Book Title: Jain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Author(s): Charitraratnavijay
Publisher: Jingun Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005233/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું.... ILLUSTRATED TAIN COSMOLOG સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ન દૈવણી B lodle Couls Ti kaale દેવલોક આ દેશોના ૪ પાક NE 1 ts શર્કરાપામા. વાલુકMNI મા માપમાં oc પ્રેરણાદાતા ફૈ. 'પ.પૂ. દીક્ષા દાનેશ્વરી આચાર્યશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. પ્રવચન પ્રભાવક આચાર્યશ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. Page #2 -------------------------------------------------------------------------- ________________ જે જૈન ધર્મનું અદ્વિતીય જ્ઞાન એનું નામ તત્ત્વજ્ઞાન, જે સાર અને અસારનો ભેદ બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે હેય અને ઉપાદેયનો વિવેક કરાવે અનું નામ તત્ત્વજ્ઞાન કે જે દેહ અને આત્માનું ભેદ જ્ઞાન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવનને ઉચ્ચ ગતિ તરફ પ્રેરે એનું નામ તત્વજ્ઞાન જે જીવનને ઉજમાળ કરે તેનું નામ તત્ત્વજ્ઞાન જે જીવન જીવવાની કળા શિખડાવે એનું નામ તcવજ્ઞાન જે જીવને અહિંસામય બનાવે એનું નામ તત્વજ્ઞાન જે આલોકમાં સમાધિ અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે પરલોકમાં સદ્ગતિ અપાવે અનું નામ તત્ત્વજ્ઞાન જે પરંપરાએ પરમગતિ અપાવે એનું નામ તત્વજ્ઞાન જે આત્માને કલ્યાણ તરફ લઈ જાય એનું નામ તત્ત્વજ્ઞાન * જે કુગતિમાં જતા અટકાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવનને આરાધનામય બનાવે એનું નામ તત્વજ્ઞાન જે મૃત્યુને મહોત્સવ બનાવે એનું નામ તત્વજ્ઞાન જે મુખ્ય ગુણોનું નિરુપમ નિધાન એનું નામ તત્ત્વજ્ઞાન - જે રસવૃત્તીને વશ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કષાયરુપી કિચડને સુકવી નાંખે એનું નામ તત્ત્વજ્ઞાન - જે અત્યંત વિશુદ્ધ બુદ્ધિ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે જગત માટે એક મહાન આદર્શ છે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરમશ્રદ્ધાને ઉત્પન્ન કરાવે એનું નામ તત્વજ્ઞાન - જે પૂર્વ સૂરિ(આચાર્ય) ભગવંતોથી આવેલું એનું નામ તત્ત્વજ્ઞાન કે જે પાંચમાં આરાનાં અંત સુધી રહેશે એનું નામ તત્ત્વજ્ઞાન - જે દરેક સમયે સુવિશુદ્ધ પરિણામો બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે શરણાગત ઉપર વાત્સલ્યવાનું બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે સચ્ચિદાનંદમય સ્વરુપને બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે જૈનશાસન રુપી રથ માટે સારથી સમું એનું નામ તત્ત્વજ્ઞાન - જે સદગુણ રુપી ગંગા નદીમાં પાણી સમાન એનું નામ તત્વજ્ઞાન જે માન રુપિ પર્વતને ભેદવામાં વજ સમાન એનું નામ તત્વજ્ઞાન જ જે સર્વશાશોના પદાર્થના હાર્દને સમજાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે સર્વજ્ઞ તીર્થકરો દ્વારા પ્રરુપિત એનું નામ તત્વજ્ઞાન જે દ્વાદશાંગીધારક ગણધરો દ્વારા ગ્રથીત એનું નામ તત્વજ્ઞાન જે કલ્યાણકારી-મંગલકારી સંધિહતકારી એનું નામ તત્ત્વજ્ઞાન : જે સમતા-સમાધિ-સહિષ્ણુતાને સાક્ષાતકાર કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે સંસારમાં રહેવા છતાં પણ અલિપ્ત બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે વર્તમાન યુગમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન એનું નામ તત્ત્વજ્ઞાન જે જિનશાસન રુપ ગાનાંગનમાં ધ્રુવ તારો એનું નામ તtવજ્ઞાન જ જે પાંચાચાર પાલનમાં તત્પર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે જૈનશાસન પ્રતિ પૂર્ણ વફાદારી બજાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કુમત રુપી ગંધહરિતઓ માટે સિંહ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉમાર્ગનું ઉમૂલન કરી સન્માર્ગમાં સ્થિર કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કર્મરોગથી પિડિત માટે ભાવ વૈઘ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉત્તમોત્તમપંડિત મરણ અપાવે એનું નામ તત્વજ્ઞાન જ જે દર્શન-જ્ઞાન-ચારિત્ર રુપ રનમચી સંપન્ન એનું નામ તત્વજ્ઞાન જે ષટજીવનિકાયનાં રક્ષણમાં તત્પર બનાવે એનું નામ તtવજ્ઞાન જે ભવ્યજીવોને સધર્મની દેશનાનું પાન કરાવે એનું નામ તત્વજ્ઞાન જૈ સૌમ્યતાવડે ભવ્યજીવોનાં ચિત્તને રંજન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સંસારરુપ અનિમાં બળતા જીવો માટે વરસાદ સમાએનું નામ તત્ત્વજ્ઞાન જે કલ્યાણરુપી વેલડી માટે જળની નહેર સમાએનું નામ તત્ત્વજ્ઞાન જજે અપૂર્વ ગુણોંનાં અર્જનમાં તત્પર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ૧૦ પ્રકારનાં ચતિધર્મને પાલન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ધર્મધ્યાનાદિ શુભ ભાવોમાં સદા રક્ત બનાવે એનું નામ તત્વજ્ઞાન" જે ચંદ્રની સમાન સોળે કળાએ ખીલેલું એનું નામ તત્ત્વજ્ઞાન * જે ગ્રહણ-આસેવન રુપ બે શિક્ષાઓ સિખડાવે એનું નામ તત્ત્વજ્ઞાન * જે જીવને પ્રતિદિન ઉત્તરોત્તર સંવેગવાન બનાવે એનું નામ તત્વજ્ઞાન જે પાંચ ઈન્દ્રિયોનાં દમન કરાવવામાં તત્પર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે શ્વાસે શ્વાસે પંચ પરમેષ્ઠિઓને યાદ કરાવે એનું નામ તcવજ્ઞાન જે 80 પ્રકારે કરણસિત્તરીના ભેદ-પ્રભેદ બતાવે એનું નામ તcવજ્ઞાન જે ૭ પ્રકારે ચરણસિત્તરીના ભેદ-પ્રભેદ બતાવે એનું નામ તાણાની જે ગુણિજનોને અત્યંત વલભ-પ્રિય એનું નામ તત્વજ્ઞાન - જે આ અવનીતલનું અલંકાર, શાસનનું શણગાર એનું નામ તત્વજ્ઞાન જે પૃથ્વી ઉપર વાયુની જેમ વિહાર કરાવે એનું નામ તત્વજ્ઞાન # જે ૧૮૦૦૦ શીલાંગરથને વહન કરાવે એનું નામ તત્વજ્ઞાન જે જિનશાસન સંપ સરોવર માટે રાજહંસ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે સઘળાય સાવધ વ્યાપારોને ત્યાગ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ગુણોનાં સમુહનું એક માત્ર નિવાસ સ્થળ એનું નામ તત્ત્વજ્ઞાન જે અકુશલ મન-વચન-કાયાની પ્રવૃત્તિ રોકાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વજ્ઞ ભગવંતોનાં સિદ્ધાંતોનો પ્રચારક એનું નામ તtત્ત્વજ્ઞાન કે જે ૧૨ પ્રકારે મૈથ્યાદિ ભાવનાઓનું ચિંતન મનને કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જિનેશ્વરોની આજ્ઞાનો મર્મ બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે નિત્ય પંચવિધ સ્વાધ્યાય નિમગ્ન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સમ્યક્રરુપથી જિનમતની પ્રરુપણા કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સંસારનું મમત્વ ત્યાગ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે હદયમાં અપાર સુખ અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અનેક પ્રકારે વૃત્તિસંક્ષેપાદિ અભિગ્રહો ધરાવે એનું નામ તcવજ્ઞાન આજે હજારો-લાખો શ્રાવકોને પ્રભુભક્તિમાં લીન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સારણા-વારણાદિ કરાવવામાં કુશલ બનાવે એનું નામ તવેજ્ઞાન જે કલ્યાણ મિત્રની મૈત્રી કરાવવામાં અગ્રેસર અવું એનું નામ તત્વજ્ઞાન જે માન-અપમાનમાં સમવૃત્તિ-ધારક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સ્વ-પર શારશાબ્ધિ પારંગત બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વ વિષયોમાં એક સ્થિર લક્ષ વાળો બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉપાડેલી જવાબદારીને વહન કરવામાં વૃષભ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે તત્ત્વોને સમઝાવવા વિશિષ્ટ બુદ્ધિ નિધાન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે શાસન અને સંઘ પ્રતિ વાત્સલ્યવાનું બનાવે એનું નામ તત્વજ્ઞાન - જે સંયમસામ્રાજ્યનાં સિંહાસન પર બેસાડે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વ સાવધાનાં વિસર્જનમાં ઉધત બનાવે એનું નામ તત્વજ્ઞાન જ જે પૃથ્વીની જેમ જીવને પણ સર્વસહા બનાવે એનું નામ તcવજ્ઞાન, જ જે હિત-મિત મધુર અને સ્પષ્ટભાષી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન Page #3 -------------------------------------------------------------------------- ________________ જે ૨૨ પરિષદ સંહનમાં તત્પર બનાવે એનું નામ તત્વજ્ઞાન જે ૧૪ રાજલોકનાં સમસ્ત જીવને અભય અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કરણા-ઉપેક્ષા-મૈગ્યાદિથી દિર્ગતને પૂરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉત્કૃષ્ટ સંયમની સાધનાનાં સાધક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે નમ્રતાની મૂરતી અને સમતાની સૂરતી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ત્યાગથી પણ વિશિષ્ટ વૈરાગ્યવાન્ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સંઘ એકતાની પ્રખર હિમાયતી કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે મનોજય પ્રાપ્ત કરી આન્વંતર તપ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ઈન્દ્રિયજય પ્રાપ્ત કરી બાહ્યતપ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે મોહ રુપ અંધકારને દૂર કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પપરિણતીની રમણતાનો ત્યાગ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે શુદ્ધ આનંદના અદ્વિતીય ભોગી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સંઘ રુપ સરોવરમાં મધમધાયમાન સુવર્ણ કમળ એનું નામ તત્ત્વજ્ઞાન જે સુભાષિતોને સ્વ જીવનમાં ચરિતાર્થ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ક્ષમા-કરુણા-પ્રેમ-વાત્સલ્યતાનો દરિયો બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ચંદ્ર સમાન શીતલતા પ્રગટાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ભારંડ પક્ષીની જેમ અપ્રમત્તતા લાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સાગરની સમાન ગંભીરતા ધરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સૂર્યની સમાન તેજસ્વિતા લાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે શાસકારોનાં વચનોને જણાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે મોક્ષમાર્ગમાં સાર્થવાહ બને એનું નામ તત્ત્વજ્ઞાન જે સંસારવાસથી નિરંતર વિક્ત બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે મૈત્રી-ભક્તિ અને શુદ્ધિનો ત્રિવેણી સંગમ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે દેવગુરુનાં ગૌરવને ગગનવ્યાપી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે બાલાજંતર અગણિત ગુણોનાં સ્વામી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અજ્ઞાનતાનાં અંધકારને મિટાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે શાંતી સામ્રાજ્યનાં સમ્રાટ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન શુદ્ધ ચૈતન્યભાવમાં સદા રમણ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ૧૪ પ્રકારે આત્યંતર ગ્રંથીઓને તોડાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ૧૦ પ્રકારે સમાચારી પળાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ૪૨ દોષ રહિત ગોચરી ગ્રહણ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ૯ કોટિથી શુદ્ધ આહાર લેવડાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ઈન્દ્રિય રુપી ઘોડાઓને વશ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ૯ પ્રકારનાં બ્રહ્મચર્યની વાડોને ધારણ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે દેવ ગુરુની અનુમોદના કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે વિનય ધર્મ દ્વારા પરમપ્રભુતા પ્રાપ્ત કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સમ્યક્ત્વાદિ ગુણો કટ્ટરતાથી પળાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પુણ્ય-પ્રજ્ઞા-પવિત્રતાદિ વૈભવતાના ધણી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે નમ્રતા-નિખાલસતા-નિરાડંબરતા જીવનમાં લાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરમશાંતીનું અનુપમ સ્થાન ધરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે મૂર્તિપૂજાદિ માટે આસ્થા જગાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સૂત્ર અને અર્થનો પારગામી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જૈન સંસ્કૃતિ અને જૈનધર્મની ગૌરવગાથા એનું નામ તત્ત્વજ્ઞાન જે લોકાગ્રગત ભગવંતોનું ધ્યાન ધરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરમોપકારી અરિહંતોનાં અતિશયો જણાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સમ્યક્ દર્શન નિર્મળ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સમ્યક જ્ઞાનની ગુણવત્તા વધારે એનું નામ તત્ત્વજ્ઞાન လူ સમ્યક્ ચારિત્રની ચુસ્તતા જીવનમાં લાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સમ્યક્ તપોધનમાં રમતા રાખે એનું નામ તત્ત્વજ્ઞાન જે જૈનશાસનનો અનુપમ અડગ સેનાની બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અખંડ એવા આત્મતત્ત્વનાં અનુલક્ષી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે દેશ વિરતિધર-સર્વવિરતિધર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સાવધ નિવૃત્તિ અને નિરવધ પ્રવૃત્તિનાં સ્વામી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન નશ્વરતાનો નાશ કરી શાશ્વત ધર્મનો સાદ સુનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે શિબિોનાં માધ્યમથી હજારો-લાખોને સન્માર્ગમાં લાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અર્થદજ્ઞાનનાં અંતરંગ રહસ્યોનાં જાણકાર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વજ્ઞ શાસનનાં મર્મને સમજાવે એનું નામ તત્ત્વજ્ઞાન જન્મ-જરા-મરણને દુઃખ રુપ માની સંયમ લેવડાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વ જીવો પ્રતિ કરુણાવાન્ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ચાલતા ફરતા જંગમતીર્થની જેમ સાક્ષાત્ હોય એનું નામ તત્ત્વજ્ઞાન જે ઈચ્છિત ફળને આપવા માટે કલ્પવૃક્ષ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે સ્વાત્મરક્ષક-સંપ્રદાય રક્ષક-શાસન રક્ષક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરહિત કાર્યોમાં જ એક માત્ર આસક્ત બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે નિર્દોષ-નિર્મલ-નિષ્પાપી પ્રવૃત્તિનાં સ્વામી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે આગમોનાં અર્થ-ભાવના-પરમાર્થને યથાર્થ રુપે જણાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જડ વસ્તુઓ પ્રતિ અખંડ વૈરાગ્યવાન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવ માત્ર પ્રતિ “સવિ જીવ કરુ...”નીભાવના ધરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સંઘ અને શાસન માટે આવતા આક્રમણો સામે લાલબત્તી બને એનું નામ તત્ત્વજ્ઞાન જે પુણ્યાઈ અને પ્રભુતાનો સુભગ સમન્વય કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વે ગુણોમાં પ્રધાન ગુર્વજ્ઞાકારી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પંચવિધ મિધ્યાત્વથી સદાય મુક્ત રાખે એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉપશમલબ્ધિ ઉપકરણલબ્ધિ અને સ્થિરહસ્તલબ્ધિ ધારક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પ્રતિદિન પરોપકાર કરવાના વ્યસની બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સ્વસ્વાર્થ ગૌણ કરી પરાર્થ કરવાના કોડ જગાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે મહાપુરુષોનાં આદર્શોને સામે લાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વતોમુખી સિદ્ધિનાં સ્વામી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અકાર્ય તર્કશૈલીથી લોકોનાં શંસયો ભાંજે એનું નામ તત્ત્વજ્ઞાન જે દરેક સમયે વીતરાગ ભાવને પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટાવે એનું નામ તત્ત્વજ્ઞાન સમસ્યાઓ આવતા સમાધાન અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પ્રતિકુલતામાં પણ પ્રસન્નતા વધારે એનું નામ તત્ત્વજ્ઞાન જે અનુકુલતામાં પ્રશમતા વધારે એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવનપર્યંત દ્રવ્ય ભાવ સમાધિ યુક્ત જીવન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે આત્માનાં હિતની અપેક્ષા કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન આત્માનાં અહિતની ઉપેક્ષા કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે આશ્રિતવર્ગોમાં દોષોનો નિકાસ અને ગુણોનો વિકાસ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અપ્રમત્તભાવે પઠન-પાઠનમાં લીન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સેવા-સમર્પણનો પ્રતિદિન યોગ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉન્માર્ગમાં સ્થિત લોકોને સન્માર્ગમાં લાવે એનું નામ તત્ત્વજ્ઞાન Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી –--------- | નમ: | | નમોડસ્તુ તબૈ તવ શાસનાય છે I શ્રી તપાગચ્છાચાર્ય શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ જિતેન્દ્ર-ગુણરત્ન-રશ્મિરત્ન-હીરરત્નવિજય સદ્ગુરૂભ્યો નમi સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું.... ILLUSTRATED IAIN COSMOLOGV સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) દિવ્ય આશીર્વાદ પ. પૂ. સિદ્ધાંતમહોદધિ આ. શ્રીમવિ પ્રેમસૂરીશ્વરજી મ. સા. ૫.પૂ. ન્યાયવિશારદ આ. શ્રીમદ્ વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. પ.પૂ. મેવાડદેશોદ્ધારક આ. શ્રીમદ્ વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. શુભાજ્ઞા - આશીર્વાદ પરમ પૂજ્ય સિદ્ધાંત દિવાકર સુવિશાલ ગચ્છાધિપતિ આ. શ્રીમવિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. પાવન પ્રેરણા પ.પૂ. દીક્ષા દાનેશ્વરી આ. શ્રીમદ્દ વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. પ.પૂ.પ્રવચન પ્રભાવક આ. શ્રીમદ્ વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા. સંશોધક પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસ પ્રવર શ્રી મેઘદર્શનવિજયજી મ. સા. હું • સંકલક-સંયોજક-સંપાદક પ. પૂ. મુનિરાજ શ્રી હીરરત્નવિજયજી મ. સા. ના શિષ્યરત્ન મુનિ ચારિત્રરત્નવિજય. Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ' ILLUSTRATED સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા સચિન તવાનનું નવું નજરાd... : પ્રાપ્તિસ્થાન : ૪ ગ્રંથનું નામ :* JAIN COSMOLOGV - અમદાવાદ છે | સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા 1શાહ બાબુલાલજી સરેમલજી જ વિષય :- જૈનધર્મ સંબંધી ભૂગોળાદિની વિસ્તૃત માહિતી “સિદ્ધાચલ”, સેન્ટ એન્સ સ્કૂલની સામે, # વિશેષતા :- ડબલ ક્રાઉન સાઈઝના ૫૦૦ ઉપરાંત પાનાઓમાં તૈયાર થયેલું મુખ્ય હીરા જૈન સોસાયટી, સાબરમતી, ૭ વિભાગોમાં વિભક્ત, એ જ ૭ વિભાગોમાં ૧૦૮ વિષયોને અમદાવાદ-૩૮૦૦૦૫. આવરતી સમ્યક અને સરળ ભાષામાં લખાયેલી લેખમાલાઓ. j(M) 9426585904 ૧૦૦ જેટલા પાનાઓમાં તૈયાર થયેલ દળદાર “જાણવા જેવી ભૂમિકા”, I(O) 079-22132543 ૧૫૦ થી વધુ આગમ-પ્રકરણ ગ્રંથોનો આધાર.... તેમજ ૬૮ જેટલા !(R) 079-27505720 પ્રાચીન ચિત્રોની પ્રતિકૃતિઓનો વિશિષ્ટ સંગ્રહ અને ઉપરોક્ત ૧૦૮ અમદાવાદ વિષયોને જ સમજાવવા માટે ૨૦૦ ઉપરાંત ચિત્રોનું વિશાળ સંકલન. શાહ ભંવરભાઈ ચુનીલાલજી ci૦, ભૈરવ કોર્પોરેશન જ ગ્રંથપેરક :- . પૂ. દીક્ષાદાનેશ્વરી આ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. શાકડ વૈભવલક્ષમી કોમ્પલેક્ષ, પ ૫ ષડદર્શનનિષ્ણાત આ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.|ધી કાંટા રોડ, અમદાવાદ-૧. ” સંશોધક :- પ. પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સા.... (M) 94277 11733 (R) 079-27500725 Lજ સંપાદક :- પ. પૂ. મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મ. સા... ૯ સૂરત ૦ જ નિમિત્ત :- ન્યાયવિશારદ વર્ધમાન તપોનિધિ પ. પૂ.આ. શ્રી વિ. શાહ અનિલભાઈ ભંવરભાઈ acro, વીતરાગ ક્રિયેશન ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું જન્મશતાબ્દિ વર્ષ.... 335 336,T.T. માર્કેટ, રિંગરોડ, સૂરત. M) 9879273988 પ્રકાશન વર્ષ :- વિ. સં. ૨૦૬૮, વી. સં. ૨૫૩૮, ઈ. સન્ ૨૦૧૨. i(R) 0261-3139522 જ આવૃત્તિ :- પ્રથમ (વૈશાખ માસ) ૐ નકલ (પ્રતિકૃતિ) - ૬00 | મહારાષ્ટ્ર ચેિતનભાઈ એચ. મહેતા ડિજ આપત્તિ :- દ્વિતીય (શ્રાવણ માસ) ૪ નકલ (પ્રતિકૃતિ) ૧૫00 1303. પવનકેજ. નામેડા હોસ્પીટલની If પૃષ્ઠ સંખ્યા :- ૩૮+૪૮૨=પ૨૦ (સુધારા વધારા સાથે..) 1 બાજુમાં, ૬૦ ફીટ રોડ, ભાયંદર (વેસ્ટ) 401101 જિ. થાણા (મહારાષ્ટ્ર) જ મૂલ્ય - ૩૫૦-૦૦ T(M) 9867058940 # ફોટો સેટીંગ :- અપૂર્વભાઈ શાહ (અમદાવાદ) I(R) 022-28140706 ૦ મુંબઈ . માંગીલાલજી પારેખ : પ્રકાશક: cio, રમેશકુમાર લાલચંદજી એન્ડ . જિનગુણ આરાધક ટ્રસ્ટ j ૧૮૪-બી, પહલી ગલી, મંગલદાસ માર્કેટ રાજદા બિલ્ડીંગ, ઓ. નં. ૯/૧૧, બીજો માળ, |જુમ્મા મસ્જિદની સામે, મુંબઈ-૨ જૂની હનુમાન ક્રોસ લેન, કાલ્ગાદેવી રોડ, મુંબઈ-૩. . (M) 09773329503 : (O) 022-22087002, : મુદ્રક : કાયમી પ્રાપ્તિ સ્થાન Navrang Printers (Apurvabhai) - સંપર્ક સૂત્ર ૧૩, અદાણી ચેમ્બર્સ, આસ્ટોડીયા રંગાટી બજાર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. i અરુણભાઈ (સાબરમતી) ફોન.-079-22110475 મોબાઈલ.-09428 500 401. M) 9427522101, 940825321 ( 2 Page #7 -------------------------------------------------------------------------- ________________ વદના વર્તમાન ચોવિસીનાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભને... વંદના... કલિકાલ કલ્પતરુ, વિધ્ધ વિદારક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને. વંદના વર્તમાનતીર્થના સ્થાપક, આસજ્ઞોપકારી શ્રી મહાવીર સ્વામીને..... વંદના અનંતલબ્લિનિધાન, વિનયધર્મના અજોડ સાધક એવા શ્રી ગૌતમસ્વામીને..... વદના લધુહરિભદ્ર, પ. પૂ. મહામહોપાધ્યાય વાચક્વર્ય શ્રી યશોવિજયજીને..... વંદના. સિદ્ધાંતમહોદધિ, સુવિશાલગચ્છસર્જક આ. વિ. પ્રેમસૂરીશ્વરજીને..... વંદના. વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ આ. વિ. ભુવનભાનુસૂરીશ્વરજીને..... વદના સુવિશાલ ગચ્છાધિપતિ, સિદ્ધાંતદિવાકર આ. વિ. જયઘોષસૂરીશ્વરજીને..... વદના.. મેવાડદેશોદ્ધારક, રાષ્ટ્રસંત આ. વિ. જિતેન્દ્રસૂરીશ્વરજીને..... વંદના, દીક્ષા દાનેશ્વરી, યુવા જાગૃતિપ્રેક આ. વિ. ગુણરત્નસૂરીશ્વરજીને..... વદના... પ્રવચન પ્રભાવક, ષડૂદનતિષ્ણાત આ. વિ. રશ્મિરત્નસૂરીશ્વરજીને..... હે ઉપકારી ! તમારો ઉપકાર હું કદિએ ન વિસરું... Jain Education Intern Page #8 -------------------------------------------------------------------------- ________________ ઝીં વવ વવ વાતલિબ્રિ! Harital Peacti! શ્રાવેલી ! d[M .. ... હe હe શ્રી માવસ્થેળ : : $: સ્વાહા..... || ર તનઃ Tી सकलमञ्जुलसौक्यविकासिनि, हरतु मे दुरितानि सरस्वती ॥ : पवरपण्डितपुरुषपूजिता, पवरकान्तिविभूषणराजिता। । सकलमंगलवृद्धिविधायिनि, सकलसद्गुणसन्ततिदायिनि । | पवरदेहविभावरमण्डिता, हरतु मे दुरितानि सरस्वती ॥ કવિ જનોના મનોવાંછિતને પૂર્ણ કરવા માટે કલ્પલતાની સમાન હે શ્રેતાધિષ્ઠાયિકા ! સરસ્વતી માતા ! TAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) | વિષયક આ ગ્રંથનું સુંદર આલેખન થાય તે માટે સાનિધ્ય કરવાની પ્રાર્થના સહ આપનું પ્રણિધાન કરું છું..... તેથી હે દેવી ! આપ પ્રસન્નતા પૂર્વક સાનિધ્ય કરજો..... બસ! - આરણું અંગત કર્યા પછી હવે આ ગ્રંથનો પ્રારંભ કરું છું..... - . अमरदानवमानवसेविता, जगति जाड्यहरा श्रुतदेवता । विशदपक्षविहंगविहारिणी, हरतु मे दुरितानि सरस्वती ॥ Jain Education Intemational Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા I ! - - - - - INDEX અનુક્રમણિકા INDEX •3 ) • N : o : 9 .10 . ........12 * .13 ...13 ....14 .15 S છે' o rriા 11 વિષય જિ ગ્રન્થ નામાદિ........... જ વિશેષતા-પ્રાપ્તિસ્થાનાદિ.... જ અનુક્રમણિકા.......................... ૪િ પ્રકાશકીય નિવેદન.... જ વીર્થ તુર્થે સમર્પયામિ , જ અહો સુકૃતમ્. .. # પ. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. ની જીવન ઝલક If પ.પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ની જીવન ઝલક .... પ. પૂ.આ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા. ની જીવન ઝલક ... #પ.પૂ.આ.શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ની જીવન ઝલક... ............ જ પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ની જીવન ઝલક.............. # પ.પૂ.આ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. ની જીવન ઝલક ... .......... જ પ. પૂ. ગચ્છાધિપતિશ્રીજીનાં આશીર્વચન............................. 9 નાનય ને વિરતિ ..... # જૈન વિશ્વ રચના... तेणं कालेणं तेणं समयेणं. જ અભુત એવા જિનશાસનને વંદન.... વંદન... વંદન. • @ એક ઉમદા ગ્રંથનું સર્જન એટલે ... વિજ્ઞાન વિકાસની પરાકાષ્ટાએ કે પગદંડીએ ?. ...... જ વિશ્વ વ્યવસ્થાના અજ્ઞાત રહસ્યો પર પ્રકાશ.. જ JAN cosMOLOGY અર્થાત્ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા.. [ સંપાદકની કલમે..... જ અભિપ્રાય પત્રોની આંશિક ઝલક......... # JANc0SMOLOGY ગ્રંથનો પરિચય અને વિભાગીકરણ. I aણ મુક્તિ નહીં પણ ત્રણ સ્મૃતિ જ ગ્રંથ પ્રારંભ - અનુક્રમણિકા - આધારગ્રંથાદિ .. લોકવર્ણન.. # અધોલોક......... જ મધ્યલોક, ઉદ્ગલોક જ પ્રકીર્ણક. ણિ જાણવા જેવી ભૂમિકા.... ક પરિશિષ્ટ - ૧ જ પરિશિષ્ટ - ૨.. ...........24 ..........26 •••••••32 34 37 iાાાાાાાાાાાાાાાા ) ૧-૮ ૯-૩૬ ....૩૭-૫૮ ..૫૯-૧૭૪ ૧૭૫-૧૯૮ ૧૯૯-૨૫૦ -૨૫૧-૩૫૦ ૩૫૧-૪૧૬ ૪૧૭-૪૮૨ - 3) Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા પ્રકાશકીય નિવેદન.. જૈનધર્મ તે અનાદિકાળથી ચાલતો આવે છે તેમજ અનંતકાળ સુધી આ જૈનધર્મપૃથ્વી ઉપરથી અનંતાનંત આત્માઓને મોક્ષે જવામાં નિમિત્ત બનવાનો છે વળી કહેવાતા આ જૈનશાસ્ત્રો (જેનાગમો) માં વિશ્વ સંબંધી સંપૂર્ણ વ્યવસ્થા, અસંખ્ય દ્વીપ-સમુદ્રોથી વ્યાપ્ત મધ્યલોક, ખગોળ સંબંધી સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારા વગેરે, ઉર્ધ્વલોક રુપે રહેલ ૧૨ દેવલોક - ૯ ગ્રેવેયક - ૫ અનુત્તરાદિ, અધોલોક રુપે રહેલ ૭ નરકો, તેમજ પ્રકીર્ણક રુપે રહેલ જૈનશાસનના છુટા-છવાયા પદાર્થોની બાબતે પાયાની નકકર હકિકતો આપવામાં આવેલી છે. જે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તર્કબદ્ધ પણ છે. આ વિશ્વનું તેમજ તેમાં રહેલા પદાર્થોનું જે સાચુ સ્વરુપ છે તેનું વર્ણન કરતાં શાસ્ત્રોને જૈનધર્મમાં “દ્રવ્યાનુયોગ” તરીકે ઓળખાવવામાં આવે છે, આ દ્રવ્યોના ગુણોથી થતી સૂક્ષ્મ ગણતરીને “ગણિતાનુયોગ” કહેવામાં આવે છે, આ દ્રવ્યોને પારખીને મોક્ષ મેળવવાનો જે ભવ્ય પુરુષાર્થ કરવામાં આવે છે તેને “ચરણકરણાનુયોગ” કહેવામાં આવે છે. તેમજ જેઓ ચરણકરણાનુયોગને સાધીને મોક્ષે જાય છે તેવા વિશિષ્ટ આત્માઓની કથાને “ધર્મકથાનુયોગ” કહેવામાં આવે છે. પ. પૂ. ત્રિશતાધિક દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવ શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા. ની પાવન પ્રેરણાને ઝીલીને મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મ. સા. એ.JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામે ગ્રંથને રચી.....જીવવિચાર, નવતત્ત્વાદિ પ્રકરણ ગ્રંથોની સૃષ્ટિમાં આ એક નવા ગ્રંથનો સમાવેશ કરાવી જૈનશાસનના ચરણે એક અદ્ભુત ગ્રંથની ભેટ ધરી છે. જે ખરેખર ખૂબ જ અનુમોદનીય છે, આવા અનેક ગ્રંથો જૈનશાસનના ચરણે ભેટ ધરતા રહે....... તેવી મુનિશ્રીને ભાવભરી વિનંતિ કરીએ છીએ. JAIN COSMOLOGY (સર્વજ્ઞકથિત વિશ્વ વ્યવસ્થા)નામક ગ્રંથની પ્રથમ આવૃત્તિ ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જતા અને વધુ માંગ આવવાથી દ્વિતીય આવૃત્તિનું ચતુર્વિધ શ્રી સંઘના ચરણોમાં પ્રકાશન કરતા અને આનંદની અનુભૂતિ કરીએ છીએ...... તેમજ આધુનિક વિજ્ઞાનમાં અંધશ્રદ્ધા ધરાવતા સૌ કોઈ આ ગ્રંથ વાંચી વિશ્વના સાચા સ્વરુપનો જ્ઞાન મેળવી તેનો ઉપયોગ પોતાના આત્માના ઉદ્ધાર માટે કરે તેવી અંતરની ભાવના સાથે.. લિ. જિનગુણ આરાધક ટ્રસ્ટ Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા । त्वदीयं तुभ्यं समर्पयामि જેમની અનંત કરુણા - કૃપા - આશીર્વાદ - વરદાન અને વાત્સલ્યની ધારા વિશ્વના તમામ જીવો પર વરસી રહી છે. એવા વિશ્વમંગલના મૂલાધાર, પ્રાણ-પ્રાણેશ્વર, રાજરાજેશ્વર, મારા હૃદયના ખાસ હૃદયેશ્વર, સર્વેશ્વર એવા... કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના કરકમળોમાં ... અનંત લબ્ધિના ભંડાર, વિનયધર્મના અજોડ સાધક, સૂરિમંત્ર પંચ પ્રસ્થાન પિઠિકામાં મુખ્ય સ્થાન ધરાવનારા, સમર્પણના અદ્વિતીય ધણી, પરમ શ્રદ્ધેય એવા ..... શ્રી ગૌતમસ્વામીજી મહારાજાના કરકમળોમાં - સમવસરણમાં પરમ પિતા પરમાત્માના મુખકમળમાં જે બિરાજમાન છે. અને જિનવાણીના સ્વરૂપમાં પ્રકાશિત બની રહ્યાં છે, તેમજ સર્વ અક્ષર, સર્વ વર્ણ અને સર્વ સ્વરમાળાની જે માતા છે વળી જે આ ગ્રંથના પ્રત્યેક અક્ષરને સમ્યજ્ઞાનમાં પરિણમન કરી રહી છે એવી વામહસ્તક-પુસ્તકધારિણી, હંસવાહિની, જ્ઞાનેશ્વરી મા સરસ્વતીજીના... કરકમળોમાં .. જન્મશતાબ્દિ વર્ષમાં જેમની અપાર કપાથી અને દિવ્ય સાંનિધ્યથી આ ગ્રંથ રચવાના સુંદર એવા મનોરથો ઉત્પન્ન થયા અને જેમના અવિરત એવા દિવ્ય આશીર્વાદથી આ ગ્રંથરત્નનું નિર્માણ થયું. એવા બ્રહ્મચર્યસમ્રાટ, ત્રિશતાધિક શ્રમણોના સર્જક, સિદ્ધાંત મહોદધિ, ૫. પૂ. આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજીવન અંતેવાસી, પરમ વિનીત શિષ્ય, અધ્યાત્મ યુવાશિબિરના આદ્યપ્રણેતા, સંઘહિતચિંતક, વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, સ્વહસ્તે ૪૦૦ થી વધુ દીક્ષાના દાતા પ. પૂ. આ. ભ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના કરકમળોમાં .... મેવાડ અને માલવામાં ૩૫-૩૫ વર્ષો સુધી વિચરણ કરી .... આગમોથી સંબંધિત અકાઢ્ય તર્ક યુક્ત તેમજ ઐતિહાસિક તથ્ય અને પ્રસંગોની સાથે પ્રવચનની ધારા વહાવી માર્ગ ભૂલેલી મેવાડી પ્રજાને જૈનશાસન રૂપી મોક્ષમાર્ગમાં સ્થિર કરનાર .... મેવાડદેશોદ્ધારક - રાષ્ટ્રસંત.... પ. પૂ. આ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના... કરકમળોમાં..... (It S એ આ ગ્રંથનો પ્રત્યેક વિભાગ, પ્રત્યેક વિષય, પ્રત્યેક અક્ષર ... સાદર સમર્પણમ્ Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા | પહો સુકૃતમ્ II શ્રી અઠવાલાઈન્સ શેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ. તથા શ્રી કુલચંદ કલ્યાણચંદ ઝવેરી દ્રસ્ટ. અઠવાલાઈન્સ લાલ બંગલા, સૂરત. ( મુખ્ય આઘાર સ્તંભ છે પ. પૂ.સિદ્ધાંતમહોદધિ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના સંસારી પરિવારથી પિંડવાડાનિવાસી સંઘવી માતુશ્રી હંજાબેન ભૂરમલજી સાદરિયા પરિવાર સુપુત્ર - લલિતકુમાર, સુપુત્રવધુ - શોભાબેન સુયોત્રી - રિતુ, ડોલી, હીતુ સહ યરિવાર (હાલ-સુરત) ( વિશેષ સૂચના આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થોએ મૂલ્ય ચૂકવ્યા વિના માલિકી કરવી નહીં. પરમપૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણવા માટે અને જૈનસંઘના યોગ્ય જ્ઞાનભંડારોને આ પુસ્તક વિના મૂલ્ય ભેંટ આપવામાં આવશે. Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ______________ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ભગવાન મહાવીર સ્વામીની ૭૬મી પાટને દીપાવનારા, બ્રહ્મચર્યસમ્રાટ, ૩૦૦થી અધિક શ્રમણોના સર્જક સિદ્ધાંત મહોદધિ સ્વ. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક # સંસારીનામ પ્રેમચંદજી જી માતાજી કંકુબેન જ પિતાજી ભગવાનદાસજી. # જન્મ વિક્રમ સંવત્ ૧૯૪૦, ફાગણ સુદ ૧૫ જ જન્મભૂમિ નાદિયા (રાજસ્થાન). જ દીક્ષા વિક્રમ સંવત્ ૧૯૫૭, કારતક વદ ૬,પાલિતાણા ૪ કર્મભૂમિ વ્યારા (ગુજરાત). ૪ દીક્ષા નામ મુનિ શ્રી પ્રેમવિજયજી મ. સા. $િ વતન પિંડવાડા (રાજસ્થાન). L૪ ગુરુદેવશ્રી સકલાગમ રહસ્યવેદી પ્રૌઢગીતાર્થ આચાર્યદેવ શ્રીમવિજયદાનસૂરીશ્વરજી મ.સા. જ ગણિપદ વિક્રમ સંવત ૧૯૭૬, ફાગણ વદ ૬, ડભોઈ. # પંન્યાસ પદ : વિક્રમ સંવત ૧૯૮૧, ફાગણ વદ ૬, અમદાવાદ. # ઉપાધ્યાય પદ : વિક્રમ સંવત્ ૧૯૮૭, ફાગણ વદ ૩, મુંબઈ. જ આચાર્ય પદ વિક્રમ સંવત્ ૧૯૯૧, ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. # શિષ્ય પ્રશિષ્ય પરિવારઃ ૫૯૫ સાધુઓ. જ પ્રબળ વૈરાગ્યઃ ૧૬ વર્ષની વયે દીક્ષા લેવા માટે વ્યારાથી ચાલીને સુરત પહોંચ્યા, ત્યારબાદ પાલિતાણામાં ખાનગી (એકાંતમાં) દીક્ષા લીધી. # ગુરુ સમર્પણ ગુરુવર્યોને સંપૂર્ણ સમર્પિત બનીને અલ્પ સમયમાં જ્ઞાન-ધ્યાનતપ-ત્યાગાદિની સાથે જૈન શાસ્ત્રોના સંપૂર્ણ જ્ઞાતા-પારગામી બન્યા. I૪ નૂતન કર્મશાસ્ત્ર સર્જન કર્યપ્રકૃતિ જેવા જટિલ ગહન શાસ્ત્રનો ગુરુકૃપાના બળે સ્વયં ઊંડો અભ્યાસ કરી સ્વશિષ્યોને અભ્યાસ કરાવી કર્મપ્રકૃતિ વિષયક લાખો શ્લોક પ્રમાણ નૂતન સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથરૂપ સાહિત્યોનું સર્જન કર્યું. જ વિરાટ શ્રમણ સર્જકઃ જગદ્ગુરુ શ્રી વિજય હીરસૂરીશ્વરજી મ. સા. બાદ પ્રથમ વાર તેજસ્વી-જ્ઞાની-ધ્યાની શાસનની ધુરાને વહન કરી શકે તેવા ૩૦૦થી વધુ શિષ્યોનું સર્જન કર્યું. * ઉચ્ચ ધ્યેય નૈષ્ઠિક બ્રહ્મચર્યના પાલન સાથે સાધુઓને પ્રેમ-વાત્સલ્યપૂર્વક ભણાવી ગણાવી સારા સંયમી-જ્ઞાની ત્યાગી-તપસ્વી અને શાસનના રક્ષક બનાવ્યા. જ અપૂર્વશાસન પ્રભાવના સેંકડો વર્ષો સુધી જિનશાસનની ધુરાને વહન કરી શકે તેવા પુણ્યશાળી-પ્રભાવક સમર્થ શિષ્યોની ભેટ શાસનના ચરણે ધરી. જ સંઘએકતા ઇચ્છુક આજીવનપૂર્ણ સમર્પિત એવા આચાર્યશ્રી વિ. યશોદેવસૂરિજી, આચાર્યશ્રી વિ. હીરસૂરિજી, આચાર્ય શ્રી વિ. ભુવનભાનુસૂરિજી આદિ અનેક સમર્થશિષ્યોના સાથપૂર્વક સંઘએકતાની ભાવનાનેવિ. સં. ૨૦૨૦ આદિના પટ્ટકો કરવા દ્વારા સાકર કરી. જ પ્રસિદ્ધ વિશેષણો સિદ્ધાંત મહોદધિ/કર્મશાસ્ત્રનિષ્ણાંત વાત્સલ્ય મહોદધિ.... જ સ્વર્ગવાસ વિક્રમ સંવત્ ૨૦૨૪, વૈશાખ વદ ૧૧,ખંભાત. # યશસ્વી સમુદાય પ્રણેતા સમગ્ર જૈન સંઘોમાં સર્વતોમુખી પ્રગતિ અને પ્રભાવના કરવા-કરાવવા દ્વારા જેમનો સમુદાય વર્તમાનકાળે પ્રથમ શ્રેણીમાં બિરાજી રહ્યો છે તે મહાપુરુષના ચરણોમાં કોટી કોટી વંદન... - 1) Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ભગવાન મહાવીર સ્વામીની ૭૭મી પાટને શોભાવનારા, અધ્યાત્મ-યુવાશિબિરના આદ્યપ્રણેતા... ૨૦૦ શ્રમણોના સર્જક, સંઘહિતચિંતક, વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ સ્વ. ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી એવા પૂજ્યશ્રીના વ્યક્તિત્વને સંપૂર્ણપણે ઉપસાવવું એ તો અતિ અતિ મુશ્કેલ કે અસંભવપ્રાયઃ છે જ, પરંતુ આંશિકપણે ઉપસાવવા પણ ગ્રંથોનાં ગ્રંથો નાના પડે. એટલે ચાલો, જીવનયાત્રાના કેટલાક માઇલસ્ટોનોનું ઉપરછલ્લું માત્રદિગ્દર્શન કરી લઈએ. જ સંસારી નામઃ કાંતિભાઈ ૪િ માતાજીઃ ભૂરીબહેન #િ પિતાજી: ચિમનભાઈ. જ જન્મ વિક્રમ સંવત્ ૧૯૬૭, ચૈત્ર વદ ૬, તા. ૧૯-૪-૧૯૧૧, અમદાવાદ. * વ્યવહારિક અભ્યાસઃGD.A. (C.A. સમકક્ષ). # દીક્ષા વિક્રમ સંવત્ ૧૯૯૧, પોષ સુદ ૧૨, તા. ૧૬-૧૨-૧૯૩૪, ચાણસ્મા (લઘુબધું પોપટભાઈની સાથે) # વડી દીક્ષા : વિક્રમ સંવત્ ૧૯૯૧, મહા સુદ ૧૦, ચાણસ્મા ”િ પ્રથમ શિષ્ય : મુનિ શ્રી પદ્યવિજયજી મ. (પાછળથી પંન્યાસશ્રી) ગુરુદેવશ્રી સિદ્ધાંતમહોદધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. # ગણિપદ : વિક્રમ સંવત્ ૨0૧૨, ફાગણ સુદ ૧૧, તા. ૨૨-૨-૧૯૫૬, પૂના. જ પંન્યાસ પદ વિક્રમ સંવત્ ૨૦૧૫, વૈશાખ સુદ ૬, તા. ૨-૫-૧૯૫૯, સુરેન્દ્રનગર ISF આચાર્ય પદ વિક્રમ સંવત્ ૨૦૨૯, માગસર સુદ ૨, તા. ૭-૧૨-૧૯૭૨, અમદાવાદ, & ૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ : વિક્રમ સંવત્ ૨૦૧૬, આસો સુદ ૧૫, તા. ૧૪-૧૦-૧૯૭૦, કલકત્તા. $ ૧૦૮ ઓળીની પૂર્ણાહૂતિ વિક્રમ સંવત્ ૨૦૩૫, ફાગણ વદ-૧૩, તા. ૨૫-૩-૧૯૭૯, મુંબઈ. સુપ્રસિદ્ધ વિશિષ્ટ ગુણોઃ આજીવન ગુરુકુલવાસ સેવન, સંયમશુદ્ધિ, ઉછળતો વૈરાગ્ય, પરમાત્માની વિશિષ્ટ ભક્તિ, વિશુદ્ધ ક્રિયા, અપ્રમત્તતા, જ્ઞાનમગ્નતા, તપ-ત્યાગ-તિતિક્ષા, સંઘવાત્સલ્ય, શ્રમણ ઘડતર, તીક્ષ્ણ શાસ્ત્રાનુસારી પ્રજ્ઞાદિ.. શાસનોપયોગી અતિવિશિષ્ટ કાર્યો : ધાર્મિક શિબિર રૂપ શિક્ષણ દ્વારા યુવાનોદ્ધારનો પ્રારંભ, વિશિષ્ટ અધ્યાપન, પદાર્થસંગ્રહ શૈલીનો વિકાસ તત્ત્વજ્ઞાન-જીવનચરિત્રોને લોકમાનસમાં દઢ બનાવવા દેશ્ય માધ્યમ (ચિત્રો)નો ઉપયોગ, બાલદીક્ષા પ્રતિબંધક બીલનો વિરોધ, કતલખાનાઓને તાળા લગાવ્યા, ૪૨ વર્ષ સુધી દિવ્યદર્શન સાપ્તાહિકના માધ્યમે જિનવચન પ્રચાર-પ્રસાર, સંઘએકતા માટેનો પ્રચંડ પુરુષાર્થ, અનેકાંતવાદ સામેના આક્રમણો સામે સંઘર્ષ, ચારિત્રશુદ્ધિનો યજ્ઞ, અમલનેરમાં ૨૭ દીક્ષા, મલાડમાં ૧૬ દીક્ષાદિ ૪૦૦ જેટલી સ્વહસ્તે દીક્ષા પ્રદાન, આયંબિલ તપને વ્યાપક પ્રસિદ્ધિ અપાવનાર... ઇત્યાદિ. # કલાત્મક સર્જનઃ જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, ગુજરાતી-હિન્દી બાળપોથી, મહાપુરુષોના જીવન ચરિત્રોના ૧૨ અને ૧૮ ફોટાના ૨ સેટ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ. સા. ના જીવનચિત્રોનો સેટ, બામણવાડજીમાં ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, પિંડવાડામાં પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરિજી મ. સા. ના જીવનચિત્રો, થાણા-મુનિસુવ્રતસ્વામી જિનાલયે શ્રીપાલ મયણાના જીવનચિત્રો વગેરે. ISજ પ્રિય બાબતો : શાસ્ત્ર સ્વાધ્યાય ઘોષ, સાધુ વાચના, અષ્ટાપદ પૂજામાં મગ્નતા, સ્તવનોના રહસ્યાર્થની પ્રાપ્તિ, દેવદ્રવ્યાદિની શુદ્ધિ, ચાંદનીમાં લેખન, માંદગીમાં પણ ઊભા ઊભા ઉપયોગપૂર્વક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ, સંયમજીવનની પ્રેરણા, તેમજ આશ્રિતો પાસે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું વિવેચનાદિ... વિશિષ્ટ શાસન પ્રભાવનાઃ ૪૦૦ થી વધુ સ્વહસ્તે દીક્ષાદાન, ૨૦ પ્રતિષ્ઠા, ૧૨ અંજનશલાકા, ૨૦ ઉપધાનાદિ. તપસાધના : વર્ધમાન તપની ૧૦૮ ઓળી, છઠ્ઠના પારણે છઠ્ઠ, પર્વતિથિએ છઠ્ઠ, ઉપવાસ, આયંબિલાદિ, ફુટ, મેવા, ફરસાણાદિ આજીવન ત્યાગ. ૪ ચાસ્ત્રિ પર્યાય ૫૮ વર્ષ ફ્રિ આચાર્યપદ પર્યાયઃ ૨૦ વર્ષ જ કુલ આયુષ્યઃ ૮૨ વર્ષ I૪ પુસ્તક લેખન : ૧૧૪ થી વધુ. L” કાળધર્મ વિક્રમ સંવત્ ૨૦૪૯, ચૈત્ર વદ ૧૩, તા. ૧૯-૪-૧૯૯૩, પંકજ સોસાયટી, અમદાવાદ, ( 8 | Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ભગવાન મહાવીરસ્વામીની ૭૮મી પાટે બિરાજમાન સિદ્ધાંતદિવાકર... ગીતાર્થમૂર્ધન્ય, ૯૦૦ સાધુ-સાધ્વીના અધિપતિ ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક વિક્રમ સંવત તારીખ ૬-૭-૧૯૩૬ ૭-૫-૧૯૫૦ 嗲 જન્મ F દીક્ષા : ૧૯૯૨ : ૨૦૦૬ વડી દીક્ષા : ૨૦૦૬ ૧-૧૦-૧૯૫૦ ગાપ્તિપદ ૩ ૨૦૩૧ ૮-૧૨-૧૯૭૪ પંન્યાસ પદ : ૨૦૩૪ ૧૨-૫-૧૯૭૮ 嘿 આસાપદ : ૨૦૪૦ ૧૫-૨-૧૯૮૪ ૪. ગચ્છાધિપતિ પદ : ૨૦૪૯ ૮-૫-૧૯૯૩ 哈 સંસારી નામ : જવાહર ૪ માતા-પિતા : કાંતાબેન મફતલાલ શાહ TM વતન : પાટણ (ગુજરાત) શિક્ષણ : ૬ ધોરણ જ નિવાસસ્થાન : ગુલાલવાડી (મુંબઈ) ગુરુદેવશ્રી : સ્વ. મુનિરાજ શ્રી ધર્મોપવિજયજી મ. સા. (સંસારી પક્ષે પિતાશ્રી)TM દાદાગુરુ : પૂ. આ. શ્રી વિ. ભુવનભાનુસૂરિ મ. સા. IRT 陶 呀 દિવસ આસો વદ ૨ વૈશાખ વદ ૬. આસો વદ ૬ T કારતક વદ ૧૦ વૈશાખ સુદ પ મહા સુદ ૧૩ વૈશાખ વદ ૪ સ્થળ મુંબઈ-ગુલાલવાડી મુંબઈ-ભાયખલા પાલિતાણા અમદાવાદ-પંકજ સોસાયટી અમદાવાદ-ગીરધરનગર મહારાષ્ટ્ર - જલગાંવ મુંબઈ-ગોરેગાંવ બાલદીક્ષિત : મોહમયી મુંબઈનગરી મધ્યે ૧૪ વર્ષની વયે પિતાજી સાથે દીક્ષિત બન્યા. સર્વજનપ્રિય - ગુર્વાશા પાલન અને ગુરુ ભક્તિ દ્વારા ગુરુઓના હૃદયમાં સ્થાન પામ્યા અને સહાયક ગુણ તારા સહવર્તી સાધુઓના કૃપાપાત્ર બન્યા. ગુરુસેવા : પૂ. પ્રેમસૂરીારજી મ. સા., પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., પૂ. ધર્મઘોષવિ. મ. સા. આદિ ગુરુવર્યોની સમર્પિતતા સાથે નિઃસ્વાર્થ સેવાના પ્રભાવે અપૂર્વ આત્મિક અને બાહ્ય ઉન્નતિના સ્વામી બન્યા. શાસ્ત્ર રહસ્યવેત્તા : પૂજ્ય પ્રેમસૂરિજી મહારાજે નાની ઉંમરમાં કર્મ સાહિત્ય તેમજ જૈનશાસનના અત્યંત ગૂઢ એવા છંદશાસ્ત્રોના રહસ્ય જાતે ભણાવ્યા. ગુરુકૃપાપાત્ર : સ્વસમુદાયના હિત માટે પૂ. પ્રેમસૂરિજી મહારાજે કરેલા પટ્ટકમાં “પં. ભાનુવિજયજીની જવાબદારી મુનિ જયઘોષવિજયજીને સોંપવી'' તેમજ શાસ્ત્રીય વિષયમાં મતભેદ પડે ત્યારે “મુનિ જયઘોષવિજયજીની પણ સલાહ લેવાની” કલમ કરેલ જે પટ્ટક વર્તમાનમાં મોજુદ છે. પરોપકાર પરાયણ ! કોઈપણ જાતની સ્પર્ધા વગર સ્વશિષ્યોની જેમ સર્વ સાધુ ભગવંતોની આંતરિક અને બાહ્ય બંને પ્રકારની કાળજી કરનારા તેમજ ગ્લાન તથા વૃદ્ધ સાધુઓની વિશેષ કાળજી લેનારા. ૪ નૈષ્ઠિક બ્રહ્મચર્ય : બહેનો કે સાધ્વી સમક્ષ સામી દૃષ્ટિથી વાત પણ નહિ કરનારા આ મહાપુરુષ મન-વચન અને કાયાથી વિશુદ્ધ બવ્રતધારી છે. નિકટ મોક્ષગામી નિકટમાં મોક્ષ આપનારા, સરળતા નિઃસ્પૃહતા વિદ્વત્તા નમ્રતા-ઉદારતા-ગંભીરતા-નિર્મળતા-વાત્સલ્ય-પરોપકારતાપ્રબળ વૈરાગ્યાદિ અનેક ગુણગણ ભંડાર... શુદ્ધ પ્રારધિત પ્રદાતા : ચતુર્વિધ શ્રીસંઘના હજારો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ જેમની પાસે પોતાના પાપોની આલોચના કરી વિશુદ્ધ બન્યા છે અને બની રહ્યા છે. સ્વાધ્યાય રસિક ઃ ગચ્છાધિપતિ જેવા વિશિષ્ટ પદે આરૂઢ હોવા છતાં જેઓશ્રી આજે પણ સાધુઓને ભણાવી રહ્યા છે તેમજ સમય કાઢીને દશવૈકાલિક-ઉત્તરાધ્યયન આદિ સૂત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છે. દમ આંતર્મુખજીવન દીશા જીવનમાં હજી સુધી વર્તમાનપત્રો, છાપાઓ, મેગેઝીનો વગેરે કદીય જોયા નથી, વળી હાથ પણ લગાડ્યો નથી. નિઃસ્પૃહ શિરોમણી : ૬૦ વર્ષના દીક્ષા પર્યાયમાં શિષ્યની સ્પૃહા કે પ્રયત્ન ક્યારેય ન કરવા છતાં બધા શિષ્યો ગુરુદેવોએ સામેથી કરી આપ્યા. ગુરુદત્ત પદવી : સિદ્ધાંતોનું અગાધ જ્ઞાન તેમજ જ્ઞાનની પરિણતિવાળું જીવન જોઈને ગુરુવરોએ આચાર્ય પદવી વખતે “સિદ્ધાંનદિવાકર” પદવીથી વિભૂષિત કર્યા. * સુવિહિન ગચ્છાધિપતિઃ ૪૫૦ સાધુ તેમજ ૪૫૦ સાધ્વીઓના વિરાટ સમુદાયનું સફળ અને સક્ષમ રીતે નેતૃત્વ કરી રહેલા એવા વિશુદ્ધ પુણ્યશાળી મહાપુરુષના ચરલોમાં કોટી કોટી વંદન.... 9 Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી _____________ સંવેશ કથિત વિશ્વ વ્યવસ્થા ભગવાન મહાવીર સ્વામીની ૭૯મી પાટને શોભાવનારા મેવાડદેશોદ્ધારક, રાષ્ટ્રસંત સ્વ. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક જ સંસારી નામ જેઠમલજી હીરાચંદજી જ પિતઃ હીરાચંદજી જેરુપજી જ માતા મનુબાઈ હીરાચંદજી જ જન્મ વિક્રમ સંવત્ ૧૯૭૯, વૈશાખ વદ ૬, તા. ૩-૬-૧૯૨૯ જ જન્મસ્થલ પાદરલી, જિ. જાલોર (રાજ.) જ દીક્ષા વિક્રમ સંવત્ ૨૦૦૮, જેઠ સુદ-૫, તા. ૨૯-૫-૧૯૫ર જ દીક્ષારથલઃ ભાયખલા (મુંબઈ) જ દીક્ષાદાતા સિદ્ધાંત મહોદધિ પ. પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. જિ ગુરુવર:પૂ. આ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. # વડી દીક્ષા વિક્રમ સંવત્ ૨૦૦૮, આસો સુદ ૧૪, તા. પ-૧૦-૧૯૫૨ જ વડી દીક્ષાસ્થલ : લાલબાગ (મુંબઈ) જ ગણિપદ : વિક્રમ સંવત ૨૦૩૮, ચૈત્ર સુદ ૧, તા. ૨૬-૩-૧૯૮૨ ૪ ગણિપદ પ્રદાતા પ. પૂ. આ. શ્રી વિ. રાજતિલકસૂરિ મ. સા. જ પંન્યાસપદ : વિક્રમ સંવત્ ૨૦૪૧, જેઠ સુદ ૭, તા. ૨૭-૫-૧૯૮૫ ૪ પંન્યાસપદ પ્રદાતા પ. પૂ. આ. શ્રી વિ. ભદ્રકરસૂરિ મ. સા. ૪ આચાર્યપદ : વિક્રમ સંવત્ ૨૦૪૪, ફાગણ વદ ૩, તા. ૬-૩-૧૯૮૮ાજ રાષ્ટ્રસંત પદવીઃ ૧૭-૧૨-૨૦૦૦, અજમેર પ્રથમ શિષ્ય અને લઘુભ્રાતા : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ગુણરત્નસૂરીશ્વર મ. સા. શ સાંસારિક ભાણેજ પ્રવચન પ્રભાવક પ. પૂ. આ. રશ્મિરત્નસૂરીશ્વર મ. સા. જ પ્રબલ વૈરાગ્યઃ ૨૯ સાલની ઉંમરમાં લગ્ન કરેલા છતાં સવા (૧) વર્ષના પુત્રનો ત્યાગ કરી સમસ્ત પરિવાર છોડી દીક્ષા લીધી. ગુરુ સમર્પણ પોતાના ગુરુવર્યો પ્રતિ સંપૂર્ણ સમર્પિત બની અલ્પ સમયમાં જ જ્ઞાની-ધ્યાન-ત્યાગી-તપસ્વી થવા સાથે શાસ્ત્રોમાં પારંગત બન્યા. જ નૂતન કર્મશાસ્ત્ર સર્જન કર્યપ્રકૃતિ જેવા જટિલ અને ગહન શાસ્ત્રોને ગુરુકૃપાના બળથી ઊંડાણથી અભ્યાસ કરી કર્મપ્રકૃતિ વિષયક ૨૫,૦૦૦ શ્લોક પ્રમાણ “સબંધ” નામક નૂતન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યનું સર્જન કર્યું. અપૂર્વશાસન પ્રભાવનાઃ મેવાડ અને માલવામાં ૩૫-૩૫ વર્ષો સુધી વિચરણ, ૪૦૦થી અધિક દેરાસરોનો જિર્ણોદ્ધાર, ૨૨૨ થી અધિક નૂતન જિનાલયોની પ્રતિષ્ઠા, ૩૦૦ થી અધિક સાધુ-સાધ્વીઓના યોગક્ષેમકર્તા, ૨૫ જ્ઞાનભંડારો અને ૨૯ ઉપાશ્રયોનું નિર્માણ તેમજ અનેકાનેક પાંજરાપોળોના પ્રેરણાદાતા... જ પ્રભાવક પ્રવચન શક્તિ આગમોથી સંબંધિત અકાઢ્ય તર્ક યુક્ત તેમજ ઐતિહાસિક તથ્ય અને પ્રસંગોની સાથે પ્રવચનની ધારા વહાવી માર્ગ ભૂલેલી મેવાડી પ્રજાને જૈનશાસન રૂપી મોક્ષમાર્ગમાં સ્થિર કરી. * પરોપકાર પરાયણતા : કોઈપણ પ્રકારની સ્પૃહા રાખ્યા વિના મુંબઈ-મદ્રાસ-બેંગલોર-ગુજરાતના અનેક શહેરોને છોડીને મેવાડની બંજર (ઉજ્જડ) ભૂમિમાં ૩૫-૩૫ વર્ષો સુધી લાગત વિચરણ કરી જિનશાસનનો ઝંડો લહેરાવ્યો... તપસાધના અખંડ ૪૦૦ અટ્ટમથી વીશસ્થાનક તપ, જીવનપર્યત સુદ પાંચમના ઉપવાસ, પોષદશમીના (વદ દશમના) એકાસણા, વર્ષો સુધી ૫ દ્રવ્યોના એકાસણા, લીલોતરી ત્યાગ, ૧૬ ઉપવાસ, નવપદ ઓળી વગેરે.. જ પૂજ્યશ્રીના આત્મસાત્ સૂત્રોઃ “સમાધાન એ જ સ્વર્ગ છે”, “સદા પ્રસન્ન રહેવું”, “પ્રતિકૂલતામાં પણ પ્રસન્નતા રાખવી”, “સહન કરે તે સાધુ”, “સાધર્મિકો સાથે સદા હળી-મળી રહો”, “આરામ હરામ છે” વગેરે... સરળ ઓળખ : નિર્દોષ ગોચરી, મલિન વસ્ત્ર, મેવાડના ભગવાન, સાદગીભર્યું જીવન, નીચી નજર, ઉગ્ર વિહારી, નિત્ય વાચના પૃચ્છનાદિ પંચવિધ સ્વાધ્યાયમાં નિમગ્ન.. જ પ્રસિદ્ધ વિશેષણ : મેવાડદેશોદ્ધારક, રાષ્ટ્રસંત, સાધ્વીગણાધિપતિ, ૪૦૦ અટ્ટમના તપસ્વી, ધર્મરત્નાકર, કુમતતિમિરતરણી, ત્રિશતાધિકસાધુ-સાધ્વીયોગક્ષેમકર્તા.. ઇત્યાદિ. ૪િ ૯ “સ'કારના સમ્રાટ સૂરિદેવઃ સમતા, સમાધિ, સરલતા, સ્વાધ્યાય, સમર્પણ, સેવા, સાહસિકતા, સહજતા, સમદર્શિતા... #િ પહેલું ચોમાસું લાલબાગ (મુંબઈ) પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની સાથે. જ અંતિમ ચોમાસું ભટ્ટાર જૈન સંઘ (સૂરત) પ. પૂ. આ. શ્રી વિ. કુલચંદ્રસૂરીશ્વરજી મ. સા. સાથે. કાળધર્મ દિવસઃ તા. ૫-૧૦-૨૦૦૫, આસો સુદ ૨, બુધવાર રાત્રે ૧-૫૮. # પાટ પરંપરા પ્રભાવક : પ. પૂ. દીક્ષા દાનેશ્વરી આ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. (10] Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ભગવાન મહાવીર સ્વામીની ૪૦મી પાટપરંપરાના ધારક, યુવાજાગૃતિપ્રેરક, ત્રિશતાધિક દીક્ષા દાનેશ્વરી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક જ સંસારી નામ ગણેશમલજી હીરાચંદજી જ પિતાઃ હીરાચંદજી જેરુપજી જ માતાઃ મનુબાઈ હીરાચંદજી %િ જન્મ વિક્રમ સંવત્ ૧૯૮૯, પોષ સુદ ૪, સન્ ૧૯૩૨ જ જન્મસ્થળઃ પાદરલી, જિ. જાલોર (રાજ) I૪ દીક્ષા: વિક્રમ સંવત્ ૨૦૧૦, મહા સુદ ૪, સન્ ૧૯૫૪ ૪ દીક્ષાર્થીલાઃ મુંબઈ # ગુરુવર પ.પૂ.સિદ્ધાંત મહોદધિ આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટાલંકાર પ.પૂ. વર્ધમાનતપોનિધિ આ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય મેવાડદેશોદ્ધારક આ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. જ વડી દીક્ષા વિક્રમ સંવત્ ૨૦૧૦, મહા વદ ૭, સન્ ૧૯૫૪ ૪ વડી દીક્ષાસ્થલઃ મુંબઈ ગણિપદ : વિક્રમ સંવત્ ૨૦૪૧, માગસર સુદ ૧૧, સન્ ૧૯૮૫ ૪ ગણિપદસ્થલઃ અમદાવાદ (ગુજ.) # પંન્યાસપદ વિક્રમ સંવત્ ૨૦૪૪, ફાગણ સુદ ૨, સન્ ૧૯૮૮ ૪ પંન્યાસપદસ્થલ જાલોર (રાજ) ૪ આચાર્યપદ : વિક્રમ સંવત્ ૨૦૪૪, જેઠ સુદ ૧૦, સન્ ૧૯૮૮ ૪ આચાર્યપદસ્થલઃ પાદરલી (રાજ.) @ જ્ઞાનાભ્યાસ: ન્યાય, વ્યાકરણ, કાવ્ય, આગમ આદિ અનેક શાસ્ત્રો... Iછું સાહિત્ય સર્જન ક્ષપકશ્રેણી (ખવ.સેઢી), શોપશમના, ઉપશમનાકરણાદિ ૬૦ હજાર શ્લોકપ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ તથા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સૌ ચાલો સિદ્ધગિરિજઈએ, જૈન રામાયણ, જો જે કરમાય ના, ટેન્શન ટુ પીસ, રે! કર્મ તેરી ગતિ ન્યારી, શ્રી શત્રુંજયાદિ ૪ મહાતીર્થોના દિશાદર્શક યંત્રાદિ.. જ પૂજ્યશ્રીની વિશેષતાઃ (૧) ૨૧ વર્ષની યુવાવસ્થામાં સગાઈ છોડીને દીક્ષા લીધી, (૨) જીરાવલા તીર્થમાં ૩, ૨૦૦વ્યક્તિઓની સામૂહિકચૈત્રી ઓળીનો રેકોર્ડ, (૩) ૨,૭૦૦આરાધકોનો માલગાંવ (રાજસ્થાન) થી પાલિતાણાનો, ૬,૦૦૦ આરાધકોનો રાણકપુરનો તથા ૪,૦૦૦ આરાધકોનો પાલિતાણાથી ગિરનારજીનો ઐતિહાસિક છરિપાલિત સંઘ. (૪) ૨૮ યુવક-યુવતીઓની સૂરતમાં / ૩૮ યુવકયુવતીઓની પાલિતાણામાં સામૂહિકદીક્ષા સાથે કુલ ૩૦૦ થી વધુ દીક્ષાદાતા, (૫) શંખેશ્વર મહાતીર્થમાં ૪,૭૦૦આમતેમજ ૧,૭૦૦આરાધકોનો ઐતિહાસિક ઉપધાન તપ, (૬) પાલિતાણા-ઘેટી પાગ મળે ૨,૨૦૦ આરાધકોની રેકોર્ડ બ્રેક નવ્વાણું યાત્રા, (૭) સૂરત દીક્ષામાં ૫૧,૦૦૦ પાલિતાણા દીક્ષામાં પર,000તથા અમદાવાદમાં ૫,૫૦૦ યુવાનોની સમૂહ સામાયિક, (૮) ક્ષપકશ્રેણી (ખવ.સેઢી) ગ્રંથના સર્જનહાર, જેના વિષે જર્મન પ્રોફેસર “ક્લાઉઝ બ્રુન” એ પ્રશંસા કરી છે. (૯) પપ ઉપર આધ્યાત્મિક જ્ઞાનશિબિરોના સફળ પ્રવચનકાર, (૧૦) ૩૦૦થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોના યોગક્ષેમકર્તા.. (૧૧) નાકોડા ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિઃશુલ્ક “વિશ્વ પ્રકાશ પત્રાચાર પાઠ્યક્રમ” દ્વારા ૧ લાખ ઉપર વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનારા. (૧૨) રાજસ્થાન સુમેરપુરમાં “અભિનવ મહાવીર ધામ” (અક્ષરધામ જેવા)ના મુખ્ય માર્ગદર્શક, (૧૩) શંખેશ્વર સુખધામ, મહાવીર ધામ, પાવાપુરી જીવ મૈત્રી ધામ, ભેરુતારક તીર્થના પ્રેરણાદાતાઃ જેની પ્રતિષ્ઠામાં ૭૦૦ સાધુ-સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિ હતી તથા ચેત્રી ઓળીમાં એક સાથે ર૭૪ આરાધક ભાઈ-બહેનોને જાવજીવ ચોથાવ્રતનો સ્વીકાર કરાવનાર, તેમજ શ્રી જીરાવલા મહાતીર્થના જિર્ણોદ્ધારમાં સામૂહિક માર્ગદર્શનમાં સહુથી વડીલ, તેમજ શ્રી વરમાણ તીર્થના જિર્ણોદ્ધારના માર્ગદર્શક વગેરે. Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ભગવાન મહાવીરસ્વામીની ૮૧મી પાટે બિરાજમાન, પ્રવચન પ્રભાવક, ષગ્દર્શન નિષ્ણાંત ૫. પૂ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક જન્મ : વિક્રમ સંવત્ ૨૦૨૦, ફાગણ વદ ૭, મંગળવાર તા. ૪-૨-૧૯૬૪ ૪ જન્મસ્થલ : વિશાખાપટ્ટનમ્ (આંધ્ર.) મૂળ વતન : તખતગઢ (રાજસ્થાન) દ સંસારી નામ : ૨મેશકુમાર પુખરાજજી સંઘવી rTM માતા : ફુલવંતીબેન rTM પિતા : સંઘવી પુખરાજજી છોગાજી (બાગરાવાલા) ૪ દીક્ષા : વિક્રમ સંવત્ ૨૦૩૪, ચૈત્ર વદ ૧૦, રવિવાર તા. ૨-૪-૧૯૭૮, તખતગઢ (રાજસ્થાન) ઇ વડીદીક્ષા : વિક્રમ સંવત્ ૨૦૩૪, વૈશાખ સુદ ૫, પિંડવાડા (રાજસ્થાન) [ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ➖➖➖➖ દ ગુરુ નામ : પરમ પૂજ્ય દીક્ષા દાનેશ્વરી આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા.... જ ગણિપદ : વિક્રમ સંવત્ ૨૦૫૩, માગસર વદ ૯, ભુવનભાનુનગર, પંકજ સોસાયટી, અમદાવાદ ૪ પંન્યાસપદ : વિક્રમ સંવત્ ૨૦૫૫, ફાગણ વદ ૩, રવિવાર તા. ૫-૩-૧૯૯૯, ભીલડીયાજી તીર્થ ૪ આચાર્યપદ : વિક્રમ સંવત્ ૨૦૬૫, માગસર સુદ ૩, રવિવાર તા. ૩૦-૧૧-૨૦૦૮, અઠવાલાઈન્સ, સુરત ૪ પરિવારથી દીક્ષિતઃ સાંસારિક મામા : પૂ. મેવાડદેશોદ્ધારક આ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. અને દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા., સાંસારિક મામી ઃ તપસ્વિની સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ. સા., સાંસારિક મામાની સુપુત્રી ઃ પ્રવર્તિની સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ. સા., વિદુષી સા. શ્રી મનીષરેખાશ્રીજી મ. સા. તથા સાંસારિક બેન ઃ સા. શ્રી કિરણરેખાશ્રીજી મ. સા. ૪ શિષ્ય-પ્રશિષ્ય : મુનિશ્રી હર્ષ-ચિરંતન-હીર-જિત-મોક્ષાંગ-મતિ-જિનાંગ-સંભવ-કૈવલ્ય-દેવ સૌમ્યાંગ-પૂર્ણ-નીતિ-કલ્યાણ-સમર્પિત-ચારિત્ર-સિદ્ધાંત-યશ-રમ્યાંગ-ગીતાર્થ-તીર્થ-હિતાર્થ-ગણધરતપો-તત્ત્વ-જ્ઞાન-આત્માર્થી-તત્ત્વાર્થ-અજિત-ત્રિપદી-હકાર-વર્ધમાન-યુગાદિ-મૌન-જસ-હેતપાવનરત્ન-પૂર્વરત્ન વિ. મ. સા. આદિ મુનિ મંડલ... ૪ અધ્યયન : ૧૬ વર્ષ સુધી નવ્ય-પ્રાચીન ન્યાય, ષડ્દર્શન, આગમ શાસ્ત્રાદિ ... rTM ગ્રંથલેખન : દ્વિવર્ણસ્તુતિરક્ષ્મયઃ, અભાવવાદ, તત્ત્વાવલોક, ઉદયસ્વામિત્વ વિવેચન. 膠 પુસ્તક લેખન : હિટ અને હોટ ફેવરીટ થયેલ રાત્રિ પ્રવચનો ઉપરની પુસ્તક “ગુડ નાઇટ’’ (૧ લાખ પ્રતિ), “બચાવો-બચાવો’” (૫ લાખ પ્રતિ) “ઐસી લાગી લગન’” (૧ લાખ પ્રતિ) “મન કે જીતે જીત’’ (૫૦ હજાર પ્રતિ), “ગુડ લાઇફ” (૫૦ હજાર પ્રતિ) The Night mare is 12 over, A Visit to Shatrunjay, Hell and Heaven આદિ ૫૪ પુસ્તકો... ૪ ગેય રચના : ૧૪ સ્વપ્ર નૃત્ય ગીત, સહસ્ત્રકૂટ દેવવંદન, સૂરિ પ્રેમ વંદનાવલિ, દાદા સૂરિ પ્રેમ આરતિ તેમજ અતિ પ્રસિદ્ધ થયેલ શાસનગીત ... જૈનં જયતિ શાસનં’' ઇત્યાદિ... ગેય રચના. Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ----------------------.સવ કથિત વિશ્વ વ્યવસ્થા પ. પૂ. સિદ્ધાંત દિવાકર - ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના આશીર્વચન... વિજય જયઘોષસૂરિ તરફથી વિનયાદિ ગુણોપેત મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી જોગ અનુવંદના.. તમારા તરફથી JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામક ગ્રંથનું ત્રીજું પ્રુફ મળ્યું..., ઉપલક દ્રષ્ટિએ પણ બરાબર જોયું. અભ્યાસુ એવા નવા જીવોને પઠન પાઠન માટે સારો કામ લાગે તેવો છે તેમજ ઇતર દર્શનોના અલગ અલગ મત્તવ્ય અને છેલ્લે શાસ્ત્રના પાઠો પણ સાથે ભણવા મળે તે પણ ઘણું જ લાભકારી છે.... એકંદરે આ ગ્રંથમાં તમારી મેહનત અને જ્ઞાન સારુ અને આવકાર્ય છે તેની ભૂરી ભૂરી અનુમોદના. આવા અનેક ગ્રંથોના અનેક વિષયો પર આ જ રીતે લોક ભોગ્ય સર્જન કરતા રહેશો... એવા અંતરના આશીર્વાદ.. એ જ વિજય જયઘોષસૂરિની અનુવંદના... - - - ज्ञानस्य फलं विरतिः જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ છે, સમ્યકજ્ઞાનનું ફળ તે વિરતિ છે, અને વિરતિનું ફળ મોક્ષ છે. માટે જ કહેવાય છે કે આત્માના શુદ્ધ સ્વરુપના પ્રગટીકરણના પાયામાં મુખ્ય જ્ઞાન છે. પદ્રવ્યની પ્રરુપણાથી જિનશાસને વિશ્વના તમામ ધર્મોની સામે અડીખમ ઉભા રહીને અદ્ભુત જયઘોષ કર્યો છે. પદ્રવ્યના જ્ઞાનના વિસ્તાર રૂપે જીવવિચાર, નવતત્ત્વ, દંડક, કર્મગ્રંથ વગેરે જેવા સાહિત્ય રુ૫ પ્રારંભિક ગ્રંથો જેમ બહુ ઉપયોગી છે તેમ જ લઘુ સંગ્રહણી, લઘુ ક્ષેત્ર સમાસ, બૃહત્સંગ્રહણી, બૃહક્ષેત્ર સમાસ, દ્રવ્ય લોકપ્રકાશાદિ, તેમજ તત્ત્વાર્થ, જીવસમાસ વગેરે સેંકડો ગ્રંથોમાંથી સંક્ષિપ્ત સંકલના કરીને મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજીએ JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામનો ગ્રંથ અપાર પરિશ્રમ કરીને તૈયાર કર્યો છે. તેમાં પણ લગભગ દરેક પદાર્થને સમજાવવા માટે પાને-પાને ચિત્રો આપ્યા છે. અંગ્રેજીમાં કહેવત છે કે One Picture is Worth thound Words. અર્થાત્ એક હજાર શબ્દો કરતા એ ચિત્ર વસ્તુને સમજાવવા વધારે સમર્થ હોય છે. આ પદાર્થો “સંસ્થાન વિચય” નામના ધર્મધ્યાન અને આગળ વધતા શુકલધ્યાનનાં વિષય બને છે, અને શુકલધ્યાનથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તેથી ચતુર્વિધ શ્રી સંઘ આ અનમોલ ગ્રંથના આધારે ચિંતન-મનન કરી મોક્ષના અધિકારી બને એવી શુભેચ્છા.... આચાર્ય વિજય ગુણરત્નસૂરિ 13) Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી --------- સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા જેન વિશ્વ રચના... પ્રચંડ સાઘનાની ફળશ્રુતિ રુપે સૂક્ષ્માતિસૂમ મોહમાયાનું ઉમૂલન કરીને વીતરાગતા પ્રાપ્ત કરનારા પ્રભુએ સર્વજ્ઞતા ઉપલબ્ધ કરીને જૈનશાસનની સ્થાપના કરી, ભવ્યજીવોને આત્મકલ્યાણકર સર્વજીવહિત સાધક ઉપદેશની અમૃતવૃષ્ટિ વરસાવી. ગણધર ભગવંતોએ તે પુષ્પોની માળા ગુંથીને દ્વાદશાંગી રુપ પ્રવચનની સૂત્ર સ્વરૂપે ભેટ આપી. પૂર્વના મહર્ષિઓએ દરેક સૂત્રોનું વ્યાખ્યાન એટલે કે અનુયોગ દ્રવ્ય-ગણિત-આચાર અને કથા એમ ચાર ચાર વિભાગથી કરીને પ્રચંડ ઉપકાર કર્યો. સર્વજ્ઞ ભગવંતે ભાખેલા આ ચારે અનુયોગ જૈનશાસનમાં તત્ત્વસ્વરૂપે સુવિદિત છે. જે દરેકે દરેક પોતપોતાના સ્થાનમાં મહત્વનાં છે. એવું નથી કે કથા કે આચારનો અનુયોગ એટલે નીચું કે હજું તત્ત્વ અને આત્મા-દ્રવ્ય-પર્યાય-નિશ્ચય વગેરે ઓછા લોકો સમજી શકે એવો દ્રવ્યાનુયોગ એ ઊંચુ તત્ત્વ..... જૈનશાસનમાં એવો કોઈ ઊંચુ તત્ત્વ કે હલકુ તત્ત્વ જેવો કોઈ વિભાગ નથી. ચારેય અનુયોગ માટે શાસ્ત્રો કહે છે....પામેવ નિરર્થ પાવય સવૅ अणुत्तरं केवलियं पडिपुण्णं नेआउअं संसुद्धं सल्लगत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं निज्जाणमग्गं निव्वाणमग्गं ગવતમવિધિ સદ્ગતુમધુપ્રીમ"....” આવા શ્રેષ્ઠ “પ્રવચન” માં હલકું અને ઊંચુ એવો વિભાગ કરવો એ શુદ્રજનોનું ગણિત કહેવાય. બની શકે કે કોઈ મહાત્મા બાકીના અનુયોગોને ગૌણ કરીને કોઈ એકને કયારેક તથાવિધિ સભામાં મહત્ત્વ આપે, પણ તે પોતે અથવા શ્રોતાઓ જો એમ સમજી બેસે કે આ તો બહુ ઊંચુ તત્ત્વ..તો તો સમજવું કે અધૂરો ઘડો છલકાય છે. વધારે. આમ દરેક એક સરખા મહત્ત્વ ધરાવનારા ચારે અનુયોગમાં ગણિતાનુયોગ પણ ખૂબ જ મહત્ત્વનો છે. સમગ્ર વિશ્વ રચનાનું અદ્ભુત ગણિત આ અનુયોગ દ્વારા હસ્તામલકવત્ બુદ્ધિગોચર બને ત્યારે અભ્યાસુવર્ગ એક વાર તો અચંબામાં પડી જાય. “અહો આ જૈનશાસન આટલું વિશાળ અને આટલું હૃદયંગમ વિશ્વદર્શન કરાવે છે !!!” આ મહાગ્રંથનું "JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા)” શીર્ષક જોતાં જ આ શાસ્ત્રીય પદાર્થ વિશ્વનું ગણિત નજર સામે તરવરવા માંડે છે. આ પણ એક સંસ્થાનવિચય નામના ધ્યાન માટે મહાન આલમ્બન છે. માત્ર 9% કે આત્માની ચર્ચા એટલું જ ધ્યાન નથી. શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે “પંગિયાસુ વતો વ તિવિમિફાઇમિ.” એટલે જેમ કર્મગ્રન્થ વગેરે ના ભાંગાઓ આંગળીના વેઢે બોલીને ગણનાર મન-વચન-કાયા રુપ ત્રિવિધ ધ્યાનમાં વર્તતો જણાવ્યો છે તે જ રીતે ૧૪ રાજલોક રુપ વિશ્વ, ઊર્ધ્વ-અધો મધ્યલોક, અસંખ્ય દ્વીપસમુદ્ર વગેરેના આકાર, પરિમાણ વગેરેનો સ્વાધ્યાય કરનાર પણ ધ્યાનમાં એકાકાર બની શકે છે, તેમજ કયારેક તો અવધિજ્ઞાન પણ મેળવી શકે છે. આવા એક સુંદર અને નિર્દોષ ધ્યાનના આલમ્બનમાં સહાયભુત બને એવું સરસ મજાનું એક અદ્ભુત સંકલન “જેન કોસ્મોલોજી” નામે મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજીએ ગહન અભ્યાસ દ્વારા અને ભગીરથ પુરુષાર્થ કરીને શ્રી સંઘને અર્પણ કર્યું છે. તેનું જૈનશાસનમાં ભવ્ય સ્વાગત થાય. એ જ શુભકામના... આચાર્ય વિજય જયસુંદરસૂરિ 14. Page #21 -------------------------------------------------------------------------- ________________ જેન કોસ્મોલોજી .3 __._._._._._._ _ _ _ _ _ _ _ _ _ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા તેvi ali તે સમvi... તે વાને તે સમgvi બલવં મહાવીરે...” તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરે બેતાલીશ વર્ષની ઉંમરે લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી વૈશાખ સુદ-૧૧ ના મંગલ દિવસે વિશ્વકલ્યાણકર, મોક્ષમાર્ગપ્રકાશક અને શાશ્વત સુખપ્રાપક એવા આ શાસનની સ્થાપના કરી. ત્યારબાદ ૩૦ વર્ષ સુધી પરમ પિતા પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર આ ધરતી ઉપર વિચર્યા... ૨૨,૦૦૦ દેશનાઓનો ધોધ વહાવ્યો. છેલ્લે દિવાળીના દિવસે ૧૬ પ્રહર સુધી અખંડ દેશના આપી પરમાત્મા મહાવીરદેવનિર્વાણપદને પામ્યા. આ તમામ દેશનાઓમાં પરમાત્મા મહાવીરદેવે ભૂગોળ-ખગોળ-વિજ્ઞાન આદિ તમામે તમામ વિષયો પર પ્રકાશ પાથર્યો. મોક્ષ અને મોક્ષમાર્ગને ઉપયોગી તમામ વાતો પરમાત્માની દેશનામાં પ્રતિબિંબિત હતી. મોક્ષ ક્યાં છે?, ૧૪ રાજલોક, અઢીદ્વીપ, અસંખ્ય દ્વીપ-સમુદ્રો, ઉર્ધ્વલોક, અધોલોકાદિની વિસ્તૃત માહિતી આગમ-શાસ્ત્રો અને પ્રકરણગ્રંથોમાં યત્ર-તત્રસર્વત્ર પથરાયેલી છે. Jain Cosmology (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) ગ્રંથરત્નને ૧૦૮ વિષયોમાં વિભક્ત કરી ૨૫૦ ઉપરાંત ચિત્રો દ્વારા સમજાવવાનું કપરું કાર્ય સ્વાન્તઃ સુખાય મારા અંતેવાસી મુનિ શ્રી ચારિત્રરત્નવિજયજીએ આદર્યું. પૂજ્યપાદ પરમારાથ્યપાદ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. મેવાડદેશોદ્ધારક આચાર્યદેવ શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા.નાદિવ્ય આશીર્વાદથી અને પ.પૂ. વર્તમાન સુવિશાલ ગચ્છાધિપતિ સિદ્ધાંતદિવાકર આચાર્યદેવ શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. ભવોદધિતારક ત્રિશતાધિક દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવ શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ની આજ્ઞા અને શુભ આશીર્વાદના બળે એમનું આ ભગીરથ કાર્ય સંતોષપ્રદ રીતે પૂર્ણ થયું છે. સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થાને વર્ણવતું “Jain cosmology" આડબલ ક્રાઉન સાઈઝના ૫૦૦ ઉપરાંત પાનાઓમાં તૈયાર થયેલ ગ્રંથરત્નને અનુક્રમે લોકવિભાગ, અધોલોક, મધ્યલોક, ઉર્ધ્વલોક, પ્રકીર્ણક, જાણવા જેવી ભૂમિકા અને પરિશિષ્ટ એમ સાત વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. પ્રાયઃ ૧૫૦થી વધુ આગમ-પ્રકરણ ગ્રંથોનો આધાર લેવાયો છે. દરેક મુખ્ય મુખ્ય મુદ્દાઓને શક્ય આગમઆધારિત શાસ્ત્રપાઠોથી પ્રમાણિત કરાયા છે. તેમજ આ વિષયને લાગતા-વળગતાં પ્રાચીન ૬૮ જેટલા ચિત્રોની પ્રતિકૃતિઓ પણ સમાવી લેવામાં આવી છે કે જેથી પ્રાચીન ચિત્રકલાનો પણ રસાસ્વાદ માણી શકાય... # તત્ત્વચિંતન - વર્તમાન શિક્ષા પ્રણાલીમાં ભૂગોળ-ખગોળને માત્ર ભૌતિક જગત સાથે સંબંધ છે, જ્યારે આ ગ્રંથમાં વર્ણિત ભૂગોળ-ખગોળને આધ્યાત્મિક જગત સાથે સંબંધ છે. ૧૨ ભાવનામાં આવતી લોકસ્વરુપ ભાવનામાં પૂરક બનતા આ ગ્રંથના આધારે આપણે ચરમ લક્ષ્ય મોક્ષને ઓળખી શકીએ.. ૧૪ રાજલોકમાં આપણે ક્યાં ક્યાં ભટક્યા? એ ખ્યાલ આવે, સ્વર્ગ-નરકના યથાવસ્થિત સ્વરુપથી આપણે સુપેરે પરિચિત બનીશું તો પુણ્ય-પાપતત્ત્વના ફળની સમજ વધુ clear થશે. જીવ-અજીવ-આશ્રવ-સંવર-બંધ-નિર્જરાદિ નવતત્ત્વનાં સુંદર બોધથી સમૃદ્ધ થયેલો આપણો આત્મા સિદ્ધશિલાની ટોચે જઈ કર્મરહિત અવસ્થાને પામી શાશ્વત સુખનો સ્વામી બને. બસ! એ જ અભ્યર્થના સહ... 4 આચાર્ય વિજય રશ્મિરત્નસૂરિ. 15 Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી - - - - - - - - - - - - - - - સુરેશ કથિત વિશ્વ વ્યવસ્થા અદ્ભુત એવા જિનશાસનને વંદન... વંદન.. વંદન.. यदीय सम्यक्त्व बलात्प्रतीमो, भवादृशानां परमस्वभावम् । कुवासना-पास-विनाशनाय, नमोऽस्तु तस्मै जिनशासनाय ॥ નમોડસ્તુ તર્જ તવ શાસના | હે તરણતારણહાર દેવાધિદેવ પરમપિતા પરમાત્મા ! જિનશાસનના સમ્યગ્દર્શનના પ્રભાવથી અમે આપના શ્રેષ્ઠતમ સ્વભાવને જાણી શક્યા છીએ, તે કુવાસનાના પાસનો નાશ કરનારા તારા શાસનને - જિનશાસનને નમસ્કાર.. નમસ્કાર... નમસ્કાર... જાણવા મળ્યું છે કે, ઈન્ડોનેશીયા દેશમાં ભરાયેલી સર્વ ધર્મ પરિષદમાં “Which is the most practical and most scientific religion in the world ? ” ની અનેક ધર્મોના અનેક તત્ત્વચિંતકોની અનેક શાસ્ત્રોના આધારે થયેલી ચર્ચાનો નિષ્કર્ષ આવેલ કે “જૈનધર્મ જ આ જગતમાં સૌથી વધારે વ્યવહારુ અને વૈજ્ઞાનિક છે!” આવા અદ્ભુત જિનશાસનને પામીને હૈયું રોમાંચિત બન્યા વિના ન રહે, મનમયુર નાચી ઉઠે, સાડા ત્રણ કરોડ રોમરાજી વિકસ્વર થઈ જાય, સતત ધન્યતાની અનુભૂતિ થાય, જન્મથી મળેલા જિનશાસનને જીવનમાં સફળ બનાવવાનો સક્રિય પુરુષાર્થ થયા વિના ન રહે. અનાદિકાળથી ચાલ્યું આવે છે આ જિનશાસન! સૌથી પ્રાચિન છે આ જિનશાસન ! અનંતાનંત અરિહંત ભગવંતોએ જગત સમક્ષ પ્રગટ કર્યું છે આ જિનશાસન! તેમજ અનંતાનંત આત્માઓને સાચા અર્થમાં સુખી બનાવ્યા છે આ જિનશાસને ! નાના-મોટા, ભણેલા-અભણ, શ્રીમંત-નિર્ધન, રાજા-રંક, સજ્જન-દુર્જન, શહેરીગામડિયા, સાધુ-ડાકુ, સૌને આ જિનશાસને કોઇ પણ ભેદ-ભાવ જોયા વિના શાશ્વત સુખના સ્વામી બનાવ્યા છે. આ જિનશાસનનો પ્રત્યેક પદાર્થ અદ્ભુત છે, અલૌકિક છે, અદ્વિતીય છે, આત્માને ઉજાગર કરનારો છે, સમતા-સમાધિ-શાંતિનો સ્વામી બનાવનારો છે, માટે જ કહેવાય છે કે વિશિષ્ટ સદ્ભાગ્ય વિના આ જિનશાસન મળે જ નહીં. અદ્ભુત એવા જિનશાસનમાં શું શું છે? તે ન પૂછો, શું શું નથી? તે સવાલ છે. જીવન જીવવાની કળા જિનશાસનમાં છે, શાંતિ-સમાધિ-પ્રસન્નતા પામવાના ઉપાયો જિનશાસનમાં છે, તાપ-આતાપ-સંતાપ, આધિવ્યાધિ-ઉપાધિ, તકલીફ-મુશ્કેલીઓ આપત્તિઓ અને અંધાધુંધીઓમાંથી મુક્તિ બક્ષવાની તાકાત આ જિનશાસનમાં છે. દુઃખો-પાપો-દોષો અને વાસનાઓથી કાયમી છુટકારો આપવાની ક્ષમતા આ જ જિનશાસનમાં છે. મહાત્મા ગાંધીના પુત્ર દેવદાસ ગાંધી દ્વારા પૂછાયેલો પ્રશ્ન “તમે પુનર્જન્મને માનો છો કે નહીં? અને જો પુનર્જન્મને માનતા હો તો આવતા ભવમાં ક્યાં જન્મ લેવા ઇચ્છો છો?” ના જવાબમાં જ્યોર્જ બર્નાડશોએ (16 | Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ---------------- સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા જણાવેલ કે “હા! હું પુનર્જન્મને અવશ્ય માનું છું અને જો ખરેખર મારે ફરીથી જન્મ લેવાનો હોય તો હું આવતા ભવે હિન્દુસ્તાનમાં રહેતા જૈન કુટુંબમાં જન્મ લેવાને ઇચ્છું છું!” બનડશોનો આ જવાબ જ્યારે ને ત્યારે પરદેશની વાહવાહ કરનારા અને પશ્ચિમની વિકૃતશૈલીથી આકર્ષાયેલા બુદ્ધિપ્રધાન જીવીઓને એક લપડાક સમાન છે. તેમજ વિપશ્યના વગેરે અનેક જૈનશાસન બાહ્ય પ્રાણા-અનુષ્ઠાનોનો ઠેર ઠેર પ્રચાર કરનારાઓ માટે આઈ ઓપનર (EYE OPNER) = આંખ ઉઘાડનાર છે. - જ્યાં શ્રમણ-શ્રમણી ભગવંતોનું વિચરણ ન હોય તેવા પરદેશમાં જવાનો સ્વપ્નમાંય વિચાર ન કરવો, કદાચ જવું પડે તોય ત્યાં કાયમી વસવાટ તો ન જ કરવો, નહીં તો તેની ચોથી વગેરે પેઢીમાંથી કાયમ માટે જૈનશાસન દૂર થઈ જશે, તે જૈનશાસન હારી જાશે, ચુકી જાશે, ગુમાવી બેસશે.... શા માટે જૈન કુટુંબમાં તમે જન્મ લેવા ઇચ્છો છો?” ના જવાબમાં બર્નાડશો જણાવે છે કે “દુનિયાના તમામે તમામ ધર્મોએ ભગવાન બનવાની મોનોપોલી કોઈ એક વ્યક્તિને જ આપી છે પણ એની સામે એક માત્ર જિનશાસન એવું છે કે જેણે ભગવાન બનવાની મોનોપોલી કોઈ એક વ્યકિતને આપી નથી, જિનશાસન તો મહાન છે, ઉદાર છે, અદ્ભુત છે. જે એમ કહે છે કે હું, તું, તે, અમે, તમે, તેઓ, આપણે, બધા જ ભગવાન બની શકીએ. જે જીવ સાધના કરીને રાગ-દ્વેષ-અજ્ઞાનને ખતમ કરે છે તે તમામે તમામ જીવો શિવ બની શકે.. એટલે ભગવાન બની શકે, મોક્ષ પામી શકે, મારે પણ ભગવાન બનવું છે માટે મારે જૈન કુટુંબમાં જન્મ લેવો છે !” આપણે કેટલા બધા પુણ્યશાળી છીએ..કે આપણને હિન્દુસ્તાનમાં જ જૈનશાસન યુક્ત કુટુંબમાં જન્મ મળી ગયો! હવે રોમરોમમાં જિનશાસન પ્રત્યે બહુમાનભાવ પેદા કરીએ. જૈનશાસનને સંપૂર્ણ સમર્પિત બની જઈએ, તન-મન-ધન-જીવન આ બધું જ જિનશાસનના ચરણે કુરબાન કરી દઈએ... મારા તરણતારણહાર, વાત્સલ્યવારિધિ, ભવોદધિતારક ગુરુદેવ પંન્યાસપ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સા. ના રોમરોમમાં જિનશાસન વણાયેલું હતું. તેમના શ્વાસ અને પ્રાણ જિનશાસન હતા, તેમની ધમની અને શિરામાં લોહી નહીં પરંતુ જિનશાસન વહેતું હતું.... એમ કલ્પી શકાય, જિનશાસન માટે તેઓ જીવી ફીટ્યા તો જિનશાસન માટે તેઓ મરી પણ ફીટ્યા. તેમના જીવનમાં તેમને માત્ર ૨ જ ગીતની રચના કરી છે.. (૧) શાસનવંદના (૨) શાસનગીત. શાસન પામ્યાનો આનંદ, ખુમારી, દાઝના તેમાં દર્શન થાય છે. તેમજ તેની રક્ષા કરવાની તમન્ના અને તલસાટ તેમાં જણાય છે. તેમની એક આંખમાં હતાં અરિહંતની ઓળખ કરાવતાં કરુણાનાં આંસુ, તો બીજી આંખમાં હતી જિનશાસનની અદ્ભુત દાઝ ! છેલ્લા સેંકડો વર્ષોમાં આવા મહાપુરુષ થયા હતા કે કેમ? અને આગામી હજાર વર્ષોમાં આવા કોઇ થશે કે કેમ? તે સૌના હૃદયમાં ધુમરાતો સવાલ છે કે જેની અંતિમ પાલખીયાત્રામાં શબ્દો સહજ રીતે પોકારાયા હતા કે, “દેખો દેખો કૌન આયા, જિનશાસન કા શેર આયા. પાલખી મેં કૌન હૈ, જિનશાસન કા શેર છે!” 17 ) Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા 221 8 .-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.. આ જગતમાં મુસ્લિમો માત્ર મુસ્લિમોને , ક્રિશ્ચનો માત્ર માનવોને, અન્ય ધર્મીઓ માત્ર માનવ-પશુપંખીઓને ચાહવાનું જણાવે છે ત્યારે માત્રને માત્ર આ જિનશાસન જ એક એવું અદ્ભુત છે કે જે માત્ર જેનોને, માનવોને, પશુ-પંખીઓને જ નહીં પણ સર્વ જીવમાત્રને ચાહવાનું કહે છે, જીવમાત્ર પ્રત્યે કરુણા વરસાવવાનું કહે છે. જીવમાત્રને બચાવવા જાનનું પણ બલિદાન આપવાનું કહે છે. આવા ઉદાર-કરુણાસભર જૈનધર્મને સંકુચિત માનવાની તો સ્વપ્ન પણ ભૂલ નહીં કરો ને?” હિંસા-જુઠ-ચૌરી-મૈથુન અને પરિગ્રહને મહાપાપ તરીકે તો કદાચ દરેક ધર્મો રજુ કર્યા છે, પણ એ તો આદર્શની વાત થઈ!આ પાંચે મહાપાપનો ત્યાગ કરવાની સુંદર વાત કરનારા કયા ધર્મ પાસે આ પાંચે મહાપાપનો ત્યાગ કરવા પૂર્વક ઉન્નત મસ્તકે ગૌરવ સભર જીવન જીવવાની શૈલિ છે? આપી શકો કોઇ જવાબ? જૈનશાસન એવું વિશિષ્ટ શાસન છે કે જેણે આ પાંચ મહાપાપોને માત્ર મહાપાપો રુપે કે તેનો ત્યાગ કરવા રુપે જ જણાવ્યા નથી પણ સાથે સાથે તે પાંચે મહાપાપો વિનાનું ઉન્નત-ગૌરવસભર જીવન જીવવાની અદ્ભુત શૈલિ પણ બતાવી છે. સંયમ-જીવન સ્વીકારીને આજે પણ હજારો સાધુ-સાધ્વીજી ભગવંતો આ પાંચે મહાપાપો વિનાનુંઉન્નત-ગૌરવસભર જીવન જીવતાં જોવા મળે છે. ધન્ય છે આવા આદર્શોને ચરિતાર્થ કરતી જીવનશૈલિબતાડનારા આ અદ્ભુત જિનશાસનને!ઓળોટી જઇએ જિનશાસના ચરણોમાં! જીવન ન્યોછાવર કરી દઇએ જિનશાસનના ચરણોમાં..... સાધુ-સાધ્વી બનવાની ક્ષમતા ધરાવનારા જીવો પણ જો ઇચ્છે તો થોડી થોડી તેની અનુકુળતા પ્રમાણેના સમય સુધી આ પાંચે મહાપાપ વિનાનું જીવન જીવી શકે તેવા વ્યવહારુ ઉપાયો આ જિનશાસને ઉપધાનપૌષધ-સામાયિક વગેરે દ્વારા બતાડ્યા છે, આવો નાનામાં નાના જીવોને અનુકુળતા કરી આપનારો ધર્મ એકમાત્ર જૈનધર્મ સિવાય બીજો કયો હોઈ શકે? છે ને અભુત આ જિનશાસન! કોઈ જીવના પ્રાણો લઈને મારી નાંખીએ તો જ હિંસા કહેવાય અને તેવી હિંસાનું પાપ લાગે એવું કહેનારા અનેક ધર્મોની વચ્ચે માત્રને માત્ર જિનશાસન જ વિશિષ્ટ સૂક્ષ્મ ચિંતનસભર જણાય છે કે માત્ર જીવને મારવામાં જ નહીં પણ જીવને હેરાન કરવામાં, કડવા શબ્દો કહેવામાં, ત્રાસ આપવામાં, તેને ઉગ પમાડવામાં, તેની લાગણી દુભાવવામાં, તેનો ઘરભંગ કરવામાં પણ હિંસા છે તેવું ઇરિયાવહિ સૂત્રોમાં જણાવીને માફી માંગવાની વાત કરાઈ છે. જાળ પાથરીને દાણા ખવડાવતો પારઘી નહીં પણ તાળી પાડીને ભોજન વિખુટા કરીને કબુતરને ઉડાડી દેતો બાલક સાચો અહિંસક છે, એ વાત જો મગજમાં બેસી જશે તો પરમાત્માની ઉલ્લાસપૂર્વક કરાતી ઉત્તમદ્રવ્યોથી અષ્ટપ્રકારી પૂજામાં ગાંડા બન્યા વિના નહીં રહેવાય. ઉકાળેલું પાણી, રાત્રિભોજન ત્યાગ, કંદમૂળ-અભક્ષ્ય ત્યાગ, જીવોનું વર્ગીકરણ, છઠ્ઠો આરો, ગર્ભાપહાર (સરોગેટ મઘર) વગેરે અનેકવિધ વૈજ્ઞાનિક તથ્થસભર જૈનશાસનની વાતો જાણ્યા પછી તો હૃદય ઉદ્ગાર કર્યા વિના નહીં રહી શકે કે જિનશાસન સંપૂર્ણ છે, યુક્તિ સંગત છે. તેમજ સર્વ પ્રશ્નોના સાચા અને અપનાવી Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા શકાય તેવા સમાધાનોથી ભરપૂર છે. જિનશાસનનું ખેડાણ કોઈ એક જ વિષયમાં નહીં, પરંતુ તમામે તમામ વિષયોમાં છે. તેમાનાં ખગોળ અને ભૂગોળ વિષયનું તેમજ સમગ્ર બ્રહ્માંડના વિષયનું અદ્ભુત જ્ઞાન આ JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામક ગ્રંથમાં ટૂંકમાં રજુ કરવાનો પ્રયત્ન મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજીએ ઉછળતા ઉલ્લાસથી કર્યો છે. આ ગ્રંથમાં રજુ કરાયેલા કેટલાક પદાર્થો પાછળના સુંદર તર્ક પણ તેમણે રજુ કર્યા છે તો કેટલાક પદાર્થોને શ્રદ્ધાથી સ્વીકારવાની રજૂઆત પણ કરી છે. યાદ રહે કે “જ્યાં તર્કના સીમાડા આવે ત્યાં સાચી શ્રદ્ધાની શરુઆત થાય છે.” જ્યાં સહન કરવાનું નથી ત્યાં ધર્મ પણ નથી. સહન ન કરવાની વૃત્તિવાળા જીવોને પોતાને ધર્મ ન કરવો હોય તેથી બીજાને ધર્મ કરવા અટકાવવા ધર્મના પાયાભૂત આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નર્ક, મોક્ષ, પરલોક વગેરેનો તિરસ્કાર કરવો, “દેખાય તે જ માનવું અને ન દેખાય તે ન જ માનવુ” નો ગોબેલ્સ પ્રચાર કરીને પોતાને સેકયુલર-બિનસાંપ્રદાયિક માનવાનું ગૌરવ અનુભવે છે, પણ તેમના પ્રચારમાં કોઇએ દોરવાઇ જવાની જરૂર નથી, કારણ કે, શબ્દ, સુગંધ-દુર્ગધ, ખટાસ-મિઠાસ, કડવાસ-તિખાસ, ઠંડી-ગરમી, ભૂખ-તરસ વગેરે દુનિયાના અઢળક પદાર્થો દેખાતા ન હોવા છતાં પણ માને છે પણ ધર્મ પ્રત્યેની એલર્જીના કારણે ધર્મનો વિરોધ કરે છે. પોતાની હજારમી પેઢીના દાદા કે સામી વ્યકિતના માથાના દુઃખાવાનો સ્વયં અનુભવ ન કર્યો હોવા છતાં ય માનવા તૈયાર તે બુદ્ધિજીવીઓ અનેક પ્રકારે અનુભવતા આ પદાર્થોને નહીં માનવામાં કઈ શુરવીરતા માને છે? તે વિચારણીય છે. દુનિયાના બધા વ્યવહારો પૈસાથી કે બુદ્ધિથી નહીં પણ શ્રદ્ધના જોરે કરનારા ધર્મની વાત આવે ત્યારે અકળામણ અનુભવતા જણાય છે, માટે તેમના પ્રત્યે તો હવે ભાવકરુણા જ કરવી રહી...! આ “JAIN COSMOLOGY” (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામક મહાગ્રંથમાં મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજીએ ઘણો જ પરિશ્રમ કરીને અનેક શાસ્ત્રોનું દોહન કરીને, અર્જનોના ગ્રંથોમાંથી પણ તેમની તે તે પ્રકારની માન્યતાઓનો સંગ્રહ કરીને, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ સત્યાસત્યની ચકાસણી રજુ કરીને “ગાગરમાં સાગર” સમાવવાનો અનુમોદનીય પ્રયાસ કર્યો છે. ૧૦૮ વિષયોની તેમજ જાણવા જેવી ભૂમિકાની અનુક્રમણિકા (INDEX) તથા તે તે વિભાગમાં આવેલ આધારગ્રંથોની સૂચિ અને પરિશિષ્ટ-૧ માં આવેલ સાક્ષીપાઠો જોવાથી આ ગ્રંથની વિશ્વાસનીયતા તેમજ ઉપાદેયતા જણાશે તથા મુનિરાજશ્રી ને પણ ધન્યવાદ આપ્યા વિના નહીં રહેવાય..... સૌ કોઈ આ ગ્રંથના વાંચનવડે જલ્દીથી જલ્દી શિવપદને પામનારા બને તેવી અંતરના ય અંતરથી શુભેચ્છા..... ગુરુપાદપદ્મરણ - પં. મેઘદર્શનવિજય [19) Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી એક ઉમદા ગ્રંથનું સર્જન એટલે..... પ. પૂ. મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મ. સા. ને શેઠ શ્રેણિકભાઇ કે. લાલભાઇની વંદના... સુખ-શાતામાં હશો...,આપના દ્વારા મોકલાવેલ “JAIN COSMOLOGY” (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામક ગ્રંથ મળ્યો,જોયો. સર્વજ્ઞ ભગવંતે નિહાળેલા સમસ્ત વિશ્વના સ્વરૂપને સંપૂર્ણપણે તર્કબદ્ધ તાદ્રુશ્ય કરતા તમામ પેટા પ્રકરણો વાંચ્યાં. વિજ્ઞાન જે રીતે પોતાની અપૂર્ણ શોધો કરીને વિશ્વને વિપરીત દિશામાં લઇ જઇ રહ્યો છે તેમાંથી તેઓના તમામ સમીકરણોને જુઠા પાડીને સર્વજ્ઞ કથિત તત્ત્વજ્ઞાનને સત્ય પુરવાર કરવા ગાણિતીક અને સચિત્ર માહિતી બાહર પાડવા વિવિધ સાહિત્યની જરૂર વર્તાતી હતી. સર્વજ્ઞ પરમાત્મા મહાવીરસ્વામી દ્વારા કથિત જૈન ભૂગોળ-ખગોળ સંબંધી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર,દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, ઔપપાતિક સૂત્ર વગેરે આગમ ગ્રંથોમાં તેમજ તત્ત્વાર્થ સૂત્ર, ક્ષેત્રલોકપ્રકાશ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્ર સમાસ વગેરે પ્રકરણ ગ્રંથોમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે તમામ ગહણ પદાર્થો આજે સામાન્ય વ્યકિતને સમજવા કઠિનતમ છે. આથી તે તમામ પદાર્થોને એક સુનિયોજીત શૈલીથી પ્રકરણ વાર વિભાગ કરીને સમાન વિષયોને એક સાથે સંકલિત કરીને સેંકડો ચિત્રો સહિત આ ગ્રંથ પુસ્તકાકારે જ્યારે જૈન સમાજ સામે પ્રકાશિત થઇ રહ્યો છે ત્યારે તે વાત જાણી આજે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મારા મતે આ પ્રકાશિત થયેલ ગ્રંથ મોક્ષમાર્ગની આરાધનામાં ઉદ્યત બનેલા મુમુક્ષુ જીવોને તેમજ ચતુર્વિધ શ્રી સંધને પરમાત્માની વાણી રુપ તત્ત્વજ્ઞાન સમજવા ચોક્કસ એક ભોમિયાની ગરજ સારસે. જે વિજ્ઞાનની માયાજાલ રુપ શોધોમાં ફસાયા વિના અસંખ્યાતા આકાશપ્રદેશમય સમસ્ત વિશ્વનું સ્વરૂપ સમજાવી વિશ્વની અનંતતા વિચારી આત્માને વૈરાગ્યથી વાસિત કરશે અને જેના અધ્યયનથી પોતાનો આત્મા આવા ૧૪ રાજલોકમાં ક્યાંય ભૂલો ના પડી જાય તેના માટે સજાગ બનશે અને ભાગવતી પ્રવજ્યા રુપ ચારિત્રધર્મ પ્રતિ સજાગ બની પરંપરાએ મોક્ષને પામી પોતાનું આત્મકલ્યાણ સાધશે. સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ----- પ્રસ્તુત ગ્રંથમાં આપેલા આધાર ગ્રંથોના તમામ પાઠોનું આપે જે શાસ્ત્રીય આધાર આપવાનો પ્રયત્ન કર્યો છે તેમજ તે તમામ પાઠોને સંકલિત કરવા માટે આપે જે જહેમત ઉઠાવી છે તેની હું અનુમોદના કરુ છું તથા આપે આ વિષયમાં ઊંડા ઉતરેલ અનેક વિદ્વાન આચાર્ય ભગવંતો અને વિવિધ શ્રાવકવર્યોના લેખોને અને હસ્તલિખિત પ્રતોના ઉદ્ધરણોને સંકલિત કરી જાણવા જેવી ભૂમિકા વગેરેમાં સમાવેશ કર્યો છે તેના કારણે સંકલિત થયેલી ધણી બધી બાબતો બહાર આવશે અને લોકો સહજ રીતે સમ્યગ્ જૈન ભૂગોળ-ખગોળાદિની માહિતી મેળવી ખૂબ સારી રીતે ભણી શકશે... તેવી શ્રી સંધ પાસે આશા રાખું છું. આપશ્રીએ ૧૦ વર્ષનાં ટૂંકા સંયમપર્યાયમાં આવી પદ્ધતિસરની શોધ કરી જૈનસંધ સમક્ષ એક ઉમદા ગ્રંથના સર્જન રુપે “સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું” ધરવા બદલ હું આપને અભિનંદન પાઠવું છું અને આપ આગળ પણ આ રીતે જ શ્રુતજ્ઞાનની ભક્તિ કરીને જૈનશાસનને નવા-નવા સંશોધનાત્મક ગ્રંથોની ભેટ આપતા રહેશો... તેવી ઉત્તમ ભાવના સાથે વિરમું છું. Shrenik K Lalbhai 20 Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા વિજ્ઞાન વિકાસની પરાકાષ્ઠાએ કે પગદંડીએ....? પ. પૂ. મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મ. સા. ને વંદના સહ જણાવવાનું છે કે.... આપશ્રીએ મોકલેલ JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) ગ્રંથ મળ્યો, જોયો, વાંચ્યો. આપે સર્વજ્ઞ પરમાત્મા દ્વારા કહેવાયેલાં વચનો જે જે આગમ ગ્રંથોમાં સચવાયેલાં છે તેનું વાંચન કરી દોહન આપ્યું છે. આટલું ગહન જ્ઞાન સામાન્ય જન માટે સરળ કર્યું છે તે ઘણું જ અનુમોદનીય કૃત્ય છે, આપે ઘણી મહેનત કરી બાળ જીવો પર અપાર કૃપા કરી છે. “JAIN COSMOLOGY” આમ તો બુદ્ધ તથા વૈદિક પરંપરા તેમજ કાંઈક અંશે પાશ્ચાત્ય ધર્મના અવલોકનોની નજીક છે, પરંતુ હાલના પ્રચિલત વૈજ્ઞાનિક સંદર્ભોથી ભિન્ન છે તે વાત સુવિદિત છે. વળી આ ગ્રંથમાં વિશ્વ વ્યવસ્થાનો તથા તેને લગતા પદ્રવ્ય વગેરેનો જેટલી ઊંડાણથી અભ્યાસ તથા વર્ણન છે તેટલું ભાગ્યે જ કોઈ અન્ય ધર્મ કે સંસ્કૃતિમાં હશે. કારણ કે, આ ગ્રંથમાં તર્ક છે, માહિતી છે, જ્ઞાન છે તેમજ વિજ્ઞાન પણ છે. જેવી રીતે હાથમાં લીધેલા આમળાનું જે સ્પષ્ટતાથી વર્ણન થઈ શકે તેટલી જ સ્પષ્ટતાથી-સરળતાથી શ્રી સર્વજ્ઞ પરમાત્માએ વિશ્વ વ્યવસ્થા રુપ કોસ્મોલોજીનું વર્ણન કર્યું છે. જૈન ખગોળ-ભૂગોળ, પ્રજ્ઞાપના સૂત્ર, જીવાભિગમ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે અનેક આગમ ગ્રંથો તથા અન્ય પણ ઘણા બધા પ્રકરણ ગ્રંથોમાં આવા પ્રકારનું જ્ઞાનનું વર્ણન જોવા મળે છે અને તેનું મુનિશ્રીએ ઊંડા અભ્યાસ દ્વારા દોહન કરી આજે આપણી સમક્ષ મૂક્યું છે. વિજ્ઞાન હજી વિકાસની સતત પ્રક્રિયામાં છે. કાલે શોધાયેલું, કાલે પ્રતિપાદિત થયેલું આજે બીજા પ્રમાણોને લીધે બદલાય છે, નિયમોમાં ફેરફાર થાય છે. સંશોધનની પ્રકિયા તો ચાલુ રહે છે અને આજે વધુ નવું, સત્યથી વધુ નજીક એમ શોધાતું રહે છે. જ્યારે જૈનધર્મ દ્વારા જ્ઞાત થયેલું જ્ઞાન અચલ-અવિચલ રહ્યું છે. કેમકે, આર્ષદ્રષ્ટા પુરુષોએ આપ્તપુરુષોએ કેવળજ્ઞાન દ્વારા જોયું અને ત્યારબાદ જ તેની પ્રરુપણા કરી છે. પદાર્થવિજ્ઞાન, અણુવિજ્ઞાન, ગણિત, ગતિના નિયમો, જીવવિજ્ઞાન, જ્ઞાન પરનો વિચાર, માનસશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર વગેરે અનેકાનેક જ્ઞાન-વિજ્ઞાનો સર્વજ્ઞ પુરુષની જ્ઞાનની આભામાં સમાયા, તેને ગણધરોએ ઝીલ્યા અને ગુંથ્યા અને સુવિહિત આચાર્યની પરંપરાથી આપણા સુધી પહોંચ્યા, વિજ્ઞાને તો આ બધું છેલ્લા ૪ શતકમાં શોધ્યું. પરંતુ આપણી પાસે તો આ બધું જ સદીયો પહેલાંથી છે અને હજી કેટલુંય એવું જ્ઞાન છે કે જેને આ વિજ્ઞાન પામી શક્યું જ નથી. કહેવાનું તાત્પર્ય એ જ છે કે શ્રદ્ધાપૂર્વક સર્વજ્ઞ કથિત ધર્મનું સેવન કરવું જોઈએ... વૈજ્ઞાનિક હોવાથી હું વિજ્ઞાનની અહવેલના કરવાનું નથી કહેતો, પરંતુ ધીરજથી સ્વસ્થ ચિત્તે આંખ-કાન ખુલ્લા રાખી આ વાતને સમજવાની કોશીશ કરવાની છે. ઉતાવળે નિર્ણય ન કરવો અને આવનારા સમયની રાહ જોવી. કેમકે તે માટે એક દાખલો આપું - દરેક વનસ્પતિમાં જીવ છે અને સંવેદના છે, તે વાતને સમજવા વિજ્ઞાનને ૨૦મી સદી સુધી રાહ જોવી પડી જ્યારે આપણા જૈનાગમોમાં એને અત્યંત વિસ્તારથી સદીઓ પૂર્વે જ વર્ણવી દીધું હતું. અને ૧૯ મી સદી પહેલા ધર્મની આ વાતને વૈજ્ઞાનિકો કેવી રીતે જોતા હશે. તેની કલ્પના કરી લ્યો, બસ ! આવું જ કાંઇ “JAIN COSMOLOGY” (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) માંથી નિકળે તો નવાઈ 1) ડૉ. સુધીર વી. શાહ, % ૪૨, જૈનનગર-પાલડી, અમદાવાદ - 21) અસ્તુ. Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા વિશ્વ વ્યવસ્થાના અજ્ઞાત રહસ્યો પર પ્રકાશ... ➖➖➖➖➖1 વર્તમાનકાળમાં જીવોની જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ થતી જાય છે આ કાળ એવો છે કે જ્યાં ભૂતકાળ અને ભવિષ્યકાળની માહિતી પ્રાપ્ત થવી અત્યન્ત દુર્લભ છે, એવા કોઇ ત્રિકાળજ્ઞાની પુરુષો નથી કે જે બધી જિજ્ઞાસાઓને પરિપૂર્ણ કરી શકે, આ કાળમાં પ્રિયદર્શી રાજા ખરેખર સમ્રાટ અશોક હતા કે રાજા સંપ્રતિ હતા એ અંગેનાં સૂક્ષ્મતાથી સંશોધનો થયાં છે તથા અનેક પૂરાવાઓના આધારે પ્રિયદર્શી રાજા એ સંપ્રત્તિ રાજા જ હતા એવા અંતિમ નિષ્કર્ષ સુધી પહોંચવાનો પુરુષાર્થ પુસ્તકો દ્વારા થાય છે. અગણિત જિજ્ઞાસાઓ પૂરી ન થઈ શકે એવા આ યુગમાં ઘણા બધા લોકોને બ્રહ્માંડ અંગે પણ જિજ્ઞાસાઓ થાય છે. પ્રત્યક્ષથી જણાતું એવું આ વિશ્વ (બ્રહ્માંડ) ઘણું જ સીમિત છે. રોજ-રોજ નવા નવા સંશોધનો દ્વારા વિશ્વ વ્યવસ્થાની માહિતિમાં વિસ્તાર થતો રહે છે. જ્ઞાનની જિજ્ઞાસાવાળા એવા આ યુગમાં JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) ની માહિતી પણ આજે આ મહાગ્રંથના માધ્યમે ઉપલબ્ધ થાય છે. પ્રસ્તુત ગ્રંથના રચઈતાએ જુદા-જુદા ગ્રંથોમાં આપેલ-છપાયેલ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થાની વાતોને એક જ ગ્રંથમાં સમાવેશ કરીને આજના બુદ્ધિ-પ્રધાન સમાજ આગળ રજુ કરવાનો ભવ્ય પુરુષાર્થ કર્યો છે તે ખરેખર અનુમોદનીય છે. એમ કહેવાય છે કે અલગ-અલગ પ્રકારના ક્ષયોપક્ષમવાળા જીવો હોય છે કોઇકને દ્રવ્યાનુયોગમાં રસ હોય છે તો કોઇકને ચરણકરણાનુયોગમાં રસ હોય છે તથા કોઇકને ધર્મકથાનુયોગમાં રસ હોય છે. જે લોકોને ગણિતાનુયોગમાં રસ છે એવાઓને ગણિતાનુયોગની પ્રધાનતાવાણો એવો આ ગ્રંથ મહોપકાર કરનારો થશે. જે લોકોને ૧૪ રાજલોક વગેરેનું સંક્ષેપથી સ્વરુપ જાણવું હશે તેમજ સંપૂર્ણ વિશ્વ-વ્યવસ્થા શું છે? એવી ઘણી બધી જિજ્ઞાસા જેઓને હશે તેઓ માટે આ JAIN COSMOLOGY ગ્રંથ ઘણો જ ઉપકારક થશે તથા સર્વજ્ઞ કથિત જૈન વિશ્વ વ્યવસ્થાની માન્યતા પ્રમાણેની માહિતીથી જેઓ અજ્ઞાત છે એવા જિજ્ઞાસું લોકોના હાથમાં જ્યારે આ પુસ્તક આવશે ત્યારે તેઓને માટે આ ગ્રંથ જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારનારો થશે. 22 જૈનશાસનને પામેલા પંડિતજી અને શિક્ષકોને (અધ્યાપકોને) પણ ૧ વાત કહેવાનું મન થઇ જાય છે કે... આ ગ્રંથનું આલંબન લઈને સર્વજ્ઞ દ્રષ્ટિએ વિશ્વ વ્યવસ્થાથી અજ્ઞાત એવા બાલજીવોને Page #29 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા તેમજ મુમુક્ષુરત્નોને આ પદાર્થોનો બોધ કરાવવા યોગ્ય છે. કેમકે, સંક્ષેપથી બધા જ વિષયોનું સંકલન સંગ્રહ રુપે આ ગ્રંથમાં આવી જાય છે. જૈન કોસ્મોલોજી ખરેખર પરમ પૂજ્ય ત્રિશતાધિક દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવ શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. શ્રદ્ધાના દુષ્કાળવાળા એવા આ કલિકાલમાં પણ એક વિશિષ્ટ વિરલ વિભૂતિ છે કે જેમની નિશ્રામાં સંયમ લેનારા મહાત્માઓ પણ જ્ઞાનયોગમાં આ રીતે આગળ વધી રહ્યા છે... આ ગ્રંથના સંપાદક મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મ.સા.ની દીક્ષા પણ એક અદ્ભુત ઘટના દ્વારા સંપન્ન થઇ... તેઓ પાલિતાણા મુકામે સંવત ૨૦૫૮ ના મહા સુદ-૪ ના રોજે એક સુપ્રસિદ્ધ સંગીતકાર (ઉંમર-૧૮વર્ષ)તરીકે સંગીતનો પ્રોગ્રામ આપવા તેમજ સામુહિક ૩૬ દીક્ષાનો મહોત્સવ માણવા આવી રહ્યા હતા. ત્યારે રાત્રે માર્ગમાં ૧ વાહનના નીચે કૂતરાનો અકસ્માત (Accident) જોતાં અંદરથી તેઓ હચમચી ગયા... અંતે બીજે દિવસે સવારે પાલીતાણા પહોંચતા પ. પૂ. દીક્ષા દાનેશ્વરી ગુરુદેવશ્રી પ્રવચન કરી રહ્યા હતા... તેમાં પૂજ્યશ્રીએ સભા સમક્ષ પ્રેરણા કરી કે “ સુવર્ણના ભાજનમાં ચારિત્રસંયમરુપ અમૃત જ ભરવો જોઇએ નહીં કે ભોગ-વિલાસ રુપ મદિરા...’’ આ વાક્ય સાંભળતા જ તેઓએ પૂજ્ય ગુરુદેવને વિનંતિ કરી કે મને પણ સંયમ પ્રદાન કરો.. અને ત્યાંજ મુહૂર્ત કાઢી...વરઘોડો અને દીક્ષા લીધી. માટે જ કહેવાય છે કે જેઓ દીક્ષાના પ્રસંગમાં અનુમોદના કરવા આવ્યા હતા તેઓ સ્વયં દીક્ષિત થવા દ્વારા અનુમોદનીય બની ગયા. ખરેખર આ રીતે દીક્ષા આપનાર પરમ પૂજ્ય દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.નું સામર્થ્ય પણ કેવું અજબનું છે કે દીક્ષા આપ્યા પછી માત્ર ૧૦ વર્ષના જ અલ્પ પર્યાયમાં એ મુનિરાજે ગુરુકૃપાના બળે અદ્ભુત એવા આ ગ્રંથની શાસનને પ્રાપ્તિ 66 કરાવી. આપણે સહુ શાસન દેવતાઓને પ્રાર્થના કરીએ કે આ આચાર્ય ભગવંત દ્વારા જૈનશાસનને એવા મહાત્માઓની પ્રાપ્તિ થતી રહે જેથી જૈનશાસનમાં પ્રભુના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી રહે..... એ જ અભ્યર્થના સહ... ગુરુપાદપદ્મરેણુ પંડિતજી જગદીશભાઈ છોટાલાલ શાહ સુભાષ ચોક - ગોપીપુરા, સૂરત... 23 Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા JAIN COSMOLOGY mula સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા... ખગોળ અને ભૂગોળ આ બન્ને વિષયો ઉપર ધણુ જ ચિંતન-મનન કરીએ તો પણ દુર દુર વિષયો હોવાથી અને છઘસ્થ જીવો માટે આ વિષય પરોક્ષ હોવાથી ધણો જ દુર્ગમકહિ શકાય. છઘસ્થ આત્મા ગમે તેટલી તર્કશક્તિ કે બુદ્ધિદોડાવે તો પણ તેનો પાર પામી ન શકે અર્થાત્ સર્વજ્ઞ પરમાત્મા સિવાય જેનુ સાંગોપાંગ સુંદર વર્ણન બીજા કોઇ જનકરી શકે એવો આકઠિનદુર્ગમ અને પરોક્ષ વિષય છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ સર્વજ્ઞ કથિત વચનોના અનુસાર ઘણું જ ચિંતન-મનન રુપ દોહન કરીને આ વિશ્વ વ્યવસ્થાની આ ગ્રંથમાં જે કાઈ આછી-પાતલી ઝાંકી કરાઈ છે તે વર્તમાનકાળના સુજ્ઞ જ્ઞાની મહાત્માઓના ભાગીરથ પુરુષાર્થને જ આધિન છે. સતત આ જ વિષયોમા રચ્યા-પચ્યા રહેનારા આત્માર્થી મહાત્માઓનું જ આ કામ છે આપણે તો તૈયાર મળેલા માલ ઉપર નજર નાંખીને માત્ર આનંદ માણવાનો રહે છે. બૃહત્સંગ્રહણીક્ષેત્રસમાસ-લઘુ સંગ્રહણી-લોકપ્રકાશ-જંબૂઢીપપન્નત્તિ ઇત્યાદિ ગ્રંથોનો ધણો ઊંડો અભ્યાસ કર્યો હોય અને વારંવાર તેનું દોહન કર્યુ હોય તો જ આ વિષયમાં યત્કિંચિત ચાંચ પ્રવેશ કરે, અન્યથા તો માથાનો દુઃખાવો જ લાગે. ઉપરોક્ત ગ્રંથો વાંચતાં-વંચાવતાં અને ભણાવતાં ધણી બધી શંકાઓ થાય પરંતુ વિષય ધણો જ પરોક્ષ હોવાથી આવા ગ્રંથો અને તેના અનુભવી ગીતાર્થોનો જ આશ્રય કરવો પડે તો જ કાંઇક અંદર પ્રવેશથાય. અસંખ્ય દ્વીપ સમુદ્રની વ્યવસ્થા, અધોલોક, ઉર્વલોક, જ્યોતિષચક્ર, અનેકાનેક પર્વતો-નદિયો અને ગુફાઓ વગેરેનું નિર્માણ જે સહજ છે, તેનું વર્ણન તથા તેની ઊંચાઇ-પહોળાઇ-ઊંડાઇ વગેરેનું વ્યવસ્થિત વર્ણન સર્વજ્ઞ વિના કોણ કરી શકે? તથા આ વિષયોનું પ્રમાણ પૂર્વક કરાયેલું વર્ણન ત્રણેકાળમાં અબાધિત જ રહે. જ્યારે જ્યારે જે જે ગ્રંથોમાં જોઇએ ત્યારે ત્યારે તે તે ગ્રંથોમાં એકસરખુ જ વર્ણન જોવા-જાણવા મળે... આ બધી વિશ્વ વ્યવસ્થાનું યથાર્થ વર્ણન સર્વજ્ઞ પરમાત્માને જ આભારી છે, તેને પ્રકાશીત કરીને અજ્ઞાનના અંધકારમાં ડુબેલા જીવોને સાચો જ્ઞાનપ્રકાશ આપીને સન્માર્ગે લાવવા આ ગ્રંથ દ્વારા જે ભવ્ય પુરુષાર્થ થયો છે તે ખુબ જ સરાહનીય છે. ૧૪રાજલોકની સંપૂર્ણ વ્યવસ્થા, ૧૫ કર્મભૂમિ/૩૦ અકર્મભૂમિ/પ૬ અંતર્લીપમહાવિદેહ ક્ષેત્ર તેમજ તેમાં રહેલ ૩રવિજયોની વ્યવસ્થા, લવણ સમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ સમુદ્ર , અર્ધપુષ્કરાર્ધદ્વીપ વગેરે પદાર્થોનો યર્થાર્થપણે નિરુપણ આ બધુ સમજાવવું એ કાઈ સામાન્ય ખેલ માત્ર નથી. કેમકે દુરંગામી પદાર્થોનું વર્ણન દુરંગામી એવી દ્રષ્ટિવાળા જીવો જ કરી શકે. પ.પુ. મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મ.સા. એ પોતાનો અમૂલ્ય ફાળો આ વિષયમાં ઠાલવ્યો છે. તન્મય થઈને એકાગ્રતા પૂર્વક અપૂર્વ એવું કાર્ય કર્યું છે. વડિલ (24 - Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ———— એવા અનેક ગુરુ ભગવંતોએ તેઓને આ કાર્યમાં ધણુ જ માર્ગદર્શન આપીને આ વિષયનો સુંદર અભ્યાસ કરાવ્યો છે. પરમાત્મા એવા સર્વજ્ઞ ભગવંતો દ્વારા કથિત ભાવો આવા પ્રકારના જ્ઞાનીયો દ્વારા સચિત્ર રીતે પ્રકશિત થતા રહે તથા ભિન્નભિન્નપ્રકારે જગતના જીવોને સાચા માર્ગનું યથાર્થદિગ્દર્શન આપ્યા કરે, આવી સેવા કાઇ નાનું કાર્ય નથી પરંતુ અનેક જીવોને બોધિબીજનું તથા પાકી શ્રદ્ધાનું કારણ બને છે. સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા —————— માટે જ ફરી થી કહું છું કે... સર્વજ્ઞ ભગવંતોએ કેવળજ્ઞાનથી જોઇને જે વસ્તુ જેમછે તેમજ તેનુ વર્ણન કર્યુ..., પરંતુ છદ્મસ્થ એવા ગણધર ભગવંતોએ તથા તેમની પછી થયેલા સૂરિ ભગવંતોએ તથા મહામુનિવરોએ આ સર્વજ્ઞવાણીને લોક સમક્ષ સમજાવવા માટે પોતે અતિશય જ્ઞાની ન હોવા છતા પરોપકાર માટે જે ભગીરથ પુરુષાર્થ આદર્યો હતો તે ખરેખર ધણું જ પ્રશંસાને પાત્ર છે આવા પ્રકારના અનેક આલંબનો આ કાળે છપાયા છે તો આપણા જેવા અલ્પજ્ઞોને ધણું જ માર્ગદર્શન અને શાસ્ત્રજ્ઞાનમાં પ્રવેશ મળે છે. આવા પ્રકારના આલંબનો જો ન હોય તો પ્રાકૃતભાષામાં રચાયેલા આગમગ્રંથોમાં પ્રવેશ જ દુષ્કર બની જાત. અન્તે પ.પૂ. મુનિ શ્રી ચારિત્રરત્નવિજયજી મ.