________________
૧૪૬
પૂજાસંગ્રહુ સાથ
પૂજા નવાણું પ્રકારની એમ કીજે, નભવના લાહા લીજે; વળી દાન સુપાત્રે દીજે, ચઢતે પરિણામ. તીર્થની ૭ સેવનફળ સંસારમાં કરે લીલા, રમણી ધન સુંદર માળા; શુભવીર વિનાદ વિશાળા, મંગળ શિવમાળ. તીરથની ૮
કાવ્ય તથા સત્ર
ગિરિવર વિમલાચલનામક,
ઋષભમુખ્યજિનાંઘ્રિપવિત્રિતમ્ ;
વિમલમાપ્ય કરેમિ નિજાત્મકમ . ૧
હૃદ્વિ નિવેશ્ય લેજિનપૂજન,
ૐ ૐી શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાર્દિક' યજામહે
સ્વાહા.
આ પ્રમાણે નવાણું પ્રકારની પૂજા કરીએ. મનુષ્યજન્મના લાભ લઇએ, સુપાત્રે દાન આપીએ. આ બધું ચઢતા પરિણામે કરીએ. છ
આ તીર્થની સેવા કરવાથી સંસારમાં જીવ આનદ કરે, સુંદર સ્ત્રી, પુષ્કળ ધન અને સુદર ખાળકોની પ્રાપ્તિ થાય. શ્રી શુભવિજયજીના શિષ્ય, કર્તા પ. વીરવિજયજી મહારાજ કહે છે, કે-વિશાળ એવા વિનેાદને પામે અને છેવટે મગળકારી શિવસુ ંદરીની વરમાળા ધારણ કરે-મેક્ષ પામે. ૮ કાવ્ય તથા મત્રને અર્થે પ્રથમ પૂજાને 'તે આપેલ છે તે મુજબ જાણવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org