________________
-
-
-
-
-
-
-
નવાણુંપ્રકારી પૂજા સાથે
૧૧૭ પણું પુણવંતા પ્રાણી પાવે,
પુકારણ પ્રભુ પૂજ રચાવે; ગિરિ દશ કેડિ શ્રાવકને જમાવે,
જેન તીર્થયાત્રા કરી આવે. ગિરિ. ૪ તેથી એક મુનિ દાન દિયંતા,
લાભ ઘણે સિદ્ધાચળ થાવે, ગિરિ ચંદ્રશેખર નિજ ભગિની ભેગી,
તે પણ એ ગિરિ મેક્ષે જાવે. ગિરિ પ. ચાર હત્યારા નર પદાર,
દેવ ગુરુ દ્રવ્ય ચેરી ખાવે, ગિરિ ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા,
તપ જપ ધ્યાનથી પાપ જલાવે, ગિરિ૦ ૬ પરંતુ પુણ્યવંત છ જ તે પ્રાપ્ત કરી શકે છે. તેવું પુણ્ય પ્રાપ્ત કરવા પ્રભુની પૂજા રચાવે છે. દશકોડ શ્રાવકને જમાડે, અને સર્વતીર્થોની યાત્રા કરી અને તેના કરતા અહિં સિદ્ધાચલમાં એક મુનિને દાન આપવાથી ઘણે લાભ થાય છે. પોતાની બેનને સેવનાર ચંદ્રશેખર પણ આ તીર્થો આવી મોક્ષે ગયેલ છે. ૪-૫
ચાર હત્યા (બાળહત્યા, હત્યા, ગૌહત્યા અને બ્રહ્મહત્યાના કરનારા, પરદારસેવન કરનાર, દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યને ચોરીને ખાનારા એવા પાપી જીવે પણ આ તીર્થ આવી ચૈત્રી અને કાર્તિકી પુનમની યાત્રા કરી તપ, જપ અને ધ્યાનથી પિતાના પાપને બાળી દે છે. ૬
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org