________________
૧૪૨
ડાળને ઠંડી બ્રહ્મને વળગેા,
મૂળ ઉર્ધ્વ અધ શાખા ચારે,
જાણુ ન થાયે અળગા રે, એવ
ઇંદ્રિય ડાળા વિષય પ્રવાળા,
છંદપુરાણે વિચારે રે. એ હું
પૂજાસ ગ્રહ સાથ
અનુભવ અમ્રુત જ્ઞાનની ધારા,
જાણતા પણ માળા રે; એ
Jain Education International
ચાર ઢાષ કિરિયા છડાણી,
જિનશાસન જયકારા રે. એ ૭
ચાગાવચક પ્રાણી રે;
એ
થયેલા ચંદરાજા અ: તીથે સૂકુંડમાં સ્નાન કરવાથી પેાતાના મૂળરૂપે ચંદરાજા થયેા. ભાવપૂર્વક ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતાથી શિવફળ (મેાક્ષ) પ્રાપ્ત કરે છે. પ
હે ભવ્યાત્મા ! ડાળને–ડાળાં પાંખડાને તજીને બ્રહ્મને-મૂળને વળગેા. એ પ્રમાણે જાણકાર હેાય તે મૂળને છેાડતા નથી. છંદપુરાણમાં કહે છે કે મૂળ ઉંચે અને ચાર શાખા નીચે છે, તેના ભાવ એ છે કે આ સ ́સારરૂપ વૃક્ષની ચાર ગતિરૂપ ચાર શાખાઓ છે, તેના પાંચ ઇંદ્રિયારૂપ ડાળાં-પાંખડા છે અને તેના વિષય રૂપ પ્રવાળા-અંકુરાએ છે. હુકીકત પણુ જાણુતા છતાં પણ જે તેને છેાડતા નથી તે ખાળ-અજ્ઞાની જ સમજવા. તેની ઉપર જો અનુભવ રૂપ અમૃતની ધારા થાયપ્રાણીને જો સાચા અનુભવ થાય તે જિનશાસન કે જે જયવંતુ છે, તેને સમજી શકે. ૬-૭
જે પ્રાણી ક્રિયાના ચાર દેષ ( દગ્ધ, શૂન્ય, અવિધિ અને
For Private & Personal Use Only
www.jainelibrary.org