સા. નો જૈન સાહિત્યસેવામાં આ એક અપૂર્વ યોગદાન છે. કેમકે શ્રી સંઘને સાચુ માર્ગદર્શન આપનારો આ ગ્રંથ છે. માટે ફરીથી કહુ છું... જૈન સમાજના બધા જ જીવો ખંતપૂર્વક આવા ગ્રંથોનો અભ્યાસ કરી સાચા માર્ગે આવે... અને ખોટા સંકલ્પ-વિકલ્પો છોડીને સર્વજ્ઞ કથિત ભાવોને યથાર્થ સમજી આત્મકલ્યાણ સાધે. લિ. પંડિત ધીરુભાઇ ડાહ્યાલાલ મહેતા A/૬૦૨-પાર્શ્વદર્શન કોમ્પલેક્ષ, રાંદેર રોડ, સુરત. I am happy to learn that P. P. Muni Charitraratnavijayji has written such a marvelous book. To write an ordinary book is a hell of job. To write a book on such a topic is, indeed, a great work. We shall canvas for the book. I will read and understand the content of the book very seriously. Thank you very much. Sincerely yours Dr. J. J. Rawal President The Indian Planetary Society 25 Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા સંપાદકની કલમે.... સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રએ મોક્ષનો માર્ગ છે અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ મોક્ષ મેળવી શકાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ મોક્ષમાર્ગ બતાવનારા કોણ છે? આ મોક્ષમાર્ગ બતાવનારા અરિહંત પરમાત્માઓ છે. આવા શ્રી અરિહંત પરમાત્માઓ ભૂતકાળમાં અનંતા થઈ ગયા છે, વર્તમાનકાળમાં મહાવિદેહક્ષેત્રમાં ૨૦વિહરમાન તીર્થકરો વિચરી રહ્યા છે અને ભવિષ્યકાળમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ થશે. આ બધા જ સર્વજ્ઞ અરિહંત ભગવંતોએ આ જ મોક્ષનો માર્ગ કહ્યો હતો, કહે છે અને કહેશે.. - વર્તમાન અવસર્પિણીના શ્રી ઋષભાદિ ૨૪ તીર્થકર ભગવંતો થઈ ગયા છે તેમાં ચોવીસમા ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામી ભગવાન આપણા સહુના આસન્નોપકારી છે. તેઓએદીક્ષા બાદ કઠોર સાધના દ્વારા ઘાતિકર્મોનો સંપૂર્ણ ક્ષય કરી લોકાલોકપ્રકાશક એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને આ કેવળજ્ઞાન દ્વારા સમસ્ત ૧૪ રાજલોકના સ્વરૂપનું ભવ્યજીવોના ઉપકાર માટે પ્રરુપણ કર્યું. તેમની પાસેથી “ઉન્ને વા વિનામે વા યુવે વ” પત્રિપદી પ્રાપ્ત કરી બીજબુદ્ધિના ધણી શ્રીગૌતમસ્વામીજી આદિ ગણધર ભગવંતોએ સમસ્ત દ્વાદશાંગીનીસૂત્રરુપે રચના કરી. આ દ્વાદશાંગીનું જ્ઞાન મેળવનારા ચૌદપૂર્વીઓ અથવા શ્રુતકેવળી કહેવાયા અર્થાતુ શ્રુતકેવળી તરીકે ખ્યાતી પામ્યા. શ્રી તીર્થકર ભગવંતો પોતાના કેવળજ્ઞાન દ્વારા જેટલું, જેવું, જેવી રીતે પદાર્થોનું નિરુપણ કરે છે તેવું નિરુપણ શ્રુતકેવળી પોતાના શ્રુતજ્ઞાનના બળે કરી શકે છે. શ્રી સર્વજ્ઞ તીર્થકર ભગવંતો સાક્ષાત્ જાણી શકે છે અને જોઈ પણ શકે છે, જ્યારે શ્રુતકેવળી ભગવંતો માત્ર જાણી જ શકે છે, પણ જોઈ શકતાં નથી. પરંતુપ્રરુપણા કરનાર વ્યક્તિ કેવળજ્ઞાની છે કે શ્રુતકેવળી તેનો તફાવત છવસ્થ જીવ જાણી શકે નહીં કે આ છઘસ્થ છે કે કેવળી છે, અર્થાત્ સામાન્ય જીવોને તો શ્રુતકેવળી, કેવળજ્ઞાની જેવાજ લાગે.. શ્રી મહાવીર સ્વામી ભગવાનના શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી) વગેરે અગિયારે અગિયાર ગણધર ભગવંતોએ સ્વયં દ્વાદશાંગીની રચના કરી છે. ચરમ કેવલજ્ઞાની શ્રી જંબૂસ્વામીજી થયા છે તે પછી શ્રી પ્રભવસ્વામીજી, શ્રી શäભવસૂરિજી, શ્રી યશોભદ્રસૂરિજી, શ્રી સંભૂતિવિજયસૂરિજી, શ્રી ભદ્રબાહુસ્વામીજી અને છેલ્લા શ્રી સ્થૂલભદ્રસ્વામીજી આ ૬ મહાપુરુષો શ્રુતકેવલી થયા અર્થાત્ આ દ મુનિઓ ૧૪ પૂર્વના જ્ઞાતા થયા. તેમાં પણ શ્રી સ્થૂલભદ્રજી મહારાજા ૧૦પૂર્વ સુધી સૂત્ર અને અર્થના જ્ઞાતા તથા બાકીના ૧૧થી ૧૪૫ ૪પૂર્વના માત્ર સૂત્રથી જ જ્ઞાતા હતા... તે પછી ૧૦પૂર્વધરો યાવત્... ૧ પૂર્વધર વગેરે જ્ઞાનના ભંડાર અનેક મહામુનિ ભગવંતો થયા. તે પછી કાળના પ્રભાવે સંઘયણ-બળ-બુદ્ધિ વગેરે ઘટતી ગઈ. ત્યારબાદ અનુક્રમે આર્ય શ્રી વજસ્વામીજી મહારાજ થયા, ત્યારપછી શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી થયા.. તેઓએ ભાવિ જીવોની બુદ્ધિબળની ક્ષીણતા જાણી શાસ્ત્રોને ૪ વિભાગમાં વહેંચી દીધા. (૧) દ્રવ્યાનુયોગ વિભાગ, (૨) ગણિતાનુયોગ વિભાગ, (૩) ચરણકરણાનુયોગ વિભાગ અને (૪) ધર્મકથાનુયોગ વિભાગ. એટલે ત્યારથી જપૃથક્તાનુયોગ શરૂ થયો. જ દ્રવ્યાનુયોગવિભાગમાં...ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ. આ દ્રવ્યોનુંદ્રવ્યાસ્તિકનયે ધ્રુવતાઅર્થાત્ કાયમ રહેવાપણું અને પર્યાયાસ્તિકાયે ઉત્પત્તિ અને નાશપણું, તે દ્રવ્યોના ભૂતકાળ અને ભવિષ્યકાળના અનંતાનંત પર્યાયો, જીવદ્રવ્ય અને પુગલદ્રવ્યને અનુસરતા આત્મવાદ અને કર્મવાદ, તથા સપ્તભંગી/સાતનય, કાર્મણાદિ વર્ગણાના યમુકાદિથી અનંતપ્રદેશી ઢંધો, મિથ્યાત્વાદિ (26 | Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા હેતુઓથી કાર્મણવર્ગણાઓનું જીવદ્રવ્ય સાથે ક્ષીરનીરની જેમ અથવા અગ્નિ-લોહની જેમ એકમેક થવું..., પ્રતિસમયે સ્વાવગાઢ આકાશપ્રદેશગત અનંતપ્રદેશી કાર્યણવર્ગણાના સ્કંધોનું ગ્રહણ-વિસર્જન, ગ્રહણ કરાતા તે તે સ્કંધોમાં લેશ્યા સહચરિત કાષાયિક અધ્યવસાયો તેમજ મન-વચન-કાયયોગ વડે થતી પ્રકૃતિ-સ્થિતિ-૨સ-પ્રદેશબંધ અને કર્મોનો સૃષ્ટબદ્ધ-નિકાચિતપણા વગેરેના સ્વરુપોનો સમાવેશ આ દ્રવ્યાનુયોગ વિભાગમાં કરવામાં આવેલો છે, તેથી આ વિષય ઘણો ગહન કહેવાય છે. આ દ્રવ્યાનુયોગના વિષયોનું શ્રવણ-મનન-વિચારણા વગેરે દર્શનશુદ્ધિનું પરમ સાધન તેમજ વિપુલ કર્મની નિર્જરા કરાવનારું છે. એમ કહેવાય છે કે ઘાતિકર્મોનો ક્ષય ... દ્રવ્યના ચિંતનરુપ શુક્લધ્યાનથી જ કરે છે. આ દ્રવ્યાનુયોગના ગ્રંથોમાં... સૂયગડાંગસૂત્ર, સમવાયાંગસૂત્ર, વિશેષાવશ્યકભાષ્ય, કમ્મપયડી ગ્રંથ, તત્ત્વાર્થાધિગમસૂત્ર, સમ્મતિતર્કપ્રકરણ, અનેકાંતજયપતાકા, નવતત્ત્વ વગેરે... જાણવાં, ગણિતાનુયોગ વિભાગમાં... ૧૪ રાજલોક, ઉર્ધ્વલોક, મધ્યલોક (તિÁલોક), અધોલોક, અસંખ્ય દ્વીપસમુદ્ર, અઢીદ્વીપમાં રહેલા ભરતાદિ ક્ષેત્રો,હિમવંતાદિ પર્વતો, હરિવર્ષાદિ યુગલિક ક્ષેત્રો, ગંગા-સિંધુ વગેરે મહાનદીઓ, સિદ્ધાયતનાદિ કૂટો, પદ્માદિદ્રહો, દેવલોક વર્ણન, દેવવિમાનો, ભવનો, નરક વર્ણન, નારકીઓ અને તે નરકના પાટડા (પ્રસ્તટ) વગેરે, શાશ્વત-અશાશ્વત પદાર્થોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, ક્ષેત્રફળ, ઘનફળ, બાહા, જીવા, ધનુપૃષ્ઠ, પરિધિ, વર્ગમૂળ... વગેરે. ગણિતના વિષયો તથા પરમાણુઓથી થતા સ્કંધોનું ગણિત તેમજ સંખ્યાત-અસંખ્યાત અને અનંતના ભેદોનું સ્વરુપ આ વિભાગમાં આપવામાં આવ્યું છે. આ ગણિતાનુયોગના ગ્રંથોમાં... જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જીવાજીવાભિગમસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, જ્યોતિષકદંડકસૂત્ર, ક્ષેત્રલોકપ્રકાશ આદિ ગ્રંથો હાલમાં પણ વિદ્યમાન છે. ચરણકરણાનુયોગ વિભાગમાં... ચારિત્ર અંગે વિધિ-નિષેધ, ઉત્સર્ગ-અપવાદ, સંયમમાર્ગનું નિરુપણ, પંચાચાર, ચરણસિત્તરી, કરણસિત્તરી વગેરેનું નિરુપણ કરનારા આચારાંગસૂત્ર વગેરે શાસ્ત્રગ્રંથોનો સમાવેશ થાય છે. આચરણકરણાનુયોગ સંયમની સ્થિરતા માટે પરમ સાધનભૂત છે. ક્રિયા વગેરેમાં નિમગ્ન રહેવા માટે પરમ આલંબન છે. આ ચરણકરણાનુયોગથી ભવરોગનું નિર્મૂલન થાય છે અને અવિચલ, અક્ષય, આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. આ ચરણકરણાનુયોગના ગ્રંથોમાં... શ્રી આચારાંગસૂત્ર, ઓઘનિયુક્તિ, દશવૈકાલિકસૂત્ર, શ્રાદ્ધવિધિ, ત્રણ ભાષ્ય (ચૈત્યવંદન/ગુરુવંદન/પચ્ચક્ખાણ) વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. 呀 膠 ધર્મકથાનુયોગ વિભાગમાં... મહાન આત્માઓના જ્વલંત પ્રેરણા આપતા જીવન ચરિત્રો આલેખાયેલાં છે. જે સન્માર્ગ ગમન કરનારને સુસહાયક બને છે, તેમજ સન્માર્ગથી ભ્રષ્ટ થતા આત્માઓને પુનઃ માર્ગમાં સંસ્થાપિત કરવાનું સામર્થ્ય ધરાવે છે. ધર્મકથા પણ ચારિત્રપ્રાપ્તિના હેતુ માટે છે. ધર્મકથાનુયોગનો વિષય સરળ હોવાથી આત્માર્થી જીવોને તે ઘણો જ લાભ કરાવનારો થાય છે. આ ધર્મકથાનુયોગમાં જીવનચરિત્રોની ગૂંથણી એવી રીતે કરવામાં આવે છે કે જેથી કથાની સાથે સાથે દ્રવ્યાનુયોગાદિ ૩ અનુયોગ પણ છૂટક છૂટક મૂકેલા હોવાથી તે તે યોગોનું જ્ઞાન પણ સહેલાઈથી થઈ જાય... વળી, આત્મા છેક નીચલી કક્ષામાંથી કઈ રીતે વિકાસ સાધતો આગળ વધે છે તથા પોતાના ઉપર આવી પડતા નાના-મોટા ભયંકર દુસ્સહ ઉપસર્ગો-પરિષહોમાં પણ કેવા સહિષ્ણુ બની આત્મિક ગુણોનાં શિખર સર કરે છે તેમજ કેવા નિમિત્ત મળતાં પછડાય અને પાછા કેવા નિમિત્તવશ ઊંચે ચઢી જાય છે વગેરે પ્રસંગો તે તે વ્યક્તિઓના 27 Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા જીવન પ્રસંગો જાણવા સાથે ઉત્તમ પ્રેરણાદાયી હોય છે... તેમજ બાળજીવો પણ ધ્યાનથી રસપૂર્વક કથાઓ સાંભળી પ્રેરણા મેળવતાં હોય છે. આ ધર્મકથાનુયોગના ગ્રંથોમાં... શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર, શ્રી ઉપાસકદશાંગસૂત્ર, સિરિસિરિવાલકહાસૂત્ર, શ્રી ઉપદેશમાલા, ઉપદેશપ્રાસાદ, સમરાદિત્ય ચરિત્ર, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રાદિ ઘણા બધા ગ્રંથો આ ધર્મકથાનુયોગ વિભાગમાં જાણવા. આ જૈન કોસ્મોલોજી” નામનો ગ્રંથ પણ ઉપરોક્ત જણાવેલા ૪ અનુયોગ પૈકી ગણિતાનુયોગ માંહે જ પ્રધાનતાથી રહેલો છે. કારણ કે, ૧૪ રાજલોકવર્તી તે તે ક્ષેત્રોમાં રહેલ પર્વત-નદી-દ્રહો-શાશ્વત ચૈત્યો વગેરેની લંબાઈ-પહોળાઈઊંચાઈ-ઊંડાઈ પ્રમુખનું જ ઘણું ખરું વર્ણન કરવામાં આવેલ છે. અનંતા જીવ-અજીવ, જડ કે ચેતન પદાર્થો ૧૪ રાજના પ્રમાણવાળા “લોક’થી ઓળખાતા આકાશક્ષેત્રમાં રહ્યાં છે. ત્યારે આ ૧૪ રાજલોક શું છે ? તેની આકૃતિ, સ્વરુપ, પ્રમાણ કેટલા વિભાગોથી વિભક્ત છે ? તથા તેમાં રહેલા ષડ્ દ્રવ્યોનું સ્વરુપ વગેરે શું છે ? ઇત્યાદિ પ્રશ્નો થવા સહજ છે... ચક્ષુથી દૃષ્ટ એવી દુનિયા, ધરતી, પેટાળ, સાગર અને આકાશ આ સર્વ વસ્તુનું જ્ઞાન અને તેના રહસ્યો મેળવવાને માટે માનવી હજારો વર્ષોથી અથાગ પ્રયત્નો કરતો રહ્યો છે, વળી એમાં પણ આકાશ-ધરતી વગેરે જે પદાર્થો અદૃષ્ટ છે તેનો તાગ કાઢવા માટે, રહસ્યો મેળવવા માટે નિત નવા પ્રયોગો કરી રહ્યો છે. સૃષ્ટિ ઉપર જન્મેલી ઈશ્વરીય વ્યક્તિઓએ, ધર્મનેતાઓએ, ધર્મગ્રંથોએ, તેમજ વૈજ્ઞાનિકોએ આ દેખાતું દશ્ય જગને તેમજ અદશ્ય જગન્ને પોતપોતાની રીતે જાણ્યું અને વિશ્વને વિવિધ પ્રકારનું આકારવાળું અને અસંખ્ય રહસ્યોથી પરિપૂર્ણ બતાવ્યું, જ્યારે બીજી બાજુ શક્તિશાલી માનવ સ્વભાવમાં નવું નવું જાણવાની અદમ્ય વૃત્તિ બેઠી હોય છે, એટલે જાત જાતનો પુરુષાર્થ કરવો, નવી નવી ખોજો કરવી તથા જાત જાતના રહસ્યો શોધી કાઢવા આ માટે તે સતત મથતો હોય છે. પરિણામે તે સૃષ્ટિના, બ્રહ્માંડના, કુદરતના અગમ્ય રહસ્યોને તથા નવાં નવાં આવિષ્કારોને, શોધોને યથોચિતપણે જન્મ આપતો રહ્યો છે. આ અંગેના અનેક ગ્રંથો પણ પ્રગટ થઈ ગયા છે. વિચારવાનું એ છે કે... માનવીય ખોજને સંપૂર્ણ પ્રમાણભૂત માનવી કે ત્રિકાળ જ્ઞાની સર્વજ્ઞ બનેલા આર્ષદષ્ટા મહામાનવે જ્ઞાનચક્ષુથી આત્મપ્રત્યક્ષ કરેલી વાતને પ્રમાણભૂત માનવી ? આજના વિજ્ઞાનયુગમાં માનવમનમાં “જે જેટલું નજરે દેખાય તે અને તેટલું જ સાચું” આવા પ્રકારનો વિચાર જોર-શોરથી ઘર કરી ગયો છે... આવું એકાંતે માનવું એ માનવીની ટૂંકી દૃષ્ટિનું પરિણામ છે. કેમ કે સામાન્ય માનવીની દૃષ્ટિ-શક્તિની મર્યાદા છે અને તે કારણથી તે જે વિચારી શકે, જે જાણી શકે તેને પણ મર્યાદા લાગુ પડી જાય છે. આ સંજોગોમાં માનવ વિજ્ઞાનિકો કહે “એ બધું જ સાચું અને તે જ આખરી’’ આ માન્યતા બરાબર નથી. આથી એક વાત સ્પષ્ટ થાય છે કે સામાન્ય માનવીનું દર્શન પણ સામાન્ય હોય છે, જ્યારે અસામાન્ય માનવીનું દર્શન તે અસામાન્ય અર્થાત્ વિરાટ અને વેધક હોય છે. જે આત્માઓએ તપ-ત્યાગ અને સંયમની સાધના દ્વારા અજ્ઞાનના આવરણોને હટાવી જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ મેળવ્યો એટલે જ્ઞાનની અંતિમ કક્ષાએ પહોંચી ગયા... એવા આત્માઓને હવે કાયાના ચર્મચક્ષુથી જોવાનું કે પુસ્તકિયા જ્ઞાનથી અથવા યાંત્રિક સાધનોથી જાણવાનું હોતું જ નથી. હવે તેમને જોવાનું કે જાણવાનું જ્ઞાનચક્ષુથી જ હોય છે. અને તેથી તેમનું સમગ્ર દર્શન આમૂલફૂલ, અપાર અને અનંત હોય છે. જૈનધર્મની પરિભાષામાં જ્ઞાનપ્રાપ્તિની આખરી ટોચ કે 28 Page #35 -------------------------------------------------------------------------- ________________ - - - - - જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા કક્ષાને કેવળજ્ઞાન શબ્દથી ઓળખાવાય છે. આનાથી આગળ હવે કશી કક્ષા મેળવવાની રહી નથી. આ કેવળજ્ઞાનના ત્રિકાળજ્ઞાન કે સર્વજ્ઞપણું એ નામાંતરો છે. આ જ્ઞાનથી તે જ્ઞાની મહર્ષિઓને ત્રણે કાળના દ્રવ્યો-પદાર્થો તથા તેના ગુણપર્યાયોનું પ્રત્યક્ષ દર્શન થાય છે અને તેથી જ તેમનું દર્શન સંપૂર્ણ યથાર્થ અને નિઃશંક કોટીનું હોય છે. કારણ કે અસત્ય કે અપૂર્ણ બોલવાના કારણો નષ્ટ થયા બાદ જ કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રગટ થતો હોવાથી એમના યથાર્થ કથનને શ્રદ્ધા અને બુદ્ધિ બંનેયથી સ્વીકારી લેવું જોઈએ. કેમ કે ભગવાન શ્રી મહાવીર સ્વામી જ્યારે કેવળજ્ઞાની બન્યા ત્યારે તેમણે ૧૪ રાજલોક રૂપ સંપૂર્ણ વિશ્વ (બ્રહ્માંડ)ના સૈકાલિક ભાવોને આત્મપ્રત્યક્ષ કર્યો. કારણ એક જ હતું કે તેઓ પૂર્ણ આત્મતત્ત્વ બની ગયા હતા એટલે તેમનું દર્શન પણ પૂર્ણ હતું અને જેવું તેમનું દર્શન તેવું જ તેમનું કથન હતું. મહાન દષ્ટાએ પોતાના જ્ઞાનમાં વિરાટ આકાશની અંદર વિરાટ વિશ્વનું જે મહાદર્શન આત્મપ્રત્યક્ષ કર્યું ત્યારે તેમણે વિશ્વને જે આકારે જોયું, જે માપે જોયું, તે અને આ વિશ્વમાં ક્યાં ક્યાં કેવાં કેવાં સ્થાનો છે? કેવા કેવા જીવો છે? કેવા કેવા દ્રવ્યો-પદાર્થો કેવા કેવા અનંતભાવો અને રહસ્યોથી પરિપૂર્ણ છે? તે આ વિશ્વનું સંચાલન, તેની ગત્યાગતિ કેવી રીતે ચાલે છે? ઇત્યાદિ તે બધું તેમણે કેવળજ્ઞાનરૂપી અરીસામાં નિહાળ્યું અને બોલવા માટેનો સમય મર્યાદિત હોવાથી મર્યાદિત પ્રમાણમાં જ તેની જાણ કરી છે. જે આજે પણ જૈનાગમોમાં યોગ્ય રીતે સચવાયેલ છે... હવે મૂળ વાત ઉપર આવીએ... આ સંસારમાં ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે તે બધામાં પણ મનુષ્ય જ એક વિકસિત અને વિચારશીલ પ્રાણી છે.... કારણ કે, પોતાની બુદ્ધિના વિકાસ પ્રમાણે વિચારીને તે લખે છે અને બોલે છે. જો કે લેખન કે વષ્નવંતે કોઈ સરળ કાર્ય નથી, છતાં એક અપેક્ષાએ વક્તા પોતાની હોંશિયારીના આધારે શ્રોતાઓને આકર્ષી લે છે જ્યારે લેખન એ તો કાયમી વસ્તુ છે. માટે જ વ્યવહારમાં પણ કહેવાયું છે કે “લખાણું એ વંચાણું” સો ભળ્યું ને એકલડું” વગેરે. માટે જ જે કાંઈ પણ લખાયેલ હોય છે તે જ હંમેશાં વંચાય છે તે લેખન વાંચીને સુધારા કે વધારા સામી વ્યક્તિ સૂચવી જાય છે, એટલે મારી સમજ પ્રમાણે લેખન કાર્ય તે કાંઈ સરળ કાર્ય નથી... જેનદૃષ્ટિએ આગમોમાં તેમજ ઇતર ગ્રંથોમાં જે વિશ્વવર્ણન સંબંધી હકીકતો બતાવેલી છે તે અહીં સંગ્રહ કરીને તમારી સમક્ષ રજૂ કરવાનો એક નાનકડો પ્રયાસ કરેલ છે. જેનશાસ્ત્રોમાં સંપૂર્ણ વિશ્વનું વર્ણન જે રીતે કરવામાં આવ્યું છે તે સામાન્ય લોકો વાંચી શકે નહીં. માટે મારે તે હકીકતો જનસામાન્ય સામે રજૂ કરવી જોઈએ. કારણ કે, કેટલાક વખતથી (સમયથી) તત્ત્વજ્ઞાન ઉપર એક વિશિષ્ટ સચિત્ર ગ્રંથ રચવાની મારી ભાવના હતી. વિ. સં. ૨૦૬૪ના અઠવાલાઈન્સ (સૂરત) ચાતુર્માસમાં સમાચાર મળ્યા કેવિ.સં. ૨૦૬૭માં ભુવનભાનુસૂરિજીનો જન્મશતાબ્દિ મહોત્સવ થશે અને તેમાં ઘણા બધા ગ્રંથાદિ નવા બહાર પડશે... અને તે સમયે મારે પણતત્ત્વજ્ઞાનવિષયકઆગમ-પ્રકરણાદિનો જ અભ્યાસ ચાલુ હોવાથી મનમાં એક ભાવના હુરી કે આ શતાબ્દિ મહોત્સવમાં મારું પણ કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી રુપે યોગદાન હોવું જોઈએ, બસ!ત્યારથી જ વાંચન સાથે સાથે સારા પદાર્થોની નોટ્સ પણ કરતો ગયો... પરિણામે આગળ જતાં તે નોટ્સને જ સુધારા-વધારા સાથે તેમજ સંશોધનાદિથી શુદ્ધિ કરાવી આજે તમારા હાથમાં જે ગ્રંથ છે તે બીજું કાંઈ નથી પણ વાંચન દરમ્યાન કરેલ સારા-સારા પદાર્થોનો સંગ્રહ જ છે. અને તેથી જ આ Jain cosmology (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામક ગ્રંથમાં સંપૂર્ણ ઉર્ધ્વ-અધો-મધ્ય એત્રિલોકાત્મકવિશ્વનું સચિત્ર વર્ણન કરવાનો યત્કિંચિત્ પ્રયાસ કરેલ છે. માટે મારા હૃદયમાં ઉત્પન્ન થતા ભાવોને હું રોકી ન શક્યો. અને આ ( 29 ) Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા રચના થઈ ગઈ. તે માટે તો મહાકવિ કાલીદાસજીએ પણ સ્વરચિત રઘુવંશમહાકાવ્યમાં કહ્યું છે કે... क्व सूर्यप्रभवो वंशः, क्व चाल्पविषया मतिः । तितीर्घर्दुस्तरं मोहादुडुपेनास्मि सागरम् ॥ અર્થ:- સૂર્યથી ઉત્પન્ન થયેલઆ વંશ ક્યાં? અને ક્યાં મારી અલ્પમતિ (બુદ્ધિ)? એટલે કે આ રઘુવંશનું અલ્પ બુદ્ધિને કારણે વર્ણન કરવું કઠિન છે, છતાં પણ તૈયાર થયેલ છે. જેમ દુઃખેથી તરી શકાય એવા સમુદ્રને કોઈ નાની નૌકાથી તરવા ઇચ્છે તેમ જ હું પણ મારા હૃદયના ભાવોને આ ગ્રંથલેખનીથી રજૂ કરું છું. ઘણા મને પૂછે છે કે ન્યાયી વ્યાકરણ વાર્તા કે અન્ય કોઈ વિષયોને ન લેતાં આ ભૂગોળ સંબંધી વિષયવાળું જે ગ્રંથલેખન તમે કર્યું તેનું કારણ શું? તો તેના સમાધાનમાં મારે કહેવાનું છે કે આવિજ્ઞાનયુગમાં આજે આખું જગતુ કૂદકે ને ભૂસકે વિકસી રહ્યું છે અને તેમાં પણ વિશ્વની ભૌગોલિક સ્થિતિ વિષે તો નિત નવીન હકીકતો (વાતો) આપની સમક્ષ આવી રહી છે, તો પ્રશ્ન થવો સહજ છે કે જૈનદૃષ્ટિએ ભૌગોલિક સ્થિતિ શું છે? અથવા તો આપણા કહેવાતા સર્વજ્ઞ કેવળી ભગવંતોએ આ વિશ્વનું સ્વરુપ કેવું બતાવ્યું હશે? બસ! એ જ પ્રશ્નના સમાધાન માટે આ ગ્રંથની રચના કરવામાં આવી છે. આ ગ્રંથમાં ભૌગોલિક રીતે જે કાંઈ પણ સ્વરુપ બતાવવાનો પ્રયત્ન કર્યો છે તે એકમાત્ર ખાસ કરીને જેનાગમાદિ માંહેની જ હકીકતો છે. કહેવાય છે કે જ્યારે ભગવાન મહાવીર સ્વામી આ અવનિ ઉપર ધર્મદેશના આપતા હતા ત્યારે બીજા પણ અન્ય ધર્મીઓ, સંતો તેમજ ઉપાસકો હતાં. તેઓની પણ ભૂગોળ-ખગોળાદિ સંબંધી વિશ્વની વ્યવસ્થાઓ રૂપ માન્યતાઓની યોગ્યતા-અયોગ્યતા બતાવીને અહીં આ ગ્રંથમાં જૈન માન્યતા પ્રરુપેલ છે. તે સર્વમાન્યતાઓ આજે પણ જૈનાગમોમાં સચવાઈ રહેલ છે. તે સરળતાથી બોધ થાય તે માટે જ આ ગ્રંથ રચનાનો પ્રયાસ થયેલ છે. છવસ્થ-અપૂર્ણ-અલ્પ જ્ઞાની મનુષ્યોની કૃતિમાં એક અથવા અનેક પ્રકારની કેટલીક ભૂલો રહી જ જવાની, પરંતુ તેટલા જ કારણે કાંઈ નવીન સાહિત્યનું સર્જન અનુપયોગી કે અનુપાદેય ઠરતું નથી. જો એક પણ ભૂલવિનાના સાહિત્યનો જ આગ્રહ રાખવામાં આવે તો એવું સાહિત્ય તો ભાગ્યે જ પ્રાપ્ત થશે અને આપણે બધા જ નવીન સાહિત્યથી વિંચિત રહી જઈશું, જે ક્યારેય ઇચ્છવાયોગ્ય નથી. હું અહીં એક વાત સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે પ્રાચીન જૈન શ્રુતજ્ઞાન પર નવીન વૃત્તિઓનું નિર્માણ કરનારા ચારિત્રસંપન્ન, મહામેધાવી એવા મુનિવરોની સરખામણીમાં આજની વિદ્વત્તા, આજની પંડિતાઈ કોઈ હરોળમાં નથી. આમ છતાં “શુમાર્ગે સા વતની” એટલે “શુભ કાર્યોમાં હંમેશાં પ્રયાસ કરવો જોઈએ” આવું શાસ્ત્રવચન હોવાથી જો આવો પ્રયાસ કરીશું નહીં તો આજની પ્રજા ભૌતિકવાદના ભયંકર વમળમાં ફસાઈ જશે. અને આથી આપણા જૈનશાસનને પણ ઘણું મોટું નુકસાન થશે. આજનો ગૃહસ્થવર્ગ પ્રાચીન ભાષા (પ્રાકૃતાદિ) સમજતો નથી અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ ઘણું જ અલ્પ (નહીંવત) ધરાવે છે. એટલે તેઓ વર્તમાન ગુજરાતી ભાષામાં -રોચક શૈલીએ લખાયેલું અને સુંદર રુપરંગમાં બહાર પડેલું જ સાહિત્યમાંગે છે. આવા વખતે જો તેમને આવા પ્રકારનું સચિત્રસાહિત્ય આપીશું તો તેનો તેઓ સહર્ષ સ્વીકાર કરશે... સત્કાર કરશે સન્માન કરશે. અને જૈનધર્મ તેમજ તત્ત્વજ્ઞાન ઉપર આદર-બહુમાનવાળા બનશે. એમ કહેવાય છે કે “ગ્રંથ કે પુસ્તકનું નામ જેટલા ઓછા અક્ષરનું તેટલું સારું”. હવે મારે પણ ગ્રંથ રચના તો થઈ ગઈ...પણ નામ રાખવું? તેનો નિર્ણય કરવામાં ઘણું મનોમંથન કર્યું. કેટલાક લેખકો માટે આ બાબત સરળ હશે... (30 | Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા પણ મારો અનુભવ કાંઈક જુદો જ હતો... એક પછી એક અનેક નામો મારા સ્મૃતિપટ ઉપર ઉપસી આવ્યાં અને તેનો પૂર્વાપર વિચાર કર્યા પછી છેવટે એક નામનો નિર્ણય કર્યો. કેમ કે કહેવાય છે કે ગ્રંથનું જે નામ નક્કી થાય છે તે સરળ, સ્પષ્ટ તથા સાર્થક હોવું જોઈએ. માટે આ ગ્રંથ પણ પ્રાયઃ ભૂગોળના મુખ્ય વિષયોને આવરતો હોવાથી તેનું નામ “JAIN GEOGRAPHY" (જૈન જ્યોગ્રાફી) રાખવામાં આવ્યું. પછી પ.પૂ. ગચ્છા.આ.શ્રીવિ. જયઘોષસૂરીશ્વરજી મ. સા.ને આ ગ્રંથ બાબતે જણાવવામાં આવ્યું ત્યારે પ. પૂ. ગચ્છાધિપતિશ્રીજી તરફથી પ. પૂ. આ. શ્રી વિ. જયસુંદરસૂરિજીનો વળતો પત્ર મળ્યો, તેમાં તેમણે પ.પૂ. ગચ્છાધિપતિશ્રીજીની ભાવના જણાવી...કે “આ ગ્રંથનું નામ JAIN cosMOLOGY” (જેન કોસ્મોલોજી) રાખો તો વધુ સારું લાગશે... ઉપાદેય બનશે, કેમ કે આ ગ્રંથમાં પ્રકીર્ણક વિભાગમાં રહેલ કેટલાક વિષયો જે ભૂગોળ સાથે મળતાં ન હોવાથી જુદાં પડી જાય છે, પરંતુ તે બધાં જ વિષયો બ્રહ્માંડની વ્યવસ્થામાં તો ગોઠવાયેલા છે જ, માટે આ નામ યોગ્ય લાગે છે.” તેથી છેલ્લે પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજીની ભાવનાની પ્રધાનતાને લઈને આ ગ્રંથનું મુખ્ય નામ “JAIN COSMOLOGY રાખવામાં આવ્યું. તેમજ વાચકોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરે એવું અપર (બી) નામ શોધતાં આખરે “સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા” જડ્યું... અને છેલ્લે હજી કાંઈક ખૂટે છે એવું લાગતાં અંતે “સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું” એ પણ મૂકવામાં આવ્યું. તાત્પર્ય એ છે કે આ ગ્રંથનું સંપૂર્ણ નામ સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું.... ILLUSTRATED TAIN COSMOLOGV છે. સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા દશ્યો આપે દષ્ટિ” એ ઉક્તિ અનુસાર આ ગ્રંથમાં બહુલતાએ દશ્યો (ચિત્રો) ને સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે દેશ્યોને જોવાથી જે દૃષ્ટિ ખુલે છે તેના જ માધ્યમથી સર્વજ્ઞ ભગવંતોએ પોતાના લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાનમાં સંપૂર્ણ સૃષ્ટિ કેવી જોઈ હશે તેનો આંશિક અનુભવ આપણને પણ કરવા મળે અને તે જ સ્વરુપે આપણે પણ શ્રુતજ્ઞાનના બળે જોઈ શકીએ. માટે જ એમ કહેવાય છે કે “હજાર શબ્દ બરાબર એક ચિત્ર.” આJAIN COSMOLOGY(સર્વજ્ઞ કથિત વિશ્વવ્યવસ્થા) ગ્રંથનું યથામતિ, યથાશક્તિ અને શાસ્ત્રીય આધારે લખાણ કરવાનો પ્રયાસ કરેલ છે. તથાપિ છપસ્થજન્ય કે પ્રમાદજન્ય કોઈ પણ અલના જો સુજ્ઞસમાજને દૃષ્ટિગોચર થાય તો તે સુધારી લેવા સહૃદય હાર્દિક નમ્ર નિવેદન છે. અહીં એટલે છેલ્લે જણાવવું ઉચિત છે કે પ્રસ્તુત કૃતિ (ગ્રંથ) પ્રાચીન (મૂળ પાઠોની અપેક્ષાએ) સાહિત્ય પરની એક નવિનીકરણ રુપે સાહિત્ય હોવા છતાં તે એક મૌલિક સ્વતંત્ર ગ્રંથની ક્ષમતા ધરાવે છે, તેમજ જૈનધર્મના અદ્ભુત તત્ત્વજ્ઞાન ઉપર પણ સુંદર પ્રકાશ પાડે છે તેથી સુજ્ઞ પાઠકો તેને વાંચે.. વિચારે... અને પોતાનો અભ્યદય સાધે. તેમજ આ ગ્રંથથી આ વિષયના જિજ્ઞાસુ એવા ભવ્યાત્માઓ ક્ષેત્ર સંબંધી યોગ્ય માહિતી મેળવવા પૂર્વક લોકાગ્રભાગે રહેલ સિદ્ધશિલાના નિવાસી બને... બસ એ જ અભ્યર્થના... સહ.... ગુરુગુણરશ્મિહીપાદપઘરેણ મુનિ ચાઝિરનવિજય.. Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 噹 JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) ગ્રંથને જોયા | વાંચ્યા બાદ આવેલ અભિપ્રાયઃ પત્રોની કાંઈક આંશિક ઝલક... અતિ-અતિ પરિશ્રમ કરી તૈયાર કરેલ સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામનું દલદાર ગ્રંથ મને મળ્યો... ગ્રંથનું અવલોકન કર્યુ. ખરેખર તમારો આપ્રયત્ન ઘણો જ પ્રશંસનીય છે. આ રીતે દર્શન મોહનીયનાં ક્ષયોપશમસાથે જ્ઞાનાવરણીય કર્મનો પણ જબરજસ્ત ક્ષયોપશમકર્યો છે પરિણામે ચારિત્રમોહનીયનો પણ ક્ષયોપક્ષમકર્યો છે... તમોને તથા સહયોગ કરનાર સૌને મારા ખુબ ખુબ વંદન... ૫. પૂ. આ. શ્રી અશોકસાગરસૂરિ મ. સા. F સુવિનિત મુનિવર ચારિત્રરત્નવિજયજી ! અનુવંદના... તમારા દ્વારા સંપાદિત JAIN COSMOLOGY ગ્રંથ મળ્યો. જૈનશાસનના સિદ્ધાંતોની પારદર્શકતા અને તેની સત્યતાને દર્શાવતો તમારો આ પ્રયત્ન સ્તુત્ય છે. મિથ્યા વિજ્ઞાન પાછળ અંધ બનેલી યુવાપેઢીને સત્ય વિજ્ઞાનનું દર્શન કરાવતું આ પ્રકાશન સંપૂર્ણ જૈનશાસનમાં આવકાર્ય છે. તત્ત્વજ્ઞાનના માર્ગ દ્વારા તત્ત્વની સાચી પરિણતિને પામી વહેલામાં વહેલી તકે સર્વજ્ઞતા - સર્વદર્શીપણાના સૌ માલિક બનો... એ જ શુભેચ્છા... ૫. પૂ. ગચ્છા. આ. શ્રી પુણ્યપાલસૂરિ મ. સા. આ. વિ. હેમચંદ્રસૂરિજી ત૨ફથી અનુવંદના... સુખશાતા... સૌ શાતામાં છે, તમે બધા કુશળ ? JAIN COSMOLOGY ગ્રંથ મળ્યો. ખુબ સુંદર તૈયાર થયેલ છે. જૈન ધર્મના વિરાટ અને ગહન પદાર્થોને સંક્ષેપમાં અને સરળ ભાષામાં સંગ્રહિત કરવાનો તમારો આ પ્રયાસ ખરેખર ખુબજ અનુમોદનીય છે. વિજ્ઞાનમાં શ્રદ્ધા ધરાવનારાઓને પણ આ પદાર્થોના અભ્યાસથી ખ્યાલ આવે કે જૈન ધર્મના તત્ત્વો કેટલા વૈજ્ઞાનિક પણ છે. વિજ્ઞાનની શોધો અને સંશોધનો - સિદ્ધાંતો ફરતાં છે ત્યારે જૈન ધર્મના તત્ત્વો અને સિદ્ધાંતો ત્રિકાલાબાધિત અને અફર છે, તમારા સ્તુત્ય પ્રયાસની ફરી ફરી અનુમોદના કરું... પ. પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ. સા. 呀 32 સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા [ મુનિ ચારિત્રાત્નવિનયી... અનુવંવના... મુવાતા... જોવિન પૂર્વ હ્રીઁ JAIN COSMOLOGY ग्रंथ मिला, देखकर मन प्रसन्न हो गया । भूगोल जैसे शुष्क व निरस विषय जनसाधारण की दृष्टि से....,. बाकी तो जैनदर्शन में द्रव्यानुयोग की ही प्रधानता है... उसमें भी इस विषय को सुंदर व सुवाच्य शैली में ग्रंथ प्रकाशन कर शासन की सुंदर सेवा प्रदान की है। सम्यग्ज्ञान के क्षेत्र में भगीरथ पुरुषार्थ करनेवाले तुम्हारा नाम तो "ज्ञानरत्न" होना चाहिए था, खैर पूज्योने सोचकर ही नाम रखा होगा आखिर ज्ञान का फल तो विरति अर्थात् " चारित्र" ही है। ज्ञान के महासागर में डुबकी लगानेवाले ही एसे ग्रंथो का नवसर्जन कर सकते है ... खुब खुब बधाई । प. पू. आ. श्री रत्नसेनसूरि ➖➖➖➖ Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ---------- ----------------------------------- સુરેશ કથિત વિશ્વ વ્યવસ્થા કે તમારો ગ્રંથ મળ્યો.. વાંચ્યો... બહુ જ ગમ્યો.. સર્વજ્ઞ કથિત સુંદર રસથાળનો સંગ્રહ એટલે JAIN. cosMOLOGY. આમાં ૩૦૦ જેટલા ફોટોચિત્ર-ડાયાગ્રામઆપી સમજણને ખુબ જ સરળ બનાવી દીધી છે. તે માટે ધન્યવાદ..! આવા સુંદર તત્ત્વોનો સંગ્રહ ગ્રંથ એટલે “સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા” ખરેખર જૈન પાઠશાળાનાં દરેક સ્થળોમાં આ ગ્રંથ પંડિતો દ્વારા ભણાવવો જોઇએ. આ ગ્રંથ ગુજરાતી ભાષામાં છે હવે હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં પણ બનાવવો જોઇએ જેથી ગુજરાત ઉપરાંત વિશાળ હિન્દી ભાષી સંઘોને પણ વિશ્વરચનાનો બોધ થાય એ દ્વારા જ્ઞાનવૃદ્ધિ થઈ જૈનશાસન પર અહોભાવ-બહુમાનભાવ વધે.તેમજ આ ગ્રંથરત્ન પર લેખિત પરીક્ષાઓ લેવા દ્વારા પણ જૈનસંઘનેતત્ત્વજ્ઞાનથી જ્ઞાનસમૃદ્ધ કરવા જેવો છે. આ ગ્રંથના પઠન-પાઠન દ્વારા ભવ્યજીવો ધર્મધ્યાન ધ્યાવે તેમજ આત્માના પર્યાયોને નિર્મલ વિશુદ્ધ બનાવી સર્વજ્ઞ પરમાત્મા પર બહુમાનભાવ વધારે તેવી અંતરની અભિલાષા... ફરીથી નાની ઉંમરમ્પર્યાયમાં આવા મોટા ગ્રંથરત્નનું સર્જન કરવા બદલ મુનિરાજશ્રીને શતશઃ અભિનંદન... ૫. પૂ.પં. ભુવનસુંદરવિજયજી, પં. ગુણસુંદરવિજયજી મ. સા. જ સાદર વંદના.... સુખશાતામાં હશો.. જેને જોતાની સાથે જ નજર નાચી ઉઠે, હૈયુ હરખી ઉઠે, ચિત્ત ચમત્કૃત બની ઉઠે અને ઉરમાં ઉત્સવ રચાય. તેવું અદ્ભુત સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું મળ્યું જેનું નામ“સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા....” તમારા નૈષ્ઠિક પરિશ્રમને લાખ લાખ ધન્યવાદ.. તમારી શ્રુત સાધનાને લાખ લાખ નમસ્કાર... એક જ ગ્રંથ દ્વારા જૈનધર્મના પ્રાથમિક તત્ત્વજ્ઞાનનો પુષ્કળ બોધ ખુબ સરળતાથી અને સહજતાથી મળી જાય તેવું ભવ્ય સર્જન થયું છે કે જે જિજ્ઞાસુઓને અત્યંત ઉપયોગી અને અત્યંત ઉપકારક નીવડશે...આવા સુંદર અને લોકભોગ્યગ્રંથો સર્જન કરતા રહો... તેવા શુભાશિષ.. પ.પૂ.પં. શ્રીમુક્તિવલ્લભવિજયજી મ. સા. જ આપના દ્વારા પ્રકાશિત થયેલ “JAIN COSMOLOGY” ગ્રંથરત્ન મળ્યો. ખરેખર ગ્રંથ જોતા એમ લાગે છે કે અથાગ પરિશ્રમકરીને તમે આ ગ્રંથનું સર્જન કર્યું છે. સમગ્ર વિશ્વના ઢગલાબંધ લોકો અનેકવિધ આવિષ્કાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ.... આપનો આ આવિષ્કાર પ્રશંસનીય છે. વિશ્વની પ્રજા જ્યારે વિજ્ઞાનના રવાડે ચડીને અજ્ઞાનતામાં રાચી રહી છે ત્યારે જૈનધર્મની ભૂગોળ દ્વારા શાસ્ત્રસાપેક્ષ તમે જે માહિતી પૂરી પાડી છે તેના દ્વારા અનેક લોકો સત્યના પંથે પ્રયાણ કરશે. પુનઃ પુનઃ આવા સર્જન કરીને આપની શક્તિપ્રભુના માર્ગમાં અવિરતપણે વપરાયા કરે એવી શાસનદેવતાઓને પ્રાથના કરું છું. - પ. પૂ.પં. શ્રીપપ્રદર્શનવિજયજી મ. સા. જ આપશ્રીના દ્વારા સંપાદિત પ્રકાશિત થયેલ “સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા” ગ્રંથના વિમોચન પ્રસંગે નારણપુરા (અમ.) જવાનું થયું. ગ્રંથ જોયો. ઉછળતા વૈરાગ્ય સભર સંયમ અંગીકાર કરી વિશિષ્ટ ગુરુકૃપા મેળવી ખુબ જ મહેનત કરી આ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થાને વ્યવસ્થિત માળખામાં ગોઠવી તેમજ સરળ ભાષામાં પ્રસ્તૃત કરી અલ્પવય અને અલ્પ દીક્ષાપર્યાયમાં ઘણું મોટું કાર્ય કર્યું છે. વળી આજની ભટકેલી યુવાપેઢી માટે ખરેખર આ ગ્રંથ એક ભોમીયાની ગરજ સારશે. - પ. પૂ.પં.શ્રીમુનિશરત્નવિજયજી મ. સા. ( 33 ) Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્ત વ્યવસ્થા) ગ્રંથનો પરિચય અને વિભાગીકરણ... આ ગ્રંથરતા એક સામાઘ પુસ્તકરુપમાં જ પ્રકાશિત નથી થઈ રહ્યું. પરંતુ એક પ્રકરલા ગ્રંથ - અભ્યાસક ગ્રંથસ્વરુપે પ્રકાશિત થઈ રહ્યું છે. જેમાં સર્વજ્ઞ ભગવંતો દ્વારા કથિતવિશ્વ શું છે? તેની વ્યવસ્થાઓ કેવી છે તેમજ ઉર્વ-અધો-તિછલોકમાં શું શું રહેલું છે ? વળી જૈનશાસનની જનરલ ફિલોસોફી તેમજ માથતાઓ અને જૈનશાસઠાનાવિશિષ્ટપદાર્થો શું છે ? ઈત્યાદિ ઘણી બધી માહિતીઓથી પરિપૂર્ણઆ એક શ્રેષ્ઠ ગ્રંથ છે. એ માટે બાહા દષ્ટિથી જો જોવા જઈએ તો જેવું આકર્ષણ ૪ કલરવાળા ગ્રંથાદમાં હોય છે તેવું આકર્ષણા આમાં જોવા હાહીં મળે એ સ્વાભાવિક છે, તો પણ અત્યંતર દક્ટિથી જોવા જઈએ તો વાચકવર્ગ (અભ્યાસુવર્ગ) વા માટે આ અનેકાનેક પ્રકારોથી ઉપયોગી બનશે.બસ એ જ અભ્યર્થના સહ... સંપાદક-મુનિ ચાસ્ત્રિરત્નવિજય... પ્રથમ વિભાગ - “લોક વર્ણન” ૪ આ ગ્રંથમાં આવતા મુખ્ય ૧૦૮ વિષયો માંહેના લોક સંબંધી ૧૩ વિષયોનો સંગ્રહ આ વિભાગમાં કરવામાં આવ્યો છે તે જેમ કે ... (૧) શ્રી પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણો.... (૨) ૧૪ રાજલોક રુપ વિશ્વ વ્યવસ્થા, (૩) ૧૪ રાજલોકનો યથાર્થ દેખાવ. (૪) ૧૪ રાજલોક તથા ત્રણે લોકના મધ્યસ્થાનો, (૫) ૮રુચપ્રદેશો એટલે સમભૂતલા. (૬) ૧૪ રાજલોકમાં રહેલ પંચાસ્તિકાય અને કાળ એટલે પદ્રવ્ય... (૭) ધર્માસ્તિકાય... (૮) અધર્માસ્તિકાય.. (૯) આકાશાસ્તિકાય (લોકાકાશ).... (૧૦) આકાશાસ્તિકાય (અલોકાકાશ) (૧૧) પુદ્ગલાસ્તિકાય. (૧૨) જીવાસ્તિકાય.. (૧૩) કાળદ્રવ્ય.. (૪) સંસ્થાન વિચયનો સ્વરુપ.. વગેરે... (પેજ નં. ૯ થી ૩૬) દ્વિતીય વિભાગ- “અધોલોકમાં જ આ દ્વિતીય વિભાગમાં “અધોલોક” તરીકે પ્રખ્યાત નીચેની ભૂમિમાં કોણ કોણ રહે છે... ત્યાં નરકાદિની વ્યવસ્થા તેમજ ભવનપતિ-વ્યંતરાદિ દેવોની વિશેષ માહિતી બતાવવામાં આવી છે. વળી આ વિભાગમાં ૧૪થી ૨૩ સુધીના ૧૦ વિષયોના લેખોને સ્થાન આપવામાં આવ્યું છે. તે જેમ કે.. (૧૪) ત્રિકાંડમય રત્નપ્રભા પૃથ્વી પ્રથમ નરક.. (૧૫) સાતે નરકોમાં રહેલા પ્રતિરોના નામો... (૧૬) વ્યંતર તથા વાણવ્યંતર દેવો. (૧૭) વ્યંતરનિકાયના દેવો સંબંધી ભેદ-પ્રભેદ (૧૮) ભવનપતિ દેવો. (૧૯) ૧૫ પ્રકારના પરમાધામી દેવો... (૨૦) નારકોને ૧૦ પ્રકારે ક્ષેત્રવેદના....(૨૧) નારકોને અન્ય ૧૦ પ્રકારે ક્ષેત્રવેદના.... (૨૨) સાતમી નરક (૨૩) પાપીઓને સજા ભોગવવાનું સ્થાન એટલે ૭ નરકો. (૪) લોકના ધ્યાનનું ફળ... વગેરે... (પેજ નં. ૩૭ થી ૫૮..) તૃતીય વિભાગ - “મધ્યલોક” જ આતૃતીય વિભાગમાં “તિચ્છલોક” તરીકે પ્રખ્યાત એવા મધ્યલોકમાં શું શું વ્યવસ્થાઓ છે? તેની સંક્ષિપ્ત અને વિસ્તૃત માહિતી પાઠવતા ૨૪ થી ૭૬ સુધીના પ૩ જેટલા વિષયોને આવરતો વિશાળ સંગ્રહ આ વિભાગમાં કરવામાં આવ્યો છે. તે જેમ કે (૨૪) જંબૂદ્વીપ.. (૨૫) જંબુદ્વીપની જગતી-ધારો-રાજધાની વગેરેનું વર્ણન. (૨૬) જગતીની વેદિકા અને વનખંડો... (૨૭) જંબૂઢીપના ૭ મહાક્ષેત્રો (૨૮) જંબુદ્વીપના ૬ વર્ષધર (કુલગિરિ) પર્વતો અને ૬ મહાદ્રહ.. (૨૯) દ્રહદેવીના મૂળ કમળનું વર્ણન અને દ્રહોમાં સ્થિત કમળોની સંખ્યામાપાદિ. (૩૦) જંબૂઢીપમાં રહેલ વૃત્ત (ગોળ) પદાર્થોનું યંત્ર.... (૩૧) જંબૂદ્વીપમાં આવેલ પર્વતોનું યંત્ર.... (૩૨) જંબૂદીપનું ભરતક્ષેત્ર... (૩૩) (34 - Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ——----------- સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ભરતક્ષેત્રના મધ્યખંડની વિશેષ જાણકારી.... (૩૪) ભરતક્ષેત્રમાં સમુદ્રો ક્યાંથી આવ્યા?... (૩૫) ૩૪ દીર્ઘવૈતાઢ્ય પર્વતો.... (૩૬) વૈતાદ્યની ગુફાઓમાં રહેલા માંડલા વિષે.... (૩૭) વૃત્ત વૈતાઢ્ય ચમકાદિ પર્વતો અને કંચનગિરિ પર્વતો વિષે.... (૩૮) જંબૂવૃક્ષ... (૩૯) દ્રહોમાંથી નીકળતી નદીઓ.... (૪૦) મહાવિદેહ ક્ષેત્ર.... (૪૧) મહાવિદેહ સંબંધી પૂર્વ-પશ્ચિમ લાખ યોજન મેલક યંત્ર તેમજ ૩૨ વિજય અને નગરીઓ.... (૪૨) વક્ષસ્કાર પર્વતો તેમજ મહાવિદેહનાવનમુખનો દેખાવ.. (૪૩) ભદ્રશાલવનનું વિહંગમદેશ્ય.... (૪૪) દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્ર તેમજ કુરુક્ષેત્રના ૧૦દ્રહો.. (૪૫) મેરુપર્વત (૪૬) મેરુપર્વત ઉપરસ્થિત નંદનવન. (૪૭) મેરુપર્વત ઉપર આવેલ સોમનસ વન + મેરુના શિખર ઉપર પાંડકવન...(૪૮) લવણસમુદ્ર+મહાપાતાલ કલશ તેમજ લઘુકલશોનું વર્ણન. (૪૯) લવણસમુદ્ર અંતર્ગત ગૌતમ-સૂર્ય-ચંદ્રદીપ-વેલંધર-અનુવેલંધર પર્વતો... (૫૦) લવણસમુદ્ર અંતર્ગત ૫૬ અંતર્લીપો... (૫૧) ગોતીર્થ અને જલવૃદ્ધિનો બેતરફથી દેખાવ.. (પર) ધાતકીખંડ.. (૫૩) ધાતકીખંડના મેરુપર્વતનું પ્રમાણ.. (૫૪) અઢીદ્વીપ.. (૫૫) ૪૫ લાખયોજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર.... (૫૬) માનુષોત્તર પર્વત.... (૫૭) અઢીદ્વીપમાં શાશ્વત પદાર્થોનું યંત્ર.. (૫૮) શાશ્વત જિનભવન-જિનપ્રતિમાદિ (૫૯) અઢીદ્વીપમાં શાશ્વત ચત્ય અને પ્રતિમાઓનું વર્ણન અને ત્રણે લોકમાં રહેલા શાશ્વતપ્રાસાદાદિનું યંત્ર (૬૦)અઢીદ્વીપમાં સમકાળે તીર્થકરાદિ કેટલા હોય?... (૬૧)આ અવસર્પિણીકાળના ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવાદિ. (૬૨) ૬૩ શલાકાપુરુષો તેમજ અન્ય મહાપુરુષોનો ક્રમાદિ... (૬૩) ચક્રવર્તીના ૧૪ રત્નો (૭ એકેન્દ્રિય રત્નો +૭ પંચેન્દ્રિય રત્નો)... (૬૪) ચક્રવર્તીના નવનિધાન=નવનિધિ.. (૬૫) વાસુદેવના ૭રત્નો અને કોટિશિલા... (૬૬) શ્રીવીરપ્રભુના ૧૧ ગણધરો અને ૧૦મહાશ્રાવકો... (૬૭) નંદીશ્વરદ્વીપ... (૬૮) નંદીશ્વરદ્વીપમાં રહેલ અંજનગિરિ પર્વત.... (૬૯) કુંડલદ્વીપની વિશેષ જાણકારી. (૭૦) રુચકદ્વીપ.... (૭૧) પ્રત્યેક સમુદ્રના પાણીનો સ્વાદ તેમજ મસ્યાદિનું પ્રમાણ (૭૨) તિøલોકમાં રહેલા દીપ-સમુદ્રોનું માપ.... (૭૩) ઉત્પાત પર્વત.... (૭૪) જ્યોતિષ દેવો. (૭૫) જંબૂદ્વીપના સૂર્ય અને ચંદ્રના મંડલાદિના પ્રમાણ-અંતર વગેરે.... (૭૬) તમસ્કાયનું સામાન્યથી વિવેચન () જાણવા જેવું... માણવા જેવું.... વગેરે.... (પેજ નં. ૫૯ થી ૧૭૪...) ચતુર્થ વિભાગ - “ઉર્વલોક” ૪ આચતુર્થ વિભાગમાં “ઉર્ધ્વલોક” તરીકે પ્રસિદ્ધ એવાદેવલોકનું યત્કિંચિત્ સ્વરુપ બતાવવામાં આવેલ છે જેમાં દેવલોકસંબંધી ૭૭થી ૮૭ સુધીના ૧૧ વિષયોને સંકલિત કરતી એવી વિશિષ્ટ લેખમાળાઓ રજૂ કરાઈ છે. તે જેમ કે. (૭૭) અષ્ટકૃષ્ણરાજી વર્ણન. (૭૮) લોકાંતિક દેવો વિષે જાણવા જેવું... (૭૯) ૧૨ વૈમાનિકદેવો. (૮૦) ૯ રૈવેયક અને પ અનુત્તરવાસી દેવો. (૮૧) કલ્પોપપન્ન દેવોમાં ૧૦ પ્રકારનો કલ્પ... (૮૨) કિલ્બિષિક દેવોના પ્રકાર અને નિવાસસ્થાનો. (૮૩) કયા કારણે દેવો મનુષ્યલોકમાં આવે છે?... (૮૪) દેવલોકમાં પ્રતિરોની વ્યવસ્થા કેવી રીતે હોય છે? (૮૫) દેવોની તથાવિધ ભવપ્રત્યયિક સંપત્તિ... (૮૬)દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર અને આકાર... (૮૭) વૈમાનિક દેવલોકના વિમાનોનું સંખ્યાદર્શક યંત્ર.... (*) સદ્વાંચનનો મહિમા... વગેરે.(પેજ નં. ૧૭૫ થી ૧૯૮..) પંચમ વિભાગ - “પ્રકીર્ણક” જ આ પંચમ વિભાગમાં જૈનશાસનમાં બતાવેલા છુટા-છવાયા પદાર્થોનું ખૂબ જ વિશદ્ રીતે વર્ણન કરાવાયું છે.. જેમાં ૮૮ થી ૧૦૮ સુધીના ૨૧ વિષયોને સંગૃહિત કરવામાં આવેલ છે. તેજેમકે.(૮૮) છઃ કાયજીવોની સમજ (સ્થાવરકાય).... (૮૯) છઃ કાય જીવોની સમજ (ત્રસકાય)... (0) છઃ કાય જીવોની સમજ (મનુષ્ય-દેવ-નારકી)... (૯૧) જીવોના પ૬૩ ભેદોની જુદા જુદા સ્થળે થતી ઉત્પત્તિ... (૯૨) નિગોદના ગોળાનું સ્વરૂપ. (૯૩) પ-શરીરોને Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા વિષે અનેકવિષય સ્થાપના પ્રદર્શક યંત્ર.... (૯૪) પ-ઇન્દ્રિયો વિષે ભિન્ન ભિન્નવિષયોનું સ્થાપના યંત્ર.. (૯૫) ઋજુ અને વક્રગતિ.... (૯૬) સિદ્ધશિલા અને સિદ્ધાત્માઓ.. (૭) ૬ પ્રકારની પર્યાપ્તિ.... (૯૮) અજીવના ૫ સંસ્થાન અને જીવના ૬ સંસ્થાન. (૯૯) ૬ પ્રકારના સંઘયણ. (૧૦૦) ૬ લેશ્યાનું સ્વરુપ (૧૦૧) ૧૪ ગુણસ્થાનક એટલે જીવનો વિકાસક્રમ. (૧૦૨) કેવલી સમુદ્યાત... (૧૦૩) પુદ્ગલ (અજીવ)ના પ૩૦ ભેદ.. (૧૦૪) આઠ કર્મ એટલે શું?... (૧૦૫) અવસર્પિણી-ઉત્સર્પિણી કાળના ૬+ ૬ = ૧૨ આરાઓનું સ્વરુપ.. (૧૦૬) તપ (બાહ્ય અત્યંતર ૧૨ પ્રકારે...) (૧૦૭) અષ્ટાપદજી મહાતીર્થવિષે જાણવા જેવું... (૧૦૮) શું તમને ખબર છે, ભૂકંપ શા કારણે આવે છે?... (૪) PLEASE ONE MINUTE... વગેરે... (પેજ નં. ૧૯૯ થી ૨૫૦..) ષષ્ઠમ વિભાગ - “જાણવા જેવી ભૂમિકા” જ આ વિભાગમાં આપ શું શું જોશો? તો ચાલો મિત્રો! એ પણ જાણી લઈએ.... તે જેમ કે (૧) જૈન માન્યતાનુસારે લોકવર્ણન., (૨) બૌદ્ધ મતાનુસારે વિશ્વવર્ણન, (૩) વૈદિક ધર્માનુસારે લોકવર્ણન, (૪) અગ્નિપુરાણના આધારે બ્રહ્માંડવર્ણન, (૫) પાતંજલ યોગશાસ્ત્ર અનુસારે લોકનું સ્વરુપ (૬) શ્રીમદ્ ભાગવતપુરાણના આધારે જંબુદ્વીપ, (૭) વૈજ્ઞાનિકોના મતાનુસારે આધુનિક વિશ્વ, (૮)પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથી તેના ૧૦૧ પુરાવાઓ. (૯) ખ્રિસ્તી ધર્મ પણ પૃથ્વીને સપાટ માને છે..., (૧૦) શું ખરેખર પૃથ્વી ફરે છે?.. (૧૧)ના!પૃથ્વી ફરતી નથી, (૧૨) આધુનિક ભૂગોળ અને જૈનધર્મ, (૧૩) આજની ભૂગોળ-ખગોળ પર વિમર્શ..., (૧૪) જૈન માન્યતા અને વિજ્ઞાનની માન્યતા વચ્ચે ભિન્નતા (૧૫) “ભારતવર્ષ”નું નામકરણ, (૧૬) પલ્યોપમ અને સાગરોપમનું સ્વરુપ, (૧૭) પૃથ્વીના આકાર અને સ્થિરતા સંબંધી સુંદર સાહિત્યવર્ણન (૧૮) આ જાણવું છે તો આ વાંચો...વગેરે સુંદર લેખોનો વિશાળ સંગ્રહ “જાણવા જેવી ભૂમિકા” નામકછટ્ટાવિભાગમાં આપનિહાળશો...(પેજ નં. ૨૫૧ થી ૩૫૦.) સપ્તમ વિભાગ- “પરિશિષ્ટ” ફ્રિ આ સપ્તમ વિભાગ “પરિશિષ્ટ” નામે છે, જેના બે વિભાગ પાડવામાં આવ્યા છે પહેલો પરિશિષ્ટ-૧.... અને બીજો પરિશિષ્ટ-૨ પરિશિષ્ટ-૧ ના વિભાગમાં જે આ ગ્રંથમાં આવતા ૧૦૮ વિષયોને ગુજરાતી ભાષામાં સંગ્રહિત કરવામાં આવ્યા છે તેમાં જે જે સ્થાનોમાં શાસ્ત્રસંદર્ભપાઠો બતાવવાના છે તે તે સ્થાનોમાં નાના અક્ષરોમાં (ફોન્ટમાં) ૧-૨-૩-૪-૫-૬ વગેરે કરીને ગુજરાતી આંકડાઓ મૂકવામાં આવ્યા છે અને તેના શાસ્ત્રપાઠો પાછળ રહેલા સાતમાવિભાગ સ્વરુપ “પરિશિષ્ટ-૧)માં મૂકવામાં આવેલ છે જેમાં પ્રાયઃ ૧૧૬ જેટલા આગમ-પ્રકરણ વગેરે ગ્રંથોના પાઠોનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ તે તે ગ્રંથના નામ અને શ્લોકસંખ્યાદિ સાથે બતાવવાનો પ્રયત્ન કરેલ છે. (પેજ નં. ૩૫૧ થી ૪૧૬...) Lજે પરિશિષ્ટ-૨ ના વિભાગમાં સેંકડો હજારો વર્ષ જૂના જે હસ્તલિખિત ગ્રંથો/ તાડપત્રીય ગ્રંથો વગેરેમાંથી સમુદ્ધત કરેલ આ જ વિષયને લાગતા-વળગતાં પ્રાયઃ ૬૮ જેટલા ચિત્રોની પ્રતિકૃતિઓ પણ સમાવી લેવામાં આવી છે. જેથી પ્રાચીન ચિત્રકલાનો પણ રસાસ્વાદ માણી શકાય. તેમજ પારિભાષિક શબ્દોના અર્થ અને “જાણવા જેવી તારાતંબોલ નગરી” નામક એક લેખ છે કે જેમાં તારાતંબોલનગરીની આછેરી ઝલકને વર્ણવતો હૈદ્રાબાદનિવાસી શેઠ પદમશાના હાથે લખાયેલ પત્ર મૂકવામાં આવ્યો છે, વળી અંતે લોકસ્વરુપભાવનાની સજઝાય અને સહુથી છેલ્લે ગ્રંથની પૂર્ણાહૂતિ નિમિત્તે પ્રશસ્તિ મુકવામાં આવી છે. (પેજ નં. ૪૧૭ થી ૪૮૨...) 36. Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -------- સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા _ 8 મુક્ત નહીં પણ ઋણ સ્મૃતિ... .. L® જેમણે મને અવ્યવહારરાશિનિગોદમાંથી બહાર કાઢીવ્યવહારરાશિમાં પ્રવેશ અપાવ્યો... એવાં સિદ્ધ ભગવંતોને પ્રથમ નમસ્કાર કરું છું. જ જેમણે જન્મ આપી સુસંસ્કારોનું સિંચન કરી એક ઝાટકે પોતાનો મોહ છોડી મને પ્રવ્રજ્યા માટે અનુમતિ આપનાર તેવા માતાશ્રી પવનબેન અને પિતાશ્રી ઓટરમલજીએ પણ મુજ ઉપર મહાન ઉપકાર કર્યો છે.. ચરમ તીર્થપતિ, આસનોપકારી શ્રી મહાવીરસ્વામીજી તથા અનંત લબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામીજી તેમજ શ્રી સુધમસ્વામીજી મહારાજાના મૃતવારસાનો વારસદાર બન્યો. સિદ્ધાંતમહોદધિ પ. પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા., ન્યાયવિશારદ પ. પૂ. આ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., મેવાડદેશોદ્ધારક પ. પૂ. આ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. આ ત્રણે મહાપુરુષોની સતત કૃપાદૃષ્ટિથી હું પાવન બન્યો. * સિદ્ધાંતદિવાકર, સુવિશાલગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મ. સા. ના પ્રસંગોપાત પ્રેરણાના પાવન અમૃતાંજનથી હું અને મારી પ્રજ્ઞાચક્ષુ આજે આ ગ્રંથના સંપાદનને જોવામાં સમર્થ બની.. દીક્ષાના દિવ્ય મંદિરમાં આત્મા ભગવાનની પ્રતિષ્ઠા કરવાની અમૂલ્ય પ્રેરણા કરનારા પ.પૂ. દીક્ષા દાનેશ્વરી - યુવા જાગૃતિપ્રેરક આ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. કે જેઓશ્રીએ મુજ જેવા અજ્ઞાનીને અંગારાભર્યા આલમમાંથી ઉગારી, કલ્યાણની કેડી બતાવી, મતલબીઓના મોહમાંથી મુક્ત કરાવી... મને સંયમ સામ્રાજ્ય ઉપર બેસવાની તક આપી અને એમની કૃપાથી જ હું આજે ચારિત્રધર બની શક્યો. E પ્રવચનપ્રભાવક, ષદર્શનનિષ્ણાત પ.પૂ. આ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા...જેઓશ્રીની અવસરોચિત પ્રેરણા, પ્રોત્સાહન અને યોગ્ય યોગક્ષેમના બળે મુજ જેવા પામર પણ સંયમ ધર્મના અનેકાનેક યોગોને પૂર્ણ કરવામાં પરમ બન્યા... સિંહગર્જનાના સ્વામી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. ના શિષ્યરત્નપ.પૂ. તત્ત્વજ્ઞાનમનિષી પંન્યાસપ્રવર શ્રી મેઘદર્શનવિજયજી મસા.કે જેઓશ્રીએ જૈનશાસન + સંઘની ઘણી બધી જવાબદારીઓ માથે હોવા છતાં પ્રસ્તુત ગ્રંથનું નિઃસ્વાર્થભાવે સૂક્ષ્મતાપૂર્વક સંશોધન કર્યું અને પ્રસ્તુત ગ્રંથોદ્યાનને પ્રસ્તાવના દ્વારા પલ્લવિત કર્યું. જ દીક્ષાના પ્રથમ દિવસથી જ જેઓએ મને ગ્રહણ તથા આસેવન શિક્ષા આપી સંયમપાલનને યોગ્ય કર્યો. તેમજ અવસરોચિત મને તે તે કાળે ભણાવી ગણાવી તૈયાર કર્યો. એવા મોટા ભાઈ મ. સા. (ગુરુદેવશ્રી) પ. પૂ. મુનિરાજ શ્રી હીરરત્નવિજયજી મ. સા.ને પણ આજે કેમ ભુલાય...કે જેઓશ્રીની અપૂર્વ ઉદારતાના કારણે જ આજે હું આ બધું કાર્ય કરવામાં સમર્થ બન્યો... જ પ. પૂ. સાધ્વીશ્રી ભવ્યજ્ઞરેખાશ્રીજી મ. સા. (બેન મ. સા.) ને પણ આજના દિવસે તો ન જ ભુલાય, કેમ કે તેઓશ્રીની અવસરોચિત ટકોરના કારણે જ આજે હું સંયમરથમાં આરૂઢ થયેલ છું.... જ આ ગ્રંથમાં ભાષાકીય શુદ્ધિ કરનાર તેમજ આ ગ્રંથની આદેયતા વધે તે હેતુથી પોતાની અમૂલ્ય પ્રેરણા આપનાર મુનિરાજ શ્રી અનંતસુંદરવિજયજી મ. સા. તેમજ પ્રોફેસર રમેશભાઈ બી. શાહ (સાબરમતી) ને પણ હું Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા અત્યારે યાદ કરું છું... કેમ કે તેઓશ્રીએ તો શુદ્ધિકરણ કરી અવિસ્મરણીય ઉપકાર કર્યો છે... તેમજ ગણિવર્ય શ્રી ધર્મતિલકવિજયજી મ. સા. દ્વારા પણ આ ગ્રંથમાં સુધારા-વધારા માટે કેટલાક અગત્યના સૂચનો વળી યોગ્ય માર્ગદર્શન મળ્યું છે. 呀 [ 呀 [E T 呀 “જાણવા જેવી ભૂમિકા’” નામક છઠ્ઠા વિભાગમાં પ. પૂ. પં. શ્રી અભયસાગરજી મ. સા. દ્વારા લખેલ ઘણા ખરા લેખોને સ્થાન મળ્યું છે, તેમાં મુખ્ય કારણ એક જ છે કે તેમના શિષ્ય પ. પૂ. શાસનપ્રભાવક આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. સા.... તેમણે મને કહેવડાવ્યું કે ‘આ તો પરમાત્માનું શાસન છે અને તેમની વાણીની સત્યતા સર્વ જીવો સુધી પહોંચે માટે તમે નિઃસંકોચ અમારા સાહિત્યમાંથી જે પણ મેટર તમને યોગ્ય લાગે તે ખુશીથી લેજો.’ માટે એમનો પણ ઉપકાર આજે યાદ કરું છું. એ જ પૂર્વોક્ત વાતને અનુસરતી એક વાત હજી યાદ આવે છે અને તે છે ‘સંગ્રહણીરત્નમ્' ના નામથી પ્રસિદ્ધ એવી બૃહત્સંગ્રહણીમાંથી પણ ઘણા ખરા પદાર્થો... આ ગ્રંથમાં લેવામાં આવ્યા છે માટે તેના વિવેચક એવા આ. શ્રી વિ. યશોદેવસૂરીશ્વરજી મ. સા.નું પણ કૃતજ્ઞતાપૂર્વક હું સ્મરણ કરું છું. આધારગ્રંથોના સાક્ષીપાઠો માટેનો મુખ્ય આધારસ્તંભ શ્રી મહાવીરસ્વામી જૈન આરાધના કેન્દ્ર આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા) રહ્યું હતું. તેમજ અન્ય અન્ય પુસ્તકાદિમાં રહેલા ચિત્રોના સંકલન માટે મુખ્ય આધારસ્તંભ રુપે ‘ગીતાર્થ ગંગા’ સંસ્થા રહી હતી. તેથી તેમની આવી ઉત્કૃષ્ટ શ્રુતભક્તિ માટે હું ભૂરી ભૂરી અનુમોદના કરું છું. આ ગ્રંથરત્ન દરેક ગચ્છ અને દરેક સંપ્રદાયમાં માન્ય બને તેમજ આ ગ્રંથની ઉપાદેયતા ચતુર્વિધ સંઘમાં વધે તે હેતુથી પોત-પોતાના અમૂલ્ય અભિપ્રાયઃ આપનાર એવા.. ગચ્છા. આ. જયઘોષસૂરિજી મ.સા., આ. ગુણરત્નસૂરિજી મ. સા., આ. જયસુંદરસૂરિજી મ. સા., આ. રશ્મિરત્નસૂરિજી મ. સા., પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સા., શેઠ શ્રેણિકભાઈ કસ્તુરભાઈ, પંડિત શ્રી જગદીશભાઈ છોટાલાલ શાહ-સુરત, પંડિત શ્રી ધીરુભાઈ ડાહ્યાલાલ મહેતા - સુરત, ડો. સુધીરભાઈ શાહ -અમદાવાદ, ડૉ. જે. જે. રાવલ -મુંબઈ....ઇત્યાદિનો હું ખરેખર અંતરથી ઋણી છું. સુશ્રાવક શ્રી અપૂર્વભાઈ કે જેઓ નવરંગ પ્રિન્ટર્સના માલિક છે તેઓશ્રી દ્વારા પણ ખૂબ જ ચીવટ પૂર્વક સમસ્ત ગ્રંથનું તેમજ ચિત્રનું વ્યવસ્થિત કાર્ય થયું છે, જેથી એમનું પણ આ ગ્રંથમાં અપૂર્વ યોગદાન છે. વિશેષ એક વાત જણાવવાની છે કે ગ્રંથો / આગમોના અભ્યાસ દરમ્યાન તેમજ આ ગ્રંથના લખાણ દરમ્યાન કેટલાક વિષયો મને ખૂબ જ સુંદર અને સરળ શૈલીમાં રજૂઆતવાળા લાગ્યા હતા માટે આ ગ્રંથમાં કેટલાક વિષયો તે તે ગ્રંથમાંથી સીધા જ મૂકી દેવાયા છે. આ ગ્રંથના લખાણ કરતાં જે કોઈ પણ આપણા ગ્રંથો / શાસ્ત્રો કે પુસ્તકો તેમજ ઇતર એવા વેદ/પુરાણાદિ ગ્રંથોની સહાય લીધી છે, વળી ચિત્રો માટે જે જે પુસ્તકોનો આધાર લીધો છે તે તમામે તમામનો નામોલ્લેખ તે તે વિષયોની શરુઆતમાં રહેલા આધારગ્રંથોમાંહે કરેલ છે, તે છતાં જો છદ્મસ્થતાના વશથી બાકી રહી ગયા હોય તો હૃદયથી ક્ષમાપ્રાર્થુ છું. આ ગ્રંથ સંપાદનમાં નામી / અનામી સર્વવ્યક્તિઓ કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્યમાં મદદરુપ બન્યા છે તેઓનો પણ હું ખરેખર હૃદયથી ઋણી છું. 38 ગુરુગુણરશ્મિહીરપાદપદ્મરેણુ મુનિ ચારિત્રરત્નવિજય... Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અનુક્રમણિકા INDEX અનુક્રમણિકા INDEX ••... 0૬ ... O૮ •••...૦૧૧ ૧૪ રા - , , , , , , , , , , , , , , , , , , , , , , OT O ક્રમ વિષય (*) અનુક્રમણિકા (INDE)........................... ... 0૧ આધારગ્રંથો . ........... નવકાર મહામંત્ર ........ .............. (૪) STOP LooK & Go.... (લોકવન...) (૧) શ્રી પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણો ..... (૨) ૧૪ રાજલોક રુપ વિશ્વ વ્યવસ્થા .... ...... ૦૧૩ (૩) ૧૪ રાજલોકનો યથાર્થ દેખાવ............ ...... ૦૧૫ ૧૪ રાજલોક તથા ત્રણે લોકનાં મધ્યસ્થાનો. ................................. ૮ રુચકપ્રદેશો એટલે સમભૂતલા......................... ................ .. ૦૧૯ (૬) ૧૪ રાજલોકમાં રહેલ પંચાસ્તિકાય અને કાળ એટલે પદ્રવ્ય....................... ૦૨૧ ધર્માસ્તિકાય ............... ............................૦૨૩ અધર્માસ્તિકાય ............. .................. ૦૨૫ (૯) આકાશાસ્તિકાય (લોકાકાશ) ... ૦૨૭ (૧૦) આકાશાસ્તિકાય (અલોકાકાશ) .............. ................. ૦૨૯ (૧૧) પુદ્ગલાસ્તિકાય... ............... ૦૩૧ (૧૨) જીવાસ્તિકાય .. ............... ૦૩૩ (૧૩) કાળદ્રવ્ય ....... ............ સંસ્થાન વિચયનો સ્વરુપ .......... .......... (અથોલોક...) (૧૪) ત્રિકાણ્ડમય રત્નપ્રભા પૃથ્વી = પ્રથમ નરક. (૧૫) સાતે નરકોમાં રહેલા પ્રતિરોનાં નામો ............... ............ ૦૪૧ (૮) ....................... ૦૩૫ (૪) ૦૩૬ ••• . (૩૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અનુક્રમણિકા ક્રમ વિષય ૦૫૩ ૦િ૫૮ ૦૬૧ تم (૧૬) વ્યંતર તથા વાણવ્યંતર દેવો ........... •••••••• • • • • ૦૪૩ (૧૭) વ્યંતરનિકાયના દેવો સંબંધી ભેદ-પ્રભેદ ................ ૦૪૫ (૧૮) ભવનપતિ દેવો .............. ૦૪૭ (૧૯) ૧૫ પ્રકારના પરમાધામી દેવો ... .............. (૨૦) નારકોને ૧૦ પ્રકારે ક્ષેત્રવેદના.............. .............. (૨૧) નારકોને અન્ય ૧૦ પ્રકારે ક્ષેત્રવેદના... ......... (૨૨) સાતમી નરક .............. .૦૫૫ (૨૩) પાપીઓને સજા ભોગવવાનું સ્થાન એટલે ૭ નરકો ............ ૦૫૭ (*) લોકના ધ્યાનનું ફળ. .......... (મધ્યલોક) (૨૪) જંબૂદ્વીપ ........................ .............. (૨૫) જંબુદ્વીપની જગતી - દ્વારા - રાજધાની વગેરેનું વર્ણન............................ (૨૬) જગતીની વેદિકા અને વનખંડો ....... .............. ૦૬૫ (૨૭) જંબૂદ્વીપના ૭ મહાક્ષેત્રો ..................... ................ (૨૮) જંબૂદીપના ૬ વર્ષધર (કુળગિરિ) પર્વતો અને જંબૂદ્વીપના ૬ મહાદ્રહ...... (૨૯) દ્રહદેવીના મૂળ કમળનું વર્ણન અને દ્રહોમાં સ્થિત કમળોની સંખ્યા-માપાદિ .... (૩૦) જંબૂદ્વીપમાં રહેલ વૃત્ત (ગોળ) પદાર્થોનું યંત્ર ........... ............. (૩૧) જંબૂદ્વીપમાં આવેલ પર્વતોનું યંત્ર. ......૦૭૫ (૩૨) જંબૂઢીપનું ભરતક્ષેત્ર ................................. ................. (૩૩) ભરતક્ષેત્રના મધ્યખંડની વિશેષ જાણકારી ............. ................ ભરતક્ષેત્રમાં સમુદ્રો ક્યાંથી આવ્યા? .૦૮૧ (૩૫) ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો...... ................ ....૦૮૩ (૩૬) વૈતાઢ્યની ગુફાઓમાં રહેલા માંડલા વિષે.. .........૦૮૫ (૩૭) વૃત્ત વૈતાઢ્ય-મકાદિ પર્વતો અને કંચનગિરિ પર્વતો વિષે ......૦૮૭ (૩૮) જંબૂવૃક્ષ............ (૩૯) દ્રહોમાંથી નીકળતી નદીઓ ................ ................. ૦૬૭ O૭૧ = =' (૧૫-ક ૧૧ •••••••••••••• ................ •••. ૦૭૯ (૩૪) ..... ૦૮૯ .૯૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ક્રમ (૪૦) (૪૧) (૫૭) (૫૮) (૫૯) (૪૨) (૪૩) (૪૪) દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્ર તેમજ કુરુક્ષેત્રના ૧૦ દ્રહો . (૪૫) મેરુપર્વત (૪૬) મેરુપર્વત ઉપર સ્થિત નંદનવન . (૪૭) મેરુપર્વત ઉપર આવેલ સૌમનસવન... મેરુના શિખર ઉપર પાંડુકવન લવણસમુદ્ર + મહાપાતાલકળશ અને લઘુકળશોનું વર્ણન .. (૪૮) (૪૯) લવણસમુદ્ર અંતર્ગત ગૌતમ-સૂર્ય-ચંદ્રદ્વીપ-વેલંધર-અનુવેલંધર પર્વતો (૫૦) લવણસમુદ્રના અંતર્ગત ૫૬ અંતર્દીપો (૫૧) ગોતીર્થ અને જલવૃદ્ધિનો બે તરફથી દેખાવ (૫૨) ધાતકીખંડ.. (૫૩) ધાતકીખંડના મેરુપર્વતનું પ્રમાણ . (૫૪) અઢીદ્વીપ (૫૫) (૫૬) & (૬૦) (૬૧) (૬૨) (૬૩) વિષય મહાવિદેહ ક્ષેત્ર મહાવિદેહ સંબંધિ પૂર્વ-પશ્ચિમ લાખ યોજન મેલક યંત્ર તેમજ ૩૨ વિજય અને નગરીઓ.. વક્ષસ્કાર પર્વતો તેમજ મહાવિદેહના વનમુખનો દેખાવ ભદ્રશાલવનનું વિહંગમ દશ્ય .. ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર. માનુષોત્તર પર્વત ..... અઢીદ્વીપમાં રહેલ શાશ્વત પદાર્થોનું યંત્ર શાશ્વત જિનભવન-જિનપ્રતિમાદિ અઢીદ્વીપમાં શાશ્વત ચૈત્ય અને પ્રતિમાઓનું વર્ણન અને ત્રણે લોકમાં રહેલ શાશ્વત પ્રાસાદાદિનું યંત્ર અઢીદ્વીપમાં સમકાળે તીર્થંકરાદિ કેટલા હોય ? આ અવસર્પિણીકાળના ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવાદિ ૬૩ શલાકાપુરુષો તેમજ અન્ય મહાપુરુષોનો ક્રમાદિ ચક્રવર્તીના ૧૪ રત્નો... (૭ એકેન્દ્રિય રત્ન + ૭ પંચેન્દ્રિય રત્ન) અનુક્રમણિકા --------- પૃષ્ઠ ૦૯૩ ૦૯૫ ૦૯૭ -2-0 ૧૦૧ ૧૦૩ ૧૦૫ ૧૦૭ ૧૦૯ ૧૧૧ ૧૧૩ ૧૧૫ ૧૧૭ ૧૧૯ ૧૨૧ ૧૨૩ ૧૨૫ ૧૨૭ ૧૩૧ ૧૩૩ ૧૩૭ ૧૩૯ ૧૪૧ ૧૪૩ 3 Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી - - - - - - અનુક્રમણિકા ક્રમ વિષય પૃષ્ઠ ........ ............ .......... (૬૪) ચક્રવર્તીનાં નવનિધાન=નવનિધિ ............ ૧૪૯ (૬૫) વાસુદેવનાં ૭ રત્નો અને કોટિશિલા........ ....... ૧૫૧ (૬૬) શ્રી વીર પ્રભુના ૧૧ ગણધરો અને ૧૦ મહાશ્રાવકો.. ..... ૧૫૩ (૬૭) નંદીશ્વરદ્વીપ ........... ........ ૧૫૫. (૬૮) નંદીશ્વરદ્વીપમાં રહેલ અંજનગિરિ પર્વત...... ............... ..... ૧૫૭ (૬૯) કુંડલદ્વીપની વિશેષ જાણકારી. .................. ............. ...... ૧૫૯ (૭૦) રુચકદ્વીપ ....... ચકદીપ ............................................................... ........ ૧૬૧ (૭૧) પ્રત્યેક સમુદ્રના પાણીનો સ્વાદ તેમજ મસ્યાદિનું પ્રમાણ . ....... ૧૬૩ (૭૨) તિસ્કૃલોકમાં રહેલા દ્વીપ-સમુદ્રોનું માપ ... ૧૬૫ (૭૩) ઉત્પાત પર્વત ............. .............................. ....... ૧૬૭ (૭૪) જ્યોતિષ દેવો ૧૬૯ (૭૫). જેબૂદ્વીપના સૂર્ય અને ચંદ્રના મંડલાદિના પ્રમાણ-અંતર વગેરે. ............... ....... ૧૭૧ (૭૬) તમસ્કાયનું સામાન્યથી વિવેચન ...... જાણવા જેવું.... માણવા જેવું ........... .............. (ઉáલોક) (૭૭) અષ્ટકૃષ્ણરાજી વર્ણન........ ....... ...... ૧૭૭ (૭૮) ૯ લોકાંતિક દેવો વિષે જાણવા જેવું ........... .... ૧૭૯ (૭૯) ૧૨ વૈમાનિક દેવો......... ....... ૧૮૧ (૮૦) ૯ ગ્રેવેયક અને ૫ અનુત્તરવાસી દેવો................ (૮૧) કલ્પોપપન્ન દેવોમાં ૧૦ પ્રકારનો કલ્પ ............. •••••... ૧૮૫ (૮૨) | કિલ્બિષિક દેવોના પ્રકાર અને નિવાસસ્થાનો ............ ....... ૧૮૭ (૮૩) ક્યાં કારણે દેવો મનુષ્યલોકમાં આવે છે? ............. (૮૪) દેવલોકમાં પ્રતિરોની વ્યવસ્થા કેવી રીતે હોય છે? ........................... ....... ૧૯૧ (૮૫) દેવોની તથાવિધ ભવપ્રત્યયિક સંપત્તિ . ૧૯૩ (૮૬) દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર અને આકાર ............... .............. •••••••••••••••••••••••••••••••••••• . . . . . . . . LOS ................ વાસસ્થાનો ............. .................... Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અનુક્રમણિકા ... ૨૦૧ ૨૦૩ ૨૦૫ , , , , , , , , , , , , ક્રમ વિષય પૃષ્ઠ (૮૭) વૈમાનિક દેવલોકના વિમાનોનું સંખ્યા-દર્શક યંત્ર ................................ . ૧૯૭ (૪) સદ્વાંચનનો મહિમા ............ .............. ૧૯૮ (પ્રકીક) (૮૮) છકાય જીવોની સમજ... (સ્થાવરકાય) .......... (૮૯) છકાય જીવોની સમજ... (ત્રસકાય) (૩વિકલેન્દ્રિય + તિર્યંચ પંચેન્દ્રિય) ......... (૯૦) છકાય જીવોની સમજ... (મનુષ્ય-દેવ-નારકી) ............ (૯૧) જીવોના ૫૬૩ ભેદોની જુદા જુદા સ્થળે થતી ઉત્પત્તિ ......................... ૨૦૭ (૯૨) નિગોદના ગોળાનું સ્વરૂપ.......... ૨૦૯ (૭) પ-શરીરોને વિષે અનેક વિષય સ્થાપના પ્રદર્શક યંત્ર .................. ૨૧૧ (૯૪) પ-ઈન્દ્રિયોને વિષે ભિન્ન-ભિન્ન વિષયોનું સ્થાપના યંત્ર ..................... .... ૨૧૩ (૯૫) ઋજુ અને વક્રગતિ . .............. ૨૧૫ (૯૬) સિદ્ધશિલા અને સિદ્ધાત્માઓ............... ................ ૨૧૭ (૭) ૬ પ્રકારની પર્યાપ્તિ ................... ............. ૨૨૧ (૯૮) અજીવના ૫ સંસ્થાન અને જીવના ૬ સંસ્થાન ... ............ ૨૨૩ (૯૯) ૬ પ્રકારના સંઘયણ ................ ૨૨૫ (૧૦૦) ૬ વેશ્યાઓનું સ્વરૂપ.......... ............ ૨૨૭ (૧૦૧) ૧૪ ગુણસ્થાનક એટલે જીવનો વિકાસક્રમ .. ........... ૨૨૯ (૧૦૨) કેવળી સમુદ્દઘાત .............. ૨૩૩ (૧૦૩) પુદગલ (અજીવ)ના ૫૩૦ભેદ........... ... ૨૩૫ (૧૦૪) આઠ કર્મ એટલે શું? .. ૨૩૭ (૧૦૫) અવસર્પિણી ઉત્સર્પિણીકાળના ૬ + ૬ = ૧૨ આરાઓનું સ્વરૂપ ............ ..... ૨૩૯ (૧૦૬) તપ (બાહ્ય-અત્યંતર ૧૨ પ્રકારે) ..... ૨૪૩ (૧૦૭) અષ્ટાપદજી મહાતીર્થ વિષે જાણવા જેવું..... (૧૦૮) શું તમને ખબર છે, ભૂકંપ શા કારણે આવે છે? ૨૪૯ (*) PLEASE ONE MINUTE........ ..................... ૨૫૦ ................. .............. .......... ................ ......... ૨૪૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી • રઘુવંશ મહાકાવ્ય • રીડર્સ ડાયજેસ્ટ-ગ્રેવર્ડ એટલાસ · બૃહત્સંગ્રહણી (સંગ્રહણી રત્નમ્) • ઉપદેશમાળા • જૈન તત્ત્વજ્ઞાન ચિત્રાવલિ પ્રકાશ • લોક અવલોકન ગણિતાનુયોગ ગ્રંથ • લઘુ સંગ્રહણી · ♦ લઘુ ક્ષેત્ર સમાસ બૃહત્ક્ષત્ર સમાસ (ભાગ ૧/૨) • જીવવિચાર પ્રકરણ · નવતત્ત્વ પ્રકરણ ♦ દણ્ડક પ્રકરણ • તિલોય પણત્તિ સુત્ત • આવશ્યક નિર્યુક્તિ ચૂર્ણિ • આવશ્યક નિર્યુક્તિ સંગ્રહણી • શ્રી વિવાહ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ભગવતી સૂત્ર) • યોગશાસ્ત્રની વૃત્તિ જીવાજીવાભિગમ સૂત્ર • લોકનાલિકાસ્તવ (લોકનાલિકા દ્વાત્રિંશિકા) • જૈનધર્મના વૈજ્ઞાનિક રહસ્યો ♦ યોગશાસ્ત્ર મૂળ વિશેષાવશ્યક ભાષ્ય ચતુર્થ ષડ્ડીતિ કર્મગ્રંથ •ક્ષેત્ર સમાસ • સ્થાનાંગ (ઠાણાંગ) સૂત્ર • સેન પ્રશ્નોત્તરી · સકલતીર્થ સૂત્ર • મહાનિશિથ (છંદ) સૂત્ર ૧૦૮ વિષયોના • મહાવીર ચિત્ર સંપુટ • સંગ્રહણીરત્નમ્ લોકપ્રકાશ (૧ થી ૪) સુશીલ સદ્બોધ શતક • ♦ ત્રિલોક તીર્થ વંદના • હરિવંશ પુરાણ રિષ્ટસમુચ્ચય ગ્રંથ જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ બૃહત્ક્ષત્ર વિચાર · • સિરિ નિલય ક્ષેત્ર વિચાર • વસુદેવ હિન્ડી-પ્રથમ ખંડ • વાયુપુરાણ • બ્રહ્માણ્ડપુરાણ • આદિપુરાણ • વરાહપુરાણ • વાયુમહાપુરાણ શિવપુરાણ • નારદપુરાણ • લીંગપુરાણ - • • આધાર ગ્રંથો... સ્કંધપુરાણ માર્કણ્ડેયપુરાણ શ્રીમદ્ ભાગવત પુરાણ આગ્નેયપુરાણ વિષ્ણુપુરાણ કુર્મપુરાણ • કલ્પસૂત્ર અંતર્વાચ્ય ટીકા ૧૦૮ વિષયો સાથે રહેલા ચિત્રોના • પ્રવચન સારોદ્વાર • મહાભારત (ઉપાયન પર્વ) જંબુદ્વીપ માસિક • જ્ઞાતાધર્મ કથાંગ ♦ શત્રુંજય મહાત્મ્ય •ક્ષેત્ર વિચાર • આવ. બૃહત્કૃત્તિ ટિપ્પણી • પ્રવચન સારોદ્વાર વૃત્તિ • બૃહત્સેત્રસમાસ ટીકા સિરિનિલય ક્ષેત્ર સમાસ ટીકા • કલ્પસૂત્ર ચિત્ર સંપુટ ♦ • બૃહત્સેત્રસમાસ (ભાગ-૧/૨) જૈન તત્ત્વજ્ઞાન ચિત્રાવલી તત્ત્વજ્ઞાન પ્રવેશિકા જૈન તત્ત્વજ્ઞાન ચિત્રાવલી પ્રકાશ • કિરણાવલી • ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર · ♦ • ♦ આધારગ્રંથો • ગાથા સહસ્ત્રી • સમવાયાંગ સૂત્ર ♦ સંગ્રહણી રત્નમ્ • કાલ લોકપ્રકાશ/સર્ગ-૩૧ ♦ દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ • નંદીશ્વર સ્તોત્ર • નંદીશ્વર કલ્પ • જીવસમાસ વૃત્તિ ♦ દ્વીપ સાગર પ્રજ્ઞપ્તિ સંગ્રહણી અનુયોગદ્વાર સૂત્ર ચૂર્ણિ • શ્રેણિક ચરિત્ર • તત્ત્વાર્થ સૂત્ર લબ્ધિ સ્તોત્ર ♦ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ♦ પ્રજ્ઞાપના (પણવણા) સૂત્ર ♦ નિગોદ ત્રિંશિકા ♦ જ્ઞાનસારે • શ્રાદ્ધ પ્રતિક્રમણ વંદારુ વૃત્તિ પ્રશમરતિ • ♦ ‘કર્મવિપાક” પ્રથમ કર્મગ્રંથ ♦ “કર્મસ્તવ’” બીજો કર્મગ્રંથ • વિશ્વરચના પ્રબંધ આઘાર ગ્રંથો... • અષ્ટાપદજી પૂજા • વિશેષણવતી ગ્રંથ • ખવગસેઢી ♦ ઉત્તરાધ્યયન સૂત્ર • દ્રવ્ય લોકપ્રકાશ ♦ ક્ષેત્ર લોકપ્રકાશ (ભાગ-૧ ૨) • જૈન દ્રષ્ટિએ મધ્યલોક • પાપ કી મજા, નરક કી સજા જૈન ભૂગોલનું તર્ક શુદ્ધ વિજ્ઞાન પચ્ચીસ બોલ ખવગસેઢી જૈન દષ્ટિએ મધ્યલોક Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ((00) 111111 elcorps नवकारमंत्र नमाजरहता नमासा पंचसम्बेसि पट નવકાર મહામંત્ર ----- 2201 9 Page #52 -------------------------------------------------------------------------- ________________ જાણવા જેવું જૈન કોસ્મોલોજી ----------- STOP, LOOK & GO ૪િ શું આપને અધ્યાત્મ જગતમાં પ્રવેશ કરવો છે? # શું આપને ચારગતિમાંથી મુક્ત થવું છે? શું આપને અજ્ઞાનરુપ અંધકારથી ભય લાગે છે? શું આપને તત્ત્વજ્ઞાનનો દીપક પ્રગટાવવો છે? શું આપને સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિ કરવી છે? શું આપને ભવભ્રમણનો થાક લાગ્યો છે? શું આપને પૂર્વોપાર્જિત જ્ઞાનાવરણીયાદિ કર્મનો નાશ કરવો છે? શું આપને ૧૪ રાજલોક ૫ વિશ્વની માહિતી જાણવી છે? શું આપને ભગવાન મહાવીરે બતાવેલી ભૌગોલિક (મધ્યલોક સંબંધી) વ્યવસ્થા માણવી છે? તો... તો... ચાલો! આજે અને અત્યારથી જ આપની માટે પ્રસ્તુત થાય છે... IP Jain Cosmology (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામક આ અનમોલ ગ્રંથ. તન અને મનનો પ્રમાદ ખંખેરી એલર્ટથઈ જઈએ અને આ ગ્રંથનાં વાંચન રુપ મહાયજ્ઞમાં જોડાઈ જઈએ... માટે જ કહેવાય છે કે... અધ્યાત્મની દુનિયાને નિહાળવા માટે તત્ત્વજ્ઞાન એ આંખ છે, અધ્યાત્મની દુનિયામાં વિહરવા માટે તત્ત્વજ્ઞાન એ પાંખ છે. આંખ છે... પાંખ છે... તો હવે ઉડવાને શી વાર છે? તો ચાલો ! હવે એક ઉડ્ડયન “Jain Cosmology” ગ્રંથ તરફ આરંભીએ... - ૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી લોક વર્ણન આ લોકતું સ્વરુપ શું ? ચાલો હવે તમને કહું, સર્વજ્ઞ દૃષ્ટિથી પ્રભુ, જેવું હતું તેવું કહ્યું ના કર્તા એતો કોઇને, વળી તા કોઇ આધાર છે, એ “લોકવર્ણન” વર્ણતા, મુજ રોમરોમ વિકસિત બને... II લોક વર્ણન -------- 22 Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી લોક વર્ણન 7EHAN N LUS " S .4 14 SEOCEROHANIASNOTEREORAMAT D -ACHERो सिदा AN नमा उमर अरिहता दी नमो नमालासम-सावमा KILAR . SORRESTE9208550 SODE IA TIN SA RB0Rssessmond SARAINMREP01010094%AARARISHIREEKRIESssessme (१० ____* १० Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ———.-.-.-.-.-લોકવન ગ્રંથની નિર્વિદને સમાપ્તિ માટે તથા ગ્રંથના ૧૦૮ વિષયો હોવાથી સૌ પ્રથમ શ્રી પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણો * અરિહંતના ૧૨ ગુણો : રાગ-દ્વેષ અને મોહ નામના દુર્ધર શત્રુઓનો જેઓએ નિર્મુલનાશ કર્યો છે, અઢાર દૂષણથી જેઓ રહિત છે. વળી (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિનાદ અને (2) આતપત્ર (૩ છત્ર) એ અષ્ટ પ્રતિહાર્ય તેમજ (૯) જ્ઞાનાતિશય, (૧૦) વચનાતિશય, (૧૧) અપાયાપગમાતિશય અને (૧૨) પૂજાતિશય ઈત્યાદિ ૧૨ ગુણોથી જેઓ વિભૂષિત છે. ૩૪ અતિશયો અને ૩૫ વાણીના ગુણોને જેઓ ધારણ કરે છે. કેવળજ્ઞાનના બળ વડે જેઓ લોક અને અલોકના સર્વભાવો હથેળીમાં રહેલા આમળાના ફળની જેમ યથાર્થરુપે જુએ છે એવા અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. સિદ્ધ ભગવંતના ૮ ગુણો : જ્ઞાનાવરણીયાદિ અષ્ટકર્મનો સંપૂર્ણ ક્ષય કરી (૧) અનંતજ્ઞાન, (૨) અનંતદર્શન, (૩) અનંતવીતરાગતા, (૪) અનંતવીર્ય, (૫) અવ્યાબાધ (અનંત) સુખ, (૬) અક્ષયસ્થિતિ, (૭) અરુપિપણું અને(૮) અગુરુલઘુ વગેરે ૮ મહાન્ ગુણોને જેઓએ પ્રાપ્ત કર્યો છે તેમજ શાશ્વત સ્થાન એવા મુક્તિને જેઓ પામ્યા છે અને હવે જેઓને જન્મ-જરા-મરણનો અભાવ હોઈ સંસારમાં પુનર્જન્મ કરવાપણું રહ્યું નથી એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર થાઓ. ૪ આચાર્ય ભગવંતના ૩૬ ગુણો: જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર-તપાચાર અને વીર્યાચારરુપ પાંચ પ્રકારના આચારને પાળનારા અને એ પંચાચારનું પાલન કરવા માટે (કરાવવા માટે) ભવ્યજીવોને ઉપદેશ આપનાર, તીર્થંકરાદિ અતિશાયિત મહાપુરુષોના વિરહમાં શાસનના નાયક સમા, ગચ્છની ધુરાને વહન કરનારા... તેમજ ૫ ઈન્દ્રિયોને હરનાર, ૯ પ્રકારની બ્રહ્મચર્ય ગુપ્તિને ધરનાર, ૪ પ્રકારનાં કષાયોથી મૂકાયેલાં, ૫ મહાવ્રતોને પાળનારા, ૫ પ્રકારે આચારોનું પાલન કરનાર, ૫ સમિતિ અને ૩ ગુપ્તિને ધરનાર એટલે ૫ + ૯ +૪+૫+ + + ૫ + ૩ = ૩૬ ગુણને ધરનારા તથા અન્ય જુદી જુદી રીતે પણ શાસ્ત્રોમાં કહેલા ૩૬ ગુણોને ધારણ કરનારા... વળી ૮ પ્રકારે શાસનની પ્રભાવના કરનારા, તેમજ (૧) પ્રાજ્ઞ (૨) સમસ્ત શાસ્ત્રોના હાર્દને પામેલા (૩) પ્રકૃષ્ટ રીતે પ્રગટ થયેલ લોક વ્યવહારવાળા (૪) ઈચ્છાઓને પરાસ્ત કરનાર (૫) પ્રતિભા સંપન્ન (૬) પ્રથમવાળા (૭) પહેલેથી જ ઉત્તરને જાણી લેનારા (૮) પ્રાય:કરીને પ્રશ્નોનો પ્રવાહ સહન કરનારા (૯) પરહિતને કરનારા (૧૦) પરનિદાના ત્યાગી તેમજ (૧૧) અત્યંત સ્પષ્ટ અને મધુર ભાષામાં ધર્મકથાદિ કહેનારા ઈત્યાદિ ગુણોવાળા આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ. ફિ ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણો : ૧૧ અંગ અને ૧૨ ઉપાંગ ભણે અને ભણાવે... તે ઉપાધ્યાય કહેવાય. (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) (૬) જ્ઞાતાધર્મકથાગ (૭) ઉપાસકદશાંગ (૮) અંતકૃદશાંગ (૯) અનુત્તરોપપાતિકદશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર... એ ૧૧ અંગ9 (૧ થી ૧૧), (૧) ઔપપાતિક (૨) રાજપ્રન્નિય (૩) જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) જંબૂઢીપપ્રજ્ઞપ્તિ (૬) સૂર્યપ્રજ્ઞપ્તિ (૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૮) નિરયાવલિકા (૯) કલ્પાવતંસિકા (૧૦) પુષ્યિકા (૧૧) પુષ્પગુલિકા (૧૨) વૃષ્ણિદશા... (૧૨ થી ૨૩) ૧૨ ઉપાંગ આ ગ્રંથોને ભણે-ભણાવે... અને (૨૪) ચરણસિત્તરી (૨૫) કરણસિત્તરીનું પાલન એમ ૨૫ ગુણો ઉપાધ્યાય ભગવંતના થાય છે તેવા ઉપાધ્યાય ભગવંતાને નમસ્કાર થાઓ. સાધુ ભગવંતના ૨૭ ગુણો'': સ્વાર કલ્યાણ સાધક, જિનાજ્ઞાના અખંડ પાલક, સંયમયોગના ધારક... તેમજ બાહ્યાભ્યતર ગ્રંથી રહિત અને પ મહાવ્રત અને ૧ રાત્રિભોજન ત્યાગના પાલક, પય જીવોની રક્ષા કરનારા, પાંચ ઈન્દ્રિયોને દમન કરનારા, લોભનો નિગ્રહ કરનારા, ક્ષમાને ધરનારા, ભાવ વિશુદ્ધિને આચરનારા, પ્રતિલેખનાદિમાં વિશુદ્ધિ ધરનારા, અકુશલ મન-વચન-કાયાનો નિરોધ કરનારા... શીતાદિ પરિષહો તેમજ મરણાંત ઉપસર્ગોને સહનારા... ઈત્યાદિક ૨૭ ગુણો યુક્ત એવા સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ... એમ કરી કુલ..૧૨ +૮+ ૩૬ + ૨૫ + ૨૭ = ૧૦૮ ગુણો૧૩ પંચપરમેષ્ઠિના થાય છે. આ ૧૦૮ ગુણયુક્ત પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર થાઓ... જ ૧૦૮ મંહમા : શ્રી સિદ્ધાચલજી મહાતીર્થના ૧૦૮ નામ, શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામ, માંગલિક વસ્તુઓ ૧૦૮, વાસુદેવ-બલદેવના લક્ષણો-૧૦૮, નવકારવાળીના મહાકા-૧૦૮ તેમ આ ગ્રંથના વિષયો પણ ૧૦૮ જાણવા... Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી લોક વર્ણન જ સિદ્ધશિલા ----- પાંચ અનુત્તર મ મ મ મ મ મ નવ ળ ક રૈવેયક મક ૧દવલોકો -દવલોક ઊર્વલોક કેવલોક વલોક દેવલોક, ૧-દેવલોક છે . ૨-દેવલોક [[તી લોકીિીિ મયલોક નરક-૧ નિમHT * નરક-૨ શેકેરાપ્રભા ઘનોદધિ વલય-------- ઘનવાત વલય----- તનવાત વલય---- આકાશ ----- નરક-૩ વાલુકાપ્રમા નરક-૪ પંકપ્રભા કરતા ૫ વર કે કાર, એક -------અધોલોક ........ નરક-૫ ધૂમપ્રભા - કર છે સુરત ડીસી , નરક-૬ તમ:મમાં * જps traft bhai દીલ નરક-૭ તમામ પ્રભા ૧૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ લોક વર્ણન ૧૪ રાજલોક રૂપ વિશ્વ વ્યવસ્થા 2 * સમગ્ર વિશ્વ ૧૪ રાજલોકમય છે. તેમાં દેવો-નરકો-મનુષ્યો અને તિર્યંચો તેમજ મોક્ષ વગેરે સમગ્ર દુનિયા આવી જાય છે. TM મેરુપર્વતની તળેટીથી નીચે રહેલ ૮ રુચક પ્રદેશોને સમભૂતલા કહેવાય છે, અને તેના આધારે ઊંચાઈ-નીચાઈના માપો જણાય છે. જૈન કોસ્મોલોજી ——— ૪ આ ૧૪ રાજલોકના ૩ વિભાગ પડે છે. (૧) ઉર્ધ્વલોક (૨) મધ્યલોક (૩) અધોલોક. જ સ સમભૂતલાથી ૯૦૦ યોજન ઉ૫૨ના ભાગને ઉર્ધ્વલોક કહેવાય છે, તેમાં દેવોનો નિવાસ હોય છે. તેમાં અનુક્રમે સૌધર્મઈશાનાદિ ૧૨ દેવલોક અને તેના જ અંતર્ગત ૩ કિલ્બિષિક દેવ અને ૯ લોકાંતિક દેવોનો વાસ છે. તેની ઉપર ૯ ત્રૈવેયેક અને તેના પણ ઉપર ૫ અનુત્તરવાસી દેવોના વિમાનો છે અને સહુથી છેલ્લે ૪૫ લાખ યોજન પ્રમાણ લાંબી અને ૮ યોજન પહોળી સિદ્ધશિલા અને તેની ઉપર એક યોજનના છેલ્લા કોશના ત્રીજા ભાગે લોકાંતને સ્પર્શીને સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. આ પ્રમાણે ઉર્ધ્વલોકની લંબાઈ ૭ રાજલોકમા થોડી ઓછી અને પહોળાઈ ૫ રાજલોક પ્રમાણ છે. દસ મધ્યલોક તે સમભૂતલાથી ઊર્ધ્વ-અધો ૯૦૦-૯૦૦ યોજન મળીને ૧૮૦૦ યોજન વિસ્તારવાળો અને તિર્થ્રો અસંખ્ય યોજન સુધી ફેલાયેલો છે. આ મધ્યલોકમાં સહુથી વચ્ચે મેરુપર્વત અને તેને ફરતા બમણા બમણા પ્રમાણવાળા જંબૂઢીપલવણાદિ અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે, તેમાં પણ માત્ર ૨ દ્વીપમાં જ મનુષ્યોના (સાથે તિર્યંચોના પણ...) જન્મ-મરણ હોય છે અને તેની બહાર તો માત્ર તિર્યંચો જ વસે છે. વળી જયોતિષ, વ્યંતર, વાણવ્યંતર, તિર્થંગ વૃંભકાદિ દેવોનો નિવાસ પણ આ જ મધ્યલોકમાં છે. ૪ સમભૂતલાથી ૯૦૦ યોજન નીચે તે ૭ રાજલોક કરતા થોડો વધારે પ્રમાણવાળો અધોલોક છે, તે ઉપરના ભાગે ૧ રાજલોક અને નીચે ૭મી નરકના ભાગે ૭ રાજલોક પ્રમાણ પહોળાઈવાળો છે. આ અધોલોકમાં નીચે-નીચે ૧ થી ૭ નરક આવેલી છે. પ્રથમ નરકના ૧૩ પ્રતરોમાં ભવનપતિ દેવો રહે છે. ૪ ૧૪ રાજલોકની બરાબર મધ્યમાં ત્રસનાડી આવેલી છે. તે ત્રસનાડી ૧ રાજ પહોળી અને ૧૪ રાજ લાંબી છે. દેવ-મનુષ્યતિર્યંચ અને નારકી સ્વરૂપ સર્વ ત્રસ જીવોનો નિવાસ આ ત્રસનાડીમાં જ છે. કારણ કે, ત્રસનાડીની બહાર તો માત્ર સ્થાવર જીવો જ હોય છે. us ૧ રાજલોકનું પ્રમાણ જાણવા માટે આમ્નાય આ પ્રમાણે જાણવા મળે છે.... ૩,૮૧,૨૭,૯૭૦ મણ વજનનો ૧ ભાર એવા ૧,૦૦૦ ભાર પ્રમાણ લોખંડનો ગોળો દેવ ઉપરથી નીચે ફેંકે તો ગોળાને પૃથ્વી ઉપર આવતા ૬ માસ – ૬ દિવસ – ૬ પ્રહર - ૬ ઘડી અને ૬ સમય લાગે. આવી રીતે ઉપરથી નીચે આવતા તે ગોળો જેટલું ક્ષેત્ર સ્પર્શે તે ક્ષેત્ર ૧ રાજલોક પ્રમાણ કહેવાય. સ અથવા બીજા પ્રકારે એમ કે - ૧ નિમેષ માત્રમાં કોઈ મહર્દિક દેવ ૧,૦૦,000 યોજન પ્રમાણ ક્ષેત્ર પસાર કરે, તો તેવી ગતિથી તે સતત ૬ માસ સુધી જેટલું ક્ષેત્ર સ્પર્શે તે ૧ રાજલોક પ્રમાણ કહેવાય*, તેવા ૧૪ રાજલોક પ્રમાણ આ લોક હોવાથી આ વિશ્વને ૧૪ રાજલોક પણ કહેવાય છે. * જેમએક રાજનું માન કેટલું ? તે આ લેખમાં ઉપર આપણે જોઈ લીધું. તે વાત સામાન્ય વાચકને ગળે ન યા ઉતરે, પરંતુ વૈજ્ઞાનિકોનો એક દાખલો હું તમને આપું કે, જેથી શાસ્ત્રીય સત્થી આપોઆપ પ્રીતિ થઈ જશે. વૈજ્ઞાનિકોએ આ વિરાઢ આકાશનો અભ્યાસ કર્યો. તેમાં તેમને સૂર્યમાલાઓ જોઈ. અનેક સૂર્યો જોયા, એક સૂર્યમાલાથી બીજી સૂર્યમાલા કેટલી દૂર છે ? તે વિરાટ દૂરબીનથી જોયું. માપ કાઢીને ગાત્રી કરી... પછી કહ્યું કે, આકાશમાં લાખો સૂર્યમાલાઓ છે, તે એક બીજાથી એઢલી દૂર છે કે ત્યાં પહોંચવું હોય તો એક કલાકના એક લાખ માઈલની ઝડયે એક રોકેટ ગતિ કરે તો એક સૂર્યમાલાથી ફક્ત બીજી સૂર્યમાલા સુધી પહોંચતા ૮૭ કરોડ વર્ષ લાગે. તો પછી લાખો સૂર્યમાલા યાસે જતા કેટલાય અબજ વસો લાગે. (જુઓ-રીડર્સ ડાયજેસ્ટમાંથી ગ્રેષ્વ એટલાસ-અમેરિકા) ૧૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી લોક વર્ણન 99 જા ૧૧ ૧ ૨ ૧૩ ૧૪ ૧૪. Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી લોક વર્ણન વાસ્તવિક દૃષ્ટિએ ૧૪ રાજલોકનું સ્વરૂપ બતાવવા ચૌદ રાજલોકનો યથાર્થ દેખાવ ISજ બે હાથ કમર ઉપર રાખીને વૈશાખ સંસ્થાનની જેમ બે પગ પહોળા કરીને) ગોળ-ગોળ ફૂદડી ફરતા પુરુષના આકારનો આ ૧૪ રાજલોક છે અથવા અધોમુખે રહેલા એક મોટા શરાવના પૃષ્ઠ ભાગ પર એક નાનું શરાવ-સંપુટ મૂક્યું હોય એ આકારે આ લોક છે. વળી, આ લોક શાશ્વત છે – એને કોઈએ ધરી રાખ્યો નથી કે કોઈએ બનાવ્યો નથી પણ એ સ્વયં સિદ્ધ છે અને આશ્રય કે આધાર વિના આકાશમાં (અદ્ધર) રહેલ છે. જ આ લોક ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ રુપ (ઉપન્નઈ વા વિગઈ વા ધુવેઈ વા) ત્રિગુણાત્મક છે, અને ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોથી સંપૂર્ણ ભરેલો છે. પોતાના માથે સિદ્ધ પુરુષો રહેલા હોવાથી હર્ષમાં આવી જઈ જાણે નૃત્ય કરવા માટે ચરણ પ્રસારીને ઉભો હોય એવો લાગે છે. આવા સ્વરૂપવાળા આ અખિલ લોકના ૧૪ વિભાગ (ઊંચાઈના) કલ્પેલા છે અને એવો પ્રત્યેક વિભાગ ૧ રજુ (રાજ) પ્રમાણ છે. એકદમ નીચેના લોકાંતથી સાતમી નારકીના ઉપરના તળ પર્યન્ત ૧ રજુ (રાજ) થાય છે. એવી રીતે સાતે નારકીના ઉપર ઉપરના દરેક તલ સુધી ગણતા સર્વ મળીને ૭ રજુ થાય છે. ૪ રત્નપ્રભા નારકીના ઉપરના તળથી પહેલા ૨ દેવલોકના વિમાનો સુધી આઠમી રજુ થાય છે. ત્યાંથી ચોથા મહેન્દ્ર દેવલોકનો અંત ન આવે ત્યાં સુધી નવમી રજુ અને ત્યાંથી (છઠ્ઠા) લાન્તક દેવલોકના અંત સુધી દશમી રજુ પૂરી થાય છે. ત્યાંથી આરંભીને (આઠમા) સહસ્ત્રાર દેવલોકની સીમા પૂરી થાય ત્યાં અગ્યારમી રજુ અને ત્યાંથી (બારમા) અમ્રુત દેવલોકની સીમા પૂરી થાય ત્યાં બારમી રજુ પૂર્ણ થાય છે અને એવી રીતે ૯ ગ્રેવેયકને છેડે તેરમી અને લોકને અંતે ચૌદમી રજજુ સંપૂર્ણ થાય છે. આ પ્રમાણે ઘમ્મા નામની પહેલી નારકીના ઉપરના ભાગે સાત અને નીચેના ભાગે સાત એમ સર્વે મળી ૧૪ રજુ થાય છે. જ આ અભિપ્રાયઃ “આવશ્યક નિયુક્તિ ચૂર્ણિ તથા સંગ્રહણી” વિગેરે ગ્રંથોનો છે, પરંતુ “ભગવતી સૂત્ર” વગેરેના અભિપ્રાયે તો ઘમ્માનારકની નીચે અસંખ્ય યોજન મૂક્યા પછી લોકનો મધ્યભાગ આવે છે. તેથી ત્યાં તે જગ્યાએ) સાત રજજુ પૂર્ણ થાય છે. પરંતુ એ અહીં બહુ વિશેષ હોવાથી કહ્યું નથી. વળી યોગશાસ્ત્રની વૃત્તિઓના અભિપ્રાય તો સમભૂલા પૃથ્વીતલથી સૌધર્મ અને ઈશાન દેવલોક સુધીમાં ૩ રજુ, અચુત દેવલોક સુધીમાં પ રજજુ, રૈવેયક સુધીમાં ૬ રજજુ અને લોકાન્ત સુધીમાં ૭ રજુ થાય છે. વળી “જીવાજીવાભિગમસૂત્રમાં પણ સૌધર્મ-ઈશાન આદિ સૂત્ર વ્યાખ્યાન”માં સમભૂતલાથી ઉપર ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારાઓ મૂકીને ઘણાં કોડ (અસંખ્યાતા) યોજન પછી ૧ રજુ થાય છે એમ કહ્યું છે. લોકનાલિકાસ્તવ (લોકનાલિકા દ્રાવિંશિકા)માં પણ સૌધર્મ દેવલોક સુધીમાં ૧, મહેન્દ્ર સુધીમાં ૨૩, સહસ્ત્રાર સુધીમાં ૪, અશ્રુત સુધીમાં ૫ અને લોકાન્ત ૭ રજુ થાય છે.” એમ કહ્યું છે.' વિશ્વના ટોચના ભૌતિકશાસ્ત્રીઓ પણ વિશ્વના સકલ પદાર્થોના ગુણધર્મ અને બ્રહ્માંડની સંસ્યના તથા અન્ય પરિબળોનો ગણિત તથા વિજ્ઞાનની મદદથી તાગ પામવા પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્નોને અંતે પણ વિશ્વના સંચાલકબળની શક્તિનું રહસ્ય હાથ ન આવતાં, તેઓ ઈશ્વર કે કર્મ જેવી કોઈ અદેશ્ય સત્તાનો સ્વીકાર કરે છે. (જૈનધર્મના વૈજ્ઞાનિક રહસ્યોમાંથી) Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી one લોક વર્ણન 1 +---- ૧ રાજલોક પહોળી ત્રસનાડી - ૫ રાજલોક પહોળું. --- ન્યુન ૭ રાજ ઉર્ધ્વલોક ----------- - ઉર્ધ્વલોકનું મધ્ય... ----------------- તિર્થાલોકનું મધ્ય. -૧૪ રાજલોકનું મધ્ય --------- ૭ રાજ અધિક અધોલોક--------- અધોલોકનું મધ્ય... ----------- ૭ રાજ વિસ્તાર -------------- ૧૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ચૌદ રાજલોક તથા ત્રણે લોકનાં મધ્યસ્થાનો... rs ૧૪ રાજલોક (સંપૂર્ણ લોક)નું મધ્યસ્થાનઃ શ્રી ભગવતીજી સૂત્રના મતે સમગ્ર ૧૪ રાજલોકનું મધ્યસ્થાન રત્નપ્રભા (ધમ્મા) પૃથ્વીને અધોભાગે ફરતા રહેલા ઘનોદધિ, ઘનવાત અને તનવાતને છોડી અસંખ્યાતા યોજન નીચે જઈએ ત્યારે લોકનું મધ્યસ્થાન આવે છે તે મધ્યસ્થાનથી ઉપર સાત રજ્જુલોક અને નીચે પણ સાત રજ્જુલોક પ્રમાણ થાય છે. આથી એ નક્કી થયું છે કે અધોલોક સાત રજ્જુથી અધિક છે અને ઉર્ધ્વલોક તે સાત રજ્જુથી ઓછો છે. કારણ કે, લોકનું મધ્ય ઘમ્માપૃથ્વી-ઘનોદધિ-ઘનવાત-તનવાત અને અસંખ્યાતા યોજન આકાશ વીતે તે સ્થાને છે ત્યાંથી સાત રજ્જુ પ્રમાણ અધોલોક નીચે રહે છે. હવે અધોલોકની આદિ (શરૂઆત) રુચકથી અને અંત સાતમી નરકના છેડે કહેલો છે ત્યારે લોકના મધ્યસ્થાનથી તે રૂચક સુધીમાં આવતા ઘનવાતાદિ સર્વે પદાર્થો તથા ઘમ્મા-પૃથ્વીનું અમુક પ્રમાણ અધોલોકના સાતરજ્જુ પ્રમાણમાં ભેળવતાં સાતરજ્જુથી અધિક પ્રમાણ થાય. સાત રાજ ઉપર જેટલું અધિક અધોલોક પ્રમાણ તે અને તિતિલોકનું પ્રમાણ તે લોકના મધ્યભાગમાં ઉપરના સાતરાજમાં ઘટવાથી ઉર્ધ્વલોક સાતરાજમાં ન્યૂન છે. તે વાત નિઃસંદેહ છે. લોક વર્ણન 4 રુ અધોલોકનું મધ્યસ્થાન ઃ અધિક એવા સાત રાજ પ્રમાણ અધોલોકનો મધ્યભાગ, ચોથી પંકપ્રભાપૃથ્વીના ઘનોદધિ-ધનવાત-તનવાતને વટાવીને આગળ અસંખ્યાતા યોજન પ્રમાણ આકાશ વીત્યા બાદ આવે છે. rTM મધ્યલોકનું મધ્યસ્થાન ઃ મધ્યલોક=તિર્આલોકનું મધ્યસ્થાન, જે અષ્ટરુચકવાળા ૨ ક્ષુલ્લકપ્રતરો છે. ઉર્ધ્વલોકનું મધ્યસ્થાનઃ અષ્ટરુચક પ્રદેશથી લઈ ઉર્ધ્વ લોકાન્ત સુધીનો ભાગ ઉર્ધ્વલોક કહેવાય છે. એ ઉર્ધ્વલોકવર્તી પ્રથમના ચાર દેવલોકને છોડીને પાંચમા બ્રહ્મ દેવલોકના છ પ્રતર પૈકી ત્રીજા રિષ્ટ નામના પ્રતરે લોકાન્તિક દેવાના વિમાનો છે. તે સ્થાને ઉર્ધ્વલોકનું મધ્યબિંદુ આવેલ છે. તત્ત્વજ્ઞાનની મહત્તા (સુભાષિત) रज्जुज्ञानाद्यथा सर्पो, मिथ्यारूपो निवर्तते । तत्त्वज्ञानात्तथा याति, मिथ्याभूतमिदं जगत् । रौप्यभ्रान्तिरियं यान्ति, शुक्तिज्ञानाद् यथा खलु । जगत् भ्रान्तिरियं याति तत्त्वज्ञानात् सदा तथा ॥ " ભાવાર્થ : જેવી રીતે યથાર્થ એવા રજ્જુ (દોરડા)ના જ્ઞાનથી મિથ્યાભૂત એવા સર્પ (નું ભ્રમ) નિવૃત્ત થઈ જાય છે. તેવી જ રીતે આત્મામાં ઉત્પન્ન થયેલ તત્ત્વજ્ઞાનથી મિથ્યાભૂત એવા આ જગત્ (નું અસ્તિત્વ) નિવૃત્ત થઈ જાય છે તેમજ જેવી રીતે શુક્તિ (મોતિને ઉત્પન્ન કરનાર સ્થાનભૂત છીપલું)ના યથાર્થ જ્ઞાનથી આ ચાંદી છે એવી ભ્રાન્તિ સદા માટે નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે (આત્મામાં ઉત્પન્ન થયેલ) તત્ત્વજ્ઞાનથી જગતની ભ્રાન્તિ (ભ્રમણા) સદાના માટે સમાપ્ત થઈ જાય છે. ૧૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી લોક વર્ણન ૧૮00 યોજનનો તિચ્છલોક – સૂર્ય તિર્યંચ લોકનું મધ્ય (૧૧૦ યોજનમાં પથરાયેલા જયોતિષ ચક સમભૂલા (રુચક પ્રદેશ...) વાણવ્યતર વ્યંતર ૯૦૦ યોજન ૯00 યોજન કારે - મૃદં, - ઝાલરનું આકાર વેત્રાસનના આકારે - કે WILL મધ્યલોક ન ( ૧૮ - use only Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ----------- જૈન કોસ્મોલોજી -.-.-.-.-.-.-.-.-.-લોકવન મધ્યલોકનું સ્થાન અને શાશ્વતી વસ્તુઓના માપ મેળવવા માટે | 5 | ૮ ચક પ્રદેશો એટલે સમભૂલલા જ અધોલોકની સાત પૃથ્વી પૈકી પહેલી ઘમ્મા પૃથ્વીમાં લોકાકાશના સમગ્ર પ્રતિરોમાં અત્યંત (નાનામાં નાના) એવા બે “ક્ષત્તપ્રત જે “માંડા”નાં જેવા આકારે આવેલા છે તે એક એક આકાશ પ્રદેશાત્મક છે. (એક લાખ યોજન પ્રમાણ મેરુની ઊંચાઈમાંથી ૧000 યોજન ભૂમિમાં મેરુનો જે વિભાગ ગયેલો છે, તે રત્નપ્રભાના ક્ષુલ્લક પ્રતિરોથી પણ નીચે ગયેલો છે.) એ બંને ક્ષુલ્લક પ્રતિરોના બરાબર મધ્યભાગે ગોસ્તનાકારે રહેલા ચાર-ચાર આકાશપ્રદેશોને રુચક પ્રદેશો કહેવામાં આવે છે. દિશા-વિદિશા તથા ઉર્ધ્વ-અધો-મધ્યલોક પ્રમુખ વસ્તુઓની ઊંચાઈ-નીચાઈની ગણત્રી આ ચક પ્રદેશોમાંથી કરવામાં આવે છે. દરેકનું સમભૂતલ અથવા મધ્યવર્તુલ પણ એ જ છે. ઉપરના પ્રતરના ચાર પ્રદેશોને ઉર્ધ્વરુચક કહેવામાં આવે છે અને નીચેના પ્રતરગત ચાર રુચક પ્રદેશોને અધોરચક કહેવામાં આવે છે. # મધ્યલોકપ્રમાણ: મધ્યલોકનું પ્રમાણ ૧,૮૦૦યોજન છે. તેમાં ઉપરના ક્ષુલ્લક પ્રતરના ઉર્ધ્વરુચક સ્થાનથી નીચેના ૯૦૦ યોજન સમજવા. આથી અષ્ટરુચક સ્થાન તિચ્છલોકનું મધ્યસ્થાન છે. એ પ્રમાણે આ મધ્યલોક ઉર્ધ્વ-અધો ૧,૮00 યોજન પ્રમાણ ઝાલર (ખંજરી)ની માફક વર્તુલાકારે રહેલો જ ઉર્વલોક પ્રમાણ : અષ્ટરચક પ્રદેશથી ઉપર ૯00 યોજન તિøલોકના છોડ્યા પછી ઉપરનો (સિદ્ધશિલાના) લોકાન્ત સુધીનો ભાગ ઉર્ધ્વલોક ગણાય છે તે ૭ રજજુથી કાંઈક ન્યૂન મૃદંગાકારે છે. જ અધોલોક પ્રમાણ : અષ્ટક પ્રદેશથી નીચે ૯૦૦ યોજન છોડ્યા પછી નીચેના અધોલીકાન્ત સુધીના ભાગને તે અધોલોક જાણવો તે અધોમુખી કુંભીના આકારે છે. * જે માટે કહ્યું છે કે : વેત્રીસમોડધસ્તાત્પષ્યનો ફત્તરીનિમઃ | ગણે મુરઝર્સવાસો તો ચાવમાકૃતિઃ (યોગશાસ્ત્ર...) - સત્ય જાણવાનો મહિમા નિત્ય નવા વૈજ્ઞાનિક આવિષ્કારોથી પ્રગતિના યુગ તરીકે મનાતા વર્તમાન સમયમાં ઘણીવાર સત્યનું દર્શન કરવાની શાશ્વત પ્રણાલી વિસરી જવાય છે. પરિણામે બુદ્ધિ અને મનની સીમાઓ સુધી કરાયેલી દોડના પરિણામે થતા સત્યના આછા પાતલા યત કિંચિત કે વિકૃત દર્શનને સંપૂર્ણ સત્ય માની લેવાની ઉતાવળ થવા પામે છે. આની અસર આજે વર્તમાનપત્રો, રેડિયો, વિવિધ સમાચારોના માધ્યમથી બાલમાનસમાં પણ ખૂબ જ વિકૃત રીતે થવા પામેલ છે. વધુમાં તેઓને શાળાઓમાં, કોલેજોમાં પાઠ્યપુસ્તકો દ્વારા તેવું જ અધકચરા સત્યોનું વિકૃત જ્ઞાન મળે છે, એટલે પરિણામ એ આવે છે કે તેમની સમજણી વય થતાં તો તેઓ વિજ્ઞાનવાદના અંજામણા પ્રકાશમાં સત્યને બરાબર ન જોઈ શકવાથી જે તે જણાતા સ્વરૂપને યથાર્થ અને આખરી સત્ય માની લેવાની કુટેવ નવી પેઢીમાં દઢ થવા પામે છે. માટે જ આપ્ત પુરૂષોએ જણાવેલી “સત્ય ઇન્દ્રિયમ્આ વ્યાખ્યા સત્યને ઈન્દ્રિય-મન અને બુદ્ધિથી અગોચર બતાવે છે. ત્યારે આજના યુગમાં જડને ઈન્દ્રિય-બુદ્ધિ અને મનના સાધનોથી સત્યને આંબવાની વાતને ખૂબ મહત્ત્વ અપાય છે. તે ખરેખર હાથની આંગળીએ તાડના ઝાડ પર લટકતા ફળને અડકવાની કુબડા-ઠીંગણા | માણસના વાતની જેમ વાહીયાત છે. - ૧૯ ) Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી લોક વર્ણન ------ - - - -- - - - - જીવાસ્તિકાય કાળ) || jEI લોક કાળ નિશ્ચય પુદ્ગલાસ્તિકાય [J aaj SિIDાકા ધિમાંસ્તિકાયા | આકાશાસ્તિકાય, અધમસ્તિકાય diereta થવા પર. ગબ્ધ ષડ્રવ્યાત્મક લોક.... T દુિન્ય) સુગ કપાય સ્પર્શ પીળું JિUS મીઠું સફેદ લાલી લીલી Siste કડવ Qe9000CO - - પદ્રવ્યાત્મક લીક જીવાસ્તિકાય અધમસ્તિકાય કાળ ૫ગલાસ્તિકાયTT આકાશાસ્તિકાય ધર્માસ્તિકાય ૨૦. નક Page #65 -------------------------------------------------------------------------- ________________ લોક વર્ણન - - - - - - - - - જૈન કોસ્મોલોજી--------- ૧૪ રાજશ્લોકમાં રહેલ પંચાસ્તિકાચ અને કાળ એટલે ષદ્રવ્ય જિ અસ્તિ એટલે પ્રદેશ, કાય એટલે સમૂહ. પ્રદેશોના સમૂહવાળા દ્રવ્યને અસ્તિકાય કહેવાય. સમગ્ર વિશ્વમાં આવા પાંચ અસ્તિકાય છે માટે પંચાસ્તિકાયમય જગતુ કહેવાય છે. ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાય અને કાળ મળીને જગત્માં છ દ્રવ્યો છે, માટે ષદ્રવ્યમય જગતું પણ કહેવાય છે. કાળદ્રવ્ય વર્તમાન એક ક્ષણ અને એક પ્રદેશ રુપ છે. ભવિષ્યની વર્તમાનમાં ઉત્પત્તિ થઈ નથી અને ભૂતકાળનો તો વિનાશ થઈ ચૂક્યો છે તે માટે એ માત્ર એક વર્તમાન ક્ષણરુપ એક પ્રદેશી હોવાથી પ્રદેશ સમૂહથી રહિત છે માટે તેને અસ્તિકાય તરીકે ગણ્યો નથી. આ કારણે લોક માટે “ષડસ્તિકાયમય” નહિ પણ “પંચાસ્તિકાયમય લોક” એવા રૂઢ શબ્દનો ઉપયોગ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને કરવામાં આવેલો છે. જ આ ૧૪ રાજલોક ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પંચાસ્તિકાયમય (પ્રદેશોનાં સમૂહવાળા) છે. પંચાસ્તિકાયસ્વરૂપ દ્રવ્યલોક તે “દ્રવ્ય થી એક અને વ્યાપક છે. “ક્ષેત્રમાંથી લોકપ્રમાણ સર્વદિશાએ અસંખ્ય યોજનાત્મક છે. “ક્ષત્રિ"થી અનાદિ અનંત અર્થાત્ હતો, હશે અને વર્તમાનમાં તો છે જ. એટલે સદાય શાશ્વતો... અને “મવથી અસ્તિકાયમાં રહેલા ગુણ-પર્યાયો વડે અનંતપર્યાયોથી યુક્ત છે. કારણ કે, પંચાસ્તિકાયના સમુદાયથી જ“નોવા” શબ્દનું પ્રરુપણ કરેલું છે. એથી અસ્તિકાયના જે ગુણો-પર્યાયો તે લોકના જ કહેવાય. જ આ પાંચ તત્ત્વોમાં ધર્માસ્તિકાયાદિ ચાર તત્ત્વો અજીવ જડ છે અને એક જીવાસ્તિકાય તત્ત્વ જીવ છે. આ પાંચેય તત્ત્વો દ્રવ્ય શબ્દથી પણ ઓળખાય છે તેમજ જિનેશ્વર ભગવંતોએ આ લોકને “પદ્રવ્યાત્મક લોક” તરીકે પણ કહેલ છે. (કાળની દ્રવ્ય તરીકે વિવક્ષા ઉપર જણાવેલી છે માટે ૫ + ૧ = ૬.) તો ચાલો... હવે પાંચે અસ્તિકાયોનું વિવરણ કરતા પ્રથમ ધર્માસ્તિકાયનું સ્વરૂપ વિચારાય છે. વિશ્વમાં સર્વોચ્ચકક્ષાના વૈજ્ઞાનિક ગણાતા આઈન્સ્ટાઈન એમ માનતા હતા કે આ વિશ્વગતિમાન અને અગતિમાન એમ બે રીતે જે દેખાય છે, એની પાછળ કોઈ સૂમ કારણ કામ કરી રહ્યું છે. કોઈ અદેશ્ય શક્તિઓ બંને પદાર્થોને સહાય કરી રહી છે. એવો તર્ક એમને થયો હતો અને તેના સંશોધન માટે અથાગ મહેનત કરી રહ્યા હતા, પણ તેઓ તેના પાનને પામી ન શક્યા, કારણ કે તેઓ જેની શોધ કરી રહ્યા હતા, તે બીજુ કાંઈ નહીં પરંતુ જેન શાસ્ત્રોના વિજ્ઞાનના આધારે ધમસ્તિકાય અને અધમસ્તિકાય નામક તો જ હતા... ૨૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૨ |ી IJDIT SME. | થમસ્તિકાય છે જૈન કોસ્મોલોજી 1555 II (જેમ રેલગાડીને ચાલવામાં પટરી સહાયક છે... તેમ જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું..) લોક વર્ણન Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ધર્માસ્તિકાય... rs ‘ધર્માસ્તિકાય’’ : આ ધર્માસ્તિકાય જોઈ શકાતો નથી, પણ ચૌદ રાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. જો કે ગતિ-સ્થિતિનું કારણ જીવ-પુદ્ગલ પોતે જ છે તો પણ નિમિત્ત કારણ અહીં અપેક્ષિત છે. એટલે એમાં ધર્માસ્તિકાય એ ગતિ કરવામાં સહાયક સ્વભાવવાળો હોવાથી ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ એવા જ જીવ અને પુદ્ગલ પદાર્થો છે તેમાં નિમિત્ત છે. મત્સ્યાદિકોને ગતિ કરવામાં-તરવામાં જેમ જળ સહાય રુપ બને છે, તેમ આ ચૌદ રાજલોકમાં સ્વભાવે જ ગતિ કરતા જીવો અને પુદ્ગલોને આ ધર્માસ્તિકાય પણ ગતિ સહાયક છે એટલે કે જેમ જળમાં તરવાની શક્તિ મત્સ્યની પોતાની જ હોય છે, પરંતુ તેને તરવાની ક્રિયામાં ઉપકારી કારણ જળ છે અથવા તો જેમ આંખમાં જોવાની શક્તિ તો રહેલી છે પરંતુ પ્રકાશરૂપ સહકારી કારણ વિના જોઈ શકતી નથી. પાંખ દ્વારા સ્વયં ઉડવાની શક્તિ તો પક્ષીઓમાં વિદ્યમાન છે, તો પણ તેને જેમ હવાની અપેક્ષાની જરૂર રહે છે તે જ રીતે જીવ અને પુદ્ગલોમાં ગતિ કરવાનો સ્વયં સ્વભાવ તો છે પરંતુ ધર્માસ્તિકાય દ્રવ્યના સહચાર વિના તેઓ ગતિ કરી શકતા નથી. લોક વર્ણન 7 જીવોને ગમનાગમનરુપ ગતિ કાર્યમાં સહાયક ધર્મ ધર્માસ્તિકાય છે એવી જ રીતે પુદ્ગલમાં ભાષા-ઉચ્છવાસ મનવચન-કાયયોગાદિક વર્ગણાના પુદ્ગલોની ચલિત ક્રિયાઓમાં તે તે પુદ્ગલોના ગ્રહણ તથા વિસર્જનમાં આ ધર્માસ્તિકાય જ ઉપકારી છે. જો તે સહાયક ન હોય તો ભાષાદિક પુદ્ગલોની ગતિના અભાવે ભાષા-મન વગેરે વર્ગણા યોગ્ય પુદ્ગલોના અવલંબન વિના જીવોનું બોલવું, ચાલવું કે સમજવું ઈત્યાદિ કોઈ પણ કાર્ય થઈ શકે નહિ. તેથી વિશ્વ સ્થગિત અને શૂન્ય બની જાય. અહીં એ પણ જરૂર ધ્યાનમાં રાખવું કે આ ધર્માસ્તિકાય દ્રવ્ય કોઈ પ્રેરક નથી એટલે કે સ્થિર રહેલા અગતિમાન જીવો તથા પુદ્ગલોને બળાત્કારે ગતિ કરાવવામાં સહાયક બનતું નથી, પરંતુ જ્યારે જીવ અને પુદ્ગલો સ્વયં ગતિ કરવાના હોય ત્યારે આ દ્રવ્ય માત્ર સહાયક બને છે. જો તે પ્રે૨ક-ધક્કો મારવાવાળું બની જાય તો જીવ અને પુદ્ગલ બંનેની હંમેશાં ગતિ થયા જ કરે પરંતુ વાસ્તવિક રીતે તેમ થતું નથી. આથી જ્યારે જીવ અને પુદ્ગલો ગતિ કરતાં હોય ત્યારે ત્યાં રહેલું ધર્માસ્તિકાય દ્રવ્ય તેઓને ગતિ ઉપકારક એટલે કે સહાયક બને છે. ૪ આ ધર્માસ્તિકાય દ્રવ્યના ત્રણ પ્રકારો પડે છે : (૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ. (૧) સ્કંધ ઃ એક વસ્તુનો આખો ભાગ ‘સ્કંધ” શબ્દથી ઓળખાય છે. (દા.ત. બુંદીનો આખો લાડુ.) (૨) દેશ : સ્કંધના સમગ્ર ભાગમાંથી સહજ ન્યૂનાદિ ભાગ (ટૂકડા)ને “દેશ” કહે છે. (દા. ત. ખંડિત લાડુ.) (૩) પ્રદેશ ઃ સ્કંધ કે દેશનો નિર્વિભાજય વિભાગ કે જે એક ૫૨માણુ જેટલો જ સૂક્ષ્મ હોય છે.* જેના સર્વજ્ઞ પુરુષો પણ બે વિભાગ કલ્પી ન શકે તેવો સૂક્ષ્મ અણુ જેટલો જ ભાગ તે “પ્રદેશ’” કહેવાય એટલે કે સ્કંધ કે દેશમાંનો એક નિર્વિભાજ્ય વિભાગ (પ્રદેશ) જે સ્કંધ કે દેશ સાથે જ લાગેલાં હોય છે તે. (દા. ત. લાડવામાં જ રહેલી એક કણી) ૪ આ ધર્માસ્તિકાય દ્રવ્ય... (૧) “દ્રવ્ય’થી (સંખ્યા વડે) એક છે. (૨) ‘ક્ષેત્ર’થી લોકાકાશ પ્રમાણ હોય છે. (૩) ‘“વાત્ત’’થી ત્રણે કાળમાં રહેવાવાળું શાશ્વત છે જ. (૪) “માવ’'થી વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી રહિત છે અને ‘‘મુળ’’થી જીવપુદ્ગલને ગતિ કરવામાં સહાયક સ્વભાવવાળુ હોવાથી ગતિ સહાયક ગુણવાળું છે એમ આ ધર્માસ્તિકાયની પાંચ પ્રકારે પ્રરુપણા થઈ. આ ધર્માસ્તિકાય અલોકમાં નહિ હોવાથી ત્યાં જીવો અને પુદ્ગલોની ગતિ થઈ શકતી નથી... અર્થાત્ લોકને ઓળંગીને જીવ-પુદ્ગલો આગળ વધી શકતા નથી. * વિજ્ઞાનના સાધનો કોઈ કાળે પરમાણુને જોઈ શકશે નહીં. પરમાણુ બોમ્બની જે વાત આવે છે તે હકીકતમાં અનેક પરમાણુઓનો બનેલો સ્કંધ કે અણુ છે. કેમકે પરમાણુને તો જ્ઞાનીઓ જ જ્ઞાનષ્ટિથી જોઈ શકે છે. ૨૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ----------------..લોકવન | અઘમસ્તિકાય છે જેમ થાકેલી માણસ વૃક્ષની છાયા જોઈ બેસી જાય છે તેમ જીવ અને પુગલના I સ્થિર પરિણામી કાર્યોમાં આ અધર્માસ્તિકાય તત્ત્વ કારણ રૂપ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી લોક વર્ણન - - - - - - - - - - અધમસ્તિકાય... ( 8. If “અધર્માસ્તિકાય': અધર્માસ્તિકાય તે ધર્માસ્તિકાયની જેમ ચૌદ રાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે એટલે ગુફાઓમાં, સમુદ્રમાં, નદીમાં સર્વત્ર એક ટાંચણીની અણી જેટલો ભાગ પણ એવો નથી કે જ્યાં અધર્માસ્તિકાયનું અસ્તિત્વ ન હોય. ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય બંને દ્રવ્યો અન્યોન્ય સાહચર્ય સ્વભાવવાળા છે, તેથી જાણે જોડીયા ભાઈ ન હોય ! એવી કલ્પનાને જન્માવનારા છે. જ્યાં ધર્માસ્તિકાય છે ત્યાં જ અધર્માસ્તિકાય પણ રહેલું છે. પર આ અધર્માસ્તિકાય પણ પાંચ ભેદ વડે પ્રરૂપિત છે. એમાં “દ્રવ્ય-ક્ષેત્ર-ક્ષત્તિ-ભાવ” રુપ ચારેયની પ્રરુપણા તો ધર્માસ્તિકાય પ્રમાણે જ સમજી લેવી. માત્ર પાંચમો જે પ્રકાર છે તેમાં તફાવત છે. એટલે “"થી તે આ પ્રમાણે છે... જેમ કોઈ વટેમાર્ગુને વિશ્રામ માટે વૃક્ષની છાયા તેમજ ગાડીને ઊભી રહેવામાં રેલ્વે સ્ટેશન સહાયક બને છે, તેમ આ લોકમાં સ્થિર રહેવા ઈચ્છતા જીવ તથા પુલોને સ્થિર રહેવામાં અધર્માસ્તિકાય સહાયક બને છે.