________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન્યતાઓ અને આગમોનીજ મુખ્ય માન્યતા આમિક સૈદ્ધાંતિક ગાનાં નામ પાડયાં હોય એમ સંભવે છે. (સિદ્ધાની ગ૭ લખાયે છે) તે સિદ્ધાની ગચ્છ જણાય છે. ખરતર ગ૭ અને તપાગચ્છમાંથી કેટલાક ગમે છો નીકળેલા છે. નાણકીય ગચ્છમાંથી વિધિપક્ષ ગચછ અને અંચલ ગછ નીકળે છે. વડ ગચ્છમાંથી તપાગચ્છ નીકળે. તપાગચ્છમાંથી તેર શાખાઓ નીકળી. એ પ્રમાણે અવલોકતાં એક ગચ્છમાંથી અન્ય ગચ્છ શાખાએ નીકળેલી સમજાય છે. ચોરાશી ગાનાં એક જૂના પુસ્તકમાં ફેરફાર સહિત પણ નામે છે. અમારી પાસે પટ્ટાવલીનાં જૂનાં પાનાં છે, તેમાં ૬૮-૭૦ લગભગ ગાનાં નામે છે. ગળાના નામમાં ભિન્ન ભિન્ન પ્રતિમાં ફેરફાર દેખવામાં આવે છે. તે સંબંધી અનેક પટ્ટાવલિ ભવિષ્યમાં હાથમાં આવ્યાથી વિશેષ ઉહાપોહ થશે. ઉપર પ્રમાણે જણાવેલા ગચ્છે પૈકી વિક્રમના પન્નરમાં સૈકા સુધી ઘણા છે વિદ્યમાન રહેલા છે. તે પ્રતિ
For Private and Personal Use Only