________________
૧૪
લાકાત્તર ફળ નિપજે મન
કેવળનાણુ દિવાકરું મન૦
મોટા પ્રભુતા ઉપગાર, મનડું૰
પૂજાસગ્રહ સાથે
વિચર'તા સુપરિવાર્ મનડું૦ ૨
નકલ પગલાં વે મન
જળ કુસુમ વરસાત; મનડુ૦ શિર છત્ર વળી ચામર ઢળે મન૦
તરું નમતા મારગ જાત, મનડું ૩ ઉપદેશી કેઈ તારીયા મન
ગુણુ પાંત્રીશ વાણી રસાળ; મનડું નર નારી સુર્ અપહરો મન
Jain Education International
પ્રભુ આગળ નાટકશાળ, મનડું૦ ૪ કાઈ આગળ કહી શકાય તેવા નથી, મનને મેહુ પમાડનાર પ્રભુએ મનને મેહ પમાડયા છે. વેધ કરવામાં પ્રયત્નશીલ હાય તે જ વેધ ( રાધાવેધ) કરી શકે છે, બીજા તા બેઠા બેઠા વા ખાય છે (અહિં નિર્વાણપદ મેળવવા રૂપ રાધાવેધ સમજવેા) ૧
ભગવ'તની દેશનાથી મેાક્ષફળની પ્રાપ્તિ થાય છે, એ પ્રભુના મેાટો ઉપકાર છે. કેવળજ્ઞાન દીવાકર પ્રભુ દેવાના પરિ વાર સહિત પૃથ્વીતળ ઉપર વિચરે છે. ૨
સુવર્ણ ના કમળ ઉપર પ્રભુ પગ સ્થાપન કરે છે. દેવા જળના ખુદ અને કુસુમનેા વરસાદ કરે છે, દેવા મસ્તકે છત્ર ધરી રહ્યા છે અને એ માજી ચામર વીંજે છે. માર્ગમાં જતાં પ્રભુને વૃક્ષે! પણ નમે છે. ૩
પ્રભુની વાણી રસાળ પાંત્રીશ ગુણવાળી હાય છે, તે વાણી
For Private & Personal Use Only
www.jainelibrary.org