૧ ગમન કરતા જીવોને ઉભું રહેવું હોય, સ્થિર થવું હોય, શયન કરવું હોય, ઈત્યાદિક અવલંબનવાળા કાર્યોમાં અને ચિત્તની સ્થિરતા વગેરે સ્થિર પરિણામીક કાર્યોમાં આ અધર્માસ્તિકાય કારણરુપ છે. * ધર્માસ્તિકાયની માફક આ અધર્માસ્તિકાય નામનો પદાર્થ પણ જીવ અને પુદ્ગલોને કોઈ પ્રેરણા કરીને - પકડીને સ્થિર કરતો નથી, પરંતુ સ્વતઃ સ્થિર રહેવાને ઈચ્છતા એવા જીવો તથા પુદ્ગલોને તે સહાયભૂત બને છે. જો તેઓને તે પ્રેરક રુપે થઈ પડે તો જીવો અને પુદ્ગલો હંમેશાં સ્થિર જ રહ્યા કરે. વળી આ પ્રમાણે બંને પ્રકારના દ્રવ્યો (ગતિ કરાવવામાં અને સ્થિરતા કરાવવામાં) પ્રેરક રુપ બને તો ગતિ અને સ્થિતિ બંનેમાં સાંકર્ય-સંઘર્ષભાવ ઉત્પન્ન થઈ જાય અને તેથી દ્રવ્યની સિદ્ધિ-અસિદ્ધ થઈ જાય તો એ ન ચાલે. આથી જ બંને દ્રવ્યો પ્રેરક નહિ પણ સહાયક-ગુણવાળા છે એ સિદ્ધ થાય છે. અલોકમાં અધર્માસ્તિકાય દ્રવ્ય નથી. તેથી ત્યાં જીવ અને પુદ્ગલોની સ્થિતિ પણ નથી. જ્યાં આ દ્રવ્ય છે ત્યાં જ જીવ અને પુગલોનું અસ્તિત્વ હોઈ શકે અને તે અસ્તિત્વ તો આ ચૌદરાજમય લોકમાં જ છે. ધર્માસ્તિકાયની જેમ આ અધર્માસ્તિકાય પણ સ્કંધ દેશપ્રદેશ એમ ત્રણ પ્રકારે છે અને અસંખ્ય પ્રદેશાત્મક છે. * જો આ “અધમતકાચ” નામનો પદાર્થ જગમાં છા હોય તો જીવ અને પુદ્ગલોહી હરહંમેશ ગત ચાલુ જ રહ્યા કરે. કોઈ પણ ઠેકાણો સ્થિર અવસ્થા પામે જ નહિ. તેવી રીતે જ “ધમતકાય” નામનો પદાર્થપણા જ ન હોત તો તેઓની હંમેશની માટે સ્થિતિસ્થર રહ્યા કરત. - તત્ત્વજ્ઞાનની ગંભીરતા કે દરેકદ્રવ્યના મૌલિક સ્વરૂપનું ચિંતન યથાર્થષ્ટિથી કરવામાટે વસ્તુના અનંતધર્માત્મક સ્વરૂપને પ્રમાણવાક્યથી સમજવાની સાથે નયવાક્યથી પ્રત્યેક ધર્મનાં ગૌણ-મુખ્ય ભાવની ભૂમિકા અપનાવવાની ગંભીરતા વિચારોમાં જો વિકસિત ન હોય તો કોઈપણ વસ્તુનું યથાર્થ જ્ઞાન થવું મુશ્કેલ યાવત્ કઠિન છે. ' ''છે ૨૫ ne For Privalkose, Page #70 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ | 5551 જૈન કોસ્મોલોજી II લોકાકાશ .. IMALI જેમ દુધથી ભરેલ ગ્લાસમાં સાકર સમાઈ જાય છે. પૃથ્વી - પર્વત - વૃક્ષ - મકાન - કૃપંડી વગેરે સર્વ પદાર્થો આકાશમાં સ્થાન પ્રાપ્ત કરે છે. લોક વર્ણન Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી H આકાશાસ્તિકાય... rs આકાશાસ્તિકાય દ્રવ્ય લોક અને અલોકના ભેદથી બે પ્રકારે છે. જો કે આકાશ દ્રવ્ય લોકાલોકમાં સર્વત્ર હોવાથી એક અખંડ દ્રવ્ય જ છે, પરંતુ લોકમાં રહેલા ધર્માસ્તિકાયાદિક દ્રવ્યોની સાથે રહેતા આકાશાસ્તિકાયને “લોકાકાશ” અને તે સિવાયના આકાશાસ્તિકાયને “અલોકાકાશ” કહેવાય છે. તેમાં પ્રથમ લોકાકાશનું સ્વરૂપ કહેવાય છે. (લોકાકાશ) લોક વર્ણન 9 ૪ લોકમાં રહેલ આકાશદ્રવ્ય અસંખ્ય પ્રદેશ પ્રમાણ છે અને તે સ્વપ્રમાણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બે દ્રવ્યો વડે સદાકાલ યુક્ત છે એટલે જેમ રાજા બે પ્રધાનને ધારણ કરીને જગત્નું રક્ષણ કરે તેમ આ બંને દ્રવ્યો સાથે રહી જગતને ઉપકારક બને છે કારણ કે આકાશ (અવકાશ) વિના એટલે ખાલી જગ્યા વિના જીવ પુદ્ગલો રહી જ ન શકે એટલે તે જરૂરી દ્રવ્ય છે. આ લોકાકાશના સ્કંધ-દેશ-પ્રદેશોનું સ્વરૂપ પણ ધર્માસ્તિકાયની જેમ જ સમજવું... આ આકાશાસ્તિકાય દ્રવ્ય ‘‘દ્રવ્ય’થી એક જ અને સર્વ વ્યાપ્ત છે, પણ ધર્માસ્તિકાયાદિની અપેક્ષાએ તે બે વિભાગમાં વહેંચાયેલું છે. લોકમાં રહેલા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની સાથે રહેવાવાળું “ોજાહાશ'' કહેવાય છે અને તે સિવાયનું ‘“અોજાòાશ'' કહેવાય છે'. એ પ્રમાણે તે “ક્ષેત્ર”થી લોકાલોક પ્રમાણ હોવાથી અનંત છે, પરંતુ લોકાકાશની અપેક્ષાએ આકાશદ્રવ્ય અસંખ્યપ્રદેશાત્મક છે. ‘“જાન’’થી તે અનાદિ અનંત અર્થાત્ શાશ્વત છે. ‘ભાવ’’થી વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી રહિત છે અને ‘“મુળ’’થી અવગાહ-અવકાશ આપવાના સ્વભાવવાળું છે. જેથી ત્યાં જીવ અને પુદ્ગલોને સ્થાન મળ્યું છે. * સાકરને અવકાશ આપનારુ જેમ દૂધ છે અને અગ્નિને અવકાશ આપનારો જેમ તપાવેલ લોખંડનો ગોળો છે તે જ રીતે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ ચારેય દ્રવ્યોને જગ્યા આપવામાં કારણભૂત જો કોઈ પણ દ્રવ્ય હોય તો તે આકાશાસ્તિકાય છે. એક આકાશપ્રદેશ જેટલા સ્થાનમાં પરમાણુઆદિ એક દ્રવ્ય રહે છે. તેટલા જ એટલે એક આકાશ પ્રદેશ જેટલા સ્થાનમાં (પુદ્ગલની તથાવિધ વિચિત્રતા હોવાથી) સેંકડો-હજારો-લાખો-સંખ્ય-અસંખ્ય-અનંત પ્રદેશી કંધોનો જથ્થો પણ રહી શકે છે. એથી આકાશમાં અવગાહ આપવાના ગુણની સ્વતઃ સિદ્ધિ થાય છે. અહીં આ પણ એક સમજવા જેવી બાબત છે કે જે આકાશ પ્રદેશમાં સંખ્યપ્રદેશી, અસંખ્યપ્રદેશી કે અનંતપ્રદેશીસ્કંધો રહે છે ત્યાં જ બીજા તેવા સંખ્ય કે અસંખ્ય કે અનંતપ્રદેશી કંધ રુપી પુદ્ગલો પણ તેના તેવા પ્રકારના જાતિ ગુણ સ્વભાવે જ રહી શકે છે અર્થાત્ પુદ્ગલોના તેવા પ્રકારનો વિચિત્ર સ્વભાવ જ છે. જેમ એક ઓરડામાં જેટલા સ્થાનમાં એક જ દીપક પોતાના પ્રકાશને પાથરે છે એ જ ઓરડામાં બીજા પ્રદીપ્ત એવા સેંકડોં હજારો દીપકો કે ઈલેક્ટ્રિક ગોળાઓ મૂકવામાં આવે તો પણ તે સઘળાય દીવાઓનો પ્રકાશ પૂર્વ પ્રકાશમાં અંતર્ગત થઈ જાય છે. અર્થાત્ એ જ જગ્યામાં તે બધાયના પ્રકાશને અવકાશ મળી શકે છે... તેમ.... (ભગવતી સૂત્ર, શતક/૧૪, ઉદ્દેશ/૪) us અથવા બીજું દૃષ્ટાંત વિચારીએ તો... જેમ એક તોલા જેટલા પારામાં પ્રકૃષ્ટ ઔષધિના પ્રબળ પ્રયોગથી ૧૦૦ તોલા જેટલું સુવર્ણ પણ પ્રવેશ કરી (સમાઈ) જાય છે છતાં પણ કોઈ અદ્ભુત અને અગમ્ય પ્રયોગ ક્રિયાની શક્તિના બળે તે પારાને પુનઃ તોળશું તો ૧ તોલો પ્રમાણ જ આવીને ઊભું રહેશે. ૧૦૦ તોલો સુવર્ણ સમાઈ જાય છતાં જરા પણ તે વધે નહિ એટલું જ નહિ પણ એ સમાયેલું ૧૦૦ તોલા સુવર્ણ અને ૧ તોલો પારો બંનેને એકમેક થયેલ સ્થિતિમાંથી તથા પ્રકારની ઔષધિથી અલગ-અલગ પણ કરી શકાય છે તે રીતે ૫૨માણુથી અનંતપ્રદેશી સ્કંધ સુધીના અનેક પુદ્ગલો પણ એકાદિ આકાશપ્રદેશમાં સમાઈ શકે છે. (ભગવતી સૂત્ર, શતક/૧૪, ઉદ્દેશ/૪) ૨૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી લોક વર્ણન છે અલોકીકાશ . અલોકાકાશની અપેક્ષાએ લોકાકાશની કલ્પના ૨૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી લોક વર્ણન આકાશાસ્તિકાય (અલોકાકાશ) # અલોકાકાશ એ લોઢાના પોલા ગોળા સરખો છે અને લોકાકાશથી અનંતગુણો છે. જો કે આ અલોકના અંતને પાર પામવાને કોઈ સમર્થ નથી જ છતાં અસતું કલ્પના દ્વારા શ્રી ભગવતી સૂત્ર-૧૧મા શતકે, ૧૦મા ઉદ્દેશે, ૨૦માં સૂત્રે જે ઘટના કહેલી છે તેની અહીં સીધી નોંધ લઈએ... ૪િ મેરુપર્વતની દશે દિશામાં કૌતુકી દેવો ઉભા રહે અને એ જ મેરુની ચારે દિશાએ ૨૨ લાખ યોજન દૂર આવેલા માનુષોત્તર પર્વત ઉપર આઠે દિશાએ મેરુને પૂંઠ કરી અર્થાત્ મનુષ્ય ક્ષેત્રમાં બહારના દ્વીપ સમુદ્રો તરફ મુખ રાખીને આઠ દિક્કુમારીકાઓ પોતાના હાથમાં રહેલા બલિના પિંડને પોતપોતાની દિશા સન્મુખ ફેંકે. આઠે કુમારીકાઓથી એક જ સમયે ફેંકાયેલા એ આઠે દિશાના બલિપિંડો પૃથ્વી ઉપર પડતા પહેલા જ મેરુપર્વત ઉપર રહેલા દેવોમાંથી કોઈ પણ એક દેવ માનુષોત્તરે પહોંચીને આઠે દિશાએ ફરીને તે પિંડોને કેવા પ્રકારની શીઘગતિએ અદ્ધરથી જ ઉપાડી લે.... તેવી જ શીઘગતિથી તે બધા દેવો અલોકનો અંત જોવાની ઈચ્છાથી દશે દિશાઓમાં એક સાથે પ્રયાણ કરે. હવે એવામાં કોઈ એક ગૃહસ્થને ત્યાં એક લાખ વર્ષના આયુષ્યવાળો પુત્ર જન્મ્યો. પુનઃ તે પુત્રને ત્યાં એક લાખ વર્ષના આયુષ્યવાળો બીજો પુત્ર જન્મ્યો. એ પ્રમાણે સાત પેઢીઓ (વંશ) સુધી લાખ લાખ વર્ષના આયુષ્યવાળા પુત્રોના જન્મ થતા રહે. કાળે કરીને તે લાખ લાખ વર્ષના આયુષ્યવાળા સાતે પુત્ર-પુરુષો મરણ પામી જાય. તેઓના હાડ-માંસ-મજ્જાદિ પણ વિનષ્ટ થઈ જાય યાવતું તેનું નામ નિશાન પણ ન રહ્યું હોય. આટલો કાળ પસાર થયા પછી જો કોઈ એક જિજ્ઞાસુ વ્યક્તિ (આત્મા) શ્રી કેવળી ભગવંતને પ્રશ્ન પૂછે કે હે ભગવંત ! તે દેવોનું શેષ ક્ષેત્ર (જવાને માટે બાકી રહેલું) ઘણું રહ્યું છે કે ગતક્ષેત્ર (ઓળંગેલું ક્ષેત્ર) ઘણું છે? તે અવસરે ભગવંત ઉત્તર આપે કે પૂર્વે કહ્યો તેટલો કાળ ગયો છતાં ઉલ્લંઘન કરેલું ક્ષેત્ર (અનંતમાં ભાગ જેટલું) અતિઅલ્પ છે અને હજુ જવાને બાકી રહેલું ક્ષેત્ર (અનંતગણું) ધણું છે. આ દૃષ્ટાંતથી અલોકની વિશાળતા કેટલી અપાર છે તે કલ્પી શકાય. ૪િ અનંત વિસ્તારવાળા અલોકનો આકાર પોલા લોહના ગોળા સરખો છે અને તે અલાક લોકની ચારે બાજુએ રહેલો છે. તે ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોથી રહિત છે માત્ર ત્યાં કેવળ આકાશ-પોલાણ સિવાય બીજું કાંઈ જ નથી... એથી ભગવતી સૂત્ર ગ્રંથમાં શ્રી ગૌતમસ્વામીજી પ્રશ્ન પૂછે છે કે, “હે ભગવંત! મહાન ઋદ્ધિવાળો મહાન સમર્થ શક્તિવાળો કોઈક દેવ લોકાત્તે ઉભો રહીને અલોકને વિશે હાથ અને પગ યાવતું સાધન વગેરે કોઈ પણ અંગ અસારવા માટે સમર્થ છે? ઉત્તર : હે ગૌતમ ! એ કાર્ય કરવાને તે સમર્થ નથી. અલોકને વિશે ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય દ્રવ્યોનો અભાવ હોવાથી ત્યાં તે દેવોની (જીવ-પુદ્ગલોની) કોઈ પણ પ્રકારે ગતિ સ્થિતિ થઈ શકતી જ નથી. તો પછી મનુષ્યાદિકની તો વાત જ શી કરવી?” (જુઓ ભગવતી સૂત્ર, શતક/૧૬, ઉદ્દેશો/૮) આ અલોક લોકની ચારે બાજુ છે અને ધર્માસ્તિકાયાદિક પાંચ દ્રવ્યોથી રહિત છે. જેથી ત્યાં આકાશ સિવાય બીજું કાંઈ જ નથી. એથી જ કોઈ પણ ઈન્દ્ર કે દેવ લોકાન્ત ઉભો રહી અલોકને વિષે હાથ કે પગ વગેરે કાંઈ પણ પસારવા સમર્થ નથી. જો આકાશાસ્તિકાય દ્રવ્ય ન હોત તો અનંત જીવો અને અનંત પરમાણુઓ અને તેઓના અનંત સ્કંધો વિશ્વ-લોકાકાશમાં રહી ન શકત. જેમ એક તસુમાં એક લાકડું રહી શકે તેટલી જ જગ્યામાં તેટલું સોનું વધુ ભારે છતાં રહી શકે છે. તે આ અવકાશ જગ્યા આપવાના દ્રવ્યને કારણે જ .. તેમજ આ પ્રમાણે પૂર્વ કહેવાયેલા ધર્માસ્તિકાયાદિ ત્રણેય દ્રવ્યોમાં અનંત અગુરુલઘુ પર્યાયો રહેલા છે. કારણ કે અરુપી દ્રવ્યોમાં જ આ પર્યાયો રહેલા છે. ન ૨૯) Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ------------ લોક વર્ણન પણ / પગલાસ્તિકાય સચિત્ત શબ્દ મિશ્ર શબ્દ અચિત્ત શબ્દ સુગન્ધ દુર્ગન્ધ કાળું જામ -ગુલાબ ગટર લાલ લીલું અત્તર સફેદ શરાબ તીખું રુક્ષ તિક્ષણ ચિકણું * કીમળા , ભારે કડવું શીત ઉણ 30 Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી લોક વર્ણન 11 પુદ્ગલાસ્તિકાય... ફ્રિ પ્રતિસમય “પુ”=પુરણ એટલે મળવું અને “પત્ર"=ગલન એટલે કે છૂટા પડવું કે વિખરાવું... આવા સ્વભાવવાળો પદાર્થ તે પુદ્ગલ કહેવાય. કારણ કે, સમયે સમયે પુદ્ગલ સ્કંધો નવા નવા પરમાણુઓથી પૂરાય છે અને પ્રતિ સમય પૂર્વબદ્ધ પરમાણુઓથી તે વિખરાઈ પણ જાય છે. એ પુદ્ગલ પ્રદેશ સમૂહરુપ હોવાથી આ દ્રવ્યને “અસ્તિકાય”થી સંબોધાય છે. વળી એ પુદ્ગલ વાસ્તવિક રીતે પરમાણુ સ્વરૂપ છે, પરંતુ તેના વિકારરુપે સંખ્ય-અસંખ્ય અને અનંત પ્રદેશી ઢંધો પણ બને જ છે. માટે જ સ્કંધને વૈભાવિકધર્મવાળી અને પરમાણુને સ્વાભાવિકધર્મવાળો કહેલ છે. એ દરેક ભેદવાળા (પ્રાયઃ) અનંતા પુદ્ગલો જગતમાં સર્વત્ર સર્વદા વિદ્યમાન છે. જ આ પુદ્ગલ દ્રવ્ય “દ્રવ્યથી પરમાણુઓ અને ક્રિપ્રદેશી સ્કોથી લઈ અનંતપ્રદેશી ઢંધો સુધીના અનંતા પુદ્ગલો જાણવા, “ક્ષેત્રમાંથી ચૌદ રાજલોક પ્રમાણ, “વનિ'થી અનાદિ-અનંત અને “ભાવ”થી વર્ણ-ગંધ-રસ શબ્દ અને સ્પર્શથી સહિત હોવાથી રુપદ્રવ્યો છે તેમજ“''થી પૂરણ-ગલનના સ્વભાવવાળું હોવાથી વિવિધ પરિણામી અને વિવિધતાકૃતિવાળુ છે. જ મુખથી બોલાતો “સચિત્ત', પત્થરના અથડાવવાથી ઉત્પન્ન થતો “અચિત્ત” અને જીવના પ્રયત્નથી વાગતાં વાજિંત્રનો નાદતે “મિશ્ર”, એ ત્રણે પ્રકારના અવાજો... રુપ, શબ્દ, અંધકાર, ઉદ્યોત, છાયા, પ્રભા, આતપ, પાંચ પ્રકારના નીલ વગેરે વર્ણો, સુગંધ-દુર્ગધ, આમ્લ-મધુરાદિ પાંચ રસ, ગુરુ-લઘુ વગેરે આઠ પ્રકારના સ્પર્શ, એ સર્વે પુગલના સ્વભાવિક તેમજ વૈભાવિક લક્ષણો-પરિણામો છે. પંચાસ્તિકાયદ્રવ્યોમાં ફક્ત પુદ્ગલ દ્રવ્ય જરુરી છે. આથી આપણે ચક્ષુ આદિ ઈન્દ્રિય દ્વારા પુદ્ગલનું કે પુદ્ગલના ગુણોનું જ પ્રત્યક્ષ જ્ઞાન કરી શકીએ છીએ. આપણને આંખ દ્વારા જે કાંઈ પણ દેખાય છે તે બધું પુદ્ગલ જ છે. કારણ કે, જયાં રુપ હોય ત્યાં રસ, ગંધ, સ્પર્શવગેરે ગુણો પણ અવશ્ય હોય છે. આથી જ રુપની જેમરસ, ગંધ, સ્પર્શવગેરે ગુણો પણ પુદ્ગલ દ્રવ્યના જ છે. જ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે જીવાસ્તિકાયના પ્રદેશો મૂળ દ્રવ્યમાંથી કદી છૂટા પડતા નથી, કારણ કે, ધર્માસ્તિકાયાદિ અરુપી છે અને અરુપી દ્રવ્યોમાં સંશ્લેષ (ભેગા થવું) કેવિશ્લેષ (છૂટા પડવું)નો અભાવ હોય છે.જયારે પુદ્ગલ દ્રવ્યના પ્રદેશો મૂળ દ્રવ્યમાંથી છૂટા પડે છે અને ભેગા પણ થાય છે તેમજ એક સ્કંધના પ્રદેશો એ સ્કંધમાંથી છૂટા પડીને અન્ય સ્કંધમાં જોડાય છે. આથી જ પુદ્ગલ દ્રવ્યોના સ્કંધોના પ્રદેશોની સંખ્યા અનિત્ય જ રહે છે. માટે જ એક જ સ્કંધમાં કોઈક વાર સંખ્યાત, તો કોઈ વાર અસંખ્યાત, તો કોઈક વાર અનંત પ્રદેશો પણ હોય છે. * કદાચકોઈ સ્કંધોમાં પ્રતિસમય તેવું પણ બને તો પણ અમુકવ-ગંધાદિકનોવિવિધ ભેદોમાંથી કોઈ પણ ભેદવું પુરાવવુ તથા તેનું વિખરાવતો અવશ્ય હોય જ છે. - પરમાણુની ગતિ )જેમ જૈન દર્શનની માન્યતા પ્રમાણે પરમાણુ૧ સમયમાં ચૌદ રાજલોક સુધી ગતિ કરી શકે છે. તેમવિજ્ઞાનની માન્યતા પ્રમાણે- (૧)પ્રત્યેક ઈલેકટ્રોન૧ સેકંડમાં ૧૩૦૦ માઈલની ગતિ કરે છે.(૨)ગેસનાપરમાણુઓ૧ સેકન્ડમાં એક બીજા સાથે ૬ અબજવાર અથડાય છે. (૩) પ્રકાશની ગતિ ૧ સેકન્ડમાં ૧ લાખ૮૬ હજાર માઈલની બતાવવામાં આવે છે તેમજ (૪) હીરા જેવા ઠોસપદાર્થોના અણુઓની પણ ગતિ દર કલાકે ૯૫૦ માઈલની છે. વગેરે...વિજ્ઞાન જો સત્યાન્વેષી જ રહેશેતો જરુર એમ લાગે છે કે એક દિવસ સર્વજ્ઞકથિતતત્ત્વજ્ઞાનમાં જરુરભળી જશે. ૩૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી લોક વર્ણન જીવાસ્તિકાય છે. દેવગતિ... મનુષ્યગતિ.... જીવ - આત્મા નરકગતિ.. તર્યચગતિ.. (૩૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી---------- જૈન કોસ્મોલોજી લોક વર્ણન ------લોક વર્ણન જીવાસ્તિકાય... 12 જ “નવન્તિ પ્રાપન્યારવન્તતિ ગવા:' એટલે ઈન્દ્રિયાદિ ૧૦ બાહ્યપ્રાણોને, વાસ્તવિક દૃષ્ટિએ સમ્યગ્રજ્ઞાન દર્શન-ચારિત્ર્યાદિ રુપ ભાવ પ્રાણોને જ ધારણ કરે તે જીવ કહેવાય છે. જીવનું બીજું લક્ષણ ચેતના કહ્યું છે એટલે જીવમાત્રમાં સૂક્ષ્મથી લઈને ઉત્તરોત્તર વધતા એવાં જ્ઞાનાદિકના અંશો હોય જ છે. જ્ઞાન વિનાનો કોઈ જીવ હોતો જ નથી અને જ્ઞાન વિનાનો જો કોઈ જીવ હોય તો તે જીવ ન હોય પણ અજીવ હોય*. અખિલ વિશ્વમાં સર્વ તત્ત્વોમાં જીવતત્ત્વ જ પ્રધાન તત્ત્વ છે. બીજા તત્ત્વો એના આશ્રયનું અવલંબન કરવાવાળા છે. આ જીવ વ્યવહારનયે કર્મનો કર્તા, તેનો ભોક્તા તદાનુસારે સંસાર અટવીમાં ભ્રમણકર્તા અને અંતે એ જ આત્મા તે કર્મનો પરિનિર્વાતાવિનાશ કરનારો છે અને નિશ્ચયનયની દૃષ્ટિએ જીવ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ સ્વગુણનો જ કર્તા અને ભોક્તા છે. હવે આ જીવદ્રવ્ય “દ્રવ્યથીઅનંત સંખ્યામાં છે. “ક્ષેત્ર"થી ચૌદ રાજલોકમાં ઉત્પત્તિવાળું છે. “વત્ર"થી અનાદિ-અનંત છે. “ભાવ”થી અરુપી હોવાથી વર્ણ-ગંધાદિક રહિત છે અને “ગુપ"થી જ્ઞાન-દર્શનાદિ ગુણયુક્ત છે અને આકારથી સ્વ-સ્વશરીર તુલ્ય વિવિધાકૃતિવાળું છે. અસ્તિકાચનો વઘુ પરિચય અને તેની તારવણી.. જ આ પાંચ અસ્તિકાયોમાં ધર્માસ્તિકાયાદિ ૪ અજીવકાયો છે જયારે એક જીવ એ જીવકાય છે. જેનામાં જ્ઞાનાદિકનો ઉપયોગ વર્તતો ન હોય તેને અજીવ કહેવાય છે. “અસ્તિકાય” એમાં “અસ્તિ” શબ્દ પ્રદેશ વસ્તુનો વાચક છે અને કાય” શબ્દ સમુદાય-સમૂહનો વાચક છે. અસ્તિકાયની વ્યુત્પત્તિ કરીએ તો જેના વડે પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવે તેવા પ્રદેશોનો સમૂહ તેને અસ્તિકાય કહેવાય છે. ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો નિત્ય છે સદા સ્થિર છે અને અરુપી છે. માત્ર એક પુદ્ગલ દ્રવ્ય જ રુપી છે. ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો (કે તત્ત્વો) અનેક નહીં પણ એક-એક છે અને તે નિષ્ક્રિય (ગતિ ક્રિયા ન હોવાની અપેક્ષાએ...) છે. ધર્મ-અધર્મ અને જીવ આ ત્રણ દ્રવ્યો અસંખ્યાત પ્રદેશ અને પરસ્પર સમાન પ્રદેશ છે. આકાશ અનંત પ્રદેશ છે. જ્યારે પુદ્ગલ સંખ્યાત-અસંખ્યાત અને અનંતપ્રદેશી છે. આ પ્રમાણે પંચાસ્તિકાયનું કિંચિત્ સ્થૂલ સ્વરૂપ જણાવ્યું... હવે કાળ દ્રવ્ય વિષે જણાવીએ છીએ. *વિશેષાવશ્યક ભાષ્યાદિ ગ્રંથોમાં બતાવેલું છે કે કોઈ પણ જીવ માત્રમાં જ્ઞાનનો અનંતમો ભાગનિત્ય ઉઘાડો જ હોય છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે એના લીધે જ ચેતના છે. જો એમ થાય તો તે જીવ, જીવસ્વરૂ૫ ન રહેતાં જડ બની જાય એવું બનતું નથી. માટે માનવું જ પડે કે જીવમાત્રમાં જ્ઞાઠી રહેલું છે. “તસ૩મviતમાકો, નિવ્વપાડો ય સત્રનીવાdi ” | વિ. સ. મ. /થા-૪૬૭ | કેવલજ્ઞાનીની દૃષ્ટિએ પુગલનો અવિભાજ્ય ભાગ તે પરમાણુ. આ દૈષ્ટિએ આજના વિજ્ઞાનીઓએ માનેલો પરમાણુ, પરમાણુ છે જ નહીં. કારણ કે તેનું ઈલેક્ટ્રોન, પ્રોટોન,ન્યુટ્રોન, ક્લાર્ક વગેરે અનેક પ્રકારના કણોમાં વિભાજન શક્ય છે અને થાય પણ છે. આજ સુધી પ્રોટોનને અવિભાજ્ય માનવામાં આવતો હતો, પરંતુ છેલ્લા સંશોધકોએ એ પ્રોટોનના પણ મૂળભૂત કણોપ ક્લાર્ક છે અને ૩ ક્લાર્ક ભેગા થઈ પ્રોટોન બને છે... એવું દશવિલ છે. | વિજ્ઞાનીઓએ અણુઓ, પરમાણુઓ તથા ઈલેક્ટ્રોન, ન્યુટ્રોન, પોઝીટ્રોન, ક્લાર્ક વગેરે સંખ્યાબંધ જે મૂળભૂત કણો શોધ્યા છે તે બધા જ પ્રથમ દારિક વર્ગણામાં આવે છે. જૈનદર્શનમાં પરમાણુની ઉત્કૃષ્ટ ગતિન સમયમાં ૧૪ સજલોકપ્રમાણ ઊંચા બ્રહ્માંડના છેક નીચેના છેડાથી લઈને છેક ઉપરના છેડા સુધીની કહી છે. (જૈનધર્મના વૈજ્ઞાનિક રહસ્યોમાંથી) -- 38) Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ------------.-.લોક વન | કાળદ્રવ્ય | કાળદ્રવ્ય 40 5 | કઈ ટો છે ૩૪. Page #79 -------------------------------------------------------------------------- ________________ જેન કોસ્મોલોજી----------- -.-.-.-.-.-લોકવર્ણન डाणद्रव्य 13 જ કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ જાણવું હોય, તો તે જાણવા માટે “કાળ” આવશ્યક છે, શાસ્ત્રીય દૃષ્ટિએ કાળદ્રવ્ય બે પ્રકારનું છે: (૧) વ્યવહારકાળ, (૨) નિશ્ચયકાળ.. જિ ભૂતકાળ વહી ગયો હોવાથી નાશ પામ્યો છે, ભવિષ્ય કાળ હજુ ઉત્પન્ન થયો નથી, માટે વર્તમાનનો એક સમયરુપ કાળ વિશેષ તે “નિશ્ચય” અને ભૂત-ભવિષ્યાદિની દષ્ટિએ થઈ ગયેલો. થનારો કાળ તે “વ્યવહાર” આ રીતે વ્યવહારકાળના અનેક વિભાગો નીચે મુજબ પ્રચલિત છે. ફ્રિ વ્યવહારકાળ : અઢીદ્વીપ અને બે સમુદ્ર એટલે કે ૪૫ લાખ યોજનાના વિસ્તારવાળા મનુષ્યક્ષેત્રમાં ચંદ્ર-સૂર્ય વગેરે જયોતિષીઓના ભ્રમણથી જે કાળનું પ્રમાણ નિર્ણિત થાય છે તેને વ્યવહારકાળ કહેવાય છે અને તે જૈન સર્વજ્ઞ શાસનમાં સમયાદિથી આરંભી આવલિકા વગેરે અનેક ભેદવાળો છે. જ સમય એટલે સર્વજ્ઞની દૃષ્ટિથી પણ જેના બે ભાગ કલ્પી ન શકાય તેવો અવિભાજ્ય સૂક્ષ્મકાળ તે સમય કહેવાય. (આંખના એક જ પલકારા જેટલા કાળમાં તો અસંખ્ય સમયો (કરોડો-અબજોથી પણ ઘણા વધારે) વ્યતીત થઈ જાય છે આવા અકલ્પનીય અતિ સૂક્ષ્મ કાળનું નામ સમય છે. એની પાસે ૧ પલ તો ઘણી મોટી થઈ પડે છે. આટલું સૂક્ષ્મજ્ઞાન એ જ સર્વજ્ઞ શાસનની બલિહારી છે. જેમ પુદ્ગલદ્રવ્યનો સૂક્ષ્માંશ પરમાણું છે, તેમ કાળદ્રવ્યનો અતિ સૂક્ષ્માંશ સમય છે. જે બંને અતીન્દ્રિયગમ્ય છે,તે કોઈ પણ યાંત્રિક સાધનોથી જોઈ શકતા નથી.) હવે ૯ સમય = ૧ જધન્ય અંતર્મુહૂર્ત. *ચોથા જધયુક્ત અસં.ની સંખ્યા પ્રમાણ સમય=૧ આવલિકા. ૨૫૬ આવલિકા=૧ ક્ષુલ્લકભવ. ૨૨૨૩૬૩૬ આવલિકા=૧ ઉચ્છવાસ વા નિઃશ્વાસ, સાધિક ૧૭ ક્ષુલ્લક ભવ=૧ પ્રાણ. ૭ પ્રાણ=૧ સ્તોક, ૭ સ્તોક=૧ લવ, ૩૮ લવ=૧ ઘડી (૨૪ મિનિટ). ૨ ઘડી-૧ મુહૂર્ત સમય ન્યૂન ર ઘડી ૧ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. ૪િ અન્ય રીતે - નિર્વિભાજય અસંખ્ય સમય=૧ નિમેષ. ૧૮ નિમેષઃ૧ કાષ્ઠા. ર કાષ્ઠા=૧ લવ. ૧૫ લવ-૧ કલા. ૨ કલા= ૧ લેશ. ૧૫ લેશ=૧ ક્ષણ, ૬ ક્ષણ=૧ ઘટિકા (૨૪ મિનિટ). ૨ ઘટિકા=૧ મુહૂર્ત. ૩૦ મુહુર્ત=૧ દિવસ (અહોરાત્ર ૨૫). ૧૫ દિવસ=૧ પક્ષ, ૨ પક્ષ-૧ માસ, ૨ માસ-૧ તું, ૩ ઋતુ વા ૧૮૩ દિવસ વા ૬ માસ-૧ અયન. ૨ અયન=૧ વર્ષ. ૫ વર્ષ ૧ યુગ. ૧૦શત વર્ષ=૧ સહસ્ત્ર વર્ષ. શતસહસ્ત્ર વર્ષ=૧ લક્ષ (લાખ) વર્ષ.૮૪ લક્ષ વર્ષ=૧પૂર્વાગ. ૮૪ લાખ પૂર્વાગ=૧ પૂર્વ. ૮૪લાખ પૂર્વ=૧ ત્રુટિતાંગ - (ઋષભપ્રભુનું આયુષ્ય...) વગેરેથી..., શીર્ષપહેલીકા સુધી’..., અસંખ્યાત વર્ષ=૧ પલ્યોપમ, ૧૦ કોડાકોડી પલ્યોપમ=૧ સાગરોપમ. ૧૦કોડાકોડી સાગરોપમ =એક અવસર્પિણી અથવા ઉત્સર્પિણી. એ ઉત્સર્પિણી અને અવસર્પિણી રુપ બંને મળીને ૨૦ કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર થાય છે. આ સર્વવ્યવહારિક કાળના ભેદો છે. ટૂંકમાં ભૂત-ભાવિ અને વર્તમાનકાળ તે બધોય કાળ વ્યવહારિક જાણવો. (પલ્યોપમ - સાગરોપમનું સ્વરૂપ આગળ “જાણવા જેવી ભૂમિકામાં આપેલું છે.) અહીંયા ચઢતો કાળ એટલે કે જે કાળમાં આયુષ્ય-બળ-સંઘયણ-શુભવર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિક અનેક શુભભાવોની ક્રમે ક્રમે વૃદ્ધિ થતી રહે તે ઉત્સર્પિણી અને ઉપરોક્ત ભાવોની ક્રમે ક્રમે હાની થતી રહે. (અશુભ ભાવની વૃદ્ધિ હોય) તે કાળને અવસર્પિણી કાળ કહેવાય છે. આ વ્યવહારિક કાળનું સ્વરૂપ છે. (વર્તમાનમાં અવસર્પિણી કાળ ચાલે છે.) જિ નિશ્ચયકાળ દ્રવ્યના વર્તનાદિ પર્યાયરૂપ જે નિશ્ચયકાળ તે વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એમ પાંચ પ્રકારનો છે. આ નિશ્ચયકાળનું અહીં ખાસ વિશિષ્ટ પ્રયોજન ન હોવાથી તેની વધુ વ્યાખ્યા કરતા નથી. # આ કાળદ્રવ્ય વ્યવહાર કાળની અપેક્ષાએ “દ્રવ્યથી અનંત, “ક્ષેત્ર'થી ૨ દ્વીપ-સમુદ્ર પ્રમાણમાં, “સૂત્ર'થી અનાદિ અનંત, “માવ''થી વર્ણાદિ ચતુષ્કરહિત અરુપી છે. સૂર્યાદિકની ગતિ વડે જ્ઞાન થનારું મુહૂર્તાદિક વડે અનુમેય એવું આ નિશ્ચય નયે) કાળદ્રવ્ય અસ્તિકાય વિનાનું દ્રવ્ય છે. * અસંખ્યાતા અને અનંતા એ બન્ને એક મતે ૯-૯ પ્રકારના છે, જ્યારે એક મતે અનંતા ૮ પ્રકારના છે, જે ચતુર્થ ષડશીતિકર્મગ્રંથાદ ગ્રંથોમાંથી જોઈ લેવા ભલામણ છે. ૩૫) ૩૫. Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવું તે સંસ્થાન વિચયનો સ્વરુપ છે. अनाद्यंतस्य लोकस्य स्थित्युत्पत्तिव्ययात्मनः । आकृतिं चिंतयेद्यत्र संस्थानविचयः स तु ॥ ઉત્પન્ન થવું, સ્થિર રહેવું અને વિનાશ પામવું એ સ્વરૂપવાળા અનાદિ અનંત લોકની આકૃતિનું જે ધ્યાનમાં ચિંતન કરવું, તે “સંસ્થાન વિચય ધર્મધ્યાન” કહેવાય છે. # વિવેચન - આ દુનિયામાં કોઈ પણ પદાર્થનો દ્રવ્યથી નાશ થતો જ નથી, તેના પર્યાયો બદલાયા કરે છે. એટલે તે દ્રવ્ય એક આકૃતિને મૂકી બીજી આકૃતિમાં ગોઠવાઈ જાય છે, પણ તેથી મૂળ દ્રવ્યનો નાશ થાય છે એમ તો ન જ કહી શકાય. દાખલા તરીકે એક લાંબુ લાકડું છે. તેની પેટી બનાવી, પેટી બની એટલે લાકડાની જે લાંબી આકૃતિ હતી તેનો નાશ થયો. પેટીની ઉત્પત્તિ થઈ અને લાકડુ દ્રવ્ય તે તો પેટી બની તો પણ કાયમ જ રહ્યું. આમ... પેટીની ઉત્પત્તિ, લાંબા લાકડાની આકૃતિનો નાશ અને લાકડાપ દ્રવ્યનું કાયમ રહેવાપણું, એમ એક એક વસ્તુ ત્રણ પ્રકારે છે. તેવી જ રીતે આ દુનિયાની સર્વ વસ્તુઓમાં બન્યા કરે છે, માટે જ વસ્તુતઃ દ્રવ્યનો નાશ નથી. ઉપર શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, લોક - દુનિયા દ્રવ્યની અપેક્ષાએ અનાદિઅનંત છે, પણ સાદિ-સાત નથી તથા પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ અને નાશરૂપ હોય છે અને તેથી કોઈ વસ્તુની સર્વથા આદિ (ઉત્પત્તિ) અને સર્વથા વિનાશ કહી શકાય જ નહીં. આ સ્થિતિ અને વ્યયરુપ લોકની આકૃતિનું એટલે તેમાં રહેલ પદાર્થનું ચિંતન કરવું અને પરવસ્તુથી આત્મદ્રવ્યને વ્યાવૃત્ત કરી લોકસ્વરૂપ ધ્યાનમાં નિમગ્ન કરવું... તે “સંસ્થાન વિચય ધર્મધ્યાન” કહેવાય છે. ૩૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી - - અધોલોક - - -- - - - - - - - - - - - - - - - --- - - - - GH SIMITES અધોલોક જ્યાં સાતે નરકો આવેલી તે અધોલોક કહેવાય છે, ) રામભા-શર્કરપ્રભા આદિથી જે ઓળખાય છે ! જ્યાં ભવનપતિ વ્યંતર વળી વાણવ્યંતરોનો વાસ છે, તે“અધોલોકને વર્ણતા, મુજ રોમરોમ વિકસિત બને... – 39 તો -- Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અધોલોક ૧-ખરકાડ = ૧૬,000 યો. ૨- પંકકાડ = ૮૪,૦૦૦ યો. ૩- જલકાષ્ઠ = ૮0,000 યો. રત્નપ્રભા નારકનું સંપૂર્ણ પ્રમાણ ૧ લાખ ૮૦ હજાર યો. કીપ | સમુદ્ર કે અસંખ્ય | / ન કરી D - - B - - - - - - - - - $S15ch liek A s - - - - - - - - - - ૧૪ - - કાર ની |h - - છે - ૧૬ - પ. દ્વિતીય પંકકાપડ -૮૪,૦૦૦ યો. ઊંચો ઘનોદીધવલય તૃતીય જલકાર્ડ -૮૦,૦૦૦ યો. ઊંચો : દિ ઘનવાતવલય શ. તનવાતવલય અસંખ્ય અસંખ્ય ૨૦. એજન યોજન કા આ કાશ આ યોજન અસંખ્ય યોજનનો (૩૮ } ૩૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અધોલોક ત્રિકાણમય રત્નપ્રભા પૃથ્વી = પ્રથમનરક ૪િ ૧૪ રાજલોક પ્રમાણ આ લોકમાં જેના ત્રણ વિભાગો છે એવા જે ઉર્ધ્વલોક-મધ્યલોક અને અધોલોક તરીકે ઓળખાય છે. એમાં નીચે જે અધોલોક છે, તે લગભગ સાધિક ૭ રાજલોક પ્રમાણ છે અને એમાં ઉત્તરોત્તર ક્રમશઃ વૃદ્ધિ પામતી ઊંધા મૂકેલા છત્રાતિછત્રા આકારે ૭ પૃથ્વીઓ આવેલી છે. જે સાતેય ઘનોદધિ, ઘનવાત, તનવાત એમ ત્રણ વલયો પર અધિષ્ઠિત છે. જેમના નામો અનુક્રમે ગોત્રથી (૧) રત્નપ્રભા, (૨) શર્કરા પ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમ:પ્રભા અને (૭) તમસ્તમ પ્રભા છે અને રૂઢિ નામો અનુક્રમે (૧) ઘમ્મા, (૨) વંશા, (૩) શૈલા, (૪) અંજના (૫) રિષ્ટા, (૬) મઘા અને (૭) માઘવતી છે. ૪િ સાતે પૃથ્વીની સૌથી ઉપર રહેલી રત્નપ્રભા પૃથ્વી રત્નની બાહુલ્યતાથી સાન્વર્થ નામવાળી છે. તેની જાડાઈ ૧,૮૦,૦૦૦ યોજન છે. એમાં પ્રથમ ખરકાંડ (૧૬,000 યોજન), દ્વિતીય પંકબહુલકાંડ (૮૪,OOO યોજન) અને તૃતીય અણુબહુલ (જલ) કાંડ (૮૦,000 યોજન) એમ અનુક્રમે ત્રણ કાંડ આવેલા છે. ૨ જ સૌથી ઉપરના ખરકાંડમાં ૧૦ પ્રકારના રત્નોની અપેક્ષાએ હજાર-હજાર યોજનના ૧૬ વિભાગો આવેલા છે. (૧) રત્ન કાંડ, (૨) વજ કાંડ, (૩) વૈડૂર્ય કાંડ, (૪) લોહિત કાંડ, (૫) મસારગલ કાંડ, (૬) હંસગર્ભ કાંડ, (૭) પુલક કાંડ, (૮) સૌગન્ધિક કાંડ, (૯) જ્યોતિરસ કાંડ (૧૦) અંજન કાંડ, (૧૧) અંજનપુલક કાંડ, (૧૨) રજત કાંડ, (૧૩) સુવર્ણ કાંડ, (૧૪) અંક કાંડ, (૧૫) સ્ફટિક કાંડ અને (૧૬) રિષ્ટ કાંડ.૩ કિ આ રીતે કાંડની વ્યવસ્થા માત્ર પ્રથમ પૃથ્વીમાં જ છે. રત્નપ્રભા પૃથ્વીમાં વ્યંતર-વાણવ્યંતર-અસુરકુમારાદિના ભવનો યથાયોગ્ય સ્થાને આવેલા છે. જેની જાણકારી આગળ આવશે. આ પૃથ્વીમાં ત્રણ ત્રણ હજાર યોજન જાડાઈના કુલ ૧૩ પ્રતરો આવેલા છે અને એ પ્રતરોમાં કુલ ૩૦ લાખ નરકાવાસો છે. જેની રચનામાં મધ્યમાં ઈન્દ્રક, દિશા-વિદિશામાં શ્રેણિબદ્ધ તેમજ અન્ય પુષ્પાવકીર્ણ નારકાવાસો છે. આ રચના સાતે નારકીના તમામ પ્રતરોમાં સમજવી. Lજ રત્નપ્રભા પૃથ્વીને વિટળાઈને રહેલા ઉપરના ભાગે ઘનોદધિ (દ યોજન) ઘનવાત (૪ યોજન) તેમજ તનવાત (૧ યોજન) એમ કુલ ૧૨ યોજનના વલયો છે. વળી, નીચેના ભાગે ઘનોદધિ ૨૦,૦00 યોજન અને ઘનવાત તેમજ તનવાત અસંખ્ય યોજનાત્મક હોય છે. ત્યારબાદ અસંખ્ય યોજન આકાશ અને ત્યારબાદ બીજી પૃથ્વી એમ અનુક્રમે સાતેય નારકોમાં સમજવું. ઘનોદધિ આદિની જાડાઈ વગેરેમાં જે ફરક છે તેની વિશેષ જાણકારી આગળ આવશે. જિ એમ કહેવાય છે કે, મિથ્યાષ્ટિ, મહા આરંભી, મહા-પરિગ્રહી, માંસાહારી, પંચેન્દ્રિયાદિ પ્રાણીઓનો વધ કરનાર, તીવ ક્રોધાદિ કરનાર, રૌદ્ર પરિણામી વગેરે પ્રકારના જીવો નરકના આયુષ્યને બાંધી આ નરકોમાં ઉત્પન્ન થાય છે. ૪િ આ નરકોમાં ઉત્પન્ન થતાં જીવો ફરી નરકગતિમાં ઉત્પન્ન થતાં નથી. કારણ કે, મહા-આરંભ, મહા પરિગ્રહ વગેરે નરક બંધના કારણો ત્યાં નથી તેમજ સરાગ સંયમાદિ જે દેવગતિ બંધના કારણોનો પણ અભાવ હોવાથી નારકો મરીને દેવગતિમાં પણ જન્મતા નથી, પરંતુ મનુષ્ય અથવા તિર્યંચગતિમાં જ જન્મે છે. Iણ આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થતાં જીવો આગળ કહેવાતી ૧૩ પ્રતરોમાં ઉત્પન્ન થતા હોય છે અને ત્યાં ઉત્પન્ન થયેલા છે તે પ્રતિરોમાં નારકોનું જે આયુષ્ય હોય તે જઘન્ય-ઉત્કૃષ્ટાદિના ભેદથી કહેવાય છે... પ્રત પ્રતર પ્રતર જધ. આયુ. ઉત્ક. આયુ. | ૧૦,000 વર્ષ ૧૯૦,૦૦૦ વર્ષ ૧૦ લાખ વર્ષ | ૯૦ લાખ વર્ષ | જશે. આયુ. - સાગરોપમાં કે, સાગરોપમ | ૩. સાગરોપમ ઉત્કૃ. યુ. ( સાગરોપમ સાગરોપમ ૪. સાગરોપમ ૧૦ | જશે. આયુ. ઉત્ક. આયુ. * સાગરોપમ | ડ સાગરોપમ કદ સાગરોપમ સાગરોપમ સાગરોપમ - સાગરોપમ દસાગરોપમ દ સાગરોપમ દ સાગરોપમ ૧સાગરોપમ | ૯૦ લાખ વર્ષ | ૧ પૂર્વ ક્રોડ વર્ષ ૪ | ‘પૂર્વ ક્રિોડ વર્ષ | = સાગરોપમ | સાગરોપમ | | સાગરોપમ ૧૨ & Tય – ૩૯ ) Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી --—————–અધોલોક ને પ્રથમનરકમાં રહેલા પ્રતરોની વ્યવસ્થા... .. રત્નપ્રભા પૃથ્વી મેરુપર્વત શૂન્ય એપિંડ૧૦ યો. ૮ વાન વ્યંતર ૮૦ યો. H શ પિંડ૧0 યો. a – ૮ વ્યંતર ૮OO યો.. # સીમન્તક પ્રતર રોરક પ્રતર ભ્રાન્ત પ્રતર – ઉબ્રાન્ત પ્રતર સંભ્રાન્ત પ્રતર અસંભ્રાન્ત પ્રતર વિભ્રાન્ત પ્રતર શૂન્યપિંડ૧00 ચો. ODA OLABA O DA Q, શૂન્યપિંડ ૧૧૫૮૩ થો. OLA O DARાર0 DA O DA ૦ / - 9 અસુર કુમાર 9 ૧૧૫૮૩; યો. - TA DA ૩૦DA ૦DA ૦ નાગ કુમાર 9 0 DA ૦DA ૪૦ DA O DA ૦ સુપર્ણ કુમાર છે. ODA O DA N O DA O DA 0 9 વિધુત કુમાર છે | OLA O DA દ ૦DA O DA O - 9 અગ્નિ કુમાર 9. . o TA TA ૭ 0 AD OAT | 9 દ્વિપ કુમાર 9 ૦DA ૦HA ૮ ૦AL ૦ATI ઉદધિ કુમાર 9. 5 ODA OLA ૯ ૦AL ૦AL 1 દિશિ કુમાર 9 0 HA O DA 00 AD ૦AD 9 વાયુ કુમાર 9 • HA ૦DA ૧૧૦ AM ૦AT સનિત કુમાર 9 ૦ Aિ OLA ૧૨ ૦AL ૦AD ૧૧૫૮૩૩ યો. - 9 DA OLA૧૩%AL OAD શૂન્ય પિંડ ૧૦૦૦ યો. તપ્ત પ્રતર શીત પ્રતર • વક્રાન્ત પ્રતર અવક્રાન્ત પ્રતર - - વિક્રાન્ત પ્રતર રોરૂક પ્રતર ધનોદધિ તનવાત ૪૦ Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અધોલોક साते नरोभा रहेला प्रतरोना नाभो 15, રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા ૧૩ પ્રતરાની જેમ સાત નરકમાં પ્રતરીની વ્યવસ્થા રહેલી છે. આ દરેક પ્રતરો ૩-૩ હજાર યોજન જાડા સમજવા. ૪િ ૧. રત્નપ્રભા પૃથ્વીના કુલ ૧૩ પ્રતર': (૧) પ્રથમ પ્રતરની મધ્યમાં “સીમન્તક' નામનો નરકેન્દ્રાવાસ રહેલો છે તેથી તેને સીમંતક તરીકે ઓળખશું. એ રીતે સર્વ પ્રતરોમાં જાણવું. (૨) રોરક, (૩) બ્રાન્ત, (૪) ઉત્ક્રાન્ત, (૫) સંભ્રાન્ત, (૬) અસંભ્રાન્ત, (૭) વિભ્રાન્ત, (૮) તપ્ત, (૯) શીત, (૧૦) વક્રાન્ત, (૧૧) અવક્રાન્ત, (૧૨) વિક્રાન્ત, (૧૩) રોરૂક. શિ ૨. શર્કરા પ્રભા પૃથ્વીના કુલ ૧૧ પ્રતર ઃ ઈકનારકાવાસ (૧) સ્તનિધ, (૨) સ્તનક, (૩) મનક, (૪) વનક, (૫) ઘટ્ટ, (૬) સંઘટ્ટ, (૭) જિહ્ન, (૮) રુપજિહ્ન, (૯) લોલ, (૧૦) લોલાવર્ત, (૧૧) સ્તનલોલ. * ૩. વાલુકાપ્રભા પૃથ્વીના કુલ ૯ પ્રતર ઈન્દ્રક નરકાવાસ (૧) તપ્ત, (૨) તપિત, (૩) તપન, (૪) તાપન, (૫) નિદાઘ, (૬) પ્રજવલિત, (૭) ઉજ્જવલિત, (૮) સંજવલિત, (૯) સંપ્રજવલિત. ૪ ૪. પંકપ્રભા પૃથ્વીના કુલ ૭ પ્રતરઃ ઈન્દ્રક નરકાવાસ (૧) આર, (૨) તાર, (૩) માર, (૪) વર્ચસ, (૫) તમસ, (૬) ખાડખડ, (૭) ખડખડ. જ પ. ધૂમપ્રભા પૃથ્વીના કુલ ૫ પ્રતર ઃ ઈન્દ્રક નરકાવાસ (૧) ખાત, (૨) તમ, (૩) ભ્રમ, (૪) અંધ, (૫) અંધતમ (તમિસ્ત્ર). If ૬. તમઃપ્રભા પૃથ્વીના કુલ ૩ પ્રતર : ઈન્દ્રક નરકાવાસ (૧) હિમ, (૨) વાઈલ, (૩) લલ્લક. જિ ૭. તમામ પ્રભા પૃથ્વીનો કુલ ૧ પ્રતર : ઈન્દ્રક નરકાવાસ (૧) અપ્રતિષ્ઠાન. આ રીતે કુલ ૧૩ + ૧૧ + ૯ + ૭ + ૫ + ૩ + ૧ = ૪૯ પ્રતિરો છે. ?િ આ દરેક પ્રતરોના મધ્યમાં ગોળ પછી ત્રિકોણ પછી ચોરસ પાછું ગોળ એ રીતે અલગ-અલગ એના અનુક્રમે નરકાવાસની શ્રેણિઓ હોય છે. પુષ્પાવકીર્ણ નારકાવાસો અલગ-અલગ આકારના હોય છે. એમાં કેટલાક અસંખ્યાત યોજનોના તો કેટલાક સંખ્યાત યોજનના હોય છે. પ્રથમ પૃથ્વીના પ્રથમ પ્રતરમાં ઇન્દ્રક નરકાવાસની ચારે બાજુ (૧) પૂર્વમાં કાંક્ષ, (૨) પશ્ચિમમાં મહાકાંક્ષ, (૩) દક્ષિણમાં પિપાસ અને (૪) ઉત્તરમાં અતિપિપાસ નામના ચાર પ્રસિદ્ધ નરકાવાસો છે તેમજ બીજી પૃથ્વીના ૧લા પ્રતરમાં ઉપર પ્રમાણે (૧) અનિચ્છ, (૨) મહાનિચ્છ, (૩) વિષ્ણુ, (૪) મહાવિધ્ય. ત્રીજી નરકની પ્રથમ પ્રતરમાં અનુક્રમે (૧) દુઃખ, (૨) મહાદુઃખ, (૩) વેદના, (૪) મહાવેદના, ચોથી નરકના પ્રથમ પ્રતરે (૧) નિસૃષ્ટ, (૨) અતિનિસૃષ્ટ, (૩) નિરોધ, (૪) મહાનિરોધ, પાંચમી નરકના પ્રથમ પ્રતરે (૧) નિરુદ્ધ, (૨) અનિરુદ્ધ, (૩) વિમર્દન, (૪) મહાવિમર્દન, છઠ્ઠી નરકના પ્રથમ પ્રતરે (૧) નીલ (૨) મહાનીલ (૩) પંક (૪) મહાપંક તેમજ સાતમી નરકના પ્રતરમાં (૧) કાલ, (૨) મહાકાલ, (૩) રૌરવ અને (૪) મહારૌરવ નરકાવાસો ચારે દિશામાં નરકાવાસોનો વિસ્તારના નરક પૃથ્વીઓ | સંખ્યાત યોજનવાળા નરકાવાસો | અસંખ્યાત યોજનવાળા નરકાવાસો ૧ લી પૃથ્વી ૬ લાખ ૨૪ લાખ ૨ જી પૃથ્વી ૫ લાખ ૨૦ લાખ ૩ જી પૃથ્વી ૩ લાખ ૧૨ લાખ ૪ થી પૃથ્વી ૨ લાખ | | ૮ લાખ ૫ મી પૃથ્વી ૬૦ હજાર ૨ લાખ, ૪૦ હજાર ૬ શ્રી પૃથ્વી ૧૯,૯૯૯ ૭૯,૯૯૬ ૭ મી પૃથ્વી ૧૬,૮0,000 ૬૭,૨૦,૦૦૦ કુલ નરકાવાસો ૩૦ લાખ ૨૫ લાખ ૧૫ લાખ ૧૦ લાખ ૩ લાખ ૯૯,૯૯૫ ૪ ૫ ૮૪,00,000 - ૪૧ ) Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજ ૪૨ his118819 શુન્ય પની પિક રુચક પ્રદેશ @ અન્ય પૃથ્વી પિત વાણ વ્યંતર -વ્યંતર શૂન્ય પૃથ્વી પિણ્ડ - મેરુ પર્વત - સમભૂતલા પૃથ્વી સ્થાન ૧૦યોજન નિકાયસ્થાન ૧૦યાજન નિકાય સ્થાન O ઉત્તર નિકાય અોલો ક ૧૦૦ યોજન -X Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી व्यंतर तथा वासव्यंतर हेवो દસવ્યંતર દેવો : મનુષ્યોથી વિ = ચાલી ગયું છે (વિગત) અંતર જેમનું તેઓ વ્યંતર દેવો કહેવાય છે. મનુષ્યોથી ખૂબ જ નજીક આ દેવો રહે છે. ચક્રવર્તી વગેરે મહાપુરુષોની સેવામાં મોટા ભાગે આ જ દેવો ખડેપગે હાજર હોય છે. આ જ વ્યંતરોના એક પેટા પ્રકાર તરીકે વાણવ્યંતર દેવો કહેવાય છે અને તેઓ તો આપણી ખૂબ જ નજીક છે. તે કેવી રીતે અને ક્યાં રહે છે... ? તો ચાલો આ બાબતે એક નજર આ તરફ પણ કરી લઈએ... આપણે જે રત્નપ્રભા પૃથ્વીની સપાટી ઉપર રહીએ છીએ તેના ઉપરના ૧,૦૦૦ યોજન અને નીચેના ૧,૦૦૦ યોજન છોડીને વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં ના૨ક તથા ભવનપતિ દેવો રહે છે. હવે ઉપરના જે ૧,૦૦૦ (એક હજાર) યોજન છોડ્યા છે તેમાં પણ ઉપર નીચે ૧૦૦-૧૦૦ યોજન છોડી દઈએ તો વચ્ચેના જે ૮૦૦ યોજનનો વિભાગ રહે છે તેમાં આ (૮ પ્રકારના...) વ્યંતર દેવો છે. તેઓ વિશે કાંઈક જાણવા જેવું... ક્રમ વ્યંતરોના વર્ણ ચિહ્ન સામાનિક પર્ષદા | કેટક આત્મરક્ષક દેવ દેવ કદંબ વૃક્ષ ૭ |૧૬,૦૦૦ સુલસ વૃક્ષ છ |૧૬,૦૦૦ વડ વૃક્ષ ૧૬,૦૦૦ ખટ્યાંગ વૃક્ષ ૧૬,૦૦૦ | અશોક વૃક્ષ ૧૬,૦૦૦ ચંપક વૃક્ષ સત્પુરુષ ૪,૦૦૦ ૩ ૧૬,૦૦૦ તુંબરુ વૃક્ષ ગીતરિત ૧૬,૦૦૦ ૪,૦૦૦ ૩ ૪,૦૦૦ ૩ ८ નાગ વૃક્ષ અતિકાય મહાકાય ૪ ૧૬,૦૦૦ મહોરગ | શ્યામ ૪ ઉપરોક્ત આઠ વ્યંતરોનું ઉત્કૃ. આયુ = ૧ પલ્યોપમ, ૪ દેવીઓનું ઉત્કૃ. આયુ = અર્ધ પલ્યોપમ, ૪ ત્યાંના દેવ-દેવીનું જઘ. આયુ = ૧૦,૦૦૦ વર્ષ, rTM શરીરની ઉત્કૃ. ઉંચાઈ = ૭ હાથ, જ્જ જધ. ઉંચાઈ = અંગુલનો અસં.ભાગ... (ઉત્પત્તિના પ્રથમ સમયે) ૪ લેશ્યા = પહેલી ત્રણ, સ ઉત્કૃ. આયુવાળાને શ્વાસોશ્વાસ = ૭ સ્ટોક, ઘરું ઉત્કૃ. આયુવાળાને આહાર = ૪ દિવસે, ૐ જઘ. આયુવાળાને આહાર = એકાંતરે વગેરે... આ થઈ વાત વ્યંતર દેવોની... હવે વાણવ્યંતર દેવોની વાત કરીએ.... નામ પિશાચ ૧ ૨ ૩ ૪ રાક્ષસ ૫ કિન્નર ૬ કિંપુરુષ ७ ગાંધર્વ શ્યામ ८ ભૂત યક્ષ શ્યામ શ્યામ શ્યામ શ્વેત નીલ શ્વેત ક્રમ વાણવ્યંતરના નામો | દક્ષિણેન્દ્રના નામો ઉત્તરેન્દ્રના નામો ૧ સન્નિહિત ૨ ૩ મ ૫ ૬ ৩ અણુપત્ની પણપત્ની ઋષિવાદી ભૂતવાદી દિત મહાકંદિત કોઠંડ પતંગ દક્ષિણેન્દ્રના ઉત્તરેન્દ્રના નામો નામો કાળ સુરુપ પૂર્ણભદ્ર ભીમ કિન્નર ધાતા ઋષિ ઈશ્વર સુવત્સ હાસ્ય શ્રેયાંસ પતંગ મહાકાળ પ્રતિરુપ માણિભદ્ર મહાભીમ કિંપુરુષ ૪ મહાપુરુષ ૪ ગીતયશ ૪ સામાનિક વિધાતા ઋષિપાલિત મહેશ્વર વિશાલ હાસ્યરતિ મહાશ્રેયાંસ અગ્ર મહિષી ૪ ૪ ૪ ૪ પતંગપતિ... Fe]+1 ‘[8]+le ‘9] ‘]> *HP દેવો, પર્ષદા, કટક, આત્મરક્ષક વગેરે *bli leh labe ૪,૦૦૦ ૩ ૪,૦૦૦ ૩ ૪,૦૦૦ ૪,૦૦૦ ૪,૦૦૦ |ო|ო|ო|ო|ო| ૩ ૩ અધોલોક 16 ૩ ૭ ૭ ૭ ૭ 6 * સૌથી ઉપરના જે ૧૦૦ (સો) યોજનનો વિભાગ આપણે છોડી દીધેલો, તેના ઉપર નીચેના ૧૦-૧૦ યોજન છોડીને વચ્ચેના ૮૦યોજનના વિભાગમાં આઠ પ્રકારના વાણવ્યંતર દેવોનો રહેવાસ છે. એટલે કે, આપણી સપાટીથી ૧૦ યોજન નીચે જઈએ કે તુરંત જ ૮૦ યોજનમાં ૮ વાણવ્યંતર દેવોનું નિવાસસ્થાન છે અને તેની નીચે ૧૦ યોજન છોડ્યા પછી ૮૦૦યોજનમાં વ્યંતર દેવોનું નિવાસ સ્થાન છે. આ પ્રમાણે વ્યંતર તથા વાણવ્યંતર દેવો સંબંધી જાણકારી મેળવી. હવે વ્યંતરનિકાયના દેવો સંબંધિ ભેદ-પ્રભેદ પણ જાણી લઈએ. ૪૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અધોલોક મેરુપર્વત रत्नप्रभा પૃથ્વી શૂન્યપિંડ ૧૦ યો. અસંખ્યદ્વીપ સમુદ્ર _૮ વાન યંતર ૮૦ યો. શૂન્યપિંડ૧૦ ચો. eeeeeS eeeeos -૮ વ્યંતર ૮૦૦ ચો. શૂન્યપિંડ૧00 યો. ૪૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી H અંતરનિકાયના દેવો સંબંધિ ભેદ-પ્રભેદ જ હવે પિશાચ-ભૂત-યક્ષ-રાક્ષસ-કિન્નર-કિંપુરુષ-મહોરંગ અને ગાંધર્વ આ આઠ પ્રકારના જે વ્યંતર દેવો છે, તેમના અંગે વિશેષ જાણકારી મેળવીએ. અધોલોક 17 rTM ૧૬ પ્રકારે પિશાચ ઃ (૧) કૃષ્માંડ, (૨) પટક, (૩) જોષ, (૪) અભિક, (૫) કાળ, (૬) ચોક્ષ, (૭) અચોક્ષ, (૮) મહાકાળ, (૯) વનપિશાચ, (૧૦) તૃષ્ણિક, (૧૧) તાલમુખર, (૧૨) દેહ, (૧૩) વિદેહ, (૧૪) મહાદેવ, (૧૫) પિશાચ, (૧૬) અઘસ્તારક. તેઓ સ્વાભાવિક સુંદર રુપવાળા હોય છે, સૌમ્ય આકૃતિવાળા હોય છે અને કંઠ તથા હસ્તમાં રત્નોના આભૂષણો પહેરે છે. ૪ ૯ પ્રકારે ભૂત : (૧) સૂક્ષ્મ, (૨) પ્રતિરુપ, (૩) અતિરુપ, (૪) ભૂતોત્તમ, (૫) સ્કન્દિકાક્ષ, (૬) મહાવેગ, (૭) મહાસ્કન્દિક, (૮) આકાશક, (૯) પ્રતિચ્છન્ન. તેઓની સુંદરાકૃતિ છે. ઉત્તમ રુપ છે અને તેઓ અંગે વિવિધ ભાતના વિલેપનો કરે છે. u૪ ૧૩ પ્રકારે યક્ષ ઃ (૧) પૂર્ણભદ્ર, (૨) માણિભદ્ર, (૩) શ્વેતભદ્ર, (૪) હરિભદ્ર, (૫) સુમતભદ્ર, (૬) વ્યતિપાકભદ્ર, (૭) સર્વતોભદ્ર, (૮) સુભદ્ર, (૯) યક્ષોત્તમ, (૧૦) રુપયક્ષ, (૧૧) ધનાહાર, (૧૨) ધનાધિપ અને (૧૩) મનુષ્યયક્ષ. તેઓનું શરીર માનોન્માનના પ્રમાણવાળું છે. એમના હાથ-પગના તળિયા, તાળુ, જિહ્વા, હોઠ અને નખ લાલ હોય છે. તેઓ મસ્તક પર મુકુટ અને અંગે વિવિધ આભૂષણો ધારણ કરે છે. તેઓ સ્વભાવે ગંભીર છે અને એમનું દર્શન મનોહર છે. ૪૭ પ્રકારે રાક્ષસ ઃ (૧) વિઘ્ન (૨) ભીમ (૩) મહાભીમ (૪) રાક્ષસ-રાક્ષસ, (૫) વિનાયક, (૬) બ્રહ્મરાક્ષસ અને (૭) જળરાક્ષસ. એમને વિકરાળ લાલ લટકતા હોઠ હોય છે અને તેઓ સુવર્ણના આભરણ પહેરે છે અને તેઓની આકૃતિ અતિ ભયંકર હોય છે. * ૧૦ પ્રકારે કિન્નર ઃ (૧) કિન્નર, (૨) રુપશાળી, (૩) હૃદયસંગમ, (૪) રતિપ્રિય, (૫) રતિશ્રેષ્ઠ, (૬) કિંપુરુષ, (૭) મનોરમ, (૮) અનિન્દ્રિત, (૯) કિંપુરુષોત્તમ, (૧૦) કિન્નરોત્તમ... એમનું મુખ અધિક સૌંદર્યવાન છે અને તેઓ તેજે ઝળહળતો મુગુટ ધારણ કરે છે. × ૧૦ પ્રકારે કિંપુરુષ : (૧) સત્પુરુષ, (૨) પુરુષોત્તમ, (૩) યશસ્વાન, (૪) મહાદેવ, (૫) મરુત્, (૬) મેરુપ્રભ, (૭) મહાપુરુષ, (૮) અતિપુરુષ, (૯) પુરુષ, (૧૦) પુરુષ ઋષભ... તેઓ રુપાળા છે. એમના હાથ અને મુખ મનોહર છે. તેઓ વિચિત્ર પ્રકારની માળાને ધારણ કરે છે અને ભાત-ભાતનાં વિલેપનો અંગ પર રચે છે. ૪ ૧૦પ્રકારે મહોરગઃ (૧) ભુજગ, (૨) ભોગશાળી, (૩) મહાકાય, (૪) અતિકાય, (૫) ભાવંત, (૬) સ્કન્ધશાલી, (૭) મહેશ્વક્ષ, (૮) મેરુકાન્ત, (૯) મહાવેગ, (૧૦) મહોરમ. આ સર્વે મહાવેગવાળા હોય છે અને મોટા શરીરવાળા હોય છે તેમજ અંગો પર ચિત્ર-વિચિત્ર આભૂષણોને પણ ધારણ કરે છે. ૪ ૧૨ પ્રકારે ગાંધર્વ : (૧) હાહા, (૨) હૂહુ, (૩) તૂમ્બરુ, (૪) નારદ, (૫) ઋષિવાદક, (૬) ભૂતવાદક, (૭) કાદમ્બ, (૮) મહાકાદમ્બ, (૯) રૈવત, (૧૦) વિશ્વાસુ, (૧૧) ગીતરતિ* અને (૧૨) સગીતયશ. આ દેવોનો સ્વર ખૂબ જ સુંદર હોય છે, પ્રિયદર્શન છે, ઉત્તમરુપ છે. વળી, તેઓ મસ્તક પર મુકુટ અને કંઠે હારને ધારણ કરે છે. આ પ્રમાણે વ્યંતરોની ભેદ-પ્રભેદથી ૮૭ જાતિ થાય છે. * શ્રી સરસ્વતીદેવી આ (ગીતર્ગત) ઈન્દ્રની અગ્રર્માહી (મુખ્ય પટ્ટરાણી) છે, એમક્ષેત્રસમાસ તથા ભગવતી સૂત્ર અને સ્થાતાંગ સૂત્રની ઢીંકામાં કહેલ છે. તેમજ એનપ્રશ્નોત્તરી-૨૩૬માં પણ આ જ વાત પુરવાર કરવામાં આવી છે. ૪૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી - - - - - - ----અધોલોક ભવનપતિ દેવોનું સ્થાન..... રત્નપ્રભા પૃથ્વી મેરુપર્વત પિંડ૧0 યો. wa ૮ વાન વ્યંતર ૮0 યો. શૂન્યપિંડ૧૦ યો. ૮ વ્યંતર ૮૦૦ યો. અસુર કુમાર - નાગ કુમાર સુપર્ણ કુમાર - વિદ્યુત કુમાર અગ્નિ કુમારને શૂન્યપિંડ૧૦૦ ચો. - સીમન્તક પ્રત્ર - 1A TAKLA ૦DA . શૂન્યપિંડ ૧૧૫૮૩ યો. [ 0 A 0 160 DA ૦DA 0 | 9 અસુર કુમાર 9 ૧૧૫૮૩ યો. ૦DA O DA ૩ DA DA 0 - 9 નાગ કુમાર છે O TA OLA ૪૦IA 6 DA 0 1 સુપર્ણ કુમાર 9 T – TA DA ૧ ૦ DA TA 0 | 9 વિધુત કુમાર 9 ૦ પA ૦DA ૬ ૦ DA 0 0 0 9 અગ્નિ કુમાર 9 ૦ DA ૦HA ૭ ૨AL ૦AD, 9 દિપ કુમાર છે. O LA LA ૮ ૦AL AT 9 ઉદધિ કુમાર છે. 0 DA ૦IA ૯ OAT OAD - 9 દિશિ કુમાર 9 O TA. DA ૧૦OAD 0 AD - 9 વાયુ કુમાર 9 0 LA ૦ 16 ૧૧ OAD 0 AD ] 9 સ્વનિત કુમાર 9. O TA DA ૧૨ OAT OAD ૧૧૫૮૩ યો. ૦DA DASAD AT. શૂન્ય પિંડ 1000 યો. દ્વિપ કુમાર ઉદધિ કુમાર દિશિ કુમાર વાયુ કુમાર સ્વનિત કુમાર ઘનોદધિ તનવાત Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી _ _ _ ----- અધોલોક ----.._ 18) लवनपति हेवो ફ્રિ પહેલી નરકના જીવોને રહેવાના સ્થાનને રત્નપ્રભા નામક પૃથ્વી કહેવાય છે અને તેની જ સપાટી પર આપણે બધા વસીએ છીએ. તે રત્નપ્રભા નારકની પૃથ્વી ૧,૮૦,૦૦૦ (એક લાખ એંસી હજાર) યોજન જાડી છે તેના ઉપરના અને નીચેના ૧,OOO-૧,OOO યોજન છોડીને વચ્ચેના ૧,૭૮,OOO (એક લાખ અઠ્યોતેર હજાર...) યોજનમાં તેટલી ઉંચાઈવાળા ૨૫ માળની બિલ્ડીંગ કલ્પના કરો... હવે બિલ્ડીંગના ૧, ૩, ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૫ (એકિ સંખ્યાના) નંબરના માળમાં પહેલી નરકના જીવો રહે છે. ત્યાં તેઓ ઉત્પન્ન થાય છે અને પોતે કરેલા પાપોને ભોગવતા દુ:ખમય જીવન પસાર કરે છે. હવે વચ્ચેનાં જે ૨, ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦, ૨૨, ૨૪ નંબરના માળ છે. તેમાં ૨ અને ૨૪ નંબરનાં માળનો ભાગ ખાલી છે અર્થાતુ ત્યાં દેવ કે નારકનો વસવાટનથી. તેથી વચ્ચેના ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦, ૨૨ નંબરના માળની જગ્યામાં આ ૧૦ પ્રકારના ભવનપતિ દેવોના નિવાસસ્થાન છે. હવે આ ૧૦ ભવનપતિ દેવોની સામાન્ય વિગતો જણાવવામાં આવે છે. તે આ પ્રમાણે... વસ્ત્ર કેમ ભવનપતિ | દક્ષિણેન્દ્રના ઉત્તરેન્દ્રના દક્ષિણે|ઉત્તરેન્દ્ર બને શ્રેણી નિકાય નામો | નામો | નામો ભવન | ભવન | ભવન સંખ્યા | સંખ્યા | | સંખ્યા દક્ષિણ | ઉત્તર | દક્ષિણના | ઉત્તરના સામાનિક| સામાનિક | આત્મરક્ષક] આત્મરક્ષક વર્ણ અસુરકુમાર ચમરેન્દ્ર બલીન્દ્ર ૩૪ લાખ | ૩૦ લાખ ૬૪ લાખ| ચૂડામણિ રક્ત* ૬૪,000] ૬૦,૦ળ ૨,૫૬,૦૦૦ ૨, ૪૦,00 નાગકુમાર ધરણેન્દ્ર ભૂતાનેન્દ્ર ૪૪ લાખ ૪૦ લાખ ૮૪ લાખ ફેણી નીલ ૬,OOO ૬, ૨૪,000 ૨૪,00 સુપર્ણકુમાર વેવૃદેવેન્દ્ર વેણદાલીન્દ્ર | ૩૮ લાખ ] ૩૪ લાખ ૭૨ લાખ સુવર્ણ શ્વેત ૬,૦૦૦ ૬, 0 ૨૪,00 ૨૪, વિદ્યુતકુમાર | હરિકાનેન્દ્ર હરિસહેન્દ્ર ૪૦ લાખ | ૩૬ લાખ ૭૬ લાખ વજ ܪܐ ૬,૦૦૦. ૬,% ૨૪,000 ૨૪,000 ૫ | અગ્નિકુમાર | અગ્નિશિખેન્દ્ર |અગ્નિમાનવેન્દ્ર ૪૦ લાખ|૩૬ લાખ | ૭૬ લાખ | કલશ | RT દ,OOO | | ૬, 0 ૨૪,000 ૨૪,000 દ્વીપકુમાર | પૂર્ણેન્દ્ર | વિશિષ્ટન્દ્ર | J૪૦ લાખ T૩૬ લાખ ૭૬ લાખ) સિંહ ૬, ૦ દ, 0 ૨૪,00 ૨૪, ૦ | T To Tv I ઉદધિકુમાર | જલકાત્તેન્દ્ર | જલપ્રત્યેન્દ્ર |૪૦લાખ | ૩ર લાખ ૭૬ લાખ | શ્વેત નીલ ૬,૦% | દ, 0 ૨૪,000 ૨૪.CO દિશિકુમાર |અમિતગતીન્દ્ર અમિતવાહને ૪૦ લાખ |૩૬ લાખ ૭૬ લાખ હાથી સુવર્ણ શ્વેત ૬,૦૦૦ | ૬,૦૦૦ ૨૪,૦૦૦ ૨૪,000 વાયુ કુમાર | વેલેબેન્ક | પ્રભજનેન્દ્ર પ૦ લાખ ૪૬ લાખ ૯૬ લાખ | મગર નીલ રક્ત ૬,૦૦૦ ૬,000 ૨૪,000 ૨૪,000 ૧૦ સ્વનિતકુમાર ઘોષેન્દ્ર | મહાપોપેન્દ્ર ૪િ૦ લાખ ૩૬ લાખ ૭૬ લાખ | સરાવ સુવર્ણ | શ્વેત | ૬,૦૦૦ | ૬,000 | ૨૪,૦૦૦ | ૨૪,000 જ ક્રોડ | ૩ ક્રોડ ૭ ક્રોડ ૬ લાખ ૬૬ લાખ ૭૨ લાખ ૪ આ ૧૦ ભવનપતિ દેવોના કુલ સાત ક્રોડને બહોતેર લાખ (૭,૭૨,૦૦,૦૦૦) ભવનો આવેલાં છે તે દરેક ભવનમાં શાશ્વત જિનેશ્વર ભગવંતોનું એકેકજિનાલય આવેલું છે. તે દરેક જિનાલયમાં ૧૮૦-૧૮૦ભગવાન છે. તેથી ૭,૭૨,૦,૦૦૦ (સાત કોડને બહોંતેર લાખ) જિનાલયોમાં બિરાજમાન કુલ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ પરમાત્માને આપણે “સકલતીર્થ સૂત્ર” દ્વારા રોજ સવારે રાઈ પ્રતિક્રમણ વંદના કરીએ છીએ... “સાત ક્રોડ ને બહોત્તર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ, એકસો એંસી બિંબ પ્રમાણ, એક એક ચૈત્ય સંખ્યા જાણ, તેરસે ક્રોડ નેવ્યાસી કોડ, સાઠ લાખ વંદુ કર જોડ... !! ૪૭. Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 81 ४८ Jess શબલ 12 બાલુક ૧૫ પ્રકારના પરમાધામી દેવો 8 મહાકાલ O અમ્બ અમ્બરીષ 2 R રુદ્ર (રૌદ્ર) વૈતરણી અસિપત્ર ખરસ્વર 4230 ધનુષ(10) ઉપ (ઉપરી) શ્યામ 15 મહાઘોષ m કાલ કુમા અધોલોક Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી HIMI ૧૫ પ્રકારના પરમાથામી દેવો us અસુરકુમારાદિ ૧૦ પ્રકારે જે ભવનપતિ પૂર્વોક્ત બતાવવામાં આવ્યા છે તેમાં જે પ્રથમ પ્રકારના અસુરકુમાર દેવોમાં ૧૫ પ્રકારના પરમાધામી દેવો છે એમનાં યથાર્થ નામો નીચે પ્રમાણે છે. અધોલોક 19 (૧) અમ્બ, (૨) અમ્બરીષ, (૩) શ્યામ, (૪) શબલ, (૫) રૌદ્ર, (૬) ઉપરૌદ્ર, (૭) કાળ, (૮) મહાકાળ, (૯) અસિપત્ર, (૧૦) ધનુ, (૧૧) કુમ્ભ, (૧૨) વાલુક, , (૧૩) વૈતરણ, (૧૪) ખરસ્વર અને (૧૫) મહાઘોષ... હવે આ ૧૫ પરમાધામીઓના નામ પ્રમાણેનાં કાર્યો પણ જોઈ લઈએ. ૪ (૧) અમ્બ નામક પ૨માધામી નારકોને ઊંચે લઈને પછાડે છે. (૨) અમ્બરીષ નામક પરમાધામી નારકોને તે ભઠ્ઠીમાં પકાવી શકાય એવા ટુકડા કરે છે. (૩) શ્યામ નામે પરમાધામી એમને કાપે કૂપે છે. (૪) શબલ નામક પરમાધામી નારકોના આંતરડા તથા હૃદયાદિને ભેદે છે. (૫) રૌદ્ર નામે પરમાધામી એમને ભાલા પરોવે છે. (૬) ઉપરૌદ્ર નામે પરમાધામી એમના અંગોપાંગને ભાંગે છે. (૭) કાળ નામે પરમાધામી તેઓને કુંડ વગેરેમાં પકાવે છે. (૮) મહાકાળ નામે પરમાધામી એમના પોચાં માસના ટુકડાઓ ખાંડી ખાય છે. (૯) અસિપત્ર નામે પરમાધામી તલવાર જેવા પત્રોનું વન બનાવે છે. (૧૦) ધનુ નામે પરમાધામી ધનુષ્યમાંથી છોડેલાં અર્ધચંદ્રાકાર બાણો વડે એમને વીંધે છે. (૧૧) કુમ્ભ નામે પરમાધામી એમને પકાવે છે. (૧૨) વાલુક ; નામે પરમાધામી કદમ્બ પુષ્પ વગેરેના આકારવાળી રેતીમાં એમને ભુંજે છે. (૧૩) વૈતરણ નામે પરમાધામી ઉકળતા રુધિર, પરૂ વગેરેથી ભરેલી વૈતરણી નદી બનાવે છે. (૧૪) ખરસ્વર નામે પરમાધામી વજ્રજના કાંટાઓને લીધે ભયંકર એવા શાલ્મલી વૃક્ષ ઉપર તેઓને ચઢાવીને કઠોર શબ્દપૂર્વક ખેંચે છે. (૧૫) મહાધોષ નામે પરમાધામી નાસી જવાને પ્રયત્ન કરનારાઓને હાક મારીને રોકે છે. ઇસ આ પરમાધામીઓ આવાં અનંત પાપ સંચિત કરી, મૃત્યુ પામી, અત્યંત દુઃખી એવા “અંડગોલિક” થાય છે એ હકીકત નીચે પ્રમાણે જાણવી. જ્યાં સિંધુ નદી લવણસમુદ્રને મળે છે ત્યાંથી દક્ષિણ તરફ પંચાવન યોજન ઉપર આવેલી એક વૈદિકાની અંદર ૧૨ યોજન પ્રમાણ એક ભયાનક સ્થળ છે. ત્યાં ૩ યોજન સમુદ્રની ઊંડાઈ છે. જેમાં ૪૭ અંધકારમય ગુફાઓ છે. એની અંદર પહેલા સંઘયણવાળા, પરાક્રમી, મદ્ય-માંસ અને લોલુપી-જળચર મનુષ્યો રહે છે એમનો વર્ણ કૃષ્ણ છે, સ્પર્શ કઠિન છે અને દૃષ્ટિ અતિ ભયાનક છે. ૧૨ હાથની એમની કાયા છે અને સંખ્યાત વર્ષનું એમનું આયુષ્ય હોય છે. આ સત્તાપદાયક સ્થળથી ૩૧ યોજન દૂર સમુદ્રની વચ્ચે અનેક મનુષ્યની વસ્તીવાળો રત્નદ્વીપ નામે દ્વીપ છે. ત્યાંના મનુષ્યો પાસે વજની બનાવેલી ઘંટીઓ હોય છે. એ ઘંટીઓના પડને તેઓ મઘ-માંસ વડે લીંપે છે ને તે વસ્તુઓ એમાં નાંખે પણ છે. મદ્યમાંસ ભરેલા તુંબડાઓના વહાણ ભરીને તેઓ સમુદ્રમાં જાય છે અને એ મદ્ય-માંસ વડે પેલા જલચર મનુષ્યોને લલચાવે છે. એટલે વસ્તુના સ્વાદમાં લુબ્ધ એ જળ-મનુષ્યો એમની પાછળ પડીને ક્રમે ક્રમે એ ઘંટીઓમાં પડે છે... હવે તેઓ અગ્નિમાં પકાવેલા માંસને તથા જુના મદ્યને બે ત્રણ દિવસ ખાઈને સુખેથી રહે છે. એટલામાં તો રત્નદ્વીપવાસી સુભટો ત્યાં આવીને ઉપર ઘંટીનું બીજું પડ મૂકીને પછી તે ઘંટીઓને ચારે તરફથી ઘેરી લે છે. ન ફરી શકે એવી હોવા છતાં પણ એને એક વર્ષ સુધી ફેરવ્યા કરે છે, તો પણ પેલાઓનાં અસ્થિ લેશમાત્ર પણ ભાંગતા નથી. એવા ભયંકર દુઃખોને સહન કરતા મહામુસીબતે તેઓ ૧ વર્ષને અંતે મૃત્યુ પામે છે અને તે મનુષ્યો તેમના શરીરમાંથી અંડમાં રહેલ ગોળીઓને પ્રાપ્ત કરે છે. પછી રત્નોને મેળવવાની ઈચ્છાવાળા તેઓ તેઓની તે ગોળીઓને ચમરીના પૃચ્છના વાળથી ગૂંથી, બંને કાને લટકાવી સમુદ્રમાં પ્રવેશ કરે છે એમ કરવાથી કરચલા, જુડ, માછલા, મગરમચ્છાદિ હિંસક જીવો તેઓને કઈ પણ હેરાન કરી શકતા નથી તેમજ તેઓ સમુદ્રમાં ડુબતા નથી અને જળમાં પણ તે ઉદ્યોત માર્ગદર્શક થઈ પડે છે. આ પ્રમાણે પરમાધામીઓ ઘોર કર્મ બાંધી અંડગોલિકપણે ઉત્પન્ન થઈ, આવી ભયાનક ઘંટીઓમાં પીલાઈ મહાન દુઃખોને અનુભવી ત્યાં પણ મહાન કર્મો બાંધી સંસારમાં રખડતા જ ફર્યા કરે છે. (આ ભાવાર્થ “મહાનિશિથ’’ના ચોથા અધ્યયનમાં કહેલો છે.) ૪૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અધોલોક FILMS - - - - - - - - - - - - - - - - - - - - - - (તા.ક. = ઉપર બતાવેલ કેટલાંક ચિત્રો પરમાધામી કૃત વેદનાના પણ છે.) For Private & Personal use only Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી नारोने १० प्रकारे क्षेत्रवेघ्ना rx' ના૨ક જીવોને નરક ક્ષેત્રના સ્વભાવથી જ નીચે પ્રમાણેના ૧૦ પ્રકારે જે દુઃખ આપનારા પુદ્ગલ પરિણામ હોય છે, તે જણાવે છે. ૧ દસ બન્ધન : નારકોની બન્ધનાવસ્થા તથા તેમને પ્રત્યેક ક્ષણે થતા આહારને યોગ્ય પુદ્ગલના સમ્બન્ધ અને ગ્રહણરૂપ બન્ધન પરિણામ જાણે જાજ્વલ્યમાન રીતે જલતા અગ્નિથી પણ અત્યંત દારૂણ હોય છે. ** ગતિઃ નારકોની ગતિ ઊંટ વિગેરેની કુગતિ જેવી અત્યંત દુઃખથી સહી શકાય એવી અને તપાવેલા લોખંડ ઉપર પગ મૂકવા કરતાં પણ અત્યંત દુઃખદાયક છે. rTM સંસ્થાનઃ તેઓનું શરીર એકદમ બિભત્સ-હુંડક સંસ્થાનવાળું, પાંખો કાપેલા અંડજોત્પન્ન પક્ષી જેવું વિરૂપ અને જોતાં જ ઉદ્વેગ કરાવે તેવું હોય છે. ૪૪ ભેદ : શસ્ત્રની ધાર વડે કોઈ કાપે કે ખેંચે અને એમાં જે દુ:ખ થાય એના કરતાં પણ વધુ દુઃખ કુડ્યાદિથી (કુંભી વગેરેમાંથી) નારકીના શરીરનાં પુદ્ગલો છુટાં પડે ત્યારે હોય છે. વર્ણ : આ નારકોના શરીરનો વર્ણ અત્યંત નિકૃષ્ટ, અતિ ભીષણ, મલિન હોય છે. વળી, તેમના ઉત્પન્ન થવાના નરકાવાસો દ્વાર-બારી-જાલિયા વિનાના, સર્વદિશાથી ભયાનક ચારે બાજુ ગાઢ અંધકારમય, શ્લેષ્મ-મૂત્ર-વિષ્ઠા-મલ-રુધિર-વસા-મેદ અને પરુ વિગેરે સરખા અશુભ પુદ્ગલોથી લેપાયેલા ભૂતલ પ્રદેશવાળા અને સ્મશાનની જેમ માંસ-પૂતિ-કેશ-અસ્થિ-નખ-દાંત-ચામડી વગેરેના અશુચિ અને અપ્રિય પુદ્ગલો વડે આચ્છાદિત ભૂમિવાળા હોય છે. us ગંધ : નારકોના શરીરની ગંધ-કોહવાઈ ગયેલા કૂતરા, બિલાડી, નોળીયો, સર્પ, ઉંદર, હસ્તી, અશ્વ, ગાય વગેરેના મૃતકના કલેવરોનો જે દુર્ગંધ હોય તેથી પણ અધિક અશુભતર હોય છે. rTM રસ : લીમડા, ગળો વગેરે કરતાં પણ અત્યંત ટુક હોય છે. T સ્પર્શ ઃ આ નારકોનો સ્પર્શ અગ્નિ-વિંછી-કૌંચ આદિના સ્પર્શથી પણ અત્યંત રૌદ્ર દુઃખાવહ છે. સાતે પૃથ્વીના સ્પર્શો અમનોજ્ઞ છે. વાયુ તથા વનસ્પતિના સ્પર્શો પણ તેમને ત્રાસરૂપ જ હોય છે. rTM અગુરુલઘુ : એઓનો (નારકોનો) પરિણામ અગુરુલઘુ હોવા છતાં પણ તીવ્ર દુઃખનું સ્થાન છે, જે અત્યંત પીડાકારી છે. અધોલોક 20 rTM શબ્દ : નારકો સતત પીડાતા-કચડાતા હોવાના કારણે અત્યંત દુઃખદ આક્રંદ વડે વિલાપ કરતા હોવાથી નારકોના શબ્દો પણ કરુણા ઉપજાવે તેવા હોય છે. આ પ્રમાણે ૧૦ પ્રકારના અશુભ પુદ્ગલ-પરિણામો સ્વરૂપ વેદના નારકીને વિષે અવશ્ય હોય છે.* * અત્યારની વૈજ્ઞાનિક દુનિયામાં દેખાતા-સંભળાતા ચિત્ર-વિચિત્ર અવનવા રોગો આગળ કાંઈ આશ્ચર્ય જેવું નથી, ‘શરીર રોગમંવિતમ્'' આવું જે સૂત્ર કહ્યું છે, તે બરાબર છે. રોગો બધાય વિદ્યમાન છે, ફક્ત ıિમત્ત મળતાં જ તેનો પ્રાદુર્ભાવ થાય છે. નરકમાં તમામઅશુભ ıિમત્તો ઉર્વાસ્થત થઈ ગયા હોય છે એટલે ત્યાં દુઃખનું અંતિમસામ્રાજ્ય વર્તતું હોવાથી આ બધું જ સંભવિત છે. RA DANDIR ACHARYA * atsi Kena ૫૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -————અમાલીક ...... ----- asil (તા.ક. = ઉપર બતાવેલ કેટલાંક ચિત્રો પરમાધામી કત વેદનાના પણ છે.) SEP પર Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -- - - --- -- - - - અધોલોક - - - - - - -- - - - - - નારકોને અન્ય ૧૦ પ્રકારે ક્ષેત્રવેદના... 21 નારકોને નીચે જણાવેલી બીજી પણ ૧૦ પ્રકારની ક્ષેત્રવેદના હોય છે... તે પણ જરા જાણી લઈએ... $િ શીતવેદના: પોષ અથવા મહામાસની કડકડતી ઠંડીવાળી રાત્રે હિમાલય પર્વત ઉપર, સ્વચ્છ આકાશમાં અગ્નિ વિનાના સ્થાનમાં વાયુની વ્યાધિવાલા નિર્વસ્ત્રદરિદ્રીને સતત પવનના સુસવાટાના કારણે હૃદય-હાથ-પગ-દાંત-હોઠ કંપતા હોય તે વખતે તે માણસને શીતલના છંટકાવથી જેવી શીત-ઠંડી વેદના ઉત્પન્ન થાય તે કરતાં પણ અનંત ગુણી શીતવંદના નારકોને નરકમાં થાય છે. કદાચ જો એને નરકાવાસથી ઉપાડીને માહમાસની રાત્રિએ પૂર્વે વર્ણન કર્યું તેવા સ્થાને લાવીને મૂકે તો તે નારક જીવ અનુપમ સખને પ્રાપ્ત કરતો હોય તેમ નિદ્રાવશ થઈ જાય અર્થાત નરકની મહાવ્યથાકારક શીતવેદના સહી હોવાથી, આ વેદના તો તે નારકીને મહાસુખકારક લાગે છે. કિ ઉષ્ણવેદના: ઉનાળાના દિવસોમાં પ્રચંડ સૂર્ય મધ્યાહ્ન તપતો હોય, આકાશમાં છાયાર્થે એકેય વાદળુ ન હોય એ વખતે છત્ર રહિત, અત્યંત પિત્તની વ્યાધિવાળા પુરુષને, ચારે તરફ પ્રજવલી રહેલા અગ્નિના તાપ વચ્ચે જે પીડા ઉત્પન્ન થાય એ કરતાં પણ અનંત ગુણી ઉષ્ણવેદના નરકમાં વર્તતા નારકના જીવોને થાય છે. કદાચ જો એ વેદના સહેતા નારકીઓને ત્યાંથી ઉપાડીને કિંશુક સરખા લાલચોળ જલતા એવા ખદિરના (ખેરના) અંગારાના ઢગલા ઉપર મૂકવામાં આવે અને તે અંગારાઓને ખૂબ તપાવવા ફૂંકવામાં આવે તો પણ એ જીવો (ચંદનથી લેપાયેલા, મૃદુ પવન ખાવાથી અનુપમ સુખને વેદનારા પુરુષની જેમ) સુખ પામતા નિદ્રાવશ થઈ જાય છે. એટલે કે નરકની અનુપમેય ગરમીનો અનુભવ આગળ ખદિરના અંગારા તો (મહાગરમીથી રીઢી થઈ ગયેલી કાયાને) અત્યંત ઠંડા લાગે છે. હવે વિચારો કે નારક જીવોને ભોગવવી પડતી ગરમી કેવી હશે? નારકોનું શરૂઆતની કેટલીક નરકોમાં માત્ર પોતાનું ઉત્પત્તિ સ્થાન જ હિમ જેવું શીતલ હોય છે. બાકીની સમગ્ર ભૂમિ ખદિરના અંગારા કરતાં પણ અત્યંત ઉષ્ણ હોવાથી તેની તીવ્ર વેદના અનુભવવી પડે છે. પછીની કેટલીક નરકોમાં ઉત્પત્તિ સ્થાન ઉષ્ણ અને નરકાવાસો શીત હોય છે. જ ક્ષુધાવેદના:ભૂખ તો પ્રતિક્ષણે જીવતી જાગતી જ બેઠી હોય છે. એ નારકોની જઠરાગ્નિ એટલી પ્રદીપ્ત હોય છે કે વારંવાર નંખાતાં સૂકાં કાષ્ઠો વડે પ્રજવલિત રહેલા અગ્નિની જેમ અતિતીવ્ર શુઘાગ્નિ વડે સદા બળતા ઉદર શરીરવાળા રહે છે. તેઓ સમગ્ર જગતના અન્ન-વૃતાદિપુદ્ગલોનો આહાર કરે તો પણ તૃપ્ત ન થાય ઉત્સુઅશુભ કર્મના ઉદયથી અમનોજ્ઞ પુદ્ગલના ગ્રહણથી તેની નારકની) ક્ષુધા વધતી જ જાય છે. # તૃષ્ણાવેદના એમની તરસ તો સદૈવ, કંઠ, ઔષ્ઠ, તાળુ અને જિલ્લાદિકને શોષી નાખનારી, સઘળાએ સમુદ્રના અગાધ જળનું પાન કરતા પણ શાંત ન થાય એવી હોય છે. ફ્રિ કંડુ (ખરજ) વેદના: આ નારકોને દુઃખદાયી ખરજની ચળ એવી હોય છે કે કરવત કે છરીથી ખણવા છતાં પણ શાંત ન થાય. I૪ પરવશતા વેદના અનારકોની પરવશતા (પરાધીનતા) આપણા કરતા પણ અનંતગણી હોય છે. 3 જ્વરવેદના આ નારકોને જવર-તાવ અત્યંત ઉગ્ર, પણ આપણાથી અનંતગુણો દુઃખદાયક અને જીવનપર્યત હોય છે. # દાહ-શોક-ભય વેદના નારકોના શરીરમાં દાહ-શોક (વિલાપ) અને ભય એ ત્રણે વેદનાઓ આપણા કરતાં અનંત ગુણી હોય છે. ★ क्षारोष्णतीव्रसद्भावनदी वैतरणी जलात् । दुर्गन्धान्मृन्मयाहारदुःखं भुञ्जन्ति दुःसहम् ॥ ભાવાર્થ તેઓ (બારકીઓ..) ખારું, ગરમતથા એકદમતીક્ષા વેતરëી નદીનું પાણી પીએ છે અને દુર્ગધી માઠી ખાય છે એટલે નિરંતર અસહ્ય દુઃખ ભોગવે છે. (હરિવંશ પુરાણ સર્ગ૪, શ્લોક-૩૬૬) પ૩ ) : - Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અધોલોક - 8000 યોજન અસંખ્ય યોજન - કાલ Oળથી 1000થો GOOU નારકોની ઉત્પતિ) सातभी नरठ – લંબાઈ-પહોળાઈ ૧ રાજ પ્રમાણ મહારૌરવ અપ્રતિષ્ઠાન યોજન ૧000 રૌરવ થયો૧૦૦૦ થી 1000થી મહાકાલ - અસંખ્ય યોજના ઉંચાઈ ૩,૦૦૦યોજન ૫૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અધોલોક 22 સાતમી નરક આ તમસ્તમપ્રભા (માધવતી) નામની સાતમી નરક પૃથ્વીમાં અતિશય ઘોર અંધકાર હોવાથી ગોત્ર વડે “તમસ્તમપ્રભા” કહેવાય છે. જેની લંબાઈ પહોળાઈ ૭ રાજલોક પ્રમાણ છે. એના પણ ૩ વલય છે. (ઘનોદધિ વગેરે...) જે સૌથી ઉપરના ભાગે ચારે તરફ પહેલું ૮ યોજનનું, બીજું ૬ યોજનાનું અને ત્રીજું ર યોજનાનું છે એવી રીતે આ નરકની સીમા પૂરા ૧૬ યોજને પૂરી થાય છે. ત્યાંથી પછી ચારે બાજુ તરફ “અલોક” શરૂ થાય છે. જ આ નરકની જાડાઈ ૧,૦૮,૦OO યોજનની છે". તેમાં પૂર્વની જેમ નીચે તથા ઊપર પર, ૫OO યોજન મૂકીને મધ્યમાં એક જ ૩,000 યોજન ઊંચું પ્રતર છે. એમાં ૧ લાખ યોજન પહોળો “અપ્રતિષ્ઠાન” નામનો એક નરકેન્દ્ર છે. એ નરકેન્દ્રની(૧) પૂર્વ દિશામાં - કાલ, (૨) પશ્ચિમ દિશામાં - મહાકાળ, (૩) ઉત્તર દિશામાં - મહારૌરવ અને (૪) દક્ષિણ દિશામાં - રૌરવ.. નામના ત્રિકોણાકારે ૧-૧ નરકાવાસ છે, જે બહુ ભયંકર છે અને એની લંબાઈ પહોળાઈ તથા ઘેરાવો અસંખ્ય યોજનનો છે. દરેકમાં અસંખ્ય ઉત્પત્તિ સ્થાનો આવેલાં છે. વિદિશામાં પંક્તિઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી અહીં વિદિશામાં એક પણ નરકાવાસ નથી અને આ સહુથી છેલ્લે ઓગણપચાસમું પ્રતર છે તેમ જાણવું. Lજ અહીં વેદના ૨ પ્રકારે છે. (૧) ક્ષેત્રવેદના, (૨) પરસ્પરકૃત વેદના... અહીં “ક્ષેત્રવેદના” શીત જ છે અને બીજી પરસ્પરકૃત શસ્ત્રો વગરની વેદના છે. કારણ કે, મઘા અને માઘવતી (૬-૭ની નારકી)ના નારકો ભવસ્વભાવથી જ શસ્ત્રો વિકુવી શકતા નથી. એમની પાસે શસ્ત્રો ન હોવાથી તેઓ વજનાં મુખવાળા કંથવાના રૂપ કરી એક બીજાના શરીરમાં પેસીને પીડા કરે છે. “૬ઠી ૭મી નરકની પૃથ્વીના નારકો મોટા-રાવણ અને વજસમાન મુખવાળા છાણના કીડા જેવા કુંથવાના રૂપ કરીને એક બીજાના શરીરને ઘોડાની જેમ ચઢી ચઢીને ખાતા ખાતા તથા શેરડીના કીડાની જેમ કોતરતા કોતરતા અંદર ઊંડે પેસીને વેદના ઉપજાવે છે..” ઇત્યાદિ આ પ્રમાણે જીવાભિગમસૂત્રમાં ઉલ્લેખ છે. I અહીં ૭મી નરકના જીવોનું સ્વભાવિક દેહમાન ૨,૦૦૦ હાથ (૫૦૦ ધનુષ્ય) પ્રમાણ હોય છે અને દરેક નરકનું ઉત્તર વૈક્રિય દેહમાન ઉત્કૃષ્ટથી પણ સ્વ-સ્વ દેહ પ્રમાણથી બમણું હોય છે. તેમજ અહીંની આયુષ્ય સ્થિતિ જઘન્યથી ૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે તથા અહીં નારકોનું ઉદ્વર્તન અને ઉત્પત્તિ વચ્ચેનું અંતર પણ જઘન્યથી ૧ સમયનું ને ઉત્કૃષ્ટથી ૬ માસનું જાણવું તથા આ નારકોના અવધિજ્ઞાનનો વિષય જઘન્યથી અર્ધા () અને ઉત્કૃષ્ટથી ૧ ગાઉ જાણવો. એમ કહેવાય છે કે ઉત્કૃષ્ટથી પણ સમૂછિમ તિર્યંચો પહેલી નરક સુધી જ ઉત્પન્ન થઈ શકે છે. ગર્ભજ સરીસૃપ (ભૂજપરિસર્પ) બીજી નરક સુધી, ગીધાદિ પાપી પક્ષીઓ ત્રીજી નરક સુધી, સિહ વગેરે હિંસક ચતુષ્પદો ચોથી નરક સુધી, ઉરપરિસર્પ (સાપાદિ) પાંચમી નરક સુધી, સ્ત્રીઓ (મહિલાઓ) છઠ્ઠી નરક સુધી અને મહાઆરંભમાં નિમગ્ન આવા પુરુષો (માણસો) અને મત્સ્યાદિ જળચરો યાવતું સાતમી નરક સુધી ઉત્પન્ન થાય છે. * વળી એમ પણ કહેવાય છે કે પ્રથમ નારકીમાંથી નીકળેલો જીવ ચક્રવર્તી બની શકે. પહેલી-બીજી નારકીમાંથી નીકળેલા જીવ બળદેવ-વાસુદેવ બની શકે. પહેલી ત્રણ નારકીમાંથી નીકળેલો જીવ તીર્થકર બની શકે, પહેલી ચાર કળેલો જીવ અંતઃક્રિયા કરી શકે. (અર્થાત કેવળી બની શકે.) પહેલી પાંચ નારકીમાંથી નીકળેલો જીવ સર્વવિરતિ (દીક્ષા) લઈ શકે. ૧ થી ૬ નારકીમાંથી નીકળેલો જીવ દેશવિરતિ પ્રાપ્ત કરી શકે છે. તેમજ ૧ થી ૭ નારકીમાંથી નીકળેલો જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકે છે.... તેમ જાણવું. * એમ કહેવાય છે કે આ સાતમી તારકીના જીવોને પ,૬૮,૯૯,૫૮૪ પ્રકારના રોગ હોય છે. (રિષ્ઠસમુચ્ચય ગ્રંથમાંથી) ( ૧૫ ) Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અધોલોક સમભૂતલા પૃથ્વી. — રત્નપ્રભા નરક પ્રત૨-૧૩ ૩૦ લાખ નરકાવાસ ૧,૮૦,૦૦૦ યોજના ૧૪ રાજલોક મધ્ય ----- ૧૪ રાજલોક મધ્ય પ્રતર-૧૧ ૨૫ લાખ નરકાવાસ - શર્કરપ્રભા નરક ૧,૩૨,૦૦૦ યોજન પ્રતર-૯ - ૧૫ લાખ નરકાવાસ _વાલુકાપ્રભા નરકે. ૧,૨૮,000યોજન પ્રતર-૭ ૧૦ લાખ નરકાવાસ પંકપ્રભા નરક ( ૧,૨૦,૦૦૦ યોજના -- અધોલોક મધ્ય પ્રતર-૫ ૩ લાખ નરકાવાસ - ધૂમપ્રભા નરક. ૧,૧૮,૦૦૦ યોજન પ્રતર-૩ - ૯૯,૯૯૫ નરકાવાજી —તમપ્રભા નરક ૧,૧૬,૦૦૦ યોજન = પ્રતર-૧ ૫-નરકાવાસ તમસ્તમપ્રભા નરક ૧,૦૮,૦00 યોજન અલોક ઉ. ' હ ઉંચાઈ ૩,000 યોજન| ૧,૦૦૦ યો .. ,૦૦૦ ૧,૦૦૦ T loos૦૦૦ IP | થી ૫ 1,૦૦૦ ૧,૦૦૦\૧,૦૦૦ . યો, ૦૭* ૧,૦૦૦ + થી gi પ્રતરની લંબાઈ-પહોળાઈ પ્રાયઃ ૧ રાજ પ્રમાણે Itho o* : - ૩,000 યોજન - વોજન : પોજન 1,09 ;. યોજના 900* choth * આ ચિત્ર એક પ્રતરવર્તિ રહેલા નકવાસોને જ્યારે તેની સામે ઉભા રહીને દૂરથી જોતા જેવું લાગે, તે રીતે દોરવામાં આવેલ છે. * ચિત્રના મધ્યભાગમાં “ઇન્દ્રક' નકવાસી છે. તેને ફરતા દિશાના ચાર અને વિદિશાના ચાર મળી, પ્રારંભના આઠ પંક્તિબદ્ધ આવાસો બતાવ્યા છે. ત્યાર પછી પંક્તિગત રહેલા ત્રિકોણ, અને ત્યાર બાદ ચતુષ્કોણ ત્યાર બાદ ગોળ (વૃત્ત) એ ક્રમે સંનિવિણ આવાસો બતાવ્યા છે. * પંક્તિબદ્ધ આવાસની પ્રધાનતા હોવાથી પુષ્પાવકિર્ણ બતાવ્યા નથી. નીચેના ભાગે બંને બાજુએ વિશેષ સમજણ માટે પૂર્ણ નકવાસના ખ્યાલ આપના ચિત્રો બતાવવામાં આવ્યા છે. Illa (૫૬ –– Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -.-.-.-.-.-.-.-.-.-.-.-.અપલોક પાપીઓને સજા ભોગવવાનું સ્થાન એટલે ૭ નરકો # જીવે કરેલાં અતિશય ભયાનક પાપ કર્મોની સજા ભોગવવા માટે કુદરતે (કર્મ સત્તાએ) જે સ્થાન નક્કી કર્યું છે તેનું જ નામ છે નરક.. તો ચાલો આ ૭ નરકો સંબંધી કાંઈક અવનવું જાણી લઈએ. શિ અધોલોકમાં ક્રમશઃ વિસ્તારવાળી આ ૭ નરકો આવેલી છે જેમાં પાપી જીવો પોતાના પાપોની સજા રૂપે દુઃખો અનુભવે છે. આ સાતે નરકભૂમિઓ કાંઈ આકાશમાં જાદૂના ખેલની જેમ અદ્ધર લટકતી નથી ! પણ તે દરેકની નીચે જાડું પાણીનું થર (ઘનોદધિ) આવેલું છે. તે ઘનોદધિની નીચે જાડું પવનનું થર (ઘનવાત) આવેલું છે અને આ ઘનવાતની નીચે પાતળું પવનનું થર (તનવાત) આવેલું છે. વળી, આ નરકો જાણે ઊંધી કરેલી એક નાની છત્રી હોય, તેની નીચે ઊંધી વાળેલી મોટી છત્રી હોય નીચે-નીચે થોડી થોડી વધારે મોટી છત્રીઓ ગોઠવેલી હોય તેમ છત્રાતિછત્રાકારે ગોઠવાયેલી છે. આ ૭ નરકોના નામ, પૃથ્વીમાન, નરકવાસો... વગેરે વિશેષ નીચે કોષ્ટકમાંથી જાણવું. ક્રમ નરકના ગોત્ર | પૃથ્વીના નામ નામ | નરકાવાસોનું ૧૩પ્રતાનું પ્રતિરો સિવાયના પૃથ્વીNિડ | કુલ માપ | બાકીનો ભાગ પૃથ્વીપિંડ. પ્રત-મતરે આગળની સંખ્યા વડે | પ્રતર ભાગવાથી ૨ પ્રતર | સંખ્યા | વચ્ચેનું આવતું અંતર ૧ | રત્નપ્રભા' ઘમ્મા |૧,૮૦,૦૦૦] ૧,૭૮,OOO [૩૯,૦૦૦ ૧,૩૯,000 | બારે ભાગ આપવો| ૧૧,૫૮૩ યોજન ૧૩ ૨ | શર્કરામભા | વંશા |૧,૩૨,૦૦૧,૩૦,૦૦૦ |૩૩,00| ૯૭,000 | દશે ભાગ આપવો | ૯૭,000 યોજના | ૧૧ ૩ | વાલુકાપ્રભા | શૈલા [૧,૨૮,૦૦૦ [૧, ૨૬ ,૦૦૦ |૨૭,000 ૯૯,૦૦૦ | આઠ ભાગ આપવો ૧૨,૩૭૫ યોજન પંકપ્રભા | અંજના | ૧,૨૦,૦OO | ૧,૧૮,000 | ૨૧,000 ૯૭,OOO છએ ભાગ આપવો | | ૧૬,૧૬૬૩ યોજન ધૂમપ્રભા રિષ્ય |૧,૧૮000 |૧,૧૬,000 |૧૫,000| ૧,૦૧,000 | ચારે ભાગ આપવો | ૨૫,૨૫૦ યોજન તમ:પ્રભા મઘા | ૧,૧૬,૦૦૦ | ૧,૧૪,૦૦૦ ૯,૦૦૦ | ૧,૦૫,૦૦૦| બે ભાગ આપવો | પ૨,૫00 યોજન | ૩ ur | તમસ્તમપ્રભા | માધવતી/૧,૦૮,000 | ૧,,૦૦૦ | ૩,000 | ૧,૦૩,000 | ૧ પ્રતર ઉપર નીચે, ૫૧,૫00 યોજન ઉપર પૃથ્વી સર્વ ઉપર ઉપર ચારેબાજુ | ચારેબાજુ ચારેબાજુ ઘનોદધિ ઘનવાત તનવાત વલય. વલય વલય ઘનવાત નીચે તનવાત ઘનોદધિ આકાશ (યોજનમાં) [ (યોજનમાં) પુષ્પાવકીર્ણ | પંક્તિબદ્ધ નરકાવાસોનો નરકાવાસો |નરકાવાસો] સરવાળો ૬ યોજન | ગયો. | ૧યો. | ૧૨ યોજન | ૨૦,OOO અસંખ્ય | ૨૯,૯૫,૫૬૭૪,૪૩૩ ૩૦ લાખ ૬ યો. | ૪યો . [ ૧ યો. | ૧૨ યો.ભા. ૨૦,OOO અસંખ્ય | ૨૪,૯૭, ૩૦૫ | ૨, ૬૯૫ ૨૫ લાખ ૬ યો. | પાયો. ૧૩યો. [ ૧૩યો. ભા. | ૨૦,000 અસંખ્ય ૧૪,૯૮,૫૧૫ | ૧,૪૮૫ ૧૫ લાખ ૭યો. | Nયો. ૧ યો. | ૧૪ યોજન | ૨૦,૦૦૦ અસંખ્ય ૯,૯૯,૨૯૩ ૭૦૭ ૧૦ લાખ ૭યો. | ૫યો. | ૧ યો. | ૧૪ યોજન | ૨૦,૦૦૦ અસંખ્ય | ૨,૯૯,૭૩૫ ૩ લાખ ૭; યો. | પડયો. | ૧૬ યો. | ૧૫ યોજન | ૨૦,૦૦૦ અસંખ્ય ૯૯,૯૩૨ | ૬૩ ૯૯,૯૯૫ ૮યો. | ૬ યો. | ૨ યો. | ૧૬ યોજન ૨૦,૦૦૦ અસંખ્ય ૫૭ Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૫ II લોકના ધ્યાનનું ફળ II नानाद्रव्यगतानंतपर्यायपरिवर्तनात् । सदासक्तं मनो नैव रागाद्याकुलतां व्रजेत् ॥ ૪ આ લોક સ્વરૂપનો વિચાર કરવાથી શું ફાયદો થાય ? આમ, શંકા કરનારને ઉત્તર આપે છે કે, અનેક દ્રવ્યોમાં રહેલા અનંત પર્યાયોને પરાવર્તન કરવાથી (એટલે દ્રવ્યગત પર્યાયના સંબંધમાં વિચાર કરવાથી) નિરંતર તેમાં આસક્ત થયેલું મન રાગાદિ આકુળતા પામતું નથી. * વિવેચન : દ્રવ્યની ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય સંબંધી વિચાર કરતા વૈરાગ્યની ઉત્પત્તિ પણ થાય છે. કોઈ પણ દ્રવ્યની આકૃતિ ઉ૫૨ મોહ યા રાગ થયો હોય તો, તરત જ તેના ભાવિ વિનાશ ઉપર દ્રષ્ટિ કરતાં મમત્ત્વ ઓછું થાય છે. એક આકૃતિના વિનાશથી શોક હોય ત્યારે બીજી બાજુ તેની સ્થિતિની હયાતી અન્ય રુપે તો છે. આ વિચાર આવતાં શોકમાં ડ્રાસ અવશ્ય થઈ શકે છે. ત્યારે ઉત્પત્તિ, સ્થિતિ અને લયના ત્રણે ભાગો ઉપર દ્રષ્ટિ રાખનારને હર્ષ કે શોક, રાગ કે દ્વેષ એ માંહિલું કોઈ પણ પરાભવ કરી શકતું નથી, કારણ કે શરુઆતથી જ તેની દ્રષ્ટિ ત્રણે ભાગો ઉ૫૨ સરખી રહેલી છે. ઇત્યાદિ આવી રીતે અનેક ફાયદાઓ લોકના કે દ્રવ્યના વિચારથી (ધ્યાનથી) થાય છે. જાણવા જેવું Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક મધ્યલોક આ વિશ્વના જે મધ્યભાગે, મુખ્ય બની શોભી રહો, અસંખ્ય દ્વીપ-સમુદ્રોથી, જે જગતમાં ગાજી રહ્યો જે જાણે એના સ્વરુપતે તે ધન્ય છે, કૃતપુણ્ય છે, ' તે “મધ્યલોક” તે વર્ણતા, મુજ રોમરોમ વિકસિત બને. : - V iki - - ૫૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ------------ મધ્યલોક मूद्वीप ક - લવણ કITI સમદ્ર ? - હાથી - BOSO Gly - કે - - 2 EB SET કરે.' * * ETH F રિપો' . CG8 8.. કે જીદ ન કરી . 41 TET [E.ડી., d *, કે * કેe: મામ રોમમાં તથા તે કદાચ તમને ( પ મ - ક રી મહાકમ 2 UR t * W & P P ન મળે છે કરો.... રાજકોટ સહિત ny છે પણ છે કા મૂર્ય દ્વીપો . છે કke કhu, QSPA ચંદ્ર દ્વીપો A विज . ૧. સર્વ કરી શકો જ વિચાર GIDH * InkIDSD ૫ R a Rફ ડીજ En Eી cરવા | - - એ છે E છે. tછે. પસંd Es 4 = = पामा बलीम 3 DHક પગ આ મકાન-નાક-નાના વિક I રાકન nિ = ના કરી 1 2 ર. GS : સુન દ્વી ચંદ્ર દ્વીપો તો દેવકુ ક્ષેત્ર વિચિપ i 1:3Eાકેન ! ક્રમ દ દ રિસ્કર્ષક્ષેત્ર ૮૪ર૧ યોજન -૧ કલા કામ જસિદિલ્મ પા પણ ન છે કે આ રીતે રજુ કરવાની કાર on Yon કી મા જ કાન સાંજના હમવતો અor rન ૫ કલા રટoતમો 26 2 A કા કી વફાન પર જ ન | અનુવેબંધાર out I ! આ શું કરે . TERA તe : એd A se • જિન દેવ ૬૦ Page #105 -------------------------------------------------------------------------- ________________ જનકસ્મિાલા------- મધ્યલોક જંબુદ્વીપ (24) અપોલોકનું વર્ણન આપણે જોયું, તેની ઉપર ૧૮00 યોજન ઊંચો અને ૧ રાજ લાંબો-પહોળો મધ્યલોક | રહેલો છે, જેને તિøલોક પણ કહેવાય છે. જેમાં એક-એકથી બમણા માપવાળા અસંખ્ય દ્વીપ-સમુદ્રો પથરાઈને રહેલા છે. તેની બરાબર મધ્યમાં લાખ યોજન લાંબો-પહોળો જંબૂ નામનો દ્વીપ આવેલો છે. તે જંબૂ નામના શાશ્વત વૃક્ષના કારણે જબૂદ્વીપ નામે ઓળખાય છે. તે તેલનો પુડલો, રથનું પૈડું કે પૂર્ણ ચંદ્ર જેવા આકારનો ગોળ છે. તેની પરિધિ-૩લાખ, ૧૬ હજાર, ૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ઘનુષ્ય, ૧૩ આંગળ, ૫ યવ ને ૧ યુકા જેટલી છે. ૪િ જંબૂદ્વીપની બરાબર મધ્યમાં ૧ લાખ યોજન ઊંચો અને નીચેના ભાગે ૧૦ હજાર યોજન વિસ્તારવાળો મેરુપર્વત આવેલો છે. જિ જેબૂદ્વીપની અંદર ભરતાદિ ૭ મહાક્ષેત્રો.... અને હિમવંતાદિ૬ મોટા વર્ષધર પર્વતો આવેલા છે. વળી, આ જંબુદ્વીપની મધ્યમાં ૩૩, ૬૮૪ યોજનવાળું વિશાલ મહાવિદેહક્ષેત્ર આવેલું છે. જ આ મહાવિદેહક્ષેત્રની બંને બાજુ નીચે પ્રમાણે ઉત્તર-દક્ષિણમાં અનુક્રમે પર્વતો-ક્ષેત્રો આવેલાં છે... તે આ પ્રમાણે જાણવાં. દક્ષિણ તરફ... ઉત્તર તરફ | (૧) નિષધ પર્વત = ૧૬,૮૪૨ યોજના (૧) નિલવંત પર્વત = ૧૬,૮૪૨ યોજના | (૨) હરિવર્ષ ક્ષેત્ર = ૮,૪૨૧ યોજના (૨) રમ્ય ક્ષેત્ર = ૮,૪૨૧ યોજન (૩) મહાહિમવંત પર્વત = ૪,૨૧૦૬ યોજના (૩) રુક્મિ પર્વત = ૪,૨૧૦૧ યોજન | (૪) હિમવંત ક્ષેત્ર = ૨,૧૦૫ યોજન | (૪) હિરણ્યવંત ક્ષેત્ર = ૨,૧૦પ યોજન | (૫) લઘુહિમવંત પર્વત = ૧,૦૫ર ૨ યોજન | (૫) શિખરી પર્વત = ૧,૦૫ર પર યોજના (૬) ભરત ક્ષેત્ર = પર યોજન | (૬) ઐરાવત ક્ષેત્ર = પર યોજન | *િ મહાવિદેહક્ષેત્રમાં મેરુની પૂર્વ-પશ્ચિમ દિશામાં ભરતક્ષેત્રથી પણ મોટી કુલ ૩૨ વિજયો આવેલી છે જેમાં સતત ઓછામાં ઓછા ૪ તીર્થકરો, ચક્રી, વાસુદેવો વગેરે હોય જ છે. આ ૩૨ વિજયો તેમજ ભારત અને ઐરાવત એમ કુલ ૩૪માં દરેકમાં એક એક એમ ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે. જેની ઉત્તર-દક્ષિણે ચક્રીને જીતવા યોગ્ય ૩-૩ ખંડ = કુલ ૬ ખંડ હોય છે. Lજ જંબુદ્વીપમાં રહેલી ગંગા-સિંધુ મુખ્ય ૯૦ નદીયો પદ્માદિ મહાદ્રહોમાંથી નીકળી પોતપોતાના પરિવાર સાથે મળતી કુલ ૧૪, ૫૬,૦૦૦ નદીઓ આગળ જતા લવણસમુદ્રમાં જઈ મળે છે. If હરિવર્ષ, રફ, હિમવંત, હિરણ્યવંત, ઉત્તરકુરુ અને દેવકુરુ આ ક્ષેત્રોમાં યુગલિક મનુષ્ય તિર્યંચો હોય છે. I૪ જંબુદ્વીપમાં કુલ ૨૬૯ પર્વતો છે તે જેમકે... ૬ વર્ષધર પર્વત, ૧ મેરુ પર્વત, ૧૬ વક્ષસ્કાર પર્વત, ૨૦૦કંચનગિરી, ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વત, વૃત્ત વૈજ્ઞાત્ર્ય પર્વત, ૪ ગજાંત પર્વત, ૪ યમકાદિ પર્વત. જ જંબૂદ્વીપમાં ૧૬ મોટા દ્રહો છે. વર્ષધર પર્વતો ઉપર ૬ (પદ્મદ્રહાદિ) અને ઉત્તરકુ-દેવકુમાં ૧૦ છે. IT આ જંબૂદ્વીપને ફરતે ગોળાકારે વિશાળ કોટ છે. તેને જગતી કહેવાય છે. આ જગતીને ચારે દિશામાં વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એવા નામથી ઓળખાતા ચાર દરવાજા છે. ફ્રિ જંબૂદ્વીપના લઘુહિમવંત અને શિખરી પર્વતની પૂર્વ-પશ્ચિમ બંને કિનારે બે-બે દાઢાઓ નીકળેલી છે. તેથી કુલ આઠ દાઢાઓ થઈ. તે દરેક ઉપર ૭-૭ દ્વિીપ હોવાથી પ૬ અંતર્લીપો આવેલા છે. જંબુદ્વીપની ફરતે વલયાકારે તેનાથી બમણો અર્થાતુ ૨ લાખ યોજનના વિસ્તારવાળો લવણસમુદ્ર આવેલો છે. જિ જંબૂદ્વીપમાં મેરુપર્વતની આસપાસ ૨ સૂર્ય, ચંદ્ર, પ૬ નક્ષત્ર, ૧૭૬ ગ્રહો, અને ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાઓ ફરી રહ્યા છે. ૪િ આ જંબૂદ્વીપ ૯૯,૦૦૦ યોજનથી કાંઈક અધિક ઊંચો છે અને ૧,000 યોજન પ્રમાણ નીચે (અધોભાગે) આવેલો છે. એનો રતા એનું ઊર્ધ્વ-અધો પ્રમાણ ૧ લાખ યોજનથી કાંઈક અધિક પ્રાપ્ત થાય છે. (આ વાત મેરુપર્વતને અપેક્ષીને કહેવાઈ છે.) Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ±#Jh ૬૨ elp pe| ૭૯,૦૫૨ जूद्वीपनी भगती ઉત્તર ૮.ઊં. ૮.ઊં ૧.વિ. ૧.વિ. યોજન, ૧ ગાઉ, ૫ ૫૩૨ ધનુષ્ય -૩૬ અગુલ અંતર વૈજયંત દ્વાર અપરાજીત દ્વાર જંબૂઢીપ [2].||j*| e||0*| દક્ષિણ વનખંડ વનખંડ વેદીકા । વિસ્તાર યોજન છે વિજય દ્વાર મધ્યલોક Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -.-.-.-.-.-.-.-.-.-.-મધ્યલોક જંબુદ્વીપની જગલી-ઢારો-રાજઘાની વગેરેનું વન 95 | | જ લઘુક્ષેત્ર માસમાં આ જગતીના જે ૧૧ વિશેષણો કહ્યાં છે તે બતાવે છે. If જગતીની મુખ્ય જાણકારી : (૧) આ જગતી વજરત્નની છે. (૨) પોતપોતાની જગતીનો વિસ્તાર પોતપોતાના દ્વીપ સમુદ્રો પ્રમાણ હોય છે. (૩) ૮ યોજનની ઊંચાઈ હોય છે. (૪) ૧૨ યોજન મૂળમાં ને ૪ યોજન ઉપર પહોળાઈ હોય છે. (૫) મધ્યમાં ૮ યોજનનો વિસ્તાર હોય છે. (૬) જગતીના ઉપરના મધ્ય ભાગે ૨ ગાઉ ઊંચી ને ૫૦૦ધનુષ્ય પહોળી પદ્મવરવેદિકાથી યુક્ત અને તેની બંને બાજુ ર યોજનમાં ૨૫૦ધનુષ્ય ન્યુન માપના વનખંડો છે. (૭) સમુદ્ર તરફ વનખંડના છેડે ફરતો ર ગાઉ ઊંચો અને પ૦૦ધનુષ્ય પહોળો ઝરુખો છે. (૮) ચાર દિશામાં ૪ દ્વાર છે. (૯) એક દ્વારથી બીજા દ્વાર વચ્ચે ૭૯,૦૫ર યોજન, ૧ ગાઉ, ૧૫૩ર ધનુષ્ય અને ૩ આંગલનું અંતર છે. (૧૦) તે ૪ દ્વારોના પૂર્વાદિ ક્રમે નામ વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એમ જાણવા. (૧૧) ચારે દ્વારો ... ઉંબરો, બે-બે દરવાજા, ભોગળ વગેરે દ્વારના બધા અંગોથી સુશોભિત છે. જંબૂદ્વીપની જગતના દ્વારોનું વર્ણન... વિષય | વિજયાદિ દરેક દ્વાર | ક્રમ વિષય વિજયાદિ દરેક દ્વારા ૧ | મેરુથી કેટલે દૂર ચારે દિશામાં ૪૫,OOO ૭ | દરવાજાની સંખ્યા ૧૦૮ યોજન દૂર ગયા બાદ ર | કઈ નદીનાં કિનારે સીતાસીતોદા | ૮ | દરેક ધ્વજાના ચિહ્નો ૧૦ પ્રકારના ૩|દ્વારની ઊંચાઈ ૮ યોજન અધિપતિનું નામ વિજયાદિ ૪ |દ્વારની પહોળાઈ ૪૩યોજન વિજયાદિ દેવોના ૪,OOO સામાનિક દેવોની સંખ્યા વૈર્યરત્નના... | ૧૧ | પર્ષદા ૬ ! દ્વાર પર શું છે? અષ્ટ મંગલ... | ૧૨ | મુખ્ય પટ્ટરાણી વિજયાદિ દેવોની રાજધાનીનું વર્ણન વિષય વિજયાદિ દરેક દ્વાર | ક્રમ | વિષય | વિજયાદિ દરેક દ્વાર ૧]વિજયાદિ દેવની અસંબદ્વીપ સમુદ્રના પછી | ૭ | ઊપરની પહોળાઈ ૩યોજન રાજધાની કયા સ્થાને આવતા જેબૂદ્વીપમાં ૨ |લંબાઈ-પહોળાઈ ૧૨,000 યોજન કોટના કાંગરાની ૦ ગાઉ લંબાઈ-પહોળાઈ ૩] પરિધિ ૩૭,000 યોજનથી કોટના દ્વારની ઊંચાઈ ૬૨.યોજન કાંઈક અધિક કાંઈક અધિક ૪ તેિનાં કોટની ઊંચાઈ | ૩૭ યોજન કાંગરાની પહોળાઈ ૦ગાઉ ૫1મૂળમાં કોટની પહોળાઈ યોજન ૧૧ | કોટના દ્વારની પહોળાઈ ૩ યોજન ૮ ૬ મધ્યમાં કોટની પહોળાઈ ૬ યોજના ન ૬૩) Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૬૪ खाडाशभांथी हेजातो भगती वेटिङा वनजंड तथा गवाक्ष टनो हेजाव ૨ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ગવાક્ષકટક ૦.૦૦ ૨ . . . ૦ ૦ ૦ ૨ : ૮. વનખંડ વેદિકા પવનચંડા જંબૂઢીપ H B 2TT v ன் a. ૦ ૦ ૦ ૨ 7. ૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨ જગતીના મધ્યભાગે ગવાક્ષકટકનો દેખાવ ગવાક્ષકટક બે ગાઉ ઊંચુ અને ૫૦૦ ધનુષ વિસ્તારવાળું છે અને સમુદ્ર તરફ બહારના ભાગે છે. મધ્યલોક Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક गतीनी वेष्ठिा सने वनजंडो 26 * આ જંબૂદ્વીપને ફરતો વજમણિમય કોટ આવેલો છે, જે આગમમાં “જગત” ના નામથી પ્રસિદ્ધ છે. એનો આકાર ઊંધા કરેલા ગાયના પૃચ્છના જેવો છે. એની ઊંચાઈ ૮ યોજન અને મૂળ વિસ્તાર ૧૨ યોજનનો છે. એના (જગતના) ૪ યોજનાના વિસ્તારવાળા ટોચના મધ્યભાગમાં ૧ સર્વરત્નમય વેદિકા વ્રજના સ્તંભ તથા સોના રૂપાના પાટિયાથી શોભી રહી છે, એના ઉપરનો ભાગ રિઝરત્નમય અને નીચેનો ભાગ વજરત્નમય છે, એ વેદિકા પુરુષ-કિન્નર-ગંધર્વ-વૃષભ-ઘોડા અને હસ્તિ વગેરે વિવિધ ચિત્રોથી શોભી રહી છે, એમાં વાસંતી-ચંપક-અશોક-કુંદને અતિમુક્તાદિ અનેક રત્નમય વેલડીયો શોભી રહી છે, એ લતાઓ ઉપર ગુચ્છાઓ પુષ્પો અને પલ્લવો પણ છે ને ત્યાં ક્રીડા કરતાદેવ-દેવીઓ પ્રત્યેનાં વિનયથી જાણે નીચે ઝૂકીને રહેલી છે એવું જણાય છે. એ વેદિકાનો ઘેરાવો જગતી જેટલો છે, પહોળાઈ ૫૦૦ ધનુષ્ય અને ઊંચાઈ ૨ કોશ (ગાઉ) છે. એ વેદિક સર્વરત્નમય પહ્મકમળોથી સ્થળે સ્થળે શોભી રહી છે અને એ પ્રમાણે પશ્નો વિશેષ હોવાથી એ પદ્મવરવેદિકા કહેવાય છે. જેમ બે કિનારાઓથી નદી શોભે છે તેમ બંને તરફ બગીચાઓથી પદ્મવરવેદિકા શોભી રહી છે. પ્રત્યેક બગીચો ઘેરાવામાં જગતી જેવડો છે અને એનો વિસ્તાર ર યોજનમાં ર૫૦ ધનુષ્ય ઓછો છે. એ પ્રમાણે વેદિકાનો વિસ્તાર અને બેઉ બગીચાનો વિસ્તાર એકત્ર કરતા ૪ યોજન થાય છે. િવિશેષ એટલું જ કે વેદિકા ઊંચી હોવાના કારણે વાયુ રોકાઈ જઈ ત્યાં સંચરી શકતો નથી માટે અંદરના બગીચામાં તૃણ કે મણિ આદિનો ધ્વનિ થતો નથી. એ બંને આશ્ચર્યકારી બગીચાઓની અંદર સ્થળે સ્થળે પુષ્કરિણી વાવો-નાનાં જળાશયો અને મોટાં સરોવરો પણ આવેલાં છે. અંદર સુખેથી ઊતરી શકાય એવી એ પુષ્કરિણીઓનાં સુવર્ણમય તળીયાં છે, વજય ભીંતો છે, વિવિધ પ્રકારના રત્નોથી બાંધેલા ઘાટ છે અને એમાં સુવર્ણમય અને રુખ્યમય માટી (રેતી) છે. કેટલીકમાં ઉત્તમ મદિરા જેવા, તો કેટલીકમાં વાણી જેવાં, કેટલીકમાં અમૃત જેવાં ને કેટલીકમાં ઈશુરસ જેવાં જળ ભરેલાં છે. આવા વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ જળવાળી એ વાવડિઓ શતપત્રાદિ કમળોના કારણે અને તેની ઉપર અષ્ટમંગલ-જીવ-ચામર-ધ્વજા અને તોરણો શોભી રહ્યાં છે એ જ પ્રમાણે એ નાનાં જળાશયો અને મોટાં ક્રિડા સરોવરોની ચારે દિશામાં રત્નમય અને મણિમય ૩-૩ પગથિયાં શોભે છે. ત્યાં સ્થળે સ્થળે મનોહર ક્રીડા પર્વતો શોભે છે. જેમના શિખર ઉપર ૧-૧ પ્રાસાદ રહેલો છે. દરેક પ્રાસાદ, ઉપર ૧-૧ આસન હોય છે, તેમાં ક્યાંક ક્રૌચાસન-ક્યાંક હંસાસન-ક્યાંક ગરુડાસન-સિંહાસન-ભદ્રાસન તો ક્યાંક મકરાસન એમ જૂદા જૂદાં સુંદર આસનો શોભે છે. એ બંને બગીચાઓમાં વિધવિધ પ્રકારે ક્રીડાગૃહો છે. ક્યાંક નાટ્યગૃહ તો ક્યાંક કેતકીગૃહ તો વળી ક્યાંક-લતાગૃહ-ગર્ભગૃહ-કદલીગૃહ-સ્નાનગૃહ તો ક્યાંક વસ્ત્રાલંકારગૃહ શોભી રહ્યાં છે. એવા પ્રત્યેક ગૃહમાં દેવોને ક્રીડા કરવા લાયક રત્નમણિમય આસનો છે. ત્યાં દ્રાક્ષ-મલ્લિકા-જાઈ અને માલતી વગેરે લતાઓના અનેક રત્નમય મંડપો પણ છે ને એ મંડપોમાં ક્રોંચાદિક આસનો ઊપર ઉત્તમ સુવર્ણમય શિલાપટ્ટો શોભી રહ્યા છે. એ સર્વ પર્વતો-ગૃહો-જળાશયો તથા મંડપોમાં વ્યંતરાદિ દેવો ઈચ્છા મુજબ ક્રીડા કરે છે... ઈત્યાદિ.. Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૬ અંતર્દાપ નિષધ પર્વત પશ્ચિમ - બે વ 00000 મહા મિવંત પર્વત અંતર્રીપ ॥ જંબૂદીપના ૭ મહાક્ષેત્ર... II મેરૂ મહાવિદેહ ક્ષેત્ર 200 ઉત્તર ઐરાવત ક્ષેત્ર હિરણ્યવંત ક્ષેત્ર ક્ ક્ષેત્ર હરિવર્ષ ક્ષેત્ર હિમવંત ક્ષેત્ર ભરત ક્ષેત્ર દક્ષિણ લઘુ હિમવંત પર્વત શિખરી પર્વત 000 ઉત્તરકુર ક્ષેત્ર દેવકુલ ક્ષેત્ર બાળ અંતર્રીપ 2000000 → રૂક્મિ પર્વત નીલવંત પર્વત 200000 hippie મધ્યલોક લવણ સમુદ્ર X Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી MCC બૂદ્વીપના ૭ મહાક્ષેત્રો... rTM આપણે જ્યાં રહીએ છીએ તે ભરતક્ષેત્ર છે. આ ભરતક્ષેત્રથી જેમ જેમ ઉત્તરમાં જઈએ તેમ તેમ પહેલું હિમવંતક્ષેત્ર છે, તે પછી હરિવર્ષક્ષેત્ર છે, તે પછી મહાવિદેહક્ષેત્ર છે, તે પછી રમ્યક્ષેત્ર છે, તે પછી હિરણ્યવંતક્ષેત્ર છે અને છેલ્લે ઐરાવતક્ષેત્ર છે અથવા બીજી રીતે વિચારીએ તો દક્ષિણ સમુદ્ર પાસે પહેલું ભરતક્ષેત્ર, બીજું હિમવંતક્ષેત્ર, ત્રીજું હરિવર્ષક્ષેત્ર તેમજ ઉત્તર સમુદ્ર તરફથી ગણતાં પહેલું ઐરાવતક્ષેત્ર, બીજુ હિરણ્યવંતક્ષેત્ર અને ત્રીજું રમ્યક્ષેત્ર છે, વળી મધ્યભાગમાં મહાવિદેહક્ષેત્ર આવેલું છે. * આ ૭ ક્ષેત્રોના અધિપતિદેવો... મહાકાંતિ-બલ-વૈભવયુક્ત તેમજ ૧ પલ્યોપમના આયુષ્યવાળા તે તે ક્ષેત્રોના નામાનુસારે જ જાણવા... જેમકે - ભરતક્ષેત્રનો અધિપતિ દેવ તે ભરતદેવ... વગેરે... ૪ આ ૭ મહાક્ષેત્રોમાં ભરતક્ષેત્ર ને ઐરાવતક્ષેત્રમાં ઉત્સર્પિણી + અવસર્પિણીના ૬-૬ આરા વર્તતા હોય છે. જંબુદ્વીપના મધ્યમાં રહેલા મહાવિદેહક્ષેત્રમાં અવસર્પિણીના ચોથા આરા જેવો જ કાળ સદાય વર્તતો હોય છે. હિમવંતક્ષેત્ર + હિરણ્યવંતક્ષેત્રમાં ત્રીજા આરા સરખો કાળ વર્તતો હોય છે... વળી હરિવર્ષક્ષેત્રમાં તથા રમ્યક્ષેત્રમાં બીજા આરા સરખો કાળ...તથા મહાવિદેહક્ષેત્રમાં મેરુપર્વતની ઊપર-નીચે આવેલા ઉત્તરકુરુ-દેવકુરુક્ષેત્રમાં સદા પ્રથમ આ૨ા જેવો કાળ વર્તતો હોય છે. ≈ અન્ય વિશેષ વિગતો.... નીચે કોષ્ઠકમાં આપેલ છે. ક્રમ ૧ ૨ મહાક્ષેત્રોના નામ ૩ ભરતક્ષેત્ર હિમવંતક્ષેત્ર હરિવર્ષક્ષેત્ર ૪ મહાવિદેહક્ષેત્ર લંબાઈ પૂર્વસમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધી ૧૪,૪૭૧ યોજન ૬ કલા ૩૭,૬૭૪ યોજન પ્રાયઃ ૧૬ કલા ૭૩,૯૦૧ યોજન ૧૭ કલા ૧,૦૦,૦૦૦ યોજન ૫ રમ્યક્ષેત્ર ૬ હિરણ્યવંતક્ષેત્ર |૩૭,૬૭૪ યોજન પ્રાયઃ ૧૬ કલા ૭૩,૯૦૧ યોજન ૧૭ અે કલા ૭ | ઐરાવતક્ષેત્ર ૧૪,૪૭૧ યોજન ૬ કલા પહોળાઈ (યોજન-કલા) ૫૨૬-૬ ૨,૧૦૫-૫ ૮,૪૨૧-૧ |૩૩,૬૮૪-૪ ૮,૪૨૧-૧ ૨,૧૦૫-૧ ૫૨૬-૬ કયા સ્થાન પર છે ? જંબૂદ્દીપની દક્ષિણમાં નિષધ-નીલવંત પર્વતની મધ્યમાં નીલવંત પર્વતની ઉત્તરમાં રુક્મિ પર્વતની ઉત્તરમાં શિખરી પર્વતની ઉત્તરમાં... મધ્યગિરિ મધ્યલોક 27 દીર્ઘ વૈતાઢ્ય પર્વત શબ્દાપાતી પૂર્વ-રોહિતા લઘુહિમવંત પર્વતની ઉત્તરમાં | (વૃત્ત વૈતાઢચ) પશ્ચિમ-રોહિતાંશા ગંધાપાતી પૂર્વ-હરિસલિલા પર્વતની ઉત્તરમાં | (વૃત્ત વૈતાઢચ) પશ્ચિમ-હરિકાન્તા મહાહિમવંત મેરુપર્વત મહાનદી પૂર્વ-ગંગા પશ્ચિમ-સિંધુ પૂર્વ-સીતા પશ્ચિમ-સીતોદા માલ્યવંત પૂર્વ-નરકાંતા (વૃત્ત વૈતાઢ્ય) પશ્ચિમ-નારીકાંતા વિકટાપાતી પૂર્વ-સુવર્ણકલા (વૃત્ત વૈતાઢ્ય) | પશ્ચિમ-રુપ્યકુલા દીર્ઘ વૈતાઢ્ય પર્વત પૂર્વ-રક્તા પશ્ચિમ-રક્તવતી ૬૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી IPph èähä 3 Into ટાવ× 3 lette ૬૮ 17/1 411 હિરણ્યવંત રમ્યક્ મહાવિદેહ HTT CTCH લવણ સમુદ્ર. હિમવંત તા. ખરી પાત ક્ષેત્ર હરિવર્ષ ક્ષેત્ર દ્વિરા ક્ષેત્ર ક્ષેત્ર CO lor s Cheh ના પર્વન વિભા ક્ષેત્ર Baseb Curr ક્ષેત્ર શિખરી પર્વન રુક્મિપર્વત મધ્યલો ક નીલવંત પર્વત નિષધ પર્વત મહાહિમવંત પર્વત લઘુહિમવંત પર્વત પુંડરિક દ્રહ મહાપુંડરિક દ્રહ કેસરી દ્રષ્ટ તિગિછિ દ્રષ મહાપદ્મ કહ પદ્મ કહ -X Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જૈન કોસ્મોલોજી મધ્યલોક 28. જંબુદ્વીપના ૬ વર્ષઘર (કુલર) પર્વતો ક્રમ ગિરિ કયા સ્થાન | કઈ લંબાઈ પૂર્વથી ઊંચાઈ | પહોળાઈ ફૂટ | ઊપર | કઈ કઈ ભૂમિમાં પર છે? વસ્તુનો |પશ્ચિમ સમુદ્ર | સંખ્યા કર્યું | નદીઓ | ઊંડાઈ સુધી સરોવર, નીકળી નામ | લઘુહિમ | વંતપર્વત ઉત્તરાર્ધ ભરતની | પીત વર્ણનો, ૨૪,૯૩ર યો. | ૧૦ | ૧,૦૫ર યો. | ૧૧ | પદ્મદ્રહ ઉત્તરમાં | _લા ૧૨ કલા સુવર્ણમય યોજન પૂર્વ-ગંગા | ૨૫યો. પ સિંધુ ઉ.રોહિતાશા મહાપી. દ રોહિતા પડયો. ૨ | મહાહિમ હિમવંતક્ષેત્રની ઉત્તરમાં, સર્વ વંતપર્વત, હરિવર્ષક્ષેત્રની દક્ષિણમાં રત્નમય પ૩,૯૩૧ યો. ૬ કલા ૨00 ૪, ૨૧૦યો. | યોજન || ૧૦ કલા ઉ,હરિકાન્તા ૩ [નિષધ |મહાવિદેહની દક્ષિણમાં, રક્ત | ૯૪, ૧પદ યો. પર્વત | હરિવર્ષ ક્ષેત્રની ઉત્તરમાં સુવર્ણમય ૨ કલા ૪CO | ૧૬,૮૪૨ યો| યોજન ૨ કલા ૯ |તિગિછિદ્રહ| દ હરિસલિલા, ૧OOયો. ઉ.સીતાદા જOO | નીલવંત | મહાવિદેહની ઉત્તરમાં, વૈર્યરત્નનો પર્વત |રમ્યક્ષેત્રની દક્ષિણમાં નીલવર્ણમય ૯ | કેશરીદ્રહ | ૯૪,૧૫૬ યો. ૨ કલા ૧૬,૮૪ર યો. | ૨ કલા દાસીતા | ૧૦૦યો. ઉ,નારિકાન્તા યોજન | |રમ્યકક્ષેત્રની ઉત્તરમાં, પર્વત | હિરણ્યવંત ક્ષેત્રની દક્ષિણમાં રજતમય (ચાંદીનો) પ૩,૯૩૧ યો. ૬ કલા ર00 યોજન ૪,૨૧૦ળ્યો. | ૧૦ કલા ૮ |મહાપુંડરિક| દે.નરકાંતા | પીયો. ઉ.પ્લકુલા પૂ.૫.ઉ. ૬ | શિખરી | હિરણ્યવંત ક્ષેત્રની જાતીવંત ૨૪,૯૩ર યો. ૧0 ૧,૦૫રયો. ૧૧ | પુંડરિકદ્રહ | દ સુવર્ણકુલા | ૨૫ યો. પર્વત | ઉત્તરમાં, ઐરાવત સુવર્ણનો 1 કલા યોજન ૧૨ કલા પૂ.રક્તા ક્ષેત્રની દક્ષિણમાં ૫. રકતવતી જંબુદ્વીપના ૬ મહાદ્રા. ક્રમ મહાદ્રહોનાં કયા પર્વત | લંબાઈ | પહોળાઈ | ઊંડાઈ | કઈ દેવીનો | કેટલાં દ્વાર | કેટલી નદીઓ નામ |ઊપર છે? નિવાસ નીકળી પદ્મદ્રહ | લઘુહિમવંત | ૧,૦૦૦યો.૨ | પ00ો. | ૧૦યો. | શ્રીદેવી ૫.ગંગા, ૫.સિંધુ પર્વત ઉ. રોહિતાશા મહાપા | મહાહિમવંત | ૨,000યો. | ૧,000યો. | ૧૦ યો. | હીદેવી દ. રોહિતા દ્રહ | પર્વત દ,ઉ. ઉ. હરિકાન્તા તિબિંછિ નિષધ | ૪,000 યો. | ૨,000ો . | ૧૦યો. | ઘીદેવી દ. હરિસલિલા પર્વત ઉ. સીસોદા કેશરી | નીલવંત | ૪,૦૦૦યો. | ૨,૦૦૦યો. | ૧૦યો. | કીર્તિદેવી દ. સીતા પર્વત ઉ, નારીકાન્તા મહાપુંડરિક ૨,000યો. | ૧,OOOો. ૧૦યો. | બુદ્ધિદેવી ૬. નરકાના પર્વત ઉ. પ્યકુલા પુંડરિક શિખર પર્વત | ૧,૦૦૦યો. પ૦૦યો. | ૧૦યો. | લક્ષ્મીદેવી દ, સુવર્ણકુલા પૂ.પ.દ. | પૂ. રક્તા ૫. રક્તવતી દઉં. દ ઉ. Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક તા? ? v/ વા બાદી પત્ર મુવન| Bસુવર્ણનીકર્ણિકા - T તપનીય બાધ પત્ર છે બાહ્ય પત્ર બાહ્ય પત્ર વૈર્યની નાળ કંદરિષ્ટ રત્નનો વુમય મૂળિયું દરેક વલયમાં અનુક્રમે અર્થ અર્થ ! આ કમળ જંબુદ્વીપની જગતી સરખું પરંતુ & + ૧૮ યોજન ઊંચી જાતીવડે વિંટળાયેલું છે... ! પ્રમાણવાળા કમળો... ( 2 - 1.5 ) ઉતર દિશાનાં અંક પ્રામાનિક દેવોનાં ) છે , 000 કમળ, આ દેવીનાં રે In [૪,000 કમ O તિના | ૪,૦૦૦ કમળ કહે મહત્તરિકાના %) - - - > K) - ) બાહ્ય સભાનાં છે OOO c b જ છે અભ્યતર દેવોની [૪,૦૦૦ કમ VO - ૩૨,૦૦, છે તે મ જિક દેવોનાં ૧૫ Rણ દિશાનાં અંગ S:0,00,000 કમાઈ” ૪૮,૦૦,૦૦૦ અભિયોગિકદેવો કમળ આભ્યન્તર) 00 કમળ મધ્ય આભિર ‘0 કમળ બાહ્ય આશ્મિ આભિયોગિક દેવોનો ઘભિયોગિક દેવોનાં 90 Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક 29 द्रहवीना भूण भण- वर्शन જ પદ્મદ્રહમાં રહેલુ મૂળ કમળ ૧ યોજન લાંબુ-પહોળું ; યોજન જાડું અને એટલું જ જલથી ઊંચું છે. એ કમલ ૧૦યોજન જલમાં (જલની અંદર) ડૂબેલું છે તેમજ એની આસપાસ ૧ જગતીકોટ છે. તે કોટ જંબૂદ્વીપના જગતી કોટની જેમ અનેક ઝરુખાઓથી યુકત હોવાથી અત્યંત રમણીય લાગે છે. આ જગતી કોટ ૧૦યોજન જલમાં ડૂબેલો અને ૮ યોજન જલની ઉપર હોવાથી કુલ ૧૮ યોજન ઊંચો છે. “જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ”ના મૂળમાં - “જબૂદ્વીપના કોટ જેવડો” એમ જે લખ્યું છે, તે જલની અંદર રહેલા ભાગ સિવાયના બહાર રહેલા ભાગનું માપ સમજવું - એવો એની વૃત્તિમાં ખુલાસો કરેલ છે. એ કમળનું મૂળ વજનું, એનો કંદ રિઝરત્નમય, એની નાલિકા વૈદુર્યરત્નની, એના બહારના પત્રો વૈર્યરત્નના અને અભ્યતર પત્રો સુવર્ણમય છે. આ સંબંધમાં “બૃહëત્ર વિચાર”ની ટીકામાં કહ્યું છે કે ફક્ત ૪ બાહ્ય પત્રો વૈદુર્યરત્નના છે અને શેષ પત્રો લાલસુવર્ણના છે. વળી, જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ સુત્ર”માં અત્યંતર પત્રનો જંબુનદમય એટલે સહેજ રક્તવર્ણ સવર્ણના કહ્યા છે તેમજ “સિરિનિલય-ક્ષેત્ર વિચાર” ગ્રંથની વૃત્તિમાં તો પીતસુવર્ણમય કહ્યા છે. ૨ એ કમળના કેસરાની ડાળખીઓ રક્ત સુવર્ણની અને કર્ણિકા પીત સુવર્ણની કહી છે એ કર્ણિકા ર કોશ લાંબી-પહોળી અને ૧ કોશ ઊંચી કહેલી છે અને એની અંદર શ્રીદેવીનું ભવન આવેલું છે. એ ભવન ૧ કોશ લાંબું ? કોશ પહોળું અને લગભગ ૧ કોશ ઊંચું છે. એમાં દક્ષિણ-ઉત્તર અને પૂર્વ એમ ત્રણ દિશામાં ૫OOધનુષ્ય ઊંચું અને એથી અર્ધ (૨૫૦ ધનુ.) પહોળું - ૧ દ્વાર છે. એ ભવનના મધ્યભાગમાં ૧ મણિપીઠિકા છે. એ મણિપીઠિકા ૫૦૦ ધનુષ્યના વિસ્તારવાળી અને ૨૫૦ ધનુષ્યની જાડી છે તેમજ એની ઉપર શ્રીદેવીને યોગ્ય ઉત્તમ શય્યા છે. II દ્રહોમાં સ્થિત કમલોની સંખ્યા અને માપાદિ II ક્રમાં વલય સંખ્યા કમલની સંખ્યા વિસ્તાર જાડાઈ | પાણીથી ઊંચાઈ | મૂળ કમળ ૪ ગાઉ ૨ ગાઉ ૨ ગાઉ U | જ | ટ | | ૨ | પ્રથમ વલયર ૧૦૮ ર ગાઉ ૧ ગાઉ ૧ ગાઉ | ૩ દ્વિતીય વલય| ૩૪,૦૧૧ | ૧ ગાઉ | ગાઉ | તગાઉ ૪ | તૃતીય વલય ૧૬,૦૦૦ ૧,૦૦૦ ધનુષ્ય | ૫૦૦ ધનુષ્ય ૫૦૦ ધનુષ્ય ૫ | ચતુર્થ વલય ૩૨,૦૦,૦૦૦ ૫૦૦ ધનુષ્ય | ૨૫૦ ધનુષ્ય | ૨૫૦ ધનુષ્ય ૬ | પંચમ વલય ૪૦,૦૦,૦૦૦ ૨૫૦ ધનુષ્ય | ૧૨૫ ધનુષ્ય ૧૨૫ ધનુષ્ય ષષ્ઠમ વલય ૪૮,૦૦,૦૦૦ ૧૨૫ ધનુષ્ય | દુર ધનુષ્ય | ૬૨૧ ધનુષ્ય | ૮ | કુલ કમલ | ૧,૨૦,૫૦,૧૨૦ | # વળી, પદ્મદ્રહમાં ઉપર કહેલાં લાખો રત્નકમળો છે. એટલું જ નહીં, પરંતુ એ ઉપરાંત વનસ્પતિકમળો પણ હજારો ગણાં છે. તફાવત એ જ છે કે રત્નકમળો પૃથ્વીકાય જીવમય સચિત્ત પૃથ્વીપરિણામવાળા છે. ત્યારે વનસ્પતિકમળો વનસ્પતિકાય જીવમય સચિત્ત વનસ્પતિ સ્વરૂપ છે. રત્નકમળો સર્વે શાશ્વત છે. જયારે વનસ્પતિકમળો અશાશ્વત હોવાથી ચૂંટવાં હોય તો ચૂંટી લેવાય છે. શ્રી વજસ્વામીને શ્રીદેવીએ જે (લાખ પાંખડીવાળું) મહાકમળ આપ્યું હતું, તે આ પદ્મદ્રહમાંથી જ ચૂંટીને આપ્યું હતું અને બીજાં હજારો કમળો હુતાશન નામના વનમાંથી આપ્યાં હતાં. ઈત્યાદિ વિશેષ વિચાર સિદ્ધાંતોથી જાણવા યોગ્ય છે. -- ૩૧ ) Page #116 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ------------ મધ્યલોક જંબુદ્વીપ માર મારી કાર કાય છે - ક કે કાકા આ વાત પણ કામ કરે કે જે ન ' રદ કરી ચૂકી ર ા જ, રા કેક, , કે . ર ક, ક . . . ર . કે ર જો કોમ છે નર' . 'દ, રાકે. , = , , , = , ન Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક જંબુદ્વીપમાં રહેલ વૃત્ત (ગોળ) પદાર્થોનું યંત્ર... 30 ક્રમ વૃત્ત પદાર્થોના નામો | વિખંભા પરિધિ ક્રમ વૃત્ત પદાર્થોના નામ | વિખંભ (યોજનમાં)| (યોજનમાં) (યોજનમાં) ૧ પદ્મદ્રહનું મુખ્ય કમળ | ૨૧| વિજયોની ૧૨ અં.નદીઓના કુંડ | પરિધિ (યોજનમાં) | ૧૨૦ ૩૭૯ ૫૬ . | પુંડરિકદ્રહનું કમળ ૨૨ ૨૪૦ ૭૫૮ | હરિકાંતા-હરિસલિલા કુંડ નરકાંતા-નારીકાંતા કુંડ U ૩ | ૧૦ કુરુદ્રહના કમળ ૨૩ | ૨૪૦ ૭૫૮ ૪૩૬ | ૪ મહાપદ્મદ્રહના કમળ T સીતા-સીતાદા કુંડ | જ મેરુપર્વતનું મૂળ મહાપુંડરિકદ્રહના કમળ | તિગિછિદ્રહના કમળ ૧૨ ૩ નંદનવનમાં બાહ્ય મેરુ ૪૮૦ ૧,૫૧૭ 363; ૧૦,૦૯૦ ૩૧,૯૧૦ ૯,૯૫૪ [ ૩૧,૪૭૯ સાધિક ૮,૯૫૪ ૨૮,૩૧૬ : સાધિક ૪, ૨૭૨,૧૩,૫૧૧ : સાધિક | ૩, ૨૭૨ / ૧૦,૩૪૯ સાધિક | કેસરીદ્રહના કમળ | ૨૭, નંદનવનમાં અત્યંતર મેરુ. ૨૫ ૨ | ૨૮ | સોમનવસવનમાં બાહ્ય મેરુ ૧૭ ગંગા દ્વીપ ૯ T૧૭ સિંધુ દ્વીપ ૨૫ સૌમનસવનમાં અત્યંતર મેરુ ૧૦] ૧૭૨ક્તા દ્વીપ ૨૫ છે ૧,૦૦૦ | ૩, ૧૬૨ ૫૬ ૩૦] પાંડુકવનમાં મેરુ ૩૧ | મેરુપર્વતની ગુલિકાનું મૂળ ૧૧|૧૭ રક્તવતી દ્વીપ ૨૫ | ૧૨ ૧૨ |રોહિતા-રોહિતાશા દ્વીપ ૧૬ વર્ષઘરપર્વતનાં કૂટનાં મૂળ ૫૦ ૧,૫૮૧ ૧૩ સુવર્ણકુલા-ખકુલા દ્વીપ ૧૬ ૩૩ | મેરુપર્વતનું કંદ ૧૦,૦૦૦ ૩૧,૬૨૨ ૪ ૧૪ | હરિકાંતા-હરિસલિલા દ્વીપ ૩૨ ૧૦૧, ૩૪ | ૪વૃત્ત વૈતાઢય પર્વત મૂળ ૧,૦૦૦ ૩, ૧૬૨ ૧૫ | નરકાંતા-નારીકાંતા દ્વીપ [ ૩૨ ૧૦૧૦ |૩૫ | ૪યમકાદિ ગિરિ મૂળ ૧,૦૦૦ ૩,૧૬૨ 1955 ૧૬ ] સીતા-સીતાદા દ્વીપ ૧૯૯૯ ૩ સહસ્રાંક કુટ મૂળ ૧,OOO ૩, ૧૬૨ 1955 ૧૮૯BE ૩૦૬ વૈતાઢ્ય કૂટ મૂળ ૬ ! | ૧૯ યો. ૩૬ ગાઉ ૧૭|ગંગા-સિંધુ-રક્તા-રક્તવતી કુંડ | ૬૦ ૧૮ |મહાવિદેહની ૬૪નદીયોના કુંડ | ૬૦ ૧૯ |રોહિતા-રોહિતાશા કુંડ ૩૮ ૩૪ ઋષભ કૂટ મૂળ ૧૮૯૪ ૩૭૯ ૫૬ ૧૨૦ ૩૯ | ૧૬ વૃક્ષ કૂટ મૂળ, | ૧૨ | ૧૨ | 100 | ૧૨ | ૩૭૪ | ૨૦ | સુવર્ણકુલા-પ્યકુલા કુંડ | ૧૨૦ |૩૭૯ પર | ૪૦ | ૨00 કંચનગિરિ મૂળ | ૩૧૬ ૩૪ વિ અહીં આ જંબુદ્વીપમાં રહેલ વૃત્ત (ગોળ) પદાર્થના યોજન અને પરિધિને સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે. એ સિવાય પણ વૃત્ત પદાર્થો છે, તે સર્વ લખતા બહુ વિસ્તારના ભયથી અહીં એટલા જ પદાર્થો બતાવવામાં આવ્યા છે. ... અસ્તુ. - ૭૩) Page #118 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી --------- મધ્યલોક જંબુદ્વીપમાં આવેલા પર્વતો.. -ઐરાવત ક્ષેત્ર હિરણ્યવંત ક્ષેત્ર ર શિખરી પર્વત , Iછે. ૨ ૩ ૪૦ મુ . ફ T RES , Chelt anal Aી' ક , ૧ : *, i t - બ0 to 13:55 મહાઈહિમવંત 4 == કે પછી લઘુહિમવંત પર્વત ભરત ક્ષેત્ર ત: - હિમવંત ક્ષેત્ર 9૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯પર્વતો' સ્થાન | ઊંચાઈ, ઊંડાઈ | મૂળ | મધ્ય | શિખર | લંબાઈ |શેના છે ? વર્ણ વિસ્તાર | વિસ્તાર વિસ્તાર પૂર્વ દર્શાવેલા ૬ કુલગિરિ (વર્ષધર પર્વત) નાયંત્ર જુઓ (પૃ. નં. ૬૯) ૪00થી |૧૦થી ૧૬,૫૭૨ સર્વ ૫૦૭યો. ૧૨૫ યો. | પ0યો. ૫૦૦યો.૫OOો.યો. ૨ કલા રત્નમય શિખર | | કૂટો આકાર ઉપર શું છે? લંબચોરસ 5 ઉપર તે તે દેવોનો આવાસ ૪-૪] લંબચોરસ અને અને અશ્વસ્કંધ ૧ ઉપર સિદ્ધાયતન ૧૬ વક્ષસ્કાર ૮ પૂર્વ મહાવિદેહ ૮ પશ્ચિમ મહાવિદેહ (૪ ગજદત પર્વત) ગંધમાદન પર્વત માલ્યવંત પર્વત સૌમનસ પર્વત વિધુત્રભ પર્વત સોમનસ-મેથી અગ્નિ ખૂણે | વિદ્યુપ્રભ-મેથી નૈઋત્ય ખૂણે ગંધમાદન-મેરુથી વાયવ્યખૂણો | માલ્યવંત-મેથી ઈશાન ખૂણે અંતે ૫૭યો. પ્રારંભે ૪૦ યો. અંતે ૧૨૫ ધો. પ્રારંભે ૧૦૦ યો. અસંખ્ય ભાગ અંતે અંગુલનો પ્રારંભે ૫યો. મૂળ વિસ્તાર જેટલો મૂળ વિસ્તાર જેટલો ૬ કલા ૩૦,૨૦૯ યો. રત્નનો તપનીય શ્વેત સુવર્ણ લાલ નમય પીત વૈડૂર્ય લીલો શિખર ૯ શિખર શિખર ૯ શિખર હાથીના દંતશૂલ સમાન પ૦દેવકુફદ્રહથી પૂર્વમાં ૧૦૭યો. ૨૫યો. ૧૦૦યો. | ૭પર્યા. [ ૫૦ર્યા. ૫૦દેવકુરુદ્રહથી પશ્ચિમમાં | ૧૦૦યો. | ૨૫યો. | ૧૦યો.] ૭૫યો. ૫૦યો. ૨૦૦ કંચનગિરિ. ૫૦ઉત્તરકુરુદ્રહથીપૂર્વમાં | ૧ળયો. ૨૫યો. | ૧૦૦થયો. ૭પયો. | ૫૦યો. ૫૦ઉત્તરકુરુદ્રહથી પશ્ચિમમાં ૧00યો. | ૨૫યો. [૧ળયો. | ૭૫યો. | ૫૦યો. લંબાઈ ઊંચાઈ એ જ વૃત્ત આકારે સુવર્ણમય કંચનદેવના પ્રસાદ સુવર્ણમય કંચનદેવના પ્રસાદ પીત | કંચનદેવના પ્રસાદ સુવર્ણમય પીત કંચનદેવના પ્રસાદ સુવર્ણમય જૈન કોસ્મોલોજી-------- शूद्वीपमां आवेला पर्वतो, यंत्र - ઉર્ધ્વ ગોપૃચ્છા ક્રમસર હીન હીન ૧ યમકગિરિ ઉત્તરકુરુ-૧ પૂર્વમાં ૧ યમકગિરિ ઉત્તરકુરુ-૧ પશ્ચિમમાં ૧ વિચિત્રગિરિ દેવકુરુ-૧પૂર્વમાં ૧ ચિત્રગિરિ | દેવકુરુ-૧પશ્ચિમમાં ૧,૦૦૦ ચો.૨૫૦૩ો. T૧,0યો. ૨૫૦યો. ૧,000થો. ૨૫યો. |૧,6યો. ૨૫૦યો. ૧,૦૦૦યો.| ૭૫૦થો. | ૫૦૦યો. ૧,000 યો. | ૭૫૦ કી. ૫00ો, J,000થો.