________________
૧૩૬
પૂજાસંગ્રહ સાથે
- ૩ હી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જામૃત્ય-નિવારણુય શ્રીમતે જિને કાય જલાદિક યજામહે સ્વાહા,
નવમી પૂજા
રામ ભરત ત્રણ કેડીશું, કેડી મુનિ શ્રીસાર; કેડી સાડી આઠ શિવવર્યા, સાંબ પ્રદ્યુમ્નકુમાર. ૧
ઢાળ (ઉંચે ને અલબેલે રે. કામણગારો કાનુડે-એ દેશી.) સિદ્ધાચળ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે; જાણે દશન અમૃત પીવો રે, આદીશ્વર અલબેલે છે. શિવ સેમશાની લારે રે, આo
તેર કેડ મુનિ પરિવારે રે, આ૦ ૧
કાવ્ય તથા મંત્રને અર્થ પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણુ.
કહાનો અર્થ–રામ અને ભરત ત્રણ ઝાડ મુનિ સાથે, શ્રીસારમુનિ એક કોડ મુનિ સાથે અને કૃષ્ણવાસુદેવના પુત્ર સાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડીઆઠ ક્રોડ મુનિ સાથે શ્રી સિદ્ધાચળગિરિ પર મેક્ષ પામ્યા છે. ૧
ઢાળીને અથ–સિદ્ધાચળના શિખર ઉપર દીપક સમાન શ્રી આદીશ્વર પ્રભુ અલબેલા છે.-ઉદાર છે. તેના દર્શનરૂપ અમૃતનું પાન કરે. શ્રી સોમયશા ( બાહુબલિના પુત્ર) તેર કોડ મુનિઓના પરિવાર સાથે આ તીથે એક્ષપદ પામ્યા છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org