિનમિ જે આપના પાલક પુત્ર હતા, જેને રાજભાગ આપવાનું આપ વિસરી ગયા હતા, તે દીનદયાળ એવા આપે દીધેલ (આપના સેવક ધરણે આપેલ) રાજાને પામી આજ સુધી તેમાં વિચર્યા–ફર્યા. ૨
પછી બાહા રાજ્યથી વિરાગ પામી આપની પાસે આવ્યા અને તેનું કાર્ય સર્ષ-મોક્ષપદ પામ્યા. હે પિતાજી! અમે પણ આપના સાંનિધ્યથી અમારા કાર્યને સાધશું. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org