| ૭૫૦યો. પ00યો. ૧,000યો. ૭૫૦યો. | ૫00યો. લંબાઈ ઊંચાઈ એ જ વૃત્ત આકારે સર્વ પિીત | યમકદેવનો પ્રાસાદ સુવર્ણમય પીત | યમકદેવનો માસાદ સર્વ પીત |વિચિત્રદેવનો પ્રાસાદ સુવર્ણમય પિીત | ચિત્રદેવનો પ્રાસાદ - ઉર્ધ્વ ગોપૃચ્છ ક્રમસર હીન (૪ વૃત્ત ડાન્ય) શબ્દાપાતી વિકટપાતી ગંધાપાતી માલ્યવંત સરખા પ્યાલા જેવા હિમવંત ક્ષેત્રની મધ્યમાં હિરણ્યવંત ક્ષેત્રની મધ્યમાં હરિવર્ષ ક્ષેત્રની મધ્યમાં રમ્યફ ક્ષેત્રની મધ્યમાં ૧,00યો. ૨૫૦ યો. ૧,Øયો. ૧,૦૦૦યો.,00યો. ૧,O0યો. [૨૫૦યો. ૧,૦યો. ૧,૦૦૦ લો.,00ો . ૧,000યો. ૨૫૦યો. ૧,૦ળયો. ૧,૦૦૦ ચો.,000ો. ૧,000યો.| ૨૫૦યો. ૧,000યો. ૧,000 યોગh,૦૦૦યો. | લંબાઈ ઊંચાઈ એ જ વૃત્ત આકારે સર્વ રત્નમય શ્વિત | તે તેદેવનો પ્રસાદ સર્વ રત્નમય તેdદેવનો પ્રસાદ સર્વ રત્નમય તે તે દેવનો પ્રસાદ સર્વ રત્નમય તેને દેવનો પ્રસાદ જિત (૩૪ દીર્ઘવૈતાસ્ય) ૧ભરત વૈતાત્ય ૧ ઐરાવત વૈતા ૩૨ વિજય | વૈતાઢ્ય ભરતક્ષેત્રમાં ઐરવત ક્ષેત્રમાં રૂ. મહાવિદેહની દરેક વિજયમાં એક-એક ૨૫યો. | = 3 થી. ૨૫ ચો. ૬૩ યો. ૨૫યો. ૫૦યો. | ૩૦યો. | ૧૦યો. ૧૦,૭૨૦ રુપાનો | ૫૦યો. | ૩૦યો. [ ૧૦યો. | | ૧૧ કલા| રુપાનો | ૫૦યો. ૩૦યો. | ૧૦ળ્યો. | ૨, ૨૧૨ | રુપાનો યોજન ૯ શિખર ૯ શિખર શિખર લંબચોરસ લંબચોરસ ૯ | લંબચોરસ સુવર્ણનો પીત ભૂમિથી સોમનસે મહાવિદેહ ક્ષેત્રના મધ્યભાગે |૯૯,0૦1,00યો. ૧૦,૦૯૦૪, ૨૭ર૧,OO યો. (જબૂઢીપના મધ્યભાગે) યોજન યો. | યો. લંબાઈ ઊંચાઈ એ જ લાખ યોજનની ૯ |ઊર્ધ્વગોપૃચ્છ જેવો વર્ણ ચૂલિકા તેની ઉપર જિન ભવન 31 મધ્યલોક Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ને જંબુદ્વીપનું ભરતક્ષેત્ર... પદ્મદ્રહ સરોવર ચુલ્લહિમવંતપર્વત ઉત્તર આ સિંધુ નદી ખંડ ૩ ભરત ષભ કુટ પર્વત ગંગા નદી ખંડ ૫ વૈતાઢય પર્વત --પરદ પહોળાઈ ખંડ ૪ દ્વારા દા[, ક ખંડ ર ખંડ ૧ અયોધ્યા ખંડ ૬ નગરી - લવણ સમુદ્ર દક્ષિણ ભરત, જગતી - -: 3 . લવણ સમુદ્ર - દક્ષિણવિજયતકારા મધ્યલોક Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક જંબુદ્વીપનું ભરતક્ષેત્ર 32 જિ વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થકર ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી આ કાળના પ્રથમ ચક્રવર્તી થયા. એમના નામ પરથી અથવા આ ભરતક્ષેત્રનો સ્વામી એક પલ્યોપમ આયુષ્યવાળો ભરત નામનો દેવ છે, તેના નામ પરથી આ ક્ષેત્રનું નામ ‘ભરતક્ષેત્ર' પડ્યું છે*. r૪ જંબૂદ્વીપના દક્ષિણ છેડે લવણસમુદ્રને સ્પર્શીને અર્ધચન્દ્રાકારે આ ક્ષેત્ર રહેલું છે, જેની ઉત્તરમાં લઘુહિમવંતપર્વત અને દક્ષિણમાં લવણસમુદ્ર છે. તેની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૫૨૬ યોજન ૬ કલા પ્રમાણ છે. પ્રત્યંચા ચડાવેલા ધનુષ્યના આકારના આ ક્ષેત્રના ઘનુપૃષ્ઠ ભાગ ૯,૭૬૬ યોજન ૧ કલા તથા તેની પૂર્વ-પશ્ચિમ જીવાની લંબાઈ ૯,૭૪૮ યોજન-૧૨ કલા છે. IST ભરતક્ષેત્રના મધ્યભાગમાં ઉત્તર-દક્ષિણ ૫૦ યોજન પહોળો તેમજ પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શતો ૨૫ યોજન ઊંચો વૈતાઢ્ય પર્વત આવેલો છે. જેના લીધે આ ભરતક્ષેત્રના ઉત્તર-દક્ષિણ એમ બે વિભાગ પડે છે. ઉત્તરાર્ધ ભરતક્ષેત્રને અડીને લઘુહિમવંત પર્વત આવેલો છે, તેની પહોળાઈ ૧,૦૫ર યોજન-૧૨ કળા જેટલી છે અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ સમુદ્ર સુધી છે. આ પર્વતના મધ્યભાગમાં ૧,૦00 યોજન લાંબો ૫00 યોજન પહોળો પદ્મ નામનો મહાદ્રહ આવેલો છે. જેમાંથી પૂર્વ દિશા તરફ ગંગા નદી અને પશ્ચિમ દિશા તરફ સિંધુ મહાનદી નીકળે છે. બંને નદીઓ ૫00 યોજન સુધી પર્વત ઉપર જ વહે છે. પછી દક્ષિણ તરફ વળાંક લઈ ઉત્તર ભરતક્ષેત્રમાં રહેલ પોતપોતાના “પ્રપાત કુંડમાં પડી ઉત્તર ભારતમાં વહેતી વહેતી આગળ વધે છે અને વૈતાઢ્ય પર્વત સુધી આવતા બીજી ૭,OOO નદીઓ એમાં ભળે છે. આ બધી નદીઓના પ્રવાહ સાથે વૈતાદ્ય પર્વતને નીચેથી ભેદીને દક્ષિણ ભારતમાં આવે છે. ત્યાં પછી બીજી ૭,OOO નદીઓ એમાં ભળે છે. આમ, કુલ ૧૪,000નદીઓના પરિવાર સાથે ગંગા નદી પૂર્વ સમુદ્રને અને સિંધુ નદી પશ્ચિમ સમુદ્રને મળે છે. ૪ આ બંને મહાનદીઓના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભરતના ૩-૩ વિભાગો પડે છે, જે “ષખંડ” પણ કહેવાય છે. ચક્રવર્તીને જીતવા યોગ્ય આ ષડ્રખંડો હોય છે. જ આ પખંડમાંથી ચોથા ખંડમાં લઘુહિમવંતપર્વતના મૂળમાં આવેલા “ઋષભકૂટ” પર્વત પર તે-તે કાળમાં થતા દરેક ચક્રવર્તી પોતપોતાનું નામ લખે છે. $ દક્ષિણાઈ ભરતના મધ્યભાગમાં અયોધ્યા (વિનિતા) નામની શાશ્વત પ્રાય: નગરી છે. જે પૂર્વ-પશ્ચિમ ૧૨ યોજન લાંબી તેમજ ઉત્તર-દક્ષિણ ૯ યોજન પહોળી ચક્રવતની રાજધાની છે. જિ ભરતક્ષેત્રમાં એક ઉત્સર્પિણી અથવા અવસર્પિણી કાળમાં ૩જા-૪થા આરામાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ આમ ૬૩ શલાકા પુરુષો થાય છે. જિ ભરતક્ષેત્રના દક્ષિણ સમુદ્રમાં પ્રભાસ, વરદામ અને માગધ એમ ત્રણ તીર્થો રહેલાં છે. જ ભરતક્ષેત્રની લંબાઈ પૂર્વલવણસમુદ્રથી પશ્ચિમ લવણસમુદ્ર સુધી ૧૪,૪૭૧ યોજન ૬ કલા છે. જ ભરતક્ષેત્રના પખંડમાં કુલ ૩૨,000દેશો આવેલા છે. જેમાં ફક્ત સાડા પચ્ચીસ દેશો જ આર્યદેશો છે અને એ દેશોમાં જ ૬૩ શલાકા પુરુષો થાય છે. બાકીના બધા જ દેશો અનાર્ય દેશો છે. આ તમામ દેશો પર ચક્રવર્તીનું આધિપત્ય હોય છે. I ભરતક્ષેત્ર સંબંધિ પર્વત, નદીઓ વગેરેની વિસ્તૃત માહિતી આગળ વાંચો. * વસુદેવહિડી-પ્રથમખંડ વાયુમહાપુરાણા-૩૩/પર માર્કડેયપુરાણ- ૫૦/૪૧, વાયુપુરાણા-૪/૭ળ્યા •શિવપુરાણા-પર/૫૮, શ્રીમદ્ભાગવતપુરાણા-પ/૪, બ્રહ્માડ પુરાણા-પર્વ-૨/૧૪, •oiારદપુરાણા - ૪૮/૫, આડેયપુરાણ - ૧૦૭/૧૨, આદિ પુરાણા- પર્વ ૧૫/૧૫૮-૧૫૯, •લીંગપુરાણા-૪૩/૨૩, વિષ્ણાપુરાણા - અંશ-૨, ૧/૨૮-૨૯/૩૨, વરાહપુરાણા - ૭૪/૪૯, • સ્કંદપુરાણા - કૌમારખડ,૩૭/પ૭ કુર્મપુરાણા-૪૧/૩૮ ઈત્યાદિ ગ્રંથોથી પણ સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત દેશનું નામકરણ ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના નામથી જ થયેલું છે. -1 ૭૭) Page #122 -------------------------------------------------------------------------- ________________ 26. ને જંબુદ્વીપનું ભરતક્ષેત્ર છે. લઘુ હિમવંત પર્વત જેન કોસ્મોલોજી -------- પદ્મદ્રહ ખંડ - ૩ ખંડ - ૪ – ઋષભકુટ ઉત્તરાર્ધ ભરત ખંડ - ૫ . વૈતાઢ્ય પર્વત તમિસ્ત્રી ગુફા ખંડપ્રતાપા ગુફા . સિંધુ નદી | ગંગાનદી ખંડ - ૨ ખંડ - ૧ ખંડ - ૬ લવણ સમુદ્ર લવણ સમુદ્ર | | | નગરી દક્ષિણાર્ધ ભરત -.-.-.-.--અશલીક માગધતીર્થ પ્રભાસતીર્થ વરદામતીર્થ Page #123 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક ભરતક્ષેત્રના મધ્યખંડની વિશેષ જાણકારી 33. કમ | ૧૫ | ૧૬ | જ ભરતક્ષેત્રને ૬ ખંડોમાં મળીને કુલ ૩૨,૦૦૦ દેશો આવેલા છે. તે મધ્યખંડમાં ૫,૩૨૦ પૈકી માત્ર સાડા પચ્ચીસ જ આર્યદેશો છે અને બાકીના બધા જ અનાર્ય છે. આ મધ્યખંડમાં જે ૨૫ આર્યદેશો છે, તેમના અને તેમની રાજધાનીનાં નામો ક્રમશઃ આ મુજબ જાણવાં.' ક્રમ | દેશનું નામ રાજધાની | દેશનું નામ રાજધાની ૧ | મગધદેશ | રાજગૃહનગર દશાર્ણદશ મૃતિકાવતીનગરી અંગદેશ ચંપાનગરી શાંડિલ્યદેશ નંદિપુર બંગદેશ તામ્રલિપ્તી મલયદેશ ભદીલપુર કલિંગદેશ કાંચનપુર ૧૭ વચ્છદેશ વૈરાપુર કાશીદેશ વારાણસી ૧૮ વરુણદેશ અચ્છાપુરી | કોસલદેશ સાકેતપુર (અયોધ્યા) ચંદિદેશ શૌક્તિકાવતી ગજપુર (હસ્તિનાપુર). સિમ્પસૌવિરદેશ વીતભયપત્તન | કુશાવર્તદેશ સૌરિકપુર ૨૧ | સુરસેનાદેશ મથુરાનગરી પાંચાલદેશ કાંપિલ્યપુર ભંગદેશ પાવાનગરી ૧૦ | જંગલદેશ અહિચ્છત્રાનગરી ૨૩ | પુરિવર્તદશ ભાષાનગરી સૌરાષ્ટ્રદેશ દ્વારવતીનગરી કુણાલદેશ શ્રાવસ્તિનગરી ૧૨ | વિદેહદેશ મિથિલાનગરી લાટદેશ કોટિવર્ષનગરી ૧૩ | વદેશ કૌશામ્બીનગરી ૨૫ | કૈકેયજનપદાધિદશ | શ્વેતાંબિકાનગરી ૧૮ ૨૪ ૪ આ ૨૫ આર્યદેશો સિવાય જે અનાર્ય દેશો છે, તે આ પ્રમાણે જાણવા... (૧) શક (પશ્ચિમ ભારતનું ૧ દેશ) (૨) યવનયુનાન (૩) ચિલાત-(કિરાત) (૪) શબર (પ) બર્બર (૬) કામ (૭) મરુડ (૮) ઓડ (૯) ભટક (ભદ્રક, જે દિ વચ્ચે યમુનાના પશ્ચિમમાં સ્થિત પ્રદેશ) (૧૦) નિષ્ણગ-(નિમ્નગ) (૧૧) પનિય (મધ્ય એશિયાનો ૧ પ્રદેશ... પ્રકવવા પરગના) (૧૨) કુલક્ષ (૧૩) ગોંડ (૧૪) સિંહલ (લંકા) (૧૫) પારસ (ઈરાન) (૧૬) ગ્રોધ, (૧૭) ક્રાંચ (૧૮) અમ્બષ્ઠ (ચિનાવ નદીના નીચલા ભાગમાં સ્થિત ૧ ગણરાજય) (૧૯) દમિલ (દ્રવિડ) (૨૦) ચિલ્લલ (૨૧) પુલિન્ડ (૨૨) હારોસ (૨૩) હોબ (૨૪)વોક્કણ (અફઘાનિસ્તાનનું ઊત્તર-પૂર્વ નાનું પ્રદેશ-વખાન) (૨૫) ગન્ધહારગ-(કન્ધાર) (૨૬) પ્રહલિયા (૨૭) અજઝલ (૨૮) રોમ (૨૯) પાસ (૩૦) પઉસ (૩૧) મલય (૩૨) બન્યુય (બન્યુક) (૩૩) સૂયલી (૩૪) કોકન (૩૫) મેય (૩૬) પલ્લવ (૩૭) માલવ (૩૮) મગ્ગર (૩૯) આભાષિક (૪૦) અણકંક (૪૧) ચીણ (ચીન) (૪૨) લ્હસીય (લ્હાસા) (૪૩) ખસ (૪૪) ખાસિય (૪૫) ઐદ્ધર (નહર) (૪૬) મોઢ (૪૭) ડોંબિલગ (૪૮) લઓસ (૪૯) કષ્ક્રય (૫૦) પઓસ (૫૧) અબ્બાગ (૫૨) હૂણ (૫૩) રોલગ (૫૪) મરુ (૫૫) મરુક... ઈત્યાદિ. (પ્રજ્ઞાપના સૂત્ર-પ્રથમપદ...) આ ઉપરાંત પ્રવચનસારોદ્ધાર તેમજ મહાભારત વગેરે ગ્રંથોમાં પણ અનાર્યદેશોનું વર્ણન વિવિધ રીતે જોવા મળે છે. • તા.ફ. - એમ કહેવાય છે કે... ૨૮ પુરુષ + ૩૨ સ્ત્રીઓ = ૬૦ જવાનું એક કુલ (કુટુંબ) થાય છે. આવા ૧૦,૦૦૦ કુટુંબ-૧ ગામ થાય છે અને આવા ૧૨,૦૦૦ ગામ = ૧ દેશ થાય છે. એટલે ૧ ગામમાં ૬૦ x ૧૦,૦૦૦ = ૬ લાખ સ્ત્રી-પુરુષ થાય, તો ૧ દેશમાં ૭,૨૦,૦૦,૦૦,૦૦૦ (૭ અબજ ૨૦ કરોડ) સ્ત્રી-પુરુષ થયા. આવા ૩૨,૦૦૦ દેશો આ ભરતક્ષેત્રમાં છે, તો ૭,૨૦,૦૦,૦૦,૦૦૦ x ૩૨,૦૦૦ = ૨,૩૦,૪૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (બે લાખ, ત્રીસ હજાર, ચારસો અબજ) માણસોની વસ્તી હોય... (જબૂદ્વીપ માસિક) * Tyત્ત = સનraો ગ્રામ: (જ્ઞાતાધર્ષા ) ન ૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ co જૈન કોસ્મોલોજી Arctic Ocean Arctic Ocean Notatery GREENLAND (DENMAAK). Baffin Bay RUSSIAN FEDERATION Hudson KAZAHSTAN FRANCE North Pacific Ocean NAGARA 66 E GEORGIA PORTIN SPAIN KYRGY UNITED STATES OF AMERICA *** BRATANO AS North Pacific Ocean North Atlantic Ocean UKA Aklan MOROCCO ALGERIA an MEXICO SALADU CUBA MAURITANIA MALT DACAN REPUBUK GAME GLINEA ROSSA SENEGAL GUATEMALA HONDURAS EL SALVADOR CARAGUA COSTA RICA CHAD SUDAN THAILAND TNAM CAMBODIA GUYANA COLON PRINCN AMOR GARO WOW COAST GHANA TONGO SONO SEYCHELLES South Pacific Ocean ZAIRE BRAZIL TWICZANIA PAPUA QARA Fact Pohovecia South Atlantic Ocean NORDA Colonia AUSTRALIA SNAZHLANO L ESOTHO SOUTH Indian Ocean ARGENTINA Prince Edward French Southern ANAC Lands Heard Island McDonald Island Be South Sanchas Southern Ocean mgflat gfaajat ** संघावित नशो -..-..-..................1241641.5 Page #125 -------------------------------------------------------------------------- ________________ જનતાનાલા. - - - - - - - - - - મધ્યલોક - - - - - - - - ભરતક્ષેત્રમાં સમુદ્રો ક્યાંથી આવ્યા ? 34 # એક સમયે લવણસમુદ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતથી ખૂબ દૂર હતો, પણ ઈતિહાસમાં બનેલી એક ઘટનાને કારણે દરિયો ખૂબ જ નજીક આવી ગયો હોવાનું સમજાય છે. આ ઘટનાનું વર્ણન શ્રી શત્રુંજય મહાભ્ય નામના ગ્રંથના સાતમા સર્ગમાં કરવામાં આવ્યું છે.' શ્રી શત્રુંજય ગિરિરાજનો સાતમો ઉદ્ધાર શ્રી સગર ચક્રવર્તીએ કરાવ્યો હતો. સગર ચક્રવર્તીએ ગુરુ ભગવંતના ઉપદેશથી શ્રી શત્રુંજય મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો તે પછી તેને વિચાર આવ્યો કે “શ્રી શત્રુંજય ગિરિ ઉપર સુવર્ણ-મણિરત્નના આ પ્રાસાદો મારા પૂર્વજોએ કરાવ્યા છે. તે પ્રાસાદોનો લોભાંધ પુરુષો સુવર્ણ, રત્ન વગેરેના લોભથી નાશ ન કરે તે માટે મારે આ પ્રાસાદોનું રક્ષણ કરવું જોઈએ.” આમ વિચારી સગર ચક્રવર્તી શ્રી શત્રુંજયગિરિનું રક્ષણ કરવાના ઉપાયો વિચારવા લાગ્યા. મારા પુત્રોએ શ્રી અષ્ટાપદનું રક્ષણ કરવા ગંગાને વાળી તો હું શ્રી શત્રુંજયનું રક્ષણ કરવા માટે સમુદ્રને લાવું.” એ પ્રમાણે વિચાર કરી સગર ચક્રવર્તીએ પોતાની સેવામાં રહેલા યક્ષોને આજ્ઞા કરી કે સમુદ્રને શ્રી શત્રુંજયગિરિ સુધી લઈ આવો. યક્ષોના પ્રયત્નોથી લવણસમુદ્ર દક્ષિણ દિશાના દ્વારથી જંબુદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને તે સમુદ્ર ટંકણ, બર્બર, ચીન, ભોટ, સિંહલ વગેરે સંખ્યાબંધ દેશોને તારાજ કરતો ભારે વેગથી શ્રી શત્રુંજયગિરિની નજીક આવી પહોંચ્યો. ઈન્દ્ર મહારાજાએ આ વાત અવધિજ્ઞાનના ઉપયોગથી જાણી એટલે તેમણે સગર ચક્રવર્તી સમક્ષ આવીને પ્રાર્થના કરી કે, “આ શત્રુંજય તીર્થ વિના સર્વ જગત નિષ્ફળ છે. જો કે, અષ્ટાપદ તીર્થયાત્રાનો અટકાવ થયો છે, તો પણ આ શત્રુંજય તીર્થ ભવ્યાત્માઓનો તારક છે. જો શ્રી શત્રુંજય તીર્થની યાત્રા પણ બંધ થઈ જશે તો આ પૃથ્વી પર બીજી તારનારી વસ્તુ રહેશે નહીં.”ઈન્દ્રની આ મુજબની વિનંતી સાંભળી સગર ચક્રવર્તીએ યક્ષોને સમુદ્રને જ્યાં હોય ત્યાં અટકાવી દેવાની આજ્ઞા કરી. સમુદ્ર ત્યાં જ અટકી ગયો પણ પાછો પોતાના મૂળ સ્થાને ગયો નહીં. આજે પણ શત્રુંજયની નજીક આવેલા તાલધ્વજ ગિરિ (તળાજા) સુધી દરિયો જોવા મળે છે. જ આજથી લાખો વર્ષ અગાઉ દરિયાનું પાણી દક્ષિણ ભારતવર્ષના કેટલાક વિસ્તારો ઉપર ફરી વળ્યું હોય તે સંભવિત છે. આ ભરતીમાં જેટલા પ્રદેશો બચી ગયા. તેઓ વર્તમાનમાં જે સામે ચિત્રમાં દેખાતા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આંદામાન, નિકોબાર, લક્ષદ્વીપ, માલદીવ, જાપાન, ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ, થાઈલેન્ડ વગેરે ટાપુઓના સ્વરૂપમાં રહી ગયા હોય તે પણ સંભવિત છે. સગર ચક્રવર્તીના આ કૃત્ય પછી ભરતક્ષેત્રનો નકશો કાયમ માટે બદલાઈ ગયો એટલું તો નક્કી છે. વર્તમાન વિશ્વના જેટલા સમુદ્રો લવણસમુદ્ર સાથે જોડાયેલા છે, તેમાં જ ભરતી-ઓટ આવે છે. રશિયામાં રહેલો કાસ્પિયન સમુદ્ર લવણસમુદ્ર સાથે જોડાયેલો ન હોવાથી તેમાં ક્યારેય ભરતી-ઓટ આવતી નથી. જો ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે જ ભરતી-ઓટ આવતી હોય તો કાસ્પિયન સમુદ્રમાં પણ ભરતી-ઓટ આવવી જોઈએ. ૮૧) Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક વૈતાદ્ય પર્વત વૈતાદ્ય ગુફાનું દ્વાર તમિસ્ત્રાગુફા ઉંમગ્ના જલ (ઉપરનો ભાગ ૫ યોજન ૧૦ યોજન, વિસ્તાર બીજી મેખલા ૨૫ યોજન ૧૦ યોજન ૩૦ યોજન વિસ્તાર પહેલી મેખલા ૫0 યોજન વિસ્તાર ૧૦ યોજન તમિત્રા ગુફા ખંડપ્રપાતા ગુફા દીર્ઘ વૈતાઢ્ય પર્વત નોંધ: પર્વત પૂર્વ-પશ્ચિમ હજારો યોજન લાંબો સમજવો. ૮૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી --------- મધ્યલોક ૩૪ દીર્ઘ વૈતાઢચ પર્વતો. 35. # ભરતક્ષેત્રને બે ભાગમાં વિભાજન કરનારા વૈતાઢ્ય પર્વતની વાત આપણે આગળ જાણી. હવે આ વૈતાઢ્ય પર્વતો જંબૂદ્વીપમાં કેટલા છે? ક્યાં ક્યાં છે ? તેની વિગતવાર માહિતી જાણીએ... જંબૂદ્વીપની બરાબર મધ્યમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજયો (ક્ષેત્રો) આવેલ છે. દરેક વિજયની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લાંબા એવા દીર્ઘ વૈતાઢ્ય પર્વતો આવેલા છે. આ પર્વતોના અધિપતિ દેવો વૈતાદ્ય નામે જ છે તથા ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની બરાબર મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લાંબા ૧-૧ વૈતાઢ્ય પર્વત આવેલ છે. તેથી જંબૂદ્વીપમાં કુલ ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે. દરેક દીર્ઘ વૈતાઢ્ય પર્વતો પૂર્વ-પશ્ચિમ લાંબા હજારો યોજન તથા ઉત્તર-દક્ષિણ ૫0 યોજન વિસ્તારવાળા છે અને ૨૫ યોજન ઊંચા છે. ૬ યોજન જમીનમાં છે. તેઓનો આકાર લંબચોરસ છે અને રુખ્યમય આ પર્વતો હોય છે. દીર્ઘ વૈતાઢ્ય પર્વતોની ઉત્તર અને દક્ષિણ તલેટીથી ૧૦ યોજન ઊપર જતાં ૧૦ યોજન વિસ્તારવાળો સપાટ પ્રદેશ આવે છે. તેને મેખલા કહેવામાં આવે છે. ત્યાંથી વળી ૧૦ યોજન ઊપર જતાં ૧૦ યોજન વિસ્તારવાળી બીજી મેખલા આવે છે. તેથી ઉત્તર દક્ષિણ વિસ્તાર તલેટીએ પ0 યોજન થાય, પહેલી મેલખાએ ૩૦ યોજન થાય અને બીજી મેખલાએ ૧૦ યોજન થાય છે. પહેલી મેખલાએ વિદ્યાધરોનાં નગરો છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં લવણસમુદ્રની મેખલા જગતીની ગોળાઈને કારણે થોડી નાની થાય છે. જયારે લઘુ હિમવંત અને શિખરી પર્વત તરફની મેખલા મોટી હોય છે. તેથી સમુદ્ર તરફની મેખલામાં વિદ્યાધરોનાં ૫૦-૫૦ નગરોની શ્રેણી છે. જ્યારે લઘુ હિમવંત અને શિખરી તરફની મેખલામાં ૬૦-૬૦ નગરોની શ્રેણી છે. મહાવિદેહ ક્ષેત્રમાં બંને બાજુની મેખલાની લંબાઈ સરખી હોવાથી તેમની ઉપર ૫૫-૫૫ નગરોની શ્રેણી હોય છે, તેથી દરેક વૈતાઢ્ય પર્વત ઉપર ૧૧૦-૧૧૦ નગરો છે. તેથી કુલ ૩૪ X ૧૧૦=૩,૭૪૦ વિદ્યાધરોના નગરો છે એટલે કે ૩૪ વૈતાઢ્ય પર્વતોની ૬૮ શ્રેણીમાં કુલ મળીને ૩,૭૪૦ નગરો છે. # બીજી મેખલામાં આભિયોગિક એવા તિયગુર્જુભક વ્યંતર દેવો રહે છે. મેથી દક્ષિણ તરફના જે ૧૭ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે, તેની મેખલામાં સૌધર્મેન્દ્રના સોમ, યમ, વરુણ, કુબેર નામના ૪ લોકપાલના આભિયોગિક દેવો જાણવા અને મેરુથી ઉત્તર તરફના ૧૭ દીર્ધ વૈતાદ્ય પર્વતોની મેખલામાં ઈશાનેન્દ્રના ૪ લોકપાલના આભિયોગિક દેવો જાણવા. (આભિયોગિક = નોકર-ચાકર તરીકે કાર્ય કરનારા)૬, આભિયોગિક દેવોના ભવનો બહારથી ગોળ અને અંદરથી ચોરસ રત્નમય હોય છે. દીર્ઘ વૈતાઢ્ય પર્વતોની નીચે ઉત્તર-દક્ષિણ બંને તરફ પૂર્વ-પશ્ચિમ લાંબું એક વન અને એક વેદિકા છે તેમજ દરેક મેખલાઓ (શ્રેણીઓ) ૧-૧ વન અને વેદિકા વડે વિટાએલ છે તથા શિખરના મધ્યમાં ૫૦૦ ધનુષ્ય પહોળી લંબચોરસ વેદિકા છે અને તેની બંને બાજુ વનખંડ છે. તેઓની લંબાઈ પર્વત જેટલી છે. (મતાંતરે શિખર ઉપર વેદિકા અને વન પર્વતના છેવાડે વિંટળાયેલ છે. આથી વેદિકા લંબચોરસ આકારે છે.) આ વૈતાઢ્ય પર્વતોની નીચે ૨-૨ ગુફાઓ આવેલી છે. તે પર્વતના વિસ્તાર જેટલી એટલે ઉત્તર-દક્ષિણ ૫૦ યોજન લાંબી છે તથા અંદરના ભાગે ૧૨ યોજન પહોળી છે. ગુફાના ઉત્તર-દક્ષિણ બંને તરફનાં દ્વાર ૪ યોજન પહોળાં અને ૮ યોજન ઊંચાં છે. દરેક દ્વારને ૨-૨ કમાડ છે. તે પણ ૨ યોજન પહોળાં અને ૮ યોજન ઊંચાં છે. પશ્ચિમ બાજુ આવેલ ગુફાનું નામ તમિસ્ત્રી ગુફા છે અને તેના અધિષ્ઠાયક દેવનું નામ “કૃતમાલ' છે. તેમજ પૂર્વ બાજુ આવેલ ગુફાનું નામ ખંડપ્રપાતા છે અને તેના અધિષ્ઠાયક દેવનું નામ “નૃતમાલ’ છે. બંને ગુફાઓ ગંગા-સિંધુ કે રક્તા-રક્તવતી નદીની વચ્ચે છે. પશ્ચિમ બાજુની ગુફાના દક્ષિણ દ્વારથી ૨૧ યોજન જતા ઉન્ન્ના નદી આવે છે. તેનો વિસ્તાર ૩ યોજનાનો છે. તે પછી ર યોજન આગળ જતા નિમગ્ના નદી આવે છે. તેનો વિસ્તાર પણ ૩ યોજનનો છે. એ પછી ૨૧ યોજન જતાં ઉત્તર દિશાનું દ્વાર આવે છે. વિશેષ ઉન્મગ્ગા નદીમાં કોઈ પણ વસ્તુ નાંખવામાં આવે તો તે ડૂબે નહીં પરંતુ તરતું રહે છે યાવતું પત્થર પણ તરે છે, જયારે નિમગ્ના નદીમાં કાંઈ પણ વસ્તુ નાંખવામાં આવે તો તે ડૂબી જાય છે. યાવત્ છે કે લાકડું નાંખો તો પણ ડૂબી જાય છે°. આ રીતે પૂર્વ તરફની ગુફામાં પણ બે નદીઓ સમજવી... ૮૩. Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી = = = = મધ્યલોક one a મધ્યલોક | વૈતાઢ્ય ગુફામાં હામાં સ્વામી ૪૯-૪૯ પ્રકાશ મંડલો... // - તોફp o o o o o o o o o દક્ષિણ દ્વાર ઉત્તર દ્વારા ઉં2, % ૦ ૦ ૦ ૦ ૦. = તોદક 6 ૦ ૦ \ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ dોદ ક 1 આ હામાં હામી ૨૩-૨૩ મંડલોને પણ ૪૯-૪૯ મંડલો જાણવાં... | | મતાન્તરે ગોમૂત્રિકા આકારે ૪૯ પ્રકાશ મંડળો | ઉલ્લેધાંગુલથી ૫00 ધનુષ વિસ્તારવાળું દરેક પ્રકાશ મંડલ તિર્થો ૧૨ યોજન (પ્રમાણાંગુલથી) ઉદ્ઘધઃ ૮ યોજન અને બે પડખે ૧ યોજન જેટલો પ્રકાશ (સૂર્ય સરખો) કરે છે. તોદક પાટ દક્ષિણ દ્વારા ઉત્તર દ્વાર -તોઇક (આ પૂર્વભીત્તિમાં ૨૫ પ્રકાશમંડલ ૧૦ છે તો પણ ૨૫ જાણવાં) ૮૪. Page #129 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક વૈતાઢયની ગુફાઓમાં રહેલા માંડલા વિષે... 36. રિ વૈતાઢ્ય પર્વતના પૂર્વ છેડે ખંડપ્રપાતા નામની અને પશ્ચિમ છેડે તમિત્રા નામની ૨ ગુફાઓ છે. આ બંને ગુફાઓ સદાકાળ અંધકારમય જ હોય છે. પરંતુ જ્યારે હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈને ચક્રી બંને ગુફાઓમાં પ્રવેશ કરતી વખતે તેના ૧૪ રત્નોમાને મણિરત્ન હસ્તિરત્નના કુંભ સ્થળ પર મૂકે છે ત્યારે મણિરત્ન અત્યંત તેજસ્વી પ્રકાશમય હોવાથી અંધારી ગુફામાં પ્રકાશ ફેલાવે છે. ચક્રવર્તી ૩ખંડ સાધીને જ્યારે ચોથા ખંડને સાધવા માટે આ ગુફામાંથી પ્રવેશ કરે છે, ત્યારે તેની સાથે આવેલ સૈન્યને અજવાળું મળે એટલા માટે ખડીના કટકા જેવા કાકીણીરત્નથી ગુફામાં બંને બાજુની ભીંતો પર મંડળ આલેખતો જાય છે. જેનો પ્રકાશ ઊંચેથી નીચે સુધી આઠયોજનમાં, તીર્થો બાર યોજનમાં અને ડાબે-જમણે એકએક યોજનમાં પડે છે. * પહેલું મંડળ પહેલો એક યોજન જયાં પૂરું થાય છે ત્યાં આલેખે છે. જે મંડળ ૫૦૦ ધનુષ્ય (આ માપ ઉત્સધાંગુલનું સમજવું) લાંબું-પહોળું અને સૂર્યની જેમ પ્રકાશમાન હોય છે. એ જ પ્રમાણે ત્યાંથી બીજો યોજન પૂરો થાય ત્યાં બીજું મંડળ આલેખે છે. એવી રીતે ઉત્તર તરફના દ્વારે શેષ છેલ્લા યોજને છેલ્લે મંડળ આલેખે છે. આ પ્રમાણે આલેખતા દક્ષિણ તરફના પહેલા કમાડ પર એક મંડળ, ટોડા (તાદક) ઊપર બે મંડળ અને પછી અનુક્રમે પૂર્વ તરફની ભીંત ઉપર તેતાલીસ મંડળો થાય છે. પછી ઉત્તર તરફના પહેલા ટોડા ઉપર બે અને ઉત્તર તરફના પહેલા કમાડ ઉપર છેલ્લું મંડળ થાય. વળી, પશ્ચિમ દિશામાં પણ એ જ ક્રમ પ્રમાણે બધું થાય છે. એવી રીતે પૂર્વ તરફની ભીંત ઉપર ૪૯ મંડળો થાય અને એની સન્મુખ પશ્ચિમ તરફની ભીંતો ઉપર પણ એટલા જ મંડલો થાય છે. આ ઉપરોક્ત અભિપ્રાય શ્રી મલયગિરિ કૃત “ક્ષેત્રવિચાર”ની બૃહત્ ટીકાના આધારે જાણવો. જ પરંતુ આવશ્યક બ્રહવૃત્તિની ટિપ્પણી, પ્રવચનસારોદ્ધારવૃત્તિનો અભિપ્રાય એવો છે કે'.. ગુફામાં પ્રવેશ કરતા ચક્રવર્તી પાછળ આવનારા સૈન્યાદિને અજવાળું મળે એ માટે પહેલું યોજન પૂરું થાય ત્યાં દક્ષિણ તરફના દ્વારે પૂર્વદિશાના કમાડમાં પહેલું મંડલ આલેખે છે, પછી ગોમૂત્રિકા ન્યાયે ઉત્તર તરફના પશ્ચિમ દિશાવાળા કમાડના તોદક પર ત્રીજા યોજનમાં બીજું મંડળ આલેખે છે. પછી તે જ ન્યાયે પૂર્વદિશામાં કમાડના તોદક પર ચોથા યોજનમાં ત્રીજું મંડળ આલેખે છે. પછી પશ્ચિમદિશાની ભીંતમાં પાંચમાં યોજનમાં ચોથુ મંડળ આલેખે છે. પછી પૂર્વદિશાની ભીંતમાં છઠ્ઠા યોજનમાં પાંચમું મંડળ આલેખે છે. એવી રીતે ઉત્તર તરફના દ્વારનો પૂર્વદિશાના કમાડ ઉપર બીજા યોજનમાં ઓગળપચાસમું મંડળ આલેખે છે એમ મળી એક ભીંત પર પચીશ અને સામેની બીજી ભીંત ઊપર ચોવીસ એમ કુલ ઓગણપચાસ મંડળો થાય છે. એમ કહેવાય છે કે, “જ્યાં સુધી ચક્રવર્તી જીવે ત્યાં સુધી આ ગુફાઓના દરવાજા ખુલ્લા રહે છે અને તે મંડળોનો પ્રકાશ પણ રહે છે પછી સ્વતઃ દરવાજા બંધ થઈ જાય અને પ્રકાશ પણ બંધ થઈ જાય છે... – ૮૫) Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી વૃત વૈતાઢ્ય પર્વત પ્રાસાદ ૧,૦૦૦ યોજન વિસ્તાર (૬ ચમક-સમક પર્વત નીલવંત પર્વત સમક પર્વત ઉત્તર કુરૂ ક્ષેત્ર ૧,૦૦૦ યોજન ઊંચાઈ સમક ૧૦ કંચનગિરિ પર્વત પર્વતો C કંચનગિરિ પર્વત યમક પર્વત દેવ કુરૂ ક્ષેત્ર નીલવંત પર્વત સીતા કુંડ પશ્ચિમ દ્રહ ઉત્તર કુરૂ સીતા પૂર્વ દ્રહ ક્ષેત્ર મધ્યલોક યમક પર્વત ચનિગિર ઉત્તર કુરૂ ક્ષેત્ર OCCO Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી M➖➖ વૃત્ત વૈતાઢય-યમકાદિ પર્વતો અને કંચનગિરિ પર્વતો વિષે 37 વૃત્ત વૈતાઢ્ય ઃ હિમવંત, હિરણ્યવંત,હરિવર્ષ અને રમ્યક્ ક્ષેત્રની મધ્યમાં આ ૪ પર્વતો આવેલા છે. તેઓનાં નામ અનુક્રમે શબ્દાપાતી-માલ્યવંત-વિકટાપાતી અને ગંધાપાતી છે. આ પર્વતો મૂળમાં, વચ્ચે અને ઉપર ૧,૦૦૦-૧,૦૦૦ યોજનના વિસ્તારવાળા છે તથા ૧,૦૦૦ યોજન ઊંચા છે. આ પર્વતોનો આકાર ગોળ પ્યાલા જેવો છે. આ પર્વતો ઉપર જે પ્રાસાદો છે, તે ૩૧યોજન લાંબા-પહોળા અને ૬૨ યોજન ઊંચા છે. આ વૃત્ત વૈતાઢ્યો સર્વ રત્નમય કહેલા છે. શબ્દાપાતી વગેરેના અધિપતિ સાદિ, અરુણ, પદ્મ અને પ્રભાસ નામે દેવો છેઃ ઇત્યાદિ. મધ્યલોક ૪ યમકાદિ ૪ પર્વત ઃ પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની વચ્ચેના ભાગે નીલવંત પર્વતની પાસે ઉત્તરકુરુ ક્ષેત્ર આવેલું છે અને નિષધપર્વતની પાસે દેવકુરુ ક્ષેત્ર આવેલ છે. ઉત્તરકુરુ ક્ષેત્રમાં નીલવંત પર્વતની ૮૩૪′ યોજન દૂર સીતા મહાનદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે, તે મહાનદીને સ્પર્શીને યમક નામના (મતાંતરે યમક અને સમક નામના) ૨ પર્વતો આવેલા છે. યમક પક્ષી જેવા આકારવાળા હોવાથી અથવા આ પર્વતોના અધિષ્ઠાયક દેવ યમકદેવ હોવાથી યમક નામ છે. વળી, આ પર્વતો પીળા સુવર્ણમય છે. જોડીયા ભાઈની જેમ એઓનું સ્વરૂપ એક સમાન છે. વળી, ૧,૦૦૦ યોજન ઊંચા, મૂળમાં વિસ્તાર ૧,૦૦૦યોજન અને ઊપરનો વિસ્તાર પ∞યોજન છે. આ પર્વતો ઊર્ધ્વ ગોપૃચ્છાકારે વૃત્ત (ગોળ) આકારે છે અને વેદિકા અને વનવડે વિંટળાયેલા છે. પર્વતોની ઊપર યમકદેવનો ૧-૧ પ્રાસાદ (મહેલ) છે. જે ૩૧ યોજન લાંબોપહોળો અને ૬૨ યોજન ઊંચો છે. આ જ રીતે દેવકુરુ ક્ષેત્રમાં સીતોદા મહાનદીના પશ્ચિમ કિનારે “ચિત્ર” નામનો અને પૂર્વ કિનારે “વિચિત્ર” નામનો પર્વત છે. એઓનું પણ સ્વરૂપ યમક પર્વતની જેમ જાણવું'. ૪ ૨૦૦ કંચનગિરિ પર્વતઃ ઉત્તરકુરુ ક્ષેત્ર અને દેવકુરુ ક્ષેત્રમાં અનુક્રમે નીલવંત પર્વત અને નિષધ પર્વતથી ક્રમશઃ સીતા અને સીતોદા મહાનદી નીકળે છે. નીલવંત કે નિષધ પર્વતથી ૮૩૪ યોજનના આંતરે યમક-સમક પર્વત છે. તે પછી ૮૩૪ ૐ યોજનના આંતરે આંતરે ૫-૫ દ્રો આવેલા છે. પાંચમાં દ્રહ પછી ૮૩૪ યોજને મેરુપર્વત આવે છે. આમ, નીલવંત તથા નિષધ પર્વતથી મેરુપર્વત સુધી વચ્ચે યમકાદિ પર્વત અને ૫-૫ દ્રહો આવતા હોવાથી કુલ આંતરા ૭-૭ થાય છે. તે દરેક આંતરાનું પ્રમાણ ૮૩૪ યોજનનું સમાન જ છે. આ દ્રહો પૂર્વ-પશ્ચિમ પ૦૦ યોજન પહોળા છે અને ઉત્તર-દક્ષિણ ૧,૦૦૦ યોજન લાંબા છે. ઊંડાઈ ૧૦યોજનની છે. આ દ્રહોને ઉત્તર અને દક્ષિણ દ્વાર છે તથા આ દ્રહ ૧-૧ વેદિકા વડે વિંટળાયેલા છે. સીતા અને સીતોદા મહાનદીના કારણે આ દ્રહોના પૂર્વ-પશ્ચિમ એમ ૨ ભાગ થઈ જાય છે. ઉત્તરકુરુ ક્ષેત્રથી ગણતા અનુક્રમે નીલવંત ઉત્તરકુરુ-ચન્દ્ર-ઐરવત અને માલ્યવંત દ્રહો આવા નામથી છે અને દેવકુરુ ક્ષેત્રમાં નિષધ-દેવકુરુ-સુર-સુલસ અને વિદ્યુત્પ્રભ દ્રહો આવા નામથી સુશોભિત છે. દ્રહના નામવાળા આ અધિપતિ (અધિષ્ઠાયક) દેવો છે. આ ૧૦દ્રહો તો લઘુદ્રહ જ કહેવાય છે. જેમ મહાવિદેહ ક્ષેત્રની અંતર નદીઓ ગંગા-સિંધુ કરતાં મોટી હોવા છતાં તે મુખ્ય ન હોવાથી મહાનદીમાં ગણાતી નથી તેમ આ લઘુ દ્રહો પણ પદ્મદ્રહ સરખા પ્રમાણમાં હોવા છતાં પણ મહાદ્રહમાં ગણાતા નથી. આ દરેક દ્રહોથી ૧૦-૧૦ યોજન દૂર પૂર્વ અને પશ્ચિમ કિનારે ૧૦-૧૦ કંચનગિરિ પર્વતો આવેલ છે. કુલ ૧૦ દ્રહો હોવાથી ૨૦૦ કંચનગિરિ પર્વતો થાય છે. આ કંચનગિરિ પર્વતો ૧૦૦ યોજન ઊંચા, ભૂમિ ઊપ૨૧૦૦યોજન વિસ્તારવાળા અને ઉપર ૫૦ યોજન વિસ્તારવાળા ઊર્ધ્વ ગોપૃચ્છાકારે ગોળાકાર છે. વળી, તેઓ ભૂમિ ઊપર એક-બીજાને સ્પર્શીને ૧૦૧૦ના જોડલા રૂપે રહેલા છે. વળી, આ પર્વતો પીળા સુવર્ણના (કંચનના) હોવાથી અથવા તેમના અધિપતિ દેવનું નામ કંચનદેવ હોવાથી અથવા તે પર્વતો ઉપર કંચન જેવી કાંતિવાળાં કમળો વગેરેથી શોભતાં જળાશયો હોવાથી તેનું નામ કંચનિગિર છે. આ પર્વતો જાણે દિક્કુમારીઓને રમવા માટેના સોગઠાં ન હોય તેવું લાગે છે. ૮૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ ર ૮૮ પશ્ચિમ ૧૦૦ યોજન વિસ્ત amr જિનકુટ ઉત્તર બાહ્યવન મધ્યવન અત્યંતર grem ભવન ૧૦૦ યોજન વિસ્તાર 251 Fac **** જનકુટ દક્ષિણ પ્રસાદ BIR ૧૦૦ વાર્જન વિસ્તાર જંબૂપીઠને ફ૨તાં આ ત્રણ વન છે. તેમાં પહેલા વનમાં ૮ જિનકુટ, ૪ પ્રાસાદ અને ૪ ભવન છે. બીજા બે વનમાં કાંઇ નથી. આ ભવન પ્રાસાદો અને ચૈત્યોનું પ્રમાણાદિ જંબૂભવનાદિની જેમ જાણવું. વળી ૮ જિનકુટ તે ૮ યોજન ઊંચા અને ૨ યોજન જમીનમાં છે અને ગોપૃચ્છાકારે રહેલા છે. આ આઠે જિનકુટ ઉપર ૧-૧ સિદ્ધાયતન છે... તેમ જાણવું. પૂર્વ સુદર્શન નામનું જંબૂવૃક્ષ ૨ ગાઉ ઊંચાઈ પ્રાસાદ ક ધીમ શાખા ૩ ચો. ઉંચાઈમાં અનુક્રમ વધતું છીથંગાસાદ ૨ શાખા ગણા યો. દીર્થપ્રાસાદ ઉંચ થ ૨ યોજન = ૨ ગાઉ જાડું થડ ૧૨ યો. ઉચું ૫૦૦ યોજન સમવૃત્ત જંબુ પીઠ ૨ ગાઉં ઊંચાઈ જૈન કોસ્મોલોજી મધ્યલોક ===... Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ------- મંથલોક भूवृक्ष 38 જ જંબૂદ્વીપમાં ઉત્તરકુરુક્ષેત્રના પૂર્વાર્ધમાં મધ્યભાગે જંબૂવૃક્ષના આકારનું પૃથ્વીકાયમય શાશ્વત, સ્થિર, અકૃત્રિમ મહાજંબૂવૃક્ષ છે. આજેબૂદ્વીપનો અધિપતિ અનાદત દેવ નાં ઉપરજ રહે છે, તેથી આ દ્વીપનું નામ જેબૂદ્વીપ છે. આ જંબૂવૃક્ષનાં ૧૨ નામો છેઃ (૧) સુદર્શના, (૨) અમોઘા, (૩) સુપ્રબુદ્ધા, (૪) યશોધરા, (૫) ભદ્રા, (૬) વિશાલા, (૭) સુજાતા, (૮) સુમના, (૯) વિદેહજંબુ, (૧૦) સૌમનસા, (૧૧) નિયતા, (૧૨) નિત્યમંડિતા. જયાં જંબૂવૃક્ષ છે ત્યાં જાંબુનદ સુવર્ણનું વાતાવર્ણનું જંબૂપીઠ છે, તે જંબૂપીઠ નીચે બે ગાઉ ઊંચું (જાડુ) છે તથા ૫૦૦યોજન વિસ્તારવાળું લાંબુ-પહોળું છે, તેની ફરતે પદ્મવર વેદિકા છે. તે વેદિકાને ર ગાઉ ઊંચાં અને ૧ ગાઉ પહોળાં મનોહર ચાર દ્વારો છે. વળી, તે તોરણો-અષ્ટમંગલો વગેરેથી યુક્ત છે તથા ૩-૩ પગથિયાં પણ છે. જંબુપીઠના મધ્યભાગમાં ૮ યોજનવિસ્તારવાળી અને ૪ યોજન ઊંચી મણિપિઠીકા છે. તેની ઉપર આ પૃથ્વીકાયમય શાશ્વત જંબૂવૃક્ષ રહેલું છે. આ જંબૂવૃક્ષના મૂલીયા વજરત્નમય છે. કંદ (જમીનમાં રહેલું થડ) અરિષ્ટરત્નમય છે.સ્કંધ (બહાર રહેલું થડ) વૈડર્યરત્નમય નીલવર્ણનું છે. આ થડથી ચાર દિશામાં ચાર મુખ્ય શાખાઓ નીકળે છે, તે સુવર્ણમય પીલા વર્ણની છે તથા મધ્યભાગે મોટામાં મોટી વિડમાશાખા ઊર્ધ્વદિશામાં ઊભી ગયેલી છે તે સુખમય છે. આ ઉપરાંત પ્રશાખાઓ કાંઈક શ્વેત વર્ણની સુવર્ણમય છે. પાંદડાઓ નીલવર્ણના વૈર્યરત્નમય છે. વૃક્ષો (પાંદડાના ડીંટ) તપાવેલા સુવર્ણમય છે. નવા અંકુરાઓ રાતા સુવર્ણમય છે. વળી, આ વૃક્ષ વિવિધ રત્નમય પુષ્પો અને ફળવાળું છે. (આ ઉપરોક્ત બધું જ પૃથ્વીકાયનું શાશ્વત છે.) આ જંબૂવૃક્ષની ઊંચાઈ અને વિસ્તાર ૮-૮ યોજનનો છે કેમ કે થડ, મહાશાખા, વિડમાશાખાની જાડાઈ ૨ ગાઉની છે અને મુખ્ય શાખાઓની લંબાઈ ૧૫-૧૫ ગાઉની છે તથા થડની લંબાઈ ૨ યોજન અને વિડમાશાખાની લંબાઈ ૬ યોજનની છે. (થડની જાડાઈ ૨ ગાઉ + મહાશાખાની લંબાઈ ૧૫ ગાઉ + ૧૫ ગાઉ = ૩૨ ગાઉ = ૮ યોજન વિસ્તાર. થડની ઊંચાઈ ૨ યોજન, વિડમાશાખાની ઊંચાઈ ૬ યોજન = ૮ યોજન ઊંચાઈ...) પૂર્વની મહાશાખા ઉપર અનાદત દેવનું રત્નમય ભવન છે અને બાકીની ૩ મહાશાખાઓ ઉપર તેના જ દેવપ્રાસાદો છે. વિડમાશાખા ઊપર તો શાશ્વત જિનમંદિર છે. આ પાંચે ૧ ગાઉ લાંબા, ૧ ગાઉ પહોળા અને ૧,૪૪૦ ધનુષ્ય ઊંચા હોય છે. જ આ જંબૂવૃક્ષ અનુક્રમે ૧૨ વેદિકા વડે વિંટળાયેલ છે. દ્રહોમાં (પાદિમાં) કમળોનો જે પરિવાર છે તેવો જ પરિ જંબુવૃક્ષનો જાણવો. ફેર એટલો જ છે કે ત્યાં મહત્તરા દેવીના કમળો છે.ત્યારે અહીં અગ્ર મહિષીઓનાં વૃક્ષો જાણવાં. ત્યાં કમળોના ૬ વયલો કહેવાયા. જ્યારે અહીં મતાંતરે પહેલા ૩ વલયો પણ કહ્યા છે અર્થાતુ પહેલા વલયમાં ૧૦૮ જંબૂવૃક્ષો અને તેઓને ફરતે ૬ પાવર વેદિકા આવેલી છે. આ વૃક્ષો ઉપર અનાદત દેવનાં આભૂષણો રાખવામાં આવેલાં છે. આ ૧૦૮ જંબૂવૃક્ષોમાં જિનમંદિર કે પ્રાસાદાદિક કાંઈ પણ નથી. (જો કે કેટલાક અહીંયાં ૧૦૮ જિનમંદિર છે તેવું માને છે.) પછી બીજા વલયમાં કુલ ૩૪,૦૧૧ વૃક્ષો છે અને ત્રીજા વલયમાં ૧૬,૦૦૦ વૃક્ષો છે. જે અનાદતદેવના આત્મરક્ષકોના છે. આવા પરિવારવાળા જંબૂવૃક્ષની આસપાસ ૧૦૦-૧૦૦ યોજન પ્રમાણવાળાં ૩ વન આવેલાં છે. તેમાં પ્રથમ વનમાં જંબૂપીઠથી ૫૦ યોજન દૂર ચાર દિશામાં ચાર ભવનો અને ચાર વિદિશામાં ચાર પ્રાસાદો અનાદત દેવના આવેલા છે. ચાર પ્રાસાદોની ચારે બાજુ ૪-૪ વાવડીઓ આવેલી છે, તે વાવડીઓ તોરણ, ચારદ્વાર, ૧ વન અને ૧ વેદિકા વડે વિંટળાયેલ છે. ભવન અને પ્રાસાદનું સ્વરૂપ જંબૂવૃક્ષના ભવન-પ્રાસાદ જેવું જાણવું અને વાપિકાઓ ૧ ગાઉ લાંબી. 3 ગાઉ પહોળી અને ૨૫૦ધનુષ્ય ઊંડી છે. તે જ ભવન અને ૪ પ્રાસાદના આંતરામાં ૮ ભૂમિકટો આવેલા છે, તેને “તરૂકટ” પણ કહેવાય છે. તેની ઊપર શાશ્વત જિનચૈત્યો આવેલ હોવાથી તે “જિનકુટ” પણ કહેવાય છે. તે કુટો જંબૂનદ સુવર્ણના રાતા છે. આ કુટો મૂળમાં ૧૨ યોજન વિસ્તારવાળા, ઊપર ૪ યોજન વિસ્તારવાળા, ૮ યોજન ઊંચા અને જમીનમાં ર યોજન ઊંડા છે. ઊર્ધ્વ પૃચ્છાકારે છે. જિનમંદિરનું સ્વરૂપ વિડમા શાખાના જિનમંદિરની જેમ જાણવું. હાલમાં જેબૂદ્વીપનો અધિષ્ઠાયક “અનાદત દેવ” છે જે પૂર્વભવમાં જંબૂસ્વામીજીના સંસારી કાકાશ્રી હતા. એવી જ રીતે દેવકુરુક્ષેત્રના પશ્ચિમાધના મધ્યભાગે “શાલ્મલીવૃક્ષ” આવેલ છે, તેનું પણ સર્વ સ્વરૂપ જંબૂવૃક્ષ જેવું જાણવું. ફેર એટલો જ કે તેનો અધિપતિદેવ “ગરુડદેવ” છે. વળી, તેના પહેલા વનમાં જંબૂકૂટ જેવા જ ૮ શાલ્મલીકૂટો આવેલ છે તે શ્વેત પ્યમય છે." - ૮૯) Page #134 -------------------------------------------------------------------------- ________________ શિખરી પર્વત રૂક્મી પર્વત શીલવંત પર્વત નિષધ પર્વત મા હિમવત પર્વત લય હિમવંત પર્વત છ વર્ષધર પર્વત ઉપર આવેલ છ મહાદ્રહો તથા તેમાંથી નીકળતી નદીઓ : રક્તવતી નદી રૂપ્ચકુલા નદી નારીકાન્તા નદી પશ્ચિમમહાવિદેહ ક્ષેત્ર સીતોદા નદી હરિકાન્તા નદી રોહિતાંશા નદી સિંધુ નદી પુંડરિક દ્રહ ॥ ગ્રહોમાંથી નિકળતી નદીઓ... || મહા પુંડરિક દ્રહ કેસરી દ્રહ તિગિચ્છી દ્રહ મહાપદ્મ દ્રહ હિરણ્યવંત ક્ષેત્ર રમ્યક્ ક્ષેત્ર હરિવર્ષ ક્ષેત્ર હિમવંત ક્ષેત્ર રક્તા નદી સુવર્ણકુલા નદી નરકાના નદી પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર સીતા નદી હરિસલિલા નદી ઐરાવત ક્ષેત્ર રોહિતા નદી ગંગા નદી પદ્મ કહ પર્વતા, દ્રહો વગેરેનાં માપ યથાયોગ્ય નાનાં-મોટાં સમજી લેવાં ભરત ક્ષેત્ર સિંધુ આવતન કૂટ જિજિકા ભરત ક્ષેત્ર ખંડ - ૩ ભરત ક્ષેત્ર ખંડ - ૨ રોહિતાંશા નદી • પશ્ચિમ ↑ ઉત્તર રોહિતાંશા નદી સિંધુ નદી સિંધુ નદી હું સિધુ પ્રપાત કુંડ ← વૃત્ત વૈતાઢ્ય પર્વત પદ્મદ્રહ પૂર્વ ભરત ક્ષેત્ર ખંડ - ૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વત ભરત ક્ષેત્ર ખંડ - ૧ રોહિતાંશા પ્રપાત કુંડ Prossi -ઋષભ કૂટ ગંગા નદી હિમવંત ક્ષેત્ર ગંગાળ પ્રપાત કુંડ ગંગા નદી ~ ગંગા આવર્તન ફૂટ વિકિ ભરત ક્ષેત્ર ખંડ – ૫ ભરત ક્ષેત્ર ખંડ - ૬ લવણ સમુદ્ર દક્ષિણ ચિત્રમાં જુઓ, દીર્ઘ વૈતાઢ્ય પર્વત અને ગંગા-સિંધુ નદીના પ્રવાહના કારણે ભરત ક્ષેત્રના છ ખંડ થઈ ગયા છે. (પદ્મદ્રહના ચિત્રમાં કમળો, ભવનો વગેરે આપેલ નથી, પણ સમજી લેવાં.) જૈન કોસ્મોલોજી મધ્યલોક Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી------------- મધ્યલોક 39 ગ્રહોમાંથી નીકળતી નદીઓ જિ જે નદી ભરતક્ષેત્રમાં (ગંગા સિંધુ) કે ઐરાવતક્ષેત્રમાં (રક્તા-રક્તવતી) જતી હોય તેના દ્રહના દ્વાર પ્રપાતકુંડમાં પડે ત્યાં સુધી નદીનો વિસ્તાર, કુંડનું દ્વાર, કુંડમાંથી નીકળે ત્યારે શરૂનો નદીનો વિસ્તાર તથા જિલ્લિકાનો વિસ્તાર એ સર્વ ૬ યોજન દ્રહમાંથી નદી નીકળી ફંડમાંથી બહાર નીકળે ત્યાં સુધી તેની ઊંડાઈ તથા જિબ્રિકાની જાડાઈ! ગાઉ તેમજ જિહિકાની લંબાઈ તેથી ચાર ગણી એટલે કે ૨ ગાઉ પ્રમાણ છે. જે નદીઓ હૈમવંત ક્ષેત્રમાં રોહિતાશા-રોહિતા) કે હિરણ્યવંત ક્ષેત્રમાં (સુવર્ણકલા પ્યકુલા) જતી હોય તેમનું ઊપર કહેલ માપ સર્વ ડબલ એટલે અનુક્રમે ૧૨ યોજન, ૧ ગાઉ અને ૪ ગાઉ (૧ યોજન) સમજવું. જે નદીઓ હરિવર્ષ ક્ષેત્રમાં (હરિકાન્તા-હરિસલિલા) કે રમ્ય ક્ષેત્રમાં (નરકાંતા-નારિકાંતા) જતી હોય તેમનું ઊપર કહેલ માપથી ચારગણું - એટલે કે અનુક્રમે – ૨૫ યોજન, ર ગાઉ અને ૨ યોજન સમજવું. જે નદીઓ મહાવિદેહ ક્ષેત્રમાં (સીતા-સીતોદા) વહે છે તેનું ઉપર કહેલ માપથી ૮ ગણું એટલે કે ૫૦ યોજન, ૧ યોજન અને ૪ યોજન સમજવું. હવે આ નદીઓ જે દ્રહમાંથી નીકળી છેક સમુદ્રને મળે છે ત્યાં સુધીનું વર્ણન પણ જોઈ લઈએ... લધુ હિમવંત પર્વત પરના પદ્મદ્રહને ૩ દ્વાર છે તેમાં પૂર્વ-પશ્ચિમ ૬ યોજન અને મેરુ સન્મુખ (ઉત્તર તરફ) ૧૨ યોજન દ્વારનો વિસ્તાર છે. પૂર્વ દ્વારમાંથી ગંગાનદી અને પશ્ચિમ દ્વારમાંથી સિંધુ નદી દ્વારા જેટલા જ પ્રવાહપૂર્વક નીકળે છે તે ગાઉ ઊંડી છે. તે પર્વત ઉપર અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ દિશાએ પ00 યોજન સુધી વહે છે. ત્યારબાદ ત્યાં આવતાં અનુક્રમે ગંગા અને સિંધુ નામ આવર્તનકુટથી ૧ ગાઉ દૂર રહી આ બંને નદીઓ ભરતક્ષેત્ર તરફ વળાંક લે છે. વળાંક લીધા બાદ પર્વત ઉપર પ૨૩ ૩. યોજન સુધી વહે એટલે પર્વતનો કિનારો આવી જાય છે. ત્યાં મગરના ફાડેલા મુખ જેવી જિલ્લિકા છે. તેનો વિસ્તાર ૬ યોજન, જાડાઈ ગાઉ અને લંબાઈ ૨ ગાઉ પ્રમાણ છે. તેમાંથી ધોધરૂપે આ ગંગા અને સિંધુ નદી ભરતક્ષેત્રમાં આવેલા અનુક્રમે ગંગા અને સિંધુ નામના પ્રપાતકુંડમાં પડે છે. પર્વતની ઉંચાઈ ૧૦૭યોજનની હોવાથી અને ધોધ શરૂમાં વળાંક લે તેથી ધોધની લંબાઈ સાધિક 100 યોજન છે. ત્યારબાદ પ્રપાતકુંડના દક્ષિણદ્વારમાંથી આ નદીઓ નીકળી વૈતાઢ્ય પર્વતને ભેદીને લવણ સમુદ્રમાં મળે છે. વળી પદ્મદ્રહના મેર સન્મુખના (ઉત્તર તરફના) દ્વારમાંથી રોહિતાશા નદી નીકળે છે તેનો પ્રવાહ દ્વાર ૧૨ ૧ યોજનનો છે અને ઊંડાઈ ૧ ગાઉની છે. તે સીધી પર્વત ઉપર જ ઉત્તર દિશામાં વહે છે. પછી જિલ્લિકામાં થઈને હિમવંત ક્ષેત્રના રોહિતાંશા. કુંડમાં ધોધરૂપે પડે છે. ત્યાંથી ઉત્તર તરફના દ્વારમાંથી વૃત્તવૈતાઢ્ય પર્વતથી ૧ યોજન દૂર રહી પશ્ચિમ તરફ વળાંક લઈને લવણસમુદ્રમાં ભળે છે. હિં આ રીતે ઉપરોક્ત માપો મુજબ તમામ દ્રહો અંગે સામે આપેલ ચિત્ર મુજબ યથાયોગ્ય સમજી શકાય તેમજ નીચે આપેલ કોઠો પણ જોઈ શકાય... નીકળતી વખતે | સમુદ્રમાં પ્રવેશતા ક | નદીનું નામ | પહોળાઈ | ઊંડાઈ | પહોળાઈ] ઊંડાઈ યોજન-ગાઉ યોજન-ગાઉ યોજન-ગાઉયોજન-ગાઉ ૧ |ગંગાનદી ૦-૧/૨ | ૬૨-૨ ( ૧-૧ ૨ |સિંધુ નદી -૧/૨ ૬૨-૨ ૧-૧ ૩ રિક્તા નદી ૦-૧૨ ૬૨-૨ ૧-૧ જ રિક્તવતી નદી ૦-૧૨ ૬ર-૨ ૧-૧ ૫ |રોહિતાશા નદી | ૧૨-૨ ૧૨૫૦ ૨-૨ ૬ |રોહિતા નદી | ૧૨-૨ ૧૨૫-૦ ર-૨ સુવર્ણકુલા નદી | ૧૨-૨ ૧૨૫-૦ ૨-૨ નીકળતી વખતે | સમુદ્રમાં પ્રવેશતાં | નદીનું નામ પહોળાઈ | ઊંડાઈ | પહોળાઈ | ઊંડાઈ યોજન-ગાઉ યોજન-ગાઉ| યોજન-ગાઉયોજન-ગાઉ ૮િ પ્રિફલા નદી | ૧૨-૨ | ૧ | ૧૨૫-૦| ૨-૨ ૯ હરિકાંતા નદી ૨૫-૦ | -૨ | ર૫૦ | પ-૦ ૧૦ હરિસલિલા નદી| ૨૫-૦. ૨૫0. પ0 ૧૧નરકાંતા નદી | ૨૫-૦ ૨૫૦ | પી. ૧૨ નારીકાંતા નદી | ૨૫-૦ | ભર ૨૫) પ-૦. ૧૩] સીતા નદી | ૫૦% | ૧-૦ | પCOM | ૧૦-૦ ૧૪ સીતોદા નદી | પw | ૧૦ | પO[ | -૧ + ૯૧ ) Page #136 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 0 મધ્યલોક . . . - - - - - - - - - - - - - - - - - - - -- ){ labi ન હતી , PETR 2 hl] Polaicht's hlal Pblice h સીતા નદી TIT નિલવંત = ૯, વત્સ વિજય ૧૦. સુવત્સ વિજય ૧૧. મહાવત્સ વિજય ૧૨. વત્સાવતી વિજય ૧૩. રમ્ય વિજય ૧૪. રમ્ય વિજય ૧૫. રમણીય વિજય - ૧૬. ગિલાવતી વિજય Ab] 1Pb16ઠ્ઠ 2 નિષધ %b] ઉલ્કok ' IT પર્વત %] Ge's - ' માલ્યવંત સૌમનસ ઉત્તર પર્વત શરીર દેવ તિીિછિદ્રા . T 1-31thlc ભદ્રશાલ વન TOK DEL] IT '%b] 1Pb1121ીe eદ ૧૭, પદ્મવિજય પર્વત ૧૮. સુપÆવિજય %િB] DEP 06 | ૧૯. મહાપદ્મવિજય ૨૦. પદ્માવતી વિજય • નિર્વત પર્વત 4] 1ી °225 2] Perb 28 બ ૨૧. શંખ વિજય નિાળયુ %b] ESTીતે ટ ૨૨. નલીન વિજય સીતોદનદી %B] Dર °ટિ ૨૩. કુમુદ વિજય ૨૪. નલીનાવલી - લવણ સમુદ્ર ૯૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ------- મધ્યલોક महाविहेह क्षेत्र 40 ૪િ અત્યાર સુધીમાં જંબુદ્વીપના ૬ ક્ષેત્રો (ભરતાદિ), પર્વતો, નદીઓ, દ્રહો વગેરેની જાણકારી પ્રાપ્ત થઈ, જંબુદ્વીપના ૭ ક્ષેત્રોમાં સૌથી મોટો અને મહત્ત્વના ક્ષેત્ર તરીકે જેને સ્થાન મળ્યું હોય તો તે છે “મહાવિદેહ ક્ષેત્ર' સદાયકાળ જિનેશ્વર પરમાત્માની હયાતીથી ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરનાર એવા આ ક્ષેત્રની વિશેષતાઓ પર નજર કરવી જ રહી... ૪િ દરેક મહાવિદેહ ક્ષેત્રની અંદર ૩૨-૩૨ વિજયો હોય છે. જિ એક-એક વિજય-ક્ષેત્ર તે ભરતક્ષેત્ર કરતાં પણ ઘણું વિશાળ છે તેમજ દરેક વિજયના વૈતાઢ્ય પર્વત અને ગંગા-સિંધુ નદી તથા રક્તા-રક્તવતી નદીના કારણે ૬-૬ ખંડ થાય છે. * દરેક વિજયના ઉત્તર અને દક્ષિણે નિષધ કે નીલવંત વર્ષધર પર્વત અને સીતા કે સીતાદા મહાનદી આવેલ છે. ૪િ દરેક વિજયોમાં ૩-૩ શાશ્વતા એવા પ્રભાસ, વરદામ અને માગધ નામે તીર્થ છે. જ દરેક વિજયમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વતમાં તમિસ્ત્રા અને ખંડપ્રપાતા નામની બબ્બે ગુફાઓ આવેલી છે. #િ સીતા નદી નીલવંત પર્વતના કેશરી દ્રહમાંથી નીકળે છે અને સીતાદા નદી નિષધ પર્વતના તિગિછિ દ્રહમાંથી નીકળે છે. બાકીની ગંગા-સિંધુ અને રક્તા-રક્તવતી નદી જમીન પરના ગંગાપ્રપાતાદિ કુંડમાંથી નીકળે છે. # દરેક વિજયોના ૪થા ખંડમાં ઋષભકૂટ નામે પર્વતો આવેલા છે. (જયાં ચક્રવર્તી પોતાનું નામ અંકિત કરે છે.) ૪િ આ ૩૨ વિજયોના મનુષ્યોનું આયુષ્ય ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષ = ૭૦,૫૬,000,00,00,000 વર્ષનું હોય છે'. ડિજ અહીંના મનુષ્યોનું શરીર ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય = ૨OOO હાથની ઊંચાઈવાળું હોય છે. # આ મહાવિદેહની વિજયોમાં કાયમ અવસર્પિણીના ચોથા આરા જેવો જ કાળ વર્તતો હોય છે, તેથી અહીંના ક્ષેત્રમાં ઉત્પન્ન થતા જીવો સુષમા-દુષમા રૂપ ચોથા આરાને અનુભવે છે. જ આ મહાવિદેહ ક્ષેત્ર ૩૨ વિજયોના વિભાગવાળું છે તેમજ શ્રી જિનેશ્વર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવો વગેરેથી અવિરહિત એટલે કાયમ હાજરી વાળું હોય છે. એટલે ૩૨ વિજયોમાંથી કોઈને કોઈ વિજયમાં અવશ્ય તીર્થંકર-ચક્રવર્તી-બલદેવ કે વાસુદેવ હોય જ છે. જિ આ મહાવિદેહમાં જધન્યથી તીર્થકરો-૪, ચક્રવર્તી-૪, બલદેવ-૪ અને વાસુદેવ-૪ તો હોય જ છે અને ઉત્કૃષ્ટથી તીર્થકરો-૩૨, ચક્રવર્તી-૨૮, બલદેવ-૨૮ અને વાસુદેવ-૨૮ હોય છે. જ્યારે આખા જંબુદ્વીપમાં (ભરત-ઐરાવતના ૧-૧ ઉમેરતાં) ઉત્કૃષ્ટથી ૩૪ તીર્થકરો, ૩૦ ચક્રવર્તી, ૩૦ બલદેવ અને ૩૦ વાસુદેવો હોય છે. જિ વર્તમાનમાં ૮મી પુષ્કલાવતી નામની વિજયમાં શ્રી સીમંધરસ્વામી નામના તીર્થકર, ૯મી વત્સ નામની વિજયમાં શ્રી યુગમંધરસ્વામી નામના તીર્થકર, ૨૪મી નલીનાવતી નામની વિજયમાં શ્રી બાહુસ્વામી નામના તીર્થકર અને ૨૫મી વ4 નામની વિજયમાં શ્રી સુબાહસ્વામી નામનાં તીર્થકર સદેહે ભવ્યજીવોનાં ઉપકારાર્થે વિચરી રહ્યા છે. જ આ મહાવિદેહ ક્ષેત્રનાં પશ્ચિમ ભાગે આવેલી ૨૪મી નલીનાવતી વિજય અને ૨૫મી વપ્ર નામની વિજય સમભૂતલા (ચક પ્રદેશાત્મક સ્થાન)થી ૧,૦00 યોજન નીચે આવેલી હોવાથી “અધોગ્રામ” તરીકે ઓળખાય છે. કારણ કે, તિચ્છલોકની ઊંડાઈ ૯૦૦ યોજન સુધી જ ગણાય છે અને તેનાથી નીચે અધોલોક છે. ફ્રિ આ મહાવિદેહ ક્ષેત્રમાં અનુક્રમે - ૩૨ વિજયો, ૧૬ વક્ષસ્કાર પર્વતો, ૧૨ અંતર નદીઓ, ૪ ગજદંત પર્વતો, ૧ મેરુપર્વત, દેવકુ-ઉત્તરકુરુક્ષેત્ર, ૧૦ લઘુદ્રહ, ૨૦૦ કંચનગિરિ પર્વતો, યમકાદિ ૪ પર્વતો, ૧ જંબૂવૃક્ષ, ૧ શાલ્મલીવૃક્ષ અને ૪ વનખંડો છે ((૧) ભદ્રશાલવન, (૨) નંદનવન, (૩) સૌમનસવન, (૪) પાંડુકવન વગેરે) # ૧૨ અંતર નદીઓના નામો: (૧) ગ્રાહતી, (૨) દ્રહવતી, (૩) વેગવતી, (૪) તપ્તા, (૫) મત્તા, (૬) ઉન્મત્તા,(૭) ક્ષીરોદા, (૮) શીતસ્ત્રોતા, (૯) અંતર્વાહિની, (૧૦) ઊર્મિમાલિની, (૧૧) ગંભીરમાલિની, (૧૨) ફેનમાલિની... આ બધી ૧૨ નદીઓ પોતપોતાના નજીકમાં રહેલ નિષધ અને નીલવંત પર્વત પાસેના ફંડમાંથી નીકળી સીતા અને સીતાદા મહાનદીમાં મળી જાય છે. જિક ક્ષેત્ર સંબંધી વિશેષ હકીકતો હવે પછી આગળ જાણીએ... - * - ૯૩) Page #138 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી | મધ્યલોક મહાવિદેહ ક્ષેત્ર... | dીમખ, વનમુખ ૮. પુષ્કલાવતીવિજય ૯. વત્સવિજય ૭. પુષ્કલવિજય ૧૦. સુવત્સવિજય ૬. મંગલાવતીવિજય ૧૧. મહાવત્સવિજય છે ૫. આવર્તવિજય ૧૨. વત્સાવતી વિજય નીલવંત પર્વત સીતા નદી ૪. કચ્છાવતીવિજય ૧૩, રમ્યવિજય ૧૪. રમ્યવિજય ૩. મહાચ્છવિજય ૨. સુકચ્છવિજય ૧૫. રમણીયવિજય ૧૬. મંગલાવતીવિજયી ૧. કચ્છવિજય સોમનસગિરિ કે ઉત્તર કુરુ કરી દેવ કુરુ ગંધમાદનગિરિ વિઘપ્રભગિરિ ૩૨ગંધિલાવતીવિજય ૧૭. પહ્મવિજય ૩૧. ગંધિલવિજય ૧૮. સુપર્મવિજય ૩૦. સુવ_વિજયા ૧૯. મહાપણમવિજયી ૨૯. વ_વિજય ૨૦. પદ્માવતી વિજય સીતોદા નદી Pph Rhile ૨૮. વખાવતી વિજય ૨૧. શંખવિજયી ૨૭. મહાવપ્રવિજય ૨૨. નલિનવિજય ૨૬. સુવપ્રવિજય ૨૩. કુમુદવિજય ૨૫. વમવિજય ૨૪. નલિનાવતીવિજય 'ઘનમુખા વનમુખ ૯૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક મહાવિદેહ સંબંધી પૂર્વ-પશ્ચિમ લાખ યોજન મેલક યંત્ર [41] | મ | સ્થાન નામ | ૧૯ | ભદ્રશાવ-પશ્ચિમદિશીએ ૩૨-૧૭વિજય સ્થાન નામ જગતી સહિત સીતા વનમુખ ૮ ૯વિજય વક્ષસ્કાર પર્વત ૭-૧૦વિજય અંતર નદી ૬-૧૧ વિજય ૨૨ વક્ષસ્કાર પર્વત પ-૧૨ વિજય યોજન સંખ્યા ૨,૯૨૨ યોજન ૨,૨૧૨ યોજન ૫૦૦યોજન ૨, ૨૧૨ યોજન ૧૨૫ યોજન ૨, ૨૧૨ યોજન ૫૦૦યોજન ૨, ૨૧૨યોજન ૧૨૫યોજન ૨,૨૧૨યોજન પઇયોજન ૨, ૨૧૨Bયોજન ૧૨૫યોજન ૨,૨૧૨યોજન ૫યોજન ૨,૨૧૨યોજન ૨૨,0યોજન ૧૦,mયોજન યોજન સંખ્યા ૨૨,000ોજન ૨,૨૧૨ યોજન ૫૦૦યોજન ૨,૨૧૨ યોજન ૧૨૫યોજન ૨,૨૧૨ યોજન પmયોજન ૨,૨૧૨યોજન ૧૨૫યોજન ૨,૨૧૨યોજન ૫Opયોજન ૨,૨૧૨યોજન ૧૨૫યોજન અંતર નદી | ર૭ | વક્ષસ્કાર પર્વત ૩૧-૧૮ વિજય અંતર નદી ૩૦-૧૯ વિજય વક્ષસ્કાર પર્વત ર૯-૨૦વિજય અંતર નદી ૨૮-૨૧ વિજય વક્ષસ્કાર પર્વત ૨૭-૨૨ વિજય અંતર નદી ૨૬-૨૩વિજય વક્ષસ્કાર પર્વત ૨૫-૨૪ વિજય જગતી સહિત સીતાદા વનમુખ ૪-૧૩વિજય ૧૧ વક્ષસ્કાર પર્વત ૧૨ ૧૩ ૩-૧૪ વિજય અંતર નદી ૨-૧૫વિજય ૧૪ ૨,૨૧૨યોજન ૧૫ વક્ષસ્કાર પર્વત ૧૬ ૧-૧૬ વિજય ૧૭ ભદ્રશાલ વનપૂર્વદિશાએ.. ૧૮ | | મેરુપર્વતનો વિખંભ પ00યોજન ૨,૨૧૨યોજન ૨,૯૨૨ યોજન ૧,૦૦,૦૦૦યોજન મહાવિદેહ સંબંથી ૩૨ વિજય અને નગરી (રાજસ્થાન)નાં નામો ક્રમ ૨૪. | ها با | વિજયનું નામ | મુખ્ય નગરીર ]ક્રમ | વિજયનું નામ' | મુખ્ય નગરીર ક્રિમ | વિજયનું નામ | મુખ્ય નગરી કચ્છ વિજય ક્ષેમા નગરી વસાવતી વિજય | પ્રભંકરા નગરી | કુમુદ વિજય |અશોકા નગરી સુકચ્છ વિજય | | ક્ષેમપુરી નગરી રમ્ય વિજય અંકાવતી નગરી | નલીનાવતી વિજય વીતશોકા નગરી મહાકચ્છવિજય | અરિષ્ઠા નગરી ૧૪ | રમ્યવિજય પદ્માવતી નગરી વપ્રવિજય | વિજયા નગરી કચ્છાવતી વિજય રિષ્ઠાવતી નગરી રમણીય વિજય | શુભા નગરી ર૬ | સુવપ્ર વિજય |વૈજયની નગરી આવર્ત વિજય ખગ્રી નગરી મંગલાવતી વિજય | રત્નસંચયાનગરી મહાવપ્રવિજય | જયન્તીનગરી મંગલાવર્ત વિજય | મંજુલાનગરી પર્મ વિજય | અશ્વપૂરી નગરી | વપ્રાવતી વિજય | અપરાજિતા નગરી પુષ્કલ વિજય |ઔષધિપુરી નગરી | સુપર્મ વિજય | સિંહપૂરી નગરી વલ્થ વિજય ચક્રપુરી નગરી પુષ્કલાવતી વિજય | પુંડરિકીણી નગરી મહાપદ્મ વિજય | મહાપુરી નગરી સુવઘુ વિજય ખગપુરી નગરી વત્સ વિજય સુસીમા નગરી ૨૦| પદ્માવતી વિજય | વિજયપૂરી નગરી |૩૧ | ગંધીલ વિજય | અવધ્યપુરીનગરી સુવઃ વિજય કુંડલા નગરી શંખ વિજય અપરાજીતા નગરી ૩૨ | ગંધીલાવતી વિજય | અયોધ્યા નગરી મહાવત્સ વિજય | અપરાવતી નગરી નલીન વિજય અપરા નગરી |૨૮ ને ૯૫) Page #140 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક = = = = = = = = = = = = = = = = = = वक्षस्कारपर्वत > ચિત્રકુટ A A નીલવંત પર્વત વા નિષધ પર્વત ૪00ન્યો. ઊચી) મહાનદી સીતા વા સીતોદા વક્ષસ્કા૨પ૦ ૫00 ચો. ST TO A A भहावित क्षेत्रमा वनभुजनो हेजाव જગતીનો ઘેરાવો સીતોદા નદી વનમબ વિસ્તાર ૨૯૦૨ યોજન નીલવંત-નિષધ પર્વત વનમુખ વિસ્તાર નિષધ-નીલવંત પર્વત | લંબાઈ ૧૬,૫૯૨ યોજના ૨ કળા છે : :: ૯૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી - - - - - - - ------------લોક વક્ષસ્કાર પર્વત 42 રિક વક્ષસ્કાર પર્વતોની સંખ્યા ૧૬ છે. તેનાં નામો આ પ્રમાણે જાણવા : (૧) ચિત્રકુટ, (૨) બ્રહ્મકુટ, (૩) નલિનીકુટ, (૪) એકશૈલ, (૫) ત્રિકુટ, (૬) વૈશ્રમણ, (૭) અંજન, (૮) માતંજન, (૯) અંકાપાતી, (૧૦) પદ્મપાતી, (૧૧) આશીવિષ, (૧૨) સુખાવહ, (૧૩) ચંદ્ર, (૧૪) સૂર્ય, (૧૫) નાગ, (૧૬) દેવ.' નામક આ ૧૬ વક્ષસ્કાર પર્વતો એક તરફ નીલવંત અથવા નિષધ પર્વતને સ્પર્શીને રહેલા છે, જ્યારે બીજી બાજુએ સીતોદા અથવા સીતા નદીને સ્પશને રહેલા છે. આ પર્વતોનો વિખંભ અર્થાતુ પહોળાઈ ૫OO યોજનની છે. તેઓ સર્વત્ર સમાન અને સર્વ રત્નમય છે. નીલવંત અને નિષધ પર્વતોની સમીપમાં તેઓની ઊંચાઈ ૪૦૦યોજન છે. ત્યાં તેઓ પૃથ્વીની અંદર ૧૦૦યોજન ગયેલા છે. પછી ધીમે ધીમે ક્રમશઃ વધતા વધતા સીતા અને સીતાદા સુધી પહોંચતા તેઓની ઊંચાઈ ૫00 યોજનની થાય છે. અહીં તેઓ પૃથ્વીની અંદર ૧૨૫ યોજન ઊંડા (ખુંચેલા છે). તેઓનો આકાર ઘોડાના સ્કંધ જેવો છે. તે દરેક પર્વત પોતાના સમાન નામવાળા દેવોથી અધિષ્ઠિત છે. જેમ કે ઉદાહરણ રૂપે ચિત્ર પર્વત ઉપર ચિત્રનામક દેવ અધિષ્ઠાયક છે. આ ૧૬ પર્વતોને ૪-૪ શિખરો હોવાથી કુલ ૬૪ શિખરો હોય છે. તેમાં પહેલું નીલવંત અથવા નિષધ એ બેમાંથી એક પર્વતની સમીપમાં રહેલું ગિરિની પૂર્વમાં આવેલાં વિજયક્ષેત્રના નામનું છે. બીજું ગિરિની પશ્ચિમે આવેલા વિજય ક્ષેત્રના નામનું છે. ત્રીજું ગિરિનાં જ નામનું અને ચોથું “સિદ્ધાયતન” નામનું છે. ગગનતલને સ્પર્શ કરી રહેલી ધ્વજાવાળા સિદ્ધ મંદિરથી અત્યંત મનોહર આ છેલ્લું સીતા કે સીતાદાની સમીપમાં આવેલું છે. જેમ કે કચ્છ અને સુકચછ વિજયોની વચ્ચે રહેલા ચિત્રગિરિનું પહેલું શિખર “સુકચ્છ” છે, તો બીજું શિખર “કચ્છ” છે. ત્રીજું શિખર “ચિત્રકુટ” છે, તો ચોથું શિખર “સિદ્ધાયતન” છે. એમ સીતા અને સીતાદાના ઉત્તર કિનારે આવેલા સર્વ પર્વતોની બાબતમાં આ પ્રમાણે જ સમજવું. હવે “ત્રિકુટ પર્વતના ૪ શિખરો તેમાં પહેલું નિષધ પર્વતની પાસે રહેલું “વત્સ”, બીજું “સુવત્સ”, ત્રીજું “ત્રિકુટ” અને ચોથું “સિદ્ધાયતન” નામનું છે. એ પ્રમાણે સીતા અને સાતોદાના દક્ષિણ તટ ઉપર આવેલા સર્વ પર્વતો માટે જાણવું. એવી રીતે ૬૪માંથી ૧૬ સિદ્ધાયતન નામના શિખરો બાદ કરતા શેષ રહેલા ૪૮ શિખરો પોતપોતાના નામ સરખા નામવાળા દેવોથી અધિષ્ઠિત છે. આ દેવો વિજયદેવની જેમ જ ઋદ્ધિ-સમૃદ્ધિવાળા હોય છે એમ જાણવું. મહાવિદેહ ક્ષેત્રમાં વનમુખનો દેખાવ # મહાવિદેહ ક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમ દિશાએ રહેલી જુગતીની પાસે સીતા અને સીતાદાના બંને કિનારે ૧-૧ વનમુખ છે એમ કુલ ૪ વનમુખ છે. તે આ પ્રમાણે – પહેલું સીતા નદી અને નીલવંત પર્વતની વચ્ચે, બીજું સીતા નદી અને નિષધ પર્વતની વચ્ચે, ત્રીજું સીતોદા નદી અને નિષધ પર્વતની વચ્ચે તથા ચોથું સીતાદા નદી અને નીલવંત પર્વતની વચ્ચે વનમુખ છે. આ સર્વ વનમુખો ઉત્તર-દક્ષિણ લાંબા છે તથા પૂર્વ-પશ્ચિમ પહોળા છે. એમની લંબાઈ વિજયોની લંબાઈ જેટલી જ છે અને એમની પહોળાઈ નીલવંત અને નિષધ પર્વતની પાસે ૧ કલા જેટલી છે, પણ પછી જગતીની ગોળાઈના કારણે જગતીની દિશામાં વધે છે. તે ક્રમે ક્રમે વધતી સીતા અને સીતાદા નદીની પાસે પહોંચતાં ૨,૯૨૨ યોજન થાય છે. gિ અહીં આ પ્રમાણે આમ્નાય છે... ૧૬ વિજય, ૮ વક્ષસ્કાર પર્વત, ૬ અત્તર નદી, કુરુ અને બે ગજદંત પર્વત... એ બધાની સમગ્ર પહોળાઈને નીલવંત અને નિષધ પર્વતની “જયા” અથવા “જીવા”માંથી બાદ કરતાં શેષ ર કલા રહે છે એટલે તેમાંથી ૧-૧ કલા જેટલી બંને વનની પહોળાઈ સમજવી. અમુક લંબાઈ ગયા બાદ ત્યાં પહોળાઈ જાણવી હોય તો તે “લંબાઈ”ને ૨,૯૨૨ થી ગણવા અને ફરી કળા કરવા માટે ૧૯ થી ગુણવા, જે આવે તેને ૩,૧૫, ૨પ૦ (કે જે વનમુખની લંબાઈની કળા છે.) આ રકમથી ભાગવા... પરિણામે જે આવે તેટલી કળાની ઈચ્છિત સ્થળની “પહોળાઈ” આવી સમજવી. અહીં ભાજ્ય અને ભાજકની રકમોની ઉત્પત્તિ વિષે સ્પષ્ટ કહેવાય છે. “ઉત્કૃષ્ટી પહોળાઈ” એ જ સર્વત્ર ધ્રુવગુણક હોય છે, તે વડે ગુણવી પછી કળા કરવા માટે ૧૯ થી ગુણવી. અહીં “ઉત્કૃષ્ટી લંબાઈ” જ ધ્રુવભાજક હોય છે. કળા એટલા માટે કાઢવી કે એમાં ઉપલી ૨ કળા ઉમેરવી છે. આ રીતે કરવાથી વનમુખની ઈચ્છિત સ્થાનની પહોળાઈ મળી શકશે. ૯9 ) Page #142 -------------------------------------------------------------------------- ________________ જનકસ્મિોલોજી –––––––––. --------મધ્યલોક આ ભદ્રશાલવનમાં મેરુથી ૫૦ યોજન દૂર ચાર દિશાએ ૪ ચૈત્ય નદી પાસે છે. ૪ ઇન્દ્રપ્રસાદ પર્વતોની પાસે છે. એ આઠના આઠ આંતરામાં ૮ કરિકુટ છે. જેનો કેટલોક ભાગ વનમાં અને કેટલોક ભાગ કુરુક્ષેત્રમાં છે. ઉત્તર કે જેમ ઉત્તરકુરુ ક્ષેત્ર ગંધમાદન પર્વત માલ્યવંત પર્વત ભદ્રશાલ વન પશ્ચિમ ભદ્રશાલ વન સીતોદા નદી સીતા નદી પર્વત ભદ્રશાલ વન ભદ્રશાલ વન જ કહે છે : કકક જ કામ કરી વિકા વિધુત્રભ પર્વત સૌમનસ પર્વત દક્ષિણ આ ભદ્રશાલવન મેરુથી ઉત્તર દક્ષિણ ૨૫૦ યોજન પહોળું છે, અને પૂર્વ પશ્ચિમ૨૨,૦૦૦ - ૨૨,૦૦૦ યોજન લાંબું છે, તેમજ પહોળાઈમાં અનિયત છે. દરેક ઈન્દ્ર પ્રસાદની ચારેય દિશાએ ૪-૪ વાવડી છે. (૮ - Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ભદ્રશાલવનનું વિહંગમ દૃશ્ય ૪ આ ભદ્રશાલવન સમભૂતલા પૃથ્વી ઉપર મેરુપર્વતની ચારે તરફ ઘેરાઈને રહ્યું છે. rs ઉત્તર-દક્ષિણમાં મેરુથી ૨૫૦ યોજન પ્રમાણ અને પૂર્વ-પશ્ચિમ ૨૨,૦૦૦-૨૨,૦૦૦ યોજન પ્રમાણ છે. તેમાં મેરુનો ૧૦,૦૦૦ યોજનનો વિસ્તાર ઉમેરો એટલે ઉત્તર-દક્ષિણ ૧૦,૫૦૦ યોજનની પહોળાઈ તથા પૂર્વ-પશ્ચિમ ૫૪,૦૦૦ યોજનની કુલ લંબાઈ થાય છે. rTM આ ભદ્રશાલવનનું સ્વરૂપ લગભગ આગળ આવતા નંદનવનને મળતું આવે છે. અહીં દિક્કુમારીઓના ૮ કુટના બદલે ૮ આંતરામાં ૮ દિગ્ગજ કૂટો આવેલ છે. તે ભૂમિ ઉપર હોવાથી “કરિકૂટ, દિગ્ગજફૂટ, હસ્તિકૂટ, ગજકૂટ’’ વગેરે નામે પણ ઓળખાય છે. મેરુની પાસે હોવાથી “મેરુકૂટ” પણ કહેવાય છે. તેની ઉપર તે તે કુટના નામવાળા દેવોના પ્રાસાદ છે. (તેની ઉપર જિનમંદિરો પણ છે. તેવું પણ કેટલાક કહે છે.) ૪ સીતા-સીતોદા મહાનદીના પ્રવાહ તથા ગજદંત પર્વતના ભાગ આવવાથી ભદ્રશાલવન આઠ વિભાગવાળું થાય છે. સીતા-સીતોદા મહાનદીએ ૪ દિશા અને ગજદંત પર્વતોએ ૪ વિદિશા રોકી લીધી હોવાથી ફૂટો તથા તેની ઉપરનાં જિનમંદિરો અને ઈન્દ્ર પ્રાસાદો બરાબર દિશા-વિદિશાને બદલે જરા સાઈડમાં છે. તે આઠ દિગ્ગજકૂટોના નામો અનુક્રમે આ પ્રમાણે જાણવા : (૧) પદ્મોત્તરકૂટ, (૨) નીલવંતકૂટ, (૩) સુહસ્તિફૂટ, (૪) અંજગિરિકૂટ, (૫) કુમુદકૂટ, (૬) પલાશકૂટ, (૭) વિšસકકૂટ, (૮) રોચનગિરિકૂટ. ry આ ભદ્રશાલવનમાં મેરુપર્વતની પૂર્વાદિ દિશાઓમાં ૫૦ યોજન આગળ જવાથી ૪ વિશાલ સિદ્ધાયતનો (ચૈત્યો) આવે છે. જે ૫૦ યોજન લાંબાં, ૨૫ યોજન પહોળાં અને ૩૬ યોજન ઊંચાં હોય છે અને તે ચૈત્યો સેંકડો સ્તમ્ભોથી વ્યાપ્ત છે તેમજ આ ચૈત્યોમાં શાશ્વતા ઋષભ-ચંદ્રાનન-વારિષણ અને વર્ધમાનસ્વામી બિરાજમાન છે. મધ્યલોક 43 * ચારે વિદિશા એટલે ખૂણાઓમાં એટલે ૪ અંતરે એકેક પ્રાસાદ આવેલા છે. તે પ્રાસાદો ૫૦૦ યોજન ઊંચા અને ૨૫૦ યોજન લાંબા-પહોળા છે. અગ્નિકોણ તથા નૈઋત્યકોણમાં જે ૨ પ્રાસાદ છે એ સૌધર્મેન્દ્રના છે અને એને યોગ્ય એવા આસનોથી સુશોભિત હોય છે. વળી, વાયવ્યકોણ અને ઈશાનકોણમાં જે ૨ પ્રાસાદો છે, તે ઈશાનેન્દ્રના સંબંધી છે અને તેને યોગ્ય આસનોથી શોભી રહ્યા છે. ≈ એ ચારે પ્રાસાદોની ચારે દિશામાં ૪-૪ વાવ છે. એ ૧૬ વાવો ૧૦ યોજન ઊંડી,૫૦ યોજન લાંબી અને ૨૫ યોજન પહોળી હોય છે. આ સર્વેનું સ્વરૂપ જંબૂવૃક્ષ સંબંધી વાવ સમાન છે. તે ૧૬ વાવોનાં નામો આ પ્રમાણે જાણવાં : (૧) પદ્મા, (૨) પદ્મપ્રભા, (૩) કુમુદા, (૪) કુમુદપ્રભા, (૫) ઉત્પલગુલ્મા, (૬) નલિના, (૭) ઉત્પલા, (૮) ઉત્પલોજ્જવલા, (૯) ભૂંગા, (૧૦) ભૃગનિભા, (૧૧) અંજના, (૧૨) અંજનપ્રભા, (૧૩) શ્રીકાન્તા, (૧૪) શ્રીચન્દ્રા, (૧૫) શ્રીમહિતા અને (૧૬) શ્રીનિલયા. ૪ ભદ્રશાલવનનો દીર્ઘ વિસ્તાર પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં નદીઓના પ્રવાહના અનુસારે ૨૨,૦૦૦૨૨,૦૦૦ યોજન છે અને એ વિસ્તાર પૂર્ણ થયા બાદ વિજયો પ્રારંભાય છે તથા દક્ષિણમાં દેવકુરુક્ષેત્રની અંદર ઉત્તર દિશામાં ઉત્તરકુરુક્ષેત્રની અંદર ભદ્રશાલવનનો વિસ્તાર ઉત્તર-દક્ષિણ ઈષુ પ્રમાણે ૮૮માં ભાગ જેટલો એટલે ૨૫૦ યોજન છે. શેષભાગ કુરુક્ષેત્રના યુગલિકોની વસ્તિવાળો છે માટે તે શેષભાગમાં વન નથી વળી મેરુપર્વતનાં ત્રણેય વનો (નંદન/સૌમનસ/પાંડુક) વલયાકારે છે. જ્યારે આ ભદ્રશાલ જુદા જ પ્રકારના વિષમ ચોરસ આકારનું છે... તેમ જાણવું. EE Page #144 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મહાવિદેહ - ૨૫ થી ૩૨ વિજય પશ્ચિમ ૧૦૦ ગં ધ મા દ हेवरु - उत्तरकुरु क्षेत्र तेभन કુરુક્ષેત્રના ૧૦ દ્રહો..... ઉત્તર ભદ્રશાલ વન યમક પર્વત→ મહાવિદેહ - ૧૭ થી ૨૪ વિજય - ૨ ટ ધુ ભદ્રશાલ વન સીતોદા નદી ઉત્તરકુરુ દેવકુરુ શાલ્મલિ વૃક્ષ ચિત્ર પર્વત→ દ્રષ ૫ દ્રષ ૪ *||૨| કહ ક્ષેત્ર દ્રષ બ્રહ ૨ હ બ્રહ ૪ દ્રષ પ –સમક પર્વત દક્ષિણ ક્ષેત્ર જંબૂ વૃક્ષ સીતા નદી –વિચિત્ર પર્વત મા ચ ભદ્રશાલ વન •ઇ ભદ્રશાલ વન み સ મધ્યલોક he]? ]] ] - K?]lt _ h&>] = · ]] 2 - 3]íÈ પૂર્વ ↑ Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક દેવકુ-ઉત્તરકુરુક્ષેત્રો 44 # મેરુપર્વતથી ઉત્તર દિશામાં ઉત્તરકુરુક્ષેત્ર તેમજ દક્ષિણ દિશામાં દેવકુરુક્ષેત્ર, ચાર ગજદંત પર્વતો તેમજ નિષધ-નીલવંત પર્વતોથી રક્ષાઈને રહેલાં છે. દેવકુરુક્ષેત્રમાં વિદ્યુભ પર્વત અને સીતા નદીની વચ્ચે જંબૂવૃક્ષના સમાન શાલ્મલી નામનું વૃક્ષ આવેલું છે. જેની બધી હકીકત જંબૂવૃક્ષ પ્રમાણે જાણવી. ફક્ત અધિષ્ઠાયક દેવ ગરુડ છે. ઉત્તરકુરુક્ષેત્રમાં માલ્યવંત પર્વત અને સીતોદા નદીની વચ્ચે જંબૂવૃક્ષ આવેલું છે. બંને ક્ષેત્રોમાં કુલ ૧૦ દ્રહો આવેલા છે. આ બંને ક્ષેત્રોની એટલે દેવકુની અને ઉત્તરકની વિશેષ હકીકત આ પ્રમાણે જાણવી... ક્રમ વિષય દેવકુરુ ઉત્તરકુરુ લંબાઈ (જીવા) : ૫૩,000 યોજન પ૩,000 યોજના ધનુપૃષ્ઠ: ૬૦,૪૧૮ ૧૩ યોજન ૬૦,૪૧૮૧૩ યોજના ૨ | પહોળાઈ ૧૧,૮૪૨ યોજન ૧૧,૮૪૨ યોજના ૩ | કયા સ્થાન પર છે? મેરુની દક્ષિણે-નિષધ પર્વતની ઉત્તરે.. મેરુની ઉત્તરે-નીલવંત પર્વતની દક્ષિણે | કઈ નદી સીતોદા નદી સીતા નદી કયો કાળ અવસર્પિણીના પ્રથમ આરા જેવો અવસર્પિણીના પ્રથમ આરા જેવો યુગલ ( આયુષ્ય ૩ પલ્યોપમ... ૩ પલ્યોપમ મનુષ્ય : ઊંચાઈ | ૩ ગાઉ ૩ ગાઉ [ આયુષ્ય ૩ પલ્યોપમ ૩ પલ્યોપમ | તિર્યંચ ઊંચાઈ ૬ ગાઉ (ગર્ભજ ચતુષ્પદ) ૬ ગાઉ (ગર્ભજ ચતુષ્પદ...) | | જ| m | યુગલ हुरुक्षेत्रना १० द्रहो ક્રમ સ્થાન નામોર રુ ઉ ર ૨ કુ દ્રહના | લંબાઈ પહોળાઈ ઊંડાઈ નિવાસિત પરસ્પર ધારભેદક ભવનાદિ કિમળ દેવનું અંતર, નદી પ્રમાણ વલય નામ | (યોજનમાં){ નીલવંત દ્રહ ૧,000 યો. ૫૦૦ ચો. | ૧૦ થો. નીલવંત ઉત્તરકુરુ દ્રહ ૧,000 યો. ૫00 યો. | ૧૦ થો. ઉત્તરકુરુ ૮૩૪ ૧ ગાઉ લાંબા ચંદ્ર દ્રહ ૧,000 યો. ૫OO યો. ૧૦ ધો. | ૮૩૪ 1 ગાઉ પહોળા ઐરાવત દ્રહ ૧,૦૦૦ યો. પ00 યો. ૧૦ થો. ઐરાવત ૮૩૪ ૧,૪૪૦ ધનું. ઊંચા ૬ માલ્યવંત દ્રહ ૧,000 યો. પ0 લો. | ૧૦ યો. માલ્યવંત ૮૩૪ નિષધ દ્રહ ૧,૦૦થયો. ૫૦૦ થો. ૧૦ યો. નિષ દેવકુ દ્રહ | 1,000 યો. | પ0 . | ૧૦ યો. [ દેવકુરુ | ૮૩૪ ૧ ગાઉ લાંબા સુરે બ્રહ ૧,૦૦૦ ચો. ૫૦ યો. ૧૦ ધો. ૮૩૪ ; ગાઉ પહોળા સુલસ દ્રહ ૧,000 યો. પOO યો. ૧૦ યો. સુલસ ૮૩૪3 ૧,૪૪૦ ધનુ. ઊંચા. વિદ્યુ—ભ દ્રહ | ૧,000યો. પ00 યો. ૧૦ થો, વિદ્યુ—ભ ઉત્તર-દક્ષિણ દ્વાર સીતા નદી * | |- | દે વ કુ ર ઉત્તર-દક્ષિણ દ્વારા સીતાદા નદી ૮૩૪ - ૧૦૧) Page #146 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક મેરુ પર્વત.... ને અભિષેકશિલા નિરાકરણ ચૂલિકા પાંડુક વન - તૃતીય મેખલા C0,000થીજા - તૃતીય કાકી ઉ3000થીજલ સૌમનસ વન " દ્વિતીય મેખલા શનિ સ્વાતિ મંગળ ૧૨,૫00 યોજન ચંદ્ર ગુરુ ૧૧૦ ચો. માં જ્યોતિષ ચક્ર ભરણી ચંદ્ર ભરણી, ચંદ્ર * અભિજિત) » * શુક્ર ભરણી 'બુધ * મૂળ દ્વિતીય કાંડ નંદનવન ૫) (1] પ્રથમમેખલા પ્રથમમેખલા પ્રથમીક પ00થીજા ભદ્રશાલ વનn સમભૂલા ઉપર ૧0,000થી, પહોળાઈ - ભૂમિમી ઊંડાઈ ૧OOO થી '૮ શકેuષ્ણ આપણીળાઈ ૧@@@ થીમ ©©©થી ઉચુ ૧૦૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક મેપર્વત 45 # આ મેરુપર્વત (૧) મંદર, (૨) મેરુ, (૩) સુદર્શન, (૪) સ્વયંપ્રભ, (૫) મનોરમ, (૬) ગિરિરાજ, (૭) રત્નોચ્ચય, (2) શિલોચ્ચય, (૯) લોકમળ, (૧૦) લોકનાભિ, (૧૧) સૂર્યાવર્ત, (૧૨) અસ્તુ (અચ્છ), (૧૩) દિગાદિ, (૧૪) સૂર્યાવરણ, (૧૫) અવતંસક અને (૧૬) નગોત્તમ ઈત્યાદિ ૧૬ નામોથી પ્રસિદ્ધ છે.' જિ ઉપરોક્ત ૧૬ નામોમાં પણ “મંદર” નામ મુખ્ય છે તેમજ (૧) આ પર્વતનો સ્વામી પલ્યોપમના આયુષ્યવાળો “મંદર” નામક દેવ છે. તે કારણથી જ આ પર્વતનું નામ પણ “મંદર” પર્વત છે અથવા તો ભરત-ઐરાવત વગેરેની જેમ તથા ત્યાં (૨) ૧ પલ્યો. આયુવાળો “મેરુ” નામનો મહાદ્ધિક દેવ વસતો હોવાથી “મેરુ”... (૩) જાંબુનદ સુવર્ણમય અને રત્નબહુલ હોવાથી જોવા માત્રથી જેનું દર્શન મનને તૃપ્ત કરતો હોવાથી “સુદર્શન...” (૪) રત્નબહુલતાથી સૂર્યાદિના પ્રકાશથી નિરપેક્ષ હોઈ જાતે જ પ્રકાશિત હોવાથી “સ્વયંપ્રભ”... (પ) અતિસુંદર દેખાવવાળો અને દેવોના મનમાં રમતો હોવાથી “મનોરમ”... (૬) સઘળાએ પર્વતોથી ઊંચો હોવાથી અને તીર્થકરોનો જન્માભિષેક થતો હોવાથી “ગિરિરાજ'... (૭) વિવિધ પ્રકારના વિશેષ રત્નોનો સંચય હોવાથી “રત્નોચ્ચય”... (૮) ઉપરના ભાગમાં પાંડુકંબલાદિ શિલા હોવાથી “શિલોચ્ચય'... (૯) તિચ્છલોકના મધ્યભાગમાં હોવાથી “લોકમધ્ય”... (૧૦) તિøલોકની નાભિની જેમ થાળના મધ્યભાગમાં રહેલો તથા સારી રીતે ઉન્નત ગોળ ચંદ્રની જેમ હોવાથી “લોકનાભિ”... (૧૧) સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા પ્રદક્ષિણા કરતા હોવાથી... “સૂર્યાવર્ત” (૧૨) અત્યંત નિર્મલ, સ્વચ્છ જંબુનદ રત્નની બહુલતા હોવાથી “અચ્છ” ... (૧૩) મેરુમાં સ્થિત રુચક પ્રદેશોથી જ દિશા-વિદિશાની ગણતરી હોવાથી “દિગદિ”. (૧૪) સર્યાદિ જ્યોતિષ મંડલ ચારે બાજુથી વિંટળાયેલો હોવાથી “સૂર્યાવરણ” (૧૫) પર્વતોમાં મુકુટસમ હોવાથી (અવતંસક મુગુટ) “અવતંસક”... અને (૧૬) પર્વતોમાં ઉત્તમ હોવાથી “નગોત્તમ”... કહેવાય છે. જિ સમભૂતલા પૃથ્વી ઉપર આ મેરુપર્વત વનખંડ અને પદ્મવર વેદિકાથી યુક્ત હોય છે. * મેરુપર્વતના ૩ વિભાગ છે. જેને કાંડ કહેવાય છે, જે અનુક્રમે આ પ્રમાણે જાણવા... ૪િ પ્રથમ કાંડ જે ૪ પ્રકારનો છે : (૧) પૃથ્વીમય (માટીમય), (૨) પાષાણમય (પત્થરમય), (૩) વજમય (હીરામય), (૪) કાંકરામય (વણમય) દ્વિતીય કાંડ જે ૪ પ્રકારનો છે : (૧) એકરત્નમય, (૨) સ્ફટિકરત્નમય, (૩) સુવર્ણરત્નમય, (૪) રજતમય. ૪િ તૃતીયકાંડ : આ કાંડ સંપૂર્ણતયા જાંબુનદ સુવર્ણમય હોય છે. IS આ પર્વત ઉપર ૪ શ્રેષ્ઠ વન છે : (૧) ભદ્રશાલવન, (૨) નંદનવન, (૩) સૌમનસવન, (૪) પાંડકવન. ક્રમ મેરુપર્વત વિશે | માપ-યોજન | ક્રમ | મેરુપર્વત વિશે | માપ-યોજન | ૧ | પૃથ્વી ઉપરની ઊંચાઈ | ૯૯,૦૦૦ યોજન | ૧૧ | પ્રથમ કાંડ મૂળથી સમભૂતલા સુધી ૨ | પૃથ્વીમાં મગ્ન ૧,૦૦૦ યોજન ૧,૦૦૦ યોજન ૩ | સંપૂર્ણ ઊંચાઈ ૧,00,000 યોજન | ૧૨ | દ્વિતીય કાંડ ૬૩,000 યોજન ૪ | મૂળમાં વિસ્તાર ૧૦,૦૯૦૬ યોજના તૃતીય કાંડ ૩૬,000 યોજના મૂળમાં પરિધિ ૩૧,૯૧૦૩ યોજના ભદ્રશાલવન ક્યાં આવેલું? સમભૂલા ઉપર ૬ | સમભૂલતામાં પહોળાઈ | ૧૦,000 યોજન | ૧૫ | ભદ્રશાલવનની લંબાઈ | ૨૨,OOO યોજના ૭ | ગુલિકાની પહોળાઈ ૧,૦OO યોજના ભદ્રશાલવનની પહોળાઈ ૨૫) યોજના | ૮ | ગુલિકાની ઊંચાઈ ૪૦યોજન | ૧૭ સમભૂતલાથી સૌમનસવન | ૬૩,૦૦૦યોજન | ૯ | સમભૂતલાની પરિધિN ૩૧,૬૨૩યોજન | ૧૮ | સૌમનસવનની પહોળાઈ ૫OOયોજન ૧૦ | શિખરની પરિધિપ ૩, ૧૬૨ યોજન | ૧૯ | સમભૂતલાથી પાંડુકવન ૯૯,OOOયોજન ૨૦ | પાંડુકવનની પહોળાઈ ૪૯૪ યોજન ૧૦૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક --- - - - - -- --- - - - - - - - - મેરુપર્વત ઉપર સ્થિત નંદનવન વન વિસ્તાર -૫00 યોજના સર્વ મેરુ વિસ્તાર -૯,૯૫૪૧ યોજના અંત મેરુ વિસ્તાર - ૮,૫૪ : યોજના ૮ દિકકુમારી ફૂટ પહોળાઈ મૂળમાં ૫૦૦ યોજન ૧ બલકૂટ-શિખરે ૨૫૦ યોજન ૯ ફૂટ તે બધા મેરુથી ૫૦ યોજન દૂર છે, HO વજકુટ સાગરચિત્ર શિખર શિખર ----= બલકૂટ શિખર - ૧,000 યોજન ઊંચાઈ ચકશિખર tw ચૈત્ય SH- નન્દન શિખર - પ્રાસાદ પ્રાસાદ =- ચૈત્ય DRમંદર શિખર રજત શિખર રે પ્રાસાદ પ્રાસાદ હૈમવત શિખરન્ટ ચૈત્ય - ૧૦૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક 46, મેસ્પર્વત ઉપર સ્થિત નંદનવન જિ ભદ્રશાલવનની સમભૂમિથી ઉપર ચઢતા ૫00 યોજન પૂરા થયે છતે “નંદનવન” નામક વન આવે છે. એનો વિસ્તાર ૫Oયોજનનો છે અને મેરુને તે વલયાકારે વિટળાઈને રહેલું છે. આ વન પણ પદ્મવરવેદિકા અને વનથી યુક્ત છે. મેથી ૫૦-૫૦યોજનને અંતરે પૂર્વાદિ ચારે દિશામાં ૧-૧ સિદ્ધાયતન છે ને વિદિશાઓમાં એટલે જ (૫૦-૫૦ ચો.) અંતરે અંતરે ભદ્રશાલવનની જેમ પ્રાસાદો અને દરેકની ચારે દિશામાં ૪૮૪=૧૬ વાવડી છે. તેના નામો આ પ્રમાણે છે: ઈશાનખૂણામાં (૧) નંદોત્તરા, (૨) નંદા, (૩) સુનંદા, (૪) વર્ધના, અગ્નિખૂણામાં - (૧) નંદિષેણા, (૨) અમોઘા, (૩) ગોસ્તૂપ, (૪) સુદર્શના. નૈઋત્યખૂણામાં – (૧) ભદ્રા, (૨) વિશાલા, (૩) કુમુદા અને (૪) પુંડરિકીણી તેમજ વાયવ્ય ખૂણામાં – (૧) વિજયા, (૨) વૈજયન્તિ, (૩) અપરાજિતા અને (૪) જયન્તિ પૂર્વાદિ ક્રમે આ જાણવી. તેમજ આ વનમાં જે ૪ પ્રાસાદ છે તેમાં અગ્નિખૂણે અને નૈઋત્યપૂણે રહેલા પ્રાસાદ તે સૌધર્મેન્દ્રના છે અને વાયવ્ય અને ઈશાનખૂણે રહેલા પ્રાસાદો ઈશાનેન્દ્રના # આ નંદનવનમાં ૯ શિખરો (ફૂટ) છે જે મેથી ૫૦-૫૦યોજનના અંતરે છે. (૧) નન્દન શિખર - ત્યાં “મેઘકરુ” નામની દેવીનો વાસ છે. (૨) મંદરશિખર - ત્યાં “મેઘવતી” નામક દેવીનો વાસ છે. (૩) નિષધશિખર - ત્યાં “સુમેઘા” નામક દેવીનો વાસ છે. (૪) હૈમવત શિખર – આની ઉપર “મેઘમાલિની” દેવીનો વાસ છે. (૫) રજતશિખર - અહીંયાં નો વાસ છે. (૬) રુચેક શિખર - ત્યાં “વત્સમિત્ર” નામકદેવીનો વાસ છે. (એવી રીતે જંબુકીપ પ્રજ્ઞપ્તિ સુત્રની ટીકા, બ્રહક્ષેત્ર સમાસની ટીકા તથા સિરિનિલય ક્ષેત્રસમાસ સુત્રની ટીકા વગેરેના અભિપ્રાયે સૌમનસ અને ગજત પર્વતોના પાંચમા અને છઠ્ઠા શિખરો પર રહેનારી દિકુમારીઓના... અને નંદનવનના પાંચમા અને છઠ્ઠા શિખરો પર રહેનારી દિક્કમારીઓનાં નામો એક સરખાં છે, પણ સ્થાનાંગ સૂત્ર અને કલ્પસૂત્રની અંતર્વાચ્ય ટીકા વગેરેમાં ઉર્ધ્વલોકવાસી દિકુમારીઓમાંથી “સુવત્સા” તથા “વત્સમિત્રા”ના સ્થાને “તોયધરા” અને “વિચિત્રા” એવાં નામો છે.) (૭) સાગરચિત્ર શિખર - ત્યાં “બલાહકા” નામક દેવીનો વાસ છે. (૮) વજકૂટ શિખર - ત્યાં “વજસેના” નામક દેવીનો વાસ છે. (ઉપરોક્ત વાતનું સમર્થન ક્ષેત્રસમાસની મોટી ટીકામાં પણ છે, પરંતુ જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રમાં તે સાગરચિત્રશિખર પર “વજલેનદેવી” અને વજકૂટ શિખર પર “બલાહકાદેવી” કહેલી છે. ક્ષેત્ર સમાસ સૂત્રમાં “વઈરસેણા” એવા પાઠ છે. “કિરણાવલી” વગેરે ગ્રંથોમાં “વારિષેણા” એવો પાઠ છે તેમજ જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં “વઈરસેણા” અને બૃહક્ષેત્રસમાસની ટીકામાં “વજ સેના” એવો પાઠ છે). ઉર્ધ્વલોકવાસી આ આઠે દિíમારીઓ પ્રભુના જન્મ સમયે સુગંધી જલનો છંટકાવ અને પુષ્યની વૃષ્ટિ કરે છે. આ આઠે પર્વતો પOO યોજનના મૂળવાળા છે અને ૫૦ યોજન મેરુથી બાદ કરતાં ૪૫૦ યોજન મેરુમાં અને ૫O યોજન બલકૂટની જેમ આકાશમાં અદ્ધર રહે છે. (૯) બલકૂટ (શિખર) - આ ૧,૦૦૦યોજન મૂળમાં છે અને ૧,000 યોજન ઊંચું છે. તે આ રીતે આ બલકૂટ ૫00 યોજન નંદનવનને રોકીને રહ્યું છે, જ્યારે ૫00 યોજન તો તે મેરુથી બહાર આકાશમાં અદ્ધર હોય છે.* *(તે માટે તો બૃહત્સુત્ર સમાસની વૃત્તિમાં પણ આજ પૂર્વોક્ત વાત કહી છે. જયારે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રની ટીકામાં તો એમ લખ્યું છે કે “મેરુપર્વતથી ઈશાનખૂણામાં ૫૦યોજન જતા ઈશાન તરફનો પ્રાસાદ આવે છે અને એથી પણ ઈશાનખૂણામાં બળકૂટ છે.”)” આ બલકૂટ ઉપર “બળ” નામનો દેવ સ્વામી તરીકે છે. બળકૂટની બધી હકીકત ગજદંત ગિરિના હરિસ્સહ ફૂટ પ્રમાણે સમજવી. આ નંદનવનમાં જિનચૈત્યની જાત્રાએ જતાં વિદ્યાચારણ મુનિવરો વિશ્રામ (વિસામો) લે છે. # હકીકતમાં તે આ બલકૂદકા મેરુથી ૫૦ યોજન દૂર છે એટલે ૪૫૦ ચોજા હાંદડાવવામાં તેમજ પપ૦ યોજનબહાર લટકી રહેલું છે. (નિત્યાઠાંદસૂરિજી કૃતોત્ર-સમાસનાવિયામાં આ વાત આવે છે.) * મોઢા પદાથોની વિદિશાઓ પણ વિશાળ હોવાથી ઉપરોક્ત પ્રાસાદ તેમજ બલકૂટ અને બંનેનો સમાવેશ ઈશાનખૂણામાં થઈ શકે છે. ૧૦૫ ) Page #150 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -.-.-.-.-.- સલ. ઉત્તર મેરુપર્વત ઉપર આવેલ સૌમનસવન.. પશ્ચિમ દક્ષિણ પાંડુક વન - અતિરક્ષા - જિનમંદિર પશ્ચિમ સાન ઈન્દ્રપ્રસાદ મેના શિખર ઉપર પાડુંકવન... E મેરુની યુલિકા પાંડુકેલા શિou રકામબા શિક્ષા અતિપUામલા ૧૦૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ 12 ------------------------- -------------------કલાક भेरुपर्वत Gधर आवेल सौभनसवन 47 # પૂર્વોક્ત નંદનવનની સપાટીથી ૬૨,૫ODયોજન ઉપર જઈએ ત્યારે ચારે તરફથી ૫૦૦-૫OOયોજનના વિસ્તારવાળું “સૌમનસ” નામનું વન આવેલું છે. પૂર્વોક્ત નંદનવનમાં જે શિખર (કૂટ) કહ્યાં હતાં તેના સિવાય બધું જ અહીંનંદનવન સમાન છે. ૪ દિશામાં સિદ્ધાયતન, વિદિશામાં ૪-૪ વાવડીથી વિંટળાયેલા પ્રાસાદ વગેરે તેમજ અગ્નિખૂણામાં અને નૈઋત્ય ખૂણામાં સૌધર્મેન્દ્રના ૨ પ્રાસાદ અને ઈશાન તથા વાયવ્યખૂણામાં રહેલા ઈશાનેન્દ્રના ૨ પ્રાસાદ ઈશાનેન્દ્રના છે અને તેના પ્રાસાદના) ઈશાનખૂણામાં - (૧) સુમના, (૨) સૌમનસા, (૩) સૌમનાંસા, (૪) મનોરમા. અગ્નિખૂણામાં - (૧) ઉત્તરકુરુ, (૨) દેવકુરુ, (૩) વારિસેણા, (૪) સરસ્વતી. નૈઋત્યપૂણામાં - (૧) વિશાલા, (૨) માઘભદ્રા, (૩) સુભદ્રા, (૪) ભદ્રાવતી અને વાયવ્ય ખૂણામાં - (૧) ભદ્રોત્તરા, (૨) ભદ્રા, (૩) સુભદ્રા, (૪) ભદ્રાવતી નામક ૧૬ વાવડી આવેલી છે. મેના શિખર ઉપર પાંડુકવન જ મેરુપર્વતના સૌમનસવન સપાટીથી ઉપર ચઢતા ૩૬,000 યોજન પૂરા થયા પછી અનેક દેવોથી સેવાયેલું અને ચારણમુનિયોના વિસામરૂપ - કલ્પવૃક્ષોવાળું પાંડુકવન આવે છે. આ વનની ફરતી પહોળાઈ ૪૯૪યોજનની છે તે આ પ્રમાણે – મેરુપર્વતના શિખરનો વિસ્તાર ૧,000 યોજન છે. એમાંથી ચૂલિકાના મૂળની પહોળાઈ ૧૨ યોજન બાદ કરવી એટલે ૯૮૮ યોજન રહ્યા અને તેના અર્ધા ૪૯૪ યોજન આવ્યા. ભદ્રશાલ-નંદન અને સૌમનસવન જેમ મેરુને વિંટાઈને રહેલાં છે તેમ આ મેરુની ચૂલિકાને વિટીને રહેલો છે, એનો ઘેરાવો ૩૧૬૨ યોજનથી કાંઈક અધિક છે. આ વનમાં મેરુની યુલિકાથી ૫ યોજના અંતરે પૂર્વની જેમ ચારે દિશામાં ૧-૧ સિદ્ધાયતન છે અને ચારે વિદિશાઓમાં વાવોથી વિંટળાયેલો ૧-૧ પ્રાસાદ છે. તેના ઈશાનખૂણામાં - (૧) પુંડા, (૨) પંડ્રપ્રભા, (૩) શંખોત્તરા, (૪) રક્તાવતી. અગ્નિખૂણામાં - (૧) ક્ષીરરસા, (૨) ઈશુરસા, (૩) અમૃતરસા, (૩) વારુણી. નૈઋત્યખૂણામાં - (૧) શંખોત્તરા, (૨) શંખા, (૩) શંખાવર્તા, (૪) બલાહકા અને વાયવ્યખૂણામાં- (૧) પુષ્પોત્તરા, (૨) પુષ્પવતી, (૩) સુપુષ્યા, (૪) પુષ્પમાલિની નામકરાવો છે. તેમજ અગ્નિખૂણામાં અને નૈઋત્યખૂણામાં સૌધર્મેન્દ્રના ૨ પ્રાસાદો છે વળી, વાયવ્યખૂણા અને ઈશાનખૂણામાં ઈશાનેન્દ્રના ૨ પ્રાસાદો છે. $ આ પાંડુકવનમાં શ્રી જિનેશ્વર ભગવાનના અભિષેક યોગ્ય૪શિલાઓ આવેલી છે. (૧) પાંડુશિલા, (૨) પાંડુકંબલા, (૩) રક્તશિલા અને (૪) રક્તકંબલા. આ નામો શ્રી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રાનુસારે છે. ક્ષેત્રસમાસમાં તો (૧) પાંડુકંબલા, (ર) અતિપાંડકંબલા. (૩) રક્તકંબલા અને (૪) અતિરક્તકંબલા. એમનામો કહેલાં છેપ. પ્રથમ પાંડશિ નસુવર્ણમય છે. બીજી પાંડકંબલા અર્જુનસ્વર્ણમય અને ત્રીજી-ચોથી શિલા રક્તસુવર્ણમય છે. આ વાત જંબુદ્વીપપ્રજ્ઞપ્તિસુત્રાનુસારે જાણવી જ્યારે ક્ષેત્રસમાસની ટીકામાં તો સર્વશિલાઓ શ્વેત સ્વર્ણમય બતાવેલ છે. પૂર્વ-પશ્ચિમ શિલાઓ ઉપર અભિષેકયોગ્ય ર-૨ સિંહાસનો છે તેમજ દક્ષિણ ઉત્તરની શિલાઓ પર ૧-૧ સિંહાસન હોય છે. તેની લંબાઈ-૫૦૦ ધનુષ્ય, પહોળાઈ-૨૫૦ ધનુષ્ય અને ઊંચાઈ૪ધનુષ્ય હોય છે. (એમ કહેવાય છે કે ઉત્તર-દક્ષિણની શિલાઓ ઉપર ઐરાવત-ભરતક્ષેત્રમાં જન્મેલા ૧૧ તેમજ પૂર્વ અને પશ્ચિમમાં રહેલી શિલાઓ ઉપર મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા ૨-૨ તીર્થંકર પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવવા ઇન્દ્ર સહિત દેવો આ મેરુપર્વતના પાંડુકવનમાં આવે છે.) જ આ પાંડુકવનમાં સુનિશ્ચિત એવા મધ્યભાગમાં ઉત્તમ વૈર્યરત્નોથી બનેલી મેરુપર્વતની ગુલિકા જાણે જિનેશ્વર પ્રભુના કલ્યાણકારી જન્મ સમયે પ્રફુલ્લિત થયેલા પાંડુકવનરૂપી શરાવની અંદર (રોપેલા) જવારક (જૂવારા)નો રોપો હોય એમ શોભે છે. આ સાથે જંબૂદીપનું કાંઈક સંક્ષેપ વર્ણન પૂર્ણ થાય છે. હવે પછી આગળ લવણસમુદ્રાદિનું વર્ણન જોઈશું. - ૧૦૭) Page #152 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી છ), મધ્યલોક 3210120 10110TICY20TICSIZIOZIC ZILIZINICION T210 FIFILIZILY PILY DICTAIL FINEILE N લવ સમુદ્ર VIPS DJ SEE #Je i E મુખ વિસ્તાર ૧૦,૦૦૦ યોજન APINPIN PISZICIZIZICIZICIZIQLFIS FICTIC PIPILIPICAICIPIOS માગલ Excieraiseizeigratansingineerinarirasarsclusrecoras rasrates (J) [35151 ભાગ જલવાયુ રત્ન પ્રભા ૧ લાખ : h| યોજનાઓ પૃથ્વી કે ભાગ વાયુ Rી Sારી તલ વિસ્તાર ૧0,000 યોજન NYICILSICOLOCACIOPISIP910 SZOCISICISIPOCRISICO SCIOGIC GROCODILUGESILOCOR P S SSSSSSSS ----------- caes_bG E L HTAT IT | લિવ સમુદ્રમાં USA IS 2 Hipp વી , jg મJJ98 જલશિખા ૧૬,૦૦૦ યોજના Bja SEP Sણ I OS- IS E ઈશ્વર IPPY viી વડવામુખી લઘુ પાતાળલશો ) કેયુપ લઘુ પાતાળલશો (ા (૧૦૮ ૧૦૮ – પહony Page #153 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક લવાસમુદ્ર 48 જ જંબૂદ્વીપનું વિગતવાર વર્ણન આપણે જોયું. હવે જંબૂદ્વીપને વલયાકારે વિટળાઈને રહેલા ર લાખ યોજનવિસ્તારવાળા “લવણસમુદ્ર”નું વર્ણન આપણે જોઈએ. તેનું પાણી ખારું હોવાથી તેનું નામ લવણસમુદ્ર પડ્યું છે. તેની પરિધિ ૧૫,૮૧,૧૩૯માં કાંઈક ન્યૂન યોજન બાહ્ય પરિધિ ધાતકીખંડ પાસે છે અને જંબુદ્વીપ પાસે ૩, ૧૬,૨૨૭ થી કાંઈક અધિક યોજન પરિધિ છે. આ લવણસમુદ્રનો અધિષ્ઠાયક “સુસ્થિત” નામનો દેવ છે. વિશેષ હકીકત નીચે મુજબ જાણવી. महापाताल लश मने लघुपाताल लशोनुं वर्शन જ ૪ મહાપાતાલ કલશો ૧ લાખ યોજન ઉંડા અથવા ઉંચા છે. તેનો ત્રીજો ભાગ ૩૩,૩૩૩ યોજના છે. જેથી નીચેનાં ૩૩,૩૩૩ યોજનમાં ફક્ત વાયુ હોય છે, તેની ઉપરનાં ૩૩,૩૩૩ યોજનમાં વાયુ અને જલ બંને મિશ્ર રહે છે અને ઉપરનાં ૩૩,૩૩૩ યોજનમાં કેવળ જળ હોય છે ને એ રીતે લઘુકળશોનાં ૩૩૩યોજન જેટલા ૩ ભાગમાં વાયુ-જળવાયુ-જળ હોય છે. એ પ્રમાણે નીચેનાં બે ભાગમાં વાયુ મૂચ્છે છે, એટલે સ્વભાવિક જ મોટા વાયરા ઉત્પન્ન થાય છે અને ક્ષોભ પામે છે. કળશોમાં પણ મહાવાયુ ઉત્પન્ન થઈ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હોય તેમ ઊંચો ઉછળે છે અને તેથી કળશોનું જળ બહાર નીકળવાના. પ્રયત્નથી કળશોની ઉપર રહેલું ૧૭,૦00 યોજન ઊંચું શિખાજળ પણ ઊંચું ઉછળે છે. જેથી શિખાની ઉપરનું જળ ૨ ગાઉ સુધી ઉછળીને સ્વભાવથી અથવા અનુવલંધર દેવોનાં પ્રયત્નથી અટકે છે અને બે પડખે ફેલાતું જળ શિખાભિતિથી વિશેષ આગળ વધતું નથી, પરંતુ ૭00 યોજન વૃદ્ધિવાળા ભાગમાંથી આખા સમુદ્રનું જળ અમુક મર્યાદાએ વધીને કિનારો છોડી ઉપરાંત વધી જાય છે. તેમાં પણ જયાં જયાં જગતીવડેરોવાયેલું છે, તે તો જગતીને જ અથડાય છે અને જગતીમાંનાં કેટલાકવિવરોમાં થઈને જે જળ દ્વીપની અંદર પ્રવેશ કરેલું હોય છે તે જળ ભૂમિ ઉપર વધી જાય છે અને તે કળશોનાં મોટા વાયરા જયારે શાન્ત થાય છે, ત્યારે ભૂમિ ઉપર વધેલું દ્વીપવર્તી જળ ને શિખા ઉપર વધેલું ર ગાઉ ઊચી વેલનું જળ એ બંને ઉતરીને મૂળ સ્થાને આવી જાય છે. વળી, આવા પ્રકારનાં કળશવાયુઓનાં ક્ષોભ ૧ અહોરાત્રમાં (એટલે ૨૪ કલાકમાં) ૨ વખત જ થાય છે. તેથી વેલવૃદ્ધિ પણ દિવસમાં ૨ વાર જ હોય છે તથા અષ્ટમી, પૂર્ણિમા અને ચતુર્દશી તથા અમાવસ્યા એ જ દિવસોમાં એ વાયરાઓ ઘણો ક્ષોભ પામે છે. તેથી આવા દિવસોમાં વેલવૃદ્ધિ વગેરે ઘણી અધિક થાય છે. અન્ય દર્શનોમાં કેટલાક લોકો એમ માને છે કે, સમુદ્રનો પુત્ર ચંદ્ર છે, તે ચંદ્ર સુદ પક્ષમાં (દિવસોમાં) વિશેષ વૃદ્ધિવાળો હોવાથી બહુ ખુશી થયેલો ચંદ્રનો પિતા બહુ ઉછળે છે, એટલે જાણે ચંદ્રને ભેટવા જતો હોય તેમ ઊંચો ઉછળે છે, પરંતુ એ સર્વ કવિઓની એકમાત્ર કલ્પનાઓ જ છે, પરંતુ વાસ્તવિક કારણ તો. સમુદ્રનો વાયુવિકાર જ છે. તેમજ આજનાં વિજ્ઞાનીઓ કહે છે કે, ચંદ્રનાં ગુરુત્વાકર્ષણને કારણે દરિયામાં ભરતી-ઓટ આવે છે, પણ આ વાત તર્કની જેમ જ હકીકતોની કસોટી ઉપર ખરી ઉતરતી નથી. સમુદ્રની ભરતી-ઓટનો સંબંધ ચંદ્રની કલા સાથે છે, પણ તે માત્ર યોગાનુયોગ જ જાણવું. તેમાં કાર્ય-કારણનો સંબંધ નથી. આજની વર્તમાન પૃથ્વી ઉપરનાં જે સમુદ્રો લવણસમુદ્ર સાથે જોડાયેલા છે, તેમાં જ ભરતી-ઓટ જોવા મળે છે. કાસ્પિયન સમુદ્રો જેવા અનેક સમુદ્રો લવણસમુદ્રો સાથે જોડાયેલા ન હોવાને કારણે તેમાં ભરતી-ઓટ જોવા મળતી નથી. વળી, અનેક વિરાટમીઠા જલનાં સરોવરો પણ લવણસમુદ્ર સાથે જોડાયેલા ન હોવાનાં કારણે તેમાં પણ ભરતી-ઓટ આવતા નથી. આ ઉપરથી પણ સાબિત થાય છે કે, ભરતી-ઓટનું મુખ્ય કારણ લવણસમુદ્રના પેટાળમાં આવેલા પાલાયકલશો જ છે. મહાપાતાલ કળશ કઈ દિશાએ અધિપતિ દેવ | ઠિકરીની જાડાઈ | મૂળમાં નીચેનો વિસ્તાર વડવામુખ પૂર્વ | ૧,૦૦૦યોજન | ૧૦,૦૦યોજન | ૨ | કેયુપ | દક્ષિણ મહાકાળ || ૧,000યોજન ૧૦,000યોજન યુપ પશ્ચિમ વેલભ ૧,૦૦૦યોજન ૧૦,૦૦૦યોજન ઈશ્વર ઉત્તર પ્રભંજન ૧,OOOયોજન ૧૦,OOOયોજન લઘુપાતાલ કલશ- | આ દિશામાં ૪ કલશોમાં ૪ આંતરામાં | દરેકનાં જુદા જુદા ૧૦યોજન ૧૭યોજન ૭,૮૮૪ ૯૯ પંક્તિએ ૨૧૫ થી ૨૨૩ ક્રમ મધ્યવિસ્તાર | મુખવિસ્તાર ઊંડાઈ મુખ અંતર અંદરની સ્થિતિ | ૧ લાખ યોજન | ૧૦,000 યોજન | ૧ લાખ યોજન | ૨,૨૭,૧૭૦ યો. ૩ ગાઉ૫ (બધા જ કલશોમાં) ૧ લાખ યોજન | ૧૦,૦૦૦યોજન | ૧ લાખ યોજન | ૨, ૨૭,૧૭૦યો. ૩ ગાઉ નીચેમાં વાયુ ૧ લાખ યોજન ૧૦,૦૦૦યોજન ૧ લાખ યોજન | ૨, ૨૭,૧૭૦યો. ૩ ગાઉ મધ્યમાં માં વાયુ + જલ ૧ લાખ યોજન | ૧૦,000 યોજન | ૧ લાખ યોજન | ૨,૨૭,૧૭૦યો. ૩ ગાઉ ઉપરનાં માં જળ | ૧ |૧,૦૦યોજન | ૧૦૦યોજન’ | ૧,000 યોજના કાળ ૧૦૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૯ ૧૧૦ જળ ઉપર દેખાતો વેલંધર પર્વત જે બૂ દ્વી પ ૯૬૯ ૪૫ ચો. ૪૨,૦૦૦ન્યો. દૂર ૪૨૪ યો. ૧૦૨૧ યો.ઉંચાઇ ૯૬૦ ચો. ૧,૦૨૨ યો વેલંધર પર્વત ઘા ત કા ખં ડ લવણસમુદ્રમાં ૮ વેલંઘરપર્વત અને ૧૨-૧૨ સૂર્ય ચંદ્રના દ્વીપ, ૧ ગૌતમદ્વીપ ૪ - દિશામાં વેલંધર પર્વત ૪ - વિદિશામાં અનુવેલંધર પર્વત ૧૨ - ચંદ્રન્દ્વીપ પૂર્વ દિશામાં પશ્ચિમ હ સ ૧૨ - સૂર્યદ્વીપ પશ્ચિમદિશામાં ૧ - ગૌતમદ્વીપ પશ્ચિમદિશામાં (૪ - સૂર્યદ્વીપ વચ્ચે ગૌતમદ્વીપ છે.) ઉત્તર જંબૂ દ્વીપ દક્ષિણ .... જૈન કોસ્મોલોજી મધ્યલોક Page #155 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -~-.-.-.-મધ્યલોક લવણસમુદ્ર અંતર્ગત ગૌતમ-સૂર્ય-ચંદ્રાદિ દ્વીપોનું યંત્ર 49 દ્વીપ | દિશા (જંબૂ જગતથી દૂર પરસ્પર દૂર વૃત્ત | જંબૂ તરફ | શિખા તરફ | ઉપર અધિપતિ દેવ મેરુથી). વિસ્તાર | જળથી ઉંચા જળથી ઉંચા | શું છે? ૧ ગૌતમદ્વિીપ પશ્ચિમે |(જબૂ. જગતીથી) | ૧૨,૦%યો. ૧૨,૦ળયો. યો.ભા. | ૨ ગાઉ સુસ્થિતદેવનો | લવણસમુદ્રનો ૧૨,૦%યો. ૮૮-૪૦ પ્રાસાદ |અધિપતિ સુસ્થિતદેવ ૪ ચંદ્રદ્વીપ પૂર્વે |(જબૂ. જગતીથી) | ૧૨,૦ળયો. ૧૨,૦૦યો. ૮૮-૪૦ | ૨ ગાઉ | ચન્દ્ર પ્રસાદ | ૨ જેબૂના ચન્દ્ર ૧૨,૦ળયો. ૨ લવણના ચન્દ્ર ૪ સૂર્યદ્વીપર | પશ્ચિમે |(જબૂ. જગતીથી) | ૧૨,૦Dયો. ૧૨,00ો .| ૮૮-૪૦ | ૨ ગાઉ | સૂર્ય પ્રાસાદ | ૨ જંબૂના સૂર્ય ૧૨,00યો. ૨ લવણના સૂર્ય ૮ ચન્દ્રદ્વીપ પૂર્વે | (ધાતકીથી) | ૧૨,૦Dયો. ૧૨,૦ળયો.| ૮૮-૪૦ | ૨ ગાઉ ] ચન્દ્ર પ્રસાદ ૨ જેબૂના ચન્દ્ર ૧૨,૦ળયો. ૬ ધાતકી ચન્દ્ર ૮ સૂર્યદ્વીપ | પશ્ચિમે | (ધાતકીથી) | ૧૨,000યો. ૧૨,૦ળયો.| ૮૮-૪૦] ૨ ગાઉ | સૂર્ય પ્રાસાદ | ૨ જંબૂના સૂર્ય ૧૨,00યો. ૬ ધાતકી સૂર્ય ૩-૩ તીર્થદ્વીપ' ઉત્તરે-૩ /(જબૂ. જગતીથી) ૧૨ યોજન | સાધિક | ૨ ગાઉ | તીર્થદેવના | માગધ-વરદામદક્ષિણે-૩ ૧૨ યોજન ૫) યોજન પ્રાસાદ પ્રભાસ વેલંઘર-અનુવેલંઘર પર્વતો ક્રમ | વેલંધર | કઈ ! તે તે દેવોના શેના ૧૮ પર્વતોની મૂલ | ૮ પર્વતોનું પર્વતોનું અનુલંધર | દિશામાં | નામ | બનેલ છે? | ઊંચાઈ મૂલ મધ્ય | શિખર | પરસ્પર પર્વતોનું | કઈ વિસ્તાર | વિસ્તાર | વિસ્તાર | અંતર" નામ | વિદિશામાં ૧ | ગોસૂપ | પૂર્વ | ગોસ્તૂપ | સુવર્ણ ૨ | ઉદકભાસ | દક્ષિણ | શિવ | અંકરન ૩ | શંખ | પશ્ચિમ | શંખ ગુરૂપુ (રજત) ૪ | દકસીમ | ઉત્તર | મનઃશિલ | સ્ફટિક કર્કોટકર | ઈશાન | કર્કોટક રત્ન ૬ | વિધુત્રભ અગ્નિ | કર્દમક રત્ન વાયવ્ય | કૈલાશ | રત્ન | ૮ | અરુણપ્રભ | નૈઋત્ય | અરુણપ્રભ રત્ન સર્વ પર્વતો ૧,૭૨૧ યો.થી અધિક સર્વ પર્વતો ૪૩૦ યોજન, ૧ ગાઉ સર્વ પર્વતો ૧,૦૨૨ યોજન સર્વ પર્વતો ૭૨૩ યોજન સર્વ પર્વતો ૪૨૪ યોજન સર્વ પર્વતો ૭૨,૧૧૪ યોજન અંશ ૭ | કલારી જે આ વેલંજર-અqવેલંધર ૮ પર્વતો ઉપર ૮ પ્રાસાદ છે જે ૬૨ : યોજન ઊંચા અને ૩૧; યોજના વિસ્તારવાળા છે. એ પ્રાસાદોના મધ્ય ભાગે સર્વ રામચ મહાપીઠિકા ૧ યોજવા વિસ્તારવાળી અહો ! યોજન ઊંચી છે, અને તે ઉપર ધર્યાત એવા ગોતૂપ વગેરે દેવોને બેસવા યોગ્ય ૧-૧ મિહાસા છે, અને તેને ફરતા સામાકાકદિ દેવોનાં ભદ્રાસનો છે, એ પ્રમાણે વિજયદેવતા પ્રાસાદ સરખા એ પ્રાસાદ છે. પોતાની ગોરસ્તૃપા આદિ નામવાળી રાજધાનીમાંથી જ્યારે અહીં આવે ત્યારે ર્યારંવાર Íહિત પોતાના પ્રાસાદમાં બેસે છે, નહીંતર પ્રાસાદ શસ્થ રહે છે, પરંતપર્વત ઉપરના મનોહર સપાટ પ્રદેશોમાં તો હંમેશાં અનેકાનેક દેવ-દેવીઓ ફરતાં અથવા સૂતાં (એટલે આરામ કરતાં)બેસતાં હોય છે. ન ૧૧૧) - ૧૧૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 5 મધ્યલોક ર૩ ૧૯26 HP She 19 (R h શિખરી પર્વત T ક્ષત્ર II લવસમુદ્ર અંતર્ગત પ૬ અંતર્કંપનો દેખાવ.. લઘુ હિમવંત પર્વત ભરત ક્ષેત્ર ઐરાવત h5. PPSS ons on [ aહાણા II LIST I'MIS Imal) કf IDIS DIT ich is sainsiscins ISISIN IDDIS itseb 5-3 etoleo ૧૧૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ મધ્યલોક જૈિન કોસ્મોલોજી ----------- Gवाशसभुद्र अंतर्गत ५६ अंतीपो 50 ૩યો. '' ૪િ જંબુદ્વીપમાં આવેલ હિમવંત અને શિખરી પર્વતની પૂર્વ-પશ્ચિમ છેડેથી લવણસમુદ્ર તરફ ૪-૪ દાઢાઓ નીકળે છે. એ દાઢાઓ ઉપર ૭-૭ એમ કુલ પદ દ્વીપો (અંતર્દીપો) આવેલા છે.* (દિગંબર માન્યતાની અનુસાર ૯૬ અંતર્દાપો કહ્યા છે.) શ્વેતાંબરોની માન્યતાનુસારે વિશેષ હકીકત આ પ્રમાણે જાણવી. ક્રમ દ્વિીપના | જગતથી | દ્વિીપની | દ્વિીપની | દ્વિીપની પરિધિ જંબૂઢીપ તરફ | લવણસમુદ્ર નામ | કેટલી દૂરી | લંબાઈ | પહોળાઈ જલથી તરફ જલથી કેટલા ઉપર કેટલા ઉપર એકોક | 300 યો.... | ૩૦૦ યો. | ૩૦૦ મો. ૧ લા.| ૯૪૫ મો થી ન્યૂન.| ૯૪૫ યો. થી ન્યૂન... ૨. યો. હું ૨ ગાઉ (૯૪૯ યો....મતાંતરે) હયકર્ણ | 800 યો. | 800 યો. | 800 યો. | ૧, ૨૬૫ લો. થી ન્યૂન" ૨યો. દવે ૨ ગાઉ | આદર્શમુખ| ૫ યો . | પ00 યો. | ૫OO યો. | ૧,૫૮૧ યો. થી ન્યૂન | ૨ ગાઉ અશ્વમુખ ૬૦૦યો. | ૬00 યો. | ૬00 યો. | ૧,૮૯૭ યો. થી ન્યૂન ૨ ગાઉ | ૫ | અશ્વકર્ણ | ૭00 યો. | ૭00 યો. | ૭00 યો. | ૨,૨૧૩ યો. થી ન્યૂન | ૫ ૧ યો. ૧૫ ૨ ગાઉ ઉલ્કામુખ ૮૦) યો | ૮૦Dયો. ૮૦) યો. | ૨,૫૨૯ યો. થી ન્યૂન ૨ ગાઉ ધનદંત ૯OO યો. ૯00 યો. | ૯00 યો. | ૨,૮૪૫ યો. થી ન્યૂન | ૬ 3યો. દ0 ૨ ગાઉ વિશેષ ઉપર બતાવેલ હિમવંત પર્વતના ઈશાન ખૂણામાં રહેલી દાઢા ઉપર આવેલા આ દ્વીપોના નામાદિજણાવ્યા છે. તે જ પ્રમાણે તેટલી જ લંબાઈ-પહોળાઈ-પરસ્પર અંતર-જગતથી દૂરી વગેરે વાળા અગ્નિખૂણા, નૈઋત્યખૂણા અને વાયવ્યખૂણામાં રહેલી તે દાઢાઓ ઉપરના દ્વીપોનાં નામો.. અનુક્રમે આ પ્રમાણે જાણવાં... * અગ્નિકોણમાં = (૧) આભાસકર (૨) ગજકર્ણ (૩) મેંઢમુખ (૪) હસ્તિમુખ (૫) હરિકર્ણ (૬) મેઘમુખ (૭) લદંત. I નૈઋત્યકોણમાં = (૧) વૈષાણિક (૨) ગોકર્ણ (૩) અયોમુખ (૪) સિંહમુખ (૫) અકર્ણ (૬) વિદ્યુમ્મુખ (૭) ગુઢાંત. $ વાયવ્યકોણમાં = (૧) નાંગોલિક (૨) શખુલીકર્ણ (૩) ગોમુખ (૪) વાઘમુખ (૫) કર્ણપ્રાવરણ (૬) વિદ્યુદંત (૭) શુદ્ધાંત. જિક જેમ ઉપરોક્ત ૨૮ દ્વીપો દક્ષિણ તરફના થયા તે જ પ્રમાણે ઉત્તર તરફના પણ જાણવા.. જ આ પ૬ અંતર્ધ્વપમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો ૮૦૦ધનુષ્ય પ્રમાણવાળા ઊંચા, નિરંતર સુખી, રોગ-શોક-ઉપદ્રવાદિના અભાવવાળા હોય છે. તેઓ હેમવંતાદિ ક્ષેત્રોમાં રહેલાં મનુષ્યોની જેમ જ કલ્પવૃક્ષોથી ભોગ-ઉપભોગની ઈચ્છિત સામગ્રી મેળવતા હોવાથી તથા પ્રબળ પુણ્યશાળી હોવાથી ભોગાદિ ભોગવે છે, પણ આ કલ્પવૃક્ષના પુષ્પ-પત્ર-ફળાદિના રસનો સ્વાદ હેમવંત ક્ષેત્રના કલ્પવૃક્ષો કરતાં અનંતગુણ હીન હોય છે. આ યુગલિકો યુગલો ધર્મવાળા ને ૧ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા આયુષ્યવાળા હોય છે તથા તેમને ૬૪ પાંસળીઓ ને ૧ દિવસના અંતરે આહારની ઈચ્છા થાય છે. આ યુગલિકો પોતાના સંતાનનું પાલન ૭૯ દિવસ સુધી કરી પ્રાયઃ દેવલોકમાં જાય છે. જે આ પ્રમાણો/૩૦૦ + ૩૦૦ + ૪૦૦ + ૪૦૦ + ૫૦૦ + ૫૦૦ + ૬૦૦ + ૬૦૦ + ૭૦૦+ ૭૦૦ + ૮૦૦+ ૮૦૦ + ૯૦૦ + ૯૦૦ = ૮,૪૦૦ અર્થાત્ સાતમો દ્વીપ સમાપ્ત થયે છતે ૮,૪૦૦ યોજના પૂરા થાય છે. માટે દરેક દાઢા ૮,૪૦૦ યોજન વક્રદીર્ઘ જાણાવી. ન ૧૧૩) Page #158 -------------------------------------------------------------------------- ________________ = ૧૧૪ વી. 0 Dાદ SUES Bigg જૈન કોસ્મોલોજી गोतीर्थ मने पलवृद्धिनो से तरथी हेजाव ૧૬,000 યો. ઊંચી શિખા ( [ 5 ] ગણાઝાર By વન | 0 બૂદ્વીપ ૭૦૦ યો. જળવૃદ્ધિ જળવૃદ્ધિ ૭00 ચો. ધાતકીખંડ ૯૫,૦૦૦ યો. ૧0,000 ( ૯૫,000 યો. - क ૧૦૦૦ ઊંડાઈ પર ૧0,000 યો. | ન સમતલ | ધાતકીખંડ તરફથી દેખાવ 0 મારા થઇ છે 0 I ઘ તથા પ લ છે એ જળવૃદ્ધિ ૭૦૦-૭૦૦ યોજન (પર્યન્ત) ઊંચી છે. વ ર . તથા ઇ જી રૂ એ બે ગોતીર્થ છે. ૧૦00-1000 યોજન (પર્યન્ત) ઊંડા છે. સમતલથી શિખાજલ સુધીનું જળ ૧૭,૦00 યોજન ઊંચું છે, તે ૧૦,૦૦૦ યોજનમાં તેવી ઊંચાઈ છે. TI મધ્યલોક Page #159 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી --.-..-મધ્યલોક गोतीर्थ अने रणवृद्धिनो से तरथी हेजाव 51) જ જંબૂદ્વીપને ફરતો લવણસમુદ્ર છે અને લવણને ફરતો ધાતકીખંડ છે. જેથી લવણસમુદ્રનું બંને કિનારાનું જળ બે દ્વીપના કિનારાને અડીને સ્પર્શીને રહ્યું છે. તેમાં જંબૂઢીપને સ્પર્શેલ અત્યંતર કિનારો અને ધાતકીખંડના દ્વીપને સ્પર્શેલ બાહ્ય કિનારો ગણાય. આ જંબૂદ્વીપની ગતીને સ્પર્શેલા અત્યંતર કિનારાથી ૯૫,૦OO યોજન સમુદ્રમાં દૂર જઈએ ત્યાં સુધી સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી નીચી ઉતરતી ગઈ છે. જેથી ૯૫,OOOયોજનને અંતે ૧,000 યોજન જેટલી ભૂમિ ઊંડી થવાથી ત્યાં જળની ઊંડાઈ ૧,000 યોજન છે. તેવી જ રીતે ધાતકીખંડને અડેલા કિનારાથી સમુદ્રમાં ૯૫,૦OO (જંબૂદીપ તરફ) આવીએ ત્યાં સુધી ક્રમશઃ ભૂમિ ઉપર થતા ત્યાં પણ ૯૫,000 યોજનને અંતે જલથી ઊંડાઈ ૧,000 યોજન થયેલી છે. એવા પ્રકારના ભૂમિ ઉતારને શાસ્ત્રમાં “ગોતીર્થ” કહેવાય છે. જેથી જેબૂદ્વીપને અડતું જળ અંગુલના અસંખ્યાતમાં ભાગનું ઊંડું ગણવું અને ત્યાર બાદ અનુક્રમે જળની ઊંડાઈ વધતી વધતી ૯૫,૦૦૦યોજનને અંતે ૧,૦૦૦યોજન ઊંડી થાય છે, એ જ રીતે ધાતકી તરફના ૯૫,000 યોજનમાં પણ જાણવું. તથા લવણસમુદ્ર ૨,00,000 (બે લાખ) યોજનાના વિસ્તારવાળો હોવાથી ર બાજુના ૯૫,૦૦૦-૯૫,૦૦૦ યોજન ગોતીર્થના બાદ કરતાં અતિ મધ્યભાગે શેષ રહેલા ૧૦,૦૦૦ યોજન જેટલા વિસ્તારમાં ૧,000 યોજન ઊંડાઈ એક સરખી રીતે છે તથા બંને બાજુએ જેમ ૯૫,૦૦૦ યોજન સુધી ભૂમિ ઉતાર છે, તેમ ૯૫,000 યોજન સુધી જળ પણ અનુક્રમે સમભૂમિની સપાટીથી ચઢતું ઊંચું થતું ગયું છે, જેથી બંને બાજુ ૯૫,૦૦૦ને અંતે સમભૂમિની સપાટીથી ૭00 યોજન જેટલું ઊંચું જળ છે. જેથી તે સ્થાને નીચે ૧,000 યોજન ઊંડાઈને ૭00 યોજન ઊંચાઈ હોવાથી ત્યાંની ભૂમિથી ૧,૭૦૦યોજન જેટલું જળ ઊંચું છે... વળી, એ સ્થાન પર સમભૂતલા સપાટીથી ૧૬,000 યોજન ઊંચી પાણીની શિખા પણ છે. આમ મધ્યભાગમાં ભૂતલથી શિખા સુધીની જલની સપાટી ૧૭,000 યોજન થાય છે. વેલંધર દેવો અને અનુવેલંધર દેવો બંને તરફના છેડેથી આ જલને પાવડા જેવા સાધન વડે સતત લવણસમુદ્ર તરફ ઉલેચતા રહે છે. જેના કારણે એ જલ દ્વીપોમાં પ્રવેશતું નથી. જ પ્રશ્નઃ જળનો કુદરતી સ્વભાવ હંમેશા સપાટીમાં રહેવાનો છે છતાં આ જળને ક્રમશઃ ચઢાવપૂર્વક ૭૦૦યોજન ઊંચું કહો છો, તે કેમ બને? ઉત્તર : આ લવણસમુદ્રનું જળ તથા પ્રકારના ક્ષેત્ર સ્વભાવે જ ક્રમશઃ ચઢતું છે. એટલું જ નહિ, પરંતુ લઘુક્ષેત્ર સમાસ -ગાથા ૧૯૭ના અનુસાર કોટ સરખા ઉભા આકારનું અથવા ઊભી ભીતિ સરખું પણ છે. તે વળી એથી પણ અધિક આશ્ચર્યકારક છે. | લવકાસમુદ્રના પદાર્થોનો સંક્ષિપ્ત સંગ્રહ | ૧ | પ૬ અંતર્ધ્વપ | ૫ | ૪ મોટા પાતાળ કળશ | | ૬ તીર્થદ્વીપ ૧૩] ૪ ચન્દ્ર | ૪ સૂર્ય | ૨ | ૧ ગૌતમદ્વીપ | ૬ | ૭,૮૮૪ લઘુપાતાલકળશ |૧|૧ ઉદકમાળા (શિખા) | ૧૪ ૧૧૨ નક્ષત્ર | ૩ ૧૨ ચન્દ્રદ્વીપ | ૭ | ૪ વેલંધર પર્વત |૧૧| ૧,૭૪,૦OOલંધરદેવ ૧૫] ૩પ૨ ગ્રહ ૪] ૧૨ સૂર્યદ્વીપ | ૮ | ૪ અનુવલંધર પર્વત |૧૨| ૨ ગોતીર્થ ૧૬ | ૨,૬૭,૯OO કો.કો. તારા વળી એ ઉપરાંત ઉત્કૃષ્ટથી ૫00 યોજન (ઉત્સધાંગુલ) પ્રમાણના મસ્યાદિ જલચરો છે તથા જગતીના વિવરોમાં થઈને જંબુદ્વીપમાં પ્રવેશેલા જળમાં એ જ વિવરોમાં થઈને મત્સ્યો પણ વધુમાં વધુ ૯ યોજન દીર્ઘ કાયાવાળા પ્રવેશ કરે છે. આ લવણસમુદ્ર, કાળોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય ઘણી જાતિના અને ઘણા છે. શેષ સમુદ્રોમાં મલ્યો છે, પરંતુ લવણાદિ ત્રણ સમુદ્રની અપેક્ષાએ બહુ અલ્પ છે. તેમાં કાલોદધિમાં મોટામાં મોટા ૭૦૦ યોજનના મત્સ્ય અને સ્વયંભૂરમણમાં ૧,૦OOયોજનના મત્સ્ય છે. શેષ સમુદ્રોમાં ૭૦૦થી ૧,૦૦૦ ની અંદર મધ્યમ પ્રમાણવાળા મત્સ્ય છે. એ રીતે આ લવણસમુદ્રનો અધિકાર સમાપ્ત થયો. - - - ૧૧૫) ૧૧૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 5 મધ્યલોક ra 15715Ś sans fo frogistuso fois Esfsfro 11-30s કહે 15J) 90 , ઘાતક(MS ઢtપ... ઘાતકMS દ્વાપ••••• આ ] pse a Sિાજરી 12450 54sus is leja123 Jay Slip | 0, 2 IિC SJ) - By SBSE 9 દ્વિીપ 354555 Mela Jકઈ 3gpણાટ is lips 1 jo lose O, DJ jagy) ઉં 150 By / jo saliph દિ ઉ 5 / એરાવતે ક્ષેત્ર ઐરાવત ક્ષેત્ર T હિરણ્યવંત ક્ષેત્ર | હિરણ્યવંત ક્ષેત્ર રમ્ય ક્ષેત્ર A શિખરી પર્વત પુકારણર્વત શિખરી પર્વત ઉકિપર્વત ૨મ્યક ક્ષેત્ર ઉક્ષિપર્વત લીલવતપર્વત લીલવંતપર્વત મહાવિદેહ ક્ષેત્ર “રુપર્વત જબૂદ્વીપ મહાવિદેહ ક્ષેત્ર નિપથ પર્વત નિષધ પર્વત લવણ સમદ્ર - હરિવર્ષ ક્ષેત્ર લઘુહિમવત પર્વત મહાહિમવંત પર્વત ઇષકાર પર્વત મહાહિમવત પર્વત લઘુહિમવત પર્વત હરિવર્ષ ક્ષેત્ર હિમવંત ક્ષેત્ર છે હિમવંત ક્ષેત્ર ભરત ક્ષેત્ર ભરત ક્ષેત્ર 5 ) Flus SP કાલોદધિ સમક ply 5 . Je 8 50 Us ObjJJા પુષ્કરવરાધદ્વીપ / IJJS, Issue Ins!! છે 154 155 15 41) હા - પર્વતાર 5 5]]]]]] ]] ]] ] jકf FIFG[Djspje jags [17]v] DOSISI SI[_ IMJI252 195) 50 હિJay s ] 5555 JJe Japp ImaBE BEIJIBIJ 13012020 કાdf si[DOO BOOD jg[SI] J63 Ja JalsoBIxO00, 9 (૧૧૬ - ૧૧૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ———— ઘાતકીખંડ rs સમગ્ર લોકના ૩ વિભાગ છે. તેમાં તિર્હાલોકમાં અસંખ્યદ્વીપ-સમુદ્રો આવેલા છે. તેમાંના અઢીદ્વીપની અંદર જ મનુષ્યની વસ્તી છે. બીજે ક્યાંય મનુષ્ય નથી. આ અઢીદ્વીપમાં (૧) જંબૂદ્વીપ (૨) ધાતકીખંડ દ્વીપ અને (૩) અર્ધપુષ્કરવરાર્ધ દ્વીપ, ગણાય છે. T લવણસમુદ્રની ચારે તરફ ઘેરાયેલો વલયાકારે આ ધાતકીખંડ છે. તેની પહોળાઈ ૪ લાખ યોજનની છે. વળી આ દ્વીપના ૨ વિભાગ છે ઃ (૧) પૂર્વાર્ધ ધાતકીખંડ અને (૨) પશ્ચિમાર્ક ધાતકીખંડ. ૪ બે વિભાગ હોવાથી અહીં ભરતાદિ ક્ષેત્ર તથા પર્વત-નદી આદિ એક જ નામના બે-બે ક્ષેત્ર-પર્વત-નદી વગેરે છે... જેમકે ૧૨ વર્ષધર પર્વતો, ૧૪ મહાક્ષેત્રો, ૨ મેરુપર્વત, ૩૨ વક્ષસ્કાર પર્વત, ૬૮ દીર્ઘવૈતાઢ્ય પર્વતાદિ જ બે ભરત ક્ષેત્ર, બે ઐરાવત ક્ષેત્ર અને બે મહાવિદેહ ક્ષેત્ર એમ કુલ ૬ કર્મભૂમિના ક્ષેત્રો છે. rTM વિજય આદિ ૪ દરવાજા તેમજ ધાતકીખંડને ફરતી જગતી તથા આ જગતીમાં ગવાક્ષકટક - પદ્મવરવેદિકા અને વનખંડ આદિ પણ જંબુદ્રીપની જેમ જ છે. દસ આ ધાતકીખંડમાં ૧૨ સૂર્ય અને ૧૨ ચન્દ્ર સ્વ સ્વ-પરિવાર સહિત ચલાવસ્થામાં રહે છે. દસ બંને બાજુ ઉત્તર-દક્ષિણ દિશામાં આવેલા ઈક્ષુકાર (ઈષુકા૨) પર્વતથી તેનાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ક એવા બે વિભાગ પડેલા છે. • મધ્યલોક . આ ધાતકીખંડમાં આરાના પોલાણ જેવા સંસ્થાનવાળા ક્ષેત્રો ચાર લાખ યોજન લાંબા, અંદર સાંકડા અને તે પછી ક્રમસર પહોળા છે. rTM આ દ્વીપમાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ક એમ ૨ વિભાગમાં જંબુદ્વીપમાં મેરુ કરતાં પ્રમાણમાં નાના અર્થાત્ ૮૫,૦૦૦ યોજન ઊંચાઈવાળા ૧-૧ મેરુપર્વત આવેલા છે. પર્વતો-નદીઓ-દ્રહો વગેરેના નામ-પ્રમાણ-સંખ્યા આદિ સર્વ જંબુદ્રીપથી બમણું હોય છે. અહીં તીર્થંકર, ચક્રી,વાસુદેવ આદિની સંખ્યા પણ જંબૂદ્વીપ કરતાં બમણી સમજવી. 52 ૪ આ દ્વીપની લવણસમુદ્ર તરફ અત્યંતર પરિધિ લવણસમુદ્રની બાહ્ય પરિધિ સમાન ૧૫,૮૧,૧૩૯ યોજનમાં કાંઈક ન્યૂન છે. મધ્યમ પરિધિ ૨૮,૪૬,૦૫૦ યોજનથી અધિક તેમજ બાહ્ય પરિધિ કાલોદધિ સમુદ્ર પાસે ૪૧,૧૦,૯૬૧ યોજનથી કાંઈક ન્યૂન છે. ૪ દ્વીપમાં આવેલા બંને ઈયુકાર પર્વતો પ∞ યોજન ઊંચા, ૧,૦૦૦ યોજન પહોળા ને ૪ લાખ યોજન લાંબા છે. ૪ તમામ વર્ષધર પર્વતો જંબુદ્રીપના વર્ષધર પર્વતો કરતાં ૨ ગણા પહોળા છે અને લંબાઈમાં ૪ લાખ યોજનના છે તેમજ ક્ષેત્રો પણ લંબાઈમાં ૪ લાખ યોજનના છે. rTM આ દ્વીપમાં સ્થાને સ્થાને ધાતકીવૃક્ષનાં (ધાવડીના) ઘણાં વન છે તથા આ દ્વીપના અધિપતિ દેવો સુદર્શન અને પ્રિયદર્શન જંબૂવૃક્ષ સરખા ધાતકી અને મહાધાતકી નામના બે મહાવૃક્ષો ઊપર રહે છે. તેથી (જેમ જંબૂવૃક્ષનાં ઘણાં વન અને અનાદંત દેવનાં નિવાસભૂત શાશ્વત જંબૂવૃક્ષ ઊપરથી પહેલા દ્વીપનું જંબૂદ્વીપ એમ નામ થયેલું છે. તેમ અહીં પણ એ જ પૂર્વોક્ત કારણથી) ધાતકીખંડ એવું નામ થયેલું છે અથવા એ નામ ત્રણે કાળમાં એક સરખી રીતે વર્તતુ શાશ્વત નામ છે... એમ જાણવું. તા.ક. : ધાતકીખંડના જેવું જ પુષ્કરવરઢીયાધંનું બધું સમજવું... માત્ર માપમાં ફરક છે. ૧૧૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૧૧૮ ભદ્રશાલ નંદન धातडीजंडनो भेरुपर्वत ૫૦૦ યો. ઊંચાઇ ૧,૦૦૦ ચો. โรเย સોમ. પાંડુક ૧૨ વન ૧,૦૦૦ યો. ~~~ ૫૫,૫૦૦ યો. ઊંચાઇએ સૌમ. વન (મૂળથી) ૫૦,૦૦૦ ચો.સૌમનસ ઊંચાઇ ૨૮,૦૦૦ ચો. ઊંચાઇએ પાંડુક વન સિદ્ધાયતન વન ૩,૮૦૦ યો. સોમનસ વિસ્તાર ( નંદનવને ) ૯,૩૫૦ ચો. વિસ્તાર pv[la ૦૦૦°h2 Bleeg pe સમભૂતલ ૯,૪૦૦ યો. વિસ્તાર મૂળ ૯,૫૦૦ ચો. વિસ્તાર વન વન તા.ક. = ધાતકીખંડના ૨ મેરુ અને અર્ધપુષ્કરના ૨ મેરુ એ ચાર મેરુ તુલ્ય પ્રમાણ અને સ્વરૂપવાળા છે. મધ્યલોક Page #163 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક धातडीजंऽना भेरुपर्वत, प्रभाग 53 જ જંબદ્વીપ બાદ લવણસમદ્ર અને ત્યાર બાદ ધાતકીખંડ નામનો બીજો દ્વીપ આવે છે ને આ દ્વીપમાં જંબુદ્વીપમાં રહેલા બધા જ પદાર્થો (ક્ષેત્રાદિ) ડબલ જાણવા. જેમ કે ર મેરુ, ૨ મહાવિદેહ, ૨ ભરતાદિ વગેરે... વિશેષ - જેબૂદ્વીપમાં રહેલ મેપર્વત કરતાં આ ધાતકીખંડનો મેરુપર્વત કાંઈક અલગ છે. ધાતકીખંડની મધ્યમાં પૃથ્વીથી ઉપર ૮૪,000 (ચોર્યાસી હજાર) યોજનની ઊંચાઈવાળો અને ૧,000 (એક હજાર) યોજન પૃથ્વીમાં ઊંડાઈવાળો એમ કુલ ૮૫,000યોજનનો મેરુપર્વત છે. આ મેરુપર્વતનો ભૂમિની અંદરનો વિસ્તાર ૯,૫૦૦ (નવ હજાર પાંચસો) યોજનનો છે અને પૃથ્વી ઉપરનો વિસ્તાર ૯,૪૦૦ (નવ હજાર ચારસો) યોજનાનો છે. મેરુપર્વત ઉપરથી કેટલાક યોજનાદિ નીચે ઉતર્યા પછી તે સ્થાનનો વિસ્તાર જાણવાની ઈચ્છા હોય, તો જેટલા યોજનાદિ નીચે ઉતર્યા હોય તેને ૧૦વડે ભાગવા અને તેમાં ૧,૦૦૦ (હજાર) યોજન ઉમેરવાથી તે તે સ્થાનનો વિસ્તાર આવશે. તે આ રીતે... જેમ કે શિખરનાં અગ્રભાગથી ૮૪,000 (ચોર્યાસી હજાર) યોજના નીચે આવ્યા બાદ તે સ્થાનનો વિસ્તાર જાણવાની ઈચ્છા થવાથી તે ૮૪,૦૦૦ (ચોર્યાશી હજાર) યોજનને ૧૦ (દશ)થી ભાગવાથી ૮૪૦૦ (આઠ હજાર ચારસો) યોજન આવ્યા અને તેમાં ૧,૦૦૦ (એક હજા૨) યોજન ઉમેરવાથી પૃથ્વીતલ ઉપરનો વિસ્તાર પૂર્વે (ઉપરોક્ત) કહ્યા મુજબનો ૯,૪૦૦ (નવ હજાર ચારસો) યોજન થાય છે. હવે નીચેના ભૂમિતલથી ઉપર જતાં વિખંભ જાણવાની ઈચ્છા થાય તો યોજનાદિની જે સંખ્યા હોય તેને દસથી ભાગવાથી જે સંખ્યા આવે તે મૂળ વિખંભ (૯,૪૦) યોજન)માંથી બાદ કરતાં જે બાકી રહે તેટલો વિખંભ તે સ્થાનનો જાણવો. જેમ કે દષ્ટાંત રૂપે - પૃથ્વીતલથી ઉપર ૮૪,000 (ચોર્યાસી હજાર) યોજના ગયા બાદ તેને ૧૦ (દશ) વડે ભાગવાથી ૮,૪૦૦ (ચોર્યાસીસો) યોજન આવ્યા અને તેને ભૂતલનો વ્યાસ જે ૯, ૪00 (નવ હજાર ચારસો) યોજન છે, તેમાંથી બાદ કરતાં ૧,૦૦૦ (એક હજાર) યોજનાનો વિસ્તાર શિખર ઉપર આવે છે... ઈત્યાદિ જ આ મેરુપર્વતમાં પણ જંબૂદ્વીપના મેરુની જેમ ૪ વન...(ભદ્રશાલ, નંદન, સૌમનસ, પાંડુક) ચૂલિકા... વિગેરે બધું સમાન જ જાણવું, પરંતુ તેમ છતાં જંબુદ્વીપના મેરુ કરતાં ધાતકીખંડના મેપર્વતમાં જે તફાવત છે, તે અહીં જણાવાય છે. ક્રમ વિસ્તાર જંબૂઢીપમાં | ધાતકીખંડમાં | મેરુનો મૂળ વિસ્તાર ૧૦,૦૯૦૬ યોજન | ૯,૫૦૦ યોજના | મેરુનો સમભૂમિએ વિસ્તાર ૧૦,000 યોજન | ૯,૪૦૦ યોજના ૩ | મેરુનો નંદનવને બાહ્ય વિસ્તાર ૯,૯૫૪ યોજન | ૯,૩૫૦ યોજન ૪ | મેરુનો નંદનવને અત્યંતર વિસ્તાર ૮,૯૫૪ યોજન ૮,૩૫૦ યોજન ૫ | મેરુનો સૌમનસવને બાહ્ય વિસ્તાર ૪,૨૭૨૬ યોજના ૩,૮૦,યોજન | મેરુનો સૌમનસવને અત્યંતર વિસ્તાર ૩,૨૭૨ ૬ યોજન ૨,૮00 યોજન ૭ | મેરુના શિખર ઉપર પાંડકવનનો વિસ્તાર ૧,OOOયોજન ૧,000 યોજન ૮ | મેરુનો મૂળથી સમભૂલા સુધીની ઊંચાઈ ૧,OOO યોજન ૧,OOO યોજન ૯ | મેરુનો સમભૂમિથી નંદનવન સુધીની ઊંચાઈ ૫OOયોજન પ00 યોજન ૧૦| મેરુનો નંદનવનથી સૌમનસવન સુધીની ઊંચાઈ ૬૨,૫00 યોજના || ૫૫,૫૦) યોજન ૧૧| મેરુનો સૌમનસવનથી પાંડુક શિખર સુધીની ઊંચાઈ | ૩૬ ,૦૦૦ યોજન | ૨૮,૦૦૦ યોજના દ ની તા.ક. : ધાતડીખંડના મેરુપર્વત જેવા જ યુક્રરવરીયાઈમાં ઘણા બે મેરુપર્વત જાણાવા... ૧૧૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પશ્ચિમ ૧૨૦ अढीद्वीप PAV हरिकामा HE NEWS अच्छा मेरु 30 O शहिती स्था Cabaret EST Rato उत्पन चित givers गण्ड सहनदी ऐलवत क्षेत्र यस ASTEX रोच्छ शिख जीतोदा नदी gh विच्छ रखण्ड लेच्छखण्ड प पर्य पर्वत हरेक मीट कम्पन -राहिनोस्या नहीं अध्य Gh विजय पर्वत नवी अखण्ड रक्ता नदी मन शिवप अर्च 2005/ स्ला खण्ड मधु 5300/ 543 भरत क्षेत्र मोन्ध रख लो HT S ઉત્તર आर्य खण्ड 我 आर्थ ड महाड महस पसंद आर्यस्वष्ठ Jef छ खण्ड भरत शत्र आर्य खर 箍 अर्थ: आर्य आर्य खण्ड દક્ષિણ 5th लेख गण्ड स TEX ऐसे भरत क्षेत्र ए खण्ड gray graczy खरड विजय Pr-ST. લોક પૂર્વ Page #165 -------------------------------------------------------------------------- ________________ જેન કોસ્મોલોજી------- મધ્યલોક અઢીદ્વીપ 54 ૪િ ૧૪ રાજલોકના જે વિભાગ છે તેમાંના તિર્જી (મધ્ય) લોકમાં આ અઢીદ્વીપ આવેલો છે. જ તિÚલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો આવેલા છે, પરંતુ માનવવસ્તી અને કાળનો વર્તારો ફક્ત અઢીદ્વીપમાં જ છે. જિ આ અઢીદ્વીપ “મનુષ્યક્ષેત્ર” અથવા “સમયક્ષેત્ર” વગેરે નામોથી પણ ઓળખાય છે. જ આ અઢીદ્વીપનું પ્રમાણ ૪૫ લાખ યોજન પ્રમાણ છે. તે આ રીતે - ૧ લાખ યોજનાનો જંબૂદ્વીપ + તેને ફરતો ૨ લાખ યોજનનો લવણસમુદ્ર +તેને ફરતો ૪ લાખ યોજનનો ધાતકીખંડ અને + તેને ફરતો ૮ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર અને એને ફરતો ૮ લાખ યોજનનો અર્ધપુષ્કરવર દ્વીપ... એવી રીતે ૧ લાખ યોજનનો જંબૂદ્વીપ અને તેની બંને બાજુ ૨ + ૪ + ૮ + ૮ = ૨૨ + ૨૨=૪૪ એમ કુલ ૪૫ લાખ યોજન પ્રમાણ આ અઢીદ્વીપ થાય છે". જ ઉપરોક્ત જેટલું અઢીદ્વીપનું પ્રમાણ છે એટલું જ સિદ્ધશિલાનું પણ પ્રમાણ છે. કારણ કે, મનુષ્યક્ષેત્રોમાંથી જ જીવ (મનુષ્ય) મોક્ષે જઈ શકે છે અને મોક્ષે જનાર આત્મા સમશ્રેણીમાં જ ઊર્ધ્વ ગતિ કરે છે, એથી જ બંનેનું પ્રમાણ (૪૫ લાખ યોજન) સરખું કહ્યું છે. Fક અઢીદ્વિીપની અંદર સૂર્ય અને ચંદ્રાદિ પંચવિધ જ્યોતિષ દેવો છે, તે બધા જ ચલ છે... તેના કારણે જ દિવસ-રાતાદિ રૂપ કાલનો વર્તારો હોય છે અને અઢીદ્વીપની બહાર સૂર્ય-ચંદ્રાદિ સ્થિર હોવાથી ત્યાં દિવસ-રાતાદિ (માસ-વર્ષ વગેરે) રૂપ કાળ વર્તતો નથી. પણ આ અઢીદ્વીપમાં ૧૩૨ સૂર્ય - ૧૩૨ ચંદ્ર પોતપોતાના પરિવાર સહિત ભ્રમણ કરે છે તેમજ ૧ સૂર્ય-૧ ચંદ્રના પરિવારમાં ૮૮ નક્ષત્ર, ૨૮ ગ્રહ અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાનો પરિવાર હોય છે. # આ અઢીદ્વીપમાં ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતર્દીપ એમ કુલ મનુષ્યનાં ૧૦૧ ક્ષેત્ર હોય છે. વળી, ૩૦ વર્ષધર પર્વત, ૪ ઈલુ (ઈષ) કાર પર્વત, ૫ મેરુપર્વત, ૧,OOO કંચનગિરિ પર્વત, ૧૭૮દીર્ઘ વૈતાઢય પર્વત, ૨૦વૃત્ત વૈતાઢય પર્વત, ૨૦ગજદંત પર્વત, ૮૦વક્ષસ્કાર પર્વત, ૧૦૦મક-સમક પર્વત, ૧૦ ચિત્ર-વિચિત્ર પર્વત એ પ્રમાણે સર્વ મળી ૧૩૪૯ મોટા પર્વતો છે. વળી લવણસમુદ્રમાં ૪વેલંધર+૪ અનુવલંધર=૮૫ર્વતો ઉમેરતાં કુલ ૧,૩૫૭મોટા પર્વતો થાય છે તેમજ ૩૫૦મોટી નદીઓ છે, વળી ૮૦દ્રહો છે. (તમાં ૩૦મહાદ્રહો, ૩૦પર્વતો (વર્ષધર) ઉપર છે અને બાકી ૫૦ દ્રહો કુરુક્ષેત્રોમાં જાણવા.). # વળી, આ અઢીદ્વીપમાં સર્વકાળે પાંચ મેરુપર્વતના પાંડુકવનમાં રહેલી શીલાઓ-૨૦, શીલા પર સ્થિત જન્માભિષેક માટેનાં સિંહાસનો-૩૦, ૧૭૦ઋષભકૂટ (જેના પર ચક્રવર્તી પખંડવિજય દરમિયાન સ્વનામ અંકિત કરે છે.), ૧૭૦ કોટિશિલા (જને વાસુદેવ જ ઉપાડી શકે છે.) મૂળ અયોધ્યા નગરીઓ-૧૭૦, વૈતાઢ્યની (તમિસ્ત્રા-ખંડપ્રતાપા) ગુફા૩૪૦, માગધ-વરદામ-પ્રભાસતીર્થ-૫૧૦, ભરત-ઐરાવત અને ૩૨ વિજયોમાં સ્થિત ૬-૬ ખંડ = ૧,૦૨૦, ૧ પખંડમાં ૩૨,OOO દેશ તો અઢીદ્વિીપમાં કુલ-૫૪,૪૦,000 દેશો, જંબૂ વગેરે મોટા (પૃથ્વીકાયમય) વૃક્ષો-૧૦, અંતર નદીઓ-૬૦, દીર્ઘ વૈતાઢ્યની (દરેક વિજયમાં ૨ વિદ્યાધરની, ૨ આભિયોગિક દેવોની મળીને ૪-૪ શ્રેણી ગણતાં) - ૬૮૦શ્રેણી વગેરે... જાણવું. જ આ અઢીદ્વીપને ફરતો માનુષોત્તર પર્વત છે અને તેની બહાર મનુષ્યની વસતિ નથી અને તે મનુષ્યક્ષેત્રની મર્યાદા કરતો હોવાથી માનુષોત્તર પર્વત તરીકે ઓળખાય છે. આ અઢીદ્વીપમાં કુલ ૩,૧૭૯ શાશ્વત ચૈત્ય અને તેમાં ૩,૮૧,૪૮૦ પ્રતિમાઓ બિરાજમાન છે. જ અઢીદ્વીપમાં સર્વકાળે જઘન્યથી ૨૦ તીર્થકરો વિહરમાન હોય છે તેમજ કોઈ કાળે ઉત્કૃષ્ટથી ૧૭૦ પણ હોય છે. ૧૨૧) Page #166 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ગ. મધ્યલોક DJ EDI Q jese esh માનુષોત્તરે પર્વત.... Jas the f6+ u Bjoj R,F 5]SJjjj jj dj SIJ) Bij J5 : 54350 2 j17Jjક 0 + | masa જ) JUNJ રોડ /]]> S]154 55. (GJ) on Jરાંડ 2] लाज योपन प्रभा भनुष्य क्षेत्र જાપુષ્કર્વીપ ૬૮ લાખ યોજન છે જલાખયો. લ0 કલાકે જલાખયો. 5 ૮ લાખ યોજન છે. ઢલાખથી ધાતકીખંડ કાલોદધિ સમુદ્ર આધુકલી pa OE JP Forpos DESIA hberisi SI, eyes posible G SS OSP 6.63 - Jદ (II) 909O, = = 5 થી op-isp (1518 1518lasy) is ],જિ-જ 1994 1913 JE)] નથી. - IJs a ASISIH L ) ISJ3]SJસ SP-P10 .08 000 se jizjes Sિ 09-Jિ= 999jડ તા 2009 (452/SIJવ finક ગોઇf possipop 5% 5 196 197 Up &લાખથી ઉં 151559] [16]5]]go pse joy our love for me 264 . F ઈ ગy SIJ 20F Dgjulais je 24 113 os aspara jujebu j ilbjeca (૧૨૨ } Page #167 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી –––––––––– લાક 55 ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર If તેલના માલપુડાના આકારે રહેલા એક લાખ યોજન પ્રમાણ જંબૂદ્વીપ પછી બે લાખ યોજનના વિસ્તારવાળો લવણસમુદ્ર છે. ત્યાર બાદ તેથી બમણા એટલે ચાર લાખ યોજનાના વિસ્તારનો ધાતકીખંડ આવેલો છે અને ત્યાર બાદ તેથી બમણા એટલે આઠ લાખ યોજનના વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે. ત્યાર બાદ તેથી બમણા એટલે સોળ (૧૬) લાખ યોજનાના વિસ્તારવાળો પુષ્કરવરદ્વીપ આવેલો છે. પુષ્કરવરદ્વીપની બરાબર મધ્યમાં વલયાકારે વિંટળાઈને માનુષોત્તર પર્વત આવેલો છે, તેના લીધે પુષ્કરવરદ્વીપના ૨ વિભાગ પડે છે. બહારના વિભાગમાં મનુષ્યો નથી. એટલે એ અર્ધદ્વીપને મનુષ્યક્ષેત્ર તરીકે લીધેલો નથી, એટલે ૧ + ૧ + 1 = અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર થયું અર્થાત્ જંબૂદ્વીપથી એક તરફ અર્ધપુષ્કરવરદ્વીપ સુધીના ૨૨ લાખ યોજન થયા. તેવી જ રીતે જંબૂદ્વીપથી બીજી બાજુના પણ અર્ધપુષ્કરવરદ્વીપ સુધીના ૨૨ લાખ યોજન થયા. બંને બાજુના ભેગા થઈ કુલ ૪૪ લાખ યોજના ક્ષેત્ર થયું. એમાં ૧ લાખ યોજન જંબૂદ્વીપનું ક્ષેત્ર ઉમેરતા સર્વ મળી ૪૫ લાખ યોજનનું મનુષ્ય ક્ષેત્ર યું. આ મનુષ્ય ક્ષેત્રને ફરતો અથવા પુષ્કરવરાર્ધ પુરો થતાં જ તેને ફરતો માનુષોત્તર નામનો પર્વત અર્ધવળયાકાર સિંહનિષાદિ આકારવાળો મનુષ્યક્ષેત્રના (જાણે) રક્ષણ માટે કિલ્લા સરખો હોય તેમ શોભે છે. * પ્રશ્નઃ આ માનુષોત્તર એટલે શું? સમાધાન: માનુષોત્તર એટલે મનુષ્યોની ઉત્તરે (પછી) આવેલો પર્વત તે માનુષોત્તર કહેવાય છે અથવા જે ક્ષેત્રની બહાર મનુષ્યોના જન્મ અને મરણ ન થાય તે ક્ષેત્રની મર્યાદા બાંધનારા પર્વતને માનુષોત્તર પર્વત કહેવાય છે. પર્વતની અંતિમ સીમાથી લઈ તિચ્છલોકના અંતભાગ સુધીના કોઈપણ સ્થાનમાં મનુષ્યોના જન્મ-મરણ થતાં નથી. ચારણ મુનિઓનું કે દેવી સહાયથી મનુષ્યોનું ગમનાગમન અઢીદ્વીપની બહાર સંભવે છે ખરું, પણ તેમના જન્મ કે મરણ તો ન જ થાય જેમ અઢીદ્વીપમાં ગંગા-સિંધુ આદિ મહાનદીઓ શાશ્વતી વર્તે છે તેવી શાશ્વતી નદીઓ, પદ્મદ્રહાદિ, શાશ્વત દ્રો, સરોવરો, પુષ્પરાવર્તાદિ સ્વભાવિક મેળો, મેઘની સ્વાભાવિક ગર્જનાઓ, વીજળીઓ, બાદરઅગ્નિ, તીર્થકર, ચક્રવતી, વાસુદેવ, બળદેવાદિ ઉત્તમ પુરુષો, કોઈપણ મનુષ્યના જન્મ કે મરણ તેમજ “સમય-આવલિકામુહૂર્ત-દિવસ-પક્ષ-માસ-અયન-વર્ષ-યુગ-પલ્યોપમ-સાગરોપમ-અવસર્પિણી-ઉત્સર્પિણી આદિ સર્વ પ્રકારનો કાળ વગેરે પદાર્થો માત્ર ને માત્ર અઢીદ્વીપમાં જ છે, પરંતુ અઢીદ્વીપની બહાર તો હોતા જ નથી... * તદુપરાંત અઢીદ્વીપની બહાર ભરતાદિ સઘળાં ક્ષેત્રો સરખા પર્વતો, ઘરો, ગામ, નગરો, ચતુર્વિધ સંઘ, ખાણો, નિધિયો, ચંદ્ર-સૂર્યાદિ જયોતિષી વિમાનોનું પ્રમાણ તેમજ ગ્રહણો નથી. વળી સૂર્ય-ચંદ્રના પરિવેષ (મંડલો) પણ નથી. ઈન્દ્રધનુષ, ગાંધર્વનગરાદિ (આકાશમાં થતા ઉત્પાતસૂચક ચિહ્નો) નથી, પરંતુ સમુદ્રમાં દ્વીપો છે તેમજ કોઈ કોઈ દ્વીપ-સમુદ્રોમાં શાશ્વતા પર્વતો પણ છે. પરંતુ અલ્પ હોવાથી અહીં વિપક્ષી કરાતી નથી અને અઢીદ્વીપ બહાર દ્વીપો ઘણા હોવાથી મૂળ ગાથાઓમાં દ્વીપનો અભાવ કહેલ નથી. જે માટે લઘુ ક્ષેત્ર માસમાં કહ્યું नइ-दह-घण-थाणि-यागाणि-जिणाइ, नरजम्म-मरणकालाइ । पणयाललक्खजोयण नरखित्तं मुत्तुं णो पुरओ ॥१॥ છેઅહીં સ્વાભાવિક કહેવાતું કારણ એક જ છે કે, અઢીદ્વીપની બહાર અસુરાદિ દેવોએ વિદુર્વેલા મેઘગર્જના અને વિજળીઓ તેમજ વરસાદવગેરે સર્વહોઈ શકે છે. બાદર” કહેવાતું કારણ એ છે કે, સૂમષ્ઠાતો ૧૪રાજલોકમાં સર્વત્રવ્યાપ્ત જ હોવાથી અઢીદ્વીપની બહારયણા હોય છે માટે.. ત્ર સમય-આવલિ આદિ વ્યવહારિક કાળ સૂર્ય-ચંદ્રના ભ્રમણાથી થાય છે અને ત્યાં સૂર્ય-ચંદ્રાદિ સર્વ જ્યોતિષ યસ્થિર છે. માટે વ્યવહારિકકાળ ત્યાં હાથીયરંતુ વર્તના લક્ષણાત્મકળાશયકાળ તો છે જ.... ૧ ૧૨૩) Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૨૪ भानुषोत्तर पर्वत जने ते धर ૪ ચૈત્ય તથા ૧૬ દેવકૂટ પર્વતની ઊંચાઈ ૧,૭૨૧ યોજન મૂળ પહોળાઈ ૧,૦૨૨ યોજન શિખર પહોળાઇ ૪૨૪ યોજન અ ન્ય ન ર GA આકાર સિંહનિષાદી (જંબૂટ્ટીપ તરફ ઊભી ભીંત સરખો અને બહાર ઉપરથી ગોતીર્થવત્ ) જબૂ બા ય પુ ક - હ્ય પુ ક રા ૬ ૨ પુષ્ક રા enia vis ચંતકી લોદધિ સમ E ચૈત્ય भानुषोत्तर पर्वत બાહ્ય પુષ્કરાઇ -------- ૪૨૪ યોજન E -.૧,૦૨૧ યોજન............ ૧,૦૨૨ યોજન પર્વતનો આકાર સમજવામાટે બીજો પ્રકાર R ૐ5) માનુષોત્તર પર્વત માનુષોત્તર પર્વત અત્યંતર ફાલોદવા સમુદ્ર પુકાર | ઘાતકી લવણ પુષ્કરાઈ જંબ સમૃ * ખંડ ૮૪૮ યોજન ૧૦૨૧ યોજન ૨૦૪૪ }}}); જૈન કોસ્મોલોજી મધ્યલોક Page #169 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક भानुषोत्तर पर्वत 56. જ કાળોદધિ સમુદ્રની સર્વ બાજુએ વિંટળાયેલો વળયાકાર સરખો પુષ્કરવરદ્વીપ નામનો દ્વીપ છે. તે કાળોદધિ સમુદ્રથી બમણો હોવાથી ૧૬,00,000 (સોળ લાખ) યોજનાના વિસ્તારવાળો છે. એ દ્વીપના વલયાકાર મધ્યભાગમાં એટલે એ દ્વીપના આઠ લાખ યોજનના ર વિભાગ થાય તેવા પહેલા વિભાગના પર્યન્ત ને બીજા વિભાગના પ્રારંભમાં માનુષોત્તર પર્વત નામનો પર્વત આવેલો છે તે પણ દ્વીપની જેમ વલયાકારે છે. એ પર્વત પુષ્કરવરદ્વીપના પહેલા અર્ધભાગથી બહાર ગણાય છે. કારણ કે એનો વિસ્તાર બીજા અર્ધભાગમાં આવેલો છે. તેથી જંબૂદ્વીપ તરફનો અથવા કાલોદધિ સમુદ્રને સ્પર્શેલા પહેલો અત્યંતર પુષ્કરાર્ધ સંપૂર્ણ ૮ લાખ યોજનનો છે અને બીજો બાહ્ય પુષ્કરાર્ધ દેશોન (માનુષોત્તર વિસ્તારના ૧,૦૨૨ યોજન રહિત) ૮ લાખ યોજનનો છે, એ પ્રમાણે અત્યંતર પુષ્કરવરાધને વિટાયેલો એ પર્વત જાણે અત્યંતર પુષ્કરવરદ્વીપની અથવા મનુષ્યક્ષેત્રની જગતી સરખો (કોટ સરખો) ન હોય તેવો ભાસે છે... ક્રિ એ પર્વતનું પ્રમાણ લવણસમુદ્રમાં કહેલા ૮ વેલંધર પર્વત સરખું છે એટલે મૂળમાં ૧,૦૨૨ યોજન પહોળો ને ૧,૭૨ ૧ યોજન ઊંચો છે. અહીં પ્રમાણની સરખામણીમાં વેલંધર પર્વત સમ કહ્યો, પરંતુ આકારમાં તો સિંહનિષાદી આકારવાળો છે. એટલે સિંહ જેમ આગળના બે પગ ઉપર રાખીને અને પાછલા બે પગ વાળી કૂલા તળે રાખીને સંકોચીને બેસે તે વખતે પશ્ચાતુ ભાગે નીચો અને અનુક્રમે આગળ મુખસ્થાને અતિ ઊંચો દેખાય તેવા આકારનો છે. તેથી આ પર્વત બહારની બાજુમાં મૂળથી જ ઘટતા ઘટતા વિસ્તારવાળો થઈ અભ્ય. ભાગે ઊભી ભીતી સરખો જ ઊંચો રહી શિખરતલે ૪૨૪ યોજન માત્ર રહ્યો, જેથી ૧,૦૨રમાંથી ૪૨૪ બાદ કરતાં પહ૮ યોજનનો ઘટાડો તો કેવળ બહારની બાજુમાં જ થયો અને અત્યંતર બાજુમાં કાંઈ પણ વિસ્તાર વગેરે ન ઘટવાથી ઊભી ભીંત સરખો ઊંચો જ રહ્યો. જિ અથવા તો પર્વતના આકાર માટે શાસ્ત્રમાં બીજું દૃષ્ટાંત કહ્યું છે તે આ પ્રમાણે - પુષ્કરવરદ્વીપને અત્યંત મધ્યભાગે વલયાકારે સર્વ બાજુ ફરતો એક પર્વત એવો કલ્પીએ કે જે મૂળમાં ૨,૦૪૪ યોજન વિસ્તારવાળો હોય અને શિખરીતળે ૮૪૮ યોજન વિસ્તારવાળો હોય એવો પર્વત કલ્પીને તેના અતિ મધ્યભાગથી બે વિભાગ કરી અંદરના વિભાગને ઉઠાવી લઈને રદ કરી દઈએ. તેથી જે બાહ્યાધે વિભાગ જેવા આકારનો બાકી રહ્યો છે તેવા જ આકારનો અથવા અન્ય રીતે અર્ધ યવના આકાર સરખો માનુષોત્તર પર્વત છે તથા આ પર્વતનું નામ માનુષ - મનુષ્યક્ષેત્રની ઉત્તર-ઉત્તરે એટલે પર્યન્ત આવેલો હોવાથી એનું નામ “માનુષોત્તર” પર્વત છે. માનુષોત્તરપર્વતની ઉપર ચાર દિશામાં ૧-૧ સિદ્ધાયતન કૂટ છે અને દરેક દિશામાં ત્રણ-ત્રણ તે તે દેવ નામવાળા દેવકૂટ છે. તેથી દરેક દિશામાં ૩દેવકૂટ અને ૧ સિદ્ધકૂટ મળી ૪-૪ કૂટછે તથા વિદિશામાં પણ ૧-૧ કૂટછે. તેથી ૧૬ દેવકૂટ અને ૪ સિદ્ધકુટ મળી ૨૦ કૂટ છે. જો કે ૪ સિદ્ધકૂટ સિદ્ધાંતોમાં સાક્ષાત્ કહ્યા નથી, તો પણ ચારણમુનિઓના ગતિ વિષયના પ્રસંગે, “મુનિઓ માનુષોત્તરગિરિ ઉપર ચૈત્યવંદના કરે છે” એમ કહ્યું છે માટે જણાવ્યા છે અથવા જંબુદ્વીપને જેમ જગતી વિટાયેલી છે તેમ મનુષ્યક્ષેત્રને આ પર્વત વિંટળાયેલો છે. તો ચાલો મિત્રો ! હવે માનુષોત્તર પર્વતનું કાંઇક વિશેષ અવનવું જાણી લઇએ... આ કોષ્ટકના માધ્યમે..... ક્રમ | વિષય પ્રમાણાદિ વિષય પ્રમાણાદિ | ૧ | ઊંચાઈ - ૧,૭૨૧ યોજન | ૭ અત્યંતર પરિધિ | ૧,૪૨,૩૦,૨૪૯ યોજન ૨ | ભૂમિની અંદર અવગાઢ ૪૩) યો. ૧ ગાઉ બાહ્ય પરિધિક ૧,૪૨,૩૬,૭૧૩ યોજન ૩ | પૃથ્વીની ઉપર ૧,૦૨૨ યોજન મધ્ય પરિધિ ૧,૪૨,૩૪,૮૨૩ યોજન ૪ | મધ્ય વિસ્તાર ૭૨૩ યોજન | ૧૦ | શિખર પરની પરિધિ | ૧,૪૨,૩૨,૯૩ર યોજન શિખરનો વિસ્તાર ૪૨૪ યોજન | ૧૧ | શેનો બનેલો છે? જાંબુનદ સુવર્ણમય ફૂટ સંખ્યા ૨૦ | આકાર સિંહનિષાદિ અથવા અર્ધા જવ જેવો જ | do | m | ટ | I[ શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે આ સંપૂeતચ્છલોકમાં માત્ર (૧) માતુષોત્તરપર્વત (૨) કુંડલ પર્વત અને (૩) યક પર્વત આ પર્વતો જ એવા છે કે જે સંપૂર્ણ વળયાકારે (ગોળરૂપે) રહેલા છે અને બાકીના કેટલાક દીઘકારે, કેટલાક પત્યાકારે, કેટલાક ઝલ્લરીના આકારના કેટલાક ઉદસ્તગોપૃચ્છાકારે, કેટલાક અક્ષરસ્કંધાકારે અથવા મિહકાગધાકારે, કેટલાક ગજદંતાકારે તો કેટલાકડમરૂકાકારે ઉત્પાતપર્વતો) વગેરે પણ હોય છે. - ૧૨૫) Page #170 -------------------------------------------------------------------------- ________________ જન કોસ્મોલોજી _ _ _ _ _ _ મધ્યલોક - - - - - - - - - - - અઢીદ્વીપમાં રહેલ શાશ્વત પદાર્થોનું યંત્ર.. અર્ધપુષ્કરવરકીપ અર્ધપુષ્કરવરતીપ Gર્ષ Iધાતકીખંડ, ઘાતકીખંડ : લવણ સમુદ્ર દિ કાલોદધિ સમુદ્ર માં કાલોદધિ સમદ્ર અર્ધપુષ્કરવરદ્વીપ અર્ધપુષ્કરવરદ્વીપ ૧૨૬ Page #171 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલો અઢીઢીપમાં રહેલ શાશ્વત પદાર્થોનું યંત્ર શાશ્વત પદાર્થોના નામો ક્રમ ૧ વર્ષધર પર્વત (મેરુ સહિત...) ૨ વર્ષધર લેબ... ૩ | પાંચ મેરુપર્વતના પાંડુકવનમાં રહેલી શિલાઓ ૪ શિલા પર સ્થિત જન્માભિષેક માટેનાં સિંહાસનો ૫ શાશ્વતા કુલ પર્વત (લવણસમુદ્ર સાથે) हु પર્વત ઉપરના ફૂટ (શિખર ૭ ઋષભકૂટ (જેના પર ચક્રવર્તી સ્વયં પોતાનું નામ લખે છે.) કોટીશિલા (જેને વાસુદેવ ઉપાડે છે.) વૈતાઢ્યમાં રહેલી ગુફાઓ (તમિસ્ત્રા ખંડપ્રપાતા.) ८ - ૧૦ | વૈતાઢ્યમાં રહેલ બીલ (ભરત ઐરાવતના ૧૧ માગધ-વરદામ-પ્રભાસ તીર્થ ૧૨ | ભરત, ઐરાવત અને વિજયોમાં સ્થિત ૬-૬ ખંડ ૬ ખંડમાં મલી ૩૨,૦૦૦ દેશ (તો ૩૪માં મળી) ૧૪ | મૂળ અયોધ્યા નગરી... ૧૩ ૧૫ | ૨૫ આર્ય દેશ (૩૨ વિજય + ભરત + ઐરાવતના મળી) ૧૬ | દીર્ઘ ચૈનાની ૪-૪ શ્રેણી (૨ વિદ્યાધરની, ૨ અભિયોગિક દેવની) ૧૭ | મોટા ૬ દ્રહ તથા કુરુક્ષેત્રના ૧૦ દ્રહ ૧૮ | મોટા હોમાં દેવી તથા નાના વર્ષોમાં દેવ ૧૯ | સર્વ મહાદ્રહોના કમલોમાં ૬-૬ વલય... ૨૦ સર્વ વલયોમાં રહેલા કમલો... |૨૧ | ગંગા-સિંધુ વગેરે માનદી ૨૨ | મહાનદીના પ્રપાત કુંડ ૨૩ મહાનદીઓની પરિવારભૂત નદીઓ ૨૪ | જંબૂ વગેરે મોટાં વૃક્ષો. (પૃથ્વીકાયમય...) ૨૫ | જંબૂ વગેરે મોટાં વૃક્ષોને... ફરતાં વલયો... જંદીપમાં ૪ ૬ ૨૭૯ ૪૬૭ ૩૪ ૩૪ ૬૮ ૧૪૪ ૧૦૨ ૨૦૪ ૮૬૭ પાતીખંડમાં ૧૪ ૧૪ ૧૪ ૧૪ ८ ૧૨ ૫૪૦ ૯૩૪ ૬૮ | ૬૮ ૧૩૬ ૨૮૮ ૨૦૪ ૪૦૮ ૬૮ ૧,૭૩૪ પુષ્કરવરાર્ધમાં ૨૮ ૨૮ ૧૪ ૧૪ ८ ર ૪ ૬-૬ વલય | ૧૨-૧૨ વલયર ૧૨ ૫૪૦ ૯૩૪ ૬૮ ૧૦,૮૮,૮૪૩ | ૨૧,૭૬,૦૦૦ ૨૧,૩૬,૦૨૫૪,૪૦,૮૦ ૬૮ ૩૪ ૬૮ ૧૩૬ ૨૮૮ ૨૦૪ ૪૦૮ ૧,૭૩૪ ૨૮ ૨૮ મધ્યલોક ૧૩૬ ૨૭૨ ૨૭૨ ૧૬ ૩૨ ૩૨ ८० ૧૬ ૩૨ ૩૨ o ૬ દ્રહોમાં – ૩૬ ૧૨ દ્રહોમાં - ૭૨ ૧૨ દ્રહોમાં - ૭૨ | ૩૦દ્રહોમાં – ૧૮૦ ૧,૨૦,૫૦,૧૨૦ ૨,૪૧,૦૦,૨૪૦ ૨,૪૧,૦૦,૨૪૦ ૩,૬૧,૫૦,૩૬૦| 57 ૪ 동네 ૧૨-૧૨ વલય ૩૫ ૩૫ ૨૦ ૩૦ ૧,૩૫૭ ૨,૩૩૫ ૧૭૦ ૧૭૦ ૩૪૦ ૭૨૦ ૧૧૦ ૧૦૨૦ ૧૭૦ ૪,૩૩૫ ૧૪,૫૬,૦૦૦ ૨૯,૧૨,૦૦૦ ૨૯,૧૨,૦૦૦ ૩૨,૨૦,૦૦૦ ૬૮૦ ৩০ 06 ૧૦ ૬૦ ૧૨૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક જA | કalre B 'જે પદક ન્ય " - is S pn to : O : CARE ક STER) JEDEN A S કાકી HRI , wi = : ૨ શ N નળ કનો P : ક કરણ ITS ) ST s AવE . RELE+ ! BUITE HALE S - જે કાલ એમણ ક્રા, VIETUIRUON SOCER - Oામારી ક Y / NAS RELI - IA, ASI રવક્તા s મદા: - ન ARE , અ 31 નવસાય MITRA lી R તુમ એક પ્રકર IGIધ(સઅવ) ઇ મઝાકત જ તે જીવ vમહેરાત Pon GO જ 3 MS - - - - - - અ, DPREPON ૧૨૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક અઢીદ્વીપમાં રહેલ શાશ્વત પદાર્થોનું યંત્ર (ચાલુ) (57) ક્રમ ૧૨. ૨૪ ૨૪ ૧ જ | જ | ઝ | o | જ | શાશ્વત પદાર્થોના નામો જંબૂઢીપમાં ધાતકીખંડમાં || પુષ્કરવરાર્ધમાં ૨૬ | સર્વ વૃક્ષ (કુલ વૃક્ષ) સંખ્યા ૧,૨૦,૫૦,૧૨૦ ૨,૪૧,00, ૨૪૦ ૪,૮૨,૦૦,૪૮૦| ૮,૪૩,૫૦,૮૪૦ ૨૭ અંતર નદી ૨૮| વક્ષસ્કાર પર્વત ૨૯| સીતા-સીતાદા નદીના બંને બાજુના વનમુખ ૩૦| મેરુ સંબંધી ભદ્રશાલ-નંદન-સૌમનસ પાંડુકવન ૩૧| ગજદંત ગિરિ ૩૨ | ઈષકાર પર્વત ૩૩વૃત્ત વૈતાઢ્ય અને દીર્ઘ વૈતાદ્ય ૪-૩૪ ૮-૬૮ ૮-૬૮ ૨૦-૧૭૦ ૩૪યમક-સમક-ચિત્ર-વિચિત્ર ગિરિ (પર્વત). ૮ ૩૫ કંચનગિરિ ૨૦૦ YO ૪૦ ૧,OOO ૩૬| યુગલિક ક્ષેત્ર ૧૨ ૩) ૩૭ અંતર્લીપ ૩૮ | વિહરમાન પ્રભુની વિહાર રૂપ વિજય (પુષ્કલાવતી-વત્સ, નલીનાવતી-વપ્રા) ૩૯] શાશ્વત ચૈત્ય ૧,૨૭૨ ૧,૨૭૨ ૩,૧૭૯ ૪ | સૂર્ય અને ચંદ્ર ૨-૨ જંબૂમાં ૧૨-૧૨ ધાતકીમાં ૭૨-૭૨ ૧૩૨ સૂર્ય ૪-૪ લવણમાં ૪૨-૪૨ કાળોદધિમાં ૧૩૨ ચંદ્ર ૪ ૨૦ \ To Tu ૬૩૫ પુષ્કરાર્ધમાં િટિપ્પણકો..... ૪ (૧) આ બીલ ગંગા-સિંધ-રક્તા અને રક્તવતી નદીના બંને કિનારા ઉપર વૈતાઢ્યની ઉત્તરે અને દક્ષિણે મળીને ૭૨-૭૨ જ (૨) આ વલયો અઢીદ્વિીપના નકશાની હકીકતની પુસ્તકમાં લખ્યા છે પણ તે કોના નિવાસવાળા છે, તે જણાવેલ નથી. ફ્રિ (૩) પાંચે મહાવિદેહમાં આ ૪-૪ નામની વિજયો જ સમજવી. # (૪) આ સિવાય નંદીશ્વરે-૬૮, કુંડલે-૪, રુચકે-૪,માનુષોત્તરે-૪ મળીને કુલ ૧૨૪-૧૨૪ ભગવાનવાળા ૮૦ ચૈત્ય ઉમેરતા તિષ્ણુલોકમાં ૩, ૨૫૯ ચૈત્યો થાય છે તથા તેમાં (અઢીદ્વીપના) ૩,૮૧,૪૮૦+ (૮૦x૧૨૪) =૯,૮૪૦ મળીને કુલ ૩,૯૧,૩૨૦ જિનપ્રતિમાઓ બિરાજમાન છે, તેમને વંદના કરીએ... (અઢીદ્વીપના ૩,૮૧,૪૮૦ચૈત્યોમાં ૧૨૦-૧૨૦ તથા અઢીદ્વીપ બહારના ૮૦ચૈત્યોમાં ૧૨૪-૧૨૪ ભગવાન હોવાથી કુલ (૩,૧૭૯ x ૧૨૦) = ૩,૮૧,૪૦૦ તથા (૮૦ x ૧૨૦) = ૯,૮૪૦ મળીને ૩,૯૧,૩૨૦ ભગવાન તિર્જીલોકમાં ૩,૨૫૯ જિનાલયોમાં છે.) માટે જ “સકલતીર્થ” સૂત્રમાં કહેવાયું છે કે... બત્રીસેને ઓગણસાઠ તિથ્યલોકમાં ચૈત્યનો પાઠ ! ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસે વીસ તે બિંબ જુહાર ” ૧૨૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી га શાશ્વત જિનપ્રતિમા born báy leon Of ONS OF EX, 038,00,$3,805,00,9%,5 OF 000 DE P OF * \ spap jeelesti] ૧૩૦ leopor 89 SE શ્રી ચંદ્રાનન સ્વામિને #H નમઃ #jay OOFF શ્રી ઋષભ સ્વામિને SPOISIRS PAT નમઃ ને છે. 189261554 ય ઊંચી હોય છે... શ્રી sunderstopped .. તેમ જાણવું. વારિષણ સા, મધ્યલોક :53:18 M shi es HERS શ્રી વર્ધમાન સ્વામિને ન ૪૯ (;) p(x)= (૪) ૩ leslinsfo 10.Spe * BISHOP FI+$$} ployY] = (0sXSS) 15 00 PM T= (SFXSS) તા. ક. = ઋષભાદિક ચારે શાશ્વતી જિનપ્રતિમાઓ ઉત્સેઘાંગુલના પ્રમાણથી ઉત્કૃષ્ટથી ૫૦૦ થનુષ્ય } સ્વામિને of 68 #15] * નમઃ । નમઃ 1%, (ઈ) : Page #175 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી = = = = =. શાશ્વત જિનભવન-જિનપ્રતિમાજીદ... ---------મધ્યલોક 58 * દરેક શાશ્વત જિનચૈત્ય રત્ન, સુવર્ણ અને મણિનું બનેલું હોય છે. આ શાશ્વત જિનભવનોના પશ્ચિમ સિવાયની ત્રણ દિશામાં ૩ દ્વાર હોય છે. ચૈત્યનાં અતિ મધ્યભાગમાં ૧ મોટી મણિપિઠિકા (રત્નપીઠ) હોય છે અને તે ઉપર એક દેવછંદક (સ્તુપ સરખા આકારવાળો ગભારો) બાંધેલો હોય છે. તેનું પ્રમાણ મણિપિઠિકા જેટલું પ્રમાણાંગુલથી જાણવું. પરંતુ ઊંચાઈ કાંઈક અધિક જાણવી. તે દેવછંદકમાં મણિપિઠિકા ઉપર ચારે તરફની મળીને ૧૦૮ પ્રતિમા ઉત્સધાંગુલના પ્રમાણથી પOO ઘનુષ્ય ઊંચી હોય છે, જેથી ૧-૧ દિશામાં ૨૭-૨૭ પ્રતિમાજી ઊભી રહેલી હોય છે. ત્યાં ઋષભ-ચંદ્રાનન-વારિષણ ને વર્ધમાન એ ૪ નામવાળી પ્રતિમાઓ છે. / શાશ્વત પ્રતિમાજીના જુદા જુદા રનિક (રત્નો સંબંધી) અવયવો../ જ તે શ્રી જિનપ્રતિમાઓના નખ એકરત્નના શ્વેતવર્ણો, નખના પ્રતિસેક (પર્યન્તવત ખૂણાભાગ નખની નીચેનો હોય તે) લોહિતાક્ષરત્નના રક્તવર્ષે છે. હથેળી, પગના તળીયાં, નાભિ, જીભ, શ્રીવત્સ (જ છાતીનાં મધ્યે ઉપસતો ભાગ હોય તે) અને ચસુક (સ્તનની ડીંટીઓ) તથા તાળ એ સર્વ તપનીય સુવર્ણમય રક્તવર્ણના હોય છે. દાઢી, મૂંછ અને રોમરાજી રિઝરત્નમય કૃષ્ણવર્ણની છે બે હોઠ પરવાળાના રક્તવર્ષે છે. નાસિકા લોહિતાક્ષરત્નના રક્તવર્ષે છે તેમજ તારા (કીકી) પાંપણ અને ભૂ (ભવા) એ રિઝરત્નમય કૃષ્ણવર્મે છે. લલાટ, કાન, કપોલ એ સુવર્ણના પીતવર્ષે છે. શીર્ષના કેશ રિઝરત્નના કૃષ્ણવર્ષે તથા કેશભૂમિ (મસ્તકનો ઉપલો ભાગ અથવા કેશના મૂળ ભાગનું સ્થાન) તપનીય સુવર્ણમય રક્તવર્ષે છે. શીર્ષ વજરત્નમય શ્વેતવણે છે તથા ડોક, ભુજાઓ, પગ, જંઘા, ગુલ્ફ (પગની ૨ પાની), સાથળો અને શરીર એ સર્વ સુવર્ણમય પીતવણે છે. એ પ્રમાણે શાશ્વત જિનપ્રતિમાજીના રત્ન વગેરેથી નિર્મિત અવયવો હોય છે. || શાશ્વત પ્રતિમાજીના ચારે દિશામાં રત્નમય વિવિધ રચનાઓ... II. Lજ દરેક પ્રતિમાજીની પાછળ ૧ છત્રધારી રત્નપ્રતિમા છે, બે પડખે ૧-૧ ચામરધારી રૂપ છે અને સન્મુખ બે પડખે ૧-૧ નાગપ્રતિમા હોવાથી બે નાગપ્રતિમા, ૧-૧ યક્ષપ્રતિમા હોવાથી ૨ યક્ષપ્રતિમા, ત્યારબાદ ૨ ભૂતપ્રતિમા, ત્યારબાદ ૨ કુંડધરપ્રતિમા છે. એ જ પ્રતિમાઓ વિનયથી નમ્ર થઈ બે હાથ જોડીને પગે લાગતી હોય તેવી છે. I દેવછંદકમાં રહેલી સામગ્રી : # તથા એ દેવછંદકમાં ૧૦૮ ઘંટ, ૧૦૮ ધુપના કડછા, ૧૦૮ ચંદનકળશ (જલપૂર્ણ કળશો), ૧૦૮ ભંગાર (નાના કળશો), ૧૦૮ આરિસા, ૧૦૮ થાળ, ૧૦૮ પાત્રીઓ (નાની થાળીઓ), ૧૦૮ સુપ્રતિષ્ટ (ડમરૂ આકારની ઊભી બેઠકો કે જેના ઉપર થાળ વગેરે રાખી શકાય... અથવા રહેલા છે.) ૧૦૮ મનોગુલિકા (રત્નના બાજોઠ વિશેષ), ૧૦૮ વાતકરક (કોઈ વસ્તુવિશેષ), ૧૦૮ વિચિત્ર રત્ન કરંડીયા, ૧૦૮ રત્નના અશ્વકંઠ (શોભા માટે), ૧૦૮ હસ્તિકંઠ, ૧૦૮ નરકંઠ, ૧૦૮ કિન્નરકંઠ, ૧૦૮ કિંગુરુષકંઠ, ૧૦૮ મહોરગકંઠ, ૧૦૮ ગધર્વકંઠ, ૧૦૮ વૃષભકંઠ, ૧૦૮ ચંગેરી, ૧૦૮ પટલ વડલા)*, ૧૦૮ સિંહાસન, ૧૦૮ છત્ર, ૧૦૮ ચામર, ૧૦૮ દાબડા, ૧૦૮ ધ્વજાદિ... આ વસ્તુઓ જિનભવનમાં સર્વે રત્નમય હોય છે ને અતિમનોહર (રમણિયક) હોય છે છત્રધર અને યામરઘરપ્રતિમાઓ હાજિનમ્રતમાની જેમજ ઊભી રહેલી જાણાવી. ૧૦૮ પુષચંગેરી, ૧૦૮ માચચંગેરી, ૧૦૮ ચૂયંગેરી, ૧૦૮ ગંધયંગેરી, ૧૦૮ વસ્ત્રચંગેરી, ૧૦૮ આભરણાવંગેરી, ૧૦૮ સિદ્ધાર્થ (શ્વેત સર્ષl) અંગેરી, ૧૦૮ લોમહસ્ત ચંગેરી (મોમ્પછિીની પૂંજની) એ આઠ પ્રકારની યંગેરીઓ(પાત્ર-ભાજળવિશેષ) જાણાવી. અંગેરીની જેમ આઠ પ્રકારના પુષ્પપટલ વગેરે...)૧૦૮-૧૦૮ જાણવા. તેલનમુણક, કોકસમુણક, યોગસમુક, તગરસમુણક, એલાયચીસમુદ્યક, હરતાલ સમુદ્ઘક,હિંગલોકરમુક,મહાશિવસમુણક, અંજળ સમુણકએ પ્રકારના દાબડા. તેયાદરેક ૧૦૮-૧૦૮ જાણવા. –-૧૩૧) ૧૩૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક માનુષોતર પર્વત ઐરાવત | | ઐરાવત ક્ષેત્ર ક્ષત્ર કાલોદધિ સમુદ્ર ઐરા | ઐરા વત / વત ક્ષેત્ર ક્ષેત્ર લવણ સમુદ્ર માનુષોતર પર્વત મહાવિદેહ +૧ ક્ષેત્ર માનુષોતર પર્વત લવણ સમુદ્ર ભિરત ભરત કાલોદધિ સમુદ્ર ભરતક્ષેત્ર ભારત માનુષોતર પર્વત ૧૩૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક अढीद्वीपभां शाश्वत चैत्य प्रतिभाओगें वार्शन 59. e | | = ૧૨ | x * In | X | Y | = To | = | x | x જંબુદ્વીપમાં ધાતકીખંડમાં | પુષ્કરવરાર્ધમાં ક્રમ | સ્થાન સંખ્યા | ચૈત્ય | પ્રતિમા | સંખ્યા | ચૈત્ય | પ્રતિમા | સંખ્યા | | ચૈત્યનું પ્રતિમા ૧ | મેરુપર્વત ૨,૦૪૦ ૪,૦૮૦] | ૨ | ૩૪ ૪,૦૮૦ ૨ | વર્ષધર પર્વત ૭૨૦ - ૧,૪૪૦ | ૧૨ ૧,૪૪) | દીર્ઘ વૈતાઢ્યા ૪,૦૮૦ ૮,૧૬૦| ૬૮] ૮, ૧૬૦ ગજદંત પર્વત ४८० ૯૬૦ ૯૬૦ યમકદિ પર્વત ૪૮૦ ૯૬૦| ૮ | ૮ | વક્ષસ્કાર પર્વત ૧૬] ૧૬] ૧,૯૨૦| ૩૨ | ૩,૮૪૦] ૩૨ | ૩૨ ૩,૮૪૦| વૃત્ત વૈતાઢ્ય પર્વત ૪૮૦ CEO ઈષકાર પર્વત ૨ ૨૪૦. ૨ ૨૪૦ ક્યનગિરિ ૨૦૦] ૨૦૦] ૨૪,૦00 | 800 | 800 | ૪૮,૦૦૦ ૪૦૦ ૪૦૦| ૪૮,૦૦૦) ૧૦ | દિગ્ગજ કુટ ૯૬૦ | ૧૬ ૧૬ ૧,૯૨૦] ૧૬ | ૧૬ ૧,૯૨૦ ૧૧ | ઉત્તરક | ૧ | ૧ | ૧૨૦| વ ર0 ૨ | ૨ - ૨૪૦ ૨૪૦ ૧૨ | | દેવકુરુ ૧૨૦ | ૨ ૨૪૦ ૨૪૦ ૧૩ જંબૂવૃક્ષ પરિવાર ૧૧૭ ૧૪,૦૪ ૨૩૪ ૨૮,૦૮૦ | ૨૩૪ ૨૮,૦૮૦ ૧૪ | શાલ્મલી વૃક્ષ પરિવાર | ૧ | ૧૧૭ ૧૪,૦૪૦ | ૨ | ૨૩૪ | ૨૮,૦૮૦ ૨ | ૨૩૪ | ૨૮,૦૮૦ ૧૫ | કુંડ | ૭૬ | ૭૬ | ૧,૯૨૦| ૧૫ર | ૧૫૨ | ૧૮,૨૪૦] ૧૫ર | ૧૫૨] ૧૮,૨૪૦ | નદી | ૧૪ [ ૧૪ ૧,૬૮૦ ૨૮ | ૨૮ ૩,૩૬૦ | ૨૮ | ૨૮ | ૩,૩૬૦. | ૧૬ | ૧૬] ૧,૯૨૦ - ૩૨ - ૩૨ | ૩,૮૪૦ ૩૨ ૩,૮૪૦ ૬૩૫ | ૭૬,૨00 | ૧,૨૭૨ | ૧,૫૨,૬૪૦] [ ૧,૨૭૨ ૧,૫૨,૬૪૦] ત્રણેલોકમાં રહેલ શાશ્યતા પ્રાસાદાદિનું યંત્ર* T VT - | ૨ - | | | ૧૭ ૩૨. સ્થાનવિશેષ પ્રાસાદ | પ્રતિમાજીની | ૧-૧ | પ્રમાણ આયામ વિખંભ | ઊંચાઈ સંખ્યા | પ્રાસાદમાં] (ઉન્સેધાંગુલથી)| જિનબિંબ | જ્યોતિષીઓની અસંખ્યાતા અસંખ્યાતી | ૧૮૦ ૫૦૦થનું. ૧૨ યો. ૬ મો. ૯ યોજન રાજધાની | જ્યોતિષી વિશે અસંખ્યાતા અસંખ્યાતી | ૧૮૦ ૫૦૦ ધનુ. | ૧૨ ધો. ૬ મો. ૯. યોજના ૩ | વ્યંતર નિકાયમાં અસંખ્યાતા અસંખ્યાતી | ૧૮૦ ૫૦૦ ધનુ. | ૧૨ ધો. ૬ મો. ૯યોજન અનુત્તર વિમાનમાં ૬૦૦ ૧૨૦ ૧ધનું. | ૧૦૭યોજન ૫૦યોજન ૭૨ યોજન ૫ | ગ્રેવેયક વિમાનમાં ૩૧૮ ૩૮,૧૬૦ ૧૨૦ - ૧ ધનુ. | 100 યોજન ૫૦યોજન ૭૨ યોજન | ૬ | વૈમાનિક વિમાનમાં ૮૪,૯૬,૭૦૦ ૧,૫૨,૯૪,૦૬,000 | ૧૮૦ | ૧ ધનુ. | ૧OOયોજન ૫૦યોજન ૭૨ યોજન ૧33. Page #178 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક ----------- સિદ્ધશિલા પાંચ અનુત્તર ---- નવ રૈવેયક ઉદ્ગલોક નવ લોકાંતિક 5 કિલ્બિષિક તિચ્છલોક -~ચર, સ્થિર જ્યોતિષચક્ર ..---ઘનોદધિ --------ધનવાત •-તનવાત +---- આકાશ ..... અધોલોક : 12 સનાડી ( ૧૩૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક ત્રણલોકમાં રહેલ શાશ્વતા પ્રાસાદિનું યંત્ર* S9. ક્રમ સ્થાનવિશેષ પ્રાસાદે ه ه م ૧૩. م ૧૭. م || ماه પ્રતિમાજીની પ્રમાણ | આયામ | વિષ્ફભ | ઊંચાઈ સંખ્યા પ્રાસાદમાં (ઉત્સધાંગુલથી) જિનબિંબ ૧,૧૫,૨૦,0,00 ૧ ધનુષ્ય | પ૭યોજન [ ૫૦યોજન| ૩૬ યોજન ૧,૧૫,૨૦,00,00 ૧૮૦ ૧ ધનુષ્ય ૨૫યોજન | ૧૨ ધો. ૧૮ યોજન ૧,૨૯,૬૦,00,000 ૧૮૦ ૧૩ ધનુષ્ય - ૨૫યોજન | ૧૨ યો. ૧૮ યોજન ૧,૩૬,૬૦,૦,૦% ૧૮૦ ૧ધનુષ્ય ૨૫યોજન | ૧૨ ધો. ૧૮ યોજન ૧,૩૬,૬૦,O,000 ૧૮૦ ૧૩ ધનુષ્ય ૨૫યોજન | ૧૨ ધો. ૧૮યોજન ૧,૩૬,૬૦,0,00 ૧૮૦ ૧ ધનુષ્ય | ૨૫યોજન | ૧૨ ચો.| ૧૮ યોજન ૧,૩૬,૬૦,00 ૧૮૦ ૧૩ ધનુષ્ય ૨૫યોજન | ૧૨૩ યો. ૧૮ યોજન ૧,૩૬,૬૦,૦OO ૧૮૦ ૧૩ ધનુષ્ય ૨૫યોજન | ૧૨ ધો.) ૧૮ યોજન ૧,૭૨,૮0,0, 0 ૧૮૦ ૧૩ ધનુષ્ય ૨૫ યોજન| ૧૨ ધો. ૧૮ યોજન ૧,૩૬,૦,00,00| ૧રૂંધનુષ્ય ૨૫યોજન | ૧૨ ધો. ૧૮ યોજન ૧,૪૫,૪૦ ૧૨૦ ૫OOધનુષ્ય ૧ ગાઉT. - ગાઉ| ૧૪૪૦ ધનુ. ૧,૨૦,OOO ૧૨૦ ૫OCધનુષ્ય ૧ ગાઉ| - ગાઉ| ૧૪૪૦ધનુ. ૪,૫૬,OOO ૧૨૦ પOOધનુષ્ય ૧ ગાઉ 1 ગાઉ ૧૪૪૦ ધનુ. ૨૦,૪૦ ૧૨૦ ૫૦૦ધનુષ્ય ૧ ગાઉ - ગાઉ] ૧૪૪૦ધનુ. ૧૨૦ ૫૦૦ધનુષ ૧ ગાઉ - ગાઉ] ૧૪૪૦ધનુ. ૨,૪૦ ૧૨૦ ૫૦૦ધનુષ્ય ૫૦યોજન | ૨૫ યોજના ૩૬ યોજન ૯,૬ % ૧૨૦ ૫૦૦ધનુષ્ય ૫૦યોજન | ૨૫ યોજન) ૩૬ યોજન ૯,૬૦ ૧૨૦. ૫OQધનુષ્ય ૫૦ યોજના ૨૫ યોજના ૩૬ યોજન ૩,૬૦૦ ૧૨૦ ૫૦૦ધનુષ્ય ૫૦ યોજન | ૨૫ યોજના ૩૬ યોજન ૪,૦૮ ) ૧૨૦ ૫OOધનુષ્ય ૧ ગાઉ - ગાઉ ૧૪૫૦ધનુ. ૯,૬O ૧૨૦ ૫OOધનુષ્ય ૧ ગાઉ ગાઉ| ૧૪૫૦ધનુ. ૨.૪૦ ૧૨૦ ૫OOધનુષ્ય ૧ગાઉ | | ગાઉ ૧૪૫૦ધનુ. ૨,૪ ૧૨૦ ૫૦૦ધનુષ્ય ૧ ગાલ | ગાઉ| ૧૪૫૦ધનુ. ૧,૯૨૦ ૧૨૦ ૫OOધનુષ્ય ૧ ગાઉ| | ગાઉ ૧૪૫૦ધનુ. ૧૨૪ પCOધનુષ્ય | ૧OOયોજન | ૫ યોજન| ૭ર યોજના ૪૯૬ ૧૨૪ ૫૦૦ધનુષ્ય | ૧OOયોજન | ૫૦યોજન ૭૨ યોજન ૪૯૬ ૧૨૪ ૫OOધનુષ્ય | ૫૦યોજન | ૨૫ યોજના ૩૬ યોજન ૪૮૦ ૧૨૦ ૫૦૦ ધનુષ્ય | ૫૦યોજન | ૨૫ યોજન ૩૬ યોજન ૪૮૦ ૧૨૦ ૫૦૦ધનુષ્ય ૫૭યોજન | ૨૫યોજન| ૩૬ યોજન| ૧,૨૦૦ ૫૦૦ ધનુષ્ય | ૫૦યોજન | ૨૫યોજન યોજન ૬૦) ૧૨૦ ૫૦ધનુષ્ય ૧ ગાઉ| | ગાઉ[ ૧૪૫૦ધનુ. જી ૭ | અસુર નિકાયમાં ૬૪,000 નાગકુમારનિકામાં ૬૪,, સુપર્ણકુમારનિકામાં ૭૨,0,00 ૧૦ | વિધુતકુમાર નિકાયમાં ૭૬,000 ૧૧ | અગ્નિકુમાર નિકાયમાં | ૭૬,0,00 ૧૨ |દ્વીપકુમાર નિકાયમાં | ૭૬,૦,૦% [ ઉદધિકુમારનિકામાં ૭૬,00, 0 ૧૪ ] દિમાર નિકાયમાં | ૭૬,00,000 ૧૫ | પવનકુમારનિકાયમાં | ૯૬,0,000 ૧૬ | સ્વનિતકુમાર નિકાયમાં | ૭૬,| ૧૭ | જંબૂવૃક્ષ વિશે ૧,૧૭૦ ૧૮ | કંચનગિરિ પર્વતમાં ૧,00 ૧૯ | કુંડમાં ૩૮૦ ૨૦ | વૈતાઢ્ય પર્વતમાં ૧૭૦ ૨૧ | મધનદી સંબંધી ગજદંત પર્વતમાં ૨૩ | મેરુપર્વતનાવનમાં ૨૪ | વક્ષસ્કાર પર્વતમાં ૨૫ | વર્ષધર પર્વતમાં રદ |દિગ્ગજ સંબંધીમાં ૨૭ | હૃદ (સરોવરમાં) ૨૮ | યમકાદિ પર્વતમાં ૨૯ | વૃત્તવૈતાઢ્ય પર્વતમાં | ૩૦ | ઈન્દ્રાણીની રાજધાનીમાં | નંદીશ્વર દ્વીપમાં ૩ર | કુંડલ પર્વતમાં ૩૩ | રુચક પર્વતમાં ૩૪ | ઈષકાર પર્વતમાં ૩૫ | માનુષોત્તર પર્વતમાં ૩૬ ૧૦કુરુક્ષેત્ર સંબંધીમાં ૩૭ | ચુલા સંબંધીમાં ૮,૪% ૬,૪૪૮ ૧૨૦ ૧૩૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬ } હિરણ્યવંત ક્ષેત્ર રખ્યક્ષેત્ર હરિવર્ષ ક્ષેત્રના તારાના નવ રાતા નથી, જૈન કોસ્મોલોજી ---------- કામ હિમવંત ક્ષેત્ર ખંડ-૩ हिता नदी E h-sun! ખંડ-૪ જાન हर ખંડ-૪ ખંડ-3, ક ખંડ-૨ ઈંન્નમ - ખંડ-૧ રાવજખંડ-૨ wis - ખંડ-૧ " અંડ-૬ ને જન્મ અઢીટ્ટીપ અને કઈ છે ખંડ-૧ ખે ખંડ : * ખંડ૧ Hs, 5-6ળ' જિન = ખંડ-૫ E-SIM Fis 1 ના કરમા જે પણ દા उत्तर h-Sh - 2-S कालोदधिसमुद्र vi रोहितान હિમવંત ક્ષેત્ર માં शब्दापाती પણ છેક સંત हरिकान्ता नद i टिकरापाती attતા લી | હિરણ્યવત ક્ષેત્ર Submit હરિવર્ષ ક્ષેત્ર રમ્યક ક્ષેત્ર नाकान्ता नदी _.__..-=-._મધ્યલોક Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક અઢીદ્વીપમાં સમકાળે તીર્થકરાદિ કેટલા હોય ? 60 | - ૩) | | T | દ| | ૧] ક્રમ જંબૂ- | જંબૂ- | ધાતકી | ધાતકી પુષ્કરવ- | પુષ્કરવ- કુલ | કુલ ઉત્તમ પુરુષો દ્વીપમાં |દ્વીપમાં | ખંડમાં | ખંડમાં| રાધમાં | રાર્ધમાં | ઉત્કૃષ્ટ જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ તીર્થંકર ૪ | ૩૪ | ૮ | ૬૮ ૬૮. | ૨૦ | ૧૭૦ ચક્રવર્તી ૮ ૮ | ૬૦ ૬૦ ૨૦ | ૧૫૦ વાસુદેવ | ૪ | ૩૦ | ૮ | ૬૦ || ૬૦ | ૨૦ | ૧૫૦ બળદેવ - ૪ | ૩૦ ૬૦ | ૮ | ૬૦. | ૨૦ | ૧૫૦ ચક્રીના એકેન્દ્રિય રત્ન ૨૮ | ૨૧૦ પ૬ ] ૪૨૦ | ૫૬ ૪૨૦ | ૧૪૦ [ ૧,૦૫૦ ચકીના પંચેન્દ્રિય રત્ન | ૨૮ | ૨૧૦ | પ૬ | ૪૨૦ | પ૬ | ૪૨૦ | ૧૪૦ | ૧,૦૫૦) ચક્રીના કુલ રત્ન | પ૬ | ૪૨૦ | ૧૧૨ | ૮૪૦ | ૧૧૨ | ૮૪૦ | ૨૮૦ | ૨,૧૦૦ ચક્રીના નિધિની સંખ્યા ૩૧ | ૨૭૦ | ૭ર | પ૪૦ | ૭૨ | પ૪૦ | ૧૮૦ | ૧,૩૫૦] If ભરત-ઐરાવત અને ૩૨ વિજયોમાં મળી આ બૂઢીપની ૩૪ વિજયોમાં દરેકમાં ઉત્કૃષ્ટકાળે એકેક તીર્થંકર હોવાથી ૩૪ તીર્થકર સમકાળે વિચરતા હોય છે. જ્યારે ભરત ઐરાવતમાં તીર્થકર ન હોય તેમજ મહાવિદેહમાં પણ સર્વવિજયોમાં તીર્થકર ન હોય તો પણ મહાવિદેહમાં ઓછામાં ઓછી ૪ વિજયો તો તીર્થકર સહિત હોય જ છે માટે જઘન્યકાળે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર સમકાળે વિચરતા જ હોય છે. વળી મહાવિદેહ ક્ષેત્ર કોઈપણ કાળે તીર્થંકરાદિ રહિત ન હોય તે અપેક્ષાએ જંબુદ્વીપમાં ૪ તીર્થકર જઘન્યથી તો અવશ્ય (મહાવિદેહ) વિચરતા જ હોય છે. વર્તમાનકાળમાં પણ મહાવિદેહમાં ૮-૯૨૪-૨૫ એ ૪વિજયોમાં અનુક્રમે શ્રી સીમંધર-યુગમંધર-બાહુ-સુબાહુ નામના ૪તીર્થકરો વિચરે છે. તથા જંબૂદ્વીપમાં જઘન્યથી ૪ વાસુદેવ-૪ બળદેવ અને ૪ ચક્રવર્તી હોય છે તેથી શેષ ૩ વિજયમાં ૩૦વાસુદેવ બળદેવ અને ૩૦ચક્રવર્તી ઉત્કૃષ્ટથી હોય છે. જો ચોત્રીશે (૩૪) વિજયમાં ૩૪ ચક્રવર્તી સમુકાળે માનીએ તો જેબૂદ્વીપતે કાળે વાસુદેવબળદેવ રહિત જ હોય – અને જો ૩૪ વાસુદેવ-બળદેવ માનીએ તો સર્વથા ચક્રવર્તી રહિત હોય પરંતુ તેમ બનતું નથી. ૪ ચક્રવર્તી અથવા ૪વાસુદેવ-બળદેવતો હોવા જ જોઈએ અર્થાત્ જયાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી ન હોય અને ચક્રવર્તી હોય તે વિજયમાં વાસુદેવન હોય. તે કારણથી એ પ્રમાણે ચક્રવર્તી અને વાસુદેવની સંખ્યામાં વિપર્યય હોય છે. આ ઉપરોક્ત વાત પણ માત્ર જંબૂદ્વીપને આશ્રયીને કહેવામાં આવી છે... તેવી જ રીતે ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધદ્વીપના પણ તીર્થંકર-ચક્રવર્તીવાસુદેવ-બળદેવાદિ માટે બમણી-બમણી સંખ્યા સમજી લેવી. # એમ પણ કહેવાય છે કે તીર્થકરોની માતા ગજાદિ ૧૪મહાસ્વપ્નોને એકદમ સ્પષ્ટ રૂપે જુએ છે. વળી, એકજ ભવમાં ૨ પદધારી (તીર્થકર+ચક્રવર્તી) બનનારની માતા ૧૪ મહાસ્વપ્નોને ૨ વાર (૧ વાર સ્પષ્ટરૂપે ૧ વાર અસ્પષ્ટરૂપે) જુએ છે. ચક્રવર્તીની માતા ૧૪ મહાસ્વપ્નોને અસ્પષ્ટરૂપે જ જુએ છે. વાસુદેવની માતા ૧૪ મહાસ્વપ્નોમાંથી ૭જ મહાસ્વપ્નોને જુએ છે. વળી, બળદેવની માતા ૪ મહાસ્વપ્નોને જુએ છે તેમજ પ્રતિવાસુદેવની માતા ૩મહાસ્વપ્નોને જુએ છે. મંડલીક રાજાની માતા ૧ મહાવપ્ન જુએ છે અને મહામુનિવરોની માતા ૧ મહાસ્વપ્નને જુએ છે. (જેમ કે જંબુસ્વામીની માતાએ જંબૂકુમાર ગર્ભમાં આવ્યા ત્યારે તેમને જંબૂવૃક્ષનું સ્વપ્ન જોયું હતું.) * जंबूद्दीवे चक्की, उक्कोसं चउ जहन्नेणं । धायइपुक्खरदुगुणा, एमेव य केसवाइया ॥(गाथा सहस्त्री-२९१) ૧૩9 Page #182 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 1 મધ્યલોક - પ્રાદ ૧ ૨ ચક્રવર્તી બળદેવ | વ | 31S | a | Aરિકન કિ વાસુદેવ છે . 3I> J. 905 નાટક | EDITINT નાઈટDDણાગાણાઇ Sa nsar DISE ( ૧૩૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ક્રમ ચક્રવર્તી નામ ૧ ર ૩ ૪ પ્ સનકુમાર શાંતિનાથ કુંથુનાથ ૭ અરનાથ F ८ ૧૨ ૧ મહાપદ્મ ૧૦ | હરિષણ ૧૧ 3 ܡ * ૫ ક્રમ વાસુદેવના નામો ત્રિપૃષ્ઠ દ ભરત ૭ સગર મઘવા - સુભુમ ܀ જ્ય બ્રહ્મદત્ત દત્ત ८ લક્ષ્મણ નગરી અયોધ્યા અથોધ્યા શ્રાવસ્તિ ભદ્રા સ્તિનાપુર સહદેવી હસ્તિનાપુર | અચિરા હસ્તિનાપુર | શ્રીદેવી હસ્તિનાપુર | દેવી સ્તિનાપુર | તારા નગરી સુમરા યશોમતી વાણારસી જ્વાલા કાંપીર મેરા રાજગૃહ વપ્રા દ્વિપૃષ્ઠ કારવતી ઉમા સ્વયંભૂ દ્વારવતી પૃથ્વી પુરુષોત્તમ | દ્વારવતી પુરુષસિંહ | અશ્વપુર પુરુષ ચક્રપુર પુંડરિક માતા કાંક્ષીપુરાગની આ અવસર્પિણીકાળના ૧૨ ચક્રવર્તી સ્ત્રીરત્ન | દીક્ષા વખતે મુનિ પિરવાર ૧૦,૦૦૦ મોક્ષ 1,000 મોક્ષ ૧,૦૦૦ | ત્રીજો દેવલોક ૧,૦૦૦ | ત્રીજો દેવલોક 1,000 મોક્ષ 9,000 મોક્ષ કુંથુનાથ 1,000 મોક્ષ અરનાથ સાતમી નરક | અર-મલ્લિનાથના આંતરમાં માતા સીતા વારાણસી શેષવતી રાજગૃહ | સુમિત્રા પોતનપુર મૃગાવતી | પ્રજાપતિ ગ્રહ્મ બ્રહ્મ ૭ ધનુષ્ય ૭૦૦વર્ષ કુરુમતી તા.ક. : સર્વ ચક્રવર્તીઓ કાશ્યપ ગોત્રીય અને સુવર્ણની કાંતિવાળા હોય છે. પિતા रुद्र સુરરાજા સુદર્શન કૃતવીર્ય સોમ પિતા આદિનાથ ૫૦૦ધનુષ્ય સુમિત્રવિજપ ૪૫૦ ધનુષ્ય સુભદ્રવિજય ૪૨ ધનુષ્ય અશ્વસેન ૪૧ ધનુષ્ય વિશ્વસેન પદ્મોત્તર મહાહરી અશ્વસેન અમકા શીવ લક્ષ્મીવતી | મહાશીવ દેહમાન ૮૪ લાખ પૂર્વ | મહો ૭૨ લાખ પૂર્વ ભદ્રા ૫ લાખ વર્ષ સુનંદા ૩ લાખ વર્ષ જયા ૪૦ધનુષ્ય ૧ લાખ વર્ષ વિજયા ૩૫ ધનુષ્ય | ૯૫,૦૦૦વર્ષ | કૃષ્ણશ્રી ૩૦ ધનુષ્ય | ૮૪,૦૦૦વર્ષ | સુરશ્રી ૨૮ ધનુષ્ય ૦,૦૦૦વર્ષ પદ્મશ્રી | દશરથ ૨૦ધનુષ્ય | ૩૦,૦૦૦વર્ષ | વસુંધરા ૧૫ ધનુષ્ય | ૧૦,૦૦૦વર્ષ | દેવી ૧૨ ધનુષ્ય ૩,૦૦૦વર્ષ લક્ષ્મીવતી ૯ વાસુદેવ પ્રબતનું નિષાણું... અતિ બલવાન + દેવોથી પણ અજેય થાઉં આયુષ્ય વિધ્યશક્તિનો વિનાશક થાઉં બલિરાજાને મારનારો થાઉં સ્ત્રીના હરણ કરનારને મારનારો થાઉં પૂર્વશત્રુનો પાતક થાઉં સ્ત્રી હરનારનો મારક થાઉં અગ્નિસિંહ મંત્રીને મારનારનો મારક થાઉં દેહમાન આયુષ્ય ૮૦ ધનુ. ૮૪ લાખ વર્ષ ૭૦ ધનુ. ૭૨ લાખ વર્ષ ૬૦ ધનુ.| ૬૦ લાખ વર્ષ ૫૦ ધનુ. | ૩૦ લાખ વર્ષ ૪૫ ધનુ.” ૧૦ લાખ વર્ષ ૨૯ ધનુ. ૬૫,૦૦૦ વર્ષ ૨૬ ધનુ. ૫૬,૦૦૦ વર્ષ ૧,૦૦૦ 1,000 1,000 ગતિ ૭મી નરક ૬ઠ્ઠી નરક દલ્હી નરક ૬ઠ્ઠી નરક ગૌત્ર ગૌતમ ૪ થી નરક ગૌતમ ગૌતમ ગૌતમ ૬ઠ્ઠી નરક ૬ઠ્ઠી નરક ગૌતમ ગૌતમ પમી નરક | ગૌતમ ગતિ કાશ્યપ મોક્ષ નમિ-નેમિનાથના આંતરામાં સાતમી નરક નેમ-પાર્શ્વનાથના આંતરામાં આદિનાથ અજીતનાથ ધર્મનાથ અને શાંતિનાથ આંતરામાં શાંતિનાથ મોક્ષ મુનિસુવ્રત મોક્ષ નમિનાથ કર્યાં તીર્થંકરના શાસનમાં શ્રેયાંસનાથ વાસુપૂજ્ય ક્યાં તીર્થંકરના શાસનમાં મધ્યલો ક 61 વિમલનાથ અનંતનાથ ધર્મનાથ અરનાથ + સુભુમ ના આંતરામાં... ભુમ+મલ્લિનાથ ના આંતરામાં... મુનિસુવ્રત+નમિ ના આંતરામાં... નેમિનાથ બલવાન+અનંગસુંદરી ૧૯ ધનુ. ૧૨,૦૦૦વર્ષ 둘리 મથુરા દેવકી વસુદેવ લોકોને અત્યંત વલ્લભ થાઉં ૧૦ ધનુ. ૧,૦૦૦ વર્ષ ૩જી નરક કાશ્યપ જરાસંધ ૯ વાસુદેવોની પહેલા ઉત્પન્ન થયેલા તેમના જ મોઢા ભાઈ બળદેવ ઘણા ૯ હોય છે. તેના નામો... (૧) અચલ (૨) વિજય (૩) ભદ્ર (૪) સુપ્રભ (૫) સુદર્શન (૬) આનંદ (૭) નંદન (૮) પદ્મ (રામચંદ્રજી) (૯) બળભદ્ર તેમજ બળદેવ અને વાસુદેવના પિતા તો એક જ હોય છે, પરંતુ માતાઓ અલગ અલગ હોય છે... તેમ જાણવું. પ્રતિવાસુદેવ અગ્રીવ તારક મેરક nem નિયું". લિ પ્રહ્લાદ રાવણ ૧૩૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી | મધ્યલોક 1st Thank 2nd Tirthank 3rd Tutankar 4th Tuhankar 5th Turthank th Tuhankar Turhankar Bus Tethana 9th Twthankar 10th Tirthan 11th Tuhankar 1st Vasude Il Prat Vasenden 121 Tirthankar 2 Vasudy 2nd Prati Vasudev 13th Tuhankar 3rd Vasudev 3rd Prati Vasudev 14th torthang 15th Tirthankar 3 ka 5th Vasudev 5th Prati Vasudev 16th Tuhankar Chev Twthankar FER 18th Tur thank o Turhankar Chakravart O Vasudev Sth Prati Vasudev 20th Twthank 2 Vasuden 2 Prat Vase 21st Tur thankar LO Chakrawati 110 Chart Vasud Paul Vasude 22 Turtha 12 Chakravart Oth Vasudev - 63 St Prati Vas 23 Thank 24th Tuhanka 980 - For private & Page #185 -------------------------------------------------------------------------- ________________ જન કોસ્મોલોજી------------ -.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-કલાક ૬૩ શલાકાપુરુષ તેમજ અન્ય મહાપુરુષોનો ક્રમાદિ Gજ આ અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો અને બળદેવો મળીને ૬૩ શલાકાપુરુષો નીચે જણાવેલા ક્રમથી થયા છે. જ સર્વ પ્રથમ - “આદિનાથ” તીર્થકર ત્યારબાદ પ્રથમ “ભરત ચક્રવર્તી, ત્યારબાદ બીજા “અજિતનાથ” તીર્થકર ત્યારબાદ “સાગર” ચક્રવર્તી ત્યાર પછી ૩થી ૧૧ સુધીના... “સંભવનાથ-અભિનંદન-સુમતિનાથ પદ્મપ્રભ - સુપાર્શ્વનાથ - ચંદ્રપ્રભ સુવિધિનાથ શીતલનાથ અને શ્રેયાંસનાથ” તીર્થંકરો થયા. ત્યાર પછી પ્રથમ-વાસુદેવ* “ત્રિપૃષ્ઠ” નામે થયા તે સાથે પ્રથમ “અચલ”નામે બળદેવ અને “અશ્વગ્રીવ” નામે પ્રતિવાસુદેવ થયા. ત્યારબાદ ૧૨મા “વાસુપૂજ્ય” તીર્થંકર અને ત્યારબાદ બીજા વાસુદેવ “દ્ધિપુ” નામે સાથે જ “વિજય” બળદેવ અને “તારક” નામે પ્રતિવાસુદેવ થયા. ત્યારબાદ ૧૩મા “વિમલનાથ સ્વામી” તીર્થંકર પછી “સ્વયંભૂ” નામે ત્રીજા વાસુદેવ અને “ભદ્ર” નામે બળદેવ તેમજ “મેરક” નામે પ્રતિવાસુદેવ ત્યારબાદ ૧૪મા “અનંતનાથ” તીર્થંકર પછી ચોથા “પુરુષોત્તમ” નામે વાસુદેવ અને “સુપ્રભ” નામે બળદેવ તેમજ “મધુકૈટભ” નામે પ્રતિવાસુદેવ થયા ત્યારબાદ ૧૫મા “ધર્મનાથ” તીર્થંકર પછી ત્રીજા “મઘવા” નામે ચક્રવર્તી ત્યારબાદ પાંચમા “પુરુષસિંહ” નામે વાસુદેવ અને “સુદર્શન” નામે બળદેવતેમજ “નિશુંભ” નામે પ્રતિવાસુદેવ થયા. ત્યારબાદ ચોથા “સનકુમાર” ચક્રવર્તી થયા ને ત્યાર પછી ૧૬મા શ્રી “શાંતિનાથ” તીર્થંકર ૧૭મા “કુંથુનાથ' અને ૧૮માં “અરનાથ” તીર્થકર સાથે ૫-૬-૭માં ચક્રવર્તી રૂપે પણ થયા. ત્યારબાદ ૧૯મા “મલ્લીનાથ” તીર્થંકર થયા. પછી આઠમાં “સુભુમ” ચક્રવર્તી થયા. પછી “પુરુષ પુંડરિક” નામે ૬ઠ્ઠી વાસુદેવ સાથે જ “આનંદ” નામે બળદેવ અને “બલિ” નામે પ્રતિવાસુદેવ થયા. ત્યારબાદ ૨૦મા “મુનિસુવ્રતસ્વામી” તીર્થકર થયા પછી નવમા ચક્રી “મહાપદ્મ” નામે થયા. ત્યારબાદ સાતમા “દત્ત” નામે વાસુદેવ અને “નંદન” નામે બળદેવ અને “પ્રહલાદ” નામે પ્રતિવાસુદેવ થયા. ત્યારબાદ ૨૧મા શ્રી “નમિનાથ” તીર્થકર થયા. પછી દશમા “હરિષણ” નામે ચક્રી થયા પછી અગિયારમા “જય” નામે ચક્રી થયા. ત્યારબાદ આઠમા “લક્ષ્મણ” નામે વાસુદેવ “રામચંદ્રજી” નામે બળદેવ અને “રાવણ” નામે પ્રતિવાસુદેવ અવતર્યા. ત્યારબાદ ૨૨મા શ્રી “નેમીનાથ” તીર્થંકર થયા. પછી નવમા છેલ્લા “કૃષ્ણ” નામે વાસુદેવ અને “બળભદ્ર” નામે બળદેવ અને “જરાસંધ” નામે પ્રતિવાસુદેવ થયા. પછી છેલ્લા ૧૨મા ચક્રી “બ્રહ્મદા” નામે થયા. પછી ૨૩મા તીર્થંકર “પાર્શ્વનાથ” અને છેલ્લે ત્યારબાદ ૨૪મા તીર્થંકર “મહાવીર સ્વામી ભગવાન થયો. આ રીતે ૬૩ શલાકાપુરુષો આ અવસર્પિણી કાળમાં થયા છે. આ ઉપરોક્ત ૬૩ શલાકાપુરુષો સાથે જ્યારે નારદ ભેળવવામાં આવે ત્યારે ૭ર થાય છે તેમજ ૧૧ રુદ્રને પણ જો ભેળવવામાં આવે તો ૮૩ થાય છે એ પ્રમાણે ઉત્તમ મહાપુરુષોમાં ૪-૫-૬-૭ પ્રકારો થાય છે. તે તીર્થંકર-ચક્રીવાસુદેવ અને બળદેવ એમ ૪ પ્રકારે, પ્રતિવાસુદેવ યુકત ૫ પ્રકારે, નારદ યુક્ત ૬ પ્રકારે અને રુદ્ર યુક્ત ૭ પ્રકારે સમજવા. * વાસુદેવકીસાથે (સમકાલીકા જ) બળદેવ અપ્રતિવાસુદેવોપણ જાણવા. કે દરેક વાસુદેવના કાળમાં કલેશ કરવામાં કુશલ તેમજ કુતુહલી પરંતુ બ્રહાચર્યના સર્વોત્તમગુણાવાળા એકેક નારદ નામથી પ્રસિદ્ધ ગૃહસ્થ યોગી જેવા નારદ ઉત્પwા થતા હોવાથી ૯ હજારદની ઉત્પત્તિ કહી છે. તેઓ વાસુદેવાદ રાજાઓના અંતપુરમાં (રાણીવાસમાં):શંકપણો ગમનાગમન કરનારા અડો ગગડાગામનીલબ્ધવાળા હોય છે તેમજ સર્વત્ર રાજસભાઓમાં રાજપૂછે ત્યારે ક્ષેત્રોની કૌતુકી વાતો સંભળાવે છે અને એક બીજાને ફ્લેશ ઉત્પા કરવાહૂ પણ કરે છે. વળી, જે ૧૧ રુદ્રદીધા તેઓ ૧૧ મહાદેવના નામથી પણ પ્રસિદ્ધ હોય છે. તેઓ સખ્યત્વી છતાં તેવા પ્રકારના કર્મોદયે અનેક લોકવિરુદ્ધ આચરણોને પણ આયરનારા હોય છે જેથી તેઓ વ્યભિચારીપલા કહેવાય છે. તેઓના નામ પ્રમાણેઃ (૧) ભીમવલ (૨)જિતશત્રુ (૩)વળ (૪) વૈશ્વાહાર(૫)સુપ્રતિષ્ઠ(૬) અચલ (૭) પુંડરિક (૮) આંજતધર(૯) અંજતબલ (૧૦)પેઢાલ(૧૧)સત્યડી. { ૧૪૧) ૧૪૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૧૪૨ ૧. ચક્રરત્ન ૨. ઈત્રરત્ન ૩. ખંડરત્ન (((())0) O)) ૦)) © ) @)) મધ્યલોક Page #187 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક ચક્રવર્તીના ૧૪ રત્નો (એકેન્દ્રિય ૭ રા...) 63 જ (૧) ચક્રરત્ન': ચક્રવર્તીનો જન્મ ઉત્તમ જાતિને ગોત્રમાં, ઉત્તમ રાજ-ભોગકુલમાં જ હોય છે. તેઓ સર્વાગે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાયેલા ઉત્તમોત્તમ ૧૦૮ લક્ષણ યુક્ત હોય છે. મહાન્ દેદિપ્યમાન પુણ્યના પૂંજ સમાન હોય છે. ચક્રવર્તી યોગ્યાવસ્થાને પામે છે ત્યારે રાજગાદી ઉપર આવે છે. આવ્યા બાદ યથાયોગ્યકાળે પોતાને મહાન્ ઉદયારંભ થવાનો યોગ્ય સમય થતાં પ્રથમ ચક્રાકારે વર્તતું, ઝળહળતું, મહાન નાના પ્રકારે મણિ મોતીઓની માળાઓ, ઘંટડીઓ અને પુષ્પની માળાઓથી અલંકૃત, ચક્રીને સદા આધિન, સૂર્ય જેવા દિવ્ય તેજથી સર્વ દિશાઓને પ્રકાશમય કરનારું, ૧,000 દેવોથી અધિષ્ઠિત એવું ચક્રરત્ન શસ્ત્ર રૂપ હોવાથી પોતાના પૂર્વજોની આયુધ શસ્ત્રો રાખવાની જગ્યામાં) શાળામાં ઉત્પન્ન થાય છે. સર્વ રત્નો અને આયુધોમાં પણ શ્રેષ્ઠ હોવાથી તેમજ ચક્રવર્તીના પ્રાથમિકદિવિજયને કરાવનારું હોવાથી સહુથી પ્રથમ આ ઉત્પન્ન થાય છે. સર્વાયુધોમાં સર્વોત્તમ પ્રભાવવાળું અને દુર્જય, મહાશત્રુપુરુષોનો વિજય કરાવવામાં સહાયરૂપ અમોઘ શક્તિવાળું આ રત્ન, ચક્રીથી શત્રુઓ ઉપર છોડાયા બાદ સેંકડો વર્ષે પણ તેને (ચક્રીના સ્વ ગોત્રીય વજી) હણિને જ ચક્રી પાસે આવનારુ હોય છે. આ રત્ન પ્રાયઃ આયુધ શાળામાં જયારે ઉત્પન્ન થાય છે ત્યારે હર્ષિત એવો આયુધશાળા રક્ષક પોતે જ પ્રથમ ચક્રરત્નનો વંદનાદિકથી સત્કાર કરીને પોતાના રાજાને (કે જે હજુ ભાવી ચક્રી રૂપ છે તેમને) હર્ષાનંદથી હૃષ્ટપુષ્ટબનીને રાજસભામાં ખબર આપે છે. ભાવી ચકી અને વર્તમાનના મહાનૃપતિ તે વાત સાંભળતા જ મહાઆનંદને પામીને ૭-૮પગલા ચક્રરત્નના સન્મુખ ચાલીને, સ્તુતિ-વંદનાદિક કરીને, ખબર આપનાર શાળા રક્ષકને પ્રીતિદાનમાં મુકુટવિના પહેરેલ સર્વભૂષણો આપીને તેમજ આજીવિકા બાંધી આપીને રવાના કરે છે. પછી નગરની ૧૮પ્રકારે રહેલી પ્રજાને ખબર આપી, નગરશુદ્ધિઓ કરાવી, વાજતે-ગાજતે પ્રજા સહિત નૃપતિ પુષ્ય-ચંદન સુગંધી દ્રવ્ય વગેરે વિપુલ સામગ્રીપૂર્વક શાળામાં જઈચક્રરત્નની યથાર્થ વિનયપૂર્વક પૂજાદિક વિધિઓ કરે છે. પછી ચક્રરત્નનો મહિમા વિસ્તારવા અષ્ટાહ્નિકાદિ મહામહોત્સવ કરી, પ્રજાને દાન આપી, ઋણમુક્ત કરી આનંદાનંદ વર્તાવે છે. દેવાધિષ્ઠિત આ રત્નછ ખંડને જીતવા ચક્રીને પ્રથમથી જ સ્વયં માર્ગદર્શક અને વિજેતા બનીને ચક્રીની આગળ જ ચાલે છે અને ચક્રી તેની પાછળ ચાલે છે અને જયારે ચાલે ત્યારે પ્રમાણાંગુલથી ૧યોજન ચાલીને ઊભું રહી જાય છે. ફ્રિ (૨) છત્રરત્નઃ આ પણ આયુધશાળામાં જ ઉત્પન્ન થાય છે. આ રત્ન છત્રીની જેમ ગોળ આકારનું, મસ્તક ઉપર ધારણ કરવા યોગ્ય અતિ મનોહર હોય છે. જેથી શરદઋતુમાં ચંદ્ર જેવું અતિ મનોહર, ચિત્ર-વિચિત્ર અને ઉપર ૯૯,૦૦૦ (છત્રીમાં હોય છે તેમ) સુવર્ણના સળીયાઓથી અંદરના ભાગે જોતાં પાંજરા જેવું શોભતું હોય છે. અંત ભાગે ચોતરફ મોતી-મણિ-રત્નની માળાઓથી મંડિત અને છત્રના બહારના ઉપરના ભાગે (ટોચે) અર્જુન સુવર્ણના શરદચંદ્ર જેવા સ્વચ્છને ઉજ્જવળ શિખરવાળું હોય છે. દેવાધિષ્ઠિત આ રત્ન હાથ પ્રમાણ છતાં ચક્રીના હસ્તસ્પર્શના પ્રભાવમાત્રથી (ચક્રરત્નને (સૈન્યને) ઢાંકવા) અધિક ૧૨ યોજનાના વિસ્તારવાળું બનીને મેઘાદિકના ઉપદ્રવથી રક્ષણ કરવા સમર્થ થાય છે. આ રત્ન વૃષ્ટિ-તાપ-પવન-શીતાદિ દોષો હરનારૂ તેમજ શીતકાળે ગરમી અને ઉષ્ણકાળે શીતલતા આપનારું અને પૃથ્વીકાયમય હોય છે. * (૩) દંડરત્ન આયુધશાળામાં ઉત્પન્ન થનારું આ રત્ન, ચક્રીના ખભા ઉપર રહે છે. ચક્રીનો આદેશ થતા માર્ગમાં આવતી અનેક ઊંચી-નીચી-વિષમ ભૂમિ આદિ સર્વને દૂર કરી સપાટ-સરળ માર્ગને કરી આપનારું શત્રુના ઉપદ્રવોને હરનારું, ઈચ્છિત મનોરથપૂરક, દિવ્ય અને અપ્રતિહત હોય છે અને જરૂર પડે તો યત્નપૂર્વક વાપરતા (સગરચક્રીના પુત્રની જેમ) ૧,000 યોજન ઊંડી અધભૂમિમાં અભુત વેગથી પ્રવેશ કરી જમીન ખોદી માર્ગ કરી આપનારું, ગુફાઓના દ્વાર ઉઘાડવામાં ઉપયોગી, વજનું બનેલું તેમજ વચમાં પતેજસ્વી રત્નોની રેખા-પટ્ટાઓથી શોભતું હોય છે. -ન૧૪૩) C ૧૪૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક ४. यरत्न ५. अगरत्न TV - - - - ६. डाठिशीरत्न ७. भशिरत्न - - - - - - - - - - ૧૪૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી__----------- ----------------- ૪ (૪) ચર્મરત્નઃ ચામડાનું બનેલું આ રત્ન, ચક્રીના શ્રીધર (લક્ષ્મીગૃહોમાં ઉત્પન્ન થાય છે. આ રત્ન શ્રીવત્સાદિના આકારવાળું, અનેક પ્રકારનાં ચિત્રથી ચિત્રિત, શત્રુથી દુર્ભેઘ, ચક્રીની સંપૂર્ણ સેના બેસી જાય તો તો પણ નમે નહિ એવું હોય છે. આ રત્નનો ઉપયોગ એ છે કે જ્યારે ચક્રીખંડ જીતવા જતાં સેનાપતિરત્નને ગંગા સિંધુના નિકુષ્ટો (પ્રદેશ) સાધવા મોકલે છે ત્યારે સેનાપતિ સમગ્ર સૈન્યને તેના ઉપર બેસાડી ગંગા-સિંધુ જેવી મહાનદીઓ વહાણની જેમ શીધ્ર તરી જાય છે. એથી જ નામ પ્રમાણ છતા ચક્રીના સ્પર્શ માત્રથી સાધિક ૧૨યોજન ફેલાય છે. જરુરત પડેતો ગૃહપતિ (મનુષ્ય) રત્ન તે ચર્મરત્ન ઉપર વાવેલા ધાન્ય-શાલાદિકને તુર્ત જ ઉગાવનારુ, શીધ્ર પ્રયોજન હોય તો ધાન્ય-શીલાદિકને સાંજે જ લણી લેવા યોગ્ય કરનારું થાય છે. જ (૫) ખરત:તલવાર જેવું આ રત્ન પણ આયુધશાળામાં જ ઉત્પન્ન થાય છે. યુદ્ધમાં અપ્રતિહત શક્તિવાળું છે. તીક્ષ્ણ ધારવાળું, શ્યામ વર્ણનું, પર્વત-વજાદિક જેવી દુર્ભેદ્ય વસ્તુને તેમજ ચર કે સ્થિર પદાર્થને ભેદનારું, અદ્ભુત એવા વૈર્યાદિ રત્ન લતાઓથી શોભતું, નિરંતર સુગંધમય અને અત્યંત તેજસ્વી હોય છે. IS (૬) કાકિણીરત્નઃ આ રત્ન ખડકોને પણ ભેદી શકે તેવું ચક્રીના કોશાગાર-લક્ષ્મીગૃહમાં ઉત્પન્ન થાય છે. તે વિષહરઅષ્ટ જાતિના સુવર્ણોનું બનેલું છે. છદિશાએછતળોવાળું તેથી જ પાસાની જેમ સમચતુરલ્સ, ૧૨ હાંસ ને ૮ કર્ણિકાવાળું, ૮૭૬ ઇત્યાદિ અનિયમિત તોલા ભાર સોનૈયા પ્રમાણનું, સોનીની એરણ જેવું હોય છે. ચક્રી દિવિજય કરવા જાય ત્યારે ઉત્તર ભરતમાં જવા-આવવામાં આડા પડેલા વૈતાઢ્ય પર્વતની ગુફાઓમાં સૂર્ય-ચંદ્રના પ્રકાશના પ્રવેશ વિનાની, ઘોર અંધકારમય ગુફાના માર્ગને સદાકાળ પ્રકાશમય કરવા મહાગુફાઓની પૂર્વ-પશ્ચિમ બંને બાજુની ભીંતો ઉપર વૃત્ત અથવા ગોમૂત્રાકારે કાકિણીરત્નની અણીથી ૪૯ માડલા આલેખવામાં આ રત્નનો ઉપયોગ થાય છે. આ રત્નથી આલેખેલા (કોતરેલા) મંડલો દિવ્ય પ્રભાવથી પ્રકાશમય થયા થકા ચક્રવર્તાની હયાતિ પર્યત અવસ્થિત પ્રકાશ આપનાર બને છે, જેથી લોકોને ગમનાગમનનો માર્ગ સુખરૂપ થાય છે. વળી, ચક્રવતી છાવણીમાં રહ્યું થયુ તેનાં હસ્તસ્પર્શથી ૧૨ યોજન સુધી પ્રકાશ આપી રાત્રિને પણ દિવસ બનાવી દે છે. વધુમાં સર્વતોલા (માપવાના કાટલા) ઉપરનો વજન માનનો આલેખ કાકિણીથી કરવામાં આવે છે ત્યારે જ તે પ્રમાણભૂત ગણાય છે. આ કાકિણીરત્ન ભૂંસવા માટે રબરનું તથા લખવા માટે પેનનું પણ કાર્ય કરે છે. માટે જ કહેવાય છે કે .. ચક્રવર્તી ઋષભકુટ ઉપર પૂર્વના ચક્રવતીનું નામ ભૂસીને પોતાનું નામ આ કાકિણીરત્નથી લખે છે. L૪ (૭) મણિરત્ન: આ પણ કોશાગારરુપ લક્ષ્મીના ભંડારમાં ઉત્પન્ન થનારુ નિરૂપમ કાન્તિયુક્ત, વિશ્વમાં અદ્ભુત, વૈર્ય મણિની જાતિમાં સર્વોત્તમ, મધ્યમાં વૃત્ત ને ઉન્નત ૬ ખૂણાવાળું, દૂર સુધી પ્રકાશ દેનારું, શોભતું હોય છે. આનો ઉપયોગ જ્યારે સૈન્યનું રક્ષણ કરવા ચર્મરત્ન અને છત્રરત્નનો સંપુટબનાવવાનો હોય ત્યારે સંપુટમાં પ્રકાશ (ઉદ્યોત) કરવા માટે આને છત્રરત્નના તુમ્બ સાથે બાંધવામાં આવે છે અથવા તમિસ્ત્રા ગુફામાં પ્રવેશ કરતી વખતે હસ્તિ ઉપર બેઠેલો ચક્રી હસ્તિના દક્ષિણ કુન્મ સ્થળે દેવદુર્લભ એવા મણિરત્નને રાખીને પ્રકાશને ૧૨ યોજન સુધી પાથરતો પોતાની આગળ અને બંને બાજુ મળીને ત્રણે દિશાને પ્રકાશમય બનાવતો ગુફા ઓળંગી શકે છે ને ઉત્તર ભારતની વિજય યાત્રામાં સફળતા મેળવે છે. વળી તે રત્ન મસ્તકે કે હાથે બાયું હોય તો સર્વોપદ્રવ હરી, સુખ-સંપત્તિને અપનારું, સુરાસુર-મનુષ્ય-તિર્યંચના સર્વોપદ્રવને હરનારું, મસ્તકાદિ અંગોમાં બાંધીને સંગ્રામમાં પ્રવેશ કરનાર પુરુષને શત્રુના શસ્ત્રથી અવધ્ય અને ભય મુક્ત બનાવનારું છે. મતાંતરે-હાથે બાંધતાં સદા તરુણાવસ્થામાં રાખનારું છે અને તેના નખ-કેશની વૃદ્ધિ આદિ પણ ન કરનારું બને. | ઈતિ એકેન્દ્રિયરત્નાનિ || | || જાણવા જેવું ચકરા, છત્રછા અને દંડરાતેવામ(હાથ) પ્રમાણ જાણવું. ચર્મરાતે ૨ હાથ પ્રમાણ જાણવું. નગરજાતે ૨ આંગળપ્રમાણ જાણવું. કાંકિર્ણીરાતે ૪ આંગળપ્રમાણ જાણવું. • મહારજાતે ૪ આંગળ લાંબું અને ૨ આંગળ પહોળું જાણવું. – (૧૪૫) Page #190 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક ગજરત્ન અશ્વરત્ન પુરોહિતરત્ન જ સેનાપતિરત્નો છે. = ગૃહપતિરત | વાર્યકીરની સ્ત્રીરત્ન ૧૪૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ મધ્યલોક - - - - - - - -- - -- - - - - - - - --- - જૈન કોસ્મોલોજી_._._._.__._._ ચક્રવર્તીના ૧૪ રત્નો (૭ પંચેન્દ્રિય રત્ન) 63; ૪િ (૮) પુરોહિતરત્નઃ ચક્રીને જરૂર પડે ત્યારે શાંતિક-પોષ્ટિક આદિ વિવિધ કર્માનુષ્ઠાન કરાવી સફળતા આપનાર મહાપવિત્ર ગુણોપેત, ૧૪ વિદ્યામાં પારંગત, પ્રવેશ નિર્ગમનમાં મંગલ કાર્યો કરાવનાર, કવિ-કુશલ, ગૌરનું કામ કરનાર વગેરે રૂપ હોય LY (૯) ગજરત્નઃ આ ગજ મહાવેગી, ૭ અંગો વડે પ્રતિષ્ઠિત, ઐરાવણ ગજ જેવો પવિત્ર, સુલક્ષણો, મહાપરાક્રમી, અજેય એવા કિલ્લાદિકને પણ તોડી પાડનારું, આ હસ્તિ ઉપર જ ચકી બેસી સદા વિજય યાત્રાને મેળવે છે, આ રત્ન પણ દેવાધિષ્ઠિત હોય છે. Is (૧૦) અથરત્નઃચક્રીનો આ ઘોડો મહાવેગી, સ્વભાવે જ સુંદર, આવતદિ લક્ષણવંતો, સદા યૌવનસ્થ, સ્તબ્ધ કર્ણવાળો, લંબાઈમાં ૧૦૮ અંગુલ લાંબો અને ૮૦ અંગુલ ઉંચો, કુચેષ્ટારહિત, અલ્પક્રોધી, શાસ્ત્રોક્ત સર્વ લક્ષણ યુક્ત, કોઈ પણ જળાશયો. અગ્નિ કે ડુંગરાદિને વિના પરિશ્રમે ઉલ્લંઘનારો, મહાવેગવાળો. અજેય હોય છે. (આ બંને ૯ ૧૦ પુલ્લિગરૂપે રહેલ તિર્યચરત્નો વૈતાઢ્ય પર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે અને છ ખંડની વિજયયાત્રામાં પરાજિત થયેલી વ્યક્તિ તે વખતે ચક્રવતને ભેટણામાં આપે છે.) ૪િ (૧૧) સેનાપતિરત્ન: આ પુરુષ હત્યાદિ સર્વ સેનાનો અગ્રણી, ચક્રીનો યુદ્ધ મંત્રી, યવનાદિક ભાષા-શાસ્ત્ર તથા લિપિશિક્ષા-નીતિ-યુદ્ધ યુક્તિ - ચક્રવ્યુહાદિ વિષયોનો જાણકાર, સમયજ્ઞ, વિજય કરવાના ક્ષેત્રના જમીનાદિક માર્ગનો જ્ઞાતા, વફાદાર, પરમ સ્વામી ભક્ત, તેજસ્વી, પ્રજાપ્રિય, ચારિત્ર્યવાન, પવિત્ર ગુણોથી સુલક્ષણવંત અને દિવિજયમાં ચક્રીની સાથે જ રહેનારો, ચક્રીની આજ્ઞા થતા જ ચક્રીની સહાય વિના જ ચર્મરત્ન વડે ગંગા-સિંધુના અપર કાંઠે જઈને, મહાબલિષ્ઠ મલેચ્છ રાજાઓ સાથે ભીષણ ખુંખાર યુદ્ધ કરી સર્વત્ર વિજય મેળવીને ચક્રીનું શાસન સ્થાપિત કરે છે. If (૧૨) ગૃહ(ગાથા)પતિરત્નઃ અન્નાદિકના કોષાગારનો અધિપતિ, ચક્રીના મહેલ-ગૃહના તથા સૈન્યના ભોજન, વસ્ત્ર, પુષ્પ-ફળ, જળાદિક આવશ્યક તમામ વસ્તુની ચિંતા કરનારો-પૂરી પાડનારો, સુલક્ષણો, દાનશુર, રૂપવંત, સ્વામિ ભક્ત હોય છે. વળી દિગ્વિજયાદિ પ્રસંગે જરૂર પડે અનેક પ્રકારના ધાન્ય તથા શાકનો ચર્મરત્ન ઉપર સવારે વાવીને સાંજે ઉગાડનાર હોય છે. (ચર્મરત્ન એ ધાજોત્પત્તિને યોગ્ય ક્ષેત્રતુલ્ય કામ આપનાર અને ગૃહપતિને કૃષિકાર તરીકે સમજવો) જેથી સૈન્યનો સુખપૂર્વક નિર્વાહ થાય છે. ૪ (૧૩) વાર્ધકીરત્ન એટલે મહાન સ્થપતિ-શિલ્પી, સમગ્ર સુથારોમાં શ્રેષ્ઠ, ચક્રીના મહેલો-પ્રાસાદો-ગૃહો તથા સૈન્ય માટેનાં નિવાસ સ્થાનો, ગામ-નગરોને તૈયાર કરી આપનાર, પૌષધશાળાને એક જ મુહૂર્તમાં વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ યથાર્થ રીતે વ્યવસ્થિત બનાવનાર હોય છે. બાંધકામ ખાતાના અધિષ્ઠાતા આ પુરુષ હોય છે. વળી, ચક્રી જયારે તમિસ્ત્રી + ખંડપ્રપાતા ગુફામાં જાય ત્યારે સમગ્ર સૈન્યને સુખે ઉતરવા સારું ઉન્મગ્ના અને નિમગ્ના નામની મહાનદી વગેરે ઉપર કાઠમય મહાન સેતુ-પૂલોને બાંધનાર આ હોય છે. ૪િ (૧૪) સ્ત્રીરત્ન : આ મહાન વિદ્યાધરો તથા અન્ય નૃપતિઓના ઉત્તમ ગૃહમાં ઉત્પન્ન થાય છે. તેનામાં ૬ ખંડની નારીઓના એકત્રિત તેજપૂંજ જેટલું દિવ્ય પાદિક હોય છે. સામુદ્રિક શાસ્ત્રોમાં રહેલા સંપૂર્ણ સ્ત્રી લક્ષણા યુક્ત માન-ઉન્માનપ્રમાણ યુક્ત, મહાદેદિપ્યમાન ને સર્વાગ સુંદર હોય છે. સદા અવસ્થિત યૌવનવાળું, રોમ નખ ન વધે તેવું, ભોક્તાના બલની વૃદ્ધિ કરનારું, દેવાંગના જેવું, સ્પર્શ કરતા સર્વ રોગોને હરનારું અને કામ સુખના ધામસમુ મહા અદ્દભુત હોય છે. આ સ્ત્રી (રત્ન)ને ચક્રી મૂળ શરીર ભોગવે તો પણ કદાપિ ગર્ભોત્પત્તિ થતી નથી. કારણ કે ગર્ભાશયની ગરમીના કારણે ગર્ભ રહી શકતો જ નથી. ગરમીના ઉદાહરણમાં કુરુમતી નામનાં સ્ત્રીરત્નનો સ્પર્શ થતાં લોહનું પૂતળું પણ દ્રવીભૂત થઈ ગયું હતું તે દાખલો અતિ પ્રસિદ્ધ છે. | ઈતિ પંચેન્દ્રિયરનાનિ . ન ૧૪૭) Page #192 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક .. ----- ૧૦ યોજન લંબાઈ..--- --- ૯ યોજન પહોળાઈ .. mli - AniાપutifuuuNI IIIIIIIIIIir || O ત --- ૮ યોજન ઊંચાઇ K _ * * . - : " ના - - - ૧૪૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક वर्तीनां नवनिधान = नवनिधि ઇસ આ ચક્રવર્તીની નવનિધિઓ શાશ્વત છે અને તે ગંગાનદીના કિનારે ભૂગર્ભમાં હોય છે. ચક્રવર્તી પોતાની ષટખંડની દિગ્વિજયની યાત્રાના અંતે તેની (આ નવિધિઓની) સાધના કરીને મેળવે છે. ત્યારે તે ચક્રવર્તીની પાછળ ભૂગર્ભમાં ચાલતી ચાલતી આવે છે અને ચક્રવર્તીના શ્રીઘરમાં તેનું મુખ આવે છે અને આ નવનિધિની ૯ પેટીઓ ભૂગર્ભમાં નગર બહાર જ હોય છે. કારણ કે, આ ૧-૧ નિધિઓ ૧૨ યોજન લાંબી અને ૯ યોજન પહોળી તેમજ ૮ યોજન ઉંચી અને ૮ ચક્ર રૂપી પૈડા ઉપર રહેલ હોય છે . rs (૧) નૈસર્પનિધિ: ખાણ, ગ્રામ, નગર અને પાટણની સ્થાપના, મંડબકો, દ્રોણમુખી, સ્કંધાવા૨ (છાવણી) હાટ અને ઘરોની સ્થાપનાનો સર્વ વિષય તથા હાલ જે વાસ્તુશાસ્ત્રમાં દેખાય છે, તે તે સંબંધિ સર્વ પુસ્તકો આ નૈસર્પ નામના પ્રથમનિધિમાં હોય છે. ૪ (૨) પાંડુનિધિ : ધન, સૌનેયા અને નાળીયેળાદિ જે ગણાય, મુક્તા વગેરેના ઢગ જે ઉદ્દભવતી વખતે પરીક્ષા કરીને લેવાય, ધાન્ય કે જે પ્રસ્થાદિ વડે મપાય, ગોળ વગેરે જે તોલાય, તે સર્વનું પ્રમાણ તેવા પ્રકારનું માનોન્માન અને વાવવા લાયક શાલ્યાદિ અનેક પ્રકારનાં ધાન્ય બીજાદિ તેમજ અનેક પ્રકારે ઉત્પત્તિની પદ્ધતિ બીજા પાંડુનિધિમાં હોય છે. ૪ (૩) પિંગલકનિધિ ઃ સ્ત્રીપુરુષોને ઉચિત તેમજ અશ્વ અને ગજને ઉચિત સર્વ પ્રકારના આભરણો સંબંધિ વિધિઓ ત્રીજા પિંગલક નામના નિધિમાં બતાવેલ છે. ૪ (૪) સર્વરત્નનિધિ ચક્રવર્તીના ૧૪ રત્નો વગેરે અને તેની ઉત્પત્તિ સર્વરત્ન નામક નિધિમાં બતાવેલ છે. ૪ (૫) મહાપદ્મનિધિઃ સર્વ પ્રકારના વસ્ત્રોની ઉત્પત્તિ તેમજ તેમને રંગવા વગેરેની રચના અને ધોવા વગેરેની વિધિ પાંચમા મહાપદ્મ નામક નિધિમાં બતાવેલ છે. ૪ (૬) કાળનિધિ : આમાં કાળ જ્ઞાન કે જે જ્યોતિષશાસ્ત્રાનુબંધી છે તથા અરિહંત-ચક્રવર્તી-બલદેવ-વાસુદેવ વગેરેના વંશો તે તે વંશોમાં ભૂત-વર્તમાન અને ભવિષ્યકાળને લાગતું જે શુભાશુભ હોય છે તે તેમજ કૃષિ વાણિજ્યાદિ કર્મ અને ૧૦૦ શિલ્પાદિ તે સર્વ સ્થિતિ આ કાળ નામક નિધિમાં બતાવેલ છે. ૪ (૭) મહાકાળનિધિઃ અનેક પ્રકારના લોહની, રુપાની,સ્વર્ણની, સૂર્યકાંત-ચંદ્રકાંતાદિ મણિયોની, મોતીની, સ્ફટિકની અને પ્રવાલાદિકની ખાણોની ઉત્પત્તિ આ મહાકાળ નામક નિધિમાં બતાવેલ છે. ૪ (૮) માનવનિધિ ઃ ખડ્ગ અને ભાલાદિ શસ્ત્રોની અને નાના પ્રકારે બખ્તરોની ઉત્પત્તિ, યુદ્ધ નીતિ અને ઉત્તમવ્યૂહરચના વગેરે તેમજ સામ-દામાદિ વિવિધ દંડનીતિ તથા હક્કારાદિ સર્વનીતિઓ માનવક નામે નિધિમાં જણાવેલ છે. ૪ (૯) શંખિનિધ (મહાશંખનિધિ) : સર્વે નાટ્ય કરવાના પ્રકારની, અભિનય પ્રબંધવાળા નાટકના અનેક પ્રકારોની, ૪ પ્રકારના કાવ્યની અને અનેક પ્રકારના વાજિંત્રોની વિધિ એમવિવિધ પ્રકારની ઉત્પત્તિ... શંખ નામના 63 મહાનિધિમાં બતાવેલ છે. આ પ્રમાણે ચક્રવર્તીને પોતાના પરમ પુણ્યોદયે મનુષ્ય જાતિ અને માનવસ્વભાવને ઉપયોગી તમામ સાધન-સામગ્રી આ ૯નિધિઓ દ્વારા પ્રાપ્ત થઈજાય છે. 呀 આ નવે નિધિઓ સુવર્ણની હોય છે તેમજ વિવિધ રત્નોથી પરિપૂર્ણ હોય છે. સુંદર રચનાથી રમણીય અને વૈડુર્યરત્નોથી બનાવેલાં એવાં તેના કપાટો હોય છે. આ નિધિઓના અધિષ્ઠાતા દેવો નિધિના સમાન નામવાળા તેમજ પલ્યોપમના આયુષ્યવાળા નાગકુમારનિકાયના મહર્દિક દેવો હોય છે. 呀 ઉપરોક્ત સર્વ હકીકત તે લોકોત્તર નિધિઓ માટે જાણવી. કારણ કે લૌકિક નવનિધિઓ આ પ્રમાણે છે. (૧) મહાપદ્મ, (૨) પદ્મ, (૩) શંખ, (૪) મકર, (૫) કચ્છપ, (૬) મુકુંદ, (૭) કુંદ, (૮) નીલ અને (૯) ચર્ચ. ૧૪૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી १. थडरत्न 4. गहारत्न १५० ॥ वासुदेवनां ७ रत्नो... ॥ २. जड्‌गरत्न ४. शांर्ग धनुष्य ६. सम्मान 0 वनभाला! 3. भशिरत्न ७. पांयभन्य शंजरत्न મધ્યલોક Page #195 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક वासुध्वना ७ रत्नो अने छोटिशिला 65 # હવે યુદ્ધશુરા-વાસુદેવોને જે ૭ રત્નો હોય છે તે કહેવાય છે". (૧)સુદર્શનચક્ર, (૨) નંદક નામનું ખડ્રગ અને (૩) મણિ આ ત્રણે રત્નોનું વર્ણન પૂર્વમાં આપેલ ચક્રવર્તાના ૧૪ રત્નોમાં આવી ગયેલ હોવાથી બાકીનાં ૪ રત્નો કહેવાય છે. જિ (૪) ધનુષ્યરત્નઃ આ શાર્ગ ધનુષ્ય નામનું શસ્ત્ર જાણવું. આ ધનુષ્ય બીજા અન્ય કોઈથી પણ ઉપાડી ન શકાય તેવું મહાભારે હોય છે માત્ર વાસુદેવો જ આને ઉપાડી શકે છે તેમજ અદ્ભુત શક્તિવાળુ જેના ટેકરાવ માત્રથી જ શત્રુસૈન્ય ત્રાસીને પલાયન થઈ જાય એવું હોય છે. ૪ (૫) ગદા: આ ગદા ચક્રના દંડરત્ન જેવી મહાપ્રભાવશાળી હોય છે તેમજ બીજા કોઈથી પણ ઉપાડી ન શકાય તેવી, વળી અભિમાની એવા વેરીયો (શત્રુઓ)ના ભુજાના બળને (મદને) તોડી નાંખનારી ને બળીષ્ટ હોય છે. ૪ (૬) વનમાલા : આ વનમાલા નામની માલા વાસુદેવની છાતી ઉપર સદાએ લટકેલી જ હોય છે. વળી, આ માળા ક્યારેય પણ કરમાતી નથી. આ માળા સર્વ ઋતુઓના પુષ્પોથી સુંદર તથા અત્યંત સુગંધિત હોય છે તેમજ આ માળા દેવાધિષ્ઠિત હોય છે. IT (૭) શંખઃ આ પાંચજન્ય શંખને વાસુદેવ સિવાય (તીર્થંકર વજી) બીજો કોઈ જ વગાડી શકે નહિ. તેનો આવાજ થતાં શત્રુ સૈન્ય ભયભીત બની સર્વત્ર ભાગી જાય છે. આ શંખનો આવાજ ૧૨ યોજન સુધી સંભળાય છે. આ પ્રમાણે સદાય દેવાધિષ્ઠિત સાતે રત્નો વાસુદેવને હોય છે (અને બળદેવને ત્રણ રત્નો હોય છે. તે જેમકે : (૧) ધનુષ્યરત્ન, (૨) હળ, (૩) મૂશળ...) ठोटिशिला विशे काशवा # જેમ ચક્રવર્તી ખંડવિજય દરમ્યાન ઋષભકૂટ ઉપર સ્વનામ અંકિત કરે છે ત્યારે તેને ખાત્રી થાય છે કે હું ચક્રવર્તી થઈ ગયો છું. તેમજ વાસુદેવોને પણ હું પોતે વાસુદેવ છું તે ખાત્રી આ નીચે કહેવાતી કોટિશિલા ઉપાડવાથી કરે છે. તે મેઘના જેમ અતિશય શ્યામ અને સ્નિગ્ધ વર્ણવાળી તેમજ દેવતાઓના સમૂહથી અધિષ્ઠિત એવી ૧ યોજન લાંબીપહોળી અને ઊંચી એવી શાશ્વતી દક્ષિણાઈ ભરતે સિંધુ દેશના દશાર્ણ પર્વતની બાજુમાં છે. તે કોટિશિલાને વાસુદેવામાં પ્રથમ વાસુદેવ ઊંચા કરેલા ડાબા હાથના અગ્ર ભાગ સુધી ઉપાડે છે. બીજો વાસુદેવ મસ્તક સુધી, ત્રીજો વાસુદેવ કંઠ સુધી, ચોથો વાસુદેવ વક્ષ:સ્થલ સુધી, પાંચમો વાસુદેવ જઠર સુધી, છઠ્ઠો વાસુદેવ કટિતટ સુધી, સાતમો વાસુદેવ ઉપ્રદેશ સુધી, આઠમો વાસુદેવ જાનુ સુધી અને નવમો વાસુદેવ જાનુથી કાંઈક નીચે સુધી ઉપાડે છે. આ ક્રમ અવસર્પિણીના ૯ વાસુદેવો માટે જાણવો અને ઉત્સર્પિણીમાં આનાથી વિપરીત ક્રમ જાણવો. જ આ કોટિશિલાનું બીજું નામ “સિદ્ધશિલા” પણ છે કારણ કે, આ કોટિશિલા ઉપર સોળમા શ્રી શાંતિનાથ તીર્થંકર પ્રભુના ચક્રાયુધ નામે ગણધર અનેક મુનિવરો સાથે સિદ્ધિપદને વર્યા છે. વળી તેમની ૩૨ પાટ પરંપરા સુધી સંખ્યાતા ક્રોડ મુનિયો પણ અહીંથી જ મોક્ષે ગયા છે. ત્યારબાદ શ્રી કુંથુનાથ ભગવાનના મુખ્ય ગણધર અને તેમની ૨૮ પાટ પરંપરા સહિત સંખ્યાતા ક્રોડ મુનિઓ, શ્રી અરનાથ ભગવાનના મુખ્ય ગણધર અને તેમની ૨૪ પાટ પરંપરા સુધી ૧૨ ક્રોડ મુનિઓ, શ્રી મલ્લિનાથ ભગવાનના મુખ્ય ગણધર અને તેમની ૨૦ પાટ પરંપરા સુધી ૬ ક્રોડ મુનિઓ, શ્રી મુનિસુવ્રતસ્વામિના તીર્થમાં ૩ ક્રોડ મુનિઓ અને શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં ૧ ક્રોડ મુનિઓ... આ જ કોટિશિલા ઉપરથી સિદ્ધ થયા છે માટે જ આ કોટિશિલાનું બીજું નામ “સિદ્ધશિલા” પણ કહેવાય છે. | (કાલલોપ્રકાશ | સર્ગ-૩૧) ન ૧૫૧) Page #196 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક 350 SENE 0 ગ્રામ ગૌતમાદિ ૧૧ ગણધર.. | | આનંદાદિ ૧૦ મહાશ્રાવક.. ૧૫૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ક્રમ ૧ ૨ પ્ ૬ ८ '' ૧૦ ૧૧ ક્રમ ગણધર નામ ઇન્દ્રભૂતિ અગ્નિભૂતિ વાઘુભૂતિ વ્યક્ત સુધમાં મંડિતપુત્ર મૌર્યપુત્ર અકંપિત અચલભ્રાતા મેતાર્ય શ્રાવકનાં નામો નગર નામ ૭ ८ મહાશતક શ્રી વીરપ્રભુના ૧૧ ગણધરોનું કોષ્ટક ૧ આનંદ વાણિજય ગ્રામ ૨ કામદેવ ચંપાનગરી ૩ | ચલણી પિતા | વારાણસી ૪ સુરદેવ વારાણસી ૫ |ચુલણીશતક | આરંભિકા ૬ કુંડ કોલીક કપિલપુર સદાલ પુત્ર પોલાસપુર રાજગૃહી ૯ નંદીની પિતા કાસ્તિ ૧૦ સાલિની પિતા ધાને ગોબર ગોબર ગોબર કોલ્લાક સંનિવેશ | ધનમિત્ર વારુણી શ્રવણ કોલ્લાક સંનિવેશ | ધમ્મિલ ભદ્દીલા ઉત્તરા ફાલ્ગુની મોર્ય સંનિવેશ બનાવ વિજયા મા મો નિર્દેશ મૌર્ય વિજયા રોહિણી મિથિલા દેવ જયંતિ ઉત્તરાષાઢા કોશલા નંદા મૃગશીર્ષ તુંગિક સંનિવેશ વરુણદેવી અશ્વિની પ્રભાસ રાજહી બલ અતિભદ્ર | પુષ્ય ૧૬ 300 પ્રભુ મહાવીરના ૧૦ મહાશ્રાવક અને તેમની સામાન્ય વિગત... ધનની સંખ્યા ઉપસર્ગ નગર નામર પિતાશ્રી માતાશ્રી જન્મ નામ નામ નક્ષત્ર જ્યેષ્ઠા કૃત્તિકા સ્વાતિ વસુભુતિ | પૃથ્વી વસુભુતિ | પૃથ્વી વસુભુતિ | પૃથ્વી વસ દત્ત શ્રાવિકા (પત્ની) નામ શિવાનંદા ભદ્રા શામા ધન્ના બહુલા પુંસા અગ્નિમિત્રો રેવતિ આદિ ૧૩ અયાની ફાલ્ગુની ગૃહસ્થ પણે ગાયોની સંપ ૫૦ પદ ૪૨ ૫૦ ૫૦ ૫૩ ૬૫ re ૪૬ ૩૬ છદ્મસ્થ કેવલી | સર્વાયુ | પરિવાર પણે (શિષ્યનો ૧૬ ૩૦ ૧૨ ૧૦ ૧૨ ૪૨ ૧૪ ૧૪ - ૧૨ ૧૦ ૧૨ ક્રોડ સોનૈયા ૧૮ ક્રોડ સોનૈયા ૨૪ ક્રોડ સોનૈયા ૪૦,૦૦૦ ૬૦,૦૦૦ ૬૦,૦૦૦ ED COO ૧૮ ક્રોડ સોનૈયા ૬૦,૦૦૦ ૧૮ કીડસોનૈયા €0,000 ૧૮ ક્રોડ સોનૈયા ૧૦,૦૦૦ ૩ ક્રોડ સોનૈયા ૮૦,૦૦૦ ૨૪ ક્રોડ સોનૈયા ૪૦,૦૦૦ ૧૨ ક્રોડ સોનૈયા ૪૦,૦૦૦ ૧૨ ક્રોડ સોનૈયા ૧૨ ૧૬ ૧૮ ૧૮ ८ ૧૬ ૧૬ ૨૧ ૧૪ ૧૬ ૯૨ ८४ ८० ૧૦૦ ૮૩ ૬૫ ૭૮ કર ૬૨ ४० અવિપજ્ઞાનનો વિયાગાદિ-૩ ભડામાતાન ૧૬ રોગોનો સ્ત્રીનો ધર્મચર્ચાનો સ્ત્રીઘાતનો રેવતિ સ્ત્રીનો ઉપસર્ગ નથી. ઉપસર્ગ નથી. ૫૦૦ ૫૦૦ ૫૦ ૫૪ ૫૦૦ ૩૫૦ ૩૫૦ 300 300 300 66 ગૌત્ર ગૌતમ તમ ગૌતમ ભારદ્વાજ લોક અગ્નિ વૈશ્ય વાશિષ્ટ કાશ્યપ ગૌતમ હરિયાતન કૌડિન કૌડિન (શેમાં ગયા) વિમાનોત્પત્તિ... અરૂણ અરૂણનાભ અરૂણભ અરૂના કાંત અગારિષ્ટ આજ અરૂણભુત અરૂઝાવાંસક અરૂણગર્વ અરૂણ ક્લિ * ભાવશ્રાવકના ૧૭ પ્રકારે લક્ષણ : ૮૧૦ સ્ત્રીથાગતા પરિવાામવાળો, (૨) ઈન્દ્રિયનિરોધક, (૩) અર્થો અસાર માને, (૪) સંસારને વિડંબના જાણે, (૫) વિષયોને કિંયાકતા ફળ જેવા માને, (૬) તીવ્રારંભ કરે નહીં, (૭) ગૃહવાસને જેલ માળે, (૮) ગુરુની ાિથી દર્શશુદ્ધિ કરે, (૯) ગાડરીયા પ્રવાહમાં ય હતી, ૧૦) શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કે, (૧૧) યથાશકિત દાનાદિ ધર્મ સેવે, (૧૨) ધર્મ કરવામાં શરમાય હાર્દી, (૧૩) રાગ-દ્વેષ ભાભાં ત કરે, ૯૧૪૦ માસ, (૧૫) સપ્રદાર્થમાં ાિતા વિચારે, ૯૧૬) વિરક્ત થઇ વિષયો ભોગવે તો (૧) વેશ્યાની જેમગૃહવાસનું પાલન કરે.... ૧૫૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી દધિમુખપર્વત... नंदीश्वरद्वीप bor -રતિકરપર્વત... ૧૫૪ **3]l] F3 HL ‘P>h tāja telFbl> ક્è? ‘[F>> 2 d]l]le #3 રતિકર પર્વત... એ સર્વની ઉપર એકેક ચૈત્ય મલીને એક દિશામાં ૧૩ ચૈત્ય ગણતાં ચારે દિશામાં પર ચૈત્યો થાય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક 67 नंदीश्वरद्वीप # નંહી સમૃદ્ધિ વડે સર-વૈભવવાળો દીપતો જે દ્વીપ તે નંદીશ્વરદ્વીપ તેના પૂર્વાર્ધનો અધિપતિ કૈલાસદેવ અને પશ્ચિમાધનો અધિપતિ હરિવાહનદેવ છે. એ દેવોની વિજયદેવ સરખી રાજધાની બીજા નંદીશ્વરદ્વીપમાં છે. આ દ્વીપની પહોળાઈ ૧,૬૩,૮૪,૦૦,૦OO (એકસો ત્રેસઠ ક્રોડ ચોરાશી લાખ) યોજન છે. એ દ્વીપના અતિ મધ્યભાગે ચાર દિશામાં અંજનવર્ણના શ્યામવર્ણ ૪ સંગરિ નામના ૪ પર્વતો ભૂમિથી ૮૪,૦૦૦ યોજન ઊંચા અને ૧,૦૦૦યોજન ભૂમિમાં ઊંડા છે તથા ૧૦,000 યોજન ભૂમિસ્થાને વિસ્તારવાળા અને શિખર ઉપર ૧,000 યોજન વિસ્તારવાળા છે. (મતાન્તરે ભૂમિસ્થાને ૯,૪00 યોજના વિસ્તારવાળા પણ કહ્યા છે) એ ચાર અંજનગિરિ ઉપર એ કેક મળીને કુલ ચાર જિનભવન છે. (તિ અંગનનિર્વત્યનિ) I એ દરેક અંજનગિરિની ૪ દિશાએ લાખ-લાખ યોજન દૂર ગયે લાખ યોજનની લાંબી-પહોળી મતાન્તરે લાખ યોજન લાંબી૫૦,000 યોજન પહોળી) અને ૧૦યોજન ઊંડી (મતાન્તરે ૧૦૦યોજન ઊંડી.) ૪-૪ વાવડીઓ મળીને ૧૬ વાવડીઓ છે. તે દરેક વાવડીની પણ ચાર દિશાએ ૫00 યોજન દૂર ગયે ૫OOયોજન પહોળું અને ૧ લાખ યોજન લાંબુ એવું ૧-૧ વન હોવાથી ૬૪ વન છે તથા એ ૧૬ વાવડીમાં દરેકના મધ્યભાગે ઉજ્જવલ વર્ણનો સ્ફટિક રત્નનો ૬૪,000 યોજન ઊંચો, ૧,000 યોજન ભૂમિમાં ઊંડો, મૂળમાં તથા શિખરતળે ૧૦,000 યોજન લાંબો-પહોળો વર્તુલ આકારનો ધાન્યના પાલા સરખો એકેક દધિમુખ પર્વત હોવાથી સર્વ મળી ૧૬ દધિમુખ પર્વતો છે. તે દરેક ઉપર પણ ૧-૧ શાશ્વતજિનચૈત્યહોવાથી ૧૬ ચૈત્ય દધિમુખ પર્વતોમાં ગણાય છે. (તદ્દ થrgપર્વતજિનચૈત્યાન) જ તથા દરેક અંજનગિરિને ફરતી ચાર વાવડીઓના ૪ આંતરામાં દરેકમાં ૨-૨ રતિકર પર્વત હોવાથી ચારે અંજનગિરિને ફરતા સર્વમળીને ૩૨ રતિકર પર્વત છે. તે પધરાગ મણિના (અથવા સુવર્ણના) છે. એ દરેક ઉપર એકેક શાશ્વત જિનચૈત્ય હોવાથી ૩૨ જિન ચૈિત્ય છે. (તિરૂરતિિિનિનáત્યાન) એ પ્રમાણે (૪+ ૧૬+૩૨) = ૫૨ જિનચૈત્યો નંદીશ્વરદ્વીપમાં કહેલાં તે સર્વે ચૈત્યો સિંહનિષાદી આકારનાં છે. એટલે ૧ બાજુ નીચા અને બીજી બાજુ અનુક્રમે ઊંચા થતાં થતાં યાવત્ ૭૨ યોજન ઊંચા થયેલાં છે તથા ઈષકારાદિ ઉપરના જિનચૈત્યોથી બમણા પ્રમાણવાળા હોવાથી ૧,૦૦૦યોજનાદીર્ઘ, ૫૦યોજન પહોળાં તેમજ ૭રયોજન ઊંચાં છે. II નંદીશ્વરીપમાં વિમાન સંક્ષેપJI. ૪િ શ્રી જિનેશ્વરોના કલ્યાણક પ્રસંગે સૌધર્મેન્દ્ર વગેરે ઈન્દ્રો જે પાલકાદિ નામના લાખ યોજનના પ્રમાણના પ્રયાણ વિમાનમાં બેસીને આવે છે, તે વિમાનોને સર્વે ઈન્દ્રો અહીંનંદીશ્વરદ્વીપ ઉપરજ સંક્ષેપ કરીને (ન્હાના બનાવીને) ભરતાદિ ક્ષેત્રોમાં આવે છે. I નંદીશ્વરદ્વીપમાં ઈન્દ્રકૃત અઠ્ઠાઈ મહોત્સવ # દરેક વર્ષના પર્યુષણપર્વ, ત્રણ ચાતુર્માસિક પર્વ તથા શ્રી સિદ્ધચક્રારાધના પર્વ (નવપદજી શાશ્વતી અઠ્ઠાઈ) વગેરે પ્રસંગોમાં તથા શ્રી જિનેશ્વરોના જન્માદિક કલ્યાણક મહોત્સવ કરીને પાછા વળતી વખતે ઈન્દ્રો આ નંદીશ્વરદ્વીપમાં આવી મહોત્સવ કરે છે, ત્યાં પૂર્વદિશાના અંજનગિરિ ઉપર સૌધર્મેન્દ્ર અને ૪ દધિમુખ પર્વત ઉપર એના જ ૪ લોકપાલ દેવો અઢાઈ મહોત્સવ કરે છે. ઉત્તરદિશિના અંજનગિરિ ઉપર ઈશાનેન્દ્ર અને ૪દધિમુખ પર્વતો ઉપર એના જ લોકપાલ દેવો અઢાઈ મહોત્સવ કરે છે. દક્ષિણ અંજનગિરિ ઉપર અમરેન્દ્ર અને ૪ દધિમુખ પર્વતો ઉપર એના જ ૪ લોકપાલ દેવો અઠ્ઠાઈ મહોત્સવ કરે છે તેમજ પશ્ચિમઅંજનગિરિ ઉપર બલિન્દ્ર અને પશ્ચિમના દધિમુખપર્વતો પર એના જજ લોકપાલ દેવો અઢાઈ મહોત્સવ કરે છે... તેમ જાણવું. ન ૧૫૫) Page #200 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -.-.-.-.--ધ્યલોક ८ भा नंहीश्वरद्वीपभां यार टिशामे ४ अंशनगिरि ઉત્તર જ રમણીયક અંજનગિરિ ન દી. સ્વયંપ્રભ અંજનગિરિ પશ્ચિમ જંબુ દેવરમણ અંજનગિરિ દ્વીપ JeJ-%e P e ] દક્ષિણ (૧૫૬ } - * For private 2 Pe Page #201 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી નંદીશ્વરદ્વીપમાં રહેલ.... અંજનગિરિ પર્વત... rs જંબૂદ્રીપથી લઈ ૮મા (આઠમા) નંદીશ્વરદ્વીપના મધ્યભાગે જાતિમાન્ અંજનરત્નમય ૪ અંજનિરિ પર્વતો શોભી રહ્યા છે... તે અનુક્રમે પૂર્વદિશામાં “દેવરમણ” નામનો, દક્ષિણ દિશામાં “નિત્યોદ્યોત’ નામનો, પશ્ચિમ દિશામાં “સ્વયંપ્રભ’” નામનો અને ઉત્તર દિશામાં “રમણીયક” નામનો અંજનગિરિ છે. મધ્યલોક 68 સ્વચ્છ ગોપુચ્છના આકારે રહેલા ૨જ અને મળથી રહિત ગગનોત્તુંગ શિખરોને ધારણ કરતા અતિ તેજસ્વી એવા આ પર્વતો પૃથ્વીથી ૮૪,૦૦૦ યોજન ઊંચા છે. જ્યારે પૃથ્વીની અંદર ૧,૦૦૦ યોજન અવગાઢ થયેલા છે તેમજ પૃથ્વીની સપાટી ઉપર ૧૦,૦૦૦ યોજન પહોળા અને શિખર પર ૧,૦૦૦ યોજન પહોળા છે. rTM (મતાંતર...) rTM આ અંજનગિરિ પર્વતો પૃથ્વીતલ ઉપ૨ ૯,૪૦૦ યોજન પહોળા છે અને ઉપર ૧,૦૦૦ યોજન પહોળા છે. “ઠાણાંગસૂત્ર”ની વૃત્તિમાં આ અંજનપર્વતો મૂળમાં ૧૦,૦૦૦ યોજનના વિષ્મભવાળા કહ્યા છે. “દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ”ની સંગ્રહણીમાં ૯,૪૦૦ યોજનનો અંજનગિરિના ધરણીતલના ઉપરનો વિષ્ફભ હોય છે... તેમ કહ્યું છે. (એવી રીતે અન્ય પણ મતાંતર આવે છે.... તત્ત્વ તુ જેવતિામ્યમ્) હવે જેના મતે પૃથ્વીતલ ઉપર ૧૦,૦૦૦ યોજન વિસ્મૃતિ છે તેમને દરેક યોજને-યોજને ક્ષય-વૃદ્ધિ થાય છે અને તે આ મુજબ કે ઉપર ચઢતા યોજને-યોજને યોજનનો ક્ષય થાય છે અને જ્યારે નીચે ઉતરતાં એટલી જ – યોજનની વૃદ્ધિ થતી જાય છે. આ પર્વતોની ભૂતલ ઉપરની પરિધિ ૩૧,૬૨૩ યોજનની હોય છે અને આ પર્વતોની શિખર ઉપરની પરિધિ ૩,૧૬૨ યોજનથી કાંઈક અધિક છે. હવે આ દરેક અંજન પર્વતોની ચારેબાજુ ૧-૧ લાખ યોજન દૂર ચાર પુષ્કરિણી વાવડીઓ છે. તે ચારેય ૧ લાખ યોજન લાંબી + પહોળી અને ૧૦ યોજન ઊંડી છે અને મત્સ્ય વગરના સ્વચ્છ પાણીના ઉછળતા કલ્લોલથી શોભાયમાન છે... rTM શ્રી જીવાભિગમસૂત્રની ટીકામાં તથા પ્રવચનસારોદ્વાર ટીકામાં વાવડીયોની ઊંડાઈ ૧૦ યોજન કહેલી છે. જ્યારે શ્રી નંદીશ્વર સ્તોત્ર તથા શ્રી નંદીશ્વર કલ્પમાં આ વાવડીઓની ઊંડાઈ ૧,૦૦૦ યોજનની કહેલી છે તેમજ શ્રી સ્થાનાંગસૂત્રમાં કહેવાયું છે કે, તે નંદા આદિ પુષ્કરિણીઓ ૧ લાખ યોજન લાંબી, ૫૦,૦૦૦ યોજન પહોળી અને ૧,૦૦૦ યોજન ઊંડી છે... આમાં સાચું શું ? તે તો સર્વવિદો જ જાણે ... rTM હવે આ ૪ અંજનગિરિના નામો અને પૂર્વાદિ ક્રમે રહેલ ચારે દિશામાં વાવડીઓના નામો જણાવાય છે. (૧) દેવરમણ નામે અંજનગિરિમાં – (૧) નંદિષણ (૨) અમોઘા (૩)ગોસ્તૂપા (૪) સુદર્શના નામક વાવડી... (૨) નિત્યોદ્યોત નામે અંજનગિરિમાં – (૧) નંદોત્તરા (૨) નંદા (૩) સુનન્દા (૪) નંદિવર્ધના નામક વાવડી... (૩) સ્વયંપ્રભ નામે અંજનગિરિમાં – (૧) ભદ્રા (૨) વિશાલા (૩) કુમુદા (૪) પુણ્ડરિકીણી નામક વાવડી... (૪) રમણીયક નામે અંજનગિરિમાં - (૧) વિજયા (૨) વૈજયન્તી (૩) જયન્તી (૪) અપરાજીતા નામક વાવડીઓ છે... ૪ આ ૧૬ વાવડીઓના મધ્યભાગમાં... ૧૬ દધિમુખ પર્વતો આવેલા છે. ૧૫૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક અહિ દક્ષિણદિશામાં ૪ લોકપાલના નામવાળા ૪ પર્વતોની દરેકની ૪ દિશાએ ૪-૪ રાજધાનીઓ મળી ૧૬ રાજધાની સૌધર્મેન્દ્રના ૪ લોકપાલની છે. એ રીતે જ ઉત્તરદિશામાં આવેલ ઈશાનેન્દ્રના ૪ લોકપાલની ૧૬ રાજધાની છે. ૧૧ મો કુંડલદ્વીપ કુંડલગિરિ આ કુંડલગિરિ ૪૨,૦૦૦ યોજન ઊંચો, ૧,000 યોજન ભૂમિમાં અને સિંહનિષાદિના આકારે વલયાકારે છે તેમ જાણવું. ૧૫૮ એક Page #203 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક - - - - - - - - --- - કુંડલદ્વીપની વિશેષ જાણકારી... 69 જ નંદીશ્વરદ્વીપ એ આઠમો દ્વીપ છે, ત્યારબાદ નવમો અણદ્વીપ અને દશમો અણપપાતદ્વીપ આવે છે અને ત્યારબાદ અગ્યારમો આ કુંડલદ્વીપ આવે છે તેમજ આ દ્વીપની અંદર અતિમધ્યભાગે કુંડલગિરિ નામનો પર્વત છે, જે માનુષોત્તર પર્વતની જેમ જ રહેલો છે. તે ૪૨,૦૦૦ યોજન ઊંચો છે અને ૧,OOO યોજન ભૂમિમાં મગ્ન છે.મૂલ-મધ્ય તથા ઉપરમાં આ પર્વત માનુષોત્તર પર્વતની જેમ જ વિસ્તૃત છે. (એટલે મૂળમાં ૧,૦૨૨ યોજન, મધ્યમાં ૭૨૩યોજન અને ઉપરના ભાગે ૪૨૪ યોજના) આ કુંડલગિરિ પર્વત ઉપર ચારે દિશામાં ૪ દ્વારવાળા એવા ૪ જિનાલયો છે. જે ચતુર્ગતિ સંસારરૂપ અરણ્યમાં ભ્રાંત થયેલ જીવો માટે વિશ્રામ થલ સમાન છે. આ બધાય ચૈત્યોનું સ્વરૂપ નંદીશ્વરદ્વીપની અંદર રહેલા પર્વતો ઉપરના જિનાલયો સમાન છે. જ આ પર્વતથી અભ્યતર ભાગમાં દક્ષિણ અને ઉત્તર દિશામાં ૪-૪ પર્વતો છે. જેના નામ સોમપ્રભયમપ્રભ-વૈશ્રમણપ્રભ અને વરુણપ્રભ છે. આ આઠે પર્વતોની આકૃતિ રતિકર પર્વતની સમાન છે. આ ૧૧ પર્વતની ચારે દિશામાં મળીને કુલ ૩૨ રાજધાનીઓ છે, જે જંબૂદ્વીપની જેટલી લાંબી ચોડી (પહોળી) છે. આ પર્વતોમાંથી સોમપ્રભ પર્વતની પૂર્વાદિ – ૪ દિશામાં રહેલી (૧) સોમા, (૨) સોમપ્રભા, (૩) શિવપ્રાકારા અને (૪) નલિના નામક રાજધાનીઓ છે. બીજા નંબરે યમપ્રભ પર્વતની ચારે દિશામાં (૧) વિશાલા, (૨) અતિવિશાલા, (૩) શધ્યાપ્રભા તથા (૪) અમૃતા નામક રાજધાનીઓ છે. ત્રીજા નંબરે વૈશ્રમણપ્રભ પર્વતની ચારે દિશામાં (૧) અચલનદ્ધા, (૨) સમવસા, (૩) કુબેરિકા અને (૪) ધનપ્રભા નામક રાજધાનીઓ છે અને ચોથા નંબરે વરુણપ્રભ પર્વતની ચારે દિશામાં (૧) વરુણા, (૨) વરુણપ્રભા, (૩) કુમુદા અને (૪) પુણ્ડરિકીણી નામક રાજધાનીઓ આવેલી છે. દક્ષિણ દિશા તરફ રહેલી જે આ ૧૬ નગરીઓ છે, તે સૌધર્મેન્દ્રના ૪ લોકપાલો સંબંધી છે. તે જ રીતે ઉત્તર દિશા તરફ રહેલી જે ૧૬ નગરીઓ છે, તે ઈશાનેન્દ્રના ૪ લોકપાલો સંબંધી છે. આ પ્રમાણે દ્વીપસાગર પ્રજ્ઞપ્તિની સંગ્રહણી'માં કહ્યું છે.' જિ આ કુંડલગિરિ ઉપર પૂર્વાદિ ક્રમથી ૪-૪ કૂટો આવેલા છે. તે આ પ્રમાણે જાણવા. પૂર્વમાં (૧) વજપ્રભ (૨) વજસાર (૩) કણક (૪) કણક્કોત્તમ. દક્ષિણમાં (૧) રક્તપ્રભ (૨) રક્તધાતુ (૩) સુપ્રભ (૪) મહાપ્રભ. પશ્ચિમમાં – (૧) મણિપ્રભ (૨) મણિહિત (૩) રુચક (૪) એકવંતસક. ઉત્તરમાં - (૧) સ્ફટિક (૨) મહાસ્ફટિક (૩) હિમવાન (૪) મંદર. આ ૧૬ કૂટો ઉપર પલ્યોપમની સ્થિતિવાળા ૧૬ નાગકુમારો વસે છે. તેઓના નામો ઉપરોક્ત ક્રમ મુજબ (૧) ત્રિશીષ (૨) પંચશીષ (૩) સપ્તશીષ (૪) મહાભુજ (૫) પશ્નોત્તર (૬) પદ્મસેર (૭) મહાપા (૮) વાસુકી (૯) સ્થિરહૃદય (૧૦) મૃદુહૃદય (૧૧) શ્રીવત્સ (૧૨) સ્વસ્તિક (૧૩) સુંદરનામ (૧૪) વિશાલાક્ષ (૧૫) પાંડુરંગ અને (૧૬) પાંડુકેશી જાણવા. આ કૂટની ઊંચાઈ-પO યોજન, મૂળમાં વિસ્તાર-પOOયોજન, મધ્યમાં વિસ્તાર ૩૭૫ યોજન, શિખર પરનો વિસ્તાર-૨૫0 યોજન તેમજ મૂળમાં પરિધિ ૧,૫૮૧ યોજનથી કાંઈક અધિક છે. - ૫૯) ૧૫૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક ------------------મધ્યલોક ૧૩ મા ચકડ્રીપમાં ૪ જિનચૈત્ય અને ૪૦ દિકકુમારીકા ફૂટ.. િશ00 A આ રુચકગિરિ સિંહ નિષાદીના આકારનો છે અને તે ૮૪,000 યોજન ઊંચો, ૧૦,૦૨૨ યોજનનો મૂળમાં વિસ્તાર, ૭,૦૨૩ યોજનનો મધ્ય વિસ્તાર વળી ૪,૦૨૪ યોજનાનો શિખર વિસ્તારવાળો છે. તે શિખરના વિસ્તારના બહારના ચોથા હજારમાં (એટલે બાહ્ય રુચકાઈ તરફના ૧,૦૨૪ યોજનાના મધ્યભાગમાં) ૪ દિશામાં ૪ ચૈત્ય (જિનભવન) અને અનુક્રમે ૩૬ દિકુમારી કૂટ છે તેમજ દીપના અત્યંતરાર્ધ ભાગમાં ૪ દિકુમારી કૂટ છે. (૧૬૦ + Page #205 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક 10 ચકદ્વીપ TY રુચકદ્વીપ ૧૧મો, ૧૩મો, ૧૫મો, ૧૮મો અને ર૧મો પણ ગણાય છે. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિમાં ૧૧મો કહ્યો છે. અનુયોગદ્વારમાં ૧૩મો તથા અરુણદ્વીપથી ત્રિપ્રત્યાવતાર ગણતાં ૨૧મો કહ્યો છે. જીવાજીવાભિગમમાં અરુણદ્વીપ અને કુંડલદ્વીપને ત્રિપ્રત્યાવતાર જણાવી ૧૫મો ગણ્યો છે તથા અરુણોપપાત નહિ ગણીને અને નંદીશ્વરદ્વીપ પછી અરુણદ્વીપ અને શંખદ્વીપને ત્રિપ્રત્યાવતાર ગણાવી ૧૮મો ચકીપ કહ્યો છે. આ પ્રમાણે ચકદ્વીપનો ક્રમ જુદા-જુદો જણાવેલ છે. # આ રુચકદ્વીપ ૧૦,૯૯,૫૧,૧૬,૨૭,૭૭૬ લાખ યોજન વિસ્તારવાળો છે. તેનાં મધ્યભાગમાં માનુષોત્તર પર્વત સમાન વલયાકારે રુચકગિરિ નામનો વિશાલ પર્વત છે. તે ૮૪,૦00 યોજન ઊંચો જમીનમાં ૧,૦)યોજન ઊંડો અને જમીન ઉપર ૧૦,૦૨૨ યોજનવાળો તથા શિખર ઉપર ૪,૦૨૪ યોજનના વિસ્તારવાળો છે. આ પર્વત ઊપર ચોથા હજારમાં એટલે બાહ્ય ચકાઈ તરફના ૧,૦૨૪ યોજનાના મધ્યભાગમાં ચારે દિશામાં ૧-૧ મળીને કુલ ૪ શ્રી જિનભવનો છે. તે ૧0 યોજન લાંબા, ૫0 યોજન પહોળા અને ૭૨ યોજન ઊંચા, ૪ ધારવાળા, નંદીશ્વરદ્વીપના જિનભવનના સમાન વર્ણનવાળા ૧૨૪ પ્રતિમાથી યુક્ત છે. વિશેષમાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના જિનભવનની બંને બાજુ ૪-૪ કૂટ એટલે ૧ જિનભવનની બંને બાજુ થઈ કુલ ૮-૮ ફૂટ હોવાથી ચારે દિશામાં લઈને ૩૨ ફૂટ છે તથા વિદિશામાં (ખુણામાં) ૧-૧ હોવાથી તે ૪ મળીને કુલ ૩૬ કૂટો છે. તેના ઉપર પલ્યોપમની સ્થિતિવાળી ૩૬ દિક્કમારીઓ વસે (રહે) છે. આ ૩૬ દિકુમારી ઉર્ધ્વ રુચકની કહેવાય છે. વળી અત્યંતર ચકાઈના મધ્યભાગમાં ચારે વિદિશામાં ૧-૧ ફૂટ છે. તેની ઉપર પણ ૧-૧ મળીને ૪ દિÉમારીકા છે, જે મધ્યચકની દિíમારી કહેવાય છે. આ ૪૦ દિક્કમારીઓ શ્રી જિનેશ્વર પરમાત્માના જન્મકલ્યાણક પ્રસંગે આવે છે*.... * હવે આ ચકગિરિમાં આવેલ પૂર્વાદિ દિશામાં જે ૩૨ ફૂટો કહેવાયા છે, તેઓનાં નામો આ પ્રમાણે જાણવાં. પૂર્વમાં - (૧) કણક (૨) કંચણગ (૩) તપન (૪) દિશાસ્વસ્તિક (૫) અરિષ્ઠ (૬) ચંદન (૭) અંજનમૂળ (૮) વજ. દક્ષિણમાં - (૧) સ્ફટિક (૨) રતન (૩) ભવના (૪) પદ્મ (૫) નલિન (૬) શશી (૭) વૈશ્રમણ (૮) વૈર્ય. પશ્ચિમમાં - (૧) અમોઘ (૨) સુપ્રબુદ્ધ (૩) હિમવાન (૪) મંદિર (૫) કુંડલ (૬) ચગોત્તર (૭) ચંદ્ર (૮) સુદર્શન. - (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજીત (પ) કંડલ (૬) રુચક (૭) રત્નોચ્ચય (૮) સર્વરત્ન. *હવે આઉપરોક્તશુદ્રો ઉપર વસનારીદિલ્લુમારીઓનાં નામો અને કાર્યોઆ પ્રમાણ જાણાવાં. જ પૂર્વચકની ૮= (૧) નંદોતરા (૨) વંદા (૩) સુનંદા(૪) નંદીવર્ધના (૫)વિજયા (૬) વૈજયંતી (૭) જયંતિ (૮) અપરાજીતા. આ૮દિકૂમારીઓ શ્રીજનેશ્વરના જન્મ સમયે પ્રભુની આગળ દર્યકાથરી ગાયન કરતીઊભી રહે છે. દક્ષિણા રુચકતી ૮ = (૧) સમાહારા (૨) સુખદના (૩) સુપ્રબુદ્ધા (૪) યશોધર (૧) લક્ષ્મીવતી (૬) શેષવતી (૭) ચિત્રગુપ્તા(૮)વસુધરા. આ૮દિકકુમારીશ્રીજિઠોશ્વરના આગળફળશોમાં જળ ભરીને ગાયા કરતીઊભી રહે છે. આંશ્ચિમચકલી ૮= (૧) અલંબુસા (૨) મિશ્રકેશ (૩) પુંડરીકા (૪) વારૂ (૫) હાસા (૬) સર્વપ્રભા (૭) શ્રી અને (૮)શ્રી. આ૮ દિકકુમારી જિનેશ્વરપ્રભુની આગળ ચામર ઢાળતીગાયન કરતીઊભી રહે છે. #વિદિશિયકની૪ = (૧)ચિત્ર(૨)ચિત્રકળાકા(૩)તેજા(૪)સુદામની. તેઓ પ્રભુ આગળદીપક ધરીગાયન કરતી ઊભી રહે છે. જ મધ્ય ચકલી૪ = (૧)ફયા૨)રૂયાતકા(૩)સુરૂયા(૪)ફયવતી. તેઓ પ્રભુનું પ્રસૂતિકર્મ કરે છે. ” એ ઉપરાંત ઉMલોકની ૮ કુમારી... ૮ નંદનકુટમાં (મેરુપર્વતના બંદાવનમાં) અને અયોલોકની ૮ કુમારી.. ગજદíગરિકા ઉપર વસનારી હોવાથી... સર્વમળીયદિકકુમારી જાણાવી. ન ૧૬૧) 5 . Page #206 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક प्रत्येऽ समुद्रना पाशीनो स्वाद વાભાવિક ચાલુ પાણી જેવો સ્વ છે જ ઘી જેવો સ્વાદ ઇકોર ' જ દુધ જેવો સ્વાદ તા. જે દુધ છે ET = તો કે = જો તમારા દારુ જેવો સ્વાદ Fી હોય ન જેવો સ્વાદ ચાલુ પાણી જેવો શી જેવો સ્વાદ ચાલુ પાણી રે હરિરીક (નવો સ્વાદ રાપાણી છે ખારા પર જંબુદ્વીપ લવણ સમ પાતકીખવું કલોદધિ સમજ પષ્ફરવરદ્વીપ કુકરવર સમુ. વારુણીવરદ્વીપ વાણીવર સમુદ્ર ક્ષીરવરદ્વીપ, ક્ષીરવર સમુદ્ર વૃતવરદ્વીપ વૃતવર સમુદ્ર ઈશ્કવરકીપ ઈશ્કવર સમુદ્ર અસંખ્યદ્વીપ સમુદ્ર છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર ૧૬૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ---------મધ્યલોક प्रत्येष्ठ समुद्रना पाशीनो स्वाट तेभर भत्स्याटिनुं प्रभाश જ પ્રથમ લવણ સમુદ્ર, ચોથો વારુણીવર સમુદ્ર, પાંચમો ખીરવર અને છઠ્ઠો ધૃતવર એટલા સમુદ્રોના પાણી પોતપોતાનાં નામો પ્રમાણે ગુણવાળા અર્થાત્ ભિન્ન-ભિન્ન રસવાળા છે. એટલે કે લવણ = ખારું એટલે ખારાપાણીવાળો તે લવણ સમુદ્ર... “વારુણીવર” = શ્રેષ્ઠ મદિરા એટલે કે મદિરા સમાન જલવાળો તે (એટલે ચંદ્રહાસાદિ ઉત્તમ મદિરાવાળું જ જાણવું પરંતુ અહીંની જેમ ગંધાતા દુર્ગધી દારૂ સરખું નહિ). પછી આવે છે “ખીરવર” એટલે શ્રેષ્ઠ દૂધ સરખા સ્વાદવાળું પાણી છે જેમાં તે... (આ પાણી દૂધ સરખું છે પણ દૂધ નહિ, દૂધ જેવું શ્વેત વર્ષે છે. ચાર શેર દૂધમાંથી ૩ શેર બાળીને શેર દૂધ રાખીને તેમાં સાકર નાંખી પીતાં જેવી મીઠાશ લાગે તેવી મીઠાશવાળું આ પાણી હોય છે તથા ચક્રવર્તી જેવાની ગાયના દૂધથી પણ અધિક મીઠાશવાળું આ પાણી પીનારને લાગે છે. તો પણ આ દૂધથી દહીં વગેરે તો ન જ થાય. (આ સમુદ્રના ઉત્તમ પાણીને ઈન્દ્રાદિક દેવો પરમતારક દેવાધિદેવના જન્મકલ્યાણકાદિના પ્રસંગે અભિષેકમાં વાપરે છે) અને “વૃતવર” તે ઉત્તમ ઘી સમાન સ્વાદવાળું જલ જેમાં હોય છે તે જાણવું. (આ પાણી ઘી સરખું એટલે ઘી નહિ પરંતુ તેના જેવા જ સ્વાદવાળું છે. કારણ કે, ઘી જેવું હોય તો તો તેથી પૂરી વગેરે તળાય પરંતુ તેવું બનતું નથી.) બીજો કાલોદધિ, ત્રીજો પુષ્કરવર અને ચરમ એવો સ્વયંભૂરમણ એ ત્રણે સમુદ્રો તો કુદરતી પાણી સરખા સ્વાદવાળા જ છે અને બાકીના બધા (અસંખ્યાતા) સમુદ્રો ઈશુ = શેલડીના રસ (સ્વાદ) સરખા આસ્વાદવાળા છે. આ પાણી શેલડીના રસના સ્વાદ સમાન હોય, પરંતુ શેલડીનો રસ ન સમજતા. આ પાણી ચતુર્નાતક (તજ, ઈલાયચી, કેસર અને મરી) વસ્તુને, ચાર શેર શેલડીના રસમાં નાંખી ઉકાળતાં... ત્રણ શેર બળવા દઈ એક શેર બાકી રાખીને પીવાથી તેમાં જેવા પ્રકારની મીઠાશનો અનુભવ પ્રાપ્ત થાય તેથી પણ અધિક મીઠાશ આ સર્વ સમુદ્રોના જલની જાણવી... પ્રશ્નઃ ઉપરોક્ત જે ૩ સમુદ્રોનું પાણી કુદરતી પાણી સરખા સ્વાદવાળું કહ્યું તો આ કુદરતી પાણી એટલે કેવું હોય? તેનો સ્વાદાદિ કેવા પ્રકારનો હોય? સમાધાન: અતિશય નિર્મલ, સુંદર અને હલકું (આહારને શીધ્ર પચાવે તેવું) તેમ જ અમૃત જેવી મીઠાશવાળું કુદરતી પાણી કહેવાય છે. ૪ આ સર્વ સમુદ્રો પૈકી લવણ સમુદ્રમાં ઉભેંઘાંગુલના માન વડે ૫૦૦ યોજનના... બીજા કાલોદધિ સમુદ્રમાં ૭૦) યોજનાના અને છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧,૦૦૦ યોજનના ઉત્કૃષ્ટ પ્રમાણવાળા મત્સયો (મગરમચ્છાદિ) વગેરે હોય છે. તે સિવાયના શેષ સમુદ્રોમાં ઉક્ત પ્રમાણથી ક્રમે ક્રમે અલ્પ અને ભિન્ન ભિન્ન પ્રમાણવાળા મસ્યાદિ હોય છે. ઉપર કહેલા ત્રણ સમુદ્રોમાં વિશેષ કરીને ઘણાં મલ્યો હોય છે ને અન્ય સમુદ્રોમાં અલ્પ મત્યાદિ હોય છે. # વિશેષમાં લવણ સમુદ્રમાં ૭ લાખ કુલકોટી મલ્યો હોય છે. કાલોદધિમાં ૯ લાખ કુલકોટી અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧૨ લાખ કુલકોટી મલ્યો હોય છે. - ૧૬૩) Page #208 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ➖➖➖➖➖ અસંખ્ય દ્વીપો जने समुद्रो અસંખ્ય દ્વીપ-સમુદ્ર ૧૬૪ જંબૂઢીપ --સ્વયંભૂરમણદ્વીપ- અસંખ્ય ટીપ અને સમુદ્ર નંદીશ્વરતીપ ઈતુવરદ્વીપ - धृतवरदीप ક્ષીરવતીપ -વાણીવીપ પુષ્કરવીપ ઘાતકીખંડદીપ જંબૂટ્ટીપ લવણસમુદ્ર કાલોદધિસમુદ્ર પુષ્કરવરસમુદ્ર વારુણીવરસમુદ્ર ક્ષારવરસમુદ્ર. ધૃવસમુદ્ર તુવરસમુદ્ર નંદીશ્વરસમુદ્ર. અસંખ્ય દ્વીપ અને સમુદ્ર - સ્વયંભૂરમણ સમદ્ર આ પ્રમાણે દ્વીપ સમુદ્રો એક બીજાને વલયાકારે વિંટાઈને રહેલા છે અને અનુક્રમે બમણા-બમણા વિસ્તારવાળા છે. તેમજ સ્વયંભૂરમણ સમુદ્ર પછી અલોક આવે છે. → લવણ સમુદ્ર → કાલોધિ સમુદ્ર – ઘાતકીખંડ → પુષ્કરવર સમુદ્ર પુષ્ક૨વ૨દ્વીપ ત્રિપ્રત્યાવતાર દ્વીપ સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર સ્વયંભૂરમણ દ્વીપ → વારુણીવરદ્વીપ વગેરે >અસંખ્યદ્વીપ પછી તે તે નામવાળા સમુદ્ર મધ્યલોક → અસંખ્યદ્વીપ સમુદ્ર દેવ, નાગ, યક્ષ, ભૂતદ્વીપ વચ્ચે તે નામના સમુદ્ર દેવ, નાગ, યક્ષ, ભૂતસમુદ્ર વચ્ચે તે નામના દ્વીપ Page #209 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ક્રમ 3 可 ૫ પુષ્કરવર દ્વીપ વાણીવર દ્વીપ ક્ષીરવર દીપ મૃતવર દ્વીપ ઈતુવર દ્વીપ નંદીશ્વરીપ અરૂણ દીપ અરૂણવર દ્વીપ ૧૧ ૧૩ ૧૫ ૧૩ ૧ ૨૧ ૨૩ ૨૫ ૨૭ ૨૦ ૩૧ ૩૩ ૩૫ ૩૭ ૩૯ ૪૧ ૩ ૪૫ ' દ્વીપનું નામ જંબુદ્રીપ ધાતકીખંડ ૫૧ અરૂપવરાવભાસ દ્વીપ અરૂણોષપાત દ્વીપ અરૂણોપપાવર દ્વીપ અરૂણીપપાતવરાવભાસ કીપ કુંડલ દ્વીપ કુંડલવર દ્વીપ કુંડલવરાવભાસ દ્વીપ શંખ દ્વીપ શંખવર દ્વીપ શંખવરાવભાસ દ્વીપ ચક્ર હીપ રુચકવર દ્વીપ રુચકવરાવભાસ કીપ મુજગ દ્વીપ ભુજગવર દ્વીપ ભુજગવરાવભાસ દ્વીપ તિ†લોકમાં રહેલ દ્વીપ-સમુદ્રોનું માપ દ્વીપનો વિસ્તાર (પ્રમાણાંગુલના માપે) ૧ લાખ યોજન ૪ લાખ યોજન ૧૬ લાખ યોજન ૬૪ લાખ યોજન ૨૫૬ લાખ યોજન ૧,૦૨૪ લાખ યોજન ૪,૦૯૬ લાખ યોજન ૧૬,૩૮૪ લાખ યોજન ૬૫,૫૩૯ લાખ યોજન ૨,૧૨,૧૪૮ લાખ યોજન ૧૦,૪૮, ૫૭૬ લાખ યોજન ક્રમ ૨ F ૪૧,૯૪, ૩૦૪ લાખ યોજન ૧,૬૭,૭૭,૨૧૬ લાખ યોજન ૬, ૭૧,૦૮,૮૬૪ લાખ યોજન ૨૬,૮૪,૩૫, ૪૫૬ લાખ યોજન ૧,૦૭,૩૭,૪૧, ૮૨૪ લાખ યોજન ૪, ૨૯,૪૯, ૬૭,૨૯૬ લાખ યોજન ૧૭,૧૩,૯૮,૬૯,૧૮૪ લાખ યોજન ૬૮, ૭૧,૯૪, ૭૬, ૭૩૬ લાખ યોજન ૨,૭૪,૮૭,૭૯,૦૬,૯૪૪ લાખ યોજન ૧૦,૯૯,૫૧,૧૬,૨૭,૭૭૬ લાખ યોજન (અહીં સુધી બંધાચારણ જઈ શકે છે.) ૪૩,૯૮,૦૪,૬૫,૧૧,૧૦૪ લાખ યોજન ૧,૭૫,૯૨,૧૮,૬૦,૪૪,૪૧૬ લાખ યોજન ૭,૦૩,૬૮,૭૪, ૪૧, ૭૭,૬૬૪ લાખ યોજન ૨૮,૧૪,૭૪,૯૭,૬૭,૧૦,૬૫૬ લાખ યોજન ૧,૧૨,૫૮,૯૯,૯૦,૬૮,૪૨,૬૨૪ લાખ યોજન ત્યારબાદ એવી જ રીતે અસંખ્ય દ્વીપ સમુદ્ર ગયા પછી સુર-સુરવર અને અંતમાં સુરાવભાસ નામક દ્વીપ-સમુદ્ર આવે છે. અને ત્યારબાદ અનુક્રમે દેવ દ્વીપ-દેવ સમુદ્ર, નાગ દ્વીપ-નાગ સમુદ્ર, યક્ષ દ્વીપ-યક્ષ સમુદ્ર, ભૂત દ્વીપ-ભૂત સમુદ્ર અને છેલ્લે સ્વયંભૂરમલ હીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. *. આ સંખ્યહી સંખ્યા નેહલે ર મૂન ઉદ્ધાર સાગરોપમના જેલા સમયો થાય તેવા સર્વ દ્વીય-સમુદ્રો જાણાવા १० ૧૨ ૧૪ ૧ ૬ ૧ ૨૦ ૨૩ ૨૪ ૨૬ ૨૮ 30 ૩. 38 ૩૬ ૩૮ ४० ૪૨ ४४ ४६ ૧૦ સમુદ્રનું નામ પર લવસમુદ્ર કાલોધિ સમુદ્ર પુષ્કરવર સમુદ્ર વાણીવર સમુદ્ર ક્ષીરવર સમુદ્ર મૃતવર સમુદ્ર ઈસુવર સમુદ્ર નંદીશ્વર સમુદ્ર અરૂણૢ સમુદ્ર અરૂવર સમુદ્ર અરૂણવરાવભાસ સમુદ્ર અરૂણોપપાત સમુદ્ર અરૂણોપપાતવર સમુદ્ર અોપાતવરાવભાસ સમુદ્ર કુંડલ સમુદ્ર કુંડલવર સમુદ્ર કુંડલવરાવભાસ સમુદ્ર શંખ સમુદ્ર શંખવર સમુદ્ર શેખવરાવભાસ સમુદ્ર ચક સમુદ્ર વર સમુદ્ર રુચકવરાવભાસ સમુદ્ર ભુજંગ સમુદ્ર ભુજગવર સમુદ્ર ભુજગવરાવભાસ સમુદ્ર મધ્યલોક 72 સમુદ્રનો વિસ્તાર (પ્રમાણાંગુલના માપે) ૨ લાખ યોજન ૮ લાખ યોજન ૩૨ લાખ યોજન ૧૨૮ લાખ યોજન ૫૨ લાખ યોજન ૨,૦૪૮ લાખ યોજન ૮,૧૯૨ લાખ યોજન ૩૨,૭૬૮ લાખ યોજન ૧,૩૧,૭૨ લાખ યોજન ૫,૨૪,૨૮૮ લાખ યોજન ૨૦,૯૭,૧૫૨ લાખ યોજન ૮૩,૮૮, ૯૦૮ લાખ યોજન ૩,૩૫,૫૪,૪૩૨ લાખ યોજન ૧૩,૪૨,૧૭,૦૨૮ લાખ યોજન ૫૩,૬૮,૭૦,૯૧૨ લાખ યોજન ૨,૧૪,૭૪,૮૩,૬૪૮ લાખ યોજન ૮,૫૮,૯૯,૩૪,૫૯૨ લાખ યોજન ૩૪,૩૫,૯૭,૩૮,૩૬૮ લાખ યોજન ૧,૩૭,૪૩,૮૯,૫૩, ૪૭૨ લાખ યોજન ૫.૫૪,૯૭,૫૫,૮૧,૩૮૮ લાખ યોજન ૨૧,૯૯,૦૨,૩૨,૫૫,૫૫૨ લાખ યોજન ૮૭,૯૬,૦૯,૩૦,૨૨,૨૦૮ લાખ યોજન ૩,૫૧,૮૪,૩૭,૨૦,૮૮,૮૩૨ લાખ યોજન ૧૪,૦૭,૩૭,૪૮, ૮૩,૫૫,૩૨૮ લાખ યોજન ૫૬,૨૯,૪૯,૯૫,૩૪,૨૧,૩૧૨ લાખ યોજન ૨૨,૫૧,૧૭,૯૯,૮૧,૩૬,૮૫,૨૪૮ લાખ યોજન ૧૬૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી IS HE40s ૭૨૩ યોજન उत्पात पर्वत ૪૨૪ યોજના ૧,૭૨૧ ઊંચાઈ ૧,૦૨ ૨ યોજના - - - - How the Bermuda Triangle Works Location Washington, D.C. Bermuda USA BAMAM Mia Gulf of Mexico Auantic Ocean San Juan, PUERTO RICO • CUBA LEXICO Canbbean Sea 95€ Page #211 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉત્પાત પર્વત દસ અત્યંત રમણીય એવા મેરુપર્વતથી તિતિ દક્ષિણ દિશામાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો જાય... (ઓળંગાય...) ત્યારબાદ અરૂણવર નામનો એક દ્વીપ આવે છે. હવે આ અરૂણવતીપની બાહ્ય જગતીના અંત ભાગથી ૪૨,૦૦૦ યોજન છોડીને આગળ જઈએ ત્યાં અરૂણવર સમુદ્રના મધ્ય ભાગમાં “ચમર” નામના અસુરેન્દ્રનો “તિગિછિકૂટ' નામનો અત્યંત શોભાયમાન મહાન “ઉત્પાત પર્વત'' આવેલો છે. આ ઉત્પાત પર્વત ૧,૭૨૧ (એક હજા૨ સાતસો ને એકવીશ) યોજન ઊંચો છે અને ઊંચાઈનો ચોથો ભાગ પૃથ્વીમાં ખુંચેલો છે તેમજ આ પર્વતનો મૂળમાં વિસ્તાર ૧,૦૨૨ (એક હજારને બાવીસ) યોજન છે અને મધ્યમાં ૪૨૪ (ચારસોને ચોવીસ) યોજન છે તેમજ ટોચમાં (સહુથી ઉપરનો ભાગ) ૭૨૩ (સાતસો ત્રેવીસ) યોજનનો છે એટલે ઊપર-નીચે અને એક મુકુન્દ (વાજીંત્ર વિશેષ) જેવા વિસ્તારવાળો છે અને મધ્યમાં પાતળો છે. પદ્મવેદિકા અને વનખંડથી શોભતા આ સર્વત્નમય પર્વતની ટોચ ઉપર મધ્યમાં એક સુંદર પ્રસાદ આવેલો છે, એ પ્રાસાદ ઊંચાઈમાં ૨૫૦ (અઢીસો) યોજન અને વિસ્તારમાં ૧૨૫ (સવાસો) યોજન છે, એની તળ (ફરસ) તેમજ છત (સિલીંગ) અત્યંત રમણીય છે. એની અંદર એક આઠ યોજનનો મણિપીઠ છે અને એ મણિપીઠની ઉપર ચમરેન્દ્રનું પરિવાર યુક્ત સિંહાસન છે. ૪ એમ કહેવાય છે કે, જિનેશ્વર ભગવાનના જન્મ મહોત્સવાદિ પ્રસંગે ચમરેન્દ્રનો જ્યારે પણ તિńલોકમાં આવવાનો પ્રસંગ થાય છે ત્યારે પોતાના આવાસથી નીકળી સર્વ પ્રથમ આ જ ઉત્પાત પર્વત ઉપર આવે છે અને પછી જ જ્યાં પણ જવું હોય ત્યાં ઊડીને (સ્વલબ્ધિથી) જાય છે અને તેથી જ આ ચમરેન્દ્રનો “ઉત્પાત (એટલે કે ઉડવાનો) પર્વત” કહેવાય છે. બમ્યુંડા ટ્રાયન્ગલ-માથાનો દુ:ખાવો મધ્યલોક 73 ૪ બર્મુડા ટ્રાયન્ગલ (ત્રિકોણ) કે જે ઉત્તર અમેરિકાથી લગભગ ૨૫૦૦ કિ.મી. એટલાન્ટિક મહાસાગરમાં આવેલ છે. તેની હદમાં પ્રવેશતા જહાજો કે વિમાનો ક્યાં ગાયબ થઈ જાય છે, તેની જાણકારી આજનું વિજ્ઞાન મેળવી શકતું નથી. ૫૪૧ ફૂટ લાંબી અને ૧૩ હજાર ટનના વજનવાળી નોર્વેઝરી અન્ટ સ્ટીમરો તથા એવેન્ઝર જેવા વિરાટ અને ખડતલ વિમાનો પણ તેની હદમાં પ્રવેશતાં ગાયબ થઈ જાય છે અને તેની સાથે કોઈ સંપર્ક પણ રહેતો નથી. બર્ચુડાના આ ગોઝારા ત્રિકોણમાં છેલ્લા ૪૦ વર્ષ દરમ્યાન ૧૦૦ જેટલા વિમાનો ને જહાજો ભેદી રીતે ગુમ થયાં છે. જેમાં બધું મળીને ૧,૦૦૦ માણસો હતા. તેમનો આજ દિન સુધી પત્તો નથી. હોનારત સૂચવતો ભંગાર પણ દરિયાઈ સપાટી પર તરતો દેખાયો નથી. ૧૯૪૫માં અમેરિકાના પાંચ બોમ્બર વિમાનો આ ત્રિકોણ ઉપરથી એક સાથે ઊડી રહ્યાં હતાં. ત્યાં કંટ્રોલ ટાવરને ઓચિંતો સંદેશો મળ્યો, “અમે ક્યાં છીએ તે નક્કી કરી શકાતું નથી. સમુદ્ર બદલાઇ ગયો છે. અમે ધોળા પાણીમાં પડીએ છીએ... !” આ વિમાનો સાથે ત્યાર પછી રેડિયો સંપર્ક પાઈ ગયો. શોધખોળ માટે ૧૩ કસાયેલા સૈનિકોને લઈ એક મોટું વિમાન બર્મુડા ત્રિકોણ ઉપર ઊઠ્યું. હવમાન તોફાની ન હતું, તો પણ તે ગંજાવર વિમાન પણ ગાયબ. ૧૯૪૭માં બ્રાઝિલનું ૫૦,૦૦૦ ટનનું યુદ્ધ જહાજ પણ ત્યાં ગાયબ થઈ ગયેલું. ૧૯૭૩માં ‘મરિન સલ્ફર ક્વિન' નામનું એક જંગી માલવાહક જહાજ પણ આ ત્રિકોણમાં ગારાબ થઈ ગરોલું જે ૧,૦૦૦ ટનનું જહાજ ૪૨૫ ફૂટ લાંબુ હતું. તેમાં ૬૦૯ નાવિકો હતા. જ અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી રીચાર્ડ મેક્લેવના અભિપાય મુજબ સમુદ્રમાં ૧૦-૧૨ હજાર ફૂટ ઊંડે નૈસર્ગિક દબાણને લીધે પાણી સાથે આપોઆપ કેટલાક તત્ત્વોનું સંયોજન થતું હશે અને હાઈડ્રેટના ઘુંમટ જેવા પોપડા સ્વાતા હશે. આ વિશાળ ઘુંમટ નીરો કુદરતી વાયુનો ભરાવો થયા કરતો હશે. કેમકે સમુદ્રના તળિયે જરાં ફાટ હોય ત્યાં સુધી કુદરતી વાયુ ઘણી વખત બહાર આવતો હોય છે. લાખો ઘન ફૂટ કુદરતી વાયુ અચાનક સપાટી પર ફૂટી નીકળે તો એટલા વિસ્તારમાં દરિયો તેની તારણ શક્તિ લગભગ ખોઈ દે, જો કે આ પણ એક કલ્પના જ છે. અન્ય પણ કારણ હોઈ શકે છે. * આ બ ્ડા ટ્રાયગલ (ત્રિકોણ) વિજ્ઞાન યુગ માટે માથાનો દુઃખાવો બન્યો છે તેમજ આ જગ્યાને "પોઈન્ટ ઓફ નો-રિટ»[" પણ કહેવાય છે. (“લસંગ્રહણી"માંથી સાભાર) ૧૬૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક પુષ્યનક્ષત્ર માનુષોત્તર પર્વત અભિજિત નક્ષત્ર SPRENOS inds gવાહ શરૂ | Bily 158) | Jogy2J[[s you f, Issue) : ja ૩૬ ચંદ્ર થશa ૬ ચંદ્ર શુ ? ( શિકags હિjr 5 9 SPIERS હા ૧ મેરુ ૧ થી જે- દ્વીપ ૩e સૂર્ય ઉ૧ સુઈ ૯ સૂર્ય Re કાલાધિક્ષમત -લવણસમલ છે છે ઘાતકીખંડ છે. 5 BIDJ j]ssly Iક છે કરડ (sje UM B) 15) ગ ૬ F133) ડાહ) Sws ) jદ જિલ્લાહ ગ્રા BJEા હવે PIRTH G5S Gure (15) ap) FRIE પાછા) હD JIL jigણી 9) ક Gyan Sાઇ Jવડાપ્રાગplejalS) [, પ્રકાશિgg jડ . ઉડાણ ઘાતકીખંડ છે અત્યંતર અર્ધ પુષ્કર દ્વીપ ટીકૃષિમુકે . - બાહ્ય અંધ પુષ્કર લીપ ચંદ્ર થશa ૩૬ ચંદ્ર અત્યંતર અર્ધ પુખર દ્વીપ . Dર્ગે 5 બાહ્ય અર્ધ પુષ્કર દ્વીપ જ ગ્ર હે લ દ્વીપ મેરુ પર્વત સમભૂતલા કે ૯00 યોજન શનિ વિમાન ૮૯૭ યોજન મંગલવિમાન - ૮૯૪ યોજન ગુરુ વિમાન ૮૯૧ યોજન શુક્ર વિમાન ૮૮૮ યોજન બુધ વિમાન ૮૮૪ યોજન નક્ષત્ર વિમાન | ૮૮૦ યોજનચંદ્ર વિમાન ul 00 યોજન સૂર્યવિમાન તારા મંડલ જંબૂ (૧૬૮ } ૧૬૮ Jain Education Interational Page #213 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક જ્યોતિષ દેવો 74 # ચાલો મિત્રો ! તમે ફરતી હોસ્પિટલ, ફરતી હોટેલ તો જોઈ હશે... પણ ફરતા ઘર જોયા છે ખરા? આ વિશ્વમાં કેટલાક દેવો એવા છે કે જેમનાં રહેવાનાં ઘરો સદા ફર્યા કરે છે અને તેઓ જ્યોતિષ દેવો કહેવાય છે. તમે આગીયાને જોયો છે ? તે ઊડતો હોય તો ય પ્રકાશ વેરતો જાય બસ ! તેવા જ આ જ્યોતિષ દેવોના ઘરો (વિમાનો) છે. જે વિશ્વમાં પ્રકાશ વેર્યા જ કરે છે. જ્યોતિષ = પ્રકાશ વેરતા હોવાથી તે દેવો જ્યોતિષ દેવો તરીકે ઓળખાય છે. સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકારે આ દેવો છે. આપણી આ પૃથ્વીના બરાબર મધ્ય ભાગમાં લાખ યોજન ઊંચો મેરુપર્વત આવેલો છે. ત્યાંના સૂચક પ્રદેશ રૂપ સમભૂતલાથી ૭૯૦ યોજન ઉપર જઈએ ત્યાં સર્વપ્રથમ તારાઓના વિમાન આવે છે. પછી અનુક્રમે ૮૦) યોજને (સમભૂલા પૃથ્વીથી જ...) સૂર્ય વિમાન, ૮૮૦યોજને ચંદ્ર વિમાન, ૮૮૪ યોજને નક્ષત્ર વિમાન, ૮૮૮ યોજને બુધના વિમાન, ૮૯૧ યોજને શુક્રના વિમાન, ૮૯૪ યોજને ગુરુના વિમાન, ૮૯૭ યોજને મંગલના વિમાન અને છેલ્લે ૯૦૦ યોજને શનિગ્રહના વિમાન છે... જ હવે અઢીદ્વીપમાં રહેલા સૂર્ય-ચંદ્રાદિની સામૂહિક સંખ્યા કેટલી થાય... તે પણ જાણી લઈએ... | ક્રમ જ્યોતિષ નામ બૂઢીપે | લવણ સમુદ્ર | ધાતકીખંડ | કાલોદધિ સમુદ્ર પુષ્કરવરાર્ધ દ્વીપે કુલ સંખ્યા , ચન્દ્ર ૧૨. ૪૨ ૭૨ ૧૩૨ T સૂર્ય W ૧૨ ૪૨ ૭૨ ૧૩૨૨ T ૧,૦૫૬ નક્ષત્ર પ૬ | ૧૧૨ | ૩૩૬ [ ૧,૧૭૬ | ૨,૦૧૬ | ૩, ૬૯૬ ગ્રહ ૧૭૬ ઉપર ૩,૬૯૬ ૬, ૩૩૬ ૧૧,૬૧૬ તારા ૧,૩૩,૯૫૦ | ૨,૬૭,૯૦૦ ૮,૦૩,૭૦૦ | ૨૮,૧૨,૯૫૦) ૪૮,૨૨, ૨૦O | ૮૮,૪૦, ૭OO કોડાકોડી | કોડાકોડી | કોડાકોડી | કોડાકોડી | કોડાકોડી # આ જ્યોતિષચક્રના ચન્દ્રાદિ વિમાનોની સામૂહિક સંખ્યા તો જાણી પણ તેમના માપ-પ્રમાણાદિ કેટલા હોય? તો ચાલો! એક નજર કરીએ ચન્દ્ર-સૂર્યાદિના વિમાનોના પ્રમાણ (માપ)... તરફ... ક્રમ | વિષય ચન્દ્ર સૂર્ય ગ્રહ | નક્ષત્ર | તારા વિમાનની લંબાઈ + પહોળાઈ.. પક યો. ૪૬ યો. ૨ ગાઉ ૧ ગાઉ ગાઉ વિમાનની ઊંચાઈ.. 3યો. ૨૪ યો. | ૧ ગાઉ| ગાઉ| ગાઉ વિમાનને વહન કરનાર દેવોની સંખ્યા ૧૬ ,૦૦૦ ૧૬,OOO | ૮,OOO ૪,OOO| ૨,૦OO વિમાનોની ગતિ... અલ્પ | ચંદ્રથી શીઘ સૂર્યથી ત્વરિત ગ્રહથી ત્વરિત સૌથી ત્વરિત ગતિ | ગતિ | ગતિ | ગતિ | ગતિ Lજ (તા.ક. : મનુષ્ય ક્ષેત્ર (અઢીદ્વીપ)ની બહારના ચન્દ્રાદિના વિમાનોની લંબાઈ-પહોળાઈ આદિ ઉપરોક્ત કરતા અડધી જાણવી.) જ આ અઢીદ્વીપમાં રહેલ ચન્દ્ર-સૂર્યાદિ દરેક પોતપોતાના પરિવાર સાથે જંબૂદ્વીપના મેરુપર્વતની આસપાસ ફર્યા કરે છે માટે તેઓ ચર (અસ્થિર = હાલતા-ચાલતા) કહેવાય છે અને અઢીદ્વીપની બહાર અસંખ્ય દ્વીપ સમુદ્રો હોવાથી ત્યાં પણ અસંખ્યાતા સૂર્ય ચન્દ્રાદિ પોતપોતાના પરિવાર સાથે સ્થિર રહેલા છે, પણ ફરતા નથી માટે તેઓ ત્યાં અચર તરીકે સંબોધાય છે. ચર + અચર એમ બે-બે ભેદ હોવાથી (ચન્દ્રાદિ પના ૨ x ૫ =) ૧૦ ભેદ જયોતિષ દેવોના થાય છે. Lજ માનુષોત્તર પર્વતથી બહાર ૫૦,૦OOયોજનના અંતરે અને સ્વયંભૂરમણ સમુદ્રમાં લાખ લાખ યોજના અંતરે પરસ્પર સૂર્ય-ચંદ્ર પંક્તિ વડે રહેલા છે તેમજ જ્યોતિષીઓના સર્વ વિમાનો નીચે પૂર્વ તરફ સિંહ, દક્ષિણ તરફ હાથીઓ, પશ્ચિમ તરફ વૃષભો અને ઉત્તર તરફ અશ્વો વગેરેના રૂપ ધારણ કરીને ઉપર કહેલા સૂર્ય-ચંદ્ર વગેરેમાં ૧૬,૦૦૦ આદિ આભિયોગિક દેવતાઓ વહન કરે છે કે જેઓ પોતાના સ્વભાવે જ ગતિ કરનારા ચંદ્રાદિક વિમાનોની નીચે આભિયોગ્ય કર્મ વડે નિરંતર વાહન રૂપે રહે છે. ૧૬૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી શગિ િમધ્યલોક સર્વ બાહ્યમંડલેથી સર્વાત્યંતર મંડલે પશ્ચિમ સૂર્યનું પુનઃ આગમન.... pop gels SVETE - લવણ સમુદ્ર જબ છે. કીપ ------ અવ ાહા" sr સાયંતર ડિલ સેવ[વર પણ બામ મત લવણ સબક બ લીપ સૂર્ય - સૂર્યનું પરસ્પર અંતરમાન.. T સવોમૅતર | મંડલ (૫૧૦૪ (યોજન * ૧૦૮ ૪૪,૮૨0 લો. આયત ૪૪,૮૨o | અબાધા | - લવણ સમુ લવણ સમુદ્ર (૧૭૦ | 190 Page #215 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક જંબુદ્વીપના સૂર્ય અને ચંદ્રના મંગલાદના પ્રમાણ - અંતર વિગેરે ક્રમ વિષય સૂર્ય | ક્રમ વિષય ચક સર્વ મંડળો ૧૮૪ | ૧ | સર્વ મંડલો ૧૫ મંડળ ક્ષેત્રનો વિખંભ મંડલ રેખાની પહોળાઈ ૪૧૦યોજન ૬૫યોજન જંબૂદ્વીપમાં મંડલ ક્ષેત્ર મંડલથી મંડલનું અંતર યોજન ૩૫ 9 યોજન ૧૮૦યોજન ૫૧૦યોજન જંબુદ્વીપમાં મંડલ સંખ્યા ૧૮૦યોજન જંબૂઢીપમાં મંડલ ક્ષેત્ર લવણ સમુદ્રમાં મંડલ સંખ્યા ૧૧૯ યોજન | ૫ | મંડલ ક્ષેત્રનો વિખંભ લવણ સમુદ્રમાં મંડલ ક્ષેત્ર ૩૩૦ :યોજન | ૬ | મંડલ ક્ષેત્રની સંખ્યા ૪૪,૮૨૦યોજન લવણ સમુદ્રમાં મંડલ સંખ્યા મેરુથી દૂર અત્યંતર મંડલ મેરુથી દૂર બાહ્ય મંડલ ૪૫,૩૩યોજન | ૮ લવણ સમુદ્રમાં મંડલ ક્ષેત્ર ૩૩યોજન ૪૪,૮૨૦યોજન બાહ્ય મંશ્લે પરસ્પર અંતર મેથી દૂર અત્યંતર મંડલ ૧,૦,૬૬૦યોજન ૨ યોજન મંડલથી મંડલનું અંતર ૧૦ મેથી દૂરબાહ્ય મંડલ ૪૫,૩૨૯યોજન ૯૯,૬૪૭યોજન મંડલ રેખાની પહોળાઈ યોજન ૧૧ અત્યંતર મંડલે પરસ્પર અંતર ૧૨ અત્યંતર મંડલે દિનમાન ૧૮ મુહૂર્ત-દિવસ ૧૨ | પ્રતિમંડલે પરસ્પર અંતરવૃદ્ધિ ૧૩ બાહ્ય મંડલ દિનમાન ૧૨ મુહૂર્ત-દિવસ ૧૩ | અભ્યતર મંડલે દિનમાન ૭૨ -યોજન ૧૨ મુહૂર્ત-રાત્રિ ૧૮ મુહૂર્ત-રાત્રિ ૧૪ | બાહ્ય મંડલે ઉદય-અસ્તનું અંતર ૬૩,૬૬૩યોજન ૧૪ | બાહ્ય મંડલે દિનમાન ૧૫ અત્યંતર મંડલે પરસ્પર અંતર ૯૯,૬૪૦ ૧૫ બાહ્ય મંડલે ઉદય-અસ્તનું અંતર ૬૩,૬૬૩યોજન ૧,૦૦, ૬૫૯Tયોજન ૧૬ અત્યંતર મંડલ પરિધિ પ્રતિમંડલે પરસ્પરની અંતરવૃદ્ધિ ૩, ૧૫,૦૮૯ યોજન ૩,૧૫,૦૮૯ | ૧૬ | બાહ્ય મંડલે પરસ્પર અંતર ૫યોજન ૧૭ | અત્યંતરમંડલ પરિધિ લગભગ ૧૮ યોજન [ ૧૮ ] બાહ્ય મંડલ પરિધિ ૩,૧૮,૩૧૫યોજન ૧૯ | પરિધિની હાનિ-વૃદ્ધિ ૧૮ | પરિધિની વૃદ્ધિ હાનિ ૩,૧૮,૩૧૫યોજન ૧૯ | ૨૩૦યોજન બાહ્ય મંડલ પરિધિ અત્યંતર મંડલે મુહૂર્તગતિ. ૫,૦૭૩, ૫ યોજન પ્રતિમંડલ મુહૂર્તગતિની હાનિ-વૃદ્ધિ બાહ્ય મંડલે મુહૂર્તગતિ ૫, ૨૫૧ ૭યોજન | ૨૦ | અત્યંતર મંડલે મુહૂર્તગતિ યોજન ૨૧ પ્રતિમંડલે મુહૂર્તગતિની ઘનિ-વૃદ્ધિ ૫,૩૦૫યોજન | ૨૨ | બાહ્ય મંડલે મુહૂર્તગતિ ૪૭, ૨૬૩ ૧૩ યોજન | ૨૩ | અત્યંતર મંડલ દષ્ટિગોચર ૯૪,૫૬ ૩ યોજન | ૨૪ | અત્યંતરમંડલે ઉદયાસ્તનું અંતર ૩૧,૮૩૧ યોજન ૨૫ બાહ્ય મંડલે દૃષ્ટિગોચર અત્યંતર મંડલે દૃષ્ટિગોચર ૩૬૫૪ યોજન ૫,૧૨૫ યોજન ૪૭, ૨૬૩૭યોજન ૯૪,૫૨૬ યોજન ૩૧,૮૩૧ યોજન 3 | અત્યંતર મંડલે ઉદય અસ્તનું અંતર ૨૫ બાહ્ય મંડલે દૃષ્ટિગોચર પ્રતિમંડલે દિનમાનની વૃદ્ધિહાનિ... તે મુહૂર્ત રાત્રિની | ૨૬ | પ્રતિમંડલે દિનમાનની હાનિ-વૃદ્ધિ * મુહૂર્ત રાત્રિની ૧૭૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ જનકસ્મિોલોજી -------~-- મધ્યલોક છે અવર સમુદ્રમાંથી ઉછળતો તમાયનો દેખાવ ! ૮ અષ્ટકૃષ્ણરાજી E બ્રા . ૫ 'સન. માહે. તમસ્કાય આકારે... ૫૧, ૦૨૧ ચો. ભિત્તિના Kઅસંખ્યદ્વીપસમુદ્ર HEIGGES UPSઅણવરોદ્વીપ, (SE. GIR : - અણવરસમ ૧૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક તમસ્કારનું સામાન્યથી વિવેચન 76. જિ તમસ્કાય સ્થાન: આ જેબૂદ્વીપથી માંડીને તિચ્છ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોનું ઉલ્લંઘન કર્યા બાદ “પાવર" નામનો દ્વીપ આવે છે. તે દ્વીપની બાહરની જગતીના અંતથી ચારે બાજુએ ૪૨,૦૦૦ યોજન દૂર અરૂણવર સમુદ્રમાં જઈએ ત્યારે ઉપરિતન જળથી તમસ્કાય નામનો ૧ જળીય પદાર્થ ઉછળે છે. તે ૧,૭૨૧ યોજન સુધી ઉર્ધ્વ ભાગે ભીતના આકારે ચાલ્યો જાય છે. ત્યારબાદ ત્યાંથી ઉપર વધુ વિસ્તારને પામતો પામતો વલયાકાર સરખી આકૃતિવાળો (પોપટાદિકના પાંજરા ઉપર જેમ હોય તેમ) થયો થકો સૌધર્મ-ઈશાન-સનકુમાર-મહેન્દ્ર તથા બ્રહ્મદેવલોકના પ્રથમના ૨ પ્રતરને ઢાંકીને “” નામે ત્રીજા પ્રતરે ચારે દિશામાં ફેલાઈને ત્યાં જ રહેલો છે. શંકા: “તમય” એટલે શું? સમાધાનઃ “તપ” એટલે અંધકારનો “I” એટલે સમુદ્ર તે. આ “તમય” એક અપૂકાયરૂપ મહાન અંધકારમય હોય છે અને અંધકાર જેવો અપૂકાયમય પગલોના સમુહરૂપ હોય ?િ તમસ્કાય સંસ્થાન : ઉર્ધ્વગામી બનેલા આ તમસ્કાયનો આકાર અધઃસ્થાને પ્રારંભમાં જ “મન” મૂલાકાર (કોડિયાનું બુધ)નો છે અને ઉર્ધ્વ વિસ્તૃત થતો રિષ્ટ પ્રતરે પહોંચતા ઉપરનો આકાર કૂકડાના પાંજરા સમ થાય છે. જ તમસ્કાય પ્રમાણ : તમસ્કાય અમુક યોજન સુધી સંખ્યય યોજનાના વિસ્તારવાળો હોય છે ત્યાર બાદ આગળ જતાં (દ્વીપનો પરિક્ષેપ અસંખ્ય યોજનાનો હોવાથી) અસંખ્યય યોજન વિસ્તારવાળો થઈ જાય છે. જ તમસ્કાયનો વિસ્તાર કેટલો છે? તે સૂચવતું દષ્ટાંતઃ કોઈ એક મહાન ઋદ્ધિમંત દેવ જે ગતિ વડે કરીને - ત્રણ ચપટી વગાડતા જે સમય લાગે તેટલા સમયમાં ૧ લાખ યોજન પ્રમાણના દ્વીપના ત્રિગુણ પ્રમાણ પરિધિક્ષેત્રને ચારે બાજુએ ૨૧ વાર પ્રદક્ષિણા આપી રહે, તે જ દેવ તેવી જ જાતિની ગતિ વડે જો સંખ્યાતા યોજન પ્રમાણ સમસ્કાયનો અંત લેવા માંગે તો તેને ય છ માસ લાગે તો પછી સામાન્ય દેવ માટે તો તેથી અધિક માસ થઈ જાય છે તે સહજ છે. તમસ્કાયના સ્વરૂપનો વિચાર : આ સમસ્કાયમાં અસુરકમારાદિક દેવો ભયંકર મેઘો વર્ષાવે છે. તે મેઘોને શાંત પણ કરે છે. વળી તે બાદર વિજળીઓથી ભયંકર શબ્દોની ગર્જનાઓથી ગજાવી મૂકે છે. આ સમસ્કાય મહાન ઘનઘોર અંધકારમય છે. તેથી પડખે રહેલા સદાકાલ સ્થિર એવા ચંદ્રાદિ વિમાનો ઉપર પડતા તમસ્કાયથી તમસ્કાયમય કરી મૂકે છે.' જિ તમસ્કાયનો દેખાવ: આ સમસ્કાય શ્યામવર્ણનો હોય છે. વળી શ્યામકાંતીને પાથરનારો છે. દેખાવમાં ગંભીર છે. જોતાં જ જોનારાનાં રોમાંચોને ખડા કરી નાખે છે. ભીમ જેવો ભયંકર છે. અરે ! ઉત્કંપના કારણભૂત અને પરમ કૃષ્ણ છે. આથી આને દેખનારા કેટલાક દેવો પણ ભયભ્રાંત થઈ જાય છે, આકુળ-વ્યાકુલ બની જાય છે. ખરેખર ! ત્યારે તે કેવો ભયંકર હશે ? આ તમસ્કાયમાં જો ભૂલેચુકે કોઈ દેવ કૌતુકાદિની ખાતર અથવા પરસ્પર દેવ યુદ્ધમાંથી ભાગી સ્વરક્ષણાર્થે ભાન ભૂલીને કદાચ પ્રવેશ કરી જાય તો પણ તેમાંથી તરત જ (મનોકાય ગતિના વેગ) સહસા બાહર નીકળવા પ્રયત્ન શરૂ કરી જ દે છે. કિ સમસ્કાયનાભિન્ન-ભિન્ન નામોઃ નીચે કહેવાતા કારણોથી તમસ્કાયના જુદા જુદા ૧૩ નામો... (૧) અંધકારરુપ હોવાથી... “તમઃ” (૨) અંધકારના સમુહરૂપ હોવાથી... “તમય” (૩) તમારુપ હોવાથી... “ધર” (૪) મહાતમોરુપ હોવાથી.. “મહધર' (૫) આ લોકમાં આવો બીજો અંધકાર ન હોવાથી... “તોwiધવાર” (૬) તે જ અર્થાનુસારે... “તો નિષ્ણ" શક્તિવાળા દેવોને પણ મહાંઘકારરુપ લાગવાથી.. “વધાર” (૮) તે જ અર્થાનુસારે.. “તમન્ન (૯) દેવલોકમાં દેવીઓના હરણ કરવાથી તથા અન્ય કારણોથી ભયંકર યુદ્ધો થતાં નિર્મલ દેવો મારના ભયે અથવા હારના ભયને પામી આ સમસ્કાયનો આશ્રય લે છે, કારણ કે આ તમસ્કાય એવો પદાર્થ છે કે એમાં કોણ પેઠું કે અંદર શું છે? અથવા શું થાય છે ? તેની કશીએ ખબર પડી શકતી નથી. એથી જેમ મનુષ્યો ભયાદિના કારણે ભાગી અરણ્યમાં (જંગલમાં) છુપાઈ જવાનો આશ્રય લે તેવી જ રીતે દેવોને પણ આ સમસ્કાય એક અરણ્ય સંદેશ આશ્રય સ્થાન હોવાથી... “ વિષ્ય” (૧૦) ચક્રાદિ ધૂહની પેઠે દેવોને પણ દુર્ભા હોવાથી... “વિભૂ” (૧૧) દેવોને ભયના ઉત્પાદકમાં હતુરુપ તથા તેમના ગમનાગમનમાં વિઘાતરુપ હોવાથી... “વિષિ” (૧૨) દેવને ક્ષોભના કારણરૂપ હોવાથી... “વિપ્રતિક્ષો” (૧૩) આ નમસ્કાય અરુણોદક સમુદ્રના પાણીના જ વિકારરુપ હોવાથી... “કરુવ સમુદ્ર” આ રીતે ૧૩નામો પૂર્ણ થાય છે. ૪િ તા.ક. : આ સમસ્કાયમાં બાદર વનસ્પતિ, બાદર વાયુકાય અને ત્રસજીવોની ઉત્પત્તિ થાય છે... કારણ કે આ તમસ્કાય અપકાયરુપ હોવાથી તેમાં તેનો સંભવ છે. ૧૭૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ➖➖➖ જાણવા જેવું... માણવા જેવું... જ્જ આ જીવ દ્રવ્યપુણ્યના કારણે એક વાર નહીં, કિન્તુ અનેકવાર નવગૈવેયકોમાં ભૂતકાળ દરમિયાન ઉત્પન્ન થયો. આ જીવે જ્યાં દશેય પ્રકારના કલ્પવૃક્ષોનું અસ્તિત્વ હોય એવા યુગલિક ક્ષેત્રમાં અથવા યુગલિક કાળમાં જન્મ ધારણ કર્યો. વજઋષભનારાચસંઘયણ, સમચતુરસ્ત્રસંસ્થાન, ત્રણ ગાઉં ઊંચું શરીર, ત્રણ પલ્યોપમનું આયુષ્ય અને દશ પ્રકારના કલ્પવૃક્ષો જન્ય દરેક પ્રકારની ભોગોપભોગની સામગ્રી મળવા છતાં તત્ત્વજ્ઞાનની ખામીના કારણે આ જીવને સંવર અને સકામનિર્જરાનો લાભ ન મળ્યો. આ જીવે અનેક વખત નરકગતિની ભયંકરમાં ભયંકર ક્ષેત્રજ વેદના, અન્યોન્યકૃત વેદના તેમજ પરમાધામિકૃત વેદનાઓનો અનુભવ કર્યો, એમ છતાં ત્યારે પણ જીવનમાં તત્ત્વજ્ઞાનનો બોધ ન હોવાના કારણે આ જીવ કર્મથી હળવો ન થયો તેમજ આજ સુધીના અનન્તાનન્ત કાળ દરમિયાન આ જીવને બધું મળ્યું, પણ આત્મબોધ થાય તેવું તત્ત્વજ્ઞાનનું સાધન ન મળ્યું. આ જીવે અનંતકાળ દરમ્યાન બીજી બધી બાબતો જાણી પણ એક માત્ર આત્મતત્ત્વને ન જાણ્યું. આ જીવે અનંતકાળ દરમિયાન અચેતન એવા પુદ્ગલોને ભેગા કરવામાં ને આયુષ્ય પૂર્ણ થયે એ પુદ્ગલોને મૂકીને રવાના થવામાં ડહાપણ માન્યું, પણ પોતાના આત્મા માટે ધ્યાન ન આપ્યું. આ કારણે જ દુ:ખ સ્વરૂપ, દુઃખફલક અને દુઃખની પરંપરાવાળો સંસાર આ જીવ માટે કાયમને કાયમ જ રહ્યો... માટે જ કહેવાયું છે કે “જાગ્યા ત્યારથી સવાર.” આ સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું હવે આપશ્રીના હાથમાં જ છે. . . સમજણ મળી ગઈ છે તો હવે પ્રમાદ શેનો ?... ચાલો સમયનો સાચો સદુપયોગ કરી લઈએ... ૧૭૪ એ જ અભ્યર્થના... જાણવા I Page #219 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી | ઉર્ધ્વલોક ઉdલોક છે જે દેવલોક રુપે જગતમાં આજે પણ વિખ્યાત છે, સૌધર્માદિ જ્યાં દશ ઇન્દો, લોકાંતિકો બિરાજે છે ! તવ રૈવેયકને પાંચ અકૂતરતું સદા અસ્તિત્વ જ્યાં, તે “ઉર્વલોક”ને વર્ણતા, મુજ સેમરોમ વિકસિત બને... ૧૭૫ ) Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ (૧૭૬ | જૈન કોસ્મોલોજી અષ્ટકૃષણારાજી પૂર્વદિશા એ. I AMBA૮િ૨. અર્ચિમાલી ૮. સુપ્રતિષ્ઠાભ ૩. વેરોચન ૧. અર્ચિ ૯ રિષ્ટાભ ૭. શુક્રાભ સુરાભ-૬ -> ૫. ૪. પ્રભંકર ચન્દ્રાએ વા. ---... ઉર્વલોક Page #221 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ગલોક જકોસ્મોલો----------------------------- અષ્ટકૃષ્ણારાજી વર્ણન (77 I જે રિષ્ટ નામના પ્રતરે આ સમસ્કાય અટકે છે, તે પ્રતરના રિષ્ટ નામના ઈન્દ્રક વિમાનની ચારે બાજુ પૃથ્વીરૂપે પરિણામ પામેલ જીવોના પુદ્ગલવાળી ૨-૨ કૃષ્ણરાજી છે કે જે જાતિમાન એવા અંજનરત્ન જેવી ગાઢ કૃષ્ણવર્ણવાળી છે. તે આ પ્રમાણે .... ઉત્તરદિશાની અંદર ૨ કૃષ્ણરાજી છે કે જે પૂર્વ-પશ્ચિમ લાંબી છે. અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. પૂર્વદિશાની અંદર ૨ કૃષ્ણરાજી છે કે જે ઉત્તર-દક્ષિણ લાંબી છે અને પૂર્વપશ્ચિમ પહોળી છે. એવી રીતે દક્ષિણ દિશામાં પણ ર કૃષ્ણરાજી છે કે જે પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને દક્ષિણઉત્તર પહોળી છે તેમજ પશ્ચિમ દિશામાં પણ રકૃષ્ણરાજી છે કે જે દક્ષિણ-ઉત્તર લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. પૂર્વ-પશ્ચિમમાં રહેલી જે બાહ્ય કૃષ્ણરાજી છે તે ષટ્કોણ હોય છે અને દક્ષિણ - ઉત્તરમાં જે બાહ્ય કૃષ્ણરાજી છે તે ત્રિકોણ હોય છે. જ્યારે અત્યંતર એવી ૪ કૃષ્ણરાજીઓ લંબચોરસ હોય છે ... એટલે આ કૃષ્ણરાજીમાં ૨ છ ખૂણાવાળી, ૨ ત્રણ ખૂણાવાળી અને ૪ ચાર ખૂણાવાળી હોય છે. આ આઠેય કૃષ્ણરાજીઓ અખાડાના આકારવાળી હોય છે. સભાસ્થાનમાં બેસનારાનાં આસન વિશેષ હોય છે તે અક્ષવાટક કહેવાય છે... તેની જેમ જ આ અષ્ટકૃષ્ણરાજીઓની આકૃતિ હોય છે. Lજ આ આઠેય કૃષ્ણરાજીઓનો વિખંભ (પહોળાઈ) સંખ્યાત યોજન પ્રમાણ છે. જ્યારે આયામ (લંબાઈ) અને પરિક્ષેપ (પરિધિ) અસંખ્ય યોજન પ્રમાણ હોય છે. તમસ્કાયના પ્રમાણને માપવા માટે જે દેવની ગતિ કહી છે તે જ ગતિથી જનારો કોઈ દેવ ૧૫ દિવસમાં આ કૃષ્ણરાજીઓમાંથી કોઈક “રાજી”ને ઓળંગી શકે છે, જયારે કોઈકને ઓળંગી ન શકાય. આ પ્રમાણે બહુશ્રુતો કૃષ્ણરાજીનું મહત્ત્વ દર્શાવે છે. I તમસ્કાયની જેમ જ અહીં (કૃષ્ણરાજીમાં) ઘર-પ્રામાદિ નથી, તેમજ સૂર્ય-ચંદ્ર કે તેના કિરણો પણ નથી. અહીં મેઘ-વૃષ્ટિ-વિદ્યુત-ગર્જારવ આદિ બધું જ તમસ્કાયની જેમ જાણવું, વિશેષ - તે મેઘાદિ દેવકૃત જ હોય છે પરંતુ નાગકુમાર કે અસુરકુમાર કૃત હોતા નથી (ભગવતીસૂત્રમાં પણ કૃષ્ણરાજીમાં અસુરાદિનો અભાવ જ કહ્યો છે.) આ કૃષ્ણરાજીના ૮ નામ છે (૧) કૃષ્ણરાજી, (૨) મેઘરાજી, (૩) મઘા, (૪) માઘવતી, (૫) વાતપરિઘ, (૬) વાતપ્રતિક્ષોભ, (૭) દેવપરિઘ, (૮) દેવપ્રતિક્ષોભ. જ આ અષ્ટકૃષ્ણરાજીની વચ્ચે-વચ્ચે ૯ લોકાંતિક દેવોનાં ૯ વિમાનો આવેલાં છે. તે અનુક્રમે... (૧) અર્ચિ, (૨) અર્ચિમાલી, (૩) વૈરોચન, (૪) પ્રશંકર, (૫) ચંદ્રાભ, (૬) સૂર્યાભ, (૭) શુક્રાભ, (૮) સુપ્રતિષ્ઠાભ અને સર્વ કૃષ્ણરાજીઓની વચ્ચે (૯) રિષ્ટ નામક વિમાન હોય છે. જ બ્રહ્મલોકના અંતે રહેલાં હોવાથી આ વિમાનો લોકાંતિક કહેવાય છે. તેમજ લોકાંતિક દેવો સંબંધી હોવાથી પણ તે વિમાનો “લોકાંતિક” કહેવાય છે. છે (૧) કૃષ્ણાવતી હોવાથી “કૃષ્ણારાજી”, (૨) કાળા મેઘ સરખી હોવાથી “મેઘરાજી”, (૩) છકી ઠારક તુલ્ય અંધકારવાળી હોવાથી “મઘા”, (૪) સાતમી તારક તુલ્ય અંધકારવાળી હોવાથી “માઘવતી', (૫) વાયુની પેઠે ઘટ્ટ અંધકારવાળી તેથી જ દુર્લધ્ય હોવાથી વાતારઘ” (વૃત્તપરિઘ), (૬) વાયુના સમૂહતી જેમગાઢ અંધકારમય હોવાથી પરિક્ષોભરૂ૫ હોવાથી “વાતપ્રતિક્ષોભ”, (૭) દુર્લધ્યાહાથી દેવો વહે અર્ગલા સમાન હોવાથી દેવપરિઘ', (૮) દેવોને પણ ક્ષોભના કારણરૂપ હોવાથી “દેવપ્રતિક્ષોભ”. - ૧૭૭) Page #222 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ------------------.._3ળલોક I | તીર્થંકર પ્રભુને તીર્થ પ્રવર્તનની વિનંતિ કરતા ૯ લોકાંતિક દેવો IT TI TI I TI | TT TEL I | | | SITUSE OU SIDS ) " ups 19DTUDIIS I S ૧૭૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉદ્ગલોક ૯ લોકાંતિક દેવો વિષે જાણવા જેવું 78 # પૂર્વોક્ત અષ્ટકૃષ્ણરાજીમાં સ્થિત ૯ વિમાનોની અંદર અનુક્રમે - (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વહ્નિ, (૪) વરુણ, (૫) ગઈતોય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) આગ્નેય (મતુ) (૯) રિષ્ટ નામક ૯ લોકાંતિક દેવોનો વાસ હોય છે ને અનુત્તર જ્ઞાની એવા તે સર્વ સારસ્વતાદિ લોકાંતિક દેવતાઓ પ્રભુની દીક્ષાનો અવસર જાણીને સાંવત્સરિક દાનને આપવાની ઈચ્છાવાળા થયેલા એવા અરિહંત પ્રભુના ચરણ કમળમાં દીક્ષાના ૧ વર્ષ પહેલાં પોતાના આચાર મુજબ જઈને “હે પ્રભુ! આપ ધર્મતીર્થ પ્રવર્તાવો” એવી વિનંતી કરે છે. * અહીં સારસ્વત અને આદિત્ય બંને દેવોને ૭-૭ દેવો અને બીજા ૭00-900 દેવોનો પરિવાર છે. એ જ પ્રમાણે વદ્ધિ અને વરૂણદેવનો ૧૪-૧૪ દેવો ને ૧૪,OOO-૧૪,000 દેવનો પરિવાર છે. તેમજ ગઈતોય અને તુષિત દેવોને ૭-૭ દેવો ૭,૦૦૦-૭,OOO દેવોનો પરિવાર છે તથા અવ્યાબાધ-આગ્નેય ને રિષ્ટ દેવોને ૯-૯ દેવો ને ૯૦૦-૯00 દેવોનો પરિવાર કહેલો છે. આ લોકાંતિક દેવોમાં જે અવ્યાબાધ નામના દેવો છે તેઓ જો કે પુરુષની આંખની પાંપણ ઉપર ૩ર બદ્ધ નાટકો પણ પ્રગટ કરી શકે છે અને તો પણ તે પુરુષને કોઈપણ બાધા પહોંચતી નથી આવા પ્રકારની શક્તિવાળા તેઓ હોય છે એમ શ્રી ભગવતી સૂત્રમાં ૧૪માં શતકના ૮માં ઉદ્દેશામાં કહેલું છે. ૪ શ્રી જિનેશ્વરદેવોએ આ લોકાંતિક વિમાનમાં રહેલા દેવોની સ્થિતિ ૮ સાગરોપમની કહેલી છે. વળી, આ લોકાંતિક દેવતાઓ ઘણા જ પુણ્યશાલી-શુભ આશયવાળા અને એકાવનારી હોય છે અને આવતા ભવમાં નિશ્ચિત મોક્ષમાં જનારા હોય છે. મતાંતરે - આઠમા ભવે મોક્ષમાં જનારા હોય છે. (શ્રી “ઠાણાંગ સૂત્ર”ની વૃત્તિમાં નવમાં સ્થાનમાં કહ્યું છે કે, લોકાન્ત એટલે લોકના અગ્રભાગ સ્વરૂપ સિદ્ધિસ્થાનમાં થયેલા લોકાંતિક કહેવાય. એટલે ભાવિમાં ભૂતનો ઉપચાર કરીને આ પ્રમાણે કહેવાય છે. બાકી તો તેઓ કૃષ્ણરાજીની મધ્યમાં રહેલા છે ને લોકાંતમાં હોવાપણું એટલે આવતા ભવમાં મોક્ષમાં જવાના હોવાથી આવી રીતે ભાવિમાં ભૂતનો ઉપચાર કરેલો છે તેમ સમજવું. તેમજ “શ્રેણિક ચરિત્ર'માં એમ કહ્યું છે કે, જે બ્રહ્મલોકના ત્રીજા પ્રતરમાં લોકાંતિક દેવો વસે છે તે એકાવતારી છે" અને ૮ સાગરોપમના આયુષ્યવાળા છે તથા “પ્રવચનસારોદ્વાર”માં પણ ઉપરોક્ત વાત કહેવામાં આવી છે. ૬) જ તત્વાર્થ સૂત્રની ટીકામાં તો કહ્યું છે કે, “લોકના અંતમાં થયેલા છે તેથી લોકાંતિક કહેવાય છે.” અહીંયા પ્રસ્તુતમાં “લોક” શબ્દથી બ્રહ્મલોક ગ્રહણ કરવો. તેના અંતે રહેતા હોવાથી તેઓ લોકાંતિક કહેવાય છે. પ્રશ્ન = તો તો બ્રહ્મલોકના સર્વ દેવો લોકાંતિક કહેવાશે ? ઉત્તર = ના. લોક શબ્દ નથી પણ લોકાંત શબ્દ હોવાથી બ્રહ્મલોકના સર્વ દેવો નહીં આવે. (જરા-મરણાદિથી યુક્ત એવો જે લોક તેની અંદર રહેનારા અને કર્મક્ષયના અભ્યાસી હોવાથી “લોકાંતિક” કહેવાય છે.) શિ આ બાજુ લબ્ધિસ્તોત્રમાં તો એમ કહ્યું છે કે – સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવેલા જીવો તેમજ ૪ વખત જેમને આહારક લબ્ધિનો ઉપયોગ કરેલો છે અને ૪ વખત જેમને ઉપશમશ્રેણી કરેલી છે, તેવા શ્રી જિનેશ્વર ભગવંત તથા ગણધર ભગવંત એઓ તદ્દભવ મોક્ષગામી છે, જયારે લોકાંતિક દેવો ૭-૮ ભવે મોક્ષમાં જનારા હોય છે... ઈત્યાદિ જાણવું. એમ કહેવાય છે કે... (૧) સમગ્ર જીવસૃષ્ટિને આનંદનું અમીપાત કરાવતા પરમ તારક શ્રી અરિહંત પરમાત્માના જન્મ કલ્યાણકના પ્રસંગે ... (૨) નિષ્પરિગ્રહી એવા પરમપિતા અરહંત પરમાત્માના મહાભિનિષ્ક્રમણારૂપ દીક્ષા કલ્યાણકના પ્રસંગે ... તથા (૩) ક્ષયક પર આરૂઢ થઈ ૪ ઘાતક સંપૂર્ણપણો ઉમૂલન કરી પૂર્ણતયા સર્વજ્ઞતાનું પ્રગટીકરણ કરનારા એવા શ્રી રહંત પરમાત્માના કેવળજ્ઞાન કલ્યાણાકલા મહામહોત્સવો ઉજવવા... આ ત્રણા કારણોથી લોકાંતિકદેવો મનુષ્યલોકમાં આવે છે... (હાગ સૂત્ર-૧૪૨) ન ૧૭૯) Page #224 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉદ્ગલોક - ૫ અનુત્તર ૯ રૈવેયક Gecias ૧૨ દેવલોક - ઉર્વલોડ * ૧૮૦ * Page #225 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉર્ધ્વલોક ૧૨ વૈમાનિક દેવો વિમાન સામાનિક નામો વર્ણ જિ- અધોલોક તેમજ મધ્યલોકની આંશિક જાણકારી મેળવી. હવે ત્રણ લોકમાં ઊર્ધ્વ સ્થાનમાં રહેલ ઉર્વીલોકનું વર્ણન જોઈએ. જેમ આગળ જાણ્યું કે અધોલોકમાં ભવનાદિમાં રહેનારા એટલે ભવનપતિ દેવો, તેમ અહીં વિમાનમાં ઉત્પન્ન થનારદેવો તે વૈમાનિક દેવો" કહેવાય. મેરુપર્વતની સમભૂતલાથી ૯00 યોજન ઊપર જઈએ એટલે તિર્થાલોક પૂર્ણ થાય અને ઊર્વલોક શરુ થાય. આ ઊર્ધ્વલોકમાં જ વૈમાનિક દેવો વસે છે. આપણી દુનિયામાં રાજા-મંત્રી-સેનાધિપતિ વગેરે કલ્પ (વ્યવસ્થા) જોવા કે સાંભળવા મળે છે તેમ ઈન્દ્ર (રાજા) સામાનિક (સલાહકાર), અનિકાધિપતિ (સેનાધિપતિ), ત્રાયસ્ત્રિશ (મંત્રી), લોકપાલ (કોટવાલ) વગેરે ૧૦ પ્રકારે કલ્પ = વ્યવસ્થા જે દેવલોકમાં હોય તે “કલ્પોપપન”' કહેવાય છે અને એમાં ૧૨ દેવલોક - ૯ લોકાંતિક અને ૩કિલ્બિષિક દેવો આવે છે. આ ૧૦કલ્પ રહિત ૯ રૈવેયકને અનુત્તરના દેવો “કલ્પાતીત" કહેવાય છે. હવે આ કલ્પોપપન્ન દેવો વિશે જાણવા માટે નીચેના કોષ્ટક નિહાળીએ. દેવલોકનાં | દેવોનાં શરીર પાન- વિમાન પૃથ્વી વિમાન વિમાન આત્મરક્ષક વિમાન ઉચવપિડ? વર્ણ આધાર " અધિપત્ય દેવ" નામ સૌધર્મ મૃગ | કનક | પાલક પજી ચૌજન | ૨, યોજન ઘનોદધિ - ૩૨,૦૦,૦૦૦ ૮૪,00ા ૩,૩૬,૦૦૦ ઈશન કનક પુષ્પક ૫% યોજન | ૨, યોજન વનોદધિ | ૨૮,૦૦,૦૦૦ ૮૦,૦૦૦ ૩,૨૦,૦૦૦ સનકુમારે સોમનસ દ00 યોજન | ૨,૬% યોજન ધનવાન ૧૨,૦૦,૦૦૦ | ૭૨,૦૦૦ ૨,૮૮,69 મહેન્દ્ર સિહ શ્રીવત્સ 00 યોજન | ૨ જી યોજન| ૪ | ધનવાd ૮,૦૦,000. ૭૦,૦% | ૨,૮૦,૦% બ કરો નંદાવર્ત યોજન | ૨,૫% યોજન ધવાનું, ૪,૦,૦૦૦ ૬૦,૦૦૦ | ૨,૪૦,૦૦ લાંતક શ્વેત કામગમ છ00 યોજન | ૨,૫0 યોજન | ૩ | ધનો, ઘન. ૫૦,૦૦૦ ૫૦,૦૦૦ ૨,0,000 મહીશુક્ર પ્રીનિગમ UO યોજન ૨, ૪ળ યોજન ૨ | નો. ધન, 10,000 ૪૦,000 ૧,૦,૦00 ગજ મનોરમ 200 યોજન | ૨,૪ળ યોજન | ૨ | ઘન, ઘન, ,000 | ૩૦,૦00 | ૧, ૨૦,૦OO આણત ભુ જ શ્રેત વિ મલ ૯Oી યોજન| ૨, ૩00 યોજન આકાશ ૨૦,૦૦૦ ૮૦,૦૦૦ ૧d ગેંડો શ્રેન વરાછું બધલોક સહસ્ત્રાર 400 | પ્રાતિ ઉપામ્ ને આરણ અમૃત સર્વતોભદ્ર 0 યોજન| ૨, 300 યોજન | ૧ આકો શ 300 | ૧૦,૦૦૦ ૪૦,૦૦૦ મૃગ ૫, ૧૬,000 ૨૦,૬૪,000 મા દેવલોકનાં धन्य અત્યંતર પર્ષદાના દેવોની મધ્યમ પર્ષદાના દેવોની બાહ્ય પર્ષદાના દેવોની ઉત્કૃષ્ટ આયુ સંખ્યા સ્થિતિ સંખ્યા | | સોપર્મ સૌધર્મ 1 સ્થિતિ સંખ્યા ૫ પલ્યોપમ / ૧૪,000 + પલ્યોપમ . ૧ પલ્યોપમ ૨ સાગરોપ મ ૧૨,૦૦ ૪ પલ્યોપમ ૧૬,00% ૩ પલ્યોપમ ઈશાન | સાધિક ૧ પલ્યોપમ | સાધિક ૨ સાગરોપમ ૧૦,00 ૭ પલ્યોપમ] ૧૨,000 ૬ પલ્યોપમ ૧૪,000 પ પલ્યોપમ સેનકુમાર ૨ સાગરોપમ ૭ સાગરોપમ ૮,900 ૪ ૧0,000 ૪ સાગરોપમ + ૪ પલ્યોપમ ૧૨,૦૦૦ સાગરોપમ + પ પલ્યોપમ ૪ સાગરોપમ ૩ પોપમ સાધિક ૨ સાગરોપમ | સાધિક ૭ સાગરોપમ દ,000 | ૪ સાગરોપમ + ૭ પલ્યોપમ ૮,૦૦૦ ૪) સાગરોપમ + + પલ્યોપમ ૧0,000 ] ૪ સાગરોપમ + ૫ પલ્યોપમ બ્રહ્મલોક ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૮,૦૦૦ I ૮ ૪,૦૦૦ | ૮ : સાગરોપમ + ૫ પલ્યોપમ ૬,૦૦૦ | ૮ સાગરોપમ +; પલ્યોપમ સાગરોપમ + ૩ પલ્યોપમ લાંતકે ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ૨,૦૦૦ ૧૨ સાગરોપમ + ૭ પલ્યોપમ ૪,૦૦૦ ૬,૦૦૦ ૧૨ સાગરોપમ + ૫ પલ્યોપમ ૧૨ સાગરોપમ + પલ્યોપમ ૧૫ . સાગરોપમ ૪પયોપમ મહાશુક ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૨,000. ૪ ,000 ૧૫ સાગરોપમ + ૩ પલ્યોપમ ૧,૦૦૦ /૧૫ સાગરોપમે ૫ પલ્યોપમ ૫૦૦ /૧૭ સાગરોપમ + પલ્યોપમ સહસ્ત્રાર ૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ 1,000 ૧૭ - સાગરોપમ + મ પલ્યોપમ ૨ ,000 ૧૭ સાગરોપમ + ૫ પલ્યોપમ ૫00 ૧,૦૦). (૨ પ૦ 1 ૧૯ સાગરોપમા + ૫ પલ્યોપમ ૧૯ સાગર + ૪ પલ્યોપમ ૧૦ સાગરોપમ + ૩ પલ્યોપમ ૧ી માણતા ૧૮ સાગરોપમ ૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમ ૨ ૧ સાગરોપમ ૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમ ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમે બારણ ૧૨ ૫. ૨ ૫૦ પ00. ૨૧ સાગરોપમ + ૭ પલ્યોપમ ૨ ૧ સાગ + - પલ્યોપમ ૨૧ સાગરોપમ + ૫ પલ્યોપમ અયુત ૧૮૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉદ્ગલોક - સિદ્ધશિલા ૫ અનુત્તર વિમાનો ----- ૯ ગ્રેવેયક ૧૨ મો દેવલોક વગેરે.... ૧૮૨ – , Page #227 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉર્ધ્વલોક 80 ८ ग्रैवेयः अने ५ अनुत्तरवासी वो (૯ રૈવેયક..) * કલ્પાતીત દેવોના શાસ્ત્રોમાં ૨ પ્રકાર બતાવ્યા છે. (૧) ૯ રૈવેયક, (૨) પ અનુત્તર. ક્રિ રૈવેયક વિમાનોના જે ૯ પ્રકાર બતાવ્યા છે. તેમના નામો આ પ્રમાણે જાણવાં... (૧) સુદર્શન, (૨) સુપ્રતિબદ્ધ, (૩) મનોરમ, (૪) સર્વતોભદ્ર, (૫) વિશાલ, (૬) સુમન, (૭) સૌમનસ, (૮) પ્રીતિકર, (૯) નંદિકર.. આ ૯ રૈવેયક વિમાનો અનુક્રમે એક-બીજાની ઉપર આવેલા છે અને વળી તે પુરુષાકૃતિ રુપી લોકના ગ્રીવાસ્થાને રહેલા હોવાથી રૈવેયક કહેવાય છે. જ નવ રૈવેયકમાં કુલ વિમાનો -૩૧૮ છે. તે આ પ્રમાણે - ૬૯ ગોળ, ૮૪ ત્રિકોણ, ૭૨ ચોરસ અને ૯૩ પુષ્પાવકિર્ણ રૂપે છે. એમાં આદ્યત્રિકમાં ગોળ-૩૫, ત્રિકોણ-૪૦ અને ચોરસ-૩૬ મળી કુલ ૧૧૧ વિમાનો પંક્તિગત છે. મધ્યમત્રિકમાં ગોળ-૨૩, ત્રિકોણ-૨૮, ચોરસ-ર૪ અને પુષ્પાવકિર્ણ-૩૨ મળી ૧૦૭ વિમાનો થાય છે. ઉપરિત્રિકમાં ગોળ-૧૧, ત્રિકોણ૧૬, ચોરસ-૧૨ ને પુષ્પાવકિર્ણ-૬૧ મળી ૧OO વિમાનો થાય છે. 3 અહીંનાં વિમાનોની પૃથ્વીની જાડાઈ ૨૨૦૦યોજન છે અને પ્રાસાદ ૧,000 યોજન ઊંચાં છે અને ઉપર સુંદર ધ્વજાઓ # પ્રથમ રૈવેયકનું જઘન્ય આયુષ્ય-૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ-૧૩ સાગરોપમ એમ ૧-૧ સાગરોપમ વધારતા છેલ્લે નવમાં રૈવેયકનું જઘન્ય આયુષ્ય ૩૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૧ સાગરોપમ હોય છે. (વચ્ચેનાં સ્વયં જાણી લેવા...) વેયકના સર્વ દેવો અહમિન્દ્રપણાને વરેલા છે, એટલે કે બધા જ સમાન છે, કોઈ સ્વામી-સેવક ભાવ નથી. (૫-અનુત્તર...) * નવમાં રૈવેયકથી અસંખ્ય યોજન ઊંચે જઈએ ત્યાં અનુત્તર નામનું પ્રતર આવે છે. ત્યાં સર્વોત્કૃષ્ટ એવા પ-અનુત્તર વિમાનો છે. તેના મધ્યમાં ૧ ઈન્દ્રક વિમાન છે અને ચારે બાજુ ૧-૧ એમ ૪ વિમાનો આવેલા છે. જ ઈન્દ્રક વિમાનની પૂર્વ દિશામાં વિજય, દક્ષિણમાં વૈજયન્ત, પશ્ચિમમાં-જયંત અને ઉત્તરમાં અપરાજિત નામે વિમાનો આવેલાં છે અને મધ્યમાં સર્વ અર્થને સિદ્ધ કરનારું સવાર્થસિદ્ધ નામનું વિમાન આવેલું છે. * રૈવેયકની જેમ અહીંના પણ સર્વ દેવો અહમિન્દ્રતને વરેલા હોય છે. ઐશ્વર્ય, રુપ, કાંતિ, સુખ, શોભાથી પરસ્પર તુલ્ય હોય છે. જ શય્યામાં જે આકાશ પ્રદેશમાં પ્રથમ ક્ષણે જે રીતે ઉત્પન્ન થાય છે, તે જ રીતે જિંદગી સુધી ચત્તા સુતા રહે છે... # વિજયાદિ ૪માં ૩૧-૩૨ સાગરોપમના આયુષ્યવાળા દેવો પણ હોય છે. જયારે સર્વાર્થસિદ્ધમાં તો ૩૩ સાગરોપમનું જ આયુષ્ય હોય છે. છä તપથી ખપી શકે તેટલા માત્ર કર્મ બાકી રહેવાથી અતિ પાતળા કર્મવાળા મહાભાગ્યશાલી દેવો જ અહીં ઉત્પન્ન થાય ૪િ આદ્ય (પહેલા) સંઘયણવાળા, સ્વયં ઉજ્જવલ સંયમની આરાધનાવાળા, અલ્પ ભવી એવા ભવ્યો જ (ભવ્ય જીવો જ) અહીં ઉત્પન્ન થાય છે. વળી, કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી, શુભાશયવાળી, સમ્યગ્દષ્ટિ, શુક્લલેશ્યાવાળી સ્ત્રીઓ (સાધ્વીજી) પણ અનુત્તરમાં ઉત્પન્ન થાય છે. ISજ સવાર્થસિદ્ધ વિમાનમાં તો ૧ ભવમાં જ (આવતા ભવે જ) સિદ્ધ થનારા જીવો ઉત્પન્ન થાય છે. જ્યારે વિજયાદિ ૪ વિમાનોમાં સંખ્યાતા ભવો કરનારા જીવો પણ ઉત્પન્ન થાય છે. ૪ સર્વાર્થસિદ્ધ વિમાનમાં સંખ્યાતા દેવો જ હોય છે. જ્યારે વિજયાદિ ૪ વિમાનોમાં અસંખ્યાતા દેવો હોય છે. જ આ રૈવેયક કે અનુત્તરમાં કોઈપણ દેવો વચ્ચે સેવ્ય-સેવક ભાવ હોતો નથી. વળી, આ વિમાનમાં વસનારા દેવો વિષયસેવનથી રહિત હોય છે. કેમ કે તેઓ અલ્પ સંક્લેશવાલા હોવાથી સ્વસ્થ અને શાંત હોય છે. ૧૮૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 08 (E)AN) IPES Fuss PE JEPU insy -199 is ورودی JSPS yo m $3 アル ff j ૧૮૪ s (y Spas (elas) F م مرد fss fiSIBSERS & FOFS Erstst Frisk ગૃ ઉર્ધ્વલોક Page #229 -------------------------------------------------------------------------- ________________ જન કોસ્મોલો--------------------------- --------- વલોક 81 કલ્પપપન દેવોના ૧૦ પ્રકારનો કલ્પ ૪િ મનુષ્યલોકમાં રાજા, જાગીરદાર, મહામાત્ય, નગરશેઠ, પુરોહિત-રાજગોર, ફોજદાર, સેનાધિપતિ, સભાસદો અને ચંડાલો વગેરે જુદી જુદી જાતની વ્યવસ્થા ને ફરજો બજાવનારી વ્યક્તિઓ હોય છે અને તેઓ દ્વારા રાજાની ને પ્રજાની સર્વ વ્યવસ્થાઓ, સંરક્ષણ અને સર્વવ્યવહારો સુલભ રીતે ચલાવી શકાય છે. તે પ્રમાણે દેવલોકમાં પણ (૧) ઈન્દ્ર, (૨) સામાનિક, (૩) ત્રાયન્ઝિશક, (૪) ત્રણ પર્ષદામાં બેસવા યોગ્ય અધિકારી દેવો, (૫) આત્મરક્ષક દેવો, (૬) લોકપાલ દેવો, (૭) સેનાના દેવો, (૮) પ્રકીર્ણક દેવો, (૯) અભિયોગ્ય અને (૧૦) કિલ્બિષિક દેવો એમ ૧૦ પ્રકારના કલ્પ-વ્યવસ્થા વડે ભવનપતિ વગેરે ચારે નિકાયના દેવલોકનું તંત્ર સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. તે દરેક દેવો નીચે જણાવેલા પોતપોતાના અધિકૃત કર્તવ્યમાં સદા પરાયણ રહે છે. તેઓની સંક્ષિપ્ત જાણકારી + કર્તવ્યતા હવે કહેવાય છે.. જિ ઈન્દ્રઃ જે દેવલોકનું સ્વામીત્વ પોતાને પ્રાપ્ત થયેલું હોય છે, ત્યાં વર્તતા સર્વ દેવો જેમણે પોતાના સ્વામી તરીકે સ્વીકારે તે “ઈન્દ્ર” કહેવાય છે. IS સામાનિક કાન્તિ-વૈભવ વગેરે સર્વમાં ઈન્દ્રના સરખી ઋદ્ધિ જેઓને પ્રાપ્ત થયેલ હોય અને ઈન્દ્રોને પણ તે તે કાર્યોમાં સલાહ લેવા લાયક હોય તે “સામાનિક” કહેવાય. આ દેવો ઈન્દ્ર સમાન ઋદ્ધિવાળા હોય છે, તો પણ ઈન્દ્રને પોતાના સ્વામી તરીકે માને છે અને વળી તેઓ (તે સામાનિક દેવો) પોતપોતાના વિમાનમાં જ વસનારા હોય છે. જ ત્રાયસ્ત્રિશકઃ (એક ઈન્દ્રની અપેક્ષાએ) જેઓની ૩૩ સંખ્યા જ હોય અને જેઓ ઈન્દ્રની માલિકીનાં વિમાનો, દેવો વગેરે સર્વની ચિંતા કરનારા હોવાથી મંત્રી જેવા સાથે સાથે શાંતિક-પૌષ્ટિક કર્મને કરનારા તેમજ પુરોહિત-રાજદ્વારનું કામ પણ કરનારા હોય છે. તે તૈત્રીસ જ હોવાથી “ત્રાયસ્ત્રિશક” કહેવાય છે. આ દેવોનાં પણ સ્વતંત્ર વિમાનો હોય છે. ૪ પાર્ષદ્ય: પર્ષદામાં બેસવા યોગ્ય ઈન્દ્રના મિત્ર સરખા દેવો તે “પાર્ષદ્ય” કહેવાય છે. આ પર્ષદા એટલે કે સભા ત્રણ પ્રકારની હોય છે. જઘન્ય-મધ્યમ-ઉત્તમ અથવા બાહ્ય-મધ્યમ-અત્યંતર. તેમાં બેસનારા દેવો તે “પાર્ષદ્ય” કહેવાય જેમ રાજશાસનમાં પણ અત્યારે આમ સભા, ઉમરાવ સભા વગેરે વ્યવસ્થા છે તેમ જાણવી... જ આત્મરક્ષકઃ જેઓ ઈન્દ્રોનું રક્ષણ કરનારા હોય અર્થાત્ ઈન્દ્રો સ્વયં શક્તિ સંપન્ન હોવા પૂર્વક પ્રાયઃ નિર્ભય હોય છતાં આ આત્મરક્ષક દેવો પોતાના આચારનું પાલન કરવા માટે હંમેશાં શસ્ત્ર-અક્ષરાદિથી સજ્જ રહેવા સાથે ઈન્દ્રની પાસે હંમેશાં ખડા પગે ઉભા રહે છે, જેને દેખતાં જ શત્રુઓ ભય પામી જાય છે, તેને “આત્મરક્ષક” દેવો કહેવાય છે. જ લોકપાલઃ ઈન્દ્ર મહારાજા ફરમાવ્યા પ્રમાણે તે તે વિભાગનું રક્ષણ કરનારા ને ચોરી-જારી વગેરે ગુન્હા કરનારાઓને યથાયોગ્ય શિક્ષા કરનારા તે “લોકપાલ” કહેવાય છે. (જેને મનુષ્યલોકના “સુબા”ની ઉપમા આપી શકાય છે.) ફ્રિ અનીક: તે સૈન્ય, હાથી (ગજાનીક), ઘોડા (હયાનીક), રથ (રથાનીક), મહિષ (પાડા)-(મહિષાનીક), પાયદલ (પદાયનીક) ગંધર્વ (ગન્ધર્વોનીક), નાટ્ય (નાટ્યાનીક) એ સાત પ્રકારનું સૈન્ય જરૂર પડે ત્યારે વૈક્રિય શક્તિ દ્વારા રૂપો વિકુવાં સૈન્યનું કામ કરનાર તે “અનીક” દેવો કહેવાય છે. ૪િ પ્રકીર્ણકઃ મનુષ્યલોકમાં નાગરિક લોકો સરખા અથવા પ્રજા સરખા દેવો તે “પ્રકીર્ણક” દેવો કહેવાય છે. જ અભિયોગ્યઃ નોકર - ચાકર વગેરે યોગ્ય કામમાં જેઓને જોડાવવામાં આવે છે, તે દાસ સરખા “અભિયોગ્ય” દેવો જાણવા. 7િ કિલ્બિષિકઃ મનુષ્યલોકના ચંડાલની માફક અશુભ સિંઘ કાર્ય કરનારા તે “કિલ્બિષિક” દેવો કહેવાય છે. ન ૧૮૫) Page #230 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૧૮૬ સિદ્ધશિલા પાંચ અનુત્તર નવ ચૈવેયક ઉર્ધ્વલોક નવ લોકાંતિક · ચર, સ્થિર જ્યોતિષચક્ર કિલ્બિષિક Page #231 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉર્વલોક કિષિક દેવોના પ્રકાર અને નિવાસસ્થાનો... ફ્રિ કિલ્બિષિક દેવો અશુભકાર્ય કરનારા હોવાથી લગભગ ચંડાલ જેવા હોય છે. ચંડાલ જેવું કાર્ય કરનારી આ દેવજાતિ નીચકર્મના ઉદયથી દેવપણું પામવા છતાં નીચકર્મ કરનારી અવસ્થાને પ્રાપ્ત થાય છે અને ઉત્તમ દેવોના સ્થાનથી પણ નીચે દૂર રહેવાના અધિકારને પામેલા હોય છે. તેના ૩ પ્રકારો છે. તેમાં સૌધર્મ અને ઈશાનના અધોભાગે (એટલે જ્યોતિષી અને વૈમાનિક નિકાયના વચ્ચે) ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા દેવો વસે છે. ત્રીજા સનકુમારના અધોભાગે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા ને લાંતક કલ્પના અધોભાગે તેર સાગરોપમના આયુષ્યવાળા કિલ્બિષિક દેવો વસે છે. આ દેવોના આ ત્રણ જ ઉત્પત્તિ સ્થાનકો હોય છે. તે અહંદૂ ભગવંતની આશાતનાથી જમાલી વગેરેની જેમ પૂર્વભવમાં દેવ-ગુરુધર્મની નિંદા કરવાથી, ધર્મના કાર્યોદેખી બળતરા કરવાથી, ઉત્પન્ન કરેલા અશુભ-કર્મના ઉદયથી દેવલોકમાં નીચ કાર્યો કરનારા કિલ્બિષિયા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. અહીંયાં તે તે કલ્પના અધીસ્થાનકે આ કિલ્બિષિયા છે. આ કિલ્બિષિકોનું લાંતકથી ઉપર તો ઉપજવું જ થતું નથી. ફક્ત અય્યતાન્ત સુધી બીજા આભિયોગિકાદિ (આભિયોગિક એટલે દાસ-સેવક યોગ્ય કાર્ય બજાવનારા અને “આદિ” શબ્દથી સામાનિકાદિ પ્રકીર્ણક...) જેવોનું ઉપજવું થાય છે. તેથી આગળ તો તેઓની પણ ઉત્પત્તિ નથી. કારણ કે, રૈવેયક-અનુત્તર દેવો અહમિંદ્ર હોવાથી તેમને તેઓની કોઈ આવશ્યકતા પણ નથી. તેથી ત્યાં નાના-મોટા ભેદોનું અસ્તિત્વ જ નથી, પરંતુ સહુ સમાનતા જ ભોગવે છે. * દેવોમાં ઘણા હલકી જાતિના દેવો છે, તે તે અસ્પૃશ્ય ગણાય છે. ત્યાં પણ અનાદિકાળથી સ્પેશ્યાસ્પૃશ્યશ્રી વ્યવસ્થા છે, તો પછી મgષ્ય લોકમાં હોય તેમાં શી નવાઈ ? આવી સિદ્ધ વ્યવસ્થાનો સવશે હતાશ કરવાહના ભગીરથ પ્રયત્નો થઈ રહ્યા છે, પણ તેવા પ્રયતામાં કાયમ માટે સફળતા હિ સાંપડે. કારણ કે, કમલા સિદ્ધાંત અચલ હોય છે. એક ખ્યાલ એ પણવિચારવા જેવો છે કે અસ્પૃશ્ય દેવોનો વસવાટ દેવલોકમાં પણ સદુલા ભેગો હાથી, ઘણા સ્વસ્યાથી અલગ છે તેમજ તે દેવલોકથી દુર અને અધોભાગે છે. હવે અહીં “અધો” શબ્દ પ્રથમપ્રસ્તર (પ્રત૨) વાચી નથી. કારણ કે તે તે કલ્યમાં પ્રથમ પ્રસ્તરની સ્થિતિ સાથે, આ દેવોની ઉપરોક્ત કહેલી સ્થિતિનું મળતાપશું હાથી. વળી, અન્ય વિમાન મચ્ચે તો તેઓની નીચંસ્થિતિને કારણે તત્વ સંભવતું પણ નથી. અહીં “અધ” શબ્દ તસ્યાવાચી જાણાવો. એટલે તે તે દેવલોકમાં ભેગા હ યકા નીચે દૂર દૂર વસવાટ કરે છે. તત્ત્વજ્ઞાનની આરાધનાનું ફળ) (૧) ધર્મના માર્ગની પ્રાપ્તિ થાય. (૨) જગતના સ્વરૂપની વાસ્તવિક ઓળખાણ થાય. (૩) વિવિધ દષ્ટિકોણના જ્ઞાનથી બુદ્ધિ ખીલતી જાય. (૪) કોઈ પણ સંજોગોમાં સ્વસ્થ રહી શકાય. (૫) સુખદુ:ખની સાચી સમજ મળે. (૬) કર્મનાં રહસ્યોનો બોધ થાય. (૭) અધ્યાત્મ જગતના સુખની ઝાંખી થાય. (૮) શંકા-કુશંકાઓ દૂર થાય. (૯) જીવનમાં માણસાઈ અને સજ્જનતાની પ્રાપ્તિ થાય. (૧૦) ગુણોના વિકાસ માટે સાચો માર્ગ મળે. (૧૧)હૈયામાં આરાધક ભાવ ઊભો થાય. (૧૨) સમ્યગ્દર્શનની પ્રાપ્તિ દ્વારા સંયમધર્મ પ્રાપ્ત થાય. (૧૩) પરલોકમાં પણ જૈનધર્મ મળે તેવા સુકુળાદિની પ્રાપ્તિ થાય. (૧૪) સમ્યકજ્ઞાનનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય. (૧૫) દરેક ક્રિય કુળવંતી-ભાવવાહી બને. (૧૬) ઊત્તમ ગતિની પ્રાપ્તિ થાય. (૧૭) પરંપરાએ મોક્ષસુખની પ્રાપ્તિ થાય.. - ૧૮૭) ૧૮૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉર્ધ્વલોક ચ્યવન કલ્યાણક જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - --- -- - - --- - - -- કેવલજ્ઞાન કલ્યાણ નિર્વાણ કલ્યાણક ૧૮૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉર્ધ્વલોક - - - કયા કારણે દેવો મનુષ્યલોકમાં આવે છે ? 8િ3 જ કહેવાય છે કે તદ્ભવમાં તીર્થંકર પરમાત્મા રૂપે થનારી વ્યક્તિ જ્યારે દેવલોકાદિક ગતિમાંથી ભરતાદિક કર્મભૂમિને વિષે ચ્યવને પ્રકર્ષ પુણ્યશાલીમાતાની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે મહાનુભાવ પરમાત્માનો જીવજગતના કલ્યાણાર્થે મનુષ્યલોકમાં ઉત્પન્ન થયો છે એવું અવધિજ્ઞાનથી જાણીને તેઓશ્રીનાચ્યવન કલ્યાણકનો મહોત્સવ ઉજવવાદેવા મનુષ્યલોકમાં આવે છે. પુણ્યાત્માના ગર્ભના પ્રભાવથી માતાને ગર્ભવેદના, ઉદરવૃદ્ધિ, જન્માદિક કાળે અશુચિપણું આદિ કાંઈ પણ હોતું નથી. I અનુક્રમે ગર્ભનો યથાયોગ્ય સમય થતાં તે પરમાત્માનો (ત્રણ જ્ઞાનપૂર્વક) જન્મ થાય છે, જે સમગ્ર વિશ્વને કલ્યાણરૂપ હોવાથી નારકીને પણ ક્ષણવાર સુખના કારણરૂપ બને છે. જન્મ થવાથી સર્વત્ર આનંદ અને મંગલ વર્તાય છે. એ પ્રસંગે ઈન્દ્રાદિક દેવો સુઘોષાઘંટ દ્વારા સર્વદેવોને ખબર આપે, સહુએકઠા થઈ, વિમાન દ્વારા આ લોકમાં જન્મગૃહે આવી વિદ્યાબળથી પ્રભુના પ્રતિબિંબને માતા પાસે રાખી, પ્રભુના મૂળ શરીરને પોતે જ ગ્રહણ કરી પોતાના જ પંચરૂપ કરવા પૂર્વક મેરુપર્વત ઊપર જઈ અભિષેકાદિ મહામહોત્સવ કરે છે. આ રીતે અનેક દેવ-દેવીઓ અનેક રીતે.. ઘણા જ ઠાઠમાઠથી પ્રભુના જન્મ કલ્યાણકનો મહોત્સવ કરવા મનુષ્યલોકમાં આવે છે. અનુક્રમે વૃદ્ધિ પામેલા પ્રભુનાં ભોગાવલી કર્મક્ષય થતાં, શાશ્વત નિયમ મુજબ લોકાન્તિકદેવોની આચાર પાલન પૂરતી જય-જય શબ્દ પૂર્વક તીર્થ પ્રવર્તન કરવાની સૂચના થવાથી જગતને એક વરસ સુધી અઢળક ધનાદિનું દાન આપી, જગતનું દારિદ્રય દૂર કરી જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે પણ દેવો દીક્ષા કલ્યાણકનો મહોત્સવ ઉજવવા અહીં પૃથ્વીલોકમાં અવતરે છે. એ પ્રમાણે દીક્ષા ગ્રહણ કર્યા બાદ કેવળ જગજંતુનાં કલ્યાણાર્થે, શુદ્ધ મુક્તિ માર્ગનો આદર્શ બતાવવા, ઉચ્ચતમ અહિંસા, ઉગ્રતપ-સંયમનું સેવન કરતા, આવતા અનેક ઉપદ્રવોને સમભાવે વેદતા, ચાર ઘાતિ કર્મનો ક્ષય કરી વીતરાગપણું પ્રાપ્ત કરીને, તેરમે ગુણસ્થાનકે જ્યારે કેવળજ્ઞાની બને છે ત્યારે તે કેવળજ્ઞાન કલ્યાણકના મહિમાને ઉજવવા દેવો અહીં આવે છે. જ કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્મા પોતાની ૩૫ ગુણયુક્ત બનેલી પ્રભાવિક વાણીથી વિશ્વના પ્રાણીને સાચો મુક્તિ-સુખનો માર્ગ બતાવી, કેઈકના કલ્યાણ કરી-કરાવી, તે જ દ્વારા પોતાના બાકી રહેલા ૪ (ચાર) ભવોપગ્રાહી કર્મ (અઘાતીકમ)નો ક્ષય કરી નિરાબાધપણે જ્યારે મોક્ષે જાય છે તે સમયે એ મહાનુભાવો (દવો) પરમાત્માના મોક્ષ (નિર્વાણ) કલ્યાણકને ઉજવવા અહીં આવે છે. જ એમ દેવો અવન (ગર્ભ) – જન્મ -દીક્ષા - કેવળ અને નિર્વાણ કલ્યાણકોને ઉજવવા આ મનુષ્ય લોકમાં અવતરે છે. એ સિવાય પણ કોઈ મહર્ષિના મહાન તપના પ્રભાવથી આકર્ષાઈને તેનો મહિમા વધારવા અથવા વંદન-નમસ્કારાદિ કરવા... વળી, જન્માંતરના સ્નેહાદિકના કારણે એટલે કે મનુષ્યાદિકની ઉપરના રાગથી અથવાષબુદ્ધિ (સંગમાદિ આવ્યા હતા તેમ...) વગેરે કારણે તેઓનું આ લોકમાં આવવાનું થાય છે. એ પ્રમાણે જ પૂર્વભવમાં સ્નેહથી બંધાયેલા દેવો મિત્રને સુખ આપવાને અમિત્ર દુશ્મન)ને દુ:ખ આપવા માટેનરકમાં પણ જાય છે.' I વળી પરમાત્માના કેવળજ્ઞાન પછી જઘન્યથી પણ ૧ ક્રોડ દેવતાઓ સદા સાથે જ હોય છે. જ પરમાત્માનું સમવસરણ બનાવવા માટે પણ દેવો જ આ પૃથ્વી પર આવે છે. Sજ પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ પ્રગટ કરવા પણ સૂર્યાભદેવ વગેરે આ પૃથ્વી પર અવતરે છે. I ચક્રવર્તી-વાસુદેવાદિ શલાકાપુરુષોની સેવા-સહાયાદિ માટે પણ આ દેવો પૃથ્વી પર રહેતા હોય છે... ઇત્યાદિ કારણોથી એમ કહેવાય કે દેવો મનુષ્યલોકમાં આવતા હોય છે. ન ૧૮૯) Page #234 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉદ્ગલોક પુષ્પાવકિર્ણ વિમાનો પંકિતબદ્ધ વિમાનો NAA ત્રિકોણ ગોળ ચતુષ્કોણ ઉ. ઉ. લોકપાલ R પ લોકપાલ - R ગોધ | ચોરસ ત્રિકોણ ઇન્દ્રક વિમાન દ T ૫ લોકપાલ 6. લોકપાલ સૌઘર્મ-ઈશાન દેવલોક આશ્રયી ૧૩ પ્રતર... S '-૧૩ પ્રતર —૧૨ પ્રતર — ૧૧ પ્રતર — ૧૦ પ્રતર – ૯ પ્રતર —૮ પ્રતર -૭ પ્રતર -૬ પ્રતર પૂ. —પ પ્રતર ૪ પ્રતર —૩ પ્રતર —૨ પ્રતર —૧ પ્રતર ૧૯૦ * For Private Page #235 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી દેવલોકમાં પ્રતરોની વ્યવસ્થા કેવી રીતે હોય છે ? ૪ જેમ નરકોમાં આપણે પ્રતરોની વ્યવસ્થા જોઈ તેવી જ રીતે દેવલોકમાં પણ પ્રતોથી વ્યવસ્થા હોય છે. અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ પ્રતર એટલે શું ? તો કહેવાય છે કે પ્રતર એટલે ફ્લોર-માળ. મનુષ્યલોકમાં વર્તતા ઘરોમાં ૧૦૦-૧૦૦ મજલા હોય છે. એ માળોની ગણત્રી કરાવનાર અથવા વિભાગ પાડનાર જે તલ-પ્રદેશ-વસ્તુ, તેને જ દેવલોકાશ્રયી શાસ્ત્રીય પરિભાષામાં “પ્રતર’’ શબ્દથી સંબોધાય છે. પરંતુ વિશેષ એ છે કે, મનુષ્યલોકના મજલાઓ, પાટડાઓ વગેરે સામગ્રીના આલંબને રહેલા હોય છે. જ્યારે દેવલોકમાં રહેલા પ્રતરો-થરો-પાથડાઓ સ્વાભાવિક રીતે કોઈપણ પ્રકારના આલંબન વિના જ રહેલા હોય છે... પરંતુ એટલું વિશેષ સમજવાનું છે કે – દેવલોકના પ્રતરો જુદા ને વિમાનો પણ જુદાં... (એટલે કે પાથડા ઊપર વિમાનો જુદા...) એમ બે જુદી જુદી વસ્તુ નથી કિન્તુ સમગ્ર કલ્પના વિમાનો નીચેથી સમ સપાટીએ હોવાથી એ વિમાનના અધસ્તન તળિયાથી જ (વિમાનના કારણે જ) વિભાગ પડતા પાથડાઓ સમજવા. એવા પાથડા કે થરો આંતરે આંતરે જુદી જુદી સંખ્યામાં રહેલા છે. તેમાં પ્રથમ સૌધર્મ તથા ઈશાન દેવલોકના મળી ૧૩ પ્રતરો (તળપ્રદેશો) વલયાકારે છે એટલે બંને દેવલોક એક સરખી સપાટીમાં વિના વ્યાધાતે જોડાયેલા છે અને તેથી તે સંપૂર્ણ વલયાકારે બને છે. આ દેવલોક પૂર્ણેન્દુના આકારે હોવાથી કહેલા ૧૩ પ્રતરો વલયાકારે છે અને તે પણ ત્યારે જ લઈ શકાય છે જ્યારે બંને દેવલોકના પ્રતરો ભેગા ગણીએ તો એટલે આ દેવલોક મહાવિદેહ ક્ષેત્રની ઉર્ધ્વદિશાએ સીધી સપાટીએ હોવાથી તે ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ મહાવિદેહ તરફનો અને પશ્ચિમ મહાવિદેહ તરફનો તેમજ મધ્યભાગથી અર્ધ-અર્ધ વિભાગ કરીએ તો એક મેરુથી દક્ષિણ દિશાનો અને એક મેરુથી ઉત્તર દિશાનો એમ બે (૨) વિભાગ પડે છે. એમાં દક્ષિણ વિભાગના અર્ધ વલયાકાર ખંડના તેર પ્રતો સૌધર્મના અને ઉત્તર વિભાગના અર્ધ વલયાકાર ખંડના તે પ્રતરો ઈશાનેન્દ્રના જાણવા... એ જ પ્રમાણે સનત્કુમાર અને માહેન્દ્ર દેવલોક માટે સમજવું અર્થાત્ અહીં પણ બંને દેવલોકના મળી બાર પ્રતો વલયાકારે લેવાના છે. એમાં દક્ષિણ વિભાગના (બાર) ૧૨ પ્રતરોનો માલિક સનકુમારેન્દ્ર અને ઉત્તર દિશાના બાર પ્રતો માહેન્દ્રદેવના જાણવા. પાંચમા બ્રહ્મ દેવલોકે ખંડ વિભાગ નથી તેથી ત્યાં છ (૬) પ્રતરો વલયાકારે સમજવા. તે રીતે છટ્ઠા સાતમા-આઠમા દેવલોકમાં ૫-૪-૪ પ્રતો માટે સમજવું. આણત અને પ્રાણત દેવલોકમાં સૌધર્મ દેવલોકની જેમ બંનેમાં મળી ૪ પ્રતો વલયાકારે સમજવા. આરણ અને અચ્યુત એ બંનેના મળી આણત-પ્રાણતની જેમ ૪ પ્રતો વલયાકારે જાણવા. આ પ્રમાણે ૧૨ દેવલોક સુધીમાં બાવન (૫૨) પ્રતરો થયા... તેની ઉપર પ્રત્યેક ત્રૈવેયકનું એક-એક (૧-૧) પ્રતર ગણતા નવગૈવયકના નવ પ્રતો થાય છે અને પાંચ (૫) અનુત્તર દેવલોકનું એક જ પ્રતર એટલે એકંદરે ૧૦ પ્રતરો પૂર્વના (૫૨) બાવન પ્રતોમાં ઉમેરતા ૬૨ પ્રતો વૈમાનિક દેવલોકના જાણવા, પ્રત્યેક દેવલોકના પ્રતરોનું અંતર પ્રાયઃ દરેક કલ્પે સમાન છે. (અહીં પ્રાયઃ શબ્દ કહેવાનું કારણ સૌધર્મ કરતાં ઈશાન કલ્પના વિમાનો ઉર્ધ્વભાગે કાંઈક ઊંચાં રહે છે માટે) પરંતુ ઊપર ઊપરના દેવલોકના પ્રતરોની સંખ્યા થોડી અને વિમાનોની ઊંચાઈ વધારે હોવાથી નીચેના દેવલોકના પ્રત સંબંધી અંતરની અપેક્ષાએ ઉપરના દેવલોકનું પ્રતરનું અંતર મોટું હોય છે... ક્રમ વૈમાનિક નિકાય નામ પ્રતર સંખ્યા ક્રમ વૈમાનિક નિકાય નામ પ્રતર સંખ્યા ૧ |સૌધર્મ દેવલોક લાંતક દેવલોક ૨ ઈશાન દેવલોક ૩ |સનકુમાર દેવલોક ૪ માહેન્દ્ર દેવલોક ૫ બ્રહ્મ દેવલોક ૧૩ ૧૨ E E ૭ ८ (વૈમાનિકનિકાયના પ્રતરોની સંખ્યાનું યન્ત્ર) ક્રમ ૯ ૧૦ મહાશુક્ર દેવલોક સહસ્ત્રાર દેવલોક આણત દેવલોક પ્રાણત દેવલોક પ્ ૪ મ ૧૧ ૧૨ ૧૩ ઉર્ધ્વલોક 84 ૧૪ ૧૫ વૈમાનિક નિકાય નામ પ્રતર સંખ્યા આરણ દેવલોક અચ્યુત દેવલોક ૯–ત્રૈવેયક દેવલોક પ-અનુત્તર દેવલોક કુલ... * - ૧ ૬૨ ૧૯૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ॥ हेवोनी तथाविध लवप्रत्यथित संपत्ति...॥ ૧૯૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉર્ધ્વલોક टेवोनी तथाविध लवप्रत्यथित संपत्ति 85 જ સઘળાય દેવો પૂર્વભવમાં સંચિત કરેલા શુભ કર્મોદયના પ્રભાવથી હંમેશાં મસ્તક ઉપર કેશ, હાડકાં, માંસ, નખ, સંવાટી, રુધિર, ચરબી, મૂતર, વિષ્ઠાદિ વસ્તુઓથી રહિત શરીરની આકૃતિમાં અતિશય સુંદર શરીરવાળા હોય છે. આવી કલુષિત વસ્તુથી સર્વથા રહિત હોવાથી, તેઓ નિર્મલ દેહવાળા ઉદ્ઘલ શરીર પુદ્ગલોને ધારણ કરનારા, કપૂર-કસ્તુરી આદિ વિશિષ્ટ સુગંધી દ્રવ્યોથી સુગંધી શ્વાસોશ્વાસવાળા, રજ-પ્રસ્વેદ (પસીનો) આદિ ઉપલેપથી રહિત, સુવર્ણવણી કાયાવાળા હોય છે. વળી, તેમનું શરીર અત્યંત સ્વચ્છ, તેજોમય-દશે દિશાઓને અત્યંત પ્રકાશિત કરનારું કેવળ સર્વોત્તમ વર્ણ-ગંધરેસસ્પર્શથી ઉત્પન્ન થયેલા શુભ વૈક્રિય પુદ્ગલોના સમૂહથી બનેલું, સૌભાગ્યાદિ ગુણોપેત હોય છે. જ દેવ-દેવીઓ દેવશય્યામાં ઉત્પન્ન થતા હોવાથી તેઓને મનુષ્યાદિની જેમ યોનિમાં ઉત્પન્ન થવાનું કે ગર્ભદુઃખને સહન કરવાનું ઈત્યાદિક કાંઈ પણ હોતું નથી, પરંતુ ઉત્પન્ન થવાના સ્થાને દેવદૂષ્યવસ્ત્રથી આચ્છાદિત વિવૃત્તયોનિ રૂપ એક દેવશયા હોય છે. દેવગતિમાં ઉત્પન્ન થનારા જીવો પૂર્વના મહાન પુણ્યોદયથી એક ક્ષણ માત્રમાં “ઉપરાત સભા”ને વિષે દેવદૂષ્ય વસ્ત્રની નીચે શયા ઉપર પ્રથમ સમયે અંગુલના અસંખ્યાતમાં ભાગે ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થતાંની સાથે જ આહારાદિક પાંચે પર્યાપ્તિઓ એક જ અંતમુહૂર્તમાં સમાપ્ત કરવાપૂર્વક પૂર્ણ પર્યાપ્તિવાળા થાય છે ને ઉત્પન્ન થતાંની સાથે જ ભવસ્વાભાવિક અવધિ અથવા વિર્ભાગજ્ઞાનને પ્રાપ્ત કરીને, યથાયોગ્ય ભોગ યોગ્ય તરૂણાવસ્થાવાળા થઈ જાય છે. એથી દેવોને અન્ય ગતિના જીવની જેમ ગર્ભધારણ, કુક્ષિ જન્મ, બાલ-વૃદ્ધાદિભિન્ન-ભિન્નાવસ્થાઓ હોતી નથી. આ દેવો દેવશયામાં ઉત્પન્ન થાય છે ત્યારે સ્વાભાવિક સુંદર રૂપવાળા.. વસ્ત્રાભૂષણથી રહિત હોય છે, પરંતુ પછી હાજર રહેલા તેમને સત્કારનારા સામાનિકાદિ દેવ-દેવીઓ જય જય શબ્દપૂર્વક નમસ્કાર કરીને, જિનપૂજનથી થતાં અનેક લાભોને સ્વામીના મનોગત અભિપ્રાયથી જણાવીને ઉપપાત સભાના પૂર્વદ્વારથી સર્વ અભિયોગિકાદિદેવો, સ્વાભાવિકવિકુર્વેલા અનેક જાતના સમુદ્રોના જલ-ઔષધિથી ભરેલા, ઉત્તમ રત્નોના મહાકલશો વડેદ્રહમાં લઈ જઈ સ્નાન કરાવે પછી “અભિષેક સભામાં સ્નાન કરાવે. ત્યાર બાદ ઉત્સાહી દેવો “અલંકાર સભા”માં વિધિપૂર્વક લઈ જઈ સિંહાસને બેસાડી શરીર પર શીઘ ઉત્તમ સુવર્ણના દેવદૂષ્ય વસ્ત્રો, રત્નાવલી આદિ હાર, વીંટી, કુંડલ-અંગ-કેયુરાદિ સુશોભિત આભૂષણોને સર્વાગે પહેરાવે છે. પછી “વ્યવસાય સભામાં વિધિપૂર્વક પૂર્વદ્વારથી લઈ જઈ ત્યાં પુસ્તકાદિ દર્શાવે છે. ઉત્પન્ન થયેલો દેવ તે પુસ્તકથી પોતાના યથાયોગ્ય અવસર સાચવવાના પ્રસંગો, પરંપરાગતના રીતિ રિવાજોથી માહિતગાર બની, નંદન નામની વાવડીમાં પૂજાની ભક્તિ નિમિત્તે પુનઃ સ્નાનાદિ કરીને જિનપૂજાદિના ઉત્તમ સર્વ કાર્યો ક્રમશઃ વિધિપૂર્વક કરી... (આ નિયમો સમ્યગૃષ્ટિ દેવા માટે સમજવા અને મિથ્યાષ્ટિ દેવો તેના આરાધ્યદેવાદિકની વિધિ સાચવે છે.) પછી વિધિપૂર્વક “સુધર્મસભા”માં આરૂઢ થઈસ્વકાર્યમાં તથા દેવ-દેવીના વિષયાદિ સુખમાં તલ્લીન બને છે. વળી, આ દેવો સર્વાગે-મસ્તકે-કંઠે-હસ્તે-કર્ણાદિ અવયવોને વિશે આભૂષણોને ધારણ કરનાર... સદાકાળ અવસ્થિત યૌવનવાળા નિરોગી અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે તેમજ આ દેવો ભવસ્વભાવે જ લીલાયુક્ત સુંદર અનિમેષ નયનવાળા હોય છે એટલે જેના નેત્રમાં કદાપિ પલકારાપણું કે બંધ કરવાપણું હોતું જ નથી. અપરિમિત સામર્થ્યથી મનથી જ સર્વ કાર્યને સાધનારા તેમજ અમ્યાન પુષ્પમાળાને ધારણ કરનારા, વળી પૃથ્વી ઉપર આવે ત્યારે પૃથ્વીને સ્પર્શ ન કરતા ૪ આંગળ અદ્ધર (ઉંચા) રહેનાર, મહાન સંપત્તિ, સૌભાગ્ય, શાતા-સુખને ધારણ કરનારા વળી અર્ધમાગધી ભાષા બોલનારા હોય છે... તેમજ સ્વસ્વકલ્પ, અવસ્થા અનુસાર વિમાન આદિના સ્વામી બનનારા વળી વિદુર્વણા આદિ અનેક લબ્ધિઓના ધારણ કરનારા... આ દેવો હોય છે. ૧૯૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ | | કઇ કઇ નિકાયના કયા કયા દેવોનું અવધિજ્ઞાન ક્ષેત્ર કેવા કેવા આકારે છે તે... .. જૈન કોસ્મોલોજી ભવનપતિનું પલ્યાકારે... નારકીનું ત્રપોકારે.. વ્યંતરોનું પડહાકારે.. (૨ પ્રકારે બતાવ્યા છે.) ૧૨ દેવલોકનું ૯ ગ્રેવેયકનું મૃદંગાકારે.. || પુષ્પચંગેયકારે.. ૫ અનુત્તરનું યવનાલકાકારે... જ્યોતિષનું ઝલ્લટ્યકારે... ઉદ્ગલોક Page #239 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉર્ધ્વલોક 86 हेवोना अवधिज्ञान- क्षेत्र अने आहार જ સિદ્ધાંતમાં (૧) મતિ, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મન:પર્યવ અને (૫) કેવળજ્ઞાન આ પાંચ જ્ઞાનો કહેલાં છે. એ જ્ઞાનોમાં સર્વ જ્ઞાનોનો સમાવેશ થઈ જાય છે. એક-એક જ્ઞાન ક્રમશઃ ચઢિયાતું છે. એમાં પ્રથમ ૨ જ્ઞાનો તો જીવમાં ન્યૂનાધિકપણે હોય જ છે ને એટલી પણ જ્ઞાનચેતનાથી જ જીવતે “જીવ” તરીકે સંબોધાય છે અન્યથા તો “અજીવ” કહેવાય. વળી અવધિ વગેરે ૩ જ્ઞાનો પ્રાયઃ વિશિષ્ટ ગુણની ભૂમિકાએ પહોંચવાથી પ્રાપ્ત થાય છે. એમાં છેલ્લું કેવળજ્ઞાન તો ૧૪ રાજલોકના અને અલોકના પણ સર્વ પદાર્થોને આત્મસાક્ષાત્ બતાવનાર છે... અસ્તુ. વિશેષ તો અત્યારે એક માત્ર અવધિજ્ઞાનનો જ વિષય જરૂરી હોવાથી અન્ય ચર્ચા છોડી તેને જ સર્વ પ્રથમ સમજીએ... If અવધિ - એટલે મર્યાદાવાળું જ્ઞાન. તે મર્યાદા શેની? રૂપી-અરૂપી એ બે પ્રકારના પદાર્થમાંથી માત્ર રૂપી જ પદાર્થનો આત્મસાક્ષાત્કાર કરાવનાર હોવાથી તે મર્યાદિત થયું. આ અનુગામી આદિ ૬ ભેદે અથવા અસંખ્ય અને અનંત ભેદે પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના માલિકને પોતાના સ્થાને બેઠા બેઠા જે વસ્તુ જોવાની ઈચ્છા થાય ત્યાં ઉપયોગ (ધ્યાન દેવું) મૂકવો પડે. આ જ્ઞાન બહુ ભેદવાળું અને ક્ષેત્રથી મર્યાદિત ને ભિન્ન ભિન્ન રીતે ઉત્પન્ન થવા વાળું છે. આ જ્ઞાન ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક એમ બે રીતે ઉત્પન્ન થાય છે. દેવો તથા નારકોને ભવપ્રત્યયિક તેમજ મનુષ્ય ને તિર્યંચોને ગુણપ્રત્યયિક થાય છે. હવે સામાન્યથી કોનું કેવા આકારે અવધિ ક્ષેત્ર છે તે જાણીએ. # નારકીનું અવધિ ક્ષેત્રાકાર : તરાપાકારે (ત્રપાકાર) તે કાષ્ઠના સમુદાયથી બનાવેલું સીધું સાદું તરવાનું ત્રિકોણાકાર-જલયાન (નાવ રૂપ) સાધન જેવું છે. * ભવનપતિનું “પલ્યાકારે” તે લાટદેશમાં વપરાતું ધાન્ય માપવાનું પાલું સાધન વિશેષ - જે ઊંચું હોવા સાથે નીચેથી વિસ્તારવાળું અને ઉપરના ભાગે કાંઈક સાંકડું હોય છે. ઉિ વ્યંતરદેવનો અવધિ ક્ષેત્રાકાર “પડહાકારે” તે એક જાતનો લાંબો ઢોલ. જે ઉપર-નીચે બંને ભાગે સરખા પ્રમાણનો બંને બાજુ ગોળ ચામડાથી મઢેલો દેશીવાદ્ય વગાડનારાઓ વગાડે છે તે રૂપે હોય છે. ફ્રિ જ્યોતિષ્કનો “ઝલ્લરી” આકાર... બંને બાજુ વિસ્તીર્ણ વલયાકારે ચામડાથી મઢેલી વચ્ચે સાંકડી જે “ઢક્કા”ના ઉપનામથી ઓળખાય છે. તે આથી મદારીઓ જે ડમરુ વગાડે છે તે સમજાય છે, પણ નિશાળમાં રહેલી ચપટી કાંસાની ઘંટા ન સમજવી. * કલ્પપપન (૧ર દેવલોક)નો “ઝંદગાકારે” આ પણ દેશી વાદ્ય છે. તે એક બાજુનું મૂળ વિસ્તીર્ણ ગોળાકારે, બીજી બાજુ સંકીર્ણ પણ ગોળાકારે ચામડાથી મઢેલું મુખ હોય છે અને વચમાં તેની પીઠ ઊંચી હોય છે. દર નવગ્રેયકનો આકાર “પુષ્પગંગેરી” ગુંથેલા પુષ્પોથી શિખાપર્યત ભરેલી ચંગેરી (પરિધિ સહ છાબડી) તે રુપે જાણવું. * અનુત્તર દેવોનું અવધિ ક્ષેત્ર “યવનાલક” અપનામ કન્યાચોલક” આકારે છે. એટલે કે કન્યાએ કંચુક સહિત પહેરેલ અધોવસ્ત્ર જેવા આકારે હોય તેવો આકાર એમના અવધિક્ષેત્રનો પડે છે. આથી સાબિત એ થયું કે સ્ત્રીના મસ્તકનો ભાગ છૂટી ગયો. બાકી ગળાથી લઈ પગ સુધીનો ભાગ વસ્ત્રમાં આવી ગયું અને આ ઉપમા આપી છે, તે બરાબર છે. કારણ કે, અનુત્તરના દેવો પુરુષાકૃતિ રૂ૫ લોકના ભાળ-મસ્તક સ્થાને છે. તે દેવો ત્યાંથી લઈને ઠેઠ સાતમી નરકના તલિયા સુધી જોઈ શકે છે... આ પ્રમાણે દેવોના અવધિક્ષેત્રોના આકાર કહ્યા... - ૧૯૫) Page #240 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ઉર્ધ્વલોક .-.-.-. – ૫ અનુત્તર Gecias – ૯ રૈવેયક ૧૨ દેવલોક છ ઉદ: ૧૯૬ Page #241 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ----------- લાક –––––––. વૈમાનિક દેવલોકના વિમાનોનું સંખ્યા-દક યંત્ર 8) નામ વૃત્ત , સર્વ L૪ ચૌદ રાજલોક વિષે તિષ્ણુલોકની ઉપર આવેલા જ્યોતિષ્ક વિમાનોથી અસંખ્યાત યોજન ઉપર જતાં વિમાનવાસી દેવોનો વૈમાનિક દેવલોક (સૌધર્મ આદિ ૧૨ દેવલોક, ૯ રૈવેયક તેમજ ૫ અનુત્તર) શરૂ થાય છે. આ પ્રત્યેક દેવલોકમાં વિમાનો કેવા અને કેટલા છે તે જાણવા માટે નીચેનું કોષ્ટક ચાલો જોઈએ... | પૂર્વોક્ત ત્રિકોણ ત્રણેની પુષ્પાવકિર્ણ વિમાન ! વિમાન વિમાન સંખ્યા વિમાન સંખ્યા | સૌધર્મ ૭૨૭ ४८४ ૪૮૬ | ૧,૭૦૭ ૩૧,૯૮, ૨૯૩ | ૩૨,૦૦,OOO ઈશાન ૨૩૮ ४८४ ૪૮૬ | ૧,૨૧૮ | ૨૭,૯૮,૭૮૨ | ૨૮,૦૦,૦OO | સનકુમાર પર ૨ ૩૫૬ ૩૪૮ | ૧, ૨૨૬ | ૧૧,૯૮,૭૭૪ | ૧૨,00,000 | માહેન્દ્ર ૧૭) ૩૫૬ ૩૪૮ ૮૭૪ ૭,૯૯,૧૨૬ | ૮,૦૦,OOO બ્રહ્મલોક ૨૭૪ | ૨૮૪ | ૨૭૬ ૮૩૪ | ૩,૯૯,૧૬૬ ૪,૦૦,OOO લાંક ૧૯૩ ૨૦૦ | ૧૯૨ ૫૮૫ ૪૯,૪૧૫ ૫૦,૦૦૦ મહાશુક્ર ૧૨૮ | ૧૩૬ ] ૧૩૨ ૩૯૬ ૩૯,૬૦૪] ૪૦,OOO સહસ્ત્રાર ૧૦૮ | ૧૧૬ | ૧૦૮ ૫,૬૬૮ ૬,OOO આણતો ૨૬૮ ૧૩૨ ૪00 ૧૦| પ્રાણત છે આરણ ૬૮ | ૨૦૪ ૩૦૦ અશ્રુત ૧૩] ૧-૨-૩ અધો રૈવેયક ૧૧૧ ૧૧૧ ૧૪] ૪-૫-૬ મધ્યમ રૈવેયક ૨૩. - ૨૮ | ૨૪ | ૭૫ ૩૨ ૧૦૭ ૧૫ | ૭-૮-૯ ઉર્ધ્વ રૈવેયક ૧૧ ૧૬ ૧૨ | ૩૯ ૬ ૧ ૧OO ૧૬ | પ-અનુત્તર ૧૭] કુલ | ૨,૫૮૨ ૨,૬૮૮ | ૨, ૬૦૪ | ૭,૫૭૪ | ૮૪,૮૯,૧૪૯ ૮૪,૯૭,૦૨૩૨ ૩૩૨ ૧૧ | આ ૧૨ | ( સમૃદ્ધિનું રહસ્ય જેમ જેમ આ જીવ પૃહા વગરનો થતો જાય છે, તેમ તેમ તેનામાં પાત્રતા આવતી જાય છે અને તેથી તેને સર્વ સંપત્તિઓ મળતી જાય છે તેમજ જેમ જેમ એ સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો-અભિલાષાવાળો થતો જાય છે તેમ તેમ તેની અયોગ્યતા વિચારીને સંપત્તિઓ તેનાથી વધારે ને વધારે દૂર થતી જાય છે. આવું હોવાથી જેને સંસારમાં પણ સમૃદ્ધિશાળી બનવું હોય તેને સ્વપ્નમાં પણ સાંસારિક પદાર્થોની ઈચ્છાન કરવી... (ઉપમિતિ ભવપ્રપંચ કથા) ૧૯૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવું સર્વાંચનનો મહિમા છે સવાંચન અનેક પ્રકારનું હોય છે. એટલા માટે કયું વાંચન કોને હિતકર છે કે કોને અહિતકર છે? એનો નિર્ણય પોતાની જાતે નહિ કરતાં સદ્ગુરુ દ્વારા કરવો જોઈએ. “જેમ રોગી માણસ પોતાને કયું ઔષધ લાભ કરે તેવું છે, એનો નિર્ણય જાતે નથી કરતો પણ નિષ્ણાંત વૈદ્ય દ્વારા જ કરે છે. સીધો ફાર્મસીમાંથી ઊંચી જાતની દવાઓ લાવીને કાંઈ ખાવા માંડતો નથી. જગતમાં શરીરની વ્યાધિ મટાડવા માટે જાણકારની સલાહસુચના મુજબ જ ઔષધ અને પથ્યાપથ્યનો ખ્યાલ રાખવો આવશ્યક મનાય છે.... એ બાબતમાં કોઈ પણ સમજદાર માણસ પોતાની બુદ્ધિ ઉપર ચાલતો નથી પણ નિપુણ વૈદ્યની આધિનતા સ્વીકારે છે, એ જ પ્રમાણે કર્મરોગને નાબૂદ કરવા માટે પણ તેનો સમૂળ ઉચ્છેદ કરનાર મહાધનવંતરી વૈદ્ય સમાન સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા મુજબ શુદ્ધ સંયમને પાલનારા પરોપકાર પરાયણ આચાર્ય ભગવંતાદિની આધિનતાને સ્વીકારી તેમની સલાહ-સૂચન મુજબ જ સદ્વાંચન કરવું જોઈએ... એ જ સર્વાચનના હરોળમાં આવતો એક અદ્વિતીય કક્ષાનો અનમોલ ગ્રંથ.. એટલે “Jain Cosmology” (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) જેના ચિંતન-મનનથી સમસ્ત કર્મોનો ક્ષય કરી આપણો આત્મા પરમાનંદનો ભોક્તા બને.. એ જ અભ્યર્થના... સહ... - હું તો ૧૯૮ (૧૯ – Page #243 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પ્રકીર્ણક જી. 32Jy૦ કિ *O ' No જય fીત કરતા જ આ પ્રકીર્ણક જૈનશાસનનો સાર હવે તમને અહિ પીરસાય છે, જે છુટા છવાયા પદાર્થોને, “પ્રકીર્ણક” કહેવાય છે તેનું સ્વરુપ જાણો સહું, માણો સહું ભાવો સહું, તે “પ્રકીર્ણક”ને વર્ણતા, મુજ રોમરોમ વિકસિત બને.. EST ૧૯૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૨૦૦ પર્વત પથ્થર પૃથ્વીકાય રત્નવીટી વિજળી લાકડાનો અગ્નિ કોલસાનો અગ્નિ ધાન્ય દિ ફૂલ શાક તેઉકાય પાંદડા ફળ બીજ હિ લાલ ભાટી || સ્થાવરકાય... II ખારો વિદ્યુત ફળ લાલટેન કાળી માટી હીરા સૌનુ મીણબત્તી ઓસ Tivan K વરસાદ ઉદ્ભામક + વાયુ ઉત્કાલિક વનસ્પતિકાયના ૬ ભેદ છાલ કાષ્ટ જાત્મીક વનસ્પતિકાળની ય ીક મળ હિરતણું કરા ફળ નદી મહાવાત કાંદા સરોવર મૂળા બરફ અપકાય ભોમ તનવાત ઘનવાત ચક્રાકાર વાયુકાય ગાજર પ્રકીર્ણક બટાટા લસણ આ નિદ સાધારણ વનસ્પતિકાયના જ ભેદ સાંકરિયા Page #245 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી --~------- ----.-.-.-કાકી છ:કાચ જીવોની સમજ (સ્થાવરકાય) 88| જ જીવોના ૨ પ્રકાર છે : (૧) મુક્તજીવ (૨) સંસારીજીવી... મુક્તજીવો આઠ કર્મથી રહિત થઈ સિદ્ધશિલા (મુક્તિમોક્ષ)માં બિરાજી રહ્યા છે અને જે સંસારીજીવો છે, તેઓનો સમાવેશ છ:કાયના જીવોમાં થઈ જાય છે. તેછ:કાય જીવોનાં કુલ પ૬૩ ભેદ છે. આ સંસારી જીવોનાં મુખ્ય ૨ ભેદો છે : (૧) સ્થાવર (૨) ત્રસ. તેમાં સર્વપ્રથમ સ્થાવર જીવો વિષે... કાંઈક જાણી લઈએ. જિ જે જીવો સ્થાવર નામકર્મના ઉદયથી શાતાર્થે તડકામાંથી છાંયડામાં અને છાંયડામાંથી તડકાદિમાં પોતાની ઈચ્છાથી જઈ શકતા નથી. તે સ્થાવર જીવો કહેવાય છે. આ સ્થાવર જીવોનાં મુખ્ય ૫ ભેદ કહેવાય છે.... (૧) પૃથ્વીકાય (૨) અપકાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય. તે દરેકને એક માત્ર સ્પર્શનેન્દ્રિય (કાયા) હોવાથી આ એકેન્દ્રિય જીવો કહેવાય છે. વળી, તેમને આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસોચ્છવાસ નામની ૪ પર્યાપ્તિ જ હોય છે.૨ 3 પૃથ્વીકાય: પૃથ્વી જ શરીર છે જેનું એવા જીવો પૃથ્વીકાય કહેવાય છે. તેના (૧) સૂક્ષ્મ* (૨) બાદર અને આ બંનેનાં (૩) પર્યાપ્તા (૪) અપર્યાપ્ત મળીને કુલ ૪ ભેદ થાય છે. વળી, આ પૃથ્વીકાયનાં પત્થર, માટી, મીઠું, ખડી, ખારો, ફટકડી, પ્રવાલ, પારો, ગેસ, સોનું, ચાંદી, તાંબું વગેરે અનેક પ્રકારો છે. તેમનું આયુષ્ય જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦વર્ષનું હોય છે તેમ જાણવું. I૪ અપૂકાયઃ પાણી જ શરીર છે જેનું એવા જીવોને “અકાય” કહેવાય છે. તેના પણ ૪ ભેદ ઉપરોક્ત પ્રમાણે જાણવા. કૂવા, નદી, તળાવનું પાણી, ઝાકળ કે ઘુમ્મસ, વરસાદ, કરા કે બરફનું પાણી, ઓસ, નલનું પાણી વગેરે અનેક જાતનું પાણી છે. આયુષ્ય જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૭,૦૦૦ વર્ષનું હોય છે તેમ જાણવું. જ તેઉકાયઃ અગ્નિ જ જેનું શરીર છે તે “તેઉકાય” કહેવાય છે. આના પણ ૪ ભેદ પૂર્વની જેમ જાણવા. વીજળીનો, દીવાનો, ઈલેક્ટ્રિકનો, લાકડાનો, ચકમકનો, કોલસાનો, નિભાડાનો વગેરે ઘણી જાતનાં અગ્નિ છે. આ અગ્નિકાયનું જઘન્ય આયુષ્ય - અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૭૨ કલાક (૩ અહોરાત્ર) જાણવું. જ વાયુકાયઃ વાયરા સ્વરુપ શરીર છે જેનું તે “વાયુકાય” કહેવાય છે. આના પણ ઉપરોક્તની જેમ ૪ ભેદ જાણવા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણનો વાયુ,મંડલિયો, વંટોળિયો વાયુ વગેરે અનેક પ્રકારનાં વાયુ છે, તેનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩,૦૦૦ વર્ષનું જાણવું. ઉજ વનસ્પતિકાયઃ આના મુખ્ય ૨ ભેદ છેઃ (૧) સૂક્ષ્મ (૨) બાદર. બાદરનાં ૨ ભેદઃ (૧) સાધારણ (૨) પ્રત્યેક. સૂક્ષ્મ તો માત્ર એક સાધારણ રૂપે જ છે. આ ત્રણેના પર્યાપ્તા-અપર્યાપ્તા ગણતાં કુલ ૬ ભેદ થાય છે. 3 પ્રત્યેક વનસ્પતિકાયેઃ જેનાં એક શરીરમાં એક જ જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. જેમકે... મૂળ, સ્કંધ, શાખા, પ્રવાળ, પત્ર, ફળ, ફૂળ, કાઇ અને છાલાદિ તેમજ એઓનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષનું જાણવું. & સાધારણ વનસ્પતિકાય જેના એક જ શરીરમાં અનંતા જીવો રહે છે, તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. જેમકે - આદુ, મૂળા, ગાજર, રતાળુ, પિંડાળુ, સૂરણ, ડુંગળી, લસણ, નીલ, ફૂગ, શેવાળાદિ... આ સાધારણ વનસ્પતિકાયનું આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ હોય છે. આ પ્રમાણે એકેન્દ્રિયનાં કુલ ૪+૪+૪+૪+ ૬ = ૨૨ ભેદ થાય છે. * સૂક્ષ્મજામકર્મનાં ઉદયથી જે જીવો સૂક્ષ્મપૃથ્વીકાયાદિ રૂપે ઉભા થાય છે, પરંતુ તે વિશિષ્ટ અવધિજ્ઞાનીકે કેવળી સિવાય કોઈને ઘણા દક્તિના વિષય બહાતા હાથી એટલે છદ્મસ્થો માટે જે સર્વથા અદશ્ય જ હોય તેવા જીવોને “સૂક્ષ્મ” કહેવાય છે. છે જે જીવોનાં શરીર આપણી દક્તિનો વિષય બને તે “બાદર” જીવો જાણાવા (આ વ્યાખ્યા શૂલ દૃષ્ટિએ જાણાવી.) $ જે જીવને જેટલી પર્યાપ્તની જરૂર હોય તેટલી પર્યાપ્તઓ કર્યા પછી મૃત્યુ પામે તેવો “ પપ્પા” કહેવાય છે. (જેમકે એકેન્દ્રિય પ્રાયોગ્ય ૪ વયત... વગેરે.) # જે જીવો જેટલી પર્યાપ્તી જરૂર હોય તેટલી પર્યાપ્તઓ પૂર્ણ કરતાં પહેલાં જ જો મૃત્યુ પામે તો તે જીવ “અયયતા” કહેવાય છે. ન ૨૦૧) Page #246 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પ્રકીર્ણક | વિકલેન્દ્રિય + તિર્યંચ પંચેન્દ્રિય... છે. બેઇન્દ્રિય તેઇન્દ્રિય ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય ભુજપરિસર્પ પંચેન્દ્રિય સ્થલચર ચતુષ્પદ ) પંચેન્દ્રિય ઉરપરિસર્પ પંચેન્દ્રિય ખેચર પંચેન્દ્રિય જલચર ૨૦૨ Page #247 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી છ:કાય જીવોની સમજ(ત્રસકાય) (૩ - વિકલેન્દ્રિય + તિર્યંચ પંચેન્દ્રિય) : ા ત્રસનામકર્મના ઉદયથી જે જીવો ઈચ્છા મુજબ ગમનાગમન કરી શકે... હલનચલન કરી શકે તેને “ત્રસકાય’”નાં જીવો કહેવાય છે. આ ત્રસકાયના મુખ્ય ૪ ભેદ છે : (૧) બેઈન્દ્રિય (૨) તેઈન્દ્રિય (૩) ચરિન્દ્રિય (૪) પંચેન્દ્રિય. જ બેઈન્દ્રિય ઃ જેની પાસે સ્પર્શ તથા સ્વાદ કરવાની શક્તિ રૂપ ૨ ઈન્દ્રિયો છે, તેને બેઈન્દ્રિય કહેવાય છે. તેના ૨ ભેદ છે : (૧) પર્યાપ્તા (૨) અપર્યાપ્તા. કરમિયાં, અળસિયાં, શંખ, છીપલા, કોડા, કોડી, જળો, પોરા, વાળો વગેરે બેઈન્દ્રિય જીવો છે. તેમનું આયુષ્ય જઘન્યથી અંતર્મુહૂર્ત ને ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષનું હોય છે તેમ જાણવું. r≈ તેઈન્દ્રિય ઃ જેને સ્પર્શ-સ્વાદ અને સુંઘવાની શક્તિ રૂપ ૩ ઈન્દ્રિય હોય છે, તેને “તેઈન્દ્રિય’” કહેવાય છે. આના પણ પૂર્વોક્તની જેમ પર્યાપ્તા-અપર્યાપ્તા એમ ૨ ભેદ છે. જું, લીખ, માંકડ, ચાંચડ, કિડી, મંકોડા, ધનેડા ઈત્યાદિ તેઈન્દ્રિય જીવો છે. તેમનું આયુષ્ય જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૪૯ દિવસનું હોય છે તેમ જાણવું. ૪ ચઉરિન્દ્રિય ઃ સ્પર્શ-સ્વાદ-સૂંઘવાની અને જોવાની શક્તિ રૂપ જેને ૪ ઈન્દ્રિય હોય છે, તેને ચઉરિન્દ્રિય કહેવાય છે. તેના પણ ૨ ભેદ છે. (૧) પર્યાપ્તા (૨) અપર્યાપ્તા. વીંછી, પતંગિયું, ભમરો, કરોળિયા, વાંદા, તીડ ઈત્યાદિ ચરિન્દ્રિય જીવો છે. તેઓનું આયુષ્ય જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૬ માસનું જાણવું. ૪ પંચેન્દ્રિય ઃ જેને સ્પર્શ-સ્વાદ-સુંઘવાની-જોવાની ને સાંભળવાની શક્તિ રૂપ ૫ ઇન્દ્રિયો હોય, તેને પંચેન્દ્રિય કહેવાય છે. તેમાં પંચેન્દ્રિય તિર્યંચના ૫ ભેદ છે : (૧) જલચર, (૨) ચતુષ્પદ, (૩) ઉરપરિસર્પ, (૪) ભુજપરિસર્પ અને (૫) ખેચર. તે દરેકનાં પણ ૨-૨ ભેદ જાણવા... (૧) ગર્ભજ (૨) સંમુચ્છિમ, અને તેના પણ ૨-૨ ભેદ જાણવા (૧) પર્યાપ્તા (૨) અપર્યાપ્તા. એમ કુલ મળી ૫ X ૨ = ૧૦ x ૨ = ૨૦ ભેદ પંચેન્દ્રિય તિર્યંચના થાય છે. એમ તિર્યંચમાં સ્થાવરના-૨૨, વિકલેન્દ્રિયના-૬ અને પંચેન્દ્રિયના-૨૦ ભેદ મળી કુલ ૪૮ ભેદ થાય છે. પ્રકીર્ણક ૪ જલચર : જે પાણીમાં રહે છે, તે માછલાં, મગરમચ્છ, દેડકાં, કાચબા, અષ્ટાપદ વગેરે... તેમનું આયુષ્ય અહીં સંશી-અસંજ્ઞી* બંનેનું જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વ ક્રોડ વર્ષનું જાણવું. ૪ ચતુષ્પદ : જે સ્થળ (પૃથ્વી) ઊપર ચાલે તે સ્થળચર કહેવાય. તેમાં ૪ પગવાળાને ચતુષ્પદ કહેવાય. હાથી, ઘોડા, ગાય, બળદ, ભેંસ, સિંહ, વાઘ વગેરે... તેમનું આયુષ્ય જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંશીનું-૩ પલ્યોપમ અને અસંજ્ઞીનું-૮૪,૦૦૦ વર્ષનું જાણવું. re ઉરપરિસર્પ : જે છાતી વડે હૈયાભેર ચાલે તે... સર્પ, અજગરાદિ, તેમનું આયુષ્ય જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંજ્ઞીનું પૂર્વ ક્રોડ વર્ષ અને અસંજ્ઞીનું ૫૩,૦૦૦ વર્ષનું જાણવું. 蜜 ભુજપરિસર્પ : જે ભુજાવડે ચાલે તે... જેમ કે : ઉંદર, ઘો, નોળિયો, ખીસકોળી, વાંદરા વગેરે... તેમનું આયુષ્ય જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંજ્ઞીનું પૂર્વ ક્રોડ વર્ષ અને અસંજ્ઞીનું ૪૨,૦૦૦ વર્ષ જાણવું. (ચતુષ્પદ, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ એ ત્રણેય સ્થળચર જીવોનાં જ ભેદ છે.) ૪ ખેચર : ૪ પ્રકારનાં છે. (૧) રોમજ (રોમવાળા) જેમ કે - મોર, કબૂતરાદિ. (૨) ચર્મજ (ચામડાની પાંખવાળા) ચામાચિડિયાં વગેરે. (૩) સમુદ્ગ પક્ષી (બંધ પાંખવાળા) (૪) વિતત પક્ષી (ખોલેલી પાંખવાળા). છેલ્લા બંને પ્રકારનાં પક્ષીઓ અઢીદ્વીપની બહારનાં જાણવા... તેનું (ખેચરનું) આયુષ્ય જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સંજ્ઞીનું પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને અસંજ્ઞીનું ૭૨,૦૦૦ વર્ષનું જાણવું. 89 * સંજ્ઞી : જેઓ ભૂત-ભવિષ્યનો પણ વિચાર કરી શકે છે, તેવા પ્રકારનાં મનવાળા જીવો. (આ જીવો ગર્ભૂજ જ હોય છે.) અસંતી : જેઓ ભૂત-ર્ભાવષ્યનો વિચાર કરી શકતા નથી, તેવા પ્રકારનાં મન વગરનાં જીવો. (આ જીવો સંમૂĐિમજ હોય છે.) ૨૦૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ કે મિHe h. ( ૨૦૪ | મસિ L હરાવીકેTT શ દ જૈન કોસ્મોલોજી દ ૧૫ કર્મભૂમિ છે પ૬ અંતર્લીપ ) વૈમાનિક ૯ લો કાંતિક $ એસિ ન ઈ અકર્મભૂમિ ૩ કિલ્બિષિકેT ) APIU દિવલોક ગર્ભજ) Smaah સે. ભરત પહેરણ્યવંત ! સમુચ્છિમ વ્યતરજ ૫ દેવકુરુ ૫ ઉત્તરકુરુ તારા ઐરાવત *1c | પ હેમવંત 'ભવનપતિ / AT A ૦૦૦૪ મહાવિદેહ પ હરિવર્ષ પર્યાપ્તા) : અપર્યાપ્તા *1c ૧૦તિ.. છે એ. ૮ વ્યંતર ૮ વાણ વ્યંતર (ચર (સ્થિર ૬ (છ (૬ (છ (૬ ( એ. એ. ૧૫ પરમાધામી 'h એ. ૧o અસુરકુમાર દીકીપતિ- ૨ 8ી૨ = ૨૩ શૌતિષ = 90@ વારિક = 88 લું = ૯૯ ૧૫ કર્મભૂમિનામથ 60 અકર્મભૂમિનામનુષ્ય પ૬ અંતલપનામનુષ્ય ૧૧ મે વામજ પર્યાપ્તા મનુષ્ય - ૧૦૧ ભેદ ગમજ અપર્યાપ્તા મનુષ્ય ૧૮૧ મેક સમુરિઝમઅપાતા મનુષ્ય ફેલ=309 મનુષ્યના ભેદો 1 = 98 It - - - - - તારક | rahlt પ્રકીર્ણક Page #249 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી H છ:કાય જીવોની સમજ(મનુષ્ય-દેવ-નારકી) સ મનુષ્યના ૩૦૩ ભેદ ઃ તે જેમકે - ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતર્દ્વાપ, એમ મળી ૧૦૧ ક્ષેત્રનાં ગર્ભજ મનુષ્યનાં પર્યાપ્તા + અપર્યાપ્તા મળી ૨૦૨ તથા ૧૦૧ ક્ષેત્રનાં સંમુચ્છિમ અપર્યાપ્તા .... મળી ૩૦૩ ભેદ થાય છે. (સંમુચ્છિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે પણ પર્યાપ્તા હોતા નથી. માટે તેનાં માત્ર અપર્યાપ્તા ભેદો જ કહ્યા છે...) = પ્રકીર્ણક 90 ૪ કર્મભૂમિ : જયાં અસિ, મસિ અને કૃષિથી જીવન વ્યવહાર ચાલે... અને મોક્ષની સાધના થઈ શકે તે કર્મભૂમિ કહેવાય છે. આમાં ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ ક્ષેત્રો આવે છે તે જાણવા.૧ ૪ અકર્મભૂમિ : જ્યાં જીવો કલ્પવૃક્ષના સહારે અને પૂર્વના પુણ્યના ઉદયથી મનોવાંછિત સુખ ભોગવે છે પણ ત્યાં અસિ-મસિ-કૃષિ કર્મ નથી, તે અકર્મભૂમિ જાણવી. આ અકર્મભૂમિમાં ૫ હિમવંત + ૫ હિરણ્યવંત + ૫ હરિવર્ષ + ૫ રમ્યવર્ષ + ૫ દેવકુરુ ને ૫ ઉત્તરકુરુ ક્ષેત્રો જાણવાં. (પ૬ અંતર્હીપ પણ અકર્મભૂમિમાં જ જાણવા.)૨ દસ દેવોના ૧૯૮ ભેદ : તે જેમ કે – દેવોના મુખ્ય ૪ પ્રકાર : (૧) ભવનપતિ (૨) વ્યંતર (૩) જ્યોતિષ (૪) વૈમાનિક. હવે આ (૧) ભવનપતિના અસુરકુમારાદિક-૧૦ તેમજ પરમાધામી-૧૫ મળી ૨૫ ભેદ થાય છે. (૨) વ્યંતરના-૮, વાણવ્યંતરના-૮ અને તિર્યંચ જુંભકના-૧૦ મળી ૨૬ ભેદ થાય છે. (૩) જ્યોતિષમાં : સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાના ૫ ચર અને ૫ અચર મળી ૧૦ ભેદ થાય છે અને (૪) વૈમાનિકમાં-૧૨ દેવલોક + ૯ ત્રૈવેયક + ૫ અનુત્તર + ૩ કિલ્બિષિક + ૯ લોકાન્તિકના મળી કુલ ૩૮ ભેદ થાય છે. એટલે ૨૫ + ૨૬ + ૧૦ + ૩૮ = ૯૯ ભેદના પર્યાપ્તા + અપર્યાપ્તા કરતા કુલ ૧૯૮ ભેદ દેવોના થાય છે. * નારકીના ૧૪ ભેદ : તે જેમકે ૭ નારકીના પર્યાપ્તા + અપર્યાપ્તા ગણીએ તો ૧૪ ભેદ થાય છે. આવી રીતે તિર્યંચના-૪૮, મનુષ્યના-૩૦૩, દેવના-૧૯૮ અને નારકીના-૧૪ ભેદ મળી કુલ-૫૬૩ ભેદ જીવના થાય છે. * પ્રજ્ઞાપના સૂત્રમાં પ્રશ્ન છે કે, “મનુષ્યો કેટલા પ્રકારના કહ્યા છે ? તેના ઉત્તરમાં જણાવ્યું છે કે, “મનુષ્યો બે પ્રકારના કહ્યા છે.’... તે જેમકે : (૧) સંમુĐિમમનુષ્યો અને (૨) ગર્ભજ મનુષ્યો... ત્યાં ફરી વિશેષ પ્રશ્ન કર્યાં છે કે “હે ભગવંત ! સંમુધ્ધિમમનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે ?” તેના ઉત્તરમાં જણાવ્યું છે કે, “હે ગૌતમ! ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં, અઢીદ્વીય ને સમુદ્રોમાં, ૧૫ કર્મભૂમિમાં ૩૦ અકર્મભૂમિમાં તથા ૫૬ અંતર્લીંધોમાં ગર્ભજ મનુષ્યના જ (૧) વિષ્ઠામાં (૨) મૂત્રમાં (૩) કફમાં (બળખામાં) (૪) નાસિકાના મેલમાં (૫) વમળમાં (૬) પિત્તમાં (૭) પરુમાં (૮) લોહીમાં (૯) વીર્યમાં (૧૦) વીર્યતા સુકાઈ ગયેલાં પુદ્ગલો ભીનાં થાય તેમાં (૧૧) જીવ હિત કલેવરમાં (૧૨) સ્ત્રી-પુરુષનાં સંયોગમાં (૧૩) નગરની ખાળમાં અને (૧૪) સર્વ અયિતાં સ્થાનોમાં સચ્છમ મનુષ્યો અંગૂલતાં અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અવગાહનાવાળા ઉત્પન્ન થાય છે, તે અસંતી, મિથ્યાર્દાષ્ઠ, અજ્ઞાની તથા સ પર્યાપ્તઓ વડે અપર્યાપ્ત હોય છે અને અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને કાળ કરે છે. સંધ્ધિમ મનુષ્યો અત્યંત સૂક્ષ્મહોવાથી આપણે જોઈ શકતા નથી, પણ જ્ઞાની ભગવંતોએ પોતાની જ્ઞાનદ્ધિથી તેમને જોયા છે અને તેથી જ તેમનું યથાર્થ વર્ણન કરેલું છે, ૨૦૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 1 234 4 5 6 7 8 9 10 11 12 13 14 ૨૦૬ ઉર્ધ્વલોક અધોલોક મધ્યલોક 全海 w 痱 ::: 宁海 ધ છે. સિદ્ધશિલા પાંચ અનુત્તર નવ પ્રૈવેયક -નવ લોકાંતિક પ્રકીર્ણક ૧૨ વૈમાનિક ચર, સ્થિર જ્યોતિષચક્ર ૭ નરક Page #251 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ક્રમ ૧ ર ૩ ૪ ૫ દ સ્થલ ભરત ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્રમાં જીપમાં લવણ સમુચ્યાં ધાતકીખંડમાં ઘલોપિસમુદ્રમાં અર્ધ પુષ્કરાર્ધદ્વીપમાં અશોમાં નીમહીપાં નંદીશ્વરાદિસમુદ્રમાં તિÁલોકમાં વલોકમાં મેરુપર્વતમાં અસીટીમ ૧૨ દેવલો મ સૈવથામાં લોકના છેડામાં ૧૮ અધોગામમાં ૧૯ આપની મૂડીનાં.... ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ वोना पर लेनी हा हा स्थणे थती उत्पत्ति ૫૬૩ જુદા જુદા નારક ૧૪ d . ૭ ૭ મ્પિંગ ४८ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ४८ ||||||||૭ કાકા કા મનુષ્ય ૩(૫) ૩(૫) રકત (a) ૫૪(૬) ô ૫૪(!) ૩(૫) 303 ૩૦૩ હ 3 દૈવ હ ૫૦() ૭૨ (૯) ૭૬ (૧૦) ઈ ४८ ૧૮ 嗯 ટીપ્પણકો... (૧) નંદીઘરદ્વીપ અને સમુદ્ર વગેરે સ્થળે ભાદર પર્યાપ્તા અપર્યાપ્તા તેઉકાય વિના તિર્યંચગતિના ૪૬ ભેદ થાય છે. (૨) ૧૨ દેવલોકમાં... બાદર તેઉકાય પર્યાપ્તા – અપર્યાપ્ત વિના એકેન્દ્રિયના ૨૦ ભેદ થાય છે. સર્વ સંખ્યા ૫૧ ૫૧ ૫ ૨૧૬ ૧૦૨ ૪૮ ૧૦૨ ૧૧૫ ૪૬ ૪૬ ૪૨૩ ૧૨૪ ४८ ૩૫૧ ૬૮ ૩૨ ૧૨ ૫૧ ૧૨ (૩) ત્રૈવેયકમાં... પાંચ સૂક્ષ્મ,બાદર પૃથ્વી અને વાયુ એ સાતના પર્યાપ્તા-અપર્યાપ્તા = ૧૪ ભેદ થાય છે. (૪) લોકને છેડે ને મુઠ્ઠીમાં... પાંચ સૂક્ષ્મ અને બાદર વાયુ એ છના પર્યાપ્તા-અપર્યાપ્તા = ૧૨ ભેદ થાય છે. (૫) ભરત-મહાવિદેહ - ઐરાવત અને અધોગ્રામ ૧,૦૦૦ યોજન ઊંડી કુબડી વિજય એ દરેકમાં ૧-૧ ગર્ભજ પર્યાપ્તા-અપર્યાપ્તા અને સંમુચ્છિમ અપર્યાપ્તા એમ ૩ ભેદ મનુષ્યના રહે છે. (x) જંબુઢીપમાં ભરત-ઐરાવત મહાવિદેહ અને યુગલિકના = ક્ષેત્રો મળી ૯ ક્ષેત્રોના ૨૭ ભેદ થાય છે તેમજ ધાનકી અને પુષ્કરાર્થ દ્વીપમાં તેથી બમણાં ક્ષેત્રો (૧૮ હોવાથી) તેના ગર્ભજ પર્યાપ્તા અપર્યાના અને સંમુસ્કિમ અપના મનુષ્યના ૫૪ ભેદ થાય પ્રકીર્ણ 91 છે. (૭) લવણ સમુદ્રમાં પ૬ અંતદ્વીપના ગર્ભજ પર્યાપ્તા-અપર્યાપ્તા ને સંમુર્રિકમ અપર્યાપ્તા મનુષ્ય કુલ ૧૮ ભેદ થાય છે. (૮) અધોલોકમાં ૧૦ ભવનપતિ । ૧૫ પરમાધામી = ૨૫ તેના પર્યા. + અપર્યાપ્તા મળી = ૫૦ ભેદ થાય છે. (૯) નિતિલોકમાં ૮ વ્યંતરદેવ, ૮ વાલવ્યંતર, ૧૦ તિર્યંચભક દેવ, પ ચિર - ૫ અસ્થિર જ્યોતિષદેવ કુલ મળી ૩૬ ભેદ થાય છે. તેના પર્યાપ્તા-અપર્યાપ્તા મળી ૭૨ મેદ દેવોના થાય છે. (૧૦) ઉર્ધ્વલોકમાં ૩૮ પ્રકારના વૈમાનિક દૈવોના પર્યાપતા + અપર્યાપ્તા મળી = ૭૬ ભેદો થાય છે. ૨૦૩ Page #252 -------------------------------------------------------------------------- ________________ 20e ) લોકવર્તી સમાવગાહી અસંખ્ય નિગોદ ગોલક ચિત્ર निगोनुं स्व३ध र्शन थित्र જૈન કોસ્મોલોજી આ રીત એક બીજામાં પ્રવેશ કરીને નિગોદ રહેલી છે. સૂક્ષ્મનિગોદના ગોળાઓ હોય છે. અને તેનો આકાર સ્તિબુક=પાણીના પરપોટા જેવો અર્થાત્ ગોળ હોય છે. : ચિત્ર પરિચયઃ ચૌદ રાજલોક નિગોદના અસંખ્ય ગોળાઓથી વ્યાપ્ત છે. એક-એક ગોળામાં અસંખ્ય નિગોદો છે. શ્રી સર્વજ્ઞ પરમાત્માઓએ જ્ઞાનદૃષ્ટિથી એક જ નિગોદમાં અનંતા જીવો કહેલા છે. એક જ નિગોદની અવગાહનામાં ચારે બાજુથી બીજી પણ નિગોદો પ્રદેશની વૃદ્ધિહાનિના ભેદથી રહેલી છે. આમ એકબીજાથી દબાઈને રહેલી એવી એ નિગોદો અસંખ્ય નિગીદોનો ઉત્કૃષ્ટ પદવાળી એક ગોળો બનાવે છે, ઉત્કૃષ્ટ પદવાળા એક ગોળાને છોડીને બીજી નિગોદ થાય છે તેમાં વળી એક બીજી ગોળો થાય છે એવી રીતે લોકાકાશમાં એવા અસંખ્ય ગોળાની નિષ્પત્તિ થાય છે એક એક ગોળામાં અસંખ્ય નિગોદો હોય છે અને એક એક નિગોદમાં અનંત અનંત જીવો એવી રીતે ખીચો ખીચ ભરાયેલા છે કે એમાંથી હંમેશા નિકાલ થવા છતાં એક પણ નિગોદ ઓછી થતી નથી. " આવા સ્થાનમાં ત્રણદિશાનું આવરણ હોવાથી ત્યાં આખો ગોળો નથી બનતો પરંતુ ખંડગોળો બને છે અને એની અંદર નિગોદો પણ ઓછા હોવાથી જધન્ય પદ નિગોદ બને છે. અર્થાત્ તેમાં નિગોદની સંખ્યા અલ્પ હોય છે, પ્રકીર્ણક Page #253 -------------------------------------------------------------------------- ________________ ---------મકર્ષક જૈન કોસ્મોલોજી---------- निगोहना गोणानुं स्व३५ 92) [ गोला य असंखिज्जा, अस्संखनिगोअओ हवइ गोलो । एक्केकम्मि निगोए, अणंतजीवा मुणेयव्वा ॥ (નિઃ પશિl - ૨૨) IS સમગ્ર લોકાકાશમાં ગોળાઓ ભરેલા હોવાથી નિગોદના સર્વ ગોળા અસંખ્યાત છે. એક-એક નિગોદના ગોળામાં નિગોદીયા જીવનાં સાધારણ શરીરો અસંખ્યાત હોય છે. (સમાવગાહી અસંખ્ય નિગોદોનું નામ જ ગોળો છે.) વળી, એક-એક નિગોદમાં જ્ઞાની મહર્ષિઓએ અનંત અનંત જીવો કહેલા છે. આ એક-એક નિગોદાશ્રયી જીવો ત્રણે કાળના સિદ્ધના જીવોથી અનંતગુણ આજે છે અને અનંતકાળ ગયે છતે પણ અનંતગુણ જ રહેવાના છે, માટે જ કહેવાયું છે... “નાડુ હોટું પુછી, નિપISH Tifમ સત્તાં તરૂ રૂલ્સ ય નિયમ્સ, તમાTI આ સિદ્ધિ-ગો II” (Tથા સહસ્ત્રી-ર૩૬) એથી જ કહ્યું છે કે “ટે ન રાશી નમોઃ સ્ત્રી, વઢે ને સિદ્ધ અનંત ” પુદ્ગલોથી જેમ લોક વ્યાપ્ત છે, તેમ જીવોથી પણ આ લોક સર્વત્ર વ્યાપ્ત છે અર્થાત્ નિગોદાદિ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો અંજનચૂર્ણથી ભરેલી દાબડીની જેમ ઠાંસી ઠાંસીને લોકમાં સર્વત્ર રહેલા છે. તે સૂક્ષ્મ જીવોનો મનુષ્યાદિના હલન-ચલનથી, શસ્ત્રાદિકથી, અગ્નિથી પણ નાશ થતો નથી. આ જીવો કોઈપણ કાર્યમાં અનુપયોગી અને શસ્ત્રાદિકના ઘાતથી અવિનાશી, ચર્મચક્ષુથી અદૃશ્ય હોવાથી “સૂક્ષ્મ” કહેવાય છે. તેથી વિપરીત લક્ષણવાળા જીવો “બાદર” કહેવાય છે. If આ નિગોદના જીવો ૨ પ્રકારના છે: (૧) સાંવ્યવહારિક, (૨) અસાંવ્યવહારિકર, જે જીવો અનાદિ સૂક્ષ્મ નિગોદથી એકવાર પણ નીકળીને શેષ સૂક્ષ્મ-બાદર પૃથ્યાદિ જીવોમાં ઉત્પન્ન થતાં દષ્ટિપથમાં આવે છે ત્યાં તે પૃથ્યાદિ વિવિધ નામના વ્યવહાર (અનાદિકાળથી “સૂક્ષ્મ નિગોદ” તરીકેનું સૂક્ષ્મપણું ટાળી અન્ય નામથી વ્યવહાર થવો તે)ના યોગથી “સાંવ્યવહારિક” ગણાય છે. વળી, સાંવ્યવહારિક તરીકેની છાપને પામેલા જીવો દુર્ભાગ્યતાના યોગે પુનઃ નિગોદમાં જાય તો પણ એકવાર વ્યવહારમાં આવી ગયેલા હોવાથી ત્યાં પણ તેનો વ્યવહાર સાંવ્યવહારિક તરીકે જ ગણાય છે. હવે અસાંવ્યવહારિક તે કહેવાય કે જે જીવો અનાદિકાલથી ગુફામાં જન્મ્યા અને ગુફામાં મૃત્યુ પામ્યાની પેઠે સૂક્ષ્મ નિગોદમાં ને સૂક્ષ્મ નિગોદમાં જ રહેલા છે, કદાપિ બહાર નીકળીને બાદરપણું કે ત્રપણું પામ્યા નથી (મતાંતરે-કદાપિ સૂમ નિગોદ વર્જીને અન્ય પૃથ્યાદિ સૂક્ષ્મ કે બાદરના વ્યવહારમાં નથી આવ્યા તે...) I૪ જેટલા જીવો સાંવ્યવહારિક રાશીમાંથી મોક્ષે જાય તેટલા જ જીવો અસાંવ્યવહારિક રાશીમાંથી નીકળીને સાંવ્યવહારિક રાશીમાં આવે છે.જેથી વ્યવહાર રાશી હંમેશાં સરખી રહે. જ્યારે અસાંવ્યવહાર રાશી હંમેશાં ઘટતી રહે. (પરંતુ કદાપિ અનંત મટીને અસંખ્ય તો ન જ થાય) આ નિગોદમાં ભવ્ય તથા અભવ્ય જીવો સદાકાળ અનંતાનંત જ હોય છે અને એવા પણ અનંત ભવ્ય જીવો (જાતિભવ્યજીવો) છે કે જે ક્યારે પણ મોક્ષાનુકૂલ સામગ્રી પામવાના નથી અને તેથી મુક્તિમાં પણ જવાના નથી... “નિગોદ” એટલે અનંતા જીવોનું સાધારણ એક શરીર. જે સ્તિબુકાકારે પાણીના પરપોટા) સરખું છે. આ નિગોદમાં વર્તતા જીવો સમકાળે ઉત્પન્ન થનારા હોય છે. અનંત જીવોની શરીર રચના, શ્વાસોશ્વાસઆહારાદિ યોગ્ય પુદગલોનું ગ્રહણ-વિસર્જન વગેરે એકી સાથે જ સમકાળે હોય છે ને એથી જ સાધારણ (સરખી સ્થિતિવાળા) તરીકે ઓળખાય છે. આપણો પણ આ અનાદિ નિગોદમાં અનંત કાળ ગયો છે એમ જાણવું. * નિગોદના જીવોની ભવગણતરી: ૧ મિનિટમાં ૧,૩૪૬ ભવ કરે, ૪૮ મિંટમાં-૫,૧૩૬ ભવ કરે, ૧ દિવસમાં-૧૯,૬૬,૦૮૦ ભવ કરે. ૧ મંહનામાં-૫,૮૯,૮૨,૪૦૦ ભવ કરે. ૧ વર્ષમાં-૭૦,૭૭,૮૮,૭૦૦ ભવ કરે. ૧ મિઠાઠ = ૬૦ સેકન્ડ. ૪૮ મિનિટ = ૨,૮૮૦ સેકડ, ૧ સેકન્ડ = ૧ ભવ કરે તો ૪૮ મિનિટમાં ૨,૮૮૦ ભવ થાય. ૧ સેકન્ડમાં ૧૦ ભવ કરે, તો ૪૮ મિનિટમાં ૨૮,૮૮૦ ભવ થાય. ૧ સેકન્ડમાં ૨૦ ભવ કરે તો ૪૮ મિનિટમાં પ૭,૬૦૦ ભવ થાય. ૧ સેકન્ડમાં ૨૨ ભવ કરે તો ૪૮ મિનિટમાં ૬૩,૩૬૦ ભવ થાય છતાં ૨,૧૭૬ ભવ બાકી રહે તો તે માટે ત્રેવીસમો ભવ પ્રાયઃ ૭૭% જેટલો પૂર્ણ કરે છે. ન ૨૦૯) ** Page #254 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પ્રકીર્ણક ઔદારીકાદિ પાંચ શરીર... . શનુષ્ય તિર્યંચ સ્થાવર દારિક શરીર વૈક્રિયશરીર તેજસશરીર દેવગના વીરકી લબ્ધિસપનઆહારક શરીરધારી મુનિ કાર્પણ શરીર આહાર શરીર ૧૦ Page #255 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પ્રકીર્ણક - - - - - - - - - - - - - - - ૫ - શરીરોને વિષે અનેક વિષય સ્થાપના પ્રદર્શક યંત્ર સંસારી તમામ જીવો શરીરવાળા જ હોય છે જે શરીર વગરના હોય તે એક માત્ર સિદ્ધ ભગવંતો. સંસારી સઘળા જીવોનાં શરીર અંગે પાંચ પ્રકાર પડે છે. (૧) ઔદારિક શરીરઃ ઔદારિક વર્ગણાના પુદ્ગલોનું જે બનેલું છે, તે ઔદારિક શરીર કહેવાય. તે આપણા સર્વને (મનુષ્યોને) તથા તિર્યંચોને (પશુ-પક્ષી-ઝાડ-પાનાદિને...) હોય છે. (૨) વૈક્રિય શરીર : વૈક્રિય વર્ગણાના પુદ્ગલોનું જે બનેલું છે, તેને વૈક્રિય શરીર કહેવાય છે. તે દેવો તથા નારકી જીવોને ભવાશ્રયી (જન્મથી) હોય છે અને લબ્ધિવાલા મનુષ્યોને તથા અમુક પંચે. તિર્યંચોને તથા બાદર વાયુકાયને પણ હોય છે. (૩) આહારક શરીર : આહારક વર્ગણાના પુદ્ગલોમાંથી જે બનેલું છે, તેને આહારક શરીર કહેવાય. તે માત્ર આમર્યાદિ ઔષધિવાળા ૧૪ પૂર્વધારી મુનિને જ હોય. તત્ત્વોની વિચારણા કરતા ક્યારેક શંકા ઊભી થાય ત્યારે તથા તીર્થંકર પ્રભુની સમવસરણાદિની ઋદ્ધિ જોવા માટે આ શરીર બનાવીને તેને આહારક શરીરને) વિચરતા તીર્થકર પ્રભુની પાસે મોકલે છે. (૪) તૈજસ શરીર : તૈજસ વર્ગણાના પુદગલોનું જે બનેલું છે તે તૈજસ શરીર કહેવાય. આ શરીર સઘળા સંસારી જીવોને અનાદિકાલથી સાથે જ હોય છે. આ શરીરના કારણે જ આપણાં શરીરમાં ગરમી રહે છે અને જીવ જે ખોરાક લે છે તેનું પાચનાદિ થાય છે. (૫) કાર્પણ શરીર : આત્મા ઉપર લાગેલો જે અનાદિકાલથી કર્મોનો જથ્થો-સમૂહ તેનું જ નામ કાર્પણ શરીર. આ શરીર પણ સઘળા સંસારી જીવોને હોય જ છે. ચાલો હવે આ પાંચે શરીરોના વિશેષ ભેદો તરફ એક નજર નાંખીએ... ક્રમ ઘટાવવાનો વારો | દારિક શરીર | વૈક્રિય શરીર | આહારક શરીર | તેજસ શરીર | કાર્મણ શરીર | કારણકૃત વિશેષ | સ્કૂલ પુદ્ગલોનું | ઔદારિકથી સૂક્ષ્મ | વયિથી સૂક્ષ્મ | આહારકથી સૂક્ષ્મ તેજસથી સૂક્ષ્મ... ૨ પ્રદેશ સંખ્યામૃતવિશેષ અતિ અલ્પ દા.થી અનંતગુણ | વૈક્રિયથી અનંતગુણ | આહારકથી અનંતગુણ | તૈજસથી અનંતગુણ ૩ સ્વામિકૃત વિશેષ સર્વ તિર્યંચ-મનુષ્ય દેવ-નારક, ગર્ભજતિર્યંચ| કોઈક ૧૪ પૂર્વધરને... | સર્વ સંસારી જીવ... | સર્વ સંસારી જીવ... નર + બાદર પર્યા. આમર્યાદિ લબ્ધિથી વાયુકાય ૪ | વિષયકૃત વિશેષ... ઉર્ધ્વ પાંડુકવને, તિ, | અસંખ્ય દીપ-સમુદ્ર મહાવિદેહ સુધી લોકાન્ત (વિગ્રહગતિમાં) રુચકદ્વીપના સુચક પર્વત, (ને પરભવ જતા...) લોકાન્ત અધોગ્રામમાં ૫ | પ્રયોજનકૃત વિશેષ ધર્માધર્મ-મોક્ષપ્રાપ્તિ | એક-અનેક, સ્થૂલ-બાદર | સૂક્ષ્મસંશયછેદવા... વા | શ્રાપ-વરદાન-તેજલેશ્યા સંસાર-પરિભ્રમણ સંઘ સહાયાદિન નિમિત્તક | જિનઋદ્ધિ દર્શનાદિ. અન્ન-પાચનાદિ નવો કર્મબંધ ૬ | પ્રમાણકૃત ભેદ સાધિક ૧૮%યોજન સાધિક ૧લાખ યોજના ૧ હાથ પ્રમાણ ... સંપૂર્ણ લોકાકાશ સંપૂર્ણ લોકાકાશ ૭ | અવગાહનાકૃત ભેદ આહા .થી સંખ્યગુણ | ઔદા થી સંખ્યગુણ | અસંખ્ય-આકાશપ્રદેશમાં | વૈક્રિયથી અસંખ્યગુણ | તૈજસ તુલ્ય પ્રદેશ... પ્રદેશમાં... પ્રદેશમાં... પ્રદેશમાં... ૮ |સ્થિતિકૃત ભેદ.. જધ. અન્તર્મુહૂર્ત જઘ. ૧OO૦વર્ષ, જવ અંતર્મુહૂર્ત ભવ્યને અનાદિ સાત | તૈજસ વ્યાખ્યા ઉત્ક. ૩પલ્યોપમ ઉત્ક. ૩૩ સાગરો. | ઉત્કૃ.અંતમુહૂર્ત અભવ્યને અનાદિ અનંત | મુજબ વિક્રિય સંબંધી જઘ. ૪ અંતર્મુહૂર્ત ઉ. અર્ધ માસ... અલ્પબહુતભેદ | વૈક્રિયથી અસંખ્યગુણ અસંખ્ય... C000ઉત્કૃષ્ટ કાળે અનંત અનંત... અત્તર૩૩ સાગરો. સાધિક.. આવલિકાનાં અસંખ્ય | અર્ધપુલ પરાવર્ત અંતર નથી... અંતર નથી... એક જીવાશ્રયી... ભાગ.પુગલ પરાવર્ત સમય જેટલા સુધી સુધી. ૧૧ અનેક જીવાશ્રયી... | અંતર નથી... અંતર નથી... જઘ. ૧ સમયઅંતરું અંતર નથી... અંતર પડે જ નહીં. ઉત્કૃ. ૬ માસ ની ૨૧૧) Page #256 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પ્રકીર્ણક કરી . ૫ - ઈન્દ્રિય . ઘોણ ૨ , સ્પશે. 3 જો (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૫) શ્રોતક્રિય (૪) ચક્ષુરિન્દ્રિય ૨૧૨ Forate & Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ----- પ્રકીર્ષક પ-ઈન્દ્રિયોને faષે ભજન-ભિન્ન વિષયોનું સ્થાપના યંત્ર 94) જ્ઞાનસારના રચયિતા મહો.શ્રી યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે... पतङ्गभृङ्गमीनेभसारङ्गा यांति दुर्दशाम् । एकैकेन्द्रियदोषाच्चेद्, दुष्टैस्तैः किं न पंचभिः ॥ (ज्ञानसार-८/७) એટલે ફક્ત એકેક ઇન્દ્રિયના દોષની પ્રબળતાથી ઉપર જણાવેલા પતંગાદિના થતા માઠા હાલ આપણે સહુ સાક્ષાત્ જોઈ શકીએ છીએ. એકેક ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થનારાં તે પ્રાણીઓ પણ પોતાના પ્રાણ ખોઈ બેસતા નજરે દેખાય છે, તો પછી તે પાંચ ઇન્દ્રિયોના પ્રબળ વિકારને વશ થયેલા પામર પ્રાણીઓનું તો કહેવું જ શું? જી પ્રશમરતિકારે આ બાબતમાં બહુ સારો ઉલ્લેખ કરી બતાવ્યો છે, તે આ પ્રમાણે – “મનોહર અને મધુર એવી ગાંધર્વની વીણા અને સ્ત્રીઓના આભૂષણના અવાજ વિગેરેથી શ્રોત્રેન્દ્રિયમાં લીન હૃદયવાળો જીવ હરણની પેઠે વિનાશને પામે છે. ગતિ, વિલાસ, ઈંગિત, આકાર, હાસ્ય, લીલા અને કટાક્ષથી વિહ્યલ થયેલો અને વિચિત્ર રૂપમાં લીન ચક્ષુવાળો જીવ પતંગની જેમ પરવશ થઈ પ્રાણ તજે છે. સ્નાન, વિલેપન, ગંધવટ્ટી, વર્ણક (રંગ), ધૂપ, ખુશબો તથા પટવાસવડે કરીને ગંધભ્રમિત મનવાળો પ્રાણી મધુકરની પેઠે વિનાશ પામે છે. મિષ્ટાન્ન, પાન, માંસ, મદિરા આદિ મધુર રસના વિષયમાં વૃદ્ધ થયેલો આત્મા ગલયંત્રમાં ફાંસથી વિંધાયેલા માછલાની પેઠે વિનાશને પામે છે. શયન, આસન, અંગમર્દન, રતિક્રીડા, સ્નાન અને અનુલેપનમાં આસક્ત થયેલો મૂઢાત્મા સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં મૂંઝાઈને ગજેંદ્રની પેઠે બંધન પામે છે. એવી રીતે જેમની શિષ્ટજનોને ઈષ્ટ એવી દૃષ્ટિ અને ચેષ્ટા પ્રણષ્ટ થઈ છે એવા ઇન્દ્રિયોને પરવશ પડેલા પ્રાણીઓના અનેક દોષો બહુ રીતે બાધાકારી થાય છે. એકેક-એકેક ઇન્દ્રિયની વિષયાસક્તિથી રાગદ્વેષાતુર થયેલા તે પ્રાણીઓ વિનાશને પામે છે, તો પછી પાંચે ઇન્દ્રિયોના વિષયોને પરવશ પડેલા માનવીનું તો કહેવું જ શું? તો ચાલો મિત્રો ! હવે એક નજર આ પાંચે ઇન્દ્રિયોના ભિન્ન ભિન્ન વિષયોના સ્થાપના યંત્ર વિષે જાણી લઈએ. ક્રમ નવ પ્રકારે વિષય સ્પર્શેન્દ્રિય રસનેન્દ્રિય ધ્રાણેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય શ્રોત્રેન્દ્રિય દીર્ધ પ્રમાણ... અંગુલનો અસંખ્યાતમો અંગુલનો અસંખ્યાતમો | અંગુલનો અસંખ્યાતમો | અંગુલનો અસંખ્યાતમો | અંગુલનો અસંખ્યાતમો ભાગ ભાગ ભાગ ભાગ વિસ્તાર પ્રમાણ સ્વદેહ પ્રમાણ આત્માગુલ પૃથકૃત્વ આત્માગુલનો આત્માગુલનો અસંખ્યાતમો ભાગ આત્માગુલનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાતમો ભાગ | ૩ | ઉત્કૃ. વિષય ગ્રહણાંતર | ૯ યોજન આત્માંગુલે | ૯ યોજન આત્માગુલે | ૯ યોજન આત્માંગુલે સાધિક ૧ લાખ યોજન | ૧૨ યોજને આમાંગુલે (આત્માંગુલે) જઘ. વિષય ગ્રહણાંતર અંગુલનો અંસ, ભાગ અંગુલનો અંસ, ભાગ | અંગુલનો અંસ, ભાગ | અંગુલનો અંસ, ભાગ અંગુલનો અંસ , ભાગ. પ્રાપ્યકારી કે અપ્રાપ્યકારી | પ્રાકારી પ્રાપ્યકારી પ્રાપ્યકારી અપ્રાકારી પ્રાપ્યકારી બદ્ધસ્કૃષ્ટ-સ્કૃષ્ટ કે બદ્ધસ્કૃષ્ટ બદ્ધસ્પષ્ટ બદ્ધસ્પષ્ટ અસ્કૃષ્ટ સ્પષ્ટ અસ્પૃષ્ટ.. પ્રમાણ અલ્પબદુત્વ | રસેન્દ્રિયથી અસં.ગુણ | ઘાણે.થી અસં. ગુણ કેટલા પ્રદેશવાળી છે? | રસેન્દ્રિયથી અસં. ગુણ | પ્રાણે થી અસં. ગુણ શ્રોત્રેથી સંવે.ગુણ | સર્વથી અભાવગાહના | ચક્ષુથી સંખ્યયગુણ | શ્રોત્રે.થી અસં. ગુણ.. | અનંત પ્રદેશી. ચક્ષુથી સંખ્યયગુણ દ્રવ્યન્દ્રિય કેટલી છે? ન ૨૧૩) Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ | વિક્રગતિ ૩ સમયની છે. એકવક્ર ગતિ ર સમયની છે. ઋજુગતિ ૧ સમયની છે. ત્રિવક્ર ગતિ ચતુર્વક ગતિ --- - દ્વિવક્ર ગતિ એક વક્ર ગતિ Pic-Book જ આવું ચિહ્ન આત્મા’ સૂચક છે. ચતુર્વક ગતિ ૫ સમયની છે. ત્રિવક્રગતિ ૪ સમયની છે. મૃત્યુસ્થાન ત્રિવક્ર ગતિ મૃત્યુ દંડાકાર - એક સમયની ઋજુ :::::::::::::::::::::::::::: પ્રથમ સમય આ. ગૌમૂત્રાકારે-ત્રિવજા ૪ સ. :::::::::::::::::::::: ત્રીજો સમય અનાહારી હૈ બીજો સમય અનાહારી દિશામાં મૃત્યુસ્થાન વિદિશિથી મૃત્યુસ્થાન ચતુર્થ સમય આહારી ------ઉત્પત્તિસ્થાન પ્રથમ સમય કર્પરાકારે-એક વિક્રગતિ સમય-૨ ----------------------- પ્રથમ સ.આ. ચતુર્થ વક્રગતિ ગોમૂત્રાકારે ત્રનાડીગત.. ઋજુગતિ તો ઉત્પત્તિસ્થાન એક વક્ર ગતિ ઉત્પત્તિસ્થાન वगतिभा माहार-अनाहारा यित्र દ્વિવક ગતિ ત્રીજો સમય આહારી :::: ઉત્પત્તિસ્થાન નિર્ગમન સ્થાન દ્વિતીય સમય અનાહારી ત્રીજો સમય અનાહારી ૬ : લાંગુલાકારે દ્વિવક્રગતિ સમય ૩. ચતુર્થ સમય અનાહારી ચતુર્વક ગતિ સ્થાપના દિશિગત સમય આહારી બીજા સમય અનાહારી વિદિશિમાં ઉત્પત્તિસ્થાન (નિકૂટ). પાંચમાં સમય આહારી પ્રકીર્ણક જૈન કોસ્મોલોજી Page #259 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ऋजने वगति * વિવક્ષિત ભવનું આયુષ્ય પૂર્ણ કરી અન્ય ભવે (અથવા મુક્તિએ) પહોંચવા અથવા એક શરીર છોડી ભવાંતરમાં બીજું શરીર ગ્રહણ કરવા માટે જીવ જે બે પ્રકારે પ્રસ્થાન કરે છે... તેમાં (૧) ઋજુ (સરળ), (૨) વક્ર (કુટીલ) જાણવી. આ ગતિઓ ૧ ભવથી ૨જા ભવના વચ્ચેની હોવાથી તેને ‘અંતરાલ’” ગતિ પણ કહેવાય છે. (૧) ઋજુ ગતિ ઃ આ ગતિ એક સમયની જ હોય છે. વળી, આનું બીજું નામ “અવિગ્રહા’” પણ છે'. આ ગતિ વડે પરભવમાં જતો જીવ મૃત્યુ પામતાની સાથે જ સીધી જ ગતિએ ઉત્પત્તિ સ્થાને સીધો એક જ સમયમાં ઉત્પન્ન થઈ જાય છે અને તેમાં એકથી વધુ સમય કદી થતો નથી. તેનું કારણ એ છે કે સંસારી જીવોના મૃત્યુ સ્થાનનો જે શ્રેણીપ્રદેશ હોય તેની સમશ્રેણીએ જ (છ દિશામાંથી કોઈપણ એક દિશાની) ઉત્પત્તિ પ્રદેશ હોય છે તથા સૂક્ષ્મ શરીરધારી જીવ વાંકોચૂંકો ન જતાં સીધો જ જન્મ સ્થાને પહોંચતો હોવાથી વધુ સમયનો અવકાશ જ નથી રહેતો. (૨) વક્રગતિઃ આ ગતિ એકથી વધુ સમયવાળી છે અને તેથી તે વિપ્રજ્ઞા – ૨ સમયવાળી, દિવિપ્ર = ૩ સમયવાળી, વ = ૪ સમયવાળી અને વસ્તુવિદ્ર = ૫ સમયવાળી એમ ૪ પ્રકારની છે. આ જ ગતિનું ‘વિગ્રહગતિ” એવું નામાંતર છે. T ૐ વક્રગતિ એવું નામ કેમ આપ્યું ? તેનું સમાધાન એ છે કે જીવ એક દેહને છોડીને જ્યારે બીજા દેહને ગ્રહણ કરવા માટે પરભવ તરફ પ્રસ્થાન કરે છે ત્યારે સ્વોપાર્જિત કર્મવશથી તેને કુટિલ-વ-ગતિએ પણ ક્યારેક જવું પડે છે અર્થાત્ તે દ્વારા તે ઉત્પત્તિ સ્થાને પહોંચે છે. આમ, સંસારી જીવોનું પરલોકગમન ઋજુ અને વક્ર બે ગતિ દ્વારા થાય છે. ઋજુની વાત તો ઉપર કહી છે, પણ વક્રગમન શા માટે કરવું પડે છે ? તેના સમાધાનમાં જણાવવાનું છે કે, વક્રગતિએ જનારા જીવનું મૃત્યુ સ્થાન અને ઉત્પત્તિ સ્થાન (ઋજુની જેમ) જ્યારે સમશ્રેણીએ હોતા નથી, પણ આડું-અવળું વિશ્રેણીએ હોય છે ત્યારે તે સીધો જઈ જ શકતો નથી તેમજ તે શ્રેણી ભંગ કરીને તિર્થ્રો પણ જઈ શકતો નથી, આ એક અટલ નિયમ છે. તેથી પ્રથમ સીધો જઈને પછી વળાંકો લઈને ઉત્પત્તિની શ્રેણીએ પહોંચી ઉત્પત્તિ પ્રદેશે પહોંચવું પડે છે. આ વળાંકો લેવા એનું નામ જ વક્રગતિ... * ઋજુગતિ કોને કહેવાય ? : કર્મથી મુક્ત થઈને મોક્ષે જતાં સર્વ જીવોને તથા સંસારી જીવોને આ જુગતિ હોય છે. મુક્તાત્માનું મુક્તિગમન હંમેશાં ઊર્ધ્વ સમશ્રેણીએ જ થાય છે, એવો અટલ નિયમ છે. આ ઉપરથી એ પણ રહસ્ય સ્પષ્ટ થાય છે કે જીવની મૂળ ગતિ ઋજુ (સરળ) જ છે, પણ કર્મવશવર્તી થઈને તેને વક્રનો અનુભવ કરવો પડે છે. • વક્રગતિ કોને હોય ? : માત્ર સંસારમાં જન્મ લેનારાઓને જ આ વક્રગતિ હોય છે. મુક્તિગામીઓને હોતી નથી. તેમાં પણ ચાર પ્રકારની વિસ્રહગતિમાંથી એકવિદ્મા અને દ્વિવિમા તો સ્થાવર અને ત્રસ બંનેને હોય છે, જે જીવો સ્થાવરો છે, તેમને (ઋજુ સહિતની પાંચેય ગતિ હોય છે. કારણ કે તેમને ત્રસનાડીની બહાર પણ ઉત્પન્ન થવાનું હોય છે.. એનો સ્પષ્ટ ખ્યાલ બાજુની આકૃતિઓ જોતાં આવી જશે. વિશેષ - વક્રગતિ કરનારો જીવ આગળ-પાછળના સમયોને છોડીને બાકીના સમર્યોમાં દા.ત. ૧, ૨, ૩ અણાહારી હોય છે. કારણ કે, તે જીવ ભવના ચરમ સમય સુધી તેમજ અન્ય સ્થાને ઉત્પન્ન થવાના પ્રથમ સમયમાં આરગ્રહણ કરતો હોવાથી એ બે સમયોનાં વચ્ચેનાં સમયમાં તે અણાહારી તરીકે હોય છે. II ઋજુ-વક્રગતિમાં પરભવાયુષ્યનાં ઉદય સમયમાં આહારક અને અનાહારક સમયનું નિર્ણય યંત્ર... | આહારીપણું અણાહારીપણું વ્યવહારનય નિશ્ચયનય વ્યવહારનો નિશ્ચયનયે પ્રથમ સમયમાં | પ્રથમ સમયે પહેલે સમયે | અણાહારીપણું | અણાહારીપણું નથી કેટલા પરભવાયુ ઉદ્ય સમયની વ્યવહારનો નિશ્ચયનય પ્રથમસમયમાં નથી ૧ સમય ૨ સમય ૩ સમય ૪ સમય ક્રમ ગતિમાન ૧ | ઋજુગતિ | ૧ સમયની ૨. એકવ ૩ | વિક્ર ૪ |ત્રિવક્ર ૫ |ચતુર્વક્ર ૐ સમયની તિીષ સમયમાં ૩ની વિનીયસમાં ૪ સમયની |દ્વિતીય સમયમાં ૫ સમયની |દ્વિતીય સમયમાં પ્રથમ સમયમાં પહેલ-બીજુંસમયે બીજે સમયે પ્રથમ સમયમાં પહેલું-ત્રીસમયે ત્રીજે સમયે પ્રથમ સમયમાં | પહેલે-ચોથેસમયે ચોથે સમયે પ્રથમ સમયમાં પહેલે-પાંચમે સમયે પાંચમે સમયે ઇ પ્રકીર્ણક દ્વિતીય સમયે ભીજે જે 95 ત્રીજોય પાંચમે ૨૧૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી - - - - - - - પ્રકીર્ષક - સિદ્ધશિલાનું આડું દશ્યઃ ૪૫ લાખ યોજન ૮ યોજના છેલ્લે માખીની પાંખથી પણ પાતળી ૮ યોજન) પ્રતિયોજને અંગુલપૃથકત્વ, હીન-હીનતર થતું જાય છે - સિદ્ધશિલાનું ઉપરથી દેશ્ય: ૧,૪૨,૩૦,૨૪૯ યોજન પરિધિ —- ૪૫ લાખ યોજન — એક યોજન કોશનો છઠ્ઠો ભાગ સિદ્ધ ભગવંત - બાર યોજના મુક સવાઈ સિદ્ધવિમાન સર્વાર્થ સિદ્ધ વિમાન ૨૧૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ----------- सिद्धशिला अने सिद्धाभासो -.-.-.-.-.-.-.-.-.-મક (96) ૪િ સર્વાર્થસિદ્ધ વિમાનના શિખરથી ૧૨ યોજન ઊંચે) ગયા બાદ જાતિમાન અર્જુન સુવર્ણમય નિર્મલ એવી સિદ્ધશિલા શોભે છે. આ સિદ્ધશિલા તો ૪૫ લાખ યોજન લાંબી-પહોળી છે અને તેની પરિધિ એક ક્રોડ, બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ને ઓગણ પચાસ (૧,૪૨,૩૦, ૨૪૯) યોજન છે. આ સિદ્ધશિલાના મધ્યભાગની જાડાઈ આઠ (૮) યોજન છે. ત્યારબાદ દરેક યોજને જાડાઈમાંથી અંગુલ પૃથક્વ ઓછું થતું જાય છે. ત્યારબાદ પૂરેપૂરો છેડો આવે ત્યારે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ માખીની પાંખ જેટલી જાડાઈ હોય છે. જિ બરફ, મોતીની માળા તથા દૂધની ધારા જેવી ધવલ, ઉજજવલ કાંતિવાળી પ્રશસ્ય એવી સિદ્ધશિલાના શ્રી જિનેશ્વર પરમાત્માઓએ જે ૧૨ નામો કહ્યાં છે, તે પણ કહેવાય છે. (૧) ઈષતુ, (૨) ઈષ~ાભારા, (૩) તન્વી, (૪) તનુતન્વીકા, (૫) સિદ્ધિ, (૬) સિદ્ધાલય, (૭) મુક્તિ, (૮) મુક્તાલય, (૯) લોકાગ્ર, (૧૦) લોકસુપિકા, (૧૧) લોકાગ્રપ્રતિવાહિની, (૧૨) સર્વપ્રાણભૂતજીવસન્તસુખાવહા.. આ પ્રમાણે સિદ્ધશિલાના ૧૨ નામો જાણવાં તેમજ આ સિદ્ધશિલા ઊંધા છત્ર જેવી, ઘીથી ભરેલા કટોરા તુલ્ય છે. આ સિદ્ધશિલાથી ૧ યોજન ગયા બાદ લોકાન્ત આવે છે. (કોઈક એમ કહે છે કે સર્વાર્થસિદ્ધથી ૧૨ યોજન ગયા બાદ (સિદ્ધશિલા નહિ પણ) લોકાત્ત આવે છે. આમાં તત્ત્વ તો કેવલિગમ્ય છે.) આ યોજન ઉત્સધાંગુલના માનથી કહેલું છે. કારણ કે સિદ્ધોની અવગાહના આ ઉત્સધાંગુલના પ્રમાણથી જ કહેલી છે. શ્રી ભગવતીજી સૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે, “સિદ્ધશિલા પૃથ્વીથી લોકાન્તનું અંતર ઉત્સધાંગુલથી હોવું જોઈએ એમ અનુમાન થાય છે. કારણ કે, તેનાં ઉપરના કોશનાં છઠ્ઠા ભાગમાં સિદ્ધની અવગાહના ૩૩૩ ધનુષ્ય કહેલી છે. તે ઊંચાઈના આધારે જ (ઉત્સના આધારે જ) ઘટે છે. તે યોજનના છેલ્લા ગાઉના છઠ્ઠા અંશમાં ૩૩૩ ધનુષ્યને વ્યાપીને વેદરહિત, વેદનારહિત, ચિદાનંદમય, કર્મરૂપી ગરમીના અભાવથી શાંત એવા સિદ્ધો રહેલા છે ત્યાં તેમની સાદિ-અનંતકાળ સુધી સ્થિતિ છે. આ સિદ્ધાત્માઓ અનંત જ્ઞાન-દર્શનાદિ આઠ ગુણોથી યુકત અનંત સુખમય અવસ્થામાં રહેલા છે. If આ સિદ્ધના જીવોનું પ્રજ્ઞાપનાદિ આગમ ગ્રંથોમાં ૨ પ્રકારે વર્ણન જોવા મળે છે... (૧) અનન્તરસિદ્ધ (૨) પરંપરસિદ્ધ. તેમાં અનંતર સિદ્ધ ૧૫ પ્રકારે બતાવ્યા છે. તે આ પ્રમાણે.. (૧) તીર્થસિદ્ધ = તીર્થ (શાસન)ની સ્થાપના થયા પછી જે જીવ સિદ્ધ થાય છે તે... (ગૌતમસ્વામીજી વગેરે) (૨) અતીર્થસિદ્ધ = તીર્થ (શાસન)ની સ્થાપના થયા પહેલાં જ જે જીવ સિદ્ધ થાય તે (મરુદેવા માતા વગેરે) (૩) તીર્થકર સિદ્ધ = જે જીવ તીર્થકર બનીને સિદ્ધ થાય છે... (ભગવાન ઋષભદેવાદિ ૨૪ તીર્થકર) (૪) અતીર્થકર સિદ્ધ = જે જીવ સામાન્ય કેવળી બનીને સિદ્ધ થાય છે... 'બાહુબલી વગેરે) તે સિદ્ધ ભગવંતનાં ૮ ગુણો ઃ (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન, (૩) અવ્યાબાધ સુખ (૪) અનંત યાત્ર (૫) અક્ષર્યાસ્તૃત (૬) અરુપીય (૬) અગુરુલઘુ (૮) અઢાંતવીર્ય... & ૯ “ક” થી અતીત સિદ્ધ ભગવંતો: (૧) કાલાતીત (૨) કાયાતીત (૩) કાર્યાતીત (૪) કામાતીત (ઈચ્છાતીત) (૫) કમતીત (૬) ક્રિયાતીત (૭) કષાયાતીત (૮) કલ્પનાતીત (૯) કલ્યાતીત. • ૧૧ પ્રકારે સિદ્ધઃ (૧) કર્મીસદ્ધ (કૃષિ વગેરેમાં) (૨) શિલ્યસિદ્ધ (૩) વિદ્યાસિદ્ધ (૪) મંત્રસિદ્ધ (૫) યોગ સિદ્ધ(૬) આગમમ (૭) અર્થસિદ્ધ (૮) યાત્રાસદ્ધ(૯) અભિપ્રાયસિદ્ધ (૧૦)તર્યાસિદ્ધ (૧૧) કર્માયસિદ્ધ (સિદ્ધ ભગવંતો...) (શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર / વંદાવૃત્તિ) – ૨૧૭) Page #262 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૨૧૮ ૐ m[ ***&?+lce] Fel]p]P àh) યોજન અંતર સિદ્ધશિલાથી સિદ્ધનું અંતર ૩ o ગાઉ ૩૩૩ ધનુષ્ય ૧ હાથ ૮ અંગુલ ૪૫ લાખ સિદ્ધશિલા... ૪૫ લાખ યોજનની -----૪૫ લાખ યોજન सिद्धशिला (3dn3-mo]P ->h) le) ET ૮ યોજન પ્રકીર્ણક Page #263 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -.-.-.-.-.-.-.-.-.-.-.-મકીક (૫) સ્વયંસંબુદ્ધ સિદ્ધ = જે જીવ કોઈના પણ ઉપદેશ વિના જ બોધ પામીને સિદ્ધ થાય તે... (તીર્થકરો...) (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ = જે જીવ કોઈ એકાદ બાહ્ય કારણથી બોધ પામી સિદ્ધ થાય તે... (કરકંડ વગેરે) (૭) બુદ્ધબોધિત સિદ્ધ = જે જીવ આચાર્યાદિના ઉપદેશથી બોધ પામી સિદ્ધ થાય તે... (ગજસુકુમાલાદિ) (૮) સ્ત્રીલિંગ સિદ્ધ = જે જીવ સ્ત્રી શરીરને ધારણ કરી સિદ્ધ થાય તે... (ચંદનબાળા વગેરે). (૯) પુરુષલિંગ સિદ્ધ = જે જીવ પુરુષ શરીરને ધારણ કરી સિદ્ધ થાય તે... (૧૧ ગણધરાદિ વગેરે...) (૧૦) નપુંસકલિંગ સિદ્ધ= જે જીવ જન્મથી નપુંસક ન હોય પણ પછી કો'ક કારણોસરથી નપુંસક થયેલ હોય તેવો જીવ... (ગાંગેય વગેરે) (૧૧) સ્વલિંગસિદ્ધ =જે જીવ રજોહરણ-પાત્રા-ગુચ્છા-સાધુવેષ રૂપ દ્રવ્યલિંગમાં સિદ્ધ થાયતે.. (જંબૂસ્વામી વગેરે) (૧૨) અન્યલિંગ સિદ્ધ = જે જીવ પરિવ્રાજકાદિ અથવા વલ્કલાદિ રૂપ દ્રવ્યલિંગમાં રહે છે તે સિદ્ધ થાય તે... (વલ્કલચિરી વગેરે) (૧૩) ગૃહિલિંગ સિદ્ધ = જે જીવ ગૃહસ્થાશ્રમમાં રહેતે છતે સિદ્ધ થાય તે... (ભરત મહારાજા વગેરે) (૧૪) એક સિદ્ધ = જે જીવ એક જ સમયમાં એકલો જ સિદ્ધ થાય તે... (ભગવાન મહાવીર વગેરે). (૧૫) અનેક સિદ્ધ = જે જીવ એક સમયમાં અનેકની સાથે સિદ્ધ થાય તે.. (ભગવાન ઋષભદેવ વગેરે) I એક સમયમાં અનેક જીવો મોક્ષે જાય છે, તો વધારેમાં વધારે ૧૦૮ જ જાય છે તેથી વધારે નહીં. તે માટે પ્રવચન સારોદ્ધારની ૪૭૮મી ગાથામાં બતાવ્યું છે કે... बत्तीसा अडयाला सट्ठी, बावत्तरी य बोधव्वा । चुलसीई छन्नउइ उ, दुसहियमद्रुत्तरसयं च ॥ ४७८ ॥ જિ જેનો અર્થ કાંઈક આ પ્રમાણે છે... I૪ ૮ સમય સુધી નિરંતર ૧ થી માંડી ૩૨ જીવો મોક્ષે જાય... પછી નિયમા અંતર પડે જ... ફ્રિ ૭ સમય સુધી નિરંતર ૩૩ થી માંડી ૪૮ જીવો મોક્ષે જાય... પછી નિયમાં અંતર પડે જ... સમય સુધી નિરંતર ૪૯ થી માંડી ૬૦ જીવો મોક્ષે જાય... પછી નિયમા અંતર પડે જ... # ૫ સમય સુધી નિરંતર ૬૧ થી માંડી ૭૨ જીવો મોક્ષે જાય... પછી નિયમા અંતર પડે જ... જિ ૪ સમય સુધી નિરંતર ૭૩ થી માંડી ૮૪ જીવો મોક્ષે જાય... પછી નિયમ અંતર પડે જ... જિ ૩ સમય સુધી નિરંતર ૮૫ થી માંડી ૯૬ જીવો મોક્ષે જાય... પછી નિયમાં અંતર પડે જ... ફ્રિ ર સમય સુધી નિરંતર ૯૭ થી માંડી ૧૦૨ જીવો મોક્ષે જાય... પછી નિયમાં અંતર પડે જ... ફ્રિ ૧ સમય સુધી નિરંતર ૧૦૩ થી માંડી ૧૦૮ જીવો મોક્ષે જાય... પછી નિયમાં અંતર પડે જ... જ પરંપરસિદ્ધ = અપ્રથમસમયસિદ્ધ, દ્વિતીયસમયસિદ્ધ, તૃતીયસમયસિદ્ધ, ચતુર્થસમયસિદ્ધ યાવતું સંખ્યાતઅસંખ્યાત અને અનંતસમયસિદ્ધો પણ હોય છે... તેમ જાણવું. I સિદ્ધ ભગવંતના ૩૧ ગુણ : ગોળ-ચોરસ વગેરે - ધ સંસ્થા, શક્લાદ-૫ વર્ણ, સુરભિ-દુરભિ-૨ ગંધ, મધુરસદ-૫ રસ, ગુરુ-લઘુ વગેરે-૮ સ્પર્શ, પુરુષવેદાદિ-૩, અશરીર૫-૧, અસંગણ-૧, જમરહિતપણું-૧ = પ+ ૫ + ૨+૦+૮+ ૩+૧+ ૧ + ૧ = ૩૧ ગુફા જાણવા. (બીજી રીતે) : ૫-જ્ઞાનાવરણીય, ૯-દર્શનાવરીય, ૨-વેદનીય, દર્શન-ચરિત્ર ૫ ૨ મોહનીય, ૪-આયુષ્ય, શભાશુભ રૂ૫ ૨- નામકર્મ, ઉચ્ચ-નીચ રૂ૫ ૨ - ગોત્રકમ, ૫-અંતરાય = ૫ + ૯ + ૨ + ૨ + ૪ + ૨ + ૨ +૫ = ૩૧ ગુલ સિદ્ધ ભગવંતના થાય છે. ન ૨૧૯) ૨૧૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી Cox Jell کرد بن کر Dipsjes (Elep SU -hu 1015 FE ૨૨૦ - amarifa & veffi..... 2 DWELL Da PELNY 20 (52) DELN & E 5 mh.h P£££2 @ FEIERTE પ્રકીર્ણક () () sg (5) (OF) Iph $(PP) (op (9P) pap) C (EP) (XP) CE (PP) ken PEPE 440 6 is inhibi 560 you se marjeje Shirgic tstu ff Page #265 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ------- પ્રકીર્ણક 97! ૬ પ્રકારની પર્યાપ્ત... II સંસારી જીવોને જન્મની સાથે જીવનયાત્રામાં (આયુષ્ય કર્મના અંત સુધી) ઉપયોગી સાધનરૂપે પર્યાપ્તિની જરૂર પડે છે. જીવ આ સંસારમાં જન્મ ધારણ કરે કે તરત જ, પુદ્ગલ પરમાણુની સહાયથી પોતપોતાની યોગ્યતા અનુસાર આહાર આદિ પર્યાપ્તિ રૂપ શક્તિ વિશેષનું સર્જન કરે છે. તે આહાર વિના શરીર બંધાય નહિ. (૨) શરીર ધારણ કર્યા વિના જીવ સંસારી રૂપે જીવી શકે નહીં. (૩) શરીરની જેમ ઈન્દ્રિયો વિના જીવ દર્શન (જોવું) આદિની ક્રિયા (પ્રવૃત્તિ) કરી શકે નહીં. (૪) તેમ શ્વાસોચ્છશ્વાસ વિના શરીરધારી ચૈતન્ય અવસ્થા જાહેર કરી શકે નહીં. તેથી પણ વધુ વિકસિત ચૈતન્યવાળો જીવ બોલવા વિચારવા માટે અનુક્રમે (પ-૬) ભાષા અને મન પર્યાપ્તિની પણ રચના કરે છે. આ રીતે એ છએ પર્યાપ્તિ સંસારી જીવને આયુષ્યાદિ ભોગવવા માટે ઉપયોગી થાય છે. દા.ત. એક જ ઘઉંના લોટમાંથી રોટલી, પુરી, ભાખરી આદિ બને છે. છતાંય એમાં મોણ-મીઠું-પાણી-ઘી ઈત્યાદિ પદાર્થો આકૃતિ તેમજ રસ ગંધાદિનાં માટે સપ્રમાણ જરૂર પડે છે, તો જ એ ઈચ્છિત આકારને પામે છે, તેમ ઉપરોક્ત વાત સમજવી. તો ચાલો મિત્રો ! એ છ પર્યાપ્તિનો પરિચય નીચે મુજબ જોઈ લઈએ'... (૧) આહાર પર્યાપ્તિ : ઉત્પત્તિ સ્થાને રહેલા આહાર યોગ્ય પુદ્ગલોને જીવ જે શક્તિ વડે ગ્રહણ કરી તેને ખલ (મળ-મૂત્રાદિ) તથા રસરૂપે પરિમાવે તે આહાર પર્યાપ્તિ.* (૨) શરીર પર્યાપ્તિઃ જીવ જે શક્તિ વડે રસ યોગ્ય પુદ્ગલોને સાત ધાતુરૂપે (રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ (હાડકાં), મજજા અને વીર્યરૂપે) પરિણમાવે તે શરીરપર્યાપ્તિ. (ઔદારિક સિવાયના વૈક્રિય અને આહારકશરીરમાં તે તે પ્રકારની શરીરની સામગ્રી સમજવી.) (૩) ઇન્દ્રિય પર્યાપ્તિઃ જીવ જે શક્તિવડે શરીરરૂપે પરિણાવેલા પુદ્ગલોમાંથી ઇન્દ્રિય યોગ્ય પગલો ગ્રહણ કરીને ઇન્દ્રિયરૂપે પરિણાવે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિઃ જીવ જે શક્તિ વડે શ્વાસોચ્છવાસ યોગ્ય વર્ગણા (પુદ્ગલોનો વિશિષ્ટ સમૂહ)ને ગ્રહણ કરી શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવી, અવલંબી અને વિસર્જન કરે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. (આજની વિજ્ઞાનની ભાષામાં શ્વાસ લે તે Oxygen અને વિસર્જન કરે તે Nitrogen) (૫) ભાષાપર્યામિ શ્વાસોચ્છવાસ પ્રમાણે માત્ર ભાષા યોગ્ય વર્ગણાને ગ્રહણ કરી, ભાષા રુપે પરિણાવી પછી વિસર્જન કરે તે ભાષા પર્યાપ્તિ. (૬) મનપર્યામિ: શ્વાસોચ્છવાસ પ્રમાણે માત્ર મન યોગ્ય વર્ગણાને ગ્રહણ કરી, વિચારો રુપે પરિણાવી પછી વિસર્જન કરે તે મનપર્યાપ્તિ. જ ઉપરની છ પર્યાપ્તિનો ટૂંકમાં વિચાર કર્યા પછી એના વિકાસનો ક્રમ - જમીનમાં બી વાવ્યા પછી જેમ તે હવા, પાણી, પ્રકાશ, માટી આદિના સમય-સમયના સંયોગથી ક્રમશઃ વિકાસ પામે છે ને સમય જતાં અંકુર, છોડ, કળી, ફૂલ, ફળ વગેરે રૂપે થાય છે તેમ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો પોતપોતાના પ્રાણ અનુસારે નીચેના કોષ્ટક પ્રમાણે વિકાસ પામે છે. I પર્યાપ્તિના કાળનું કોષ્ટક || ક્રમ પર્યાતિનું નામ | પ્રાણ બને એકેન્દ્રિય | વિકસેન્દ્રિય અને | ઔદારિકશરીર | વૈક્રિય તથા દેવો (સ્થાવર) | અસંજ્ઞી પંચે. સંજ્ઞી પંચે. આહારકશરીર નારક આહાર આયુષ્ય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય ૧ સમય શરીર કાચબળ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ઇન્દ્રિય અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૧ સમય પાંચ ઇન્દ્રિય શ્વાસોચ્છવાસ ૧ સમય અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૪ | શ્વાસોચ્છવાસ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ૧ સમય ૧ સમય ભાષાં વચનબળ ૧ સમય બંને પર્યાપ્તિને એક | સમયમાં પૂરી કરે. મનોબળ ૧ સમય ૭ | કુલપર્યાપ્તિ પ૬ * બહારના ત્રણ પ્રકાર: (૧) ઓજહાર (૨) લોમાહાર (૩) કવલાહાર (૧) ઓજાહાર ઉત્પત્તિ પ્રદેશે આવેલા આત્માનો પ્રથમ સમયનો માતા-પિતાના અંશો આહાર તે. (૨) લોમાહાર: શરીરનાં છીદ્રો દ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે. (૩) કવલાહાર: મુખ દ્વારા - કોળિયા વાઢે જે આહાર કરવામાં આવે છે. ન ૨૨૧) Page #266 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -~-.- પ્રકીર્ણક અજીવના ૫ સંસ્થાન ૧. પરિમંડલ સંસ્થાન ૨. વૃત્ત સંસ્થાન ૩. ત્રિકોણ સંસ્થાન ૪. ચતુરસ સંસ્થાન ૫. આયત સંસ્થાન જીવના ૬ સંસ્થાના ન્યગ્રોધ સંસ્થાન સાદિ સંસ્થાન સમચતુરગ્ન સંસ્થાન વામન સંસ્થાન કુજ સંસ્થાન હુંડક સંસ્થાન ૨૨૨. Page #267 -------------------------------------------------------------------------- ________________ -.-.-.-.-.-પ્રકીર્ષક જેન કોસ્મોલોજી------------------ અજીવનાં ૫ સંસ્થાન અને જીવનાં ૬ સંસ્થાન... 0િ I કોઈ પણ વસ્તુના આકારને સંઠાણ અથવા સંસ્થાન કહેવામાં આવે છે.' ૪ અહીં અજીવ એટલે જડ વસ્તુ. પુદ્ગલરુપ જડના પાંચ પ્રકારના આકાર છે. તે જેમ કે .... જ (૧) પરિમંડલ અજીવ સંસ્થાન = એટલે વલયાકાર જેવું સંસ્થાન જેમાં વચ્ચે પોલાણ અને ફરતું ગોળ ચક્કર (બંગડી જેવું..) જે સંસ્થાન... તે પરિમંડલ કહેવાય. I (૨) વૃત્ત અજીવ સંસ્થાન = એટલે થાળી જેવું ગોળ... વલયાકાર સંસ્થાન તે વૃત્ત કહેવાય. ૪િ (૩) ત્રિકોણ અજીવ સંસ્થાન = એટલે ત્રિકોણાકાર... સંસ્થાન. (જેમાં ત્રણ જ ખૂણા મળે તે...) જ (૪) ચતુરગ્ન અજીવ સંસ્થાન = એટલે ચોરસ... સંસ્થાન. (જેમાં ચાર જ ખૂણાં મળે તે...) # (૫) આયત અજીવ સંસ્થાન= એટલે આકારમાં લંબચોરસવાળું હોય તે સંસ્થાન આયત સંસ્થાન કહેવાય. ફ્રિ જીવ સંસ્થાન ૬ પ્રકારનાં છે... શરીરની આકૃતિને જીવનાં સંસ્થાન તરીકે ઓળખાય છે... શરીરધારી દરેક જીવને દમાંથી ગમે તે ૧ સંસ્થાન તો નક્કી હોય જ છે. જ સામુદ્રિક શાસ્ત્રોમાં શરીરની પ્રમાણોપેત આકૃતિ-વિશેષની જે ચર્ચા કરવામાં આવી છે, તે અનુસાર નામકર્મનાં આધારે થતી શરીરની આકૃતિની રચનાને “સંસ્થાન” કહેવાય છે. તે જીવ સંબંધી ૬ પ્રકારે ... જ (૧) સમચતુરગ્ન સંસ્થાન = પલાંઠી વાળીને બેઠેલા મનુષ્યનાં ૨ ઘુંટન અને ૨ ખભાનું અંતર ક્રોસમાં તથા ર આસન અને લલાટ સુધીનું અંતર જેમાં સમાન હોય છે, તે સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. ફ્રિ (૨) ન્યગ્રોધ સંસ્થાન = નાભિથી ઊપરનો ભાગ પ્રમાણોપેત હોય પણ નીચેનો ભાગ બેડોળ હોય તે ન્યગ્રોધ સંસ્થાન કહેવાય. # (૩) સાદિ સંસ્થાન =નાભિથી નીચેનો ભાગ પ્રમાણોપેત હોય પણ ઊપરનો ભાગ બેડોળ હોય તે સાદી સંસ્થાન કહેવાય. જ (૪) વામન સંસ્થાન= જેના પીઠ, પેટ અને છાતી વર્જીને મસ્તક, ડોક, હાથ અને પગ સારાં લક્ષણવાળા હોય તેને વામન સંસ્થાન કહેવાય. ૪િ (૫) કુન્જ સંસ્થાન = વામનથી વિપરીત એટલે જેને પીઠ, પેટ, છાતી સારાં લક્ષણવાળા હોય અને મસ્તક, ડોક, હાથ અને પગ ખરાબ લક્ષણવાળાં હોય તેને કુમ્ભ સંસ્થાન કહેવાય. (૬) હુડક સંસ્થાન = શરીરના બધા જ અંગોપાંગ વિચિત્ર લાગે તેમજ કોઈપણ અંગ પ્રમાણોપેત ન હોય તે હુડક સંસ્થાનવાળો જાણવો. * એ છએ સંસ્થાનો ગર્ભજ મનુષ્યો તથા તિર્યંચમાં જુદા જુદા જીવની અપેક્ષાએ) હોઈ શકે છે. દેવો હંમેશાં ભવધારણીયની અપેક્ષાએ સમચતુરગ્ન સંસ્થાનવાળા (ચારે બાજુ સમાન વિસ્તારવાળા-સુલક્ષણા) હોય છે, પરંતુ ઉત્તર વૈક્રિયની અપેક્ષાએ ૬ એ સંસ્થાન હોય છે. શેષ રહેલાં નારકો, એકેન્દ્રિય (આમાં પૃથ્વીઅપ-તેઉવાયુના મસુરીન્દ્ર, પરપોટો, સુઈ, પતાકાદિ આકારો) બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમુશ્ચિમ પંચેન્દ્રિય મનુષ્યો તથા તિર્યંચો આ સર્વે હુંડક સંસ્થાનવાળા જાણવા. (કાર્મગ્રંથિક ૬એ સંસ્થાન કહે છે.) -- ૨૨૩) ૨૨૩. Page #268 -------------------------------------------------------------------------- ________________ lea જૈન કોસ્મોલોજી | ૬ પ્રકારના સંઘચ - ઋષભનારાચ સંઘયણ વજ-ઋષભનારાચ સંઘયણ સેવાર્ત સંઘયણ નારાજ સંધયણ અર્ધ-નારાજ સંઘયણ કિલિકા સંઘયણ પ્રકીર્ણક Page #269 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 99 ૬ પ્રકારના સંઘયણ CF સંઘયણ એટલે મનોબલ+કાયબલ સૂચક હાડકાની રચના...શરીરની મજબૂતાઈ હાડકાની રચના ઉપર આધાર રાખે છે. ૪ એક હાડકા સાથે બીજું હાડકું જોડાય તે સાંધાને “સંઘયણ” કહેવાય છે. સંઘયણ નામકર્મના ઉદયે તે નક્કી થાય છે, તેના ૬ ભેદ છે. II સંઘયણના ૬ પ્રકાર II (૧) વજઋષભનારાચ સંઘયણ = વજ્રનો અર્થ છે ખીલો. ઋષભ એટલે વેષ્ટન (પટ્ટો), નારાચ એટલે મર્કટ બંધ, મર્કટ બંધથી બાંધેલાં બે હાડકાં ઉપર ત્રીજા હાડકાનું વેષ્ટન હોય અને તે ત્રણે હાડકાને ભેદનાર અર્થાત્ મજબૂત બનાવનાર એક હાડકાનો ખીલો હોય છે. (રેલના ડબ્બા એકબીજાને જોડે તેમ.) તેને વજઋષભનારાચ સંઘયણ કહેવાય છે. તે જ ભવે મોક્ષે જનારા તેમજ સર્વે શલાકા પુરુષો આ સંઘયણવાળા જ હોય છે. (૨) ઋષભનારાચ સંઘયણ = હાડકાનો બંને બાજુ મર્કટ બંધ હોય અને તેના ઉપર ૧ હાડકાનું વેસ્ટન હોય, પરંતુ બંનેને જોડનાર ખીલી નથી હોતી તે છે ઋષભનારાચ સંઘયણ... (૩) નારાચ સંઘયણ = બંને બાજુ મર્કટ બંધ હોય પરંતુ વેષ્ટન અને ખીલી બંને ન હોય તે નારાચ સંઘયણ. (૪) અર્ધનારાચ સંઘયણ = જેમાં એક બાજુ મર્કટ બંધ હોય અને બીજી બાજુ ખીલી હોય તે અર્ધનારાચ સંઘયણ. (૫) કિલિકા સંઘયણ = જેમાં મર્કટ બંધ કે વેષ્ટન બંને ન હોય પરંતુ ખીલીથી બંને હાડકાં જોડાયાં હોય તે કિલિકા સંઘયણ કહેવાય. (૬) છેવટું સંઘયણ = જેમાં મર્કટ બંધ, વેષ્ટન કે ખીલી ન હોય પરંતુ એમ જ બંને હાડકાં માત્ર સામ સામે જોડેલાં હોય તે છેવટું કે સેવાર્તા સંઘયણ કહેવાય છે. ૪ આ ૬ પ્રકારનાં સંઘયણો ઔદારિક શરીરમાં જ હોય છે. બીજા અન્ય શરીરોમાં હોતાં નથી. ૪ મોક્ષમાં જનાર જીવ ફરજિયાત વજઋષભનારાચ સંઘયણ વાળો હોય તો જ જઈ શકે છે. ry દેવ-ના૨ક અને એકેન્દ્રિય જીવોને કોઈપણ સંઘયણ હોતા નથી, વિકલેન્દ્રિય, સંમુચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ અને સંમુચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યોને સેવાર્ત - છેવકું સંઘયણ હોય છે તેમજ ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોને ૬ (છ પ્રકારે) (બધા જ) સંધયણો હોઈ શકે છે. સંઘયણાશ્રયી દેવાદિ ગતિ યંત્ર ૧ વજઋષભનારાચ સંઘયણવાળા ઋષભનારાચ સંઘયણવાળા ર |૩ |નારાચ સંઘયણવાળા ૪ | અર્ધનારાચ સંઘયણવાળા ૫ |કિલિકા સંઘયણવાળા ૬ |છેવટું સંઘયણવાળા ભવનપતિથી સિદ્ધશિલા સુધી ભવનપતિથી અચ્યુત સુધી ભવનપતિથી પ્રાણત સુધી ભવનપતિથી સહસ્ત્રાર સુધી વજઋષભનારાચ સંઘયણ ઋષભનારાચ સંઘયણ નારાચ સંઘયણ અર્ધનારાચ સંઘયણ કિલિકા સંઘયણ છેવટ્ટુ સંઘયણ ઇસ તા.ક. : હાલના સર્વ તિર્યંચ અને મનુષ્યો છેવટું સંઘયણ અને હુંડક સંસ્થાનવાળા જાણવા * તેમજ પહેલું સંઘયણ અને પહેલું સંસ્થાન આત્મા પુણ્યોદયે પામે. બાકીના પાંચ સંઘયણ અને સંસ્થાન પાપોદયે ભોગવે... તેમ જાણવું. ભવનપતિથી લાંતક સુધી ભવનપતિથી ચોથા કલ્પ સુધી 9. પ્રકીર્ણક મ ૩ ४ ૫ સંઘયણાશ્રયી નરકતિ યંત્ર ૬ સાતમી ના૨ક સુધી છઠ્ઠી ના૨ક સુધી પાંચમી નારક સુધી ચોથી નારક સુધી ત્રીજી નારક સુધી બીજી નારક સુધી ૨૨૫ Page #270 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 19 લક્ષણ 18ht ble રસ વર્ણ ૨૨૬ પદ્મ શુકુલ તેજો કાર્યાત કૃષ્ણ નીલ re 04 – પ્રકીર્ણક કૃષ્ણલેશ્યા | નીલલેશ્યા કાપોતલેશ્યા તેજોલેશ્યા પદ્મલેશ્યા શુકલલેશ્યા ૬ લેશ્યાનો ભાવ Page #271 -------------------------------------------------------------------------- ________________ ન કોમોલોજી.-.-.-.-.-.-.-.-.-. પ્રકીર્ણક ૬ વેશ્યાઓનું સ્વરૂપ 100 જિ જેના દ્વારા આત્મા કમોંથી લેવાય છે તેને “લેશ્યા” કહેવાય છે અથવા કષાય યુક્ત યોગની પરિણતીને પણ “લેશ્યા” કહેવાય છે. મુખ્ય બે ભેદ છે : (૧) દ્રવ્યલેશ્યા અને (૨) ભાવલેશ્યા. કષાય અને યોગથી અનુરંજિત લેશ્યાનાં પુદ્ગલોને “દ્રવ્યલેશ્યા' કહેવાય છે. આ વેશ્યા ૬ પ્રકારે છે : (૧) કષ્ણ (૨) નીલ (૩) કાપોત (૪) તેજો (૫) પદ્મ (૬) શુક્લ. તેમજ કષાય અને યોગના નિમિત્તથી થતા પરિણામને “ભાવલેશ્યા” કહેવાય છે. જ સામેનાં ચિત્રમાં છ લશ્યાનાં પરિણામનું જાંબુના વૃક્ષથી નિરૂપણ કરવામાં આવ્યું છે. એકવાર ૬ પુરુષો જંગલમાંથી પસાર થતાં હતાં અને અચાનક એક જાંબુનું વૃક્ષ નજરમાં આવ્યું - હવે તેમને ફળો (જાંબુ) ખાવાની ઈચ્છા થતાં દરેક પોતપોતાનાં અલગ-અલગ વિચારો રજૂ કરે છે... જેમ કે... (૧) કૃષ્ણલેશ્યાવાળો કહે છે કે આપણે જાંબુ ખાવાં છે માટે વૃક્ષને જડમૂળથી જ કાપી નાંખીએ... (૨) નીલલેશ્યાવાળો કહે છે કે વૃક્ષને કાપવાની જરૂર નથી, મોટી શાખાને જ કાપી નાંખીએ... (૩) કાપોતલેશ્યાવાળો કહે છે કે મોટી શાખા શા માટે કાપવી ? નાની-નાની ડાળીઓ જ કાપી નાંખીએ... (૪) તેજોવેશ્યાવાળો કહે છે કે નાની ડાળી પણ શું કામ કાપવી ? જાંબુનાં ઝુમખાં જ કાપી નાખીએ... (૫) પાલેશ્યાવાળો કહે છે કે ઝુમખાં પણ શા માટે કાપવાં ? તેમાંથી ફક્ત જાંબુ જ તોડી લઈએ.. (૬) શુકલેશ્યાવાળો કહે છે કે જાંબુ પણ તોડવાની જરૂર નથી પણ પવનથી નીચે પડેલાં (ખરેલાં) જાંબુ છે તેને જ વીણીને આપણે ખાઈ લઈએ... [ આ રીતે ઉત્તરોત્તર દરેક વેશ્યાવાળાનાં પરિણામોમાં સાત્વિકતા વધે છે. (એ જ રીતે ચોરનું પણ દૃષ્ટાંત સમજી લેવું.) હવે કૃષ્ણાદિ લેશ્યાવાળા જીવો પ્રકૃતિથી કેવા હોય છે? તે જણાવતા કહે છે કે.. (૧) કૃષ્ણલેશ્યાવાળા - જીવો હિંસા, ચોરી, અસત્યાદિ પાંચે આશ્રવોને સેવનાર, પ્રચંડ ક્રોધી તથા ક્ષુદ્ર પ્રકૃતિવાળા ને કોઈપણ પ્રકારનાં પાપ કરવામાં સાહસિક હોય છે. (૨) નીલલેશ્યાવાળા – વિષયોમાં લોલુપ, માયાવી, આળસી, ઈર્ષાળુ અને પુદ્ગલ પ્રતિ આસક્ત હોય છે. (૩) કાપોતલેશ્યાવાળા - વક્ર આચારવાળા, ભલા-બુરાનો વિવેક ન કરનારા, પરનિંદા-સ્વપ્રશંસાકારક હોય છે. (૪) તેજોલેશ્યાવાળા - ભલા-બુરાનો વિવેક રાખનાર, દયા-દાન કરનાર, મંદ કષાયી, અચપલ તેમજ તપસ્વી હોય છે. (૫) પાલેશ્યાવાળા - ઉપરોક્ત ગુણો તથા ભદ્ર પરિણામી, સુપાત્રદાની, ક્ષમાવાન, શીલવ્રતાદિનું પાલન કરનાર તેમજ અલ્પભાષી અને શાંત સ્વભાવી હોય છે. (૬) શુક્લલેશ્યાવાળા - જીવો ધર્મધ્યાન અને શુકલધ્યાનને ધ્યાવનાર, પ્રશાંતચિત્ત, વીતરાગ સંયમી, સમભાવી અને નિદાનાદિ (નિયાણાદિ) ન કરનારા હોય છે. વિજ દરેક વેશ્યાનું વિશેષથી સ્વરૂપ નીચે આપેલ ચાર્ટમાં લખેલું છે ત્યાંથી સમજવું. $િ આ વેશ્યાઓનું વિશેષ સ્વરૂપ શ્રી પ્રજ્ઞાપના, આવશ્યકાદિ ગ્રંથોમાં તેમજ લોકપ્રકાશાદિ ગ્રંથોમાં પણ જાણવા મળે છે તેમજ દિગમ્બરીય ગ્રંથોમાં સર્વાર્થસિદ્ધિ તેમજ ગોમ્મસાર વળી બોદ્ધગ્રંથમાં દીર્ઘનિકાય વગેરેમાં છે અને મહાભારત, પાતંજલ યોગદર્શનાદિમાં પણ તેની અમુક કલ્પના મળે છે. કમ લેથા | અધ્યવસાય વર્ણ | રસ ગંધ | સ્પર્શ | ગતિ ૧|કૃષ્ણલેયા | અશુભ તીવ્રતમકાજલની જેમ | કડવી તુંબડીની જેમ સડી ગયેલા ગાયના કલેવર કરતાં વધુ દુર્ગધી...] કરવતથી વધુ કર્કશ નરકગામી ૨ નીલલેશ્યા | અશુભ તીવ્રતર નીલની જેમ સુંઠમરીથી વધુ તીખો મરી ગયેલા કૂતરા કરતાં વધુ દુર્ગધી ગાયની જીભથી વધુ કર્કશ | તિર્યંચગામી ૩|કાપોતલેશ્યા અશુભ તીવ્ર કિન્શાઈની જેમ કાચી કેરીથી વધુ ખાટો | મરેલા સર્ષ કરતાં વધુ દુર્ગધી સાગના પાંદડા જેવું કર્કશ | દુર્ગતિગામી ૪ તેજલેશ્યા | શુભ તીવ્ર | હિંગલોકની જેમ પાકી કેરીથી વધુ ખટમીઠો પીલાના પદાર્થથી વધુ સુગંધી રૂ કરતાં વધુ કોમળ | દેવ વા મનુષ્યગામી ૫ પાલેશ્યા | શુભ તીવ્રતર હળદરની જેમ મધ કરતાં વધુ મીઠો સુગંધી પુષ્ય જેવો માખણ કરતાં વધુ કોમળ | મનુષ્ય વા દેવગામી ૬ શુક્લલેશ્યા | શુભ તીવ્રતમ શંખની જૈમ | ક્ષીરસાગરથી વધુ મીઠો | અત્તરાદિથી વધુ સુગંધી શિરીષ પુષ્પથી વધુ કોમળમોક્ષગામી - ૨૨૭) Page #272 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૨૨૮ ૧૪ ગુણસ્થાનક એટલે જીવનો વિકાસક્રમ તમારી ભૂત-પીડા અત્યારે જ હું દુર કરું. 1 મિથ્યા દૃષ્ટિ અનાદિ અજ્ઞાનાંધકાર પ્રમત્ત સંયત ગુણસ્થાન 6 7-12 મિથ્યા દૃષ્ટિ અપ્રમત્તસંયત 1 ક્ષીણ કપાય 5 1. સંશયાત્મક જિલ્લા રિ 4 4 અવિરત સમ્યક્દૃષ્ટિ, ગુણસ્થાનક 4 ૭ અપ્રમત્તથી ઉપશમશ્રેણી ૮,૯,૧૦ થી ૧૧વામાં અને ત્યાથી પાછા પડવું. દેશ વિરત ગુણસ્થાન ૭ અપ્રમત્તથી ક્ષેપક શ્રેણી ૮,૯,૧૦ થી ૧૨વામાં અને ત્યાંથી ૧૩-૧૪ માં ગુણઠાણે ચાણ... નમાં નવું નમો સિદ્ધાણં નમો આયરિયાણં... S વર્ષોનો કંપલી ગુણસ્થાન સયોગી કેવલી ગુણસ્થાન 13 2-3 સાસ્વાદન મિશ્ર 14 2ts) પ્રકીર્ણ Page #273 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ------- પ્રકીર્ણક ૧૪ ગુરથાનક એટલે જીવનો વિકાસક્રમ 101 ૪િ (૧) મિથ્યાત્વ ગુણસ્થાન: ગાઢ અંધકારમાં માનવીને જેમ કાંઈ ન સૂજે, તેમ આ અવસ્થામાં જીવને જીવનની સાચી દિશા સૂઝતી નથી. અર્થાત્ જે કરવાનું હોય તે ન કરે અને ન કરવાનું હોય તે કરે છે. આવી અવસ્થામાં અથડાતાં કૂટાતાં સદ્ભાગ્યે કોઈ કલ્યાણ મિત્ર યા ત્યાગી-તપસ્વી મહાત્માઓનો સુયોગ સાંપડે અને તેમનાં વારંવાર સત્સંગ-સંપર્કથી, ધર્મોપદેશનાં શ્રવણ-મનનથી અપૂર્વ (અનાદિ સંસારમાં પહેલાં કયારે પણ ન આવેલો) અધ્યવસાય (મનમાં શુભ વિચારોની ધારા) પ્રગટ થાય, કે જેનાથી અનાદિ કાળની રાગવૈષની ગ્રંથિનો ભેદ કરીને (ગ્રંથી ભેદ પછી અન્તર્મુહૂર્ત) અનાદિની મિથ્યાત્વ દશાના પંજામાંથી છૂટી, સર્વ પ્રથમ જીવ ઉપશમ સમ્યકત્વરૂપ ચોથા ગુણસ્થાનકને સ્પર્શે (પામે) છે. (કોઈ જીવ ૫-૬-૭માં ગુણસ્થાનકને પણ પામે છે.). I૪ (૨) સાસ્વાદન ગુણસ્થાનઃ ઉપશમ સમ્યક્ત્વ પામેલો જીવ કોઈ નિમિત્ત વશ બની પડે. (પતન થાય) ત્યારે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે પહોંચતાં અલ્પ સમય (જઘન્યથી ૧ સમય ઉત્કૃષ્ટથી છ આવલિકા) માટે સમ્યક્ત્વનો સ્વાદ રહી જાય છે, તે આ ગુણસ્થાનક. (આ ગુણસ્થાનકથી આત્મા પડતો જ હોય છે.) ૪િ (૩) મિશ્ર ગુણસ્થાનકઃ વીતરાગ કથિત ધર્મ પ્રત્યે રાગ-દ્વેષ (રુચિ-અરુચિ) બંનેમાંથી એક પણ ન હોય, તેવી સ્થિતિ આ ગુણસ્થાનકવાળાની હોય છે. જો કે આવાં પરિણામ અન્તર્મુહૂર્તથી વધુ આત્મામાં ટકતાં પણ નથી. ૪ (૪) અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનક સમ્યક્ત્વ (સમ્યગુદર્શન) ગુણને પામેલો જીવ આ ગુણસ્થાનકે આવે છે. આ રીતે આત્મશુદ્ધિના વિકાસનો એકડો અહીંથી શરૂ થાય છે. આત્માના પૂર્ણ વિકાસમાં (યાવતુ મોક્ષ પ્રાપ્તિ સુધી) આ ગુણસ્થાનક મહત્ત્વનો ભાગ ભજવે છે. વિવેચક્ષુ જીવનમાં અહીં ખૂલી જાય છે. હેય (છોડવા જેવું) અને ઉપાદેય (સ્વીકારવા જેવું)ની બાબતમાં જ્ઞાનીના વચનોમાં પૂર્ણ વિશ્વાસ જાગે છે. (૫) દેશવિરત ગુણસ્થાનક સભ્યશ્રદ્ધા-સમજના બળે આગળ વધતો જીવ સાવદ્ય પાપમય વ્યાપારોના સર્વત્યાગના લક્ષ્યને નજર સામે રાખી, અલ્પ ત્યાગમાં આવે, ત્યારે આ ગુણસ્થાનકને પામે. (ઉપર મુજબ ત્રણે પ્રકારના સમ્યત્વી અહીં તેમજ ૬-૭માં ગુણસ્થાનકે પણ હોય છે.) IT (૬) પ્રમત્તસંયતઃ સાંસારિક બંધનોમાંથી છૂટી સર્વસાવદ્ય-પાપમય વ્યાપારોના ત્યાગની સર્વ પ્રકારે પ્રતિજ્ઞા-પચ્ચકખાણ દ્વારા સંસાર (ભવોદધિ) તારક સંયમ માર્ગની આરાધના કરતો જીવ આ ગુણસ્થાનકે હોય છે. ૪િ (૭) અપ્રમત્તસંયતઃ સંયમ માર્ગની સર્વોત્તમ આરાધના સાથે સ્વ (આત્મા) ગુણમાં રમતો જીવ આ ગુણસ્થાનકે હોય છે, (૬-૭ આ બંને ગુણસ્થાનકમાં જીવ દેશોન-પૂર્વ કોટિ કાળ સુધી (ક્રોડપૂર્વરહે છે, પરંતુ બંનેમાંના ગમે તે એક ગુણસ્થાનકે અંતર્મુહૂર્તથી વધુ સમય રહેતો નથી. જઘન્યથી ૧ સમય પણ રહે છે.) ૪િ (૮) અપૂર્વકરણ અપૂર્વ અધ્યવસાયના બળે ચારિત્ર મોહનીય કર્મના ઉપશમ કે ક્ષય માટેની તૈયારી આ ગુણસ્થાનકે થાય છે. હવે ઉપશમશ્રેણિક તથા ક્ષપકશ્રેણિનો* પ્રારંભ અહીંથી થયો કહેવાય. * ઉપશમશ્રેણિ એટલે આત્મામાં મોહનીય કર્મની ઉપશમ (અનુદય) અવસ્થા કરવી... * ક્ષપકશ્રેણિ એટલે મોહનીય કર્મનો આત્મામાંથી સંપૂર્ણ નાશ કરવો... *_* ૨૯ Page #274 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પ્રકીર્ણક ૧૪ ગુણસ્થાનક એટલે જીવનો વિકાસક્રમ તમારી ભૂત-પી અત્યારે જ હું દુર કરું, 1 સંશયાત્મક મિથ્યા દૃષ્ટિ મિથ્યાદૃષ્ટિ છે 28. મિથ્યા દૃષ્ટિ અનાદિ અજ્ઞાનાંધકાર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં સાસ્વાન મિશ્ર નમો આયરિયાણં... અવિરત સમ્યફષ્ટિ, ગુણસ્થાનક પ્રમત્ત સંયત ગુણસ્થાન અથાગી કેવલી ગુણસ્થાન el 2 દેશવિરત ગુણસ્થાન અપ્રમતાસંપત લીણકષાય 14 ૭ અપ્રમત્તથી ઉપશમશ્રેણી ૮,૯,૧૦થી ૧૧વામાં અને ! ત્યાથી પાછા પડવું. 9 અપ્રમત્તથી પક શ્રેણી ૮,૯,૦થી ૧રવામાં અને ચાથી ૧૩-૧૪ માં ગુણઠાણે ચઢાણ, 13 712 સપીગીકવલી ગુણસ્થાન ૨૩૦ Jain Education national www.jainelibrary.drg Page #275 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૧૪ ગુણસ્થાનક એટલે જીવનો વિકાસક્રમ(ચાલુ) ur ઉપશમશ્રેણિ કરનાર જીવ ઉપશમ યા ક્ષાયિક સમકિતી હોય છે. જ્યારે ક્ષપકશ્રેણિ કરનાર જીવ નિયમા ક્ષાયિક સમકિતી જ હોય છે. ઉપશમશ્રેણિ કરનાર ૮-૯-૧૦મા ગુણસ્થાનકે થઈ, ૧૧ મે ગુણસ્થાનકે જાય છે. ક્ષપકશ્રેણિ કરનાર ૮-૯-૧૦માં ગુણસ્થાનકે થઈ સીધો ૧૨મે ગુણસ્થાનકે જાય છે. દસ ઉપશમશ્રેણિથી જીવનું નિયમા પતન થાય છે. આ પતન બે પ્રકારનું હોય છે. (૧) આયુષ્ય પૂર્ણ થયે (ભવક્ષયે) (૨) ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થયે (કાળક્ષયે). ભવક્ષયે જીવ વૈમાનિકમાં જાય અને કાળક્ષયે જેમ ચઢ્યો હોય, તેમ નીચે ઊતરે; યાવત્ પહેલે મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ પહોંચી જાય. us (૯) અનિવૃત્તિ બાદર સંપરાય : ચારિત્ર મોહનીય (સૂક્ષ્મ સંજ્વલન લોભ સિવાય) સર્વ પ્રકૃતિનો અહીં ઉપશમ અથવા ક્ષય થાય છે. 檸 પ્રકીર્ણક (૧૦) સૂક્ષ્મ સંપરાય ઃ સૂક્ષ્મ સંજ્વલન લોભનો અહીં ઉપશમ અથવા ક્ષય થાય છે. T (૧૧) ઉપશાંત મોહ ઃ ચારિત્ર મોહનીયની સર્વ પ્રકૃતિઓ અહીં ઉપશાંત હોય છે. આ ગુણસ્થાનકથી નિયમા જીવ પાછો પડે છે. 101 呀 (૧૨) ક્ષીણમોહ : મોહનીયની સર્વ પ્રકૃતિઓનો અહીં ક્ષય હોય છે. અંતર્મુહૂર્ત રહી શેષ ત્રણ ઘાતી કર્મનો (એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મનો) ક્ષય કરી આગળ વધે છે. દસ (૧૩) સયોગી કેવળી : કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય આ ચાર આત્મગુણો અહીં પ્રગટ થાય છે. પૂર્વનાં ત્રીજા ભવે જે પુણ્યવાન આત્માઓએ તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું છે, તેઓ આ સ્થાનકને પામી સમવસરણમાં બિરાજી ચતુર્વિધ સંઘની સ્થાપના રૂપ ધર્મતીર્થની સ્થાપના કરી સંસારના જીવોને સંસારતારક, મોહમારક, કલ્યાણકા૨ક મોક્ષનો મહામાર્ગ બતાવે છે. આયુષ્ય કર્મ કરતાં શેષ (વેદનીય-નામ-ગોત્રરુપ ત્રણ) અઘાતી કર્મની સ્થિતિ વધારે હોય, તો કેવલી ભગવંતો કેવલી-સમુદ્દાત કરે છે. છેલ્લા અન્તર્મુહૂર્તમાં બાદ૨ સૂક્ષ્મ યોગનો નિરોધ કરી, અયોગી ૧૪મા ગુણસ્થાનકે જાય છે. ry (૧૪) અયોગી કેવલી : મેરૂ જેવી નિષ્કપ અવસ્થામાં રહેલ આત્મા પાંચ હ્રસ્વાક્ષર (એ, ઈ, ઉ, ઋ, લૂ) પ્રમાણ કાળ રહી અથાતી ચારે કર્મનો ક્ષય કરી, નિર્વાણ પામી અક્ષય, અવ્યાબાધ, શાશ્વત સ્થાનરૂપ મોક્ષપદને પામે છે.૧ હિ ટૂંકમાં ઉપરોક્ત ૧૪ ગુણસ્થાનકનો સંક્ષિપ્ત પરિચય કરાવવાની વિચારણા પાછળ ઊંડે ઊંડે એક જ વાત છુપાયેલી છે, કે આત્મા નવતત્ત્વના પદાર્થને સમજે, જાણે, સ્વીકારે, જીવનમાં આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત કરી પરંપરાએ આ ગુણસ્થાનકમાં આરોહણ કરતાં કરતાં અનુક્રમે મોક્ષને પામે ૨૩૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ચિત્ર નં. (૧) જૈન કોસ્મોલોજી – - ઉપર નીચે ૧૪ રાજલોક પ્રમાણ આત્મ-પ્રદેશોનો ફેલાવ - પોતાના શરીર પ્રમાણ જાડો. પ્રથમસમયે દંડની રચના - આંતરા આંતરા - IIIIIIIIIIIIIIIIIIIIA ૧૪ રાજલોકનો ઉપરનું દૃશ્ય | ચિત્ર નં. (૨). | નવૃત્ત આકારે ૧૪ રાજલોક ------ જામ - Kr------ દંડમાંથી આત્મપ્રદેશો નીકળીને લોકાંત પર્યત વિચ્છ ફેલાય છે. દ્વિતીય સમયે કપાટની રચના ચિત્ર નં. (૩) :- ત્રીજા સમયે મન્થાન (પ્રતર)ની રચના 1 વૃતીય સમયે કરેલો મન્થાન = કપાટમાં રહેલ આત્મપ્રદેશોને ઉત્તર-દક્ષિણ દિશામાં ફેલાવે છે. LA દ્વિતીય સમયે કરેલો કપાટ (જાડાઈ = પુરુષના દેહપ્રમાણ) O] પ્રથમસમયે કરેલો દંડ (જાડાઇ = પુરુષના દેહપ્રમાણ) ] આંતરા સ્થાને જ્યાં આત્મપ્રદેશો ફેલાતા નથી, તેને ચોથા સમયે પૂરે છે. ---] કપાટમાંથી નીકળીને આત્મપ્રદેશોનું ઉત્તર-દક્ષિણ દિશામાં ફેલાવું. M _ _ પ્રમાણ જાડો પોતાના શરીર પ્રકીર્ણક Page #277 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ——— કેવલી સમુદ્ઘાત રુ શાસ્ત્રોમાં સમુદ્ધાતના ૭ પ્રકાર બતાવવામાં આવ્યા છે ઃ (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્દાત (૫) આહારક સમુદ્દાત (૬) તૈજસ સમુદ્દાત અને (૭) કેવલી સમુદ્ાત'. આમાં ૧ થી ૬ છાદ્મસ્થિક સમુદ્દાત જાણવા અર્થાત્ છદ્મસ્થો દ્વારા કરાતા સમુદ્દાત, અને ૭મો કેવલજ્ઞાની ભગવંત દ્વારા કરાતો કેવલી સમુદ્દાત જાણવો. તેમજ પ્રથમના ૧ થી ૬ સમુદ્દાત અંતર્મુહૂર્ત પ્રમાણવાળા હોય છે. જ્યારે કેવલી સમુદ્દાત માત્ર ૮ સમયના પ્રમાણવાળો હોય છે... જેની વિશેષ હકીકતો નીચે પ્રમાણે જાણવી પ્રકીર્ણક 102 r કેવલી ભગવંતોનું આયુષ્ય જ્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ શેષ રહે ત્યારે જો આયુષ્યકર્મ કરતાં વેદનીય આદિ ત્રણ અઘાતિ એટલે વેદનીય-નામ-ગોત્ર કર્મોની સ્થિતિ સત્તા અધિક હોય તો તેને આયુષ્ય કર્મની સ્થિતિ સત્તા સમાન કરવા માટે કેવલી ભગવંતો કેવલી સમુદ્દાત કરે છે. ૬ ૪ (મતાંતર ઃ આવશ્યક ચૂર્ણિના અભિપ્રાયે આયુષ્યકર્મ અંતર્મુહૂર્તથી માંડીને ૬ મહિના પર્યંત શેષ રહે ત્યારે જે મહાત્માઓએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તે મહાત્માઓ નિયમા સમુદ્દાત કરે છે. શેષ મહાત્માઓ વિકલ્પે કરે છે.) * સમુદ્ધાતની પ્રક્રિયા આઠ સમયની હોય છે. તેમાં પ્રથમ સમયે ઔદારિક કાયયોગમાં રહેલો જીવ જાડાઈથી પોતાના શરીર પ્રમાણ અને લંબાઈમાં ઊપર-નીચે લોકાંત પર્યંત ૧૪ રાજલોક પ્રમાણ ક્ષેત્રમાં આત્મપ્રદેશોને ફેલાવીને દંડ કરે છે. કેમ કે આત્મ પ્રદેશોનું ગમન અનુશ્રેણીથી જ થાય છે. ૪ બીજા સમયે ઔદારિકમિશ્ર કાયયોગમાં રહેલો જીવ દંડના પ્રત્યેક અંશમાંથી આત્મ પ્રદેશોને બહાર કાઢીને પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ દિશામાં લોકાંત પર્યંત ફેલાવીને કપાટ બનાવે છે. ભરત ઐરાવતનો કેવલી પૂર્વ-પશ્ચિમ દિશામાં ફેલાવે છે, મહાવિદેહનો કેવલી ઉત્તર-દક્ષિણ દિશામાં કપાટ કરે છે એવું સંભવે છે. દસ ત્રીજા સમયે કાર્પણ કાયયોગમાં રહેલો જીવ કપાટના પ્રત્યેક સ્થાનમાંથી આત્મ પ્રદેશોને ઉત્તર-દક્ષિણ અથવા પૂર્વપશ્ચિમ દિશામાં ફેલાવીને મંથાન કરે છે. પરંતુ કપાટના માત્ર મધ્ય ભાગમાંથી જ આત્મ પ્રદેશોને ઉત્તર-દક્ષિણ કે પૂર્વપશ્ચિમ દિશામાં ફેલાવીને મંથાન કરતો નથી. કેમ કે, કપાટના મધ્ય ભાગમાંથી જ જો આત્મ પ્રદેશોને ફ્લાવે તો મંથાન સમયે લોકનો એક અસંખ્યાતમો ભાગ માત્ર પૂરિત થાય છે. કર્મપ્રકૃતિ ચૂર્ણિ, આવશ્યકપૂર્ણિ આદિ દરેક ગ્રંથોમાં મંથાન સમયે લોકના બહુ અસંખ્યાતના ભાગો પૂરિત થઈ જાય છે એવું કહ્યું છે. તે ત્યારે જ ઘટશે જો કપાટના માત્ર મધ્યમ નહીં, પણ બધા ભાગોના આત્મ પ્રદેશોને ફેલાવીને મંથાન બનાવીશું. ૐ ચોથા સમયે કાર્યણ કાયયોગમાં રહેલો જીવ લોકના આંતરાઓ અને નિષ્કૃટો પૂરીને ૧૪ રાજલોક વ્યાપી બને છે. આંતરા મંથાન સમયે લોકનો એક અસંખ્યાતમો ભાગ જે પૂરવાનો શેષ રહે છે તે. નિષ્કૃટ અલોકથી અંતરિત લોકનો ભાગ. ૪ પાંચમા સમયે નિષ્કૃટ ને આંતરાઓને સંહરીને મંથાનસ્થ બને છે. છઠ્ઠા સમયે મંથાનને સંહરીને કપાટસ્થ બને છે. સાતમા સમયે કપાટને સંહરીને દંડસ્થ બને છે અને આઠમા સમયે દંડને સંહરીને શરીરસ્થ બને છે. ૨૩૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -.-.-.-.-.- પ્રકીર્ષક पुगलना हो સુગન્ધ દુર્ગન્ધ પીળું -ગુલાબ ગટર લાલ અત્તર સફેદ શરાબ તીખું રુક્ષેત્ર તિષ્ણ કડક { } ચિકણું કમળ ભારી શીત ઉષ્ણ 004) | ૧. પરિમંડલ ૨. વૃત્ત ૩. ત્રિકોણ સંસ્થાના સંસ્થાના સંસ્થાના ૪. ચતુષ્કોણ ૫. આયત સંસ્થાન પણ સંસ્થાન ૨૩૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પ્રકીર્ણક 103 પુદ્ગલના (અજીવના) પ૩૦ ભેદ ગુગલનાં નામો ક ર કે |પરિ| મ | શી ધુર | ત | ત |ત ર લ | ષ્ણ કત | ણ 0 1 ૫ ૨ | ભી| ભી | | શ્વેતવર્ણ | | | Jo | o | પીતવર્ણ 1 ST DIR | | | | | | | | | | | - | o | o | | | | | ન | o | | |- |- !| | 6 | | ન | | | ૧ ૧ | ૧ | 1 | | | | | | 1 ૧TI 1 | | | - | | ન او Tw To T & Te اف ال ૧el ૨૩ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ક્તવર્ણ નીલવર્ણ Jololo ૨૦ કૃષ્ણવર્ણ | | | | |૧|૧|૧|૧|૧|૧| સુરભીગંજ દુરભીગંધ | | | | | | | | | | |૧|૧] ૧|૧|૧|૧ ૧ | ૧ | ૧ ૧ | ૧ | તિક્તરસ | ૧ | ૧ | ૨૦ કદુરસ | ૧ ૧ | ૧ | ૧ | ૧ | ૧ | ૧ | | | | | ૧ | ૧ | ૧ | ૧ | ૧ ૧ | ૧ | ૧ | ૨૦ કષાયરસ | ૧ | ૧ | ૨૦ | અપ્સરસ ૨૦ મધુરરસ | ૧ |૧|૧|૧|૧| | | | | | | |૧|૧|૧|૧. ૧/૧/૧ ૧|૧|૧| | ૧ | ૧ | ૨૦ | | શીતસ્પર્શ ( ઉષ્ણસ્પર્શ ૧ | | | ૧ |\ | | |૧|૧|૧|૧| ૧ | ૧ | ૧ ૧૫, સ્નિગ્ધસ્પર્શ રૂક્ષસ્પર્શ ૧ લધુસ્પર્શ ૧૮ ગુરુસ્પર્શ ૨૩ ૧ મૃદુસ્પર્શ ૨માં કર્કશસ્પર્શ ] ૨૧ પરિમંડલ સંસ્થાન ૧ ]૧ | ૨૨ વૃત્ત સંસ્થાનું ૨૦. ર૩| ત્રિકોણ સંસ્થાન | ૧ | |૧|૧] ૧ | ૧ | ૧ ૧ ૧ ૧ | ૧ | ૨૪ ચતુષ્કોણ સંસ્થાની | | | | | | | | | | | | | | | | | | | | | | | | 0 | ૨૦ ૨૫ આયત સંસ્થાન | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | ૨૦ | કુલ ||૨||||૩| ૨૩| | |૧૦||૨|૩|૩|૩|૩|૩|૩| ૨૩ ૨૩|૨| | ૨૦| ૨૦| ૨૦ | પ૩૦] ૪ શ્વેતવર્ણના પુદ્ગલના જ ગંધના કારણે ૨, રસ અને સંસ્થાનના કારણે પ-૫, સ્પર્શના કારણે ૮ એમ કુલ ૨૦ ભેદો થાય છે. એવી જ રીતે પીતવર્ણના ૨૦, એમ કરતાં પાંચ વર્ણના ૨૦ ગુણતા (૨૦ x ૫) ૧૦૦ ભેદ થાય છે. જ સુગંધી પુદ્ગલના વર્ણ-રસ અને સંસ્થાનના કારણે ૫-૫ ભેદ અને સ્પર્શના કારણે ૮ ભેદ એમ મળી ૨૩ ભેદ થાય છે. એવી જ રીતે દુર્ગધનાં પણ ૨૩ ભેદ થાય છે. ૨૩ X ૨ = ૪૬ ભેદ થાય છે. વર્ણની જેમ ૧-૧ રસની મુખ્યતાએ ૧ રસના ૨૦ ભેદ થતાં કુલ ૨૦ x ૫ = ૧૦૦ ભેદ રસના થાય છે. જ શીતસ્પર્શવાળા પુદ્ગલના ગંધના કારણે ૨ વર્ણ-રસ-સંસ્થાનના કારણે ૫-૫ અને શીતસ્પર્શવાળા પુગલમાં ઉષ્ણસ્પર્શનો તદ્દન અભાવ હોવાથી બાકીના ૬ સ્પર્શના ૬ એમ બધા મળી ૨૩ ભેદ થાય છે. એમ દરેકે દરેક સ્પર્શના ગણતાં ૨૩ X ૮ = ૧૮૪ ભેદ થાય છે. ૪િ વર્ષની જેમ જ ૧-૧ સંસ્થાનના ૨૦ ભેદ મળતા ૨૦ x ૫ = ૧૦૦ ભેદ સંસ્થાનના થાય છે. હિં આ રીતે પુદ્ગલ વર્ણાદિના કારણે ૧૦૦ + ૪૬ + ૧OO + ૧૮૪+ ૧૦૦ = ૧૩૦ ભેદો પુદ્ગલના (અજીવના) થાય છે. | | | | | ૨૦ | | | | -X —- ૩૫) ૨૩૫ Page #280 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૨૩૬ સાતા વેદનીય અવિધ દર્શનાવરણીય h]hadi+lay fee કષાય મોહનીય નોકયાય મોહનીય અસાતા વેદનીય 22 → ચારિત્ર મોહનીય • ચક્ષુ દર્શનાવરણીય -દર્શનાવરણીય મન:પર્યવ જ્ઞાનાવરણીય વેદનીય અવધિજ્ઞાનાવરણીય જ્ઞાનાવરણીય રામ મોહનીય મિથ્યાત્વ મોહનીય : સમ્યકત્વ ‘મોહનીય _ h]Page #281 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ------------- ––––––––––મકીક આ કર્મ એટલે શું ? 104 If જ્ઞાનાવરણીય કર્મ (ઘાતિકમ) : જ્ઞાનાવરણીયકર્મ વસ્તુના વિશેષ બોધરૂપ જ્ઞાનગુણને ઢાંકે છે માટે તે આંખે પાટા બાંધેલા જેવું છે. આ કર્મના ઉદયથી જીવને અજ્ઞાન-મૂઢતા અને મૂર્ખતાદિ પ્રાપ્ત થાય છે તેમજ આ કર્મનાં ક્ષયથી અનંત જ્ઞાનગુણની પ્રાપ્તિ થાય છે. વળી તેના ક્ષયોપશમથી જીવને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને સંપૂર્ણ ક્ષયથી પાંચમું કેવળજ્ઞાન થાય છે. ૪િ દર્શનાવરણીયકર્મ (ઘાતિકર્મ) : દર્શનાવરણીયકર્મ વસ્તુનાં સામાન્ય બોધરૂપ દર્શનગુણને ઢાંકે છે. તે રાજયના દ્વારપાલ સમાન છે. આ કર્મના ઉદયથી બહેરાપણું-અંધત્વ-મૂકત્વ-ઈન્દ્રિયોની ખોડખાંપણ-નિદ્રાદિ-૫ આવે છે. આ કર્મનાં ક્ષયોપશમથી ચક્ષુદર્શન-અચસુદર્શન-અવધિદર્શનની પ્રાપ્તિ અને સંપૂર્ણ ક્ષયથી કેવળદર્શનની પ્રાપ્તિ થાય છે. ફ્રિ વેદનીયકર્મ (અઘાતિકમ) =વેદનીય કર્મ આત્માનાં અવ્યાબાધ સુખરૂપ ગુણને ઢાંકે છે. વળી, તે મધથી ખરડાયેલી તલવારની ધાર સમાન છે. આ કર્મના ઉદયથી જીવ સુખ-દુ:ખનો, શાતા-અશાતાનો અનુભવ કરે છે તેમજ આ કર્મના ક્ષયથી આત્માને અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. ૪િ મોહનીયકર્મ (ઘાતિકમ) : મોહનીયકર્મ ક્ષાયિક સમ્યક્ત્વ અને વીતરાગતાને રોકનાર છે. આ કર્મ મદિરાપાન સમાન છે. (નશા જેવું છે.) તેના ઉદયથી રાગ-દ્વેષ, કષાય, વિરતિ, હાસ્યાદિ-૬, ૯-નોકષાય વગેરે થાય છે. આ મોહનીયકર્મના ૨ ભેદ છે. (૧) દર્શન મોહનીય, (૨) ચારિત્ર મોહનીય. આના ક્ષયથી શાયિક સમ્યક્ત્વ અને વીતરાગતા પ્રગટે છે. ૪િ આયુષ્યકર્મ (અધાતિકમ) : આયુષ્યકર્મ આત્માના અક્ષયસ્થિતિ ગુણને રોકનાર છે. તે જેલની બેડી સમાન છે. આ કર્મના ઉદયથી જીવને ચતુર્ગતિમાં જન્મ-મરણ કરવા પડે છે. વળી, આ કર્મના ક્ષયથી આત્માને અક્ષયસ્થિતિ ગુણની પ્રાપ્તિ થાય છે, તેમજ સદાને માટે જન્મ-મરણના ભયંકર દુઃખમાંથી જીવ મુક્ત બને છે. If નામકર્મ (અઘાતિકમ) : નામકર્મ આત્માના અમૂર્ત (અરૂપી) ગુણને ઢાંકનાર છે. તે ચિત્રકાર સમાન છે. આ કર્મના ઉદયથી જીવને ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ-યશ-અપયશાદિની પ્રાપ્તિ થાય છે અને આ કર્મના ક્ષયથી અરૂપીપણું પ્રગટે છે. I૪ ગોત્રકર્મ (અઘાતિકમી) : ગોત્રકર્મ આત્માના અગુરુલઘુ ગુણને ઢાંકે છે. તે કુંભારના ઘડા સમાન છે. આ કર્મના ઉદયથી ઊંચ-નીચ, ઉત્તમ-અધમ કુલની પ્રાપ્તિ થાય છે. આ કર્મના ક્ષયથી અગુરુલઘુગુણની પ્રાપ્તિ થાય છે. ૪િ અંતરાયકર્મ (ઘાતિકમ) : અંતરાયકર્મ આત્માના અનંતવીર્યાદિ ગુણને રોકનાર છે. તે રાજાના ભંડારી સમાન છે. આ કર્મના ઉદયથી કાણતા-અલાભ-દરિદ્રતા-ભોગોપભોગ-પરાધિનતા-દુર્બલતાદિની પ્રાપ્તિ થાય છે. વળી, આ કર્મના ક્ષયથી અનંત વીર્યાદિ ગુણની પ્રાપ્તિ થાય છે. S* આઠ કર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ૪ ઘાતિ કર્મ છે. તેમાં પણ મોહનીય કર્મ તે આઠે કર્મોમાં મુખ્ય (રાજા જેવું ) કહેવાય છે. &િ ઘાતિકર્મ આત્માના જ્ઞાનાદિ ગુણનો ઘાત કરે છે. તેથી તેને “ઘાતિકર્મ” કહેવાય છે. # ઘાતિકર્મનો જે ભવે ક્ષય થાય છે તે જ ભવમાં અઘાતિકર્મનો પણ ક્ષય થઈ જાય છે, તેનો ક્ષય કરવા માટે પુરુષાર્થ નથી કરવો પડતો. આ આત્માને મોક્ષ સુધી પહોંચાડવામાં બાધક બનતાં નથી, માટે તેને “અધાતિકર્મ” કહ્યાં છે. # ચાર ઘાતિ કર્મોના સંપૂર્ણ ક્ષય થવાથી સુવિશુદ્ધ કેવલજ્ઞાન-કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. તેના લીધે સમસ્ત લોકાલોકના ભાવપર્યાયોને જોઈ-જાણી શકાય છે. જ આઠ કર્મોનો ક્ષય થવાથી અવ્યાબાધ અનંત એવા મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. માટે જ કહેવાયું છે... “કૃસ્ત્રક્ષયાન્વોક્ષ.” (તસ્વાર્થ સૂત્ર) ૪ આ આઠે કર્મોનું વિશેષ સ્વરૂપ... ૧ થી લઈ ૬ કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ (કમ્મપયડી), પંચસંગ્રહ-ભાગ ૧-૨, ઉદય સ્વામિત્વ, ઉદીરણા સ્વામિત્વ, સત્તા સ્વામિત્વ, ઉપશમનાકરણ, ઉપશમશ્રેણિ, ક્ષપકશ્રેણિ (ખવ.સેઢી) વગેરે.... અનેક ગ્રંથોમાં જોવા મળે છે. ની ૨૩૭) Page #282 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ------- પ્રકીર્ણક કે 1c \ ૩. સુષમદુઃષમ ૨ કો.કો. સાગરો. be e ૩ કો.કો. સાગરો. ૨. સુષમ le સ પાંસળી : ૬૪ કો. | ક આમળા પ્રમાણ ૪. દુઃષમસુષમ વર્ષ ૪૨,૦૦૦ વર્ષ જુન / ૧. કો.કો.સા. શરીર : ૧ ગાઉ આહાર : ૧ દિવસે આયુ: પૂર્વ ક્રિોડ વર્ષ | 1 સંતતિ પાલન : ૭૯ દિવસ | આયુ : ૧ પલ્યોપમ પાંસળી : ૧૨૮ સંતતિ પાલન : ૬૪ દિવસ $ આયુ: ૧૩૦ વર્ષ ૪ ને શરીર : ૭ હાથ બોર પ્રમાણ b - આહારાદિ અનીયત | આહાર : ૨ દિવસે શરીર : ૫૦૦ ધનુષ કો. શરીર : ર ગાઉ આયુ: ૨ પલ્યોપમ ૪૯ દિવસ સંતતિ પાલન : ) ૧૦ - la th:3th: \૪ કોડા કોડી સાગરોપમ / ૧. સુષમસુષમ - ૨૧,000 વર્ષ - આયુ : ૨૦ વર્ષ શરીર : ૨ હાથ પાંસળી : ૨૫૬ તુવર પ્રમાણ : - કાર ૧૨ ( આહાર : ૩ દિવસે શરીર : ૩ ગાઉ ૩ આયુ : ૩ પલ્યોપમ આયુ: ૩ પલ્યોપમ શરીર : ૨ હાથ ક ૦b | આરાઓનું ૧ કાળચક્ર શરીર: ૩ ગાઉ [ 1 આહાર : ૩ દિવસે આયુ : ૨૦ વર્ષ તુવર પ્રમાણ [૧. દુઃષમદુઃષમ વપ ર૧,OOO વર્ષ 'S HERE પાંસળી : ૨૫૬ ૧૪ કોડા કોડી સાગરોપમ ૬. સુષમસુષમ સંતતિ પાલન : કો. ૪૯ દિવસ શરીર : ૭ હાથ આયુઃ ૧૩૦ વર્ષ ] | આહારાદિ અનીયતા ૨. દુઃષમ ૨૧,૦૦૦ વર્ષ કો શરીર : ૫૦૦ ધનુષ ૬ આયુ : પૂર્વ ક્રિોડ વર્ષ આમળા પ્રમાણ પાંસળી : ૬૪ રૂ આહાર : ૧ દિવસે ૪૨,૦૦૦ વર્ષ ૧ કો.કો. સા.માં ૩. દુઃષમસુષમ શરીર : ૧ ગાઉ આયુ : ૧ પલ્યોપમ * E બોર પ્રમાણ આહાર: ૨ દિવસે શરીર : ૨ ગાઉ આયુ: ૨ પલ્યોપમ કે પાંસળી : ૧૨૮ ઉમા સ્ક સંતતિ પાલન ઃ ૭૯ દિવસ, સંતતિ પાલન : ૬૪ દિવસ ૨ કો.કો. સાગરો. ૪. સુષમદુઃષમ ૩ કો.કો. સાગરો. ન ૫. સુષમ - ની - માં ક્રમ અવ.ઉન્સ. || કાળ"| ૧ નામ || કાળ-માન | આયુ.(મન) || શરીર પાંસળી આહાર સંતન | | -૬ || સુષમ-સુષમ || ૪ કો.કો. સાગરોપમ || ૩ પલ્યોપમ | ૩ ગાઉં || રપ૬|| તુવેર ૪૯ દિવસ | ૨-૫ સુષમ || ૩ કો.કો. સાગરોપમ || ર પલ્યોપમ | ૨ ગાઉ | ૧૨૮|| બોર ૬૪ દિવસ | ૩ || ૩-૪ || સુષમ-દુષમ || ૨ કો.કો. સાગરોપમ || ૧પલ્યોપમ / ૧ ગાઉં | ૬૪] આમળા ||૭૯ દિવસ | ૪-૩] દુષમ-સુષમ ૧ કો.કો. સાગરોપમ ૫૦૦ ધનુ.|| ૩૨] અનિયત | અનિયત | ૫-૨ ૨૧,૦૦૦ વર્ષ ૧૩૦ વર્ષ ૭ હાથ | ૧૬ અનિયત || અનિયત ૬ || ૬-૧ || દુષમ-દુષમ ૨૧,000 વર્ષ | ૨૦ વર્ષ | ર હાથ | ૮ | અનિયત અનિયત (૨૩૮ - ૪૨,૦૦૦ વર્ષ જુન દુષમ ] ૨૩૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પ્રકીર્ણક અવસfપણી અને ઉત્સર્પિણી કાળના ૬ આરા 105 (અવસર્પિણી કાળની ૬ આરા) # (૧) સુષમ-સુષમ આરોઃ (૪ કોડાકોડી સાગરોપમ) આ પ્રથમ આરામાં મનુષ્યનું દેહ પ્રમાણ-૩ ગાઉનું, આયુષ્ય-૩, પલ્યોપમ, શરીરમાં પાંસળીઓ ૨૫૬ તેમજ મનુષ્યોનું સંઘયણ ૧લું વજ8ષભનારા અને સંસ્થાન સમચતુરસ્ત્ર હોય છે. સ્ત્રી-પુરુષ યુગલ રૂપે જન્મે છે, ૧૦ પ્રકારના કલ્પવૃક્ષો એમની ભોગસામગ્રીઓ પૂરી પાડે છે. ૩-૩ દિવસે આહારની ઈચ્છા થતાં તુવેરના દાણા જેટલો કલ્પવૃક્ષના સુમધુર ફળોનો આહાર કરે છે. એટલા આહાર માત્રથી જ એમને તૃપ્તિ થઈ જાય છે. પોતાના આયુષ્યના છ મહિના બાકી રહેતાં યુગલ સ્ત્રી એક નવા યુગલને જન્મ આપે છે. ૪૯ દિવસ સુધી અપત્ય (બાલકબાલિકા રૂપ યુગલ)નું પાલન કરે છે. એ પછી નવ યુગલ સ્વાવલંબી થઈ સ્વતંત્રપણે વિચરે છે અને આયુષ્યની સમાપ્તિ સમયે તે યુગલ મરીને અલ્પકષાય આદિના કારણે દેવગતિ પામે છે. સિ (૨) સુષમ આરો: (૩ કોડાકોડી સાગરોપમ) આ આરામાં પ્રથમ આરા કરતાં દરેક વસ્તુઓ અર્થાત્ શરીર, આયુષ્ય, બળ આદિ)માં હીનતા આવે છે એટલે આયુષ્ય-૨ પલ્યોપમ, શરીર-૨ ગાઉં, પાંસળીઓ-૧૨૮, ૨ દિવસે આહારની ઈચ્છા થતાં બોર જેટલો આહાર કરે, અપત્યનું પાલન ૬૪ દિવસ સુધી કરીને, મરીને દેવગતિ પામે છે. ફ્રિ (૩) સુષમ-દુષમ આરોઃ (૨ કોડાકોડી સાગરોપમ) હવે પછી ઉત્તરોત્તર હીન-હીન થતા કાળરૂપી આ આરામાં દેહપ્રમાણ ૧ ગાઉ, આયુષ્ય ૧ પલ્યોપમ, પાંસળીઓ-૬૪, આહારની ઈચ્છા એકાંતરે આમળા જેટલો, સંતતિ પાલન-૭૯ દિવસ સુધી કરે તેમજ સમય જતાં આ આરાના છેડે જયારે ૮૪ લાખ પૂર્વ વર્ષ અધિક ૩ વર્ષ સાડા આઠ માસ બાકી રહે ત્યારે પ્રથમ કરનો જન્મ થાય છે. આયુ, બળ આદિની હાનિ થતી જાય છે. લોકમાં કષાય, આહારની ઈચ્છા વધતી જાય છે. કલ્પવૃક્ષોનો પ્રભાવ ઘટતાં-ઘટતાં સાવ અસ્ત થઈ જાય છે ત્યારે લોકોને ખાવા માટે ધાન્યાદિની ઉત્પત્તિ થાય છે. બાદર અગ્નિ જે અત્યાર સુધી શીતકાળ હોવાથી પ્રગટ થયો ન હતો. તે હવે કાળના પલટાવે પ્રગટ થાય છે. યુગલિઆની વિનંતીથી પ્રથમ તીર્થંકરનો રાજ્યાભિષેક થાય છે અને રાજા બની તેઓ શિલ્પ આદિ કળાઓ લોકોને શીખવે છે એટલે લોકો તેના આધારે નીતિ-સદાચાર યુક્ત જીવનનિર્વાહ કરે છે. સમય જતાં યુગલિકોની ઉત્પત્તિ બંધ થાય છે. પ્રથમ તીર્થંકર પોતાનું આય શેષ ૧ લાખ પુર્વ બાકી રહેતાં સંયમ ગ્રહણ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મ પ્રવર્તાવ છે. ૧૮ કોડાકોડી સાગરોપમ પછી પુનઃ ધર્મની શરૂઆત થાય છે. આરાના અંતે ૩વર્ષ ૮ માસ શેષ રહે ત્યારે પ્રથમ તીર્થંકર નિર્વાણ પામે છે. આ જ આરામાં પ્રથમ ચક્રવર્તીની પણ ઉત્પત્તિ થાય છે. (૪) દુષમ-સુષમ આરો: (૧ કોડાકોડી સાગરોપમ ન્યૂન ૪૨,OOO વર્ષ) આ આરામાં સુખ કરતાં દુ:ખનું પ્રમાણ વધુ હોય છે. લોકોનો કષાય આદિ ક્રમસર વધતો જાય છે. શેષ ૨૩ તીર્થકર, ૧૧ ચક્રવર્તી, ૯ વાસુદેવ-બળદેવ-પ્રતિવાસુદેવાદિ શલાકા પુરુષો જન્મે છે. ચોથા આરાના અંતે જ્યારે આયુ શરીર આદિ ક્રમસર હાનિ પામતું જાય છે ત્યારે ૩ વર્ષ ૮ માસ બાકી રહેતાં છેલ્લા તીર્થકરનું નિર્વાણ થાય છે અને દુ:ખરૂપ આ આરો પૂર્ણ થતાં પાંચમો આરો બેસે છે. IF (૫) દુષમ આરોઃ (૨૧,000 વર્ષ) શરીર પ્રમાણ શરૂઆતમાં ૭ હાથ જેટલું, આયુષ્ય-૧૩૦ વર્ષ જેટલું ક્ષણે-ક્ષણે હીન થતું આરાના અંતે માત્ર ૨ હાથ જેટલું શરીર તેમજ ૨૦વર્ષ જેટલું આયુષ્ય બાકી રહેશે. જેમાં ચરમ તીર્થકરનું શાસન ચાલે છે. લોકોમાં કષાયો, કામ-આસક્તિ વગેરેની વૃદ્ધિ થતી જાય, સંઘર્ષો વધશે, શહેરો ગામડાં જેવાં, ગામડાં સ્મશાન જેવાં, કુલીન સ્ત્રીઓ આચારહીન વેશ્યા જેવી થશે. સુકુળોમાં ઉત્પન્ન થયેલા દાસપણું કરશે, હીન કુળ ઉત્પન્ન થયેલા રાજા જેવા ધર્મરસિક અને સાધક બનશે, રાજાઓ યમ જેવા દૂર થશે. વિનય-મર્યાદાની હાનિ, ગુણીજનોની નિંદા, ક્ષુદ્ર જીવોની અધિક ઉત્પત્તિ તેમજ દુષ્કાળ ઘણા પડશે, લોકો લોભ-લાલચુ બનશે, હિંસા વધશે, કુતીથી-મિથ્થામતિઓનું જોર વધશે, દેવતાઓ પ્રત્યક્ષ ન થશે, વિદ્યા-યંત્ર-ઔષધિઓ પ્રભાવહીન બનશે. ઘી-દૂધ-ધાન્ય-વનસ્પતિ વગેરે સાર તત્ત્વો સારહીન બનતાં જાશે, પાખંડીઓ પૂજાશે, સંયમીઓ સદાશે, ધર્મ-સરળ-સુશીલ વ્યક્તિઓ ઓછા મળશે, કપટી-દંભીનું જોર વધશે વગેરે અનેક પ્રકારનાં દુષણો ફૂલે ફાલશે... આમ કષ્ટમય રીતે આ આરો પૂરો થશે... ત્યાં છઠ્ઠો આરો આવશે.. - ૨૩૯) Page #284 -------------------------------------------------------------------------- ________________ નકામાલા .--------- –––––––––.અકીક ] - t hો e lo ૩. સુષમદુઃષમ ૨ કો.કો. સાગરો. ૨. સુષમ | ૩ કો.કો. સાગરો. ne કો. આમળા પ્રમાણ શરીર : ૧ ગાઉ | ક આહાર : ૧ દિવસે સંતતિ પાલન : ૭૯ દિવસ] પાંસળી : ૬૪ ૪. દુઃષમસુષમ Aવર્ષ ૪૨,૦૦૦ વર્ષ જુન/ ૧. કો.કો.સા. આયુ : ૧ પલ્યોપમ બોર પ્રમાણ આયુ : પૂર્વ ક્રોડ વર્ષ 2 સંતતિ પાલન : ૬૪ દિવસ પાંસળી : ૧૨૮ - અહારાદિ અનીયત | | આહાર : ૨ દિવસે શરીર : ૫૦૦ ધનુષ કો. આયુ : ૧૩૦ વર્ષ શરીર : ૭ હાથ શરીર : ૨ ગાઉ આયુ : ૨ પલ્યોપમ b3] 28 સંતતિ પાલન : ૧૦ ૧. સુષમસુષમ Tલ ૬. દુઃષમદુઃષમ ૧,000 વર્ષ પાંસળી : ૨૫૬ તુવર પ્રમાણ આયુ: ૨૦ વર્ષ શરીર : ૨ હાથ, કોડી સાગરોપમ 9 દ : Pame Once : 212.16 Ithihah : Pelle ૧૨ આરાઓનું ૧ કાળચક્ર આયુ : ૩ પલ્યોપમ શરીર : ૨ હાથ શરીર : ૩ ગાઉ આહાર : ૩ દિવસે ૧૦ ણી ૧. દુઃષમદુઃષમ ર૧,000 વર્ષ આયું : ૨૦ વર્ષ તુવર પ્રમાણ પાંસળી : ૨૫૬ * રનની સંતતિ પાલન : ૪૯ દિવસ કો. શરીર : ૭ હાથ આયુ : ૧૩૦ વર્ષ ૪ કોડા કોડી સાગરોપમ / ૧ ૬. સુષમસુષમ આહારાદિ અનીયતા ૨. દુઃષમ ૨૧,૦૦૦ વર્ષ કો. શરીર : ૫૦૦ ધનુષ ૬ ( પિ આયુઃ પૂર્વ ક્રિોડ વર્ષ પાંસળી : ૬૪ આમળા પ્રમાણ, આહાર : ૧ દિવસે શરીર : ૧ ગાઉ આયુ : ૧ પલ્યોપમ પાંસળી : ૧૨૮ બોર પ્રમાણ આહાર : ૨ દિવસે શરીર : ૨ ગાઉ આયુ: ૨ પલ્યોપમ કે ૪૨,૦૦૦ વર્ષ ૧ કો.કો. સા.માં Ith Rith: |સંતતિ પાલન : ૩૯ દિવસે ૨ સંતતિ પાલન : ૬૪ દિવસ ડી ગયો છે ૨ કો.કો. સાગરો. ૪. સુષમદુપમ ૩ કો.કો. સાગરો. | the in -: કોષ્ટક :અવસર્પિણી || ૩ જો આરો | ૮૯ પખવાડિયાં | શેષ અવસર્પિણી | ૪ થો આરો || ૮૯ પખવાડિયાં || શેષ ઉત્સર્પિણી || ૩ જો આરો || ૮૯ પખવાડિયાં | વ્યતીતે ઉત્સર્પિણી || ૪ થો આરો || ૮૯ પખવાડિયાં વ્યતીતે | સિદ્ધ થાય | પહેલા જિનેન્દ્ર સિદ્ધ થાય | અંતિમજિનેન્દ્ર પહેલા જિનેન્દ્ર જન્મ | અંતિમજિનેન્દ્ર (ર૦ ૨૪૦ Page #285 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના ૬ આરા દસ (૬) દુષમ-દુષમ આરોઃ (૨૧,૦૦૦વર્ષ) આ આરામાં સંપૂર્ણપણે પૃથ્વી પર પ્રલય જેવું વાતાવરણ સર્જાતાં ૫ પ્રકારના દુષ્ટ મેઘો વરસશે તેના કારણે પર્વતો, મકાનો, વૃક્ષો બધું નષ્ટ થઈ જશે, નદીઓ સુકાઈ જશે, સખત ગરમી-સખત ઠંડી પડશે. વૈતાઢ્ય પર્વતની ઉત્તર-દક્ષિણ દિશામાં ગંગા-સિંધુના કિનારા પર જે ૩૬-૩૬ બિલો આવેલાં છે, તેમાં મનુષ્યો વસવાટ કરશે. આયુષ્ય શરૂઆતમાં ૨૦વર્ષનું હશે, દેહ-૧ હાથનો હશે. પાંસળી-૮, આહારની ઈચ્છા અમર્યાદિત, ગમે તેટલું ખાવા છતાં તૃપ્તિ નહિ થાય, ધાન્યાદિનો આહાર નહિ મળે, પરંતુ રથની ચીલા જેટલી વહેતી ગંગા-સિંધુ નદીમાં ઉત્પન્ન થતાં કાચબા, માછલાં વગેરેને પકડીને નદીના રેતીના પટમાં સુકવીને રાત્રિમાં ભક્ષણ કરશે. દિવસે અત્યંત તાપ અને રાત્રે અત્યંત ઠંડીના કારણે તેવા સમયે બહાર નહિ નીકળે, પરંતુ સંધ્યા સમયે બહાર નીકળીને પોતપોતાનું કાર્ય કરી પાછા બિલોમાં પેસી જશે. પરસ્પર ક્લેશવાળા, દીન-હીન-દુર્બળ-દુરાચારી-દુર્ગંધી-રોગિષ્ટ, નગ્ન, અપવિત્ર, માતા-બહેન પ્રત્યેનાં વિવેક વગરના, છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે. ભૂંડણની જેમ ઘણાં બાળકો પેદા કરશે અને આ આરામાં જન્મનારા અત્યંત દુ:ખમાં જ આયુષ્ય પૂર્ણ ક૨શે અને ત્યાંથી મરી પ્રાયઃ નરક-તિર્યંચમાં જ જશે. પ્રકીર્ણક 105 (ઉત્સર્પિણી કાળના ૬ આરા) * અવસર્પિણીથી ઉલટી ગતિએ ઉત્સર્પિણી કાળ ચાલે છે, જેમાં પહેલો આરો ૨૧,૦૦૦ વર્ષનો અવસર્પિણી કાળના છઠ્ઠા આરાસમાન જાણવો. વિશેષમાં આ કાળમાં આયુષ્ય-શરીર-બળ આદિ સારભૂત ગુણોની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહેશે. બીજો દુષમ નામનો આરો પણ અવસર્પિણીના પાંચમા આરાની જેમ ૨૧,૦૦૦ વર્ષનો છે. ભરત-ઐરવત ક્ષેત્રમાં ૫ પ્રકારની સુવૃષ્ટિ થશે, ધરતીની ગરમી દૂર થશે, દુર્ગંધ દૂર થશે, સ્નિગ્ધતા વધતી જશે, ૨૪ પ્રકારનાં ધાન્યો ઉગશે, ધરતી રસ-કસવાળી બનશે, બીલવાસી લોકો બીલમાંથી ધીરે-ધીરે બહાર નીકળી આ શસ્ત્રોત્પત્તિ (ધાન્યોત્પત્તિ) નિહાળી ખુશથશે, ફળફળાદિનો આહાર કરતાં થશે, ખોરાક સ્વાદિષ્ટ લાગવાથી માંસાહાર છોડશે, ધીરે-ધીરે સમાજ વ્યવસ્થા ચાલુ થશે અને પરંપરાએ જ્ઞાનબુદ્ધિ-સમજ આદિની વૃદ્ધિ થતી જશે. ત્યારબાદ દુષમસુષમ નામનો ત્રીજો આરો આ અવસર્પિણીના ચોથા આરા જેવો આવશે. તેમાં અનુક્રમે ૨૩ તીર્થંક૨, ૧૧ ચક્રવર્તી, ૯ વાસુદેવ-બળદેવ-પ્રતિવાસુદેવ થશે, શુભ વર્ણ-ગંધ-રસ આદિ પર્યાયોની ક્રમશઃ વૃદ્ધિ થતી જશે અને પછી સુષમદુષમ નામનો ચોથો આરો શરૂ થશે. અવસર્પિણીના ત્રીજા આરાની જેમ ૨ કોડાકોડી સાગરોપમ કાળવાળો જેની શરૂઆતમાં ૮૪ લાખ પૂર્વ + ૩ વર્ષ સાડા આઠ મહિના પૂર્ણ થતાં ચોવીસમા તીર્થંકર મોક્ષે પધારશે, ૧૨મા ચક્રવર્તી પણ આયુષ્ય પૂર્ણ કરશે. ત્યારબાદ અનુક્રમે અત્યંત રસવાળો કાળ આવવાથી અગ્નિ વિચ્છેદ પામતાં અગ્નિથી પકાવેલ અન્ન, ખાદ્યસામગ્રી, સર્વ સ્થિતિ વિચ્છેદ થશે અને મનુષ્યોની ઇચ્છાઓને પૂરનારા ૧૦ પ્રકારના કલ્પવૃક્ષની ઉત્પત્તિ શરૂ થાય છે. મનુષ્યો-પશુઓ આ કલ્પવૃક્ષો પાસેથી ઇચ્છાનુસાર ફળ પ્રાપ્ત કરે છે. દરેક પ્રકારના વ્યવસાયો બંધ થઈ જાય છે. યુગલિકો ઉત્પન્ન થવા માંડે છે, બાદર અગ્નિ અને ધર્મનો વિચ્છેદ થાય છે. આમ, યુગલિયા અકર્મભૂમિ સમાન બનતા જાય છે. પાંચમો સુષમા નામનો આરો ૩ કોડાકોડી સાગરોપમનો છે, જે અવસર્પિણીના બીજા આરારૂપ વર્ણાદિની અનુક્રમે વૃદ્ધિ સ્વરૂપ યુગલિકકાળ જાણવો. ત્યારબાદ ૪ કોડાકોડી સાગરોપમનો સુષમસુષમા નામનો છઠ્ઠો આરો અવસર્પિણીના પહેલા આરા સમાન ઉત્તરોત્તર શુભ પર્યાયોની વૃદ્ધિ સ્વરૂપ જાણવો. આમ, ૧૦ કોડાકોડી સાગરોપમ પૂરા થતાં ઉત્સર્પિણીકાળ પૂરો થાય છે. એમ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ એક કાળચક્ર પૂર્ણ થાય છે અને આવા અનંતકાળચક્રોનું ૧ પુદ્ગલપરાવર્તન થાય છે. ૨૪૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી Sી પ્રકીર્ણક વિOT 192 ૬ પ્રકારના બાહ્ય તપSS અનશન ઉણોદરી l વૃત્તિસંક્ષેપ સલીનતા CCC © AUG GOOD goog GOOD Ooooo I | કાયક્લેશ રસત્યાગ feje poses fous puisgy a EA DIFEL FIRESCUELE os sefis. Gauss I PISUDICE P Pro (૨૪૨ – Page #287 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ———— તપ (બાહ્ય-અત્યંતર ૧૨ પ્રકારે) (૧) ૬ પ્રકારનો બાહ્ય તપ 106 જ તપનાં મુખ્ય ૨ પ્રકાર કહેવાય છે. (૧) બાહ્યતપ, (૨) અત્યંતર તપ અને આ બંનેના પણ ૬-૬ પ્રકારો શાસ્ત્રોમાં બતાવ્યા છે, તે આ પ્રમાણે (૧) બાહ્યતપનાં ૬ પ્રકાર... પ્રકીર્ણક u૪ (૧) અનશન તપ : ‘‘અન્’’ એટલે નહીં “અશન” એટલે આહાર અર્થાત્ સિદ્ધાંતવિધિએ આહારનો ત્યાગ કરવો... તે અનશન તપ કહેવાય છે. પરંતુ પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ)ની અપેક્ષા રહિત ભૂખ્યા રહેવા માત્રથી અનશન તપ થતો નથી, એ તો લાંઘણ માત્ર કહેવાય છે. rTM (૨) ઉણોદરી તપ : ‘‘ન” એટલે ન્યૂન કરી = ઉદરપૂર્તિ કરવી તે અહીં ઉપકરણની ન્યૂનતા કરવી અને ક્ષુધા કરતાં ન્યૂન આહાર કરવો તે “દ્રવ્ય ઉણોદરી’’ કહેવાય તથા રાગાદિ અલ્પ કરવાં તે “ભાવ ઉણોદરી’’ કહેવાય. આ તપમાં પુરુષોનો આહાર ૩૨ કવલ અને સ્ત્રીનો આહાર ૨૮ કવળ પ્રમાણે ગણીને યથાયોગ્ય પુરુષની ઉણોદરીકા ૮-૧૨-૧૬-૨૪ અને ૩૧ કવલ લક્ષણથી પાંચ પ્રકારે થાય છે અને સ્ત્રીને ઉણોદરીકા ૪-૮-૧૨-૨૦-૨૭ કવલ લક્ષણ વડે પાંચ પ્રકારે થાય છે. rTM (૩) વૃત્તિ સંક્ષેપ તપ : દ્રવ્યાદિક ચાર ભેદે મનોવૃત્તિનો સંક્ષેપ અર્થાત્ દ્રવ્યથી-અમુક વસ્તુનો, ક્ષેત્રથી-અમુક સ્થાનનો, કાળથી-અમુક કાળે અને ભાવથી રાગદ્વેષ રહિતપણે જે ભિક્ષા વગેરેનાં અભિગ્રહ કરવા તે (મનોવૃત્તિઓ પાછી હટાવવા રૂપ) વૃત્તિસંક્ષેપ કહેવાય છે. rTM (૪) રસત્યાગ તપ : ૨સ એટલે દૂધ-દહીં-ઘી-તેલ-ગોળ અને તળેલી વસ્તુ એ ૬ લઘુવિગઈ તથા મદિરા-માંસ-માખણ અને મધ એ ૪ મહાવિગઈ. ત્યાં મહાવિગઈનો સર્વથા ત્યાગ અને લઘુવિગઈનો દ્રવ્યાદિ ૪ ભેદે યથાયોગ્ય ત્યાગ કરવો તે રસત્યાગ કહેવાય. ૪ (૫) કાયક્લેશ તપ : વીરાસનાદિ આસનોથી બેસવું – કાર્યોત્સર્ગ કરવો અને લોચ-વિહારાદિ કરવા ઇત્યાદિ કાયક્લેશ કહેવાય. rTM (૬) સંલીનતા તપ ઃ સંલીનતા એટલે સંવરવું – સંકોચવું ત્યાં અશુભ માર્ગે પ્રવર્તતી ઈન્દ્રિયો સંવરવી એટલે પાછી હઠાવવી તે “ઈન્દ્રિય સંલીનતા”, કષાયોને રોકવા તે “કષાયસંલીનતા”, અશુભ યોગથી નિવર્તવું તે ‘યોગસંલીનતા’’ અને સ્ત્રી-પશુ-નપુંસકતાના સંસર્ગવાળા સ્થાનનો ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું તે “વિવિક્ત ચર્ચા સંલીનતા' કહેવાય એમ ૪ પ્રકારે સંલીનતા તપ જાણવું... એ પ્રમાણે ૬ પ્રકારનો બાહ્ય તપ છે કે જે તપ મિથ્યાદષ્ટિઓ પણ કરે છે અને જેને જોઈ લોક પણ આ તપ કરનારને તપસ્વી કહે છે અને આ તપ બાહ્ય દેખાવવાળો છે તથા શરીરને તપાવે છે માટે “બાહ્ય તપ” કહેવાય છે.ર આ અનશનનાં ૨ ભેદ છે. (૧) યાવત્કથિક અને (૨) ઈત્વકથિક, ત્યાં યાદવોયગમન અને ભક્ત પ્રત્યાખ્યાન એ બે અવશત મરણ પર્યંત સંલેખતાપૂર્વક કરાય છે. તેનાં પા નિર્ધારમઅને અનિમિએવા ૨-૨ ભેદ છે. ત્યાં અનશન અંગીકાર કર્યાં પછી શરીરો નિયત સ્થાનથી બાહર કાઢવું તે નિહાર્ટારમઅને તે જ સ્થાનકે રહેવું તે હારિમ, એ ચારેય ભેદ યાવજ્જીવ અાશવનાં છે અને ઈત્વરાથક અનશન સર્વથી અને દેશથી એસર પ્રકારે છે. ત્યાં ચારે પ્રકારના આહારના ત્યાગવાળો (ચવિહાર) ઉપવાસ-છટ્ઠ-અક્રર્વાદ સર્વથી કહેવાય તે નમુક્કારરહિયું (નવકારશી), પોરની, સાપોરસી આદિ દેશથી કહેવાય. ૨૪૩ Page #288 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 5) પ્રકીર્ણક ६ घडारना मल्यंतर तप પ્રાયશ્ચિત a las arte 2 G IST વૈયાવચ્ચે સ્વાધ્યાય | | છે. વી કે એ ધ્યાન કાયોત્સર્ગ | તાલાપ કરવામાં Sipas Shell Sign) Saie)51 Spas ૨૪૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -- - પ્રકીર્ણક - - - - - - - ---- - 106 તપ (બાહ્ય-અત્યંતર ૧૨ પ્રકારે) (૨) ૬ પ્રકારનો બાહા તપ 3 હવે ૬ પ્રકારનો અત્યંતર તપ કહેવાય છે. આ તપ લોકોની બાહ્યદષ્ટિથી જાણી શકાતો નથી. આનાથી બાહ્ય શરીર તપતું નથી. લોકો તપસ્વી કહેતા નથી, પરંતુ આ તપ અત્યંતર આત્માને અને મનને તપાવે છે અને વિશેષતઃ આ તપ અંતરંગ પ્રવૃત્તિવાળો હોય છે, તેવા પ્રાયશ્ચિતાદિને અત્યંતર તપ કહેવાય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું.. (૧)પ્રાયશ્ચિત તપઃથયેલા અપરાધની શુદ્ધિકરવી તે પ્રાયશ્ચિત તપ” કહેવાય અને આના ૧૦ભેદ છે. (૧) આલોચના, (૨) પ્રતિક્રમણ, (૩) મિશ્ર, (૪) વિવેક, (૫) વ્યુત્સર્ગ, (કાયોત્સર્ગ) (૬) તપ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અનવસ્થાપ્ય અને (૧૦) પારાંચિત પ્રાયશ્ચિત. I૬ (૨) વિનય તપઃ ગુણવંતની ભકિત-બહુમાન કરવું અથવા આશાતના ન કરવી તે “વિનય તપ” કહેવાય. તે દર્શન-જ્ઞાન-ચારિત્ર-મન-વચન-કાયા અને ઉપચાર એમ સાત પ્રકારે છે અથવા મનાદિ ૩યોગ રહિત ૪ પ્રકારનો પણ ૪ (૩) વૈયાવચ્ચતપઃ આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવિર (ત્રણ પ્રકારે-જ્ઞાનથી, વયથી, પર્યાયથી) ગ્લાન (વ્યાધિગ્રસ્ત સાધુ), શૈક્ષક-(નવદીક્ષિત સાધુ), સાધર્મિક (એક માંડલીમાં ગોચરીના વ્યવહારવાળા) કુલ ચાન્દ્રાદિ) ગણ (આચાર્યનો સમુદાય), સંઘ (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા)નું યથાયોગ્ય આહાર, વસ્ત્ર, ઔષધ, પાત્ર, આજ્ઞાપાલનાદિથી ભક્તિબહુમાનાદિ કરવું તે ૧૦ પ્રકારે “વૈયાવચ્ચ તપ” કહેવાય છે. એ અપ્રતિપાતિ ગુણ સ્વરૂપ છે. (૪) સ્વાધ્યાય તપઃ (૧) ભણવું-ભણાવવું... તે વાચના, (૨) સંદેહ પૂછવો... તે પૃચ્છના, (૩) ભણેલ અર્થને સંભારવો... તે પરાવર્તન, (૪) ધારેલા અર્થનું સ્વરૂપ વિચારવું તે અનુપ્રેક્ષા અને (૫) ધર્મોપદેશ આપવો તે ધર્મદેશના આ ૫ પ્રકારે “સ્વાધ્યાય તપ” જાણવો. IT (૫) ધ્યાનતપ એમ તો ધ્યાનના ૪ પ્રકાર છે. પરંતુ અહીં માત્ર શુભ ધ્યાન રૂપ હોવાથી ધર્મધ્યાન અને શુક્લધ્યાનનો જ સમાવેશ કરવામાં આવેલ છે. ધ્યાન એટલે -યોગની એકાગ્રતા અથવા યોગનિરોધ એમ ૨ અર્થ છે. અહીં ધર્મધ્યાન અને શુક્લધ્યાનના પણ ૪-૪ ભેદો છે તે આ પ્રમાણે ધર્મધ્યાનનો (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય, (૪) સંસ્થાનવિચય તેમજ શુક્લધ્યાનનો (૧) પૃથત્વ વિતર્ક સવિચાર, (૨) અમૃથક્ત (એકત્વ) વિતર્ક સવિચાર, (૩) સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ, (૪) વ્યછિન્ન ક્રિયા અપ્રતિપાતી, એમ ચાર પ્રકારે છે. (૬) કાયોત્સર્ગ તપ: ૨ પ્રકારે... કાય એટલે કાયા વગેરેના વ્યાપારનો ઉત્સર્ગ એટલે ત્યાગ તે કાર્યોત્સર્ગ અથવા (સામાન્ય શબ્દથી) ઉત્સર્ગ કહેવાય. તે ઉત્સર્ગદ્રવ્યોત્સર્ગ અને ભાવોત્સર્ગ એમ ર ભેદ છે. ત્યાં દ્રવ્યોત્સર્ગ ૪ પ્રકારનો અને ભાવોત્સર્ગ ૩ પ્રકારનો છે તે આ પ્રમાણે... Iક્ર દ્રવ્યોત્સર્ગઃ (૧) ગણોત્સર્ગઃ ગણ-ગચ્છનો ત્યાગ કરી જિનકલ્પાદિ કલ્પ અંગીકાર કરવો તે, (૨) કાયોત્સર્ગઃ (પાદપોપગમનાદિ ભેદવાળા) અનશનાદિ વ્રત લઈને કાયાનો ત્યાગ કરવો, (૩) ઉપધિઉત્સર્ગઃ કલ્પ વિશેષની સામાચારી પ્રમાણે ઉપધિનો ત્યાગ કરવો તે, અને (૪) અશુદ્ધભક્તપાનોત્સર્ગ: અધિક અથવા અશુદ્ધાહારનો ત્યાગ કરવો તે... જ ભાવોત્સર્ગઃ (૧) કષાયોત્સર્ગ કષાય (ક્રોધાદિ) ત્યાગ, (૨) ભવોત્સર્ગ: ભવના કારણરૂપ મિથ્યાત્વાદિ બંધ હેતુનો ત્યાગ કરવો તે, (૩) કર્મોત્સર્ગ: જ્ઞાનાવરણાદિ કર્મનો ત્યાગ કરવો તે. આ પ્રમાણે ૬ પ્રકારનો અત્યંતર તપ છે એમ જાણવું.. - ૨૪૫) Page #290 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ―➖➖➖ 30. DPSIS ICKET :; 17 | G Hullall “h an || Flap st *}}}}}}}} AL (E) SUS || RES FIL IPPA SO ૨૪૬ अष्टापट पर्वत (29) પ્રકીર્ણક 20 $+ p SI (1) KA grafic(s) (or) Fis (ડ) bloss] PS (1) TINY (FIF USEF .6 (A) ()))))) V Hips FUS f jyare pancie 01/09) 23 腐 આજના વિજ્ઞાનીઓ બ્રહ્માંડ અને પ્રતિબ્રહ્માંડની કલ્પના કરે છે. બંનેની સીમામાં ઇલેક્ટ્રોન અને પ્રોઢોન આ બંને પરમાણુઓ ચુંબકીય ક્ષેત્ર ત્યે છે. જે એક દીવાલય બની જાય છે. તેથી બંને બ્રહ્માંડના પદાર્થો ભેગાં થતાં રોકે છે. તેવું પણ માનવામાં આવે છે. આ બાબતમાં સત્ય શું ? એ વાત બાજુએ મૂકીએ, પણ એટલું ખરું કે વિજ્ઞાનીઓ એટલું તો માને છે કે કોઈક બળવાન ચુંબકીય અસર આગળ જોવા માટે કે જવા માટે અવરોધ રુપ બની શકે છે. અષ્ટાપદજી મહાતીર્થં તેમજ અન્ય ઘણાં બધાં ક્ષેત્રો જે આપણી નજરમાં આવતાં નથી કે ત્યાં જઈ શકાતું નથી તેમાં આવું કોઈ બલવાન ચુંબકીય ક્ષેત્ર કુદરતી રીતે કે દેવી રિબળોથી સ્થાતું હોય તેવું પણ બનવા સંભવ છે. by k Sirurgic (8) GJIG ર Page #291 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી--------- ———————પ્રકીર્ષક અષ્ટાપદજી મહાતીર્થ વિષે જાણવા જેવું... 107 ઘણીવાર આપણે શાસ્ત્રોમાં અષ્ટાપદજીનું નામ સાંભળીએ છીએ. સિદ્ધગિરિ-રાણકપુર-કપડવંજ-અમદાવાદાદિ અનેક સ્થળે રહેલ અષ્ટાપદજીનાં દર્શન કરતાં એ તીર્થ કયાં હશે? શું વિચ્છેદ થઈ ગયું હશે? આવી જિજ્ઞાસા સહજ થાય છે. કોઈ આ તીર્થ હિમાલયમાં કહે છે તો કોઈ હરિદ્વાર તીર્થ પાસે કહે છે, તો કોઈ ઉત્તર ધ્રુવની પેલે પાર કહે છે. ખરેખર તો જૈન ધર્મનાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવજી ભગવાનનું નિર્વાણ શ્રી અષ્ટાપદજી મહાતીર્થ ઉપર થયું હતું. પ્રભુ ઋષભદેવ ભગવાન માઘ માસનાં કૃષ્ણ પક્ષની તેરસે અષ્ટાપદગિરિ ઉપરથી મોક્ષે ગયા હતા. ઋષભદેવ ભગવાનનાં નશ્વર દેહનો જયાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો, તે પાવનભૂમિ ઉપર ચક્રવર્તી ભરત મહારાજાએ ત્રણ ગાઉ ઊંચાઈવાળો સિંહનિષદ્યા નામનો પ્રાસાદ રત્નમય પાષાણથી બનાવડાવ્યો હતો. તેની ચારે તરફ પ્રભુનાં સમવસરણની જેમ સ્ફટિકરત્નનાં ૪ દ્વાર પણ બનાવડાવ્યાં હતાં. આ ચૈત્યમાં શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ ઉપરાંત પોતાના ૯૯ ભાઈઓની દિવ્ય રત્નમય મૂર્તિઓ પણ પધરાવી હતી. આ ઉપરાંત પ્રભુની સેવા કરતી પોતાની પણ એક પ્રતિમા અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપિત કરી હતી. આ અષ્ટાપદજી તીર્થ ભરત ચક્રવર્તી દ્વારા ત્રીજા આરામાં નિર્માણ કરાવેલ અને જ્યાં ૨૪ તીર્થંકર પ્રભુજીની સ્વ-સ્વ અંગ મિનાસાએ શોભતી રત્નોની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવેલ અને જ્યાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ પ્રભુના પ્રથમ પુત્રે અષ્ટ એટલે આઠ અને પદ એટલે પગથિયાં (આઠ પગથિયાં છે જેને તે) આવા આ અષ્ટાપદ નામે તીર્થનું નિર્માણ કરાવ્યું હતું. એક પગથિયું ૪ ગાઉનું (૧ યોજન), એટલે ૮ પગથિયાં – ૮૪૪ = ૩૨ ગાઉ ઊંચાઈવાળા, એક ગાઉ એટલે સામાન્યથી ૨૩ માઈલ ગણીએ તો ૩૨ x ૨ = ૭૨ માઈલ ને એક માઈલનું શિખર ૭૨ + ૧ = ૭૩ માઈલ ઊંચું આ તીર્થ છે. જયાં પ્રથમ તીર્થકર આદિનાથ દાદાનું નિર્વાણ થયું છે. જયાં રાજા રાવણે વીણા વગાડી તીર્થકર નામકર્મ બાંધ્યું તેમજ પ્રભુવીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ સ્વલબ્ધિથી યાત્રા કરી મોક્ષ ગમનનાં સંદેહને દૂર કરી ૧૫OO તાપસીને પ્રતિબોધ કર્યો ઈત્યાદિ... આવા પવિત્ર તીર્થ અંગે કેવળજ્ઞાની પ્રભુના કાળમાં જેઓશ્રી સ્વયં મોજૂદ હતા તે પૂ. સંઘદાસગણી મહારાજા વસુદેવહિંડી નામના ગ્રંથમાં જણાવે છે કે... દેવયં પુ છાત ગાયયui સિન્સિસ ? તો તેમાં સમન્વેપ મયં નાવ રૂમ ૩ufa મે ક્રેત નિગvi અંતિ, સુયં | આ શાસ્ત્ર વાક્ય પ્રમાણે આ અવસર્પિણીનાં બાકીનાં ૩૯ હજાર વર્ષ પછી પણ ઉત્સર્પિણી કાળ સુધી આ અષ્ટાપદજી તીર્થ તીર્થરુપે બિરાજતું હશે... એટલે આ તીર્થનો વિચ્છેદ નથી થયો... એ વાત તો શંકા વગરની છે... આ તીર્થ ભરત ચક્રવર્તીની નગરી વિનીતા (અયોધ્યા) નગરીથી ૧૨ યોજન દૂર છે એટલે ૧ યોજન=૪ ગાઉ તેના માઈલ કરવા ૨ થી ગુણીએ ૪૮ ૪૨ = ૧૦૮ માઈલ થયા. જો ૨ માઈલ ગણીએ તો ૯૬ માઈલ થાય છે. પ્રભુ ઋષભદેવનું નિર્વાણ સાંભળી પગરખાં પહેર્યા વિના ભરત ચક્રી અષ્ટાપદજી ગયેલ હતા. એટલે અષ્ટાપદજી અયોધ્યાથી ખૂબ જ નજીક છે. ભરત ચક્રીની ૫OOધનુષ્યની કાયા હતી એટલે તેમના માટે આ સરળ હતું... હવે મુદ્દાની વાત..... વિશ્વરચનાપ્રબંધ પાના નં. ૧૧૦પૂ. ત્રિપુટી મ. સા. આગમશાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવે છે કે અષ્ટાપદજી દક્ષિણ ભરતાર્થે મધ્ય કેન્દ્રમાં વૈતાઢ્યથી દક્ષિણમાં ૧૧૪ યોજન ૧૧ કલા અને લવણ સમુદ્રથી ઉત્તરમાં ૧૧૪ યોજન ૧૧ કલા (અહીં ૧ યોજન=૩૬OO માઈલ તથા ૧ કલા=૧૮૯ માઈલ ૪ ફર્લાગ) ઉપર છે. તે સ્થાને શાશ્વતો સાથીયો છે. ઋષભદેવ પ્રભુના વખતમાં ઇન્દ્ર મહારાજે કુબેરદેવ દ્વારા યોજન પહોળી ૧૨ યોજન લાંબી અયોધ્યાનું નિર્માણ કરાવ્યું એટલે અયોધ્યા દક્ષિણ ભરતક્ષેત્રના બરાબર મધ્યભાગે જયાંથી ઉત્તરમાં વૈતાદ્ય પર્વત ૧૧૪ યોજન ૧૧ કલા=૪, ૧૨,૫૮૩ માઈલ અને દક્ષિણમાં લવણ સમુદ્ર પણ ૧૧૪ યોજન ૧૧ કલા=૪,૧૨,૫૮૩ માઈલ દૂર છે. વળી, કવિરાજ શ્રી દીપવિજયજી મ. પણ શ્રી અષ્ટાપદજીની પૂજાની પ્રથમ ઢાળમાં ૧૧મી ગાથામાં કહે છે, “આશરે એક લાખ ઊપર રે, ગાઉ પંચાશી હજાર રે મનવસીયા, સિદ્ધિગિરિથી છે વેગલો રે, અષ્ટાપદ જયકાર રે ગુણરસિયાll૧૧” અર્થાત્ ગાથા મુજબ શ્રી સિદ્ધગિરિ મહાતીર્થથી શ્રી અષ્ટાપજી મહાતીર્થ ૧ લાખ ૮૫ હજાર ગાઉ દૂર છે. અહીં ૧ યોજન બરાબર ૧,૬OO ગાઉ અથવા ૩, ૬OO માઈલનું અંતર ગણવામાં આવે છે. ૨૪૦ Page #292 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી SEही देश लूठंध DESEese aajee सर्व भूध JHSEpps ૨૪૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -------.._પ્રકીર્ણક શું તમને ખબર છે ભૂકંપ શા કારણે આવે છે ? If તો ચાલો મિત્રો ! આજે એક નજર શાસ્ત્રોની દષ્ટિએ આ તરફ પણ જોઈ લઈએ.. ઠાણાંગ સૂત્ર (સ્થાનાંગ સૂત્ર) - તૃતીય અધ્યાય - ચોથો ઉદ્દેશો અને સૂત્ર નંબર-૧૯૮..માં પૃથ્વી ઊપર ભૂકંપ થવાનાં મુખ્ય ૨ પ્રકાર બતાવવામાં આવ્યા છે. (૧) દેશથી ભૂકંપ (ઓછા ઝાટકા રૂપે...) (૨) સર્વથી ભૂકંપ (સર્વનાશ-તબાહિ રૂપે). વળી, આ દેશ ભૂકંપ અને સર્વ ભૂકંપ પણ ૩-૩ પ્રકારોથી બતાવવામાં આવ્યા છે. એટલે આ ૩ કારણો ઉપસ્થિત થાય તો દેશ ભૂકંપ થાય... અને ૩ કારણો ઉપસ્થિત થાય તો સર્વ ભૂકંપ થાય'... દેશ-ભૂકંપ થવાનાં ૩ કારણોમાં પ્રથમ કારણ... આ રત્નપ્રભા પૃથ્વીની નીચે મહાન પુદ્ગલો (મોટા પત્થરાદિ) વિગ્નસા પરિણામથી (સ્વાભાવિક રીતે) ઉપરથી પડે ત્યારે તે મોટા પુદ્ગલો પડતાં થકાં પૃથ્વીનો દેશ (કાંઈક ભાગ) ચલાયમાન થાય છે. ૪િ દેશ ભૂકંપ થવાનાં ૩ કારણોમાં દ્વિતીય કારણ.. મહોરગ નામનો વ્યંતર જાતિનો દેવ વિશેષ મોટી ઋદ્ધિવાળો – મહા ઐશ્વર્યવાળો એવો દેવ અહંકારથી આ રત્નપ્રભા પૃથ્વીના ભાગથી નીચે ઊપર જવા રૂપ કે નીચે આવવા રૂપ (જેમકે ચમરેન્દ્ર અભિમાનથી ૧ લાખ યોજનાનું રૂપ વિકુવી ઊંચે સૌધર્મદેવલોક પ્રત્યે ગમન કર્યું તેવી રીતે જાણવું..) કરતો થકો આ પૃથ્વીનો દેશ (કાંઈક ભાગ) ચલાયમાન થાય છે. જ દેશ ભૂકંપ થવાનાં ૩ કારણોમાં તૃતીય કારણ. નાગકુમાર અને સુવર્ણકુમારનો સુપર્ણકુમાર - જે ભવનપતિની જાતિવાળા દેવ વિશેષ...) જ્યારે પરસ્પર સંગ્રામ હોતે છતે પૃથ્વીનો દેશ (કાંઈક ભાગ) ચલાયમાન થાય છે. જ સર્વભૂકંપનાં ૩ કારણોમાં પ્રથમ કારણ... આ રત્નપ્રભા પૃથ્વીની નીચે સર્વપ્રથમ ઘનવાયુ (ધનવાત) યુભિત થાય છે અને તે ઘનવાયુ શુભિત થતાં તેનાં ઉપર રહેલ ઘનોદધિને શુભિત કરે છે અને તે ઘનોદધિ સુભિત (કંપાયમાન) થતાં સર્વ પૃથ્વી કંપિત થાય... તેથી સંપૂર્ણ પૃથ્વી ઉપર ભૂકંપનો અનુભવ થાય. ૐિ સર્વભૂકંપનાં ૩ કારણોમાં દ્વિતીય કારણ... કોઈ ઋદ્ધિમાન - મહા ઐશ્વર્યશાળી એવો દેવ તેવા પ્રકારે કોઈ સાધુ (શ્રમણ) વગેરેને પોતાની ઋદ્ધિ (પરિવારાદિ રૂપ...) ઘુતિ (શરીરાદિની કાંતિ), યશ (પરાક્રમથી કરાયેલ ખ્યાતિ રૂપ), બળ (શરીરનું), વીર્ય (જીવથી ઉત્પન્ન થયેલ જીવની શક્તિ વિશેષ..) અને પુરુષાર્થ (પરાક્રમ = અભિમાન સહિત વ્યવસાય અને નિષ્પન્ન ફળવાળું જે અભિમાન રૂપ...) આદિ દેખાડવા માટે સંપૂર્ણ પૃથ્વીને કંપાયમાન કરે... ત્યારે સર્વ પૃથ્વી ઉપર ભૂકંપનો અનુભવ થાય છે. જ સર્વ ભૂકંપનાં ૩ કારણોમાં તૃતીય કારણ... જયોતિષ નિકાયનાં ઉપર રહેલા જે કલ્પપપન્ન દેવો (એટલે ૧ થી લઈ ૧૨ દેવલોક સુધીના) અને તેમની સાથે ભવનપતિ કે વ્યંતર જાતિવાળા દેવોનું (અસુરોનું) જયારે પરસ્પર ભયંકર યુદ્ધાદિ વર્તતો હોય ત્યારે આ પૃથ્વી સર્વ રીતે કંપાયમાન થતાં ભૂકંપનો અનુભવ કરે છે. ૨૪૯ Page #294 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ------ ૨૫૦ PLEASE ONE MINUTE...... પરમપૂજ્ય વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કહ્યું છે કે (૧) રાગ, (૨) દ્વેષ અને (૩) મોહ ... આ ત્રણ કારણોથી અસત્ય બોલાય છે, પણ સર્વજ્ઞ પરમાત્મામાં તો આ ત્રણમાંથી એકેય કારણનું અસ્તિત્વ નથી. એટલે પરમાત્માનું એકેક વચન સો ટચના સોના જેવું શુદ્ધ, સત્ય અને યથાર્થ છે, તર્કની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ છે, પૂર્વાપર અબાધિત અને પ્રમાણ-નયથી પરિપૂર્ણ છે. એટલે જ તાર્કિક પુરુષોનો ઉદ્ગાર છે કે ... ‘“તમેવ સભ્રં નિસ્યં ખં નિર્દિ પવય ...’' અર્થાત્ તે જ નિઃશંકપણે સાચું છે, જે શ્રી સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલ છે અને એટલે જ અન્ય તમામધર્મો કરતાં સર્વજ્ઞ કથિત ધર્મની મહત્ત્વતા અને શિરમોરતા છે. તે સર્વજ્ઞ ભગવંતનાં વચનોનો રસાસ્વાદ માણવાનો અને તેના પર ઓવારી જવાનો એક સુંદર ઉપાય એટલે જ ‘જાણવા જેવી ભૂમિકા” - આ ભૂમિકામાં સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા અનેક અદ્ભુત પદાર્થોનો સુંદર સંગ્રહ છે.... તે ઉપરાંત .... - અનેક ધર્મો સાથે તુલના * અનેક ધર્મોના વિવિધ મંતવ્યોનું સુંદર નિરૂપણ કેટલાક ધર્મોની તર્કબદ્ધ સમીક્ષા * પૃથ્વી ગોળ નથી તેની સિદ્ધિ માટેના સચોટતર્કો .... * અનેક ગ્રંથોના સાક્ષી પાઠો સહિત પદાર્થ નિર્દેશ * વિવિધ પદાર્થોની સુંદર છણાવટ... ઇત્યાદિ આવી અનેકાનેક વિશેષતાઓથી સભર પ્રસ્તુત ભૂમિકાનું સૌંદર્ય ... જિજ્ઞાસુઓને આહ્વાદિત કરી મૂકશે . અને સર્વજ્ઞ પરમાત્માના આવાં અતીન્દ્રિય પદાર્થ વિષયક જ્ઞાન પર ફીદા કરી મૂકશે .... કરવો છે તેવો અનુભવ ! તો તો આજે અને અત્યારથીજ વાંચો .... ‘જાણવા જેવી ભૂમિકા’”ના એકેક વિષયો એનિર્મલ પદાર્થોના જ્ઞાનથી, મન પણ નિર્મલ થઈને જ રહેશે . તો ચાલો ! હવે જઈએ એ ભૂમિકાની સફરે .... જાણવા જેવું Page #295 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ------------------- || જાણવા જેવી છે ભૂમિકા જ્યાં જૈન બૌદ્ધ વૈદિક અને, પાતંજલીનો સાર છે, ને ભાગવત પુરાણાદિ મતે, જ્યાં જંબૂદ્વીપ પ્રમાણ છે ! પૃથ્વી દડા જેવી અને, ફરતી નથી તેના પાઠ છે, તે “ભૂમિકાને વર્ણતાં, મુજ રોમરોમ વિકસિત બને. " ૨૫૧ Page #296 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા “જાણવા જેવી ભૂમિકાની” ની અનુક્રમણિકા ક્રમ વિષય પૃષ્ઠ | ક્રમ વિષય ૧. જૈનમાન્યતાનુસારે લોકવર્ણન... .....૨૫૩ | ૧૦. શું ! ખરેખર પૃથ્વી ફરે છે? ......૩૨૮ ૨. બૌદ્ધ મતાનુસારે - વિશ્વવર્ણન ....૨૬૬ | ૧૧. ના! પૃથ્વી ફરતી નથી. ૩૩૦ ૩. વૈદિક ધર્માનુસારે લોકવર્ણન...................૨૭૦ ૧૨. આધુનિક ભૂગોળ અને જૈનધર્મ...............૩૩૪ ૪. અગ્નિપુરાણના આધારે બ્રહ્માંડ વર્ણન. ....૨૭૭ ૧૩. આજની ભૂગોળ ખગોળ પર વિમર્શ......૩૩૬ ૫. પાતંજલ યોગશાસ્ત્રાનુસારે લોકનું સ્વરૂપ......૨૮૦ ૧૪. જૈન માન્યતા અને વિજ્ઞાનની..... ...૩૩૮ ૬. શ્રીમદ્ ભાગવત પુરાણના આધારે...................૨૮૮ ૧૫. “ભારત વર્ષ”નું નામકરણ...............૩૪૦ ૭. વૈજ્ઞાનિકોના મતાનુસારે આધુનિક વિશ્વ...૨૯૧ ૧૬. પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ....૩૪૧ ૮. પૃથ્વી દડા જેવી ગોળ નથી...........................૨૯૮] ૧૭. પૃથ્વીના આકાર અને સ્થિરતા..............૩૪૮ ૯. ખ્રિસ્તી ધર્મપણ પૃથ્વીને સપાટ માને છે.........૩૨૭ ૧૮.આ જાણવું છે તો આ વાંચો.............૩૪૯ “જાણવા જેવી ભૂમિકા” ના આધાર ગ્રંથો ૧.ત્રિલોકપ્રજ્ઞપ્તિ ૨. તત્ત્વાર્થવાર્તિક ૩. હરિવંશપુરાણ ૪. લઘુક્ષેત્રસમાસ ૫. અભિધર્મ કોષ ૬. વિષ્ણુ પુરાણ ૭. માર્કન્ડેય પુરાણ ૮. અગ્નિપુરાણ ૯. પાતંજલ યોગશાસ્ત્ર ૧૦. મત્સ્યપુરાણ ૧૧. વાયુપુરાણ ૧૨. શ્રીમદ્ ભાગવત પુરાણ ૧૩. ગણિતાનુયોગ ૧૪. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન ૧૫. બાઈબલ ૧૬. સૂર્યપ્રજ્ઞપ્તિ ૧૭. ભગવતી સૂત્ર ૧૮. મંડલ પ્રકરણ ટીકા ૧૯. અથર્વવેદ ૨૦. ઋગ્વદ ૨૧.યજુર્વેદ ૨૨. શ્રી સાયણ ભાષ્ય ૨૩.પંચસિદ્ધાંતિકા ૨૪.સિદ્ધાંતશિરોમણિ ૨૫. સૂર્યગતિ વિજ્ઞાન ૨૬. કુરાને શરીફ ૨૭. તત્ત્વજ્ઞાન સ્મારિકા ૨૮. સંગ્રહણીરત્નમ્ ૨૯. તત્ત્વાર્થસૂત્ર ૩૦.જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ ૩૧. ક્ષેત્રસમાસ ૩૨. શતક કર્મગ્રંથ ટીકા ૩૩. લોકપ્રકાશ ૩૪.અનુયોગદ્વાર સૂત્ર ૩પ. ચૈત્યવંદન મહાભાષ્ય ૩૬. આત્માનંદ પ્રકાશ (૨૫૨ ૨૫૨ – Page #297 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૧. જૈન માન્યતાનુસારે લોકવન... જ અનંત આકાશની ઠીક વચ્ચે આપણો આ લોક આવેલો છે. તે નીચેથી વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર મૃદંગ જેવો છે. આ લોકનો સંસ્થાન (આકાર) પોતાના બન્ને પગ પહોળા કરી અને પોતાના બન્ને હાથોને પોતાની કમરના પ્રદેશો ઉપર રાખી ગોળ ગોળ ફૂદડી ફરતા માણસના જેવો છે. અથવા ઊંધા મૂકેલા એક મોટા શરાવના સંપુટભાગ પર એક નાનું શરાવ સંપુટ મૂક્યું હોય એવા આકારવાળો આ લોક છે. પુરુષાકાર રૂપ લોકમાં કટિના નીચેના ભાગને અધોલોક, કટિના ઉપરના ભાગને ઊર્ધ્વલોક અને કટિ સ્થાનીય ભાગને મધ્યલોક કહેવાય છે. આવા પ્રકારના ત્રણ વિભાગવાળા લોકને “લોકાકાશ” કહેવાય છે કેમ કે આની અંદર જ (લોકાકાશમાં જ) ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાયજીવાસ્તિકાય-પુદ્ગલાસ્તિકાય અને કાળ રૂપ છ દ્રવ્યો છે અને આ લોકાકાશની ચારે બાજુ પ્રાપ્ત થતા અનંત આકાશને “અલોકાકાશ” કહેવાય છે કેમ કે આ અલોકાકાશમાં એક માત્ર આકાશાસ્તિકાય સિવાય અન્ય કોઇપણ ચેતન કે જડ દ્રવ્યો નથી. (૧-૧). સામાન્યથી લોક સ્વરૂપ ફ્રિ આ લોકાકાશની ઊંચાઈ ૧૪ રાજલોક પ્રમાણ છે તેમજ અપોલોકની સહુથી નીચેનો ભાગ સાત (૭) રાજલોક પહોળો છે અને ક્રમપૂર્વક ક્ષય થતો કટિસ્થાનીય મધ્યભાગ એક (૧) રાજલોક પહોળો છે અને એના ઉપર અનુક્રમે વધતાં બન્ને હાથોની કોણીના સ્થાન પર ઊર્ધ્વલોક... પાંચ (૫) રાજલોક પહોળો છે અને પુનઃ ક્રમપૂર્વક ક્ષય થતો મસ્તકસ્થાનીય લોકનો અગ્રભાગ એક (૧) રાજલોક પહોળો છે. (૧-૨). અધોલોક.. #િ કટિસ્થાનીય ઝાલરના સમાન આકારવાળા મધ્યલોકની નીચે ૭ પૃથ્વીઓ છે... ઘમ્મા, વંશા, સેલા, અંજના, વિષ્ટા, મધા અને માધવતી નામક આ ૭ પૃથ્વીઓ... રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને તેમસ્તમઃપ્રભા... ગોત્ર નામે ઓળખાય છે. આ ૭ નરકોમાં સર્વ પ્રથમ રત્નપ્રભા નરકના ત્રણ વિભાગ છે. (૧) બરકાંડ, (૨) પંકકાંડ, (૩) અપૂબહુલકાંડ... આમાં ખરકાંડ ૧૬,૦૦૦ યોજન, પંકકાંડ ૮૪,000 યોજન અને અપૂબહુલકાંડ ૮૦,૦૦૦ યોજન પ્રમાણ ઊંચાઈવાળો છે એ પ્રમાણે સર્વમળી રત્નપ્રભા પૃથ્વીનું ૧,૮૦,૦૦૦યોજન પ્રમાણ ઊંચાઈ છે. રત્નપ્રભા પૃથ્વીને વીંટળાયેલા ઘનોદધિ-ઘનવાત-તનવાત પછી નીચે અસંખ્ય યોજન આકાશ ગયા બાદ બીજી શર્કરા પ્રભા નામક પૃથ્વી આવે છે. જે ૧,૩૨,૦૦૦યોજન પ્રમાણ છે. ત્યારપછી તેના પૂર્વોક્ત ૩ વલય (ઘનોદધિ વગેરે) નીચે અસંખ્યાત યોજન આકાશ પછી ત્રીજી વાલુકાપ્રભા નામે પૃથ્વી ૧,૨૮,૦૦૦ યોજન પ્રમાણ છે. આ રીતે ત્યાર પછી નીચે ચોથી પંકપ્રભા નામે પૃથ્વી - ૧,૨૦,૦૦૦ યોજન પ્રમાણ, પછી નીચે પાંચમી ધૂમપ્રભા નામે પૃથ્વી ૧,૧૮,000 યોજન પ્રમાણ અને ત્યાર પછી છઠ્ઠી ત:પ્રભા નામક પૃથ્વી ૧,૧૬,૦૦૦યોજન પ્રમાણ અને સૌથી નીચે છેલ્લે સાતમી તમસ્તમપ્રભા નામક પૃથ્વી ૧,૦૮,૦૦૦ - ૨૫૩) - - Page #298 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા નામ - - -- -- - - - -- - - - - - - - - યોજન પ્રમાણ આવે છે. (દિગમ્બર પરંપરામાં રત્નપ્રભાદિ પૃથ્વીઓની ઊંચાઈ ક્રમશઃ ૧,૮૦,000/ ૧,૩૨,૦૦૦/૧, ૨૮,૦૦૦/૧, ૨૪,૦૦૦૧, ૨૦,૦૦૦/૧,૧૬,૦૦૦ અને ૧૦૮,૦૦૦ યોજન ત્રિલોસ્પ્રજ્ઞપ્તિ ગ્રંથાધારે માનવામાં આવે છે.) હવે રત્નપ્રભા પૃથ્વીના ૧,૮૦,000 યોજન પ્રમાણ ક્ષેત્રમાં ઉપર નીચે ૧,૦૦૦-૧,000 યોજના છોડી મધ્યમાં ૧,૭૮,૦૦૦ યોજનમાં અનુક્રમે ભવનવાસી દેવોનાં ૭ ક્રોડ ને ૭૨ લાખ ભવન છે તેમજ નારકીઓના ૩૦ લાખ નરકાવાસ છે. પરંતુ ત્રિલોકપ્રજ્ઞપ્તિ અને તત્વાર્થવાર્તિક આદિ દિગંબરીય ગ્રંથોમાં ભિન્ન ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. (દિગમ્બર પરમ્પરાનુસારે રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગોમાં (કાંડોમાં) સર્વ પ્રથમ ભાગના ઉપર નીચેના ૧,૦૦૦-૧,000 યોજન છોડી શેષ રહેલા મધ્યવર્તી ૧૪,000 યોજનના ક્ષેત્રમાં કિન્નરાદિ ૭ વ્યંતરદેવોના તથા નાગકુમારાદિ ૯ ભવનવાસી દેવોના આવાસો છે. તેમજ રત્નપ્રભા પૃથ્વીના બીજા ભાગમાં – અસુરકુમાર (ભવનપતિ) અને રાક્ષસ (વ્યંતર) નો આવાસ છે તથા રત્નપ્રભાના ત્રીજા ભાગમાં નારકોના આવાસ છે. જુઓ આ માટે તિલોયપણત્તિ અ. ૩. ગાથા-૭, તત્ત્વાર્થવાર્તિક અ.૩. સૂત્ર-૧, હરિવંશપુરાણ સર્ગ-૪) બીજી પૃથ્વી શર્કરા પ્રભાના ઉપર નીચે ૧,OOO-૧,OOOયોજન છોડી મધ્યવર્તી ૧,૩૦,OOOયોજનમાં ૨૫ લાખ નરકાવાસ આવેલ છે. આ પ્રમાણે ત્રીજીથી લઇ સાતમી નરક સુધી ઉપર નીચે ૧,૦૦૦-૧,000 યોજન છોડી મધ્યવર્તી ભાગોમાં અનુક્રમે ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૫ ઓછા એવા ૧ લાખ એટલે ૯૯,૯૯૫ અને છેલ્લીમાં ૫ નરકાવાસો છે. આ નરકાવાસો પ્રતર અથવા પાથડાઓમાં વિભક્ત છે. જે પ્રથમાદિ પૃથ્વીમાં ક્રમશઃ ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને ૧ આ પ્રમાણે કુલ ૭ નારકીઓમાં ૪૯ પ્રતર વ્યવસ્થા છે. આ ૪૯ પ્રતરોમાં વિભક્ત સાતે નરકાવાસોમાં કુલ મળી ૮૪ લાખ નરકાવાસો છે. જેમાં અસંખ્યાત નારકીના જીવો સદા કાળે અનેક પ્રકારે ક્ષેત્રજ, પરસ્પરોટીરિત, પરમાધામીકૃત, શારીરિક, માનસિકાદિ દુઃખો ભોગવે છે. આ ૭ નરકોમાં અતિશય ક્રૂર કર્મ કરવાવાળા પાપી મનુષ્યો તેમજ પશુપક્ષીઓરૂપ તિર્યંચો ઉત્પન્ન થાય છે. વળી જો પહેલી પૃથ્વીના પ્રથમ પ્રતરમાં ઉત્પન્ન થાય તો ઓછામાં ઓછું ૧૦,OOO વર્ષનું આયુષ્ય અને ૭મી નરકમાં જો ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમનું આયુષ્ય ભોગવે છે. તેઓ (નારકીના જીવો) ક્યારેય પણ અકાળે મૃત્યુ પામી શકતા નથી વળી આ નારકોનું શરીર વૈક્રિય અને ઔપપાતિક હોય છે ઇત્યાદિ... (૧-૩). મધ્યલોક આ મધ્યલોકનો આકાર ઝાલરી વા ચૂડી (બંગડી)ની સમાન ગોળ છે. આ મધ્યલોકના સહુથી મધ્યભાગમાં ૧ લાખ યોજન વિસ્તૃત જંબૂદ્વીપ નામે દ્વીપ છે. એની ચારે બાજુ ઘેરાયેલો ર લાખ યોજના વિસ્તૃત લવણ સમુદ્ર આવેલો છે. એની ચારે બાજુ ઘેરાયેલો ૪ લાખ યોજન પ્રમાણ ધાતકીખંડ આવેલ છે. ત્યાર બાદ આ ધાતકીખંડને ચારે બાજુ વીંટળાયેલો ૮ લાખ યોજન પ્રમાણ કાલોદધિ સમુદ્ર આવે છે. આ કાલોદધિ સમુદ્રની ચારે બાજુથી ઘેરાયેલ ૧૬ લાખ યોજન પ્રમાણ પુષ્કરવરદ્વીપ નામે દીપ આવે છે. આ (૨૫૪ | ૨૫૪ Page #299 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા દ્વીપના ઠીક મધ્યભાગમાં મનુષ્ય લોકની દીવાલ સમો માતુષોત્તર પર્વત આવે છે. તેનાથી આ દ્વીપના ૮-૮ લાખ યોજન પ્રમાણવાળા ૨ વિભાગ પડી જાય છે. એટલે હવે આ જંબૂનો-૧, લવણના-૨, ધાતકીના-૪, કાળોદધિના-૮ અને અત્યંતર. પુષ્કરાર્ધના ૮ મળી કુલ ૪૫ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રને મનુષ્યક્ષેત્ર અથવા સમયક્ષેત્ર પણ કહેવાય છે. કારણ કે આ ૪૫ લાખ યોજન ક્ષેત્રોમાં જ મનુષ્યોના જન્મ અને મરણાદિ થાય છે. તેમજ દિવસ-રાત્રિ વગે૨ે કાળનો વ્યવહાર પણ માત્ર આ અઢીદ્વીપમાં જ થાય છે. હવે આ માનુષોત્તર પર્વતના પરવર્તી ( બાહ્ય) પુષ્કરવરાર્ધ દ્વીપમાં તેમજ તેનાથી આગળ અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં વૈક્રિયલબ્ધિ સંપન્ન અથવા ચારણમુનિ ભગવંતો આદિ સિવાય અન્ય સામાન્ય મનુષ્યોનું આવાગમન થતું નથી. (દેવાદિની સહાયતાથી સામાન્ય માણસ પણ જઇ શકે છે...) (પરંતુ દિગમ્બર માન્યતાનુસારે તો આ અઢીદ્વીપની બહાર ઋદ્ધિ સંપન્ન મનુષ્યો પણ જઇ શકતા નથી.) પુષ્કરવરદ્વીપને ચારે તરફથી ઘેરીને રહેલો અને તેનાથી દ્વિગુણ વિસ્તારવાળો (૩૨ લાખ યોજન) પુષ્કરવરોદધિ સમુદ્ર આવેલો છે. ત્યાર પછી આગળના દ્વીપ-સમુદ્રો અનુક્રમે એક બીજાને પૂર્વોક્ત રીતિએ ઘેરીને રહેલા તેમજ દ્વિ-દ્વિ ગુણ વિસ્તારવાળા અનુક્રમે... વારુણીવર, ક્ષીરવર, કૃતવર, ઇક્ષુવર, નંદીશ્વરાદિ દ્વીપ-સમુદ્રો તેમજ ત્યાર પછી ત્રિપ્રત્યાવતારપૂર્વક અસંખ્ય દ્વીપ સમુદ્રો અને અંતે અસંખ્ય યોજન. . . વિસ્તૃત... સ્વયમ્ભરમણ સમુદ્ર છે. આ અસંખ્યાત દ્વીપ-સમુદ્રોવાળા મધ્યલોકના મધ્યભાગમાં ૧ લાખ યોજન વિસ્તૃત જંબૂદ્વીપ છે અને એ જંબુદ્વીપના પણ મધ્યભાગમાં મૂળમાં ૧૦,૦૦૦ યોજન વિસ્તારવાળો અને ૧ લાખ યોજન ઊંચો મેરુ પર્વત આવેલો છે. આ મેરુ પર્વતની ઉત્તર દિશામાં રહેલા ઉત્તરકુરુ ક્ષેત્રમાં એક અનાદિનિધન પાર્થિવ (પૃથ્વીકાયમય) જંબૂવૃક્ષ છે અને તેના નિમિત્તથી જ આ દ્વીપનું નામ જંબૂદ્વીપ પાડવામાં આવેલું છે. આ દ્વીપને વિભાજન કરવાવાળા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા એવા ૬ વર્ષધર પર્વતો છે. જેના નામો અનુક્રમે-હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુક્િમ અને શિખરી છે. આ વર્ષધર પર્વતોથી વિભક્ત થવાના કારણે જંબૂદ્વીપના ૭ વિભાગ પડી જાય છે. જેનાં નામો દક્ષિણ દિશાથી આ પ્રમાણે જાણવા ભરત, હૈમવંત, રિવર્ષ, મહાવિદેહ, રમ્યક્, હૈરણ્યવંત અને ઐરાવત. આ સાત ક્ષેત્રોને વર્ષથી પણ ઓળખાય છે. જેમ કે ભરત વર્ષ વગેરે આ ૭ ક્ષેત્રોમાં જે મહાવિદેહ ક્ષેત્ર છે તેના મધ્યમાં મેરુ પર્વત આવેલ છે. આ મેરુ પર્વતથી દક્ષિણ ભાગમાં ભરતાદિ ત્રણ ક્ષેત્રો રહેલાં છે અને ઉત્તર ભાગમાં રમ્યક્ આદિ ૩ ક્ષેત્રો રહેલાં છે. (૧-૪). કર્મભૂમિ/અકર્મભૂમિ ઉપર્યુક્ત ૭ ક્ષેત્રોમાંથી ભરત, ઐવત અને મહાવિદેહક્ષેત્રને (દેવકુરુ-ઉત્તરકુરુને છોડીને) કર્મભૂમિ કહેવાય છે. કેમ કે, આ ત્રણ ક્ષેત્રના મનુષ્યો જ અસિ-મસિ અને કૃષિ આદિ કરવા દ્વારા સ્વ જીવન નિર્વાહ કરે છે તેમજ અહીંના મનુષ્યો અને તિર્યંચો સ્વ-સ્વ કર્માનુસારે નરક તિર્યંચાદિ ચારે ગતિઓમાં ઉત્પન્ન થાય છે તથા અહીંના મનુષ્યો સ્વપુરુષાર્થાનુસારે સર્વ કર્મનો ક્ષય કરી યાવત્ મોક્ષમાં પણ જાય છે. અને આ કર્મભૂમિઓમાં જ ૬૩ શલાકાપુરુષોની ઉત્પત્તિ થાય છે. ઉક્ત કર્મભૂમિ સિવાયની શેષને (એટલે હૈમવંત, હરિવર્ષ, રમ્યક્, હિરણ્યવંત, દેવકુરુ અને ઉત્તરકુરુ) અકર્મભૂમિ અથવા ભોગભૂમિ પણ કહેવાય ૨૫૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા છે. કેમ કે, અહીં અસિ-મસિ આદિનાં કાર્યો દ્વારા જીવિકોપાર્જન કરવું પડતું નથી કિન્તુ પ્રકૃતિ દ્વારા અપાયેલાં એવાં ૧૦ પ્રકારના કલ્પવૃક્ષોના દ્વારા જ જીવન નિર્વાહ થઈ જતો હોય છે. આ ભોગભૂમિના જીવોનું અકાળે મૃત્યુ પણ થતું નથી પરંતુ તેઓ સદા સ્વસ્થ રહે છે અને સંપૂર્ણ આયુ પર્યન્ત દિવ્ય એવા ભોગોને ભોગવતા વિચરે છે. (૧-૫). ૧૦ કલ્પવૃક્ષોથી યુગલિકોને મળતી ૧૦ વસ્તુઓ # ૨. મત્ત (માં) જવૃક્ષ: મત્ત = મદ ઉપજાવવામાં અંગ = કારણ રૂપ તે મત્તાં કલ્પવૃક્ષ. આ લોકમાં સર્વશ્રેષ્ઠ ચંદ્રપ્રભા આદિ મદિરાઓ આસવો સરકા વગેરે સરખા રસ જેવા મધુર સ્નિગ્ધ અને આલ્હાદક હોય છે તેવો રસ આ વૃક્ષોના ફળોમાં સ્વભાવથી જ મળે છે. જેથી અહીંની કૃત્રિમ પાન વિધિથી જે તૃપ્તિ અને આલ્હાદ થાય છે, તેથી અનેક ગુણી તૃપ્તિને આલ્હાદ એ સ્વાભાવિક મળે છે. # ૨. મૃતાં ( ) ૧વૃક્ષ : મૃત = ભરવું પૂરવું ઇત્યાદિ ક્રિયામાં કં = કારણરૂપ કલ્પવૃક્ષો તે મૃતાં કલ્પવૃક્ષો અથવા ભૂંગાગ કલ્પવૃક્ષો કહેવાય છે. આ વૃક્ષોથી યુગલિકોને ઘટ-કળશપાત્રી-ઝારી ઇત્યાદિ અનેક પ્રકારનાં વાસણોની પ્રાપ્તિ થાય છે, અને તે પણ સુવર્ણાદિના બનેલા હોય તેવા અતિ કારીગરીવાળાં નકસીવાળાં જુદા જુદા આકારનાં અને દેખાવમાં અતિ સુંદર હોય છે. અર્થાત્ એ કલ્પવૃક્ષોના ફળપત્ર આદિ એવા સ્વાભાવિક આકારવાળાં બનેલાં છે. જો કે અહીંની માફક યુગલિકોને અનાજ પાણી વગેરે ભરી રાખવાનું નથી તેથી વાસણોની ગરજ નથી, તો પણ કોઈ વખત કારણસર કંઈ અલ્પપ્રયોજન હોય તો આ વૃક્ષથી વાસણની ગરજ સારે છે. જ રૂ. તુરિતાં ત્પવૃક્ષ : તુતિ = વાજિંત્રવિધિ, તેનું સં = કારણરૂપ કલ્પવૃક્ષ તે તુટિતાંગ કલ્પવૃક્ષ. આ વૃક્ષના ફળાદિ સ્વભાવથી જ વાજિંત્રોની ગરજ સારે છે. અર્થાત વાંસળી-વીણા-મૃદંગમુરજ ઇત્યાદિ અનેક વાજિંત્ર આકારવાળાં ફળ સ્વભાવથી જ પરિણામ પામેલાં છે. ૪ ૪. જ્યોતિરંગ "વૃક્ષ : જ્યોતિ = સૂર્ય સરખી પ્રભાનું = કારણરૂપ વૃક્ષો તે જ્યોતિરંગ કલ્પવૃક્ષ, આ વૃક્ષના ફળોનો પ્રકાશ સૂર્ય સરખો હોય છે, પરંતુ સૂર્ય સરખો ઉગ્ર નહિ. અનેક જ્યોતિવૃક્ષો હોવાથી એકની પ્રભા બીજામાં અને બીજાની તેમાં સંક્રાન્ત થયેલી હોય છે, જેથી દ્વીપના બહાર રહેલાં સ્થિર જ્યોતિષી સરખાં સ્થિર અને પરસ્પરાક્રાન્ત પ્રકાશવાળાં છે. આકાશમાં સૂર્ય ઉગેલો હોય તે વખતે એ વૃક્ષોની સાર્થકતા નથી, પરંતુ રાત્રે તો એ વૃક્ષો એવાં પ્રકાશે છે કે જાણે દિવસ હોય એમ જણાય છે. જેથી રાત્રે પણ પ્રકાશસ્થાનોમાં યુગલિકોનો ગમનાગમન વ્યવહાર સુગમતાથી થઈ શકે છે. જ છે. સીપાંપા #પવૃક્ષ: ટીપ= દીવા સરખું તેજ આપવામાં ઠંડા = કારણભૂત એવાં વૃક્ષો તે ટીપાં વૃક્ષો કહેવાય. આ વૃક્ષનાં ફળ આદિ સર્વોત્તમ દીવા સરખા તેજવાળાં છે, જેમ ઘરમાં દીવો પ્રકાશ કરે છે, તેમ તે દીપવૃક્ષો ત્યાંના અંધકાર સ્થાનોમાં રાત્રે પ્રકાશે છે. (જ્યાં જ્યોતિરંગ ન હોય ત્યાં એ દીપાંગ (૨૫૬ } ૨૫૬ Page #301 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા વૃક્ષથી પણ પ્રકાશ થાય છે.) જેથી યુગલિક ક્ષેત્રોમાં કોઈ સ્થાને જ્યોતિરંગથી સૂર્યસરખો તીવ્ર પ્રકાશ હોય છે, અને કોઈ સ્થાને દીપાંગવૃક્ષથી દીપ સરખો પ્રકાશ પણ હોય છે. I૪ ૬. ચિત્ર ઋત્વવૃક્ષ : વિત્ર = વિચિત્ર પ્રકારની પુષ્પમાળાઓ, તેની પ્રાપ્તિમાં અંગ = એટલે કારણરૂપ એવાં વૃક્ષો તે ચિત્રાંગ કલ્પવૃક્ષો. આ વૃક્ષોનાં ફળાદિ તથા પ્રકારના સ્વભાવથી જ વિવિધ પ્રકારની પુષ્પમાળાઓ રૂપે પરિણામ પામેલાં હોય છે, માટે યુગલિકોને પુષ્પમાળાઓ પહેરવામાં આ વૃક્ષો ઉપયોગી છે. જ ૭. ત્રિરસ વાત્પવૃક્ષ: ચક્રવર્તી આદિ મહાપુરુષોના વખતે જેવા પ્રકારની રસવતીઓ ક્ષીર દૂધપાક, શીખંડ, બાસુંદી, મોદક, મીઠાઈઓ, ભાત, દાળ, શાક આદિ પાકશાસ્ત્રની વિધિ પ્રમાણે બનતી હતી તેવા પ્રકારની સર્વ રસવતીઓ ભોજનોના સ્વાદવાળાં ફળાદિ આ વૃક્ષનાં હોવાથી વિત્ર = વિચિત્ર રસ = રસવતીઓ ભોજનોનું સં = કારણ તે વિન્નરસાં વૃક્ષો એવું નામ છે. આ વૃક્ષોના ફળાદિકથી યુગલિકોની સર્વપ્રકારના આહારની ઈચ્છા તૃપ્ત થાય છે. જ ૮, મળ્યું "વૃક્ષ : અહીં મણિરત્ન સુવર્ણાદિકના હાર-અર્ધહાર ઇત્યાદિ આભરણો તે મfor તેનું સં= કારણભૂત જે વૃક્ષો તે મળ્યું વૃક્ષ. અથવા મણિએટલે મણિરત્ન વગેરેના ઝંડા = આભરણ રૂપ અવયવો તે મર્યંગ.... એવો પણ અર્થ છે. આ વૃક્ષનાં ફળાદિ તથા પ્રકારના સ્વભાવથી જ મણિરત્ન સુવર્ણાદિકના હાર અર્પહાર મુકુટ, કંડલ, નુપૂર, કંકણ, બહિરખાં ઇત્યાદિ આભરણો રૂપે પરિણામ પામેલાં હોય છે. જેથી યુગલિક સ્ત્રી તથા પુરુષોને પોતાના સર્વ અંગનાં આભૂષણોની પ્રાપ્તિમાં આ વૃક્ષો ઉપયોગી છે અને યુગલિકો એ જ આભરણો પહેરે છે. જ છે. ગૃહજાર સ્પવૃક્ષ : આ વૃક્ષો તથાસ્વભાવથી જ વિવિધ પ્રકારના ઘરોના આકારમાં પરિણામ પામેલ હોય છે, અને તે પણ એક માળ કે અનેક માળવાળાં ત્રિકોણાદિ અનેક આકારના વિવિધ રચના યુક્ત ગૃહો હોય છે. યુગલિકોને જ્યારે જ્યારે આરામ વા આશ્રય કરવો હોય ત્યારે આ વૃક્ષો ઘર તરીકે રહેવામાં અત્યંત ઉપયોગી બને છે. (અહીં ફળાદિ ગૃહઆકારે નહીં પરંતુ પૂર્ણ વૃક્ષ જ ગૃહ આકારે જાણવું.) ૨૦. નિયતિ (મનન) પવૃક્ષ : ઉપર કહેલા નવ પ્રકારના પદાર્થોથી નિયત = જુદા જુદા પદાર્થો આપવાથી અનિયત એ નામ ક્ષેત્રસમાસની સ્વોપજ્ઞ વૃત્તિમાં કહ્યું છે, અને સિદ્ધાંતોમાં ગણિ એ પદથી મનન ઋત્પવૃક્ષ એવું નામ કહ્યું છે. ત્યાં એ નવ વૃક્ષોથી પૂરવા યોગ્ય પદાર્થો ઉપરાંતના વસ્ત્ર આસન આદિ વિવિધ પદાર્થો પૂરનાર આ ૧૦મું કલ્પવૃક્ષ છે. અથવા મુખ્યત્વે જેથી નગ્ન ન રહેવાય તેવાં વસ્ત્રોને પૂરનાર આ ૧૦મું અનગ્ન વૃક્ષ છે. આ વૃક્ષનાં ફળો આદિ દેવદૂષ્ય વગેરે ઉત્તમ જાતિનાં વસ્ત્રોરૂપે સ્વભાવથી જ પરિણમેલાં હોય છે. માટે એ ૧૦મું કલ્પવૃક્ષ યુગલિકોને વસ્ત્રાદિ પહેરવામાં ઉપયોગી બને જ ૨૫9. Page #302 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -..-.-.-.-.-.-.-.-.-.-.-.-- - - - - - - - - - જાણવા જેવી ભૂમિકા - || કલ્પવૃક્ષો વનસ્પતિ પરિણામી છે II જ એ પ્રમાણે યુગલિકોની દરેક પ્રકારની જરૂરિયાત પૂર્ણ કરનારાં કલ્પવૃક્ષો પોતે વનસ્પતિ છે, તેમજ દેવાધિષ્ઠિત નહીં પણ સ્વાભાવિક પરિણામવાળાં છે. વળી એ દરેક જાતિના વૃક્ષો પગલે પગલે અનેક હોય છે, પરંતુ એક જાતિનું એક હોય એમ નહીં. તેમજ અનેક પ્રકારના પ્રતિભેદવાળાં હોય છે. જેમ ભૂતાંગવૃક્ષ અનેક જાતિનાં છે, અને તે અનેકમાંની એક જાતિના પણ અનેક વૃક્ષો છે. II કલાવૃક્ષ ઉપરાંત બીજાં અનેક વૃક્ષ II |SF વળી પહેલા ત્રણ આરામાં કેવળ કલ્પવૃક્ષો જ હોય છે એમ નહીં, પરંતુ આમ્ર-ચંપક-અશોક આદિ બીજાં પણ વર્તમાન સમયમાં વિદ્યમાન દેખાય છે એવાં અનેક જાતિનાં અનેક વૃક્ષો-ગુચ્છા-ગુલ્મ-લતાઓવલય-તૃણ-જલરૂહ-કુહણ-ઔષધિ-હરિતકી-વલ્લી અને પર્વ એ બારે પ્રકારની પ્રત્યેક વનસ્પતિઓ તથા અનેક સાધારણ વનસ્પતિઓ પણ ક્ષેત્રસ્વભાવથી અને કાળસ્વભાવથી અત્યંત રસકસવાળી હોય છે, પરંતુ તે યુગલિકોના ઉપયોગમાં આવતી નથી. તથા ઉદ્દાલકાદિ૯ પ્રકારના વૃક્ષો વગેરે ઘણી વનસ્પતિઓનાં નામ સિદ્ધાન્તમાં દર્શાવ્યા છે ઇત્યાદિ વિશેષ સ્વરૂપ સિદ્ધાન્તોથી જાણવું. (૧-૬). ૫૬ અંતર્લીપ If પ્રથમ હિમવાનું પર્વતની ચારે વિદિશાઓમાં ૩૦૦-૩૦૦ યોજન લવણ સમુદ્રની અંદર જઇએ ત્યાં ચાર અંતર્લીપ આવે છે. એ જ પ્રકારે લવણ સમુદ્રમાં અંદર ૪OO, ૫OO, ૬OO, ૭૦, ૮૦૦ અને ૯૦૦યોજન આગળ જઇએ તો ચારે વિદિશાઓમાં ૪-૪ અંતર્લીપો આવેલા છે. આ પ્રકારે લઘુ હિમવાનું અંતર્દીપ(વંત) પર્વતના (૭૪૪ = ૨૮) સર્વ અંતર્દીપ ૨૮ થાય છે. એ જ પ્રમાણે છઠ્ઠા શિખરી પર્વતના અંતર્ગત ૨૮ અંતર્દીપો આવેલા છે. બન્ને સાઇડના મેળવીએ તો પ૬ અંતર્લીપ થાય છે. (દિગમ્બરીય પરંપરામાં અંતર્દીપોની સંખ્યા ૯૬ બતાવવામાં આવેલી છે. જે માટે વિશેષ જુઓ - તિલોયપણત્તિ-અધ્ય. ૪, ગાથા-૨૪૭૮-૨૪૯૦ તેમજ તત્ત્વાર્થવાર્તિકમાં અધ્ય. ૩) અને સૂત્ર ૩૭ની ટીકાદિ.) આ અંતર્દીપમાં યુગલિયા મનુષ્યો રહે છે. જેઓ કલ્પવૃક્ષોના ફળ-ફૂલ ખાઈને સ્વ-જીવન નિર્વાહ કરે છે. સ્ત્રી-પુરુષના રૂપમાં તે યુગલિયાઓ સાથે જ જન્મે છે અને સાથે જ મરે છે. તેમજ મરણના ૬ માસ પૂર્વે તેઓ ૧ યુગલને જન્મ આપી દે છે. (દિગમ્બર મતાનુસાર મરણના કાંઇક સમય પૂર્વે યુગલ સલ્તાન ઉત્પન્ન થાય છે. જુઓ - તિલોયપણત્તિ અધ્ય...૪/ગાથા...૨૪૮૯ તેમજ ૨૫૧૨ આદિ..) (૧-૭). ૬ મહાદ્રહો વિષે.... Hજ ઉપરોક્ત જે ૬ વર્ષધર પર્વતોનાં નામો બતાવ્યાં છે. તે પર્વતોના મધ્યભાગમાં ક્રમશઃ પદ્મ, મહાપદ્મ, તિબિંચ્છિ, કેશરી, મહાપુણ્ડરિક અને પુણ્ડરિક નામે ૧-૧ મહાદ્રહો એટલે વિશાલ સરોવરો આવ્યાં છે. ૨૫૮ Page #303 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા આ સરોવરોના મધ્યભાગમાં ૧ મુખ્ય કમળ અને તેને ફરતાં ૬ વલયો વગેરેનું સ્વરૂપ આ જ ગ્રંથમાંથી જોઈ લેવું. (૧-૮). મહાનદી વિષે... 呀 હિમવાન્ પર્વતસ્થ પદ્મદ્રહના પૂર્વભાગમાંથી ગંગામહાનદી નીકળે છે. જે પર્વતની નીચે પડીને દક્ષિણ ભરતક્ષેત્રમાં વહીને પૂર્વમુખી થઇને પૂર્વના લવણ સમુદ્રમાં જઇને મળે છે. એ પદ્મસરોવરના પશ્ચિમભાગથી સિંધુ મહાનદી નીકળીને ભારતવર્ષના દક્ષિણ ભાગથી થોડે દૂર રહીને પશ્ચિમાભિમુખી થઇને પશ્ચિમી લવણ સમુદ્રમાં જઇને મળે છે. એ સરોવરના ઉત્તરના ભાગમાંથી રોહિતાંશા નદી નીકળે છે કે જે આગળ જતાં હિમવંત ક્ષેત્રમાં વહે છે. અંતિમ શિખરીપર્વત ઉપર આવેલ પુંડરિક સરોવરના પૂર્વી ભાગમાંથી રક્તા મહાનદી અને પશ્ચિમનાં ભાગમાંથી રક્તાવતી મહાનદી નીકળીને ઐરાવત ક્ષેત્રમાં વહે છે. જે ક્રમશઃ પૂર્વ અને પશ્ચિમના સમુદ્રમાં જઇને મળે છે. એ પંડિરક સરોવરના દક્ષિણભાગમાંથી સુવર્ણકુલા નદી નીકળે છે, જે હૈરણ્યવંત ક્ષેત્રમાં વહે છે. બાકીના મધ્યવર્તી વર્ષધર પર્વતોનાં દ્રહો (સરોવરો)માંથી ૨-૨ નદીઓ નીકળે છે. તે પોતપોતાના ક્ષેત્રોમાં વહેતી એવી પૂર્વ તેમજ પશ્ચિમનાં સમુદ્રમાં જઇને મળે છે. તેમજ આ મુખ્યપ્રધાન મહાનદીઓમાં હજારો અન્ય નાની નદીઓ આવીને મળે છે. (૧-૯). ગજદન્તાકાર પર્વત... મહાવિદેહ ક્ષેત્રની મુખ્ય ભૂમિના મધ્યમાં મેરુ પર્વતની ઈશાનાદિ ચારો વિદિશાઓમાં ક્રમશઃ ગન્ધમાદન, માલ્યવંત, સૌમનસ અને વિદ્યુત્પ્રભ નામવાળા ૪ પર્વતો આવેલ છે. ઉપરોક્ત પર્વતોથી વિભક્ત થવાના કારણે મેરુના દક્ષિણી ભાગને દેવકુરુ અને ઉત્તરીભાગને ઉત્તરકુરુ કહેવાય છે એ બન્ને ક્ષેત્રની ભૂમિ ભોગભૂમિ (કર્મભૂમિ) રૂપે જાણવી. મેરુ પર્વતની પૂર્વવર્તી ભાગને પૂર્વવિદેહ અને પશ્ચિમ દિશાવાળા ભાગને પશ્ચિમવિદેહ કહેવાય છે. આ બન્ને જ સ્થાનોમાં સીતા અને સીતોદા મહાનદીઓ વહેતી હોવાના કારણે ૨-૨ ખણ્ડ થઈ જાય છે એટલે ૪ ખંડોમાં વિભાજિત આ (કર્મભૂમિ) મહાવિદેહ ક્ષેત્ર છે જેમાં શ્રી સીમંધરાદિ તીર્થંકરો વિહાર કરતા અને ધર્મોપદેશ આપતા બિરાજે છે તેમજ આજે પણ ત્યાં સંયમાદિમાં પુરુષાર્થ કરી માનવો સર્વ કર્મ ક્ષય કરી મોક્ષમાં જાય છે. (૧-૧૦). જ્યોતિષ્ક લોક... આ જંબુદ્વીપના મેરુપર્વતના સમભૂતલા ભાગથી ૭૯૦ યોજનની ઊંચાઈથી લઇને ૯૦૦ યોજન સુધીની ઊંચાઈ પર્યન્ત જ્યોતિષ્મલોક આવેલ છે. જે ઠેકાણે સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા આ પાંચ જાતિનાં જ્યોતિષ્ક દેવોનાં વિમાનો આવેલાં છે. જો કે આ દરેક વિમાન જ્યોતિર્માન અથવા સ્વયં પ્રકાશિત સ્વાભાવિક રૂપે છે એથી જ આ લોક જ્યોતિષ્ક લોક કહેવાય છે. તેમજ આ વિમાનોમાં રહેવાવાળા જ્યોતિષ્ક દેવોના નિવાસને કારણે ઉક્ત ક્ષેત્ર જ્યોતિષ્ક લોક કહેવાય છે. તિń સ્વરૂપે આ જ્યોતિષ્મ ૨૫૯ Page #304 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા લોક છેક સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત ફેલાયેલો છે. એમાં સર્વપ્રથમ ૭૯૦યોજનની ઊંચાઈ પર તારાઓનાં વિમાન આવે છે. એનાથી ૧૦ યોજન ઊંચે જઇએ તો સૂર્યનું વિમાન આવે છે. સૂર્યથી ૮૦ યોજન ઊંચે જઈએ ત્યાં ચંદ્રનું વિમાન છે અને ચંદ્રથી ૪ યોજન ઊપર નક્ષત્રોનાં વિમાનો છે ત્યાર પછી નક્ષત્રથી ૪ યોજન ઊપર જઈએ ત્યાં બુધનું વિમાન આવે છે. બુધથી ૩ યોજન ઊપર શુક્રનું વિમાન અને શુક્રના ૩ યોજન ઊપર ગુરુનું વિમાન, ગુરુના ૩ યોજન ઊપર મંગળનું વિમાન છે. છેલ્લે મંગલના ૩ યોજન ઊપર જઈએ ત્યાં તો શનૈશ્વર (શનિ)નું વિમાન આવે છે. આ પ્રકારે સર્વ જ્યોતિષ્ક વિમાનનો સમુદાય ૧૧૦ યોજનની અંદર પ્રાપ્ત થાય છે. મધ્યલોકવર્તી ત્રીજા પુષ્કરદ્વીપના મધ્યમાં જે માનુષોત્તર પર્વત છે ત્યાં સુધીનું ક્ષેત્ર મનુષ્યલોક કહેવાય છે. આ મનુષ્યલોકની અંદર સર્વ જ્યોતિષ વિમાનો મેરુને પ્રદક્ષિણા આપતાં નિત્ય ફરતાં રહે છે. અહીં સૂર્યના ઉદય અને અસ્તથી જ સર્વ દિવસ અને રાત્રિનો વ્યવહાર થાય છે. મનુષ્યલોકના બહારી ભાગથી લઈ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત અસંખ્ય યોજન વિસ્તૃત ક્ષેત્રમાં જે જ્યોતિષ વિમાનો છે તે ફરતાં નથી એટલે જ્યાં છે ત્યાં જ સ્થિર અચળ છે. જંબુદ્વીપના મેરુની ચારે બાજુથી ૧,૧૨૧ યોજન સુધી આ જ્યોતિષ મંડલ (ચક્ર) નથી તેમ જ લોકાન્તમાં પણ ઉપરોક્ત આટલા જ યોજન જ્યોતિષ મંડલનું અસ્તિત્વ નથી. એથી જ આના મધ્યવર્તી ભાગમાં યથાસંભવ અંતરાલ સાથે સર્વત્ર આ જ્યોતિષ મંડલ ફેલાયેલું છે. જૈન માન્યતાનુસારે જંબુદ્વીપમાં ૨ સૂર્ય અને ૨ ચંદ્ર છે. એક સૂર્યને મેરુપર્વતની સંપૂર્ણ પ્રદક્ષિણા આપતાં ૧૬ પ્રહર લાગે છે. આ સૂર્યનું પરિભ્રમણ ક્ષેત્ર જંબુદ્વીપની અંદર ૧૮૦ યોજન અને લવણ સમુદ્રમાં ૩૩૦ ૪ યોજનનું છે. સૂર્યને ફરવાના ૧૮૩ માંડલા કહેવાયેલા છે. એક માંડલાથી બીજા માંડલાનું અંતર ૨ યોજનનું હોય છે એ પ્રમાણે પહેલા માંડલાથી છેલ્લા માંડલા સુધી પરિભ્રમણ કરતાં સૂર્યને ૩૬૬ દિવસો લાગે છે. સૌર માસાનુસા૨ે ૧ વર્ષના આટલા જ દિવસ હોય છે. ચંદ્રના પરિભ્રમણના માંડલા માત્ર ૧૫ જ હોય છે. ચંદ્રને પણ મેરુની એક પ્રદક્ષિણા આપતાં ૧૬ પ્રહરથી કાંઇક અધિક સમય લાગે છે. કેમ કે એ ચંદ્રની ગતિ સૂર્યથી અતિ મંદ છે એ જ કારણથી ચંદ્રના ઉદયમાં સૂર્યની અપેક્ષાએ આછું-પાછું દેખાય છે. ૧ ચંદ્ર પોતાના ૧૫ માંડલામાં ચંદ્ર માસમાં ૧૪૧+ – માંડલા પ્રમાણ જ ચાલે છે એથી જ ચંદ્રમાસના અનુસાર વર્ષમાં ૩૫૫ અથવા ૩૫૬ દિવસ થાય છે. તેમજ જંબુદ્વીપમાં ૨ સૂર્ય-૨ ચંદ્ર, લવણ સમુદ્રમાં ૪ સૂર્ય-૪ ચંદ્ર, ધાતકીખંડમાં ૧૨ સૂર્ય-૧૨ ચંદ્ર, કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય૪૨ ચંદ્ર, અને પુષ્કરાર્ધદ્વીપમાં ૭૨ સૂર્ય - ૭૨ ચંદ્રછે. એમ અઢીદ્વીપ રૂપ મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ સૂર્ય-૧૩૨ ચંદ્ર છે. તેમજ પુષ્કરાર્ધના પાછળના અર્ધભાગમાં પણ ૭૨-૭૨ સૂર્ય-ચંદ્ર જાણવા. એથી આગળ સ્વયંભૂરમણસમુદ્ર પર્યન્ત સૂર્ય અને ચંદ્રની સંખ્યા ઉત્તરોત્તર બમણી-બમણી છે. હવે ૧ ચંદ્રના પરિવારમાં ૧ સૂર્ય, ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહો અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાઓ છે. જંબુદ્રીપમાં ૨ ચંદ્ર હોવાથી સૂર્યાદિકની સંખ્યા પણ બમણી થઈ જશે. એ પ્રમાણે સમસ્ત જ્યોતિષલોકમાં અસંખ્ય ચંદ્ર-સૂર્યો છે... ઇત્યાદિ ૧૨૪ ૨૬૦ Page #305 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા (૧-૧૧). ઊર્વલોક... " મેરુ પર્વતને ત્રણે લોકમાં વિભાજન કરવામાં આવેલો છે. મેરુની સમભૂતલાથી ૯00 યોજના ઉપર અને ૯00 યોજન નીચે સુધીનો ૧,૮00 યોજન પ્રમાણ મધ્યલોક છે. ૯00 યોજનથી નીચેના ભાગને અધોલોક તો ૯૦૦ યોજનથી ઉપરના ભાગને ઊર્ધ્વલોક કહેવાય છે ઊર્ધ્વલોકમાં શ્વેતાંબરીય માન્યતાનુસારે ૧૨ પ્રકારના વૈમાનિક દેવલોકની વ્યવસ્થા બતાવી છે. તેની ઉપર ૯ ગ્રેવેયક અને પ અનુત્તર છે. જ્યારે દિગમ્બરીય માન્યતાનુસારે વૈમાનિક દેવોની સંખ્યા ૧૬ છે...) આ વિમાનોમાં કલ્પવાસી (કલ્પોપપન્ન) દેવ અને દેવીઓ રહે છે. તેની ઊપર ૯ અનુદિશ અને તેની ઉપર ૫ અનુત્તર વિમાનો છે અને આ વિમાનોમાં રહેવાવાળા દેવો કલ્પાતીત હોય છે. કેમ કે, એમાં ઇન્દ્ર-સામાનિકાદિ વ્યવસ્થા નથી તેઓ આનાથી પર છે. આ વિમાનોમાં રહેવાવાળા દેવો સમાન વૈભવવાળા હોય છે. તેમજ દરેકે દરેક પોત-પોતાને ઇન્દ્ર સ્વરૂપે અનુભવે છે એ માટે જ તેઓ અહમિન્દ્ર તરીકે ઓળખાય છે. સ્વર્ગોમાં જે દેવો રહે છે. તેઓ મુખ્ય ૨ પ્રકારે છે. (૧) કલ્પોપપન, (૨) કલ્પાતીત. તેમાં જે કલ્પોપપન્ન છે તેમાં ઇન્દ્ર-સામાનિક-ત્રાયશ્ચિંશ-પારિષાદ્ય-આત્મરક્ષક-લોકપાલ-અનીક-પ્રકીર્ણકઆભિયોગ્ય અને કિલ્બિષિક નામની ૧૦જાતિઓ છે. (૧) તેમાં પણ સામાનિકાદિ અન્ય સર્વ દેવોનો જે સ્વામી હોય તે “ઈન્દ્ર” કહેવાય છે. તેની આજ્ઞા દરેક દેવ શિરોધાર્ય કરે છે. તેમજ એનો વૈભવ-ઐશ્વર્ય અન્ય સર્વ દેવોથી સર્વશ્રેષ્ઠ કક્ષાનો હોય છે. (૨) આજ્ઞા અને ઐશ્વર્ય છોડી દરેક વાતે ઇન્દ્રની સમકક્ષ હોય તે “સામાનિક” કહેવાય છે. (૩) મંત્રી અને પુરોહિતનું કામ કરવાવાળા દેવને “ત્રાયશ્ચિંશ” કહેવાય છે. જેઓની સંખ્યા માત્ર ૩૩ જ હોય છે માટે જ તેઓ ત્રાયસિંશ કહેવાય છે. (૪) ઈન્દ્રની સભાને અથવા પરિષદૂના સદસ્યોને “પારિષાઘ” કહેવાય છે. (૫) ઈન્દ્રના અંગરક્ષક (બોડીગાડ) દેવોને “આત્મરક્ષક” દેવો કહેવાય છે. (૬) સર્વદેવોની રક્ષા કરવાવાળા દેવ “લોકપાલ” (કોટવાલ-પોલિસના જેવા) કહેવાય છે. (૭) સેનાનાં કામ કરવાવાળા દેવોને “અનીક” (આમ જેવા) કહેવાય છે. (2) સાધારણ પ્રજાના સ્થાનીય દેવોને “પ્રકીર્ણક” (નગરવાસી) કહેવાય છે. (૯) નોકર-ચાકર જેવાં કાર્યો કરવામાં કુશલ દાસ તરીકે કહેવાતા “આભિયોગ્ય” દેવતાઓ હોય છે. (૧૦) દેવલોકમાં સહુથી હીન પુણ્યવાળા (ચંડાલ સમાન) “કિલ્બિષિક” દેવો હોય છે. દેવોના ૪ ભેદમાં ભવનપતિ-વ્યંતર અને વાણ-વ્યંતર દેવોના નિવાસ સ્થળની વિશેષ માહિતી આ ગ્રંથમાંથી જોઈ લેવી. પંચમ બ્રહ્મ દેવલોકના છેડે ત્રીજા રિષ્ટ નામક પ્રતરની વચ્ચે આઠ કૃષ્ણરાજીમાં નિવાસ કરતા ૯ પ્રકારે લોકાંતિક દેવો રહે છે. તેઓ દેવર્ષિ તરીકે ઓળખાય છે. આ દેવો તીર્થકરોના દીક્ષા કલ્યાણકના ૧ વર્ષ પૂર્વે પ્રભુને “તીર્થ પ્રવર્તાવો...” એવી વિનંતી કરવા માટે આવે છે તેમજ આ દેવો પ્રાય: એકાવતારી પણ કહેવાય છે. આ ચારે નિકાયના દેવોનો જન્મ ઔપપાતિક રૂપે થાય છે. તેઓ પોત પોતાની ઉપપાત સભામાં દિવ્ય શપ્યા ઉપર જન્મ બાદ માત્ર અંતર્મુહૂર્તના ગાળામાં જ ૨૫ વર્ષની પૂર્ણ યુવાવસ્થાવાળા માનવ જેવા થઇ જાય છે... ઇત્યાદિ... ૨૬૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા (૧-૧૨). તમસ્કાય # જંબુદ્વીપમાં તિચ્છ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોને ઓળંગ્યા પછી અરૂણવર દ્વીપની વેદીકાના અંતથી અરૂણોદસમુદ્રમાં ૪૨,૦૦૦યોજન અવગાહીને જલના ઉપરના ભાગમાં એક પ્રદેશની શ્રેણીવાળા તમસ્કાય (અંધકાર-પિંડીનો આરંભ થાય છે. વળી તે ૧,૭૨૧ યોજન ઊપર આવીને વિસ્તારને પ્રાપ્ત કરતો એવો સૌધર્માદિ ૪ કલ્પોને આવૃત કરીને પાંચમા બ્રહ્મલોકમાં રિષ્ટ વિમાનને પ્રાપ્ત કરીને સમાપ્ત થાય છે. આ તમસ્કાયનો આકાર નીચેથી મલ્લકમૂલ અને આગળ જતાં મરઘાનાં પિંજરાની સમાન હોય છે. એનાં લોકતમિસ્ત્રાદિ ૧૩ નામો છે અને એમાં ૮ કૃષ્ણરાજીઓ દર્શાવવામાં આવી છે. (વિશેષ આ જ ગ્રંથમાં જુઓ...પેજ નં. = ૧૭૨) (૧-૧૩). સિદ્ધલોક.. * ઊર્ધ્વલોકમાં સૌથી ઉપર રહેલા સર્વાર્થસિદ્ધ વિમાનના અગ્રભાગથી ૧૨ યોજન ઊપર જઇએ ત્યાં ઇષપ્રાન્માર નામક પૃથ્વી આવે છે. તે ૪૫ લાખ યોજન લાંબી-પહોળી ગોળાકારે રહેલી છે. તેમજ વચમાં ૮ યોજન જાડી અને પછી ક્રમ પૂર્વક ઘટતી ઘટતી માખીની પાંખથી પણ પાતળી થાય છે. એ અર્જુનસ્વર્ણથી બનેલી અને સ્ફટિકમય સ્વરૂપે છે. આ સિદ્ધક્ષેત્ર અથવા સિદ્ધલોકમાં સર્વકર્મોનો ક્ષય કરી સંસાર ચક્રથી છૂટવાવાળા મુક્ત જીવો નિવાસ કરે છે અને અનંતકાળ સુધી પોતાના આત્મિક એવા અવ્યાબાધ નિરૂપમ સુખને ભોગવે છે. (૧-૧૪). લોકનું સ્વયંસિદ્ધ અને શાશ્વતાદિપણું ઈતર દર્શનકારો ભિન્ન વ્યવસ્થાવડે અને પ્રકારોવડે “ચૌદભુવન” ને માનવા સાથે તેના ઉત્પાદક બ્રહ્મા, પાલક વિષ્ણુ, સંહારક મહાદેવ કહે છે અને વિભિન્ન મતે શેષનાગ, કૂર્મવા કામધેનું વગેરે પૃથ્વીના ધારક છે, એમ કહે છે. આ માન્યતાના આધારે જ તેઓના કેટલાક ગ્રંથો રચાયા છે, પણ એટલું ચોક્કસ વિચારવું જરુરી છે કે જે આત્માઓ નિરંજન, નિરાકાર છે, કૃત્કૃત્ય બન્યા છે; સર્વોદ્ધારક છે, સર્વોચ્ચપણું પામેલા છે, રાગદ્વેષ રહિત છે, સર્વમુક્ત થવાથી શાશ્વત સ્થાનને પામેલા છે, તેવા આત્માઓને જગતનું ઉત્પાદન, પાલન કે નાશ કરવાનું કશુંએ કારણ રહ્યું જ નથી. આ વિરાટ વિશ્વ કોઈએ બનાવ્યું નથી. તે તો અનાદિકાળથી સ્વતઃ સિદ્ધ છે, તેમજ તે અનંતકાળ સુધી સ્વયં સ્વસ્વભાવે રહેશે. તેને કોઈ ઈશ્વરીય વ્યક્તિ ચલાવતી નથી તેમજ તેનો કોઈ વ્યક્તિ નાશ કરતી નથી તે તેના સ્વભાવે જ ચાલે છે, તેનો નાશ કાળના પરિબળોથી જ થાય છે, એથી જ લોક સ્વયંસિદ્ધ છે, જે માટે કહ્યું છે કે.... “વા વિરો ન ઘર વિધારે સયંસિદ્ધી” અર્થાતુ આ ૧૪ રાજલોક કોઈએ કર્યો નથી. જેથી સ્વયંસિદ્ધ છે. કોઈએ ધારી રાખ્યો નથી જેથી સ્વયં નિરાધાર એટલે આકાશમાં અદ્ધર છે. કોઈએ બનાવ્યો નથી જેથી તે સદા માટે શાશ્વતો છે, આર્યધર્મનો એક મહાન પ્રભાવ છે કે જેના લીધે આકાશમાં વિશ્વ રુપે ૧૪ રાજલોક અદ્ધર અને સ્થિર રહે છે. ૬૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા (૧-૧૫). ક્ષેત્ર માપ # જૈન પરમ્પરાનુસારે ક્ષેત્ર - માપ આ પ્રકારે બતાવવામાં આવેલ છે. પરમાણું = પુદ્ગલનો સહુથી નાનામાં નાનો અવિભાગી અંશ અનંત પરમાણું = ૧ ઉગ્લક્ષણ શ્લેક્ષણિકા ૮ ઉમ્પ્લક્ષણ શ્લેક્ષણિકા = ૧ ગ્લક્ષણ શ્લેક્ષણિકા ૮ ગ્લક્ષણ શ્લેક્ષણિકા = ૧ ઊર્ધ્વરેણું ૮ ઊર્ધ્વરણું = ૧ ત્રસરેણું ૮ ત્રસરેણું = ૧રથરેણું ૮ રથરેણું = ૧ દેવકુ મનુષ્યનો વાલાઝ ૮ દેવકુમનુષ્યનો વાલાઝ = ૧ હરિવર્ષક્ષેત્રજ મનુષ્યનો વાલાગ્ર ૮ હરિવર્ષક્ષેત્રજ મનુષ્યનો વાલાઝ = ૧ હૈમવંતક્ષેત્રજ મનુષ્યનો વાલાઝ ૮ હૈમવંતત્રજ મનુષ્યનો વાલાઝ = ૧ વિદેહક્ષેત્રજ મનુષ્યનો વાલાઝ ૮ વિદેહક્ષેત્રજ મનુષ્યનો વાલાઝ = ૧ ભરતક્ષેત્રજ મનુષ્યનો વાલાઝા ૮ ભરતક્ષેત્રજ મનુષ્યનો વાલાઝ = ૧ લીખ (લિક્ષા) ૮ લીખ (લિસા) = ૧ જુ (યુકા) ૮ જુ (યુકા) = ૧ યવમધ્ય ૮ યવમધ્ય = ૧ ઉત્સધાંગુલ ૬ ઉત્સધાંગુલ = ૧ પાદ ૨ પાદ = ૧ વિતસ્તિ (વંત) ૨ વિતસ્તિ (વંત) = ૧ રત્નિ (હાથ) ૨ રત્નિ (હાથ) = ૧ કુક્ષિ (દિગંબર પરંપરામાં કિષ્ક) ૨ કુક્ષિ (કિમ્બુ) = ૧દલ્ડ (ધનુષ્ય) ૨૦OOન્ડ (ધનુષ્ય) = ૧ ગાઉ ૪ ગાઉ = ૧યોજન..ઇત્યાદિ... ૨૬૩ ) Page #308 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ' નિર્વિભાજય કાળ પ્રમાણ = ૧ સમય | સમય = ૧ જન્ય અંતર્મુહર્ત્ત ૯ ચોથા જઘન્ય યુક્ત અસં.ની સંખ્યા = ૧ આવલિકા ૨૫૬ આવલિકા – ૧ કુલ્લવ ૧૨૨૯૩ ૩૭૭૩ ૨,૨૨૩ સાધિક ૧૭ ક્ષુલ્લક ભવ = ૧ પ્રાણ વા શ્વાસોશ્વાસ ૭ પ્રાણ = ૧ સ્તો ક = ૭ોક = ૧ લવ ૩૮ : લવ (૨૪ મિનિટ રૂપ) = ૧ ઘડી ૨ ઘડી = ૧ ચાંદ્ર મુહૂર્ત થાય. = (૧ સામાયિક કાળ) સમય ન્યૂન ૨ ઘડી = ૧ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત... અન્ય રીતિએ... નિર્વિભાજ્ય અસંખ્ય સમય = ૧ નિમેષ ૧૮ નિમેષ = ૧ કાઠી ૨ કાઠા = ૧ લવ ૧૫ લવ = ૧ કલા ૨ કલા = ૧ લેશ ૧૫ લેશ = ૧ મણ ૬ ક્ષણ = ૧ ઘટિકા (૨૪ મિનિટ) ૨ ઘટિકા = ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર આવલિકા = ૧ ઉચ્છવાસ વા નિઃશ્વાસ - = ૧ ૧૫ દિવસ – ૧ પખવાડિયું = ૨ પખવાડિયાં = ૧ માસ ૨૬૪ (૧-૧૬), કાળ - માપ ૨ માસ = ૧ ઋતુ ૩ઋતુ = ૧ અયન ૨ અયન = ૧ વર્ષ ૫ (સૌર) વર્ષ = ૧ યુગ ૧૦ શત (સૌ) વર્ષ = ૧ સહસ્ત્ર વર્ષ શત સહસ્ત્ર વર્ષ = ૧ લક્ષ (લાખ) વર્ષ ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ | ૮૪ લાખ પૂર્વાંગ = ૧ પૂર્વ (૭૦ ક્રોડ ૫૬ લાખ ક્રોડ વર્ષ) ૮૪ લાખ પૂર્વ = ૧ ત્રુટિનાંગ (ઋષભદેવનું આયુષ્ય |૮૪ લાખ ત્રુટિનાંગ = ૧ ત્રુટિત ૮૪ લાખ ત્રુટિત = ૧ અડડાંગ ૮૪ લાખ અડડાંગ = ૧ અડડ ૮૪ લાખ અડડ = ૧ અવવાંગ ૮૪ લાખ આવવાંગ = ૧ અવવ ૮૪ લાખ અવવ = ૧ હુકાંગ = જાણવા જેવી ભૂમિકા = હુહુક ૮૪ લાખ હઠુકીંગ = ૧ ક ૮૪ લાખ હુહુક = ૧ ઉત્પલાંગ ૮૪ લાખ ઉત્પલાંગ = ૧ ઉત્પલ ૮૪ લાખ ઉત્પલ = ૧ પમાંગ ૮૪ લાખ પદ્માંગ = ૧ પદ્મ ૮૪ લાખ પત્ર = ૧ નલિનાંગ ૮૪ લાખ નલિનાંગ = ૧ નલિન ૮૪ લાખ નલિન = ૧ અર્થનિપુરાંગ ૮૪ લાખ અનપુરીંગ = ૧ અર્થનિપુર ૮૪ લાખ અનપુર = ૧ અયુતાંગ ૮૪ લાખ યતાંગ = ૧ યુન ૮૪ લાખ અયુત = ૧ નયુતાંગ ૮૪ લાખ યુનાંગ = ૧ યુન ૮૪ લાખ નયુત = ૧ પ્રયુક્તાંગ ૮૪ લાખ પ્રયુતાંગ = ૧ પ્રદ્યુત | ૮૪ લાખ પ્રયુત = ૧ યુલિકાંગ ૮૪ લાખ ચુલિકાંગ = ૧ ચૂલિકા ૮૪ લાખ ચુલિકા = ૧ શિર્ષપ્રહેલિકાંગ ૮૪ લાખ શિર્ષપહેલિકાંગ = ૧ શિર્ષપ્રહેલિકા (સંખ્યાતાવર્ષ) -X Page #309 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી અસંખ્યાતા વર્ષનો = ૧ પલ્યોપમ(છ પ્રકારે) ૨૦ કોડાકોડી સાગરોપમ= ૧ કાળચક્ર ૧૦ કોડાકોડી પલ્યોપમ= ૧ સાગરોપમ(છ પ્રકારે) ૧૦ કોડાકોડી સાગરોપમ= ૧ ઉત્સર્પિણી વા અવસર્પિણી અનંતા કાળચક્ર = ૧ પુદ્ગલ પરાવર્ત કાળ (તે ૪ પ્રકારે છે.) - ૬ પ્રકારે પલ્યોપમ + સાગરોપમાદિનું સ્વરુપ આ જ “જાણવા જેવી ભૂમિકા” ના અંતે આપવામાં આવેલ છે. (૧-૧૭). દિગમ્બરીય માન્યતાનુસારે કાળ સંબંધી માપ આ પ્રમાણે જાણવું. [ સમય = કાળનો સહુથી નાનામાં નાનો અંશ.... અસંખ્યાત સમય = ૧ આવલી સંખ્યાત આવલી = ૧ પ્રાણ (શ્વાસોશ્વાસ) ૭ પ્રાણ = ૧ સ્તોક ૭ સ્ટોક = ૧ લવ ૭૭ લવ = ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ ૨ પક્ષ = ૧ માસ ૨ માસ = ૧ ઋતુ ૩ ઋતુ = ૧ અયન ૨ અયન = ૧ વર્ષ ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ ૮૪ લાખ પૂર્વાંગ = ૧ પૂર્વ ૮૪ લાખ પૂર્વ = ૧ પર્વાંગ ૮૪ લાખ પર્વાંગ = ૧ પર્વ જાણવા જેવી ભૂમિકા ૮૪ લાખ પર્વ = ૧ નયુતાંગ = ૮૪ લાખ નયુતાંગ = ૧ નયુત ૮૪ લાખ નયુત = ૧ કુમુદાંગ ૮૪ લાખ કુમુદાંગ = ૧ કુમુદ ૮૪ લાખ કુમુદ = ૧ પમાંગ ૮૪ લાખ પમાંગ = ૧ પદ્મ ૮૪ લાખ પદ્મ = ૧ નલિનાંગ ૮૪ લાખ નલિનાંગ = ૧ નલિન...ઇત્યદિ એ પ્રમાણે આગળ કમલાંગ, કમલ, તુટ્યાંગ - તુટ્યું, અટટાંગ - અટટ, અમમાંગ - અમમ, હુહુઅંગ - હુહુ, લતાંગ – લતા, મહાલતાંગ – મહાતલા, શિરપ્રકમ્પિત, હસ્તપ્રહેલિત અને અચલાત્મકને ઉત્તરોત્તર ૮૪ લાખથી ગુણિત જાણવું... આ દરેક સંખ્યા સંખ્યાત ગણનાની અંદરની જ જાણવી. પલ્યોપમ અને સાગરોપમાદિની ગણના અસંખ્યાતમાં જાણવી અને અસંખ્યાત કરતાં ય ઘણું ઘણું વધારે હોય તે અનંત જાણવી. ૨૬૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા - - - - - - - - - - - - * * * * * * * ૨. બૌદ્ધ મતાનુસારે - વિશ્વવર્ણન (૨-૧). મધ્યલોક જ આચાર્ય વસુબધુએ પોતાના અભિધર્મ-કોષ નામક ગ્રંથમાં લોક રચના આ પ્રકારે બતાવી છે. જેમ કે લોકના અધોભાગમાં ૧૬ લાખયોજન ઊંચું અપરિમિત વાયુમંડલ છે. એની ઉપર ૧૧ લાખ, ૨૦,૦૦૦ યોજન ઊંચું જલમંડલ છે. એમાં ૩, ૨૦,000 યોજન સ્વર્ણમય ભૂમષ્ઠલ છે. ૨ જલમણ્ડલ અને ભૂમડુલનો વિસ્તાર ૧૨,૦૩,૪૫૦યોજન તેમજ પરિધિ ૩૬,૧૦,૩૫૦યોજન પ્રમાણ છે. સ્વર્ણમય ભૂમણ્ડલની મધ્યમાં મેરુ પર્વત છે. એ ૮૦,000 યોજન નીચે જલમાં વ્યાપ્ત છે તો એટલો જ ઊપર ભૂમિમાં પણ છે એની આગળ ૮૦,000 યોજન વિસ્તૃત અને ૨,૪૦,૦૦૦ યોજના પ્રમાણ પરિધિથી સંયુક્ત પ્રથમ સીતા નામે સમુદ્ર છે. જે મેરુને ઘેરીને રહેલો છે. એની આગળ ૪૦,૦૦૦ યોજન વિસ્તૃત યુગન્ધર પર્વત વલયાકારમાં સ્થિત છે. એની આગળ પણ ૧-૧ સીતાને અન્તરિત કરી અડધા અડધા વિસ્તારથી સંયુક્ત ક્રમશઃ યુગન્ધર, ઈશાધર, ખદીરક, સુદર્શન, અશ્વકર્ણ, વિતાનક અને નિમિજૂર પર્વતો છે. સીતાઓનો વિસ્તાર પણ ઉત્તરોત્તર અડધો અડધો થતો જાય છે. ઉપરોક્ત પર્વતોમાંથી મેરુ ચતુરત્નમય અને શેષ પર્વતો સ્વર્ણમય હોય છે. સહુથી બહાર અવસ્થિત સીતા (મહાસમુદ્ર)નો વિસ્તાર ૩, ૨૨,000 યોજન પ્રમાણ છે અને અંતે લૌહમય ચક્રવાલ પર્વત અવસ્થિત છે. નિમિન્દર અને ચક્રવાલ પર્વતોના મધ્યમાં જે સમુદ્ર સ્થિત છે તેમાં ક્રમશઃ જંબૂદ્વીપ, પૂર્વવિદેહ, અવર ગોદાનીય અને ઉત્તરકુરુ નામે ૪ દ્વીપો આવેલા છે. એમાં જંબૂદ્વીપ મેરુ પર્વતની દક્ષિણ દિશામાં આવેલો છે. એનો આકાર શકટ (ગાડી) સમાન છે એની ૩ ભૂજાઓમાંથી ૨ ભૂજાઓ ૨,OOO-૨,OOO યોજન પ્રમાણની છે અને ૧ ભૂજા ૩,૦૫૦યોજન પ્રમાણની છે. મેરુ પર્વતના પૂર્વ ભાગમાં અર્ધ ચંદ્રકારે પૂર્વવિદેહ નામે દ્વીપ છે. જેની ભૂજાઓનું પ્રમાણ જંબૂદીપની ત્રણે ભૂજાઓની સમાન જ છે." મેરુના પશ્ચિમ ભાગમાં મણ્ડલાકારે અવર ગોદાનીય નામે દ્વીપ છે એનો વિસ્તાર ૨,૫00 યોજન અને પરિધિ ૭,૫00 યોજન પ્રમાણ છે. મેરુના ઉત્તર ભાગમાં સમચતુષ્કોણ ઉત્તરકુરુ દ્વીપ છે. એની એક-એક ભૂજા ૨,૦૦૦-૨,૦૦૦યોજનની છે. હવે આ ૪ દીપોમાં પૂર્વવિદેહ દ્વીપની સમીપે દેહ-વિદેહ ઉત્તરકુરુના સમીપે કુરુ-કૌરવ, જંબૂદ્વીપના સમીપે ચામર-અવરચામર અને ગોદાનીય દ્વીપના સમીપે સાટા અને ઉત્તરમંત્રી નામક અંતરદ્વીપો આવેલા છે. આ ૮ અંતર્દીપોમાં ચામરદ્વીપ, નામે જે અંતર્લીપ છે તેમાં રાક્ષસોના નિવાસ હોય છે અને શેષ અંતર્લીપોમાં મનુષ્યોના નિવાસ હોય છે.' (૧) અભિધર્મ કોષ - અધ્યયન ૩ - સૂત્ર/૪૫ (૨) અભિધમ કોષ - ૩-૪૬ (૩) અભિધર્મ કોષ - ૩,૪૭-૪૮ (૪) અભિધર્મ કોષ - ૩-૫૦ (૫) અભિધર્મ કોષ - ૩-૫૧-૫૨ (૬) અભિધર્મ કોષ - ૩-૫૪, (૭) અભિધર્મ કોષ - ૩૫૫. (૮) અભિધર્મ કોષ – ૩-૫૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા મેરુ પર્વતના ૪પરિખંડ-વિભાગ માનવામાં આવે છે જેમાં પ્રથમ વિભાગ શીતા-જલથી ૧૦,૦૦૦ યોજન ઊપર સુધીનું છે એના પછી આગળ ક્રમશઃ ૧૦,૦૦૦-૧૦,૦૦૦યોજન ઊપર જઈ બીજો, ત્રીજો અને ચોથો વિભાગ આવે છે. એમાં પહેલો વિભાગ ૧૬,000 યોજન બીજો વિભાગ ૮,૦૦૦ યોજન ત્રીજો વિભાગ ૪,000 યોજન અને ચોથો વિભાગ ૨,000 યોજન મેરુપર્વતથી બહાર નીકળેલો છે. આ મેના પહેલા વિભાગના પૂર્વની બાજુ કોટ પાણિ યક્ષ રહે છે. બીજા વિભાગમાં દક્ષિણની બાજુ માલાઘર નામે દેવ રહે છે ત્રીજા વિભાગમાં પશ્ચિમની બાજુ સદામદ નામે દેવ અને ચોથા વિભાગમાં ચાતુર્માહારાજિક દેવ રહે છે એ પ્રમાણે શેષ સાત પર્વતો ઊપર પણ ઉક્ત દેવોનો નિવાસ છે. જંબૂઢીપની ઉત્તરની બાજુ બન્ને કીટાદિ અને એની આગળ હિમવાન પર્વત આવેલો છે. હિમવાન પર્વતથી આગળ ઉત્તરમાં ૫00 યોજન વિસ્તૃત અનવતાપ્ત નામનું અગાધ સરોવર આવેલું છે અને આ સરોવરમાંથી ગંગા, સિધુ, વક્ષુ અને સીતા નામની ૪ નદીઓ નીકળે છે. આ સરોવરના સમીપમાં જંબૂવૃક્ષ આવેલું છે. તે કારણથી આ દ્વીપનું નામ જંબૂદ્વીપ પડ્યું છે. અનવતાપ્ત સરોવરની આગળ ગંધમાદક નામે પર્વત આવેલો છે. ૧૦ (૨-૨). નરક લોક જ જંબૂઢીપની નીચે ૨૨,૦૦૦ યોજન પ્રમાણ વિસ્તૃત અવીચિ નામક નરક આવેલું છે એની ઉપર અનુક્રમે (૧) પ્રતાપન, (૨) તપન, (૩) મહારૌરવ, (૪) રૌરવ, (૫) સંધાત, (૬) કાલસૂત્ર અને (૭) સંજીવ નામે સાત નરક આવેલી છે. આ નરકોની ચારે બાજુના ભાગોમાં (૧) કુકૂલ, (૨) કુણપ, (૩) ક્ષમગદિક (અસિપત્રવન, શ્યામશબલ સ્વસ્થાન અયઃ શાલ્મલીવન) અને (૪) ખારોદકવાળી વૈતરણી નદી આ ચાર ઉત્સદ છે. તેમજ વળી (૧) અબ્દ, (૨) નિરન્દ, (૩) અટટ, (૪) ઉહહલ, (૫) હુહૂબ, (૬) ઉત્પલ, (૭) પદ્મ અને (૮) મહાપદ્મ નામવાળી આઠ શીત નરકો આવેલી છે જે જંબૂઢીપના અધોભાગમાં મહાનરકોના ધરાતલમાં અસ્તિત્વ ધરાવે છે એટલે ત્યાં પ્રાપ્ત થાય છે. ૧૨ (૨-૩). જ્યોતિલક Sજ મેરુ પર્વતના અર્ધ ભાગે અર્થાત્ આ ભૂમિથી ૪૦,000 યોજન ઊપર જઈએ ત્યાં ચંદ્ર અને સૂર્ય પરિભ્રમણ કરે છે. ચંદ્ર મણ્ડલનું પ્રમાણ ૫૦ યોજન અને સૂર્ય મણ્ડલનું પ્રમાણ પ૧ યોજન છે. જે સમયે જંબૂદ્વીપમાં મધ્યાહ્ન થાય છે તે સમયે ઉત્તરકુરુ ક્ષેત્રમાં અર્ધ રાત્રિ હોય છે. પૂર્વવિદેહ ક્ષેત્રમાં અસ્તગમન અને અવર ગોદાનીય ક્ષેત્રમાં સૂર્યોદય થાય છે. ૧૭ ભાદરવા માસની શુક્લ પક્ષની નવમીથી રાત્રિની વૃદ્ધિ અને ફાગણ માસના શુક્લ પક્ષની નવમીથી એની હાનિનો આરંભ થાય છે. (એટલે રાત્રિની વૃદ્ધિ અને દિવસની હાનિ અને દિવસની વૃદ્ધિ અને રાત્રિની હાનિ થાય છે.) સારાંશ - સૂર્યના દક્ષિણાયનમાં રાત્રિની (૯) અભિધર્મ કોષ - ૩-૬૩-૬૪ (૧૦) અભિધર્મ કોષ - ૩-પ૭ (૧૧) અભિધર્મ કોષ - ૩-૫૮ (૧૨) અભિધર્મ કોષ - ૩-૫૯ (૧૩) અભિધર્મ કોષ - ૩-૬૦ ૨૬9 Page #312 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા - - - - વૃદ્ધિ અને ઉત્તરાયનમાં દિવસની વૃદ્ધિ થાય છે. ૧૪ (૨-૪). સ્વર્ગલોક Lજુ મેરુના શિખર ઉપર ત્રાયસ્ત્રિ (સ્વર્ગ) લોક છે. એનો વિસ્તાર ૮૦,000 યોજન છે. અહીંયાં ત્રાયદ્ગિશ દેવો રહે છે. એની ચારે વિદિશાઓમાં વજપાણિ દેવોનો નિવાસ છે. ૧૫ ત્રાયસ્ત્રિશ લોકના મધ્યભાગમાં સુદર્શન નામનું નગર છે, જે સુવર્ણમય છે. એના ૧-૧ બાજુનો ભાગ ૨, ૫OO યોજન વિસ્તૃત છે. એના મધ્યભાગમાં ઈન્દ્રનો ૨૫0 યોજન વિસ્તૃત વૈજયન્ત નામક પ્રાસાદ છે. નગરના બાહરી ભાગમાં ચારે બાજુ ચત્રરથ, પારુષ્ય, મિશ્ર અને નન્દન નામે ૪ વન આવેલાં છે. ૧૧ અને તેની ચારે બાજુ ૨૦,૦૦૦યોજનના અંતરેથી દેવોનાં ક્રીડા સ્થળો આવેલાં છે. ૧૭ ત્રાયન્નિશ લોકના ઉપર વિમાનોમાં યામ, તુષિત, નિર્માણરતિ અને પરનિર્મિત-વશવર્તી દેવ રહે છે. કામધાતુગત દેવોમાંથી ચાતુર્માહારાજિક અને ત્રાયસ્ત્રિશ દેવો મનુષ્યના સમાન જ કામ-સેવન કરે છે વળી યામ, તુષિત, નિર્માણરતિ અને પરનિર્મિત-વશવર્તી દેવો ક્રમશઃ આલિંગન, પાણિસંયોગ, હસિત અને અવલોકન દ્વારા જ તૃપ્તિનો અનુભવ કરી લે છે. ૧૮ કામધાતુના ઉપર ૧૭ સ્થાનોથી સંયુક્ત રૂપ-ધાતુ છે. તે ૧૭ સ્થાનો આ પ્રમાણે જાણવાં...પ્રથમ સ્થાનમાં (૧) બ્રહ્મકાયિક, (૨) બ્રહ્મ પુરોહિત અને (૩) મહાબ્રહ્મલોક છે. બીજા સ્થાનમાં (૪) પરિતાભ, (૫) અપ્રભાણાભ અને (૬) આભાસ્વર લોક છે. ત્રીજા સ્થાનમાં (૭) પરિત્તશુલ, (૮) અપ્રમાણશુભ અને (૯) શુભકૃત્સન લોક છે. ચોથા સ્થાનમાં (૧૦) અનુભ્રક, (૧૧) પુણ્યપ્રસવ, (૧૨) બૃહત્કળ, (૧૩) પંચશુદ્ધાવાસિક, (૧૪) અવૃહ, (૧૫) અતપ, (૧૬) સુદૃશ-સુદર્શન અને (૧૭) એકનિષ્ટ નામવાળાં ૮ લોક આવેલાં છે. આ દરેક દેવલોક અનુક્રમે ઉપરા ઉપરી રહેલાં છે. આમાં રહેવાવાળા દેવો ઋદ્ધિબળ અથવા અન્ય દેવોની સહાયતાથી જ પોતાનાથી ઊપર રહેલા દેવલોકોને જોઈ શકે છે. ૧૯ જંબૂદ્વીપસ્થ મનુષ્યોનું શરીર ૩૧ થી ૪ હાથ પ્રમાણ, પૂર્વવિદેહવાસીઓનું શરીર ૭-૮ હાથનું, અવર ગોદાનીય દ્વીપવાસીઓનું ૧૪ થી ૧૬ હાથ અને ઉત્તર-કુરુસ્થ મનુષ્યોનું શરીર ૨૮ થી ૩૨ હાથનું હોય છે. કામધાતુવાસી દેવોમાં ચતુર્માહારાજિક દેવોનું શરીર , કોશ, ત્રાયશ્ચિંશોનું 1 કોશ, યામોનું 1 કોશ, તુષિતોનું ૧ કોશ, નિર્માણરતિ દેવોનું ૧૧ કોશ અને પરનિર્મિતવશવર્તી દેવોનું ૧૧ કોશ શરીર ઊંચું હોય છે અને આગળ બ્રહ્મપુરોહિત, મહાબ્રહ્મ, પરિતાભ, અપ્રભાણાભ, આભાસ્વર, પરિત્તશુભ, અપ્રમાણશુભ અને શુભકૃત્ન દેવોનું શરીર અનુક્રમે-૧, ૧ , ૨,૪, ૮, ૧૬,૩૨, અને ૬૪ યોજન પ્રમાણ ઊંચુ હોય છે. અનભ્ર દેવોનું શરીર-૧૨૫ યોજન ઊંચું છે અને એની આગળ પુણ્યપ્રસવ આદિ દેવોનું શરીર ઉત્તરોતર બમણી ઊંચાઈવાળું જાણવું.૨૦ (૧૪) અભિધર્મ કોષ -૩-૬૧ (૧૫) અભિધર્મ કોષ -૩-૬૫ (૧૬) અભિધર્મ કોષ -૩-૬૬-૬૭, (૧૭) અભિધર્મ કોષ - ૩-૬૮ (૧૮) અભિધર્મ કોષ - ૩-૬૯ (૧૯) અભિધર્મ કોષ-૩-૭૧, ૭૨ (૨૦) અભિધર્મ કોષ - ૩-૭૫-૭૭. (૨૬૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી IT 哦 ૧|૭ પરમાણું = ૧ અણુ = ૧ લૌહરજ ૨|૭ અણું ૩ ૭ લૌહરજ = ૧ જલરજ ૪૨૭ જલરજ = ૧ શશરજ ૫ ૭ શશરજ = ૧ મેષરજ ૬ ૭ મેષરજ ૧ ગોરજ ૭૦૭ ગોરજ ૧ છિદ્રરજ ૧ ર ૩ (૨-૫). ક્ષેત્ર-માપ બૌદ્ધ ગ્રન્થોમાં યોજનનું પ્રમાણ આ પ્રકારે દર્શાવવામાં આવેલું છે. ૧ ८ ૭ છિદ્રરજ = ૧ લિક્ષા(લીખ) ૭ લિક્ષા = ૧ યવ (જવ) ૧૦ ૭ યવ (જવ) = ૧ અંગુલીપર્વ |૧૧| ૨૪ અંગુલીપર્વ = ૧ હસ્ત (હાથ) ૧૨ ૪ હસ્ત (હાથ) = ૧ ધનુષ્ય ૧૩ ૫૦૦ ધનુષ્ય = ૧ કોષ (ગાઉ) ૧૪ ૮ કોશ = ૧ યોજન ૧૨૦ ક્ષણ - ૧ તત્ક્ષણ ૯ (૨-૬). કાળ માપ બૌદ્ધ ગ્રંથોમાં કાળનું પ્રમાણ આ રીતે બતાવવામાં આવે છે.૨૨ ૬૦ તત્ક્ષણ – ૧ લવ ૩૦ લવ - ૧ મુહૂર્ત જાણવા જેવી ભૂમિકા FOTO ૪ ૬૦ મુહૂર્ત - ૧ અહોરાત્રી ૩૦ અહોરાત્ર - ૧ માસ ૧૨ માસ - ૧ સંવત્સર ૫ ૬ કલ્પોના અંતરકલ્પ, સંવર્તકલ્પ અને મહાકલ્પ ઇત્યાદિ અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે.૨ (૨-૭). તુલના અને સમીક્ષા બૌદ્ધમત ૧૦ પ્રકારના લોકને માને છે. (૧) નરકલોક, (૨) પ્રેતલોક, (૩) તિર્થંક્લોક, (૪) મનુષ્યલોક અને બાકીના (૫ થી ૧૦) દેવલોક.૨૪ (૫) ચતુર્માહારાજિક, (૬) ત્રાયત્રિંશ, (૭) યામ (૮) તુષિત, (૯) નિર્માણરતિ અને (૧૦) પરનિર્મિતવશવર્તી. જૈન મતાવલંબીઓ પ્રેતોને પણ દેવયોનિક માને છે. એથી પ્રેતલોક તથા (૫ થી ૧૦) છેલ્લા ૬ દેવલોકનો દેવલોકમાં જ સમાવેશ કરવાથી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર લોક જ સિદ્ધ થાય છે. જે જૈન મતાનુસારે ૪ ગતિઓનું સ્મરણ કરાવે છે. (૨૧) અભિધર્મ કોષ - ૩-૮૫-૮૭. (૨૨) અભિધર્મ કોષ - ૩-૮૮-૮૯. (૨૩) અભિધર્મ કોષ - ૩–૯૦. (૨૪) નરત્ન – પ્રેત - તિર્યØો માનુષા: પદ્ વિૌસ : । (અભિધર્મોષ - રૂ.૧) ૨૬૯ Page #314 -------------------------------------------------------------------------- ________________ - - - - - - જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા બૌદ્ધમતે પ્રેતયોનિને એક અલગ સ્વતંત્ર ગતિ માનીને પાંચ ગતિઓ સ્વીકારી છે... “વિશ્વના મોત તિ: પંચ તેવુ તા: ” (મમિથર્મોષ - ૩, ૪) ઊપર બતાવેલા દેવોમાંથી ચાતુર્માહારાજિક દેવ - ઇન્દ્રદેવના, તુષિત - લોકાંતિક દેવોના, ત્રાયસ્ત્રિશ - ત્રાયસ્ત્રિશ દેવોના અને શેષ ભેદો વ્યંતરદેવોના સ્પષ્ટ રૂપથી સ્મરણ કરાવે છે. જેનો સમાન બૌદ્ધોએ પણ દેવો તથા નારકીનો જન્મ ઔપપાતિક સ્વરૂપે જ સ્વીકાર્યો છે...“નાર ૩૫પાડુ: અનારી મવ રેવા " (મિધર્મકોષ - રૂ, (8). બૌદ્ધોએ પણ જૈનોની સમાન જ નારકીના જીવોની ઉત્પત્તિ થવાની સાથે જ ઊર્ધ્વપાદ અને અધોમુખ થઇ નરક ભૂમિમાં પડવું વગેરે માન્યું છે... “ પતંતિ નિરય દ્વારા અવંસિT ''(સુત્તનિપાત ). “Áપાલતુ ના.” (મથકોષ - રૂ, ૧૨) ૩. વૈદિક ધર્માનુસારે લોકવન... (૩.૧) મર્યલોક # જે પ્રમાણે જૈન ગ્રંથોમાં ભૂગોળનું વર્ણન કરેલું છે. પ્રાયઃ તે જ પ્રકારે હિન્દુપુરાણોમાં પણ ભૂગોળનું વર્ણન પ્રાપ્ત થાય છે. વિષ્ણુપુરાણના દ્વિતીયાંશના દ્વિતીયાધ્યાયમાં બતાવ્યું છે કે આ પૃથ્વી ઉપર (૧) જબ્બે (૨) પ્લેક્ષ (૩) શાલ્મલ (૪) કુશ (૫) કચ (૬) શાક અને (૭) પુષ્કર નામે ૭ દ્વીપો આવેલા છે. તે દરેક બંગડીના આકારે ગોળાકાર છે તેમજ અનુક્રમે (૧) લવણોદ (ર) ઇશુરસ (૩) મદિરારસ (૪) ધૃતરસ (૫) દધિરસ (૬) દૂધરસ અને (૭) મધુરરસવાળા ૭ સમુદ્રોથી વિટળાયેલ છે આ સાત દ્વીપ - સમુદ્રોની વચમાં (મધ્યભાગે) જમ્બુદ્વીપ છે. એનો વિસ્તાર ૧ લાખ યોજન પ્રમાણ છે. એના મધ્યભાગમાં ૮૪,000 યોજન ઊંચો સ્વર્ણમય મેરુપર્વત આવેલો છે. એની ઊંડાઈ પૃથ્વીની અંદર ૧૬,૦૦૦યોજન પ્રમાણ છે તેમજ મેરુનો વિસ્તાર (પહોળાઇ) મૂળમાં ૧૬,000 યોજન અને પછી અનુક્રમે વધતો વધતો શિખર ઉપર ૩૨,૦૦૦ યોજનનો થઇ જાય છે.' આ જંબૂદ્વીપમાં મેરુપર્વતના દક્ષિણ ભાગમાં હિમવાનું - હેમકૂટ અને નિષધ તેમજ ઉત્તર ભાગમાં નીલ, શ્વેત અને શૃંગી આ ૬ વર્ષધર પર્વતો આવેલા છે. તેથી આ ૬ વર્ષધર પર્વતોના કારણે જંબૂદ્વીપના ૭ ભાગ થઈ જાય છે. મેરુના દક્ષિણવર્તી નિષધ અને ઉત્તરવર્તી નીલપર્વત પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્ર સુધી ૧ લાખ યોજન લાંબા અને ૨,૦૦૦-૨,000 યોજન ઊંચા અને પહોળા છે. આનાથી પરવર્તી હેમકૂટ અને શ્વેતપર્વત લવણ સમુદ્ર સુધી પૂર્વ-પશ્ચિમ ૯૦,OOO યોજન લાંબા અને ૨,OOO-૨,000 યોજન ઊંચા અને એટલા જ પહોળા હોય છે. આનાથી પરવર્તી હિમવાન અને મૂંગીપર્વત લવણ સમુદ્ર સુધી પૂર્વ-પશ્ચિમમાં ૮૦,૦OO યોજન લાંબા અને ૨,૦OO-૨,000 યોજન ઊંચા અને એટલા જ પહોળા હોય છે. આ પર્વતો દ્વારા જંબુદ્વીપના ૭ ભાગ થઈ (૧) વિષ્ણુપુરાણ - દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય, શ્લોક - પ/૯ માર્કડેયપુરાણ :- અધ્યાય-૫૪, શ્લોક ૫-૭. ૨૭૦ Page #315 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા જાય છે જેનાં નામ દક્ષિણથી અનુક્રમે આ પ્રકારે છે. (૧) ભારતવર્ષ (૨) કિમ્પુરુષ, (૩) હરિવર્ષ, (૪) ઇલાવૃત્ત, (૫) રમ્યક્ (૬) હિરણ્મય, (૭) ઉત્તરકુરુર. આમાં ઈલાવૃત્ત ક્ષેત્રને છોડીને શેષ ૬ ક્ષેત્રોનો વિસ્તાર ઉત્તર-દક્ષિણમાં ૯,૦૦૦-૯,૦૦૦યોજન છે, જ્યારે ઇલાવૃત ક્ષેત્રનો મેરુથી પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તરમાં ચારે દિશાઓમાં ૯,૦૦૦-૯,૦૦૦ યોજન વિસ્તૃત છે. આ પ્રકારે સર્વ પર્વતો અને સર્વ ક્ષેત્રોનો વિસ્તાર (પહોળાઈ) ભેગો કરતાં જંબુદ્વીપનો વિસ્તાર ૧ લાખ યોજન પ્રમાણ પ્રાપ્ત થઈ જાય છે. (૬ પર્વત X ૨,૦૦૦ = ૧૨,૦૦૦ + ૬ ક્ષેત્ર X ૯,૦૦૦ = ૫૪,૦૦૦ + ઇલાવૃત ક્ષેત્રના ઉત્તર-દક્ષિણના ૯,૦૦૦ + ૯,૦૦૦ તથા મેરુપર્વતનો વિસ્તાર ૧૬,૦૦૦ મળીને). મેરુ પર્વતની બન્ને બાજુથી પૂર્વ-પશ્ચિમમાં ઈલાવૃત ક્ષેત્રની સીમા સ્વરૂપ માલ્યવાન અને ગન્ધમાદન પર્વત છે. જે નીલ અને નિષધ પર્વત સુધી વિસ્તૃત છે. એ બે પર્વતોના કારણે વધુ ૨ વિભાગ થાય છે જેનાં નામ ભદ્રાશ્ય અને કેતુમાલ રૂપ છે. આ બે અને પૂર્વના ૭ ક્ષેત્રો મળીને જંબૂઠ્ઠીપમાં કુલ નવ ક્ષેત્રો છે. મેરુપર્વતની ચારે બાજુથી પૂર્વાદિક દિશાઓમાં ક્રમશઃ મન્દર, ગન્ધમાદન, વિપુલ અને સુપાર્શ્વ નામવાળા ૪ પર્વતો છે વળી એ પર્વતોની ઉપર ક્રમશઃ ૧,૧૦૦ યોજન ઊંચા કદમ્બ, જમ્બુ, પીપલ અને વટ નામનાં વૃક્ષો છે એમાંથી જંબૂવૃક્ષના નામથી આ દ્વીપનું નામ જંબૂદ્દીપ કહેવાય છે. જંબુદ્રીપસ્થ ભારત વર્ષમાં મહેન્દ્ર, મલય, સહ્ય, સૂક્તિમાન, ઋક્ષ, વિન્ધ્ય, પારિયાત્ર આ કુલ ૭ પર્વતો છે. એમાં હિમવાનથી શત્તત્રુ અને ચન્દ્રભાગાદિ, પારિયાત્રથી વેદ અને સ્મૃતિ આદિ, વિન્ધ્યથી નર્મદા અને સુરસા આદિ, ઋક્ષથી તાપી, પયોષ્ણી અને નિર્વિન્ત્યાદિ, સહ્યથી ગોદાવરી ભીમરથી અને કૃષ્ણવેણી આદિ, મલયથી કૃતમાલા અને તામ્રપર્ણી વગેરે, મહેન્દ્રથી ત્રિસામા અને આર્યકુલ્યાદિ, તેમજ સૂક્તિમાન પર્વતથી ઋષિકુલ્યા અને કુમારી આદિ નદીઓ નીકળી છે. આ નદીઓના કિનારા પર મધ્યદેશને આદિ લઇને કુરુ અને પાંચાલદેશો... પૂર્વદેશાદિથી લઈ કામરુપાદિ, દક્ષિણાદિથી લઈ પુણ્ડ, કલિંગ અને મગધદેશાદિ. પશ્ચિમાદિથી લઈ સોરાષ્ટ્ર, સૂર, આભીર અને અર્બુદ તેમજ ઉત્તરદેશાદિથી લઈ માલવ, કોસલ, સૌવીર, સૈધવ, હૂણ, શાલ્વ તેમજ પારસીકાદિથી લઈ ભાદ્ર, આરામ તથા અમ્બઇ દેશવાસીઓ રહે છે. ઉપરોક્ત સાત ક્ષેત્રોમાંથી માત્ર ભારતવર્ષમાં જ કેવળ કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ નામક ૪ યુગોથી કાળનું પરિવર્તન થાય છે તેનાથી અન્ય રુિષાદિક શેષ ૮ ક્ષેત્રોમાં કાળનું પરિવર્તન થતું નથી. વળી એ (૨) વિષ્ણુપુરાણ - દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય, શ્લોક - ૧૦-૧૫ (૩) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય – શ્લોક – ૧૬ (૪) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય - શ્લોક - ૧૭-૧૯ (૫) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય - શ્લોક - ૧૬ (૬) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય – શ્લોક - ૧૬ (૭) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય – શ્લોક - ૧૦-૧૭ માર્કણ્ડેયપુરાણ, અધ્યાય-૫૪, શ્લોક ૮-૧૪. માર્કણ્ડેયપુરાણ, અધ્યાય-૫૪, શ્લોક ૧૪-૧૯. માર્કણ્ડેયપુરાણ, અધ્યાય-૫૪, શ્લોક ૯. માર્કણ્ડેયપુરાણ, અધ્યાય-૫૪, શ્લોક ૧૪-૧૯. માર્કણ્ડેયપુરાણ, અધ્યાય-૫૪, શ્લોક ૧૪-૧૯, ૧૦-૧૪. ૨૩૧ Page #316 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ક્ષેત્રોમાં રહેવાવાળી પ્રજાને શોક, પરિશ્રમ, ઉદ્વેગ અને સુધાદિથી પીડા પણ થતી નથી. આ ક્ષેત્રોમાં રહેવાવાળી પ્રજા સદા સ્વસ્થ તથા આતંક અને દુઃખથી પ્રાયઃ સર્વદા વિમુક્ત હોય છે. તેઓ સદા જરા (ઘડપણ) અને મૃત્યુથી નિર્ભય રહી આનંદનો ઉપયોગ કરે છે. એ માટે જ એ ભૂમિઓ... ભોગભૂમિઓ તરીકે કહેવાય છે. અહીં પુણ્ય-પાપ કે ઊંચ-નીચનો ભેદભાવ હોતો નથી. આ ક્ષેત્રોમાં સ્વર્ગ-મુક્તિની પ્રાપ્તિના કારણભૂત એવી તપશ્ચર્યાદિનો પણ અભાવ હોય છે. કેવળ ભારતવર્ષના લોકોમાં જ વ્રત-તપશ્ચર્યાદિના દ્વારા સ્વર્ગ-મોક્ષાદિની પ્રાપ્તિનો સંભવ છે. એ માટે જ આ ભારતવર્ષ સર્વક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ કહેવાય છે. અહીંના લોકો અસિ-મસિ કૃષિ રૂપ કર્મો દ્વારા પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે માટે જ આ ભૂમિને કર્મભૂમિ પણ કહેવાય જંબૂઢીપને ચારે બાજુથી ઘેરીને લવણ સમુદ્ર રહેલો છે. આ પણ ૧ લાખ યોજન વિસ્તૃત છે. લવણ સમુદ્રને ઘેરીને ર લાખ યોજન વિસ્તારવાળો પ્લક્ષદ્વીપ આવેલો છે. એની અંદર ગોમેઘ, ચંદ્ર, નારદ, દુન્દુભિ, સોમક અને સુમના નામે ૬ પર્વતો આવેલા છે. આ ૬ પર્વતોથી વિભાજિત થઈ શાન્તય, શિશિર, સુખોદય, આનંદ, શિવ, ક્ષેમક અને ધ્રુવ નામે સાત (૭) વર્ષક્ષેત્ર આવેલાં છે. આ વર્ષક્ષેત્રોમાં અને પર્વતો ઊપર દેવો અને ગાંધર્વો રહે છે, જેઓ આધિ-વ્યાધિથી રહિત અને અતિશય પુણ્યવાન છે. ત્યાં યુગોનું પરિવર્તન નથી, ફક્ત સદા ત્રેતાયુગ જેવો સમય રહે છે. તેઓમાં ચાતુર્વર્ણ વ્યવસ્થા તેમજ પાંચ અહિંસા-સત્યાદિ ધર્મોનું પાલન થાય છે. આ દ્વીપમાં ૧ પ્લેક્ષ વૃક્ષ છે. તે જ કારણથી આ દ્વીપનું નામ પ્લેક્ષ નામથી પ્રસિદ્ધ છે.૧૦ પ્લક્ષદ્વીપને ચારે તરફથી ઘેરીને રહેલો ઈશુરસાદ સમુદ્ર છે. જે પ્લક્ષદ્વીપ સમાન જ વિસ્તારવાળો છે. આ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલો ૪ લાખ યોજનના વિસ્તારવાળી શાલ્મલ નામક દ્વીપ છે. આજ ક્રમ પ્રમાણે આગળ જઇએ તો સુરોદ સમુદ્ર, કુશદ્વીપ, ધૃતોદ સમુદ્ર, કૌંચ દ્વીપ, દધિરસોઇ સમુદ્ર, શાક દ્વીપ અને ક્ષીર સમુદ્ર આવે છે. આ દરેક દ્વીપ પોતપોતાના પૂર્વવર્તી દ્વીપોની અપેક્ષાએ બમણા વિસ્તારવાળા હોય છે અને સમુદ્રોનો વિસ્તાર પોતપોતાના દીપ સમાન જ હોય છે. આ આગળના દીપોની રચના પ્લક્ષદ્વીપની જેમ જ જાણવી.૧૧ ક્ષીરસમુદ્રને ઘેરીને સાતમો પુષ્કર નામે દ્વીપ આવે છે. આ દ્વીપના મધ્ય ભાગમાં ગોળાકારે માનુષોત્તર પર્વત આવેલો છે. એના બાહ્યભાગનું નામ મહાવીર વર્ષ અને અત્યંતર ભાગનું નામ ઘાતકી વર્ષ છે. આ દ્વીપમાં રહેવાવાળા લોક પણ રોગ-શોક તથા રાગ-દ્વેષથી રહિત હોય છે. ઊંચ નીચનો કોઇપણ ભેદભાવ નથી. વર્ણાશ્રમ વગેરે વ્યવસ્થા પણ નથી. આ પુષ્કર દ્વીપમાં નદીઓ અને પર્વતો વગેરે પણ નથી. ૧૨ આ દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો મધુરોહક નામે સમુદ્ર આવે છે. આની આગળ પ્રાણીઓનો નિવાસ હોતો નથી. મધુરોહક સમુદ્રથી આગળ એનાથી જ દ્વિગુણ વિસ્તારવાળી સ્વર્ણમયી ભૂમિ આવે છે. એની આગળ ૧૦,000 યોજન વિસ્તૃત અને એટલો જ ઊંચો લોકાલોક નામે પર્વત આવે છે અને એ પર્વતની આગળ ચારે બાજુથી વીંટળાયેલો તમસ્તમ રહેલો છે. આ અણ્ડકટાહની સાથે ઉપર્યુક્ત દ્વીપ-સમુદ્રોવાળો આ (૮) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - તૃતીયાધ્યાય - શ્લોક - ૧૯-૨૨. (૯) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - ચતુર્વાધ્યાય - શ્લોક - ૨૮. (૧૦) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - ચતુર્વાધ્યાય - શ્લોક - ૧-૧૮, (૧૧) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - ચતુર્વાધ્યાય – શ્લોક - ૨૦-૭૨. (૧૨) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ – ચતુર્વાધ્યાય - શ્લોક – ૭૩-૮૦. (૨૭૨ } Page #317 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા સમસ્ત ભૂમડુલ ૫૦ કરોડયોજન વિસ્તારવાળો છે અને આની ઊંચાઈ ૭૦,૦૦૦યોજન પ્રમાણ છે.૧૩ આ ભૂમડુલની નીચે દસ-દસ હજાર (૧૦,000-૧૦,000) યોજનનાં ૭ પાતાલો છે જેમનાં નામો આ પ્રમાણે અનુક્રમે જાણવાં. (૧) અતલ, (૨) વિતલ, (૩) નિતલ, (૪) ગભક્તિમત, (૫) મહાતલ, (૬) સુતલ અને (૭) પાતાલ. જે કમશઃ ધોળા, કાળા, લાલ, પીળા, શર્કરા, શૈલ અને કાંચન (સ્વ)ના સ્વરૂપવાળાં છે. અહીં ઉત્તમ ભવનોથી યુક્ત ભૂમિઓ છે જેમાં દાનવ, દૈત્ય, યક્ષ તેમજ નાગાદિ નિવાસ કરે છે." પાતાલોની નીચે વિષ્ણુ ભગવાનનું શેષ નામક તામસ શરીર રહે છે. જે અનંત નામથી કહેવાય છે. આ શરીર સહસ્ત્ર ફણાઓથી સંયુક્ત થઇ સમસ્ત ભૂમડલને ધારણ કરી પાતાળના મૂળમાં રહેલું છે. લ્પાન્તના સમયે અન્ય મુખથી (મોઢાથી) નીકળેલી સંઘર્ષાત્મક-રૌદ્ર વિષાગ્નિ-શિખા ત્રણે લોકનું ભક્ષણ કરી દે છે.૧૫ (3-૨). નરક લોક. # પૃથ્વી અને જલની નીચે રૌરવ, સૂકર, તાલ, વિશાસન, મહાજવાલ, તપ્તકુમ્ભ, લવણ, વિલોહિત, રૂધિર, વૈતરણી, કૃમીશ, કૃમિ-ભોજન, અસિપત્રવન, કૃષ્ણ, અલાભક્ષ, દારૂણ, પૂયવહ, વલ્હીવાલ, અધઃશિરા, સૈદેશ, કાળસૂત્ર, તમ, આવીચિ, વભોજન, અપ્રતિષ્ણ અને અગ્રવી ઇત્યાદિ નામવાળાં અનેકાનેક મહા ભયાનક નરકો છે. આ નરકોમાં પાપી જીવો મરીને જન્મ લે છે અને પછી અનુક્રમે ત્યાંથી નીકળી ક્રમશઃ સ્થાવર, કૃમિ, જલચર, મનુષ્ય અને દેવાદિ યોનિઓને પ્રાપ્ત કરે છે... એમ કહેવાય છે જેટલા જીવ દેવલોકમાં છે તેટલા જ જીવ નરકલોકમાં પણ છે. ૧૭ (૩-૩). જ્યોતિર્લોક જ ભૂમિથી ૧ લાખ યોજનની દૂરી પર સૌરમણ્ડલ આવેલું છે. તેનાથી ૧ લાખ યોજનની દૂરી પર ચંદ્રમણ્ડલ આવેલું છે. તેનાથી ૧ લાખ યોજન ઊપર નક્ષત્ર મણ્ડલ, એનાથી ૨ લાખ યોજન ઊપર બુધ, એનાથી ૨ લાખ યોજન ઊપર શુક્ર, એનાથી ૨ લાખ યોજન ઊપર મંગલ, એનાથી ૨ લાખ યોજન ઊપર બૃહસ્પતિ, એનાથી ૨ લાખ યોજન ઊપર શનિ અને એનાથી ૧ લાખ યોજન ઊપર સપ્તર્ષિ મણ્ડલ અને એનાથી ૧ લાખ યોજન ઊપર જઇએ ત્યાં ધ્રુવનો તારો સ્થિત છે.૧૮ (૩-૪). મહર્લોક. (સ્વર્ગલોક) # ધ્રુવથી કરોડ યોજન ઊપર જઈએ ત્યારે મહાઁક આવે છે અહીં કલ્પકાળ પર્યન્ત જીવિત રહેવાવાળા કલ્પવાસીઓનું નિવાસ સ્થાન છે. આ સ્થળથી ૨ કરોડયોજન ઊપર જઈએ ત્યારે જનલોક આવે છે અહીં (૧૩) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - ચતુર્વાધ્યાય – શ્લોક - ૯૩-૯૬. (૧૪) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ-પંચમાધ્યાય-શ્લોક-૨-૪. (૧૫) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ-પંચમાધ્યાય-શ્લોક-૩-૧૫/૧૯-૨૦. (૧૭) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - ષષ્ઠાધ્યાય - શ્લોક - ૩૪. (૧૬) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - પાધ્યાય - શ્લોક - ૧-૬, (૧૮) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - સપ્તમાધ્યાય - શ્લોક - ૨-૯ - ૨૭૩) Page #318 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા નન્દનાદિથી સહિત બ્રહ્માજીના પ્રસિદ્ધ પુત્રો રહે છે. આનાથી ૮ કરોડ યોજન ઊપર જઈએ ત્યારે તપલોક આવે છે અહીં વૈરાજ દેવ નિવાસ કરે છે. આનાથી ૧૨ કરોડ યોજન ઊપર જઈએ ત્યારે સત્યલોક આવે છે અહીં ક્યારે પણ ન મરવાવાળા અમર (અપુનમરિક) રહે છે. આને બ્રહ્મલોક પણ કહેવાય છે. ભૂમિ (ભૂલોક) અને સૂર્યના મધ્યમાં સિદ્ધજનો અને મુનિજનો વડે સેવિત સ્થાન ભૂવર્લોક કહેવાય છે. સૂર્ય અને ધ્રુવના મધ્યભાગમાં આ ૧૪ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રને સ્વર્લોક કહેવાય છે.૧૯ (૩-૫). તુલના અને સમીક્ષા વિષ્ણુપુરાણના આધારે જે લોકસ્થિતિ અથવા ભૂગોળનું વર્ણન આપણે જોયું. તેની જૈન માન્યતા સાથે તુલના નીચે પ્રમાણે છે. || ॥ દ્વીપ ॥ 呀 ૨૭૪ જૈન માન્યતા (૧) દ્વીપ-સમુદ્ર (૨) જંબૂઢીપ (૩) કુશદ્વીપ (૪) ક્રૌંચદ્વીપ (૫) પુષ્કરદ્વીપ (૧) લવણોદ (૨) વારુણી૨સ (૩) ક્ષીરસાગર (૪) ધૃતવર (૫) ઈક્ષુરસ જૈન માન્યતા જૈન માન્યતા (૧) ભરત ક્ષેત્ર (૨) હૈમવંત ક્ષેત્ર – (૩) હરિવર્ષ ક્ષેત્ર અસંખ્યાત પ્રથમ દ્વીપ પંદરમો સોળમો૦ ત્રીજો || વૈદિક માન્યતા ભારતવર્ષ ક્ષેત્ર કિમ્પુરુષ ક્ષેત્ર હરિવર્ષ ક્ષેત્ર (૧૯) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - ષષ્ઠાધ્યાય – શ્લોક - ૧૨-૧૮. પ્રથમ સમુદ્ર ચોથો સમુદ્ર પાંચમો સમુદ્ર છઠ્ઠો સમુદ્ર સાતમો સમુદ્ર ॥ ક્ષેત્ર I સમુદ્ર || વૈદિક માન્યતા દ્વીપ-સમુદ્ર ૭ પ્રથમ દ્વીપ જંબૂદ્રીપ કુશદ્વીપ ચોથો દ્વીપ ક્રૌંચદ્વીપ – પાંચમો દ્વીપ પુષ્કરદ્વીપ – સાતમો દ્વીપ લવણોદ મદિરારસ દૂધરસ મધુરરસ ઇક્ષુરસ - વૈદિક માન્યતા — - પ્રથમ સમુદ્ર ત્રીજો સમુદ્ર છઠ્ઠો સમુદ્ર સાતમો સમુદ્ર બીજો સમુદ્ર જૈનમાન્યતા (૪) મહાવિદેહ ક્ષેત્ર (૫) રમ્યક્ ક્ષેત્ર (૬) હૈરણ્યવંત ક્ષેત્ર (૭) ઐરાવત ક્ષેત્ર (૨૦) તિલોયપણત્તિ ગ્રંથ. વૈદિક માન્યતા ઈલાવૃત ક્ષેત્ર રમ્યક્ ક્ષેત્ર હિરણ્મય ક્ષેત્ર ઉત્તરકુરુ ક્ષેત્ર Page #319 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા અહીં આ જાણવા યોગ્ય છે કે જૈન માન્યતાનુસારે ઉત્તરકુરુ તે વિદેહ ક્ષેત્રનો જ ૧ ભાગ છે. ઈલાવૃત તે ઐરાવતનું જ રૂપાંતર લાગે છે. હાં, બીજા હૈમવંત ક્ષેત્રના સ્થાન ઉપર જે કિમ્બુરુષ નામ છે તે અવશ્ય નવું લાગે છે. || પર્વત || જૈન માન્યતા વૈદિક માન્યતા જૈન માન્યતા વૈદિક માન્યતા (૧) હિમવાનું - હિમવાનું (૪) નીલ - નીલ (૨) મહાહિમવાનું - હેમકૂટ (૫) સક્રિમ - શ્વેત (૩) નિષધ - નિષધ (૬) શિખરી – શૃંગી શિખરી એવં શૃંગી આ બન્ને એકાWક નામ જ છે. પાંચમો સક્રિમ પર્વત જૈન માન્યતાનુસારે શ્વેત (ધોળો) જ માનેલો છે, જે વૈદિક માન્યતાનુસારે શ્વેત પર્વતનો બોધક છે. માત્ર મહાહિમવાનું પર્વતના સ્થાને હેમકૂટ પર્વત એવું જૂઠું નામ છે. તેમજ ઊંચાઈ અને વિસ્તારમાં ફરક છે. જૈન અને વૈદિક બંન્નેની માન્યતાનુસારે મેરુ પર્વત જેબૂદ્વીપના મધ્યભાગમાં જ સ્થિત છે અત્તર માત્ર ઊંચાઈનું છે. વૈદિક માન્યતાનુસારે મેરુની ઊંચાઈ ૮૪,૦૦૦યોજન છે, જ્યારે જૈન માન્યતાનુસાર મેરુ ૧ લાખ યોજન ઊંચો છે વળી પહોળાઈમાં ફરક છે. II નરક સ્થિતિ ! જૈન માન્યતાની સમાન જ વૈદિક માન્યતામાં પણ અત્યંત દુઃખ ભોગવવાવાળા નારકી જીવોનું રહેઠાણ આ પૃથ્વીના નીચે જ માનવામાં આવ્યું છે. બન્નેના કેટલાંક નામોમાં સમાનતા છે જ્યારે કેટલાંક નામોમાં વિષમતા છે. II જ્યોતિલક II જૈન માન્યતાનુસારે બતાવેલા સમભૂતલથી સૂર્ય-ચંદ્ર આદિના અંતર (ઊંચાઈ) અને વૈદિક માન્યતાનુસાર બતાવેલા અંતરમાં ઘણો મોટો ફરક છે. જે બન્નેના વર્ણન દ્વારા સ્પષ્ટ રીતે સમજાય છે. | | સ્વર્ગલોક | બન્ને માન્યતાનુસારે સ્વર્ગલોકની સ્થિતિ જ્યોતિર્લોકની ઊપર જ માનવામાં આવેલી છે. વૈદિક માન્યતામાં સ્વર્ગલોકનું નામ મહર્લોક આપવામાં આવ્યું છે તેમજ ત્યાંના નિવાસીઓને જૈન માન્યતાના સમાન કલ્પવાસી કહેવામાં આવે છે. વૈદિક માન્યતામાં સ્વર્ગલોકની સ્થિતિ સૂર્ય અને ધ્રુવના મધ્યમાં ૧૪ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રમાં છે જયારે જૈન માન્યતાનુસારે મેરુના શિખર બાદ અસંખ્યાતા યોજન ઊપરના ક્ષેત્ર સુધી બતાવેલી છે. I કર્મભૂમિ અને ભોગભૂમિ ! જે પ્રમાણે જૈનાગમોમાં કર્મભૂમિ અને ભોગભૂમિનું વર્ણન કરાયું છે તે જ પ્રકારે હિન્દુ-પુરાણોમાં પણ ૨૭૫ Page #320 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા વર્ણન જોવા મળે છે. જેમ કે વિષ્ણુપુરાણમાં દ્વિતીયાંશના તૃતીયાધ્યાયમાં કર્મભૂમિનું વર્ણન આ પ્રકારે કરવામાં આવ્યું છે. उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्च दक्षिणम् । वर्ष तद्भारतं नाम भारती यत्र संततिः ॥ नवयोजनसहस्त्रो विस्तारोऽस्य महामुने ! । कर्मभूमिरियं स्वर्गमपवर्गश्च गच्छताम् ॥ अतः संप्राप्यते स्वर्गो मुक्तिमस्मात् प्रायन्ति वै । तिर्यक्त्वं नरकं चापि यान्त्यतः पुरुषाः मुने ॥ इतः स्वर्गश्च मोक्षश्च, मध्यं चान्तश्च गम्यते । तं खल्वन्यत्र मर्त्यानां, कर्मभूमौ विधीयते ॥ (વિ.પુ.હિ.અં.ત્રી.અ.) ભાવાર્થ : સમુદ્રથી ઉત્તરે અને હિમાદિના દક્ષિણે આ ભારત વર્ષ અવસ્થિત છે. આનો વિસ્તાર ૯,૦૦૦ યોજન પ્રમાણ છે. આ સ્વર્ગ અને મોક્ષમાં જવાવાળા પુરુષોની કર્મભૂમિ છે. આ સ્થાનથી મનુષ્ય સ્વર્ગ અને મુક્તિને પ્રાપ્ત કરી શકે છે અને અહીંથી તિર્યંચ અને નરકગતિમાં પણ જીવ જાય છે એથી જ આ કર્મભૂમિ કહેવાય છે. આ ભારત વર્ષ વિના અન્ય ક્ષેત્રોમાં ક્યાંય પણ કર્મભૂમિ નથી. અગ્નિપુરાણ ગ્રંથમાં પણ (ભારત વર્ષને જ કર્મભૂમિ) કહેવાયું છે. જેમ કે... कर्मभूमिरियं स्वर्गमपवर्गञ्च गच्छताम् ॥ ( अग्निपुराण, ११८ अध्याय, श्लोक-२ ) વિષ્ણુપુરાણના અંતમાં કર્મભૂમિનો ઉપસંહાર કરતાં લખે છે કે, ભારતવર્ષમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર રહે છે તેમજ તેઓ ક્રમશઃ પૂજન-પાઠ, આયુધ-ધારણ, વાણિજ્યાદિ કર્મ અને સેવાદિ કાર્યોને કરનારા હોય છે. ब्राह्मणाः क्षत्रियाः वेश्या मध्ये शुद्राश्च भागशः । इज्याऽऽयुध्वाणिज्याद्यैर्वर्तयन्तो व्यवस्थिता ॥ આ અધ્યાયનો ઉપસંહાર કરતાં કહ્યું છે કે, ભારતવર્ષ સિવાયના ક્ષેત્રોમાં ભોગભૂમિ જ છે. अत्रापि भारतं श्रेष्ठं, जम्बुद्वीपे महामुने । यतो हि कर्मभूरेषा ह्यतोऽन्या भोगभूमयः ॥ ભાવાર્થ: : આ જંબૂઢીપમાં ભારતવર્ષ સર્વશ્રેષ્ઠ છે. કેમ કે, આ જ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરાવવાવાળી કર્મભૂમિ છે. ભારતની ભૂમિ સિવાય અન્ય સર્વ ભૂમિઓ તે ભોગ-ભૂમિઓ કહેવાય છે. કેમ કે, ત્યાંના રહેવાવાળા જીવો હંમેશાં કોઇ પણ રોગ-શોક કે પીડાદિ વિના ભોગોને ભોગવે છે. II ઉત્સર્પિણી - અવસર્પિણીકાળ || જૈનાગમોમાં કાળના પરિવર્તનનું વર્ણન કરતાં બતાવવામાં આવ્યું છે કે જે સમયે મનુષ્યનાં આયુસુખ-સમૃદ્ધિ-શરીર-બળાદિ બધું જ સતત વધતું હોય તે કાળને ઉત્સર્પિણીકાળ કહેવાય છે અને જે સમયે ઉપરોક્ત બધી જ વસ્તુઓની હાનિ થાય છે ત્યારે તે અવસર્પિણીકાળ કહેવાય છે. આ બન્ને પ્રકારના કાળોની વૃદ્ધિ-હાનિ રૂપ પરિવર્તન તે એકમાત્ર કર્મભૂમિઓમાં જ થાય છે અન્યત્ર ભોગભૂમિની પૃથ્વીઓમાં થતું નથી. વિષ્ણુ-પુરાણમાં પણ આનો ઉલ્લેખ આ પ્રમાણે જોવા મળે છે. ૨૭૬ Page #321 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા अवसर्पिणी न तेषां वै न चोत्सर्पिणी द्विज ! नत्वेषाऽस्ति युवावस्था तेषु स्थानेषु सप्तसु ॥ અર્થાત્ - હે દ્વિજ ! જંબુદ્રીપસ્થ અન્ય સાત ક્ષેત્રોમાં ભારતવર્ષની સમાન ન કાળની અવસર્પિણી અવસ્થા છે અને ન ઉત્સર્પિણી અવસ્થા... II વર્ષધર પર્વતો ઉપર સરોવરો ॥ જૈન માન્યતાનુસારે જ માર્કણ્ડેય-પુરાણોમાં પણ વર્ષધર પર્વતો ઉપર સરોવર અને તેમાં કમલોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે જેમ કે - IST एतेषां पर्वतानां तु द्रोण्योऽतीव मनोहराः । वनैरमलपानीयैः सरोभिरुपशोभिताः ॥ (માર્કણ્ડેય પુરાણ, અધ્ય. ૫૫, શ્લોક-૧૪-૧૫) ઉક્ત સરોવ૨ોમાં કમળોનો ઉલ્લેખ આ પ્રકારે પ્રાપ્ત થાય છે. તવેતત્ પાર્થિવ પાં ચતુષ્પત્ર મોવિમ્ (માર્કણ્ડેયપુરાણ, અધ્ય. ૫૫, શ્લોક-૨૦) અહીં આ જાણવા યોગ્ય છે કે જૈન માન્યતા પ્રમાણે જ પુરાણકારો પણ પદ્મોને પાર્થિવ રૂપે સ્વીકારે છે. ૪. અગ્નિપુરાણના આધારે બ્રહ્માંડ વર્ણન લે. રતિલાલ છોટાલાલ પુરોહિત (ઊંઝાવાળા) અગ્નિપુરાણ પ્રાચિનતમ પુરાણ છે. આ પુરાણના પ્રવક્તા અગ્નિદેવ પોતે છે એટલે આ પુરાણનું મહત્ત્વ અન્ય પુરાણો કરતાં વધારે હોય તે સ્વાભાવિક છે. અગ્નિદેવ કહે છે કે.. આ ભૂમિનો વિસ્તાર ૭૦,૦૦૦ યોજન છે. તેની ઊંચાઈ ૧૦,૦૦૦ યોજન છે. પૃથ્વીની અંદર ૭ પાતાળ છે. તે દરેક પાતાળ ૧૦,૦૦૦ - ૧૦,૦૦૦ યોજન પ્રમાણ વિસ્તૃત છે. તે સાતે પાતાળોનાં નામ આ પ્રમાણે છે - (૧) અતલ, (૨) વિતલ, (૩) નિતલ, (૪) મહાતલ, (૫) સુતલ, (૬) તલાતલ અને (૭) રસાતલ અથવા પાતાલ. આ પાતાળોની ભૂમિ અનુક્રમે કાળી, પીળી, લાલ, સફેદ, કાંકરાવાળી, પથ્થરોવાળી અને સ્વર્ણમયી છે, આ સર્વ (બધા જ) પાતાળો અત્યંત રમણીય છે. આ પાતાળોમાં દૈત્યો અને દાનવાદિ સુખપૂર્વક નિવાસ કરે છે. સમસ્ત પાતાળોના નીચે શેષનાગ બિરાજમાન છે જે ભગવાન વિષ્ણુનું તમોગુણ પ્રધાન શરીર માનવામાં આવે છે. આ શેષનાગમાં અત્યંત ગુણ છે તેથી એમને “અનંત” પણ કહે છે. તે પોતાના મસ્તક ઊપર આ પૃથ્વીને ધારણ કરે છે અને એ પૃથ્વીની નીચે અનેક નરક છે. સૂર્યદેવથી પ્રકાશિત થનારી પૃથ્વીનો જેટલો વિસ્તાર છે, તેટલો જ નભોલોક (અંતરિક્ષ વા ભુવર્લોક) નો વિસ્તાર માનવામાં આવે છે. પૃથ્વીથી ૧,૦૦,000 યોજન દૂર સૂર્યમંડલ છે. સૂર્યથી ૧,૦૦,૦૦૦ ૨૭૭ Page #322 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા યોજન દૂર ચંદ્રમંડલ છે. ચંદ્રમાંથી ૧,૦૦,૦૦૦ યોજન ઊપર નક્ષત્ર મંડળ છે. નક્ષત્ર મંડળથી ૨,૦૦,૦૦૦ યોજન ઊપર શુક્ર છે. શુક્રથી ૨,૦૦,000 યોજન ઊપર મંગળનું સ્થાન છે. મંગળથી ૨,૦૦,૦૦૦ યોજન ગુરુ આવેલ છે. ગુરુથી ૨,૦૦,000 યોજન ઊપર શનૈશ્વર છે અને તેનાથી ૧,૦૦,૦૦૦ યોજન ઊપર સપ્તર્ષિઓનું સ્થાન છે. સપ્તર્ષિઓથી ૧,૦૦,૦૦૦ યોજન ઊપર ધ્રુવ પ્રકાશિત થાય છે. આવી રીતે ત્રણે લોકની આટલી જ ઊંચાઈ માનવામાં આવી છે અર્થાત્ ત્રિલોકી (ભૂ. ર્ભુવઃ સ્વઃ ) ના ઊપરના ભાગની ચરમસીમા ધ્રુવ જ છે. ધ્રુવથી ૧ કરોડ યોજન ઊપર “મહર્લોક” છે જ્યાં કલ્પાંત જીવી “ભૃગુઆદિ” સિદ્ધગણ નિવાસ કરે છે. મહર્લોકથી ૨ કરોડ યોજન ઊપર જનલોકની સ્થિતિ છે જ્યાં સનક, સનંદનાદિ સિદ્ધ પુરુષો નિવાસ કરે છે. જનલોકથી ૮ કરોડ યોજન ઊપર તપોલોક છે જ્યાં વૈરાજ નામવાળા દેવતાઓ નિવાસ કરે છે. તપોલોકથી ૯૬ કરોડ યોજન ઊપર “સત્યલોક” બિરાજમાન છે સત્યલોકમાં ફરી મૃત્યુને આધીન નથનારા પુણ્યાત્મા દેવતાઓ અને ઋષિ-મુનિઓ નિવાસ કરે છે આને જ બ્રહ્મલોક પણ કહેવાય છે. જ્યાં સુધી પગથી ચાલીને જવાય છે, તે સર્વ ‘ભૂલોક’” કહેવાય છે. ભૂલોકથી સૂર્યમંડળના વચ્ચેનો ભાગ “ભૂવર્લોક’” કહેવાય છે. સૂર્યલોકથી ઊપર ધ્રુવલોક સુધીના ભાગને “સ્વર્ગલોક” કહેવાય છે. આનો વિસ્તાર ૧૪,૦0,000 યોજન છે. આ જ ત્રૈલોક્ય છે અને આજ અંડકટાહથી (અંડાકાર કડાઈથી) ઘેરાયેલું વિસ્તૃત બ્રહ્માંડ છે. આ બ્રહ્માંડ ક્રમશઃ જલ, અગ્નિ, વાયુ અને આકાશરૂપ આવરણો દ્વારા બહારથી ઘેરાયેલું છે. આ બધાની ઊપર અહંકારનું આવરણ છે. આ જલાદિ આવરણ ઉત્તરોતર ૧૦ ગણાં મોટાં છે. અહંકારરૂપ આવરણ મહત્તત્ત્વમય આવરણથી ઘેરાયેલું છે. મહત્તત્ત્વને પણ ઘેરીને પ્રધાન (પ્રકૃતિ) છે તે અનંત છે કારણ કે આનો ક્યારેય અંત થતો નથી. એટલા માટે એની કોઇ સંખ્યા કે માપ નથી. આ પ્રકૃતિ સંપૂર્ણ જગતનું કારણ છે તેને જ ‘અપરા પ્રકૃતિ” કહે છે. આમાં એવા અસંખ્ય બ્રહ્માંડ ઉત્પન્ન થયેલા છે. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે વર્ષ છે તેનું નામ ભારત છે. તેનો વિસ્તાર ૯,૦૦૦ યોજન છે, સ્વર્ગ અને મોક્ષને ઇચ્છનાર મનુષ્યોના માટે આ કર્મભૂમિ છે. અહીં (૧) મહેન્દ્ર, (૨) મલય, (૩) સદૂય, (૪) શુક્તિમાન, (૫) હિમાલય, (૬) વિંધ્ય અને (૭) પારિયાત્ર આ સાત પર્વતો છે. (૧) ઇન્દ્રદ્વીપ, (૨) કસેરુ, (૩) તામ્રવર્ણ, (૪) ગભસ્તિમાન, (૫) નાગદ્વીપ, (૬) સૌમ્ય, (૭) ગાંધર્વ અને (૮) વારુણ એમ આઠ દ્વીપો છે. સમુદ્રથી ઘેરાયેલું ભારત નવમો દ્વીપ છે. ભારત દ્વીપ ઉત્તર-દક્ષિણ તરફ હજારો યોજન લાંબો છે. ભારતના ઉપર પ્રમાણે નવ ભાગ છે. ભારતની સ્થિતિ મધ્યમાં છે આમ પૂર્વ તરફ “કિરાતો’” અને પશ્ચિમ તરફ ‘યવનો' રહે છે. મધ્યભાગમાં બ્રાહ્મણાદિ વર્ણો નિવાસ કરે છે. વેદસ્મૃતિ આદિ નદીઓ પારિયાત્ર પર્વતમાંથી નીકળે છે. વિંધ્યાચલમાંથી નર્મદા વગેરે પ્રગટ થઇ છે. સહ્ય-પર્વતમાંથી તાપી, પયોષ્ણી, ગોદાવરી, ભીમરથી અને કૃષ્ણવેળા વગેરે નદીઓનો પ્રાદુર્ભાવ થાય છે. મલયાચલથી કૃતમાલા વગેરે અને મહેન્દ્ર પર્વતમાંથી ત્રિસામા વગેરે નદીઓ નીકળે છે. શુક્તિમાન પર્વતમાંથી કુમારી વગેરે અને હિમાલયમાંથી ચંદ્રભાગા વગેરે નદીઓનો પ્રાદુર્ભાવ થયો છે. જંબુદ્રીપનો વિસ્તાર ૧,૦૦,૦૦૦ યોજન છે વળી આ દ્વીપ ચારે તરફથી ૧,૦૦,૦૦૦ યોજન વિશાળ ખારા પાણીના સમુદ્રથી (એટલે લવણથી) ઘેરાયેલો રહે છે. આ ક્ષાર સમુદ્રને ઘેરીને પ્લેક્ષ દ્વીપ ૨૭૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા આવેલો છે મેઘાતિથિના ૭ પુત્રો આ દ્વીપના સ્વામી છે. તે આ પ્રમાણે (૧) શાંતમય, (૨) શિશિર, (૩) સુખોદય, (૪) આનંદ, (૫) શિવ, (૬) ક્ષેત્ર અને (૭) ધ્રુવ. આ સાતે પુત્રોના નામ પરથી જ પ્લેક્ષ દ્વીપમાં સાત વર્ષો (ક્ષેત્રો) છે. (૧) ગોમેધ, (૨) ચંદ્ર, (૩) નારદ, (૪) દુંદુભિ, (૫) સોમક, (૬) સુમના અને (૭) શૈલ નામના ત્યાં પર્વતો છે ત્યાંના નિવાસી “વૈભાજ” નામથી પ્રસિદ્ધ છે. આ દ્વીપમાં ૭ પ્રધાન નદીઓ છે. પ્લક્ષથી લઇને શાકદ્વીપ સુધીના લોકોની ઉંમર ૫૦૦૦ વર્ષ છે. અહીં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવામાં આવે છે. આર્યકુરુ, વિવંશ, ભાવિ વગેરે ત્યાંના બ્રાહ્મણાદિ વર્ણોની સંજ્ઞાઓ છે, ચંદ્રમા તેમના આરાધ્ય દેવ છે. પ્લક્ષદ્વીપનો વિસ્તાર ૨,૦૦,000 યોજન છે. તે એટલા જ મોટા ઇક્ષુરસના સમુદ્રથી ઘેરાયેલો છે. એના પછી શાલ્મલ દ્વીપ છે, જે પ્લક્ષદ્વીપ કરતાં બમણો છે. (૧) શ્વેત (૨) હરિત (૩) જીમુત (૪) લોહિત (૫) વૈદ્યુત (૬) માનસ અને (૭) સુપ્રભ નામના વપુષ્માનના ૭ પુત્રો શાલ્મલદ્વીપના સ્વામી છે. આ નામો ઉપરથી ત્યાંનાં ૭ વર્ષો છે તે પણ પ્લેક્ષ દ્વીપ કરતાં બમણાં છે તથા ત્યાં (૧) કુમુદ, (૨) અનલ, (૩) બલાહક, (૪) દ્રોણ, (૫) કંઠ, (૬) મહિષ અને (૭) કકુમાન આ મર્યાદા પર્વતો છે. ત્યાં ૭ પ્રધાન નદીઓ છે.કપિલ, અરુણ, પીત અને કૃષ્ણ ત્યાંના બ્રાહ્મણ આદિ વર્ણ છે, ત્યાંના લોકો વાયુ દેવતાની પૂજા કરે છે. તેનાથી બમણા પરિમાણવાળા ‘“સુરોદ” નામક મદીરાના સમુદ્રથી તે દ્વીપ ઘેરાયેલો છે. આના પછી કુશદ્વીપ છે. જ્યોતિષ્માનના પુત્રો (૧) ઉદ્ભિન્ન, (૨) ધેનુમાન, (૩) ધૈય, (૪) લંબન, (૫) ધૈર્ય, (૬) કપિલ અને (૭) પ્રભાદ્વર, આ ૭ દ્વીપના સ્વામી છે. આ પુત્રોના નામ પર સાત વર્ષ (ક્ષેત્ર) છે. દમી, શુષુમી, સ્નેહ અને મંદે ક્રમે કરીને ત્યાંના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોની સંજ્ઞાઓ છે. (૧) વિદ્રુમ, (૨) હેમશૈલ, (૩) દ્યુતિમાન, (૪) પુષ્યમાન, (૫) કુશેશય (૬) હિર અને (૭) મંદ્રાચલ આ સાત ત્યાંના વર્ષ પર્વતો છે. આ કુશ દ્વીપ પોતાના જ બરાબર વિસ્તારવાળા ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે અને તે ધૃત સમુદ્ર ક્રૌંચદ્વીપથી પરિવેષ્ટિત છે, રાજા દ્યુતિમાનના પુત્રો (૧) કુશલ, (૨) મનોનુગ, (૩) ઉષ્ણ, (૪) પ્રધાન, (૫) અંધકારક, (૬) મુનિ અને (૭) દુંદુભિ ક્રૌંચ દ્વીપના સ્વામી છે. તેમના નામ ઊપર ત્યાંનાં વર્ષ પ્રસિદ્ધ છે તે દ્વીપના મર્યાદા પર્વતો અને નદીઓ પણ ૭-૭ છે. પર્વતોનાં નામ આ પ્રમાણે – (૧) કૌંચર, (૨) વામન, (૩) અંધકારક, (૪) રત્નશૈલ, (પ) દેવાવૃત, (૬) પુંડરિક અને (૭) દુંદુભિ. આ બધા દ્વીપો પરસ્પર ઉત્તરોત્તર બમણા વિસ્તારવાળા છે. તે દ્વીપોમાં જે વર્ષ-પર્વતો છે તે પણ પહેલાંના દ્વીપોના પર્વતોથી બમણા વિસ્તારવાળા છે. ત્યાંના બ્રાહ્મણાદિ વર્ણ ક્રમશઃ પુષ્કર, પુષ્કળ, ધન્ય અને તિથ્ય નામોથી પ્રસિદ્ધ છે. ક્રૌંચદ્વીપ દધિમંડોદક (છાશ)ના સમુદ્રથી ઘેરાયેલો છે અને તે સમુદ્ર શાકદ્વીપથી પરિવેષ્ટિત છે ત્યાંના રાજા ભવ્યના ૭ પુત્રો (૧) જળદ, (૨) કુમાર, (૩) સુકુમાર, (૪) મણીપક, (૫) કુશોત્ત૨ (૬) મોદાકી અને (૭) દ્રુમ... શાકદ્વીપના સ્વામી છે. આ જ નામોથી ત્યાંના પ્રદેશો પ્રસિદ્ધ છે. (૧) ઉદયગિરિ, (૨) જળધર, (૩) રૈવત, (૪) શ્યામ, (૫) કોદ્રક, (૬) આંબિકેય અને (૭) સુરમ્ય. ત્યાં ૭ મર્યાદા પર્વતો છે અને ત્યાંની પ્રસિદ્ધ ૭ નદીઓ (૧) સુકુમારી, (૨) કુમારી, (૩) નલિની, (૪) ધેણુકા, (૫) ઈક્ષુ, (૬) ૨૭૯ Page #324 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા વેણુકા અને (૭) ગભસ્તિવતી છે. મગ-મગધ-માનસ્થ અને મહંગ ત્યાં બ્રાહ્મણાદિ વર્ણ છે. શાકદ્વીપ ક્ષીરસાગરથી ઘેરાયેલો ક્ષીરસાગર પુષ્કરદ્વીપથી પરિવેષ્ટિત છે. ત્યાંનાં અધિકારી રાજા સેવનના ર પુત્ર થયા. જેમનાં નામ મહાવિત અને ધાતકી છે તેમના નામથી ત્યાંનાં ૨ પ્રદેશો પ્રસિદ્ધ થયા. ત્યાં એક માનુષોત્તર નામક વર્ષ પર્વત વિદ્યમાન છે જે તે પ્રદેશના મધ્યભાગમાં વળયાકારે રહેલ છે તેનો વિસ્તાર અને ઊંચાઈ ૪૦,000 યોજન છે. ત્યાંના લોકો ર૦,000 વર્ષના આયુવાળા છે. પુષ્કરદ્વીપ સ્વાદિષ્ટ જળવાળા સમુદ્રથી ઘેરાયેલો છે. તે સમુદ્રનો વિસ્તાર દ્વીપ જેટલો જ છે. સમુદ્રમાં જે જલ છે તે ક્યારેય ઘટતું કે વધતું નથી. શુકૂલ અને કૃષ્ણપક્ષોમાં ચંદ્રમાના ઉદય અને અસ્ત કાળમાં ફક્ત ૫૧૦આંગળ સુધી પાણી ઘટતું અથવા વધતું જોવા મળે છે. પરંતુ તેનાથી ન્યૂનતા કે અધિકતા જણાતી નથી. મધુર પાણીવાળા સમુદ્રની તરફ ચારેબાજુ તેનાથી બમણા પરિમાણવાળી ભૂમિ સ્વામી છે. પરંતુ ત્યાં કોઇપણ જીવ જંતુ રહેતાં નથી તેના પછી “લોકાલોક” પર્વત છે જેનો વિસ્તાર ૧૦,000 યોજન છે. લોકાલોક પર્વત એક તરફ અંધકારથી ઘેરાયેલો છે અને તે અંધકાર અંડકટાહથી આવૃત્ત છે. અંડકટાહ સહિત બધી ભૂમિનો વિસ્તાર ૫૦,૦૦,૦૦,૦૦૦ (પચાસ કરોડ) યોજન છે. ૫. પાતંજલ યોગશાસ્ત્રાનુસારે લોકનું સ્વરૂપ લે. ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી - નવી દિલ્લી. • યોગસૂત્ર દ્વારા લોકના જ્ઞાનનો સંકેત: , # મહર્ષિ પાતંજલ યોગદર્શનમાં “મૂવનસાનં સૂર્યે સંયમન્ '(રૂ/ ર૬) આ સૂત્રની રચના કરી સ્પષ્ટ કર્યું છે કે સૂર્યમાં સંયમ કરવાથી સમસ્ત ભુવન - લોકનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ સૂત્ર પહેલાં પતંજલિએ સાત્ત્વિક પ્રકાશનું આલંબન લઈ સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ સિદ્ધિઓનો સંકેત કર્યો છે અને એથી જ પરમાણુ-મહત્તત્ત્વાદિ સૂક્ષ્મ પદાર્થોના અને સાગરના અંતરાલમાં રહેલ રત્નાદિ, ભૂમિના ગર્ભમાં ગુપ્ત ખનિજાદિ તેમજ દૂર દેશમાં સ્થિત સુમેરુ પર્વતની બીજી બાજુ વિદ્યમાન રસાયન, ઔષધિ વગેરેના જ્ઞાનની વાત સિદ્ધ થાય છે એથી જ આ સૂત્ર ભૌતિક પ્રકાશના વિષયમાં સંયમ કરવા માટેનો સંકેત આપી એનાથી જ લોકજ્ઞાન-સિદ્ધિરૂપ ફળની પ્રાપ્તિ બતાવે છે. • ટીકાકારો દ્વારા પલ્લવિત લોક-જ્ઞાન: પાતંજલ યોગદર્શન” આ એક સૂત્રગ્રંથ છે એથી જ આના સૂત્રોની વ્યાખ્યા અત્યાવશ્યક માનવામાં આવી છે આજ સુધી આ ગ્રંથ ઉપર સંસ્કૃત ભાષામાં ૨૦ ટીકાઓ પ્રાપ્ત થાય છે. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં પણ આ જ ગ્રંથના આધારે પૂરતા પ્રમાણમાં ચિંતન થયું છે અને વર્તમાનકાળે થઈ પણ રહ્યું છે. વ્યાખ્યાકારોમાં - વ્યાસદેવ, વાચસ્પતિ મિશ્ર, વિજ્ઞાનભિક્ષુ, નાગેશભટ્ટ, હરિહરાનંદ, આરણ્યક અને નારાયણતીર્થાદિએ પણ આ “લોકજ્ઞાન” વિષે વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે. એમ તો (૨૮૦ - Page #325 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ઉપરોક્ત વ્યાખ્યાનકારોના વિચારોમાં લોકજ્ઞાન-સંબંધી વિચારો પ્રાયઃ સમાન જ છે. તો પણ “યોગસિદ્ધાંતચન્દ્રિકા” વ્યાખ્યાના રચયિતા શ્રી નારાયણતીર્થે પોતાના પૂર્વવત વ્યાસ, વાચસ્પતિ આદિના લોકજ્ઞાન સંબંધી વિચારોને પર્યાપ્ત વિસ્તારની સાથે લઈ આગળ વધાર્યા છે. આ જ કારણ છે કે પ્રસ્તુત લેખના શીર્ષકમાં “યોગશાસ્ત્રના અનુસારે” એવું લખેલું છે એમ તો લોકનું વર્ણન પ્રાયઃ કરી પુરાણાદિ ગ્રંથોમાં જ અધિક ઉપલબ્ધ થાય છે. •“યોગસિદ્ધાંતચન્દ્રિકા” ટીકાન્તર્ગત “લોક-જ્ઞાન” : યોગશાસ્ત્રોમાં બ્રહ્માંડ શબ્દની જોડે “મહા” શબ્દ જોડી મહોબ્રહ્માંડને અનેક બ્રહ્માંડનો આધાર માન્યો છે. એથી આ મહાબ્રહ્માંડમાં અનેકાનેક સંક્ષિપ્ત બ્રહ્માંડ છે અને એક બ્રહ્માંડ ૧૪ ભવનોના સમૂહથી નિર્મિત છે. આ દૃષ્ટિથી ભૂલોકને કેન્દ્ર માની “મૂરતિસત્યાન ૩પરિતનનિ” કહી એની ઉપર ૬ લોક માનવામાં આવ્યા છે. તેનાં નામો આ પ્રમાણે – (૧) ભૂવલક (૨) સ્વર્લોક, (૩) મહર્લોક, (૪) જનલોક, (૫) તપોલોક, (૬) સત્યલોક. આ ૬ લોક ઊપર સ્થિત હોવાથી “ઊર્ધ્વલોક” તરીકે પણ કહેવાય છે અને “માતાપિતાનાચતાનિ' સૂત્રના અનુસાર ભૂલોકની નીચેનાં “(૧) અતલલોક, (૨) વિતલલોક, (૩) સુતલલોક, (૪) તલાતલલોક, (૫) મહાતલલોક, (૬) રસાતલલોક અને (૭) પાતાલલોક...” આ સાતે અધોલોક જાણવાં. આ પાતાલ લોકના ઊપર જલાવરણ છે. એમના ઊપર તથા ભૂમિના નીચે તામિસ્ત્ર, અન્ધતામિસ્ત્ર, રૌરવ, કુમ્ભીપાક, મૂળ-અસિપત્ર, બનસૂકર, મુખાધકૂપ, કૃમિભોજન, મદશત, પ્રભૂમિવજ, કષ્ટક, શાલ્મલિ, વૈતરણી, પ્રમોદ, પ્રાણરોધ, વિશમન, લાલાભક્ષન, સારયાદન, મદીચિરય, પાનક્ષાર, કદમ, રક્ષોગણ, ભોજનશુલ, પ્રોતદન્દ, શૂકાવટ, નિરોધન, પર્યાવર્તન, સૂચીમુખાદિ... આ બધાં મળી એક બ્રહ્માંડાવયનું સ્વરૂપ છે અને આવા પ્રકારના અસંખ્ય બ્રહ્માંડાવયવ, મહાબ્રહ્માંડમાં સમાયેલાં છે. (મષ્ટનાં तु सहस्त्राणां, सहस्त्राण्ययुतानि च । ईदृशानां तथा तत्र कोटि कोटि शतानि च ।)- (विष्णुपुराण) ઉપરોક્ત બ્રહ્માંડાવયવનું મહાબ્રહ્માંડમાં એટલું જ સ્થાન છે કે જેટલું આકાશમાં આગિયાનું...“બ્રહ્માંડમધ્યે સંક્ષિપ્ત બ્રહ્માંડં ચ પ્રધાનચાવયવો યથાશે રવદ્યોત:” (યો. સિ. ચં. પૃ. ૨૨૮) (૫-૧). ભૂલોક તથા તેના દ્વીપાદિ જ ઉપરોક્ત બ્રહ્માંડાવયવમાં સ્થિત લોકમાં ભૂલોકની પણ પોતાની એક વિશિષ્ટતા છે એમાં ૭ દ્વીપ છે. મત્સ્ય એવં વાયુ આદિ પુરાણોમાં “દિર પત્થાત્ મૃત દીપ” (મસ્ય પુરાણ ૧૨૩/૩૫) (વાયુ પુરાણ ૪૯/૧૩૨) આ સૂત્ર કહીને સ્પષ્ટ બતાવી દીધું છે કે “જ્યાં બન્ને બાજુએ પાણી હોય તે જ દ્વીપ કહેવાય છે. પરંતુ આ જ પુરાણોમાં અન્યત્ર બીપી મપત્નીમાવત્' કહીને દ્વીપને મંડલાકારે પણ બતાવ્યા છે. તે ૭ - ૨૮૧) ૨૮૧ Page #326 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા દ્વીપ ક્રમશઃ (૧) જમ્મુ, (૨) પ્લેક્ષ, (૩) શાલ્મલિ, (૪) કુશ, (૫) ક્રૌંચ, (૬) શાક અને (૭) પુષ્કર નામવાળા છે. પ્રત્યેક દ્વીપ ૧-૧ સમુદ્રથી ઘેરાયેલો છે તેમજ તે બન્ને (દ્વીપ-સમુદ્ર) વલયાકારે છે. વલયાકારવાળા આ દ્વીપોમાં “જબૂદ્વીપ” સહુથી મધ્યમાં સ્થાપિત છે. સ્વયં ૧ લાખ યોજન વિસ્તૃત અને ૨ લાખ યો. વિસ્તૃત લવણ સમુદ્રથી વીંટળાયેલા આ જંબૂદ્વીપના મધ્યમાં મેરુ-સુમેરુ પર્વત છે. આ સુમેરુ પર્વતની ઊંચાઈ ૮૪,000 યોજન છે. એ ઉપરના ભાગે (શિરોભાગે) ૩૨,000 યોજન તેમજ મૂળમાં ૧૬,000 યોજનની પહોળાઈ (વિસ્તાર) વાળો છે આ સુમેરુનાં ૪ શિખર છે. પૂર્વમાં રજતમય, પશ્ચિમમાં સ્ફટિકમય, દક્ષિણમાં વૈર્યમણિમય તેમજ ઉત્તરમાં હેમમણિમય છે. સુમેરુની ઉત્તરદિશામાં ૩ પર્વતો છે નીલ, શ્વેત તેમજ શૃંગવાનું. આ ત્રણે પર્વતોનો વિસ્તાર ૨,OOO-૨,OOO યોજન છે. વૈર્યમણિની કાન્તિવાળા નીલપર્વત પર બ્રહ્મર્ષિ, રજતાભામય શ્વેતપર્વત પર દેવાસુર તેમજ હેમરત્નાદિમય શૃંગવાનું પર્વત પર સપત્નીક દેવગણ રહે છે. આ ત્રણે પર્વતોની વચમાં ૧-૧ વર્ષ (ક્ષેત્ર) છે. જે ક્રમશ: રમણક, હિરણ્યક તેમજ ઉત્તરકુના નામથી વિખ્યાત છે. પ્રત્યેક વર્ષ ૯,OOO-૯,000 હજાર યોજનના પહોળાઈવાળા છે. ઉત્તરકુરુમાં એવાં દિવ્યવૃક્ષો છે કે જે સમસ્ત કામનાઓને (ઇચ્છાઓને) પૂર્ણ કરે છે. તેમ તથા સુવર્ણકણની ભૂમિવાળા આ વર્ષમાં ૧૩,000 વર્ષના આયુવાળા દેવગણો નિવાસ કરે છે. હિરણ્યક વર્ષના દેવતાઓનું આયુષ્ય ૧૧,૦૦૦ વર્ષનું હોય છે વળી માયા અને મતિ એમના આધીન જ હોય છે અને જે પોતાની સ્ત્રી સહિત વિહાર કરે છે. રમણક વર્ષમાં મનુષ્યોનો નિવાસ હોય છે પુણ્યકર્મોના કારણે અહીંના નિવાસી ૧૦,૦૦૦ વર્ષ પર્યન્ત પ્રાણ ધારણ કરતા થકી સુખેથી રહે છે અને આ મનુષ્યોની ભોગભૂમિ હોય છે. સુમેરુના દક્ષિણ ભાગમાં નિષધ-મકૂટ તથા હિમશેલ નામના ૩ પર્વતો આવેલા છે અહીં સાપ, નાગ, ગન્ધર્વાદિ દિવ્ય યોનિયોનો નિવાસ છે. હેમકૂટ પર્વત પર ગુહ્ય જગતના લોકો રહે છે. આ પર્વતો પણ ૨,૦OO-૨,000 યોજનની પહોળાઈવાળા છે આ પર્વતોના મધ્યભાગમાં ૧-૧ વર્ષ (ક્ષેત્ર) છે જેમનાં નામો કમશઃ હરિવર્ષ, કિંગુરુષ અને ભારત વર્ષ છે. તે પ્રત્યેકનો વિસ્તાર ૯,૦૦૦-૯,૦૦૦ યોજન પ્રમાણ છે. હરિવર્ષમાં બ્રહ્માંડના અનુયાયી દૈત્ય, દાનવ, નૃસિંહાદિ નિવાસ કરે છે. કિંગુરુષ વર્ષ (ક્ષેત્રોમાં કિંગુરુષ, ગાન્ધર્વાદિ સાથે હનુમાન વગેરે રહે છે.... જે અઢાર પુરાણ, ઇતિહાસાદિના દ્વારા શ્રી રામના ગુણગાન કરે છે. ભારત વર્ષમાં નિવાસ કરવાવાળા મનુષ્ય પોતપોતાના શુભાશુભ કર્માનુસારે સ્વર્ગ-નર્ક, અથવા મોક્ષના અધિકારી થાય છે અન્ય ખંડોની ભ્રાંતિ અહીં કેવળ ભોગભૂમિ જ નથી પરંતુ કર્મભૂમિ પણ છે. અહીં વહેતી ગંગાદિ નદીઓમાં સ્નાન કરી પુણ્યાત્માઓ પાપ કાલુષ્યને દૂર કરતાં પોતાને કૃતકૃત્ય માને (૨૮૨ } Page #327 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા છે. આ આત્માઓ વિધ્યાદિ પર્વતોનાં શિખરો પર ચઢી ભગવદ્ ભક્તિમાં નિમગ્ન રહે છે જ્યારે બીજી બાજુ નારકીય દુરાત્માઓ કામ ક્રોધાદિથી પોતાના આત્માને મલિન કરતા વ્યાભિચાર પ્રિય થાય છે કે જેથી તેઓ ક્યારેય પણ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. સુમેરુ પર્વતની પૂર્વદિશામાં ૨,000 યોજન વિસ્તારવાળો માલ્યવાનું પર્વત છે. એની આગળ સમુદ્ર પર્યન્ત વિસ્તારવાળો ભદ્રાશ્વ વર્ષ છે. જે ૩૧,000 યોજન વિસ્તૃત છે, અહીં શક્તિ અને તેજ સંપન્ન ૧૦,૦૦૦વર્ષના આયુવાળા મનુષ્યો નિવાસ કરે છે. આ મનુજોની સિદ્ધચારણો સેવા-સુશ્રુષા કરે છે અને આ લોકો વનવિહાર પ્રિય હોય છે. સુમેરુના પશ્ચિમ ભાગમાં ૨,000 યોજન પહોળાઈવાળો ગન્ધમાદન પર્વત છે. આના પર અનેક સેવકો સહિત કુબેરનું નિવાસસ્થાન છે. જે અનેક સુંદર લલનાઓની સાથે આમોદપ્રમોદમાં નિમગ્ન રહે છે. અહીં ૩૧,૦૦૦યોજન વિસ્તૃત હેતુમાલ નામનો દેશ છે. વળી આ દેશ ભય અને શોકથી રહિત ૧૦,૦૦૦ વર્ષના આયુવાળા મનુજોથી વ્યાપ્ત છે. સુમેરુની ચારે બાજુ ૧૮,૦OO યોજન વિસ્તારવાળો ઈલાવૃત્ત વર્ષ છે. આ પ્રકારે જંબૂદ્વીપમાં કુલ ૯ વર્ષ (ક્ષત્ર) અને ૯ પર્વત છે. એમ સંપૂર્ણ જંબૂદ્વીપ પૂર્વથી પશ્ચિમની બાજૂ કે ઉત્તરથી દક્ષિણની બાજૂ ૧ લાખયો. ના વિસ્તારવાળો છે. (૫-૨) અન્ય દ્વીપ અને તેની વિશેષતાઓ જ વૈદિકાદિ શાસ્ત્રોમાં “સપ્તલીપ વસુન્ધા" કહેવામાં આવ્યું છે તદનુસારે પ્રથમ દ્વીપ જંબૂદ્વીપ છે તેમજ શેષ અન્ય (૨) પ્લેક્ષ, (૩) શાલ્મલ, (૪) કુશ, (૫) ક્રૌંચ, (૬) શાક અને (૭) પુષ્કરદ્વીપ બતાવવામાં આવ્યા છે. આ દીપોનો પરિચય ચાલો પાતાંજલ શાસ્ત્રાનુસારે જોઈ લઈએ. જ (૨)પ્લક્ષદ્વીપ જંબૂઢીપથી બમણા માપ (૨ લાખ યોજન) વાળો આ દ્વીપ છે. જે૪ લાખ યોજનવાળા ઈશુરસ-સમુદ્રથી વીંટળાયેલો છે. આ પ્લક્ષદ્વીપમાં અનુક્રમે - (૧) શિવ, (૨) વયમ્, (૩) સુભદ્ર, (૪) શાંત, (૫) ક્ષેમ, (૬) અમૃત તેમજ (૭) અભય નામનાં ૭ વર્ષો (ક્ષેત્રો) આવેલાં છે. તેમજ આ ૭ વર્ષોમાં (૧) મણિકુટ, (૨) વજકુટ, (૩) ઇન્દ્રસેન, (૪) જ્યોતિખાન, (૫) સુપર્ણ, (૬) હિરણ્યક્ટીવ અને (૭) મેઘમાલ નામના ૭ પર્વતો છે. અહીંયાં – (૧) અરૂણા, (૨) તૃષ્ણા, (૩) અંગિરસી, (૪) સાવિત્રી, (૫) સુપ્રભાતા, (૬) ઋતમ્મરા અને (૭) સત્યમ્મરા નામની ૭નદીઓ વહે છે. આ નદીઓના જલના સ્પર્શ માત્રથી મનુષ્યોનાં પાપ દૂર થઈ જાય છે. અહીંના નિવાસીઓ સૂર્યોપાસક હોય છે. જે ૧,૦૦૦ વર્ષના આયુવાળા હોય છે. જ (૩) શાલ્મલ દ્વીપઃ આ દ્વીપ પ્લક્ષદ્વીપથી બે ગુણો પહોળાઈવાળો છે. તેમજ પોતાનાથી બમણા વિસ્તારવાળા સુરા નામના સમુદ્રથી વીંટળાયેલો છે. આ દ્વીપમાં પણ ઉપરોક્ત પ્રમાણે જ ૭ વર્ષ, ૭પર્વત અને ૭ નદીઓ છે. ૭ વર્ષના નામ (૧) સુરોચન, (૨) સૌમનસ્ય, (૩) રમણક, (૪) દેવ, (૫) પારિભદ્ર, (૬) આપ્યાયન અને (૭) અવિજ્ઞાત...૭ પર્વતોના નામ (૧) સ્વરસ, (૨) શતશૃંગ, (૩) { ૨૮૩) Page #328 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા વામદેવ, (૪) કુન્દ, (૫) કુમુદ, (૬) પુષ્પવર્ષ અને (૭) સહસ્ત્રસ્તુતિ...૭ નદીઓના નામ (૧) અનુમતિ, (૨) સિનીવાળી, (૩) સરસ્વતિ, (૪) કુરુ, (૫) રજની, (૬) નન્દા તથા (૭) રાકા. આ વર્ષના રહેવાસીઓ સોમોપાસક હોય છે. 呀 (૪) કુશદ્વીપ ઃ શાલ્મલદ્વીપથી દ્વિગુણ વિસ્તારવાળો આ દ્વીપ ૮ લાખ યોજન વિસ્તૃત છે અને ૧૬ લાખ યોજનવાળા ધૃતસમુદ્રથી ચારે બાજુ વીંટવાયેલો છે. પૂર્વની જેમ જ અહીં પણ (૧) વસુ, (૨) વસુદાન, (૩) દૃઢચિ, (૪) નાભિગુપ્ત, (૫) સત્યકૃત, (૬) વિવિકૃત અને (૭) નાભદેવ નામવાળા ૭ વર્ષ છે. તેમજ (૧) ચક્ર, (૨) ચતુઃ શ્રૃંગ, (૩) કપિલ, (૪) ચિત્રકુટ, (૫) દેવનીક, (૬) ઊર્ધ્વરોમ અને (૭) દ્રવિણ નામે ૭ પર્વતો છે. વળી (૧) ધૃતકુલ્યા, (૨) રસકુલ્યા, (૩) મધુકુલ્યા, (૪) મિત્રવિન્દા, (૫) દેવગર્ભા, (૬) ધૃતચ્યુતા અને (૭) મન્ત્રમાલા નામે ૭ નદીઓ છે. તેમજ અહીંના નિવાસીઓ અગ્નિની ઉપાસના કરે છે. (૫) ક્રૌંચદ્વીપ : કુશદ્વીપથી ડબલ વિસ્તારવાળો આ દ્વીપ પોતાનાથી ડબલ વિસ્તારવાળા ક્ષીરોદધિથી વીંટળાયેલો છે. (૧) આભ, (૨) મધુરૂહ, (૩) મેષપૃષ્ઠ, (૪) સુધામા, (૫) ભ્રાજિષ્ઠ, (૬) લોહિતાપર્ણ અને (૭) વનસ્પતિ નામથી અહીંનાં ૭ વર્ષ વિખ્યાત છે. તેમજ (૧) શુક્ર, (૨) વર્ધમાન, (૩) ભોજન, (૪) ઉપબર્હણ, (૫) નન્દ, (૬) નન્દન અને (૭) સર્વતોભદ્ર નામના ૭ પર્વતોની અહીં સ્થિતિ છે. વળી (૧) અભયા, (૨) અમૃતૌઘા, (૩) અર્વકા, (૪) તીર્થવતી, (૫) રુપવતી, (૬) પવિત્રવતી અને (૭) શુક્લા નામની ૭ નદીઓ આ દ્વીપમાં વહે છે. આ દ્વીપના રહેવાસીઓ વરુણની ઉપાસના કરે છે. (૬)શાકદ્વીપ ઃ ધિસમુદ્રથી પરિવેષ્ટિત આ દ્વીપ ક્રૌંચદ્વીપથી બમણી પહોળાઈવાળો છે. આમાં પણ (૧) પુરોજવ, (૨) મનોજવ, (૩) પવમાન, (૪) ધૂમ્રાનીક, (૫) ચિત્રરેક, (૬) બહુરૂપ અને (૭) વિશ્વધારા નામથી ૭ વર્ષ પ્રખ્યાત છે. (૧) ઈશાન, (૨) ઉરુસ્પ્રંગ, (૩) બળભદ્ર, (૪) શતકેસર (૫) સહસ્રસ્રોત, (૬) દેવપાલ અને (૭) મહાનસ નામના ૭ પર્વતોથી તે વિભૂષિત છે. વળી (૧) અનધા, (૨) આયુર્દા, (૩) ઉભયસૃષ્ટિ, (૪) અપરાજિતા, (૫) પચ્ચનદી, (૬) સહસ્ત્રસ્તુતિ અને (૭) નિજધૃતિ નામની ૭ નદીઓ અહીં નિત્ય પ્રવાહિત છે અને અહીંનાં પ્રાણીઓ સમાધિ લગાવીને પ્રાણની ઉપાસનામાં જ જીવન પસાર કરે છે. (૭) પુષ્કરદ્વીપ ઃ સ્વાદૂદક સમૂદ્રથી વલયાકારિત આ દ્વીપ શાકદ્વીપથી દ્વિગુણ વિસ્તારિત છે. અહીં માનુષોત્તર નામવાળો ૧ માત્ર પર્વત છે કે જે ૧ અયુત યોજનની ઊંચાઈવાળો છે. આની ચારે બાજુ ઇન્દ્રાદિ લોકપાલોના ૪ પુર (નગર) છે. સ્વાદૂદક સમુદ્રની આગળની ભૂમિ એક બાજુથી ૧ ક્રોડ, ૫૭ લાખ, ૫૦,૦૦૦ આયામવાળી છે. આ ભૂમિ લોકભૂમિ કહેવાય છે. આની આગળ લોકાલોક પર્વત છે અને આગળ કંચનમયી અલૌકિક દેવતાઓની ક્રિડાભૂમિ છે. ૨૮૪ ** Page #329 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા (૫-). અન્ય લોક અને તેનું સ્વરૂપ જ ભૂલોકનો પરિચયપૂર્વોક્ત બતાવ્યા મુજબ જાણવો. એનાથી અતિરિક્ત અન્ય ૬ લોક પણ વિદ્યમાન છે જેનાં નામ-સ્વરૂપાદિ નીચે પ્રમાણે જાણવાં... If (૧) ભુવોંક : ભૂલોકની ઊપર આ લોક સ્થિત છે આનું જ બીજું નામ “અન્તરિક્ષ” તરીકે ઓળખાય છે. અહીં ગ્રહ, નક્ષત્ર અને તારાગણ જયોતિષચક્રમાં નિબદ્ધ થઈ સંચરણ કરી રહ્યા છે. જ (૨) સ્વલક અન્તરીક્ષની ઊપર સ્થિત આ લોકને “મહેન્દ્રલોક” પણ કહેવાય છે અહીં (૧) ત્રિદશ, (૨) અગ્નિજ્વાત્ત, (૩) યામ્ય, (૪) તુષિત, (૫) અપરિનિર્મિત વશવર્તી અને (૬) પરિનિર્મિત વશવર્તી એવી ૬ દેવજાતિઓ છે. આ સમસ્ત દેવો સિદ્ધ સંકલ્પ અને અણિમાદિ ૮ લબ્ધિ (સિદ્ધિઓ)થી સંપન્ન (યુક્ત) હોય છે આ દેવો શરીર ધારણમાં સ્વતંત્ર હોય છે અને ૧ કલ્પ પર્યન્ત જીવિત રહે છે. (૩) મહર્લોકઃ આનું બીજું નામ “પ્રજાપત્ય-લોક” છે અને આ લોકસ્વલકની ઊપર હોય છે આ (૧) કુમુદ, (૨) ઋભુ, (૩) પ્રતર્દન, (૪) અજનાભ અને (૫) અભિતાભ નામની સંજ્ઞાવાળા પાંચ દેવજાતિઓની નિવાસભૂમિ છે. આ પાંચે દેવજાતિઓ પંચમહાભૂતોને વશ કરવાવાળા, ધ્યાનપ્રિય તેમજ સહસ્ત્રકલ્પના આયુવાળા હોય છે. If (૪) જનલોક: આની સ્થિતિ મહર્લોકની ઊપર જાણવી વળી અહીં ૪ પ્રકારના દેવસમૂહો રહે છે. (૧) બ્રહ્મપુરોહિત, (૨) બ્રહ્મકાયિક, (૩) બ્રહ્મમહાકાયિક અને (૪) અમર આ દેવો ભૂતેન્દ્રિયવશી હોય છે. બ્રહ્મપુરોહિત-૨,૦૦૦ બ્રહ્મકાયિક-૪,000 બ્રહ્મમહાકાયિક-૮,000 અને અમર સંજ્ઞક દેવો ૧૬,૦૦૦ કલ્પની આયુષ્યવાળા હોય છે. * (૫) તપોલોક જનલોકની ઉપર આ તપોલોક આવે છે અહીં અહંકારને વશમાં રાખવાવાળા એવા (૧) આભાસ્વર, (૨) મહાભાસ્વર તેમજ (૩) સત્ય મહાભાસ્વર નામે ૩પ્રકારે દેવ-જાતિઓ રહે છે. જે જનલોકના દેવતાઓની અપેક્ષાએ દ્વિગુણ-દ્વિગુણ આયુષ્યવાળા હોય છે અને આ બધા જ દેવો ઊર્ધ્વરતવાળા હોય છે. જ (૯) સત્યલોક બધા જ લોકથી ઊપર આ સત્યલોક આવે છે આ યોગીઓની નિવાસભૂમિ છે આ સત્યલોકના યોગીઓ ૪ પ્રકારે પ્રાપ્ત થાય છે. (૧) અશ્રુત, (૨) શુદ્ધ નિવાસ, (૩) સત્યાભ અને (૪) સંજ્ઞાસંજ્ઞી... આ ચારે પ્રકારના યોગીઓ અનુક્રમે સવિતર્ક, સવિચાર, સાનન્દ અને સાસ્મિત સમાધિથી સિદ્ધ હોય છે. પ્રણવોપાસક આ યોગીઓનું આયુષ્ય સર્ગ પર્યન્ત હોય છે... (૫-૪). ભૂલોકના અધોવર્તી લોક (૧) અતલલોકઃ ભૂલોકની નીચે આ લોક આવેલું છે અને અહીં મયપુત્રાદિ અસુર નિવાસ કરે છે. જ (૨)વિતલલોકઃ આપૂર્વવર્તલોકની નીચે આવેલ છે અહીં ભગવાન્ શિવ પાર્વતીજીની સાથે વિહાર કરે ૨૮૫) ૨૮૫ Page #330 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા છે કેમ કે શિવજીને હાટકી નદીના અધિપતિ માનવામાં આવ્યા છે અને તે હાટકી નદી આ જ વિતલલોકમાં પ્રવાહિત થાય છે. અહીં ભૂત, પ્રેત, પિશાચ, અવસ્માર, બહ્મરાક્ષસ, કુષ્માણ્ડ, વિનાયકાદિનિવાસ કરે છે. ૪ (૩) સુતલલોક આ સુતલલોક વિતલલોકની નીચે આવેલું છે. અહીં ભગવાનની કૃપાથી અનુગ્રહિત, આત્મ-સમર્પણના અભિલાષી, પ્રભુના પ્રખર ભક્ત પોતાની ભક્ત મણ્ડલી સાથે નિવાસ કરે છે. 8 (૪) તલાતલલોક સુતલલોકની નીચે આ લોક (તલાતલ નામે) આવેલું છે અહીં માયાવી મય અને એમના અનુચરો રહે છે. (૫) મહાતલલોકઃ આ લોક તલાતલની નીચે વિદ્યમાન છે તેમજ અહીં તક્ષકાદિ સર્પગણોની સ્થિતિ છે. (૬) રસાતલલોકઃ આ લોકની સ્થિતિ મહાતલની નીચે જાણવી અહીં દૈત્ય, દાનવ, નિવાત, કવચ વગેરે રહે છે. જ (૭) પાતાલલોકઃ બધા જ લોકથી નીચે (સહુથી નીચે-છેલ્લે) આ પાતાલલોક જાણવું અહીં વાસુકી આદિ સર્વાધિરાજ સપરિવાર નિવાસ કરે છે. (“તત્ત્વજ્ઞાન સ્મારિકા” ગ્રંથમાંથી સાભાર) - - - - - - - - - - - - - - - અરિહંતના ધ્યાને અરિહંત બની જશો..” પરમાત્મા બનવા માટે સૌ પ્રથમ કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તે છે પ્રભુ સાથે પ્રીત. જેમ સુલસી શ્રાવિકા, શ્રેણિક મહારાજાએ પ્રભુવીર પ્રત્યેના અવિહડ રાગથી | જિન નામનું બંધ કર્યું તેમ આપણે પણ જો પરમાત્મા સુધી તારી Gol પહોંચવું જ હશે તો પ્રભુ પ્રત્યે અતિશય પ્રીત વધારવી જ પડશે. हृदयस्पर्शी भक्तिगीत પ્રભુ પ્રત્યેની પ્રીતને વધારતી તેમજ હૃદયમાં પ્રભુમિલનના ભાવોને જગાડી તે ઉછળતા ભાવોને પરમાત્મા સુધી પહોંચાડવા સેતુ સમાન અત્યંત હૃદયસ્પર્શી નવનિર્મિત ભક્તિગીત-સ્તુતિઓ વિવિધ વંદનાવલી અને ધુન વગેરેથી ભરપૂર અને ઘર-ઘરમાં અવશ્ય વસાવવા જેવી અદ્ભુત પુસ્તિકા એટલે સંવેદ્રશાખા કિમઃ- માત્ર ૨૦ રૂપિયા રચયિતા - પુતિ હીરરત્ન વિજય પ્રાપ્તિસ્થાન - કોહિનુર ફેશન હાઉસ, હાજા પટેલ પોળની સામે, ટંકશાળ, કાલુપુર, અમદાવાદ-૧. ફોનઃ- ૦૭૯-૨૨૧૭૦૪૧૦, મો:- ૦૯૯૯૮૪૪૬૬૦૬ - મહેન્દ્રભાઈ અને જૈન કોસ્મોલોજી ગ્રંથના મુંબઈના પ્રાપ્તિસ્થાને પણ મળશે. ૨૮૬ Page #331 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા - - - - - - - - - રીત : (૫-૫). પાતંજલ યોગશાસ્ત્રાનુસારે ભૂલોકનું સ્વરૂપ Lજ સર્વશ કથિત જૈન પુષ્કરદ્વીપ ભૂગોળ મુજબ તિચ્છલોકમાં કુશદ્વીપ અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું વર્