________________
प्रशापनासूत्र ध्नन्ति, पारभविकायुर्वन्धकाले च एकान्ततिर्यग्योग्या एकान्तमनुष्ययोग्या वा प्रकृतीरूपचिन्वन्ति अत एव पूर्वोत्पन्नका असुरकुमाराः महाकर्मतरा भवन्ति, एश्चादुत्पमकाः पुनरमरकुमारा नाधत्वेऽपि पारभविकायुर्वघ्नन्ति नो वा तिर्यग्योनिक मनुष्ययोग्याः प्रकृती रुपचिवन्ति, तस्मात्ते अल्पकर्मतरा भवन्ति, इति भावः, प्रतकमुपसंहरबाह-'से तेणढे णं गोयमा ! एवं बुच्चइ- अमुरकुमारा णो सव्वे समझम्मा' हे गौतम ! तत्-अथ तेनार्थेन एवम्-उक्तरीत्या उच्यते-असुरकुमारा नो सर्वे सब कर्माणो भवन्तीति, 'एवं वनलेस्साए पुच्छा' एवम्-समकर्मवदेव वर्णलेश्ययोरपि पृच्छा, तथाच असुरकृमाराः किं सर्वे समवर्णा भवन्ति ? नायमर्थः समर्थः, तत् केनार्थेन एवमुच्यते-असुरकुमाराः सर्वे नो समवर्णा इति ? अमुरकुमारा द्विविधाः प्रज्ञप्ता:-पूर्वोत्पन्नकाच, पश्चादुत्पन्न काच, 'तत्थ णं जे ते पुव्योववन्नगा तेणं अविसुद्धवन्नतरागा' तत्र खलु-पूर्वोत्पन्न पश्चादुत्पन्नासुरकुमाराणां मध्ये ये ते पूर्वोपपन्नका सुरकुमारास्ते तिर्यंचयोग्य अथवा एकान्त मनुष्य योग्य प्रवृत्तियों का उपचय करते हैं । इस कारण पूर्वोत्पन्न असुरकुमार महाकर्म वाले होते हैं। किन्तु जो असुरकुमार बाद में उत्पन्न हुए हैं उन्होंने अभी तक परभव की आयु नहीं बांधी है और न तिर्यंच या मनुष्य के योग्य प्रकृतियों का उपचय किया होता है, इस कारण वे अल्पतर कर्मवाले होते हैं । अव प्रकृत का उपसंहार करते हैं-गौतम ! इस कारण ऐसा कहा जाता है कि सभी असुरकुमार समान कर्म वाले नहीं होते ।
जैसे समान कर्म में के विषय प्रश्न किया गया है, उसी प्रकार वर्ण और लेश्या के संबंध में भी प्रश्न समझ लेना चाहिए, जैसे-क्या सभी असुरकुमार समान वर्ण, वाले होते हैं ? उत्तर-'गौतम ! यह अर्थ समर्थ नहीं है । गौतम"किस कारण से ऐसा कहा जाता है कि सब असुरकुमार समान वर्ण वाले नहीं होते ?' भगवान्-'असुरकुमार दो प्रकार के होते हैं-पूर्वोत्पन्न और पश्चात्કરે છે. પરભવ સંબધી અપ્યુના બન્ધના સમયે એકાન્ત તિય ચ ચે૫ અથવા એકાન્ત મનુષ્ય ગ્ય પ્રકૃતિને ઉપચય કરે છે. એ કારણે પૂર્વોત્પન્ન અસુરકુમાર મહાકર્મવાળા હોય છે. પરંતુ જે અસુરકુમાર પછીથી ઉત્પન્ન થાય છે, તેઓને હજુ સુધી પરભવનું આયુ નથી હતું અને તિર્યંચ કે મનુષ્યને યોગ્ય પ્રકૃતિને ઉપચય કર્યો હતો નથી. એ કારણે તેઓ અલપતર કર્મવાળા હોય છે હવે પ્રકૃતિને ઉપસંહાર કરે છે હે ગીતમએ કારણે એવું કહેવાય છે કે બધા અસુરકમાર સમાન કર્મવાળા નથી હોતા.
જે સમાન કર્મને વિષયમાં પ્રશ્ન કરાયેલ છે, એજ પ્રકારે વર્ણ અને વેશ્યાના સમ્બન્ધમાં પણ પ્રશ્ન સમજી લેવું જોઈએ, જેમકે–શું બધા અસુરકુમાર સમાન વર્ણવાળા હોય છે? ઉત્તર-ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ગૌતમસ્વામી શા કારણથી એમ કહેવાય છે કે બધા અસુરકુમાર સમાન વર્ણવાળા નથી હતા?
શ્રી ભગવાન- “અસુરકુમાર બે પ્રકારના હોય છે–પૂર્વોત્પન્ન અને પશ્ચપ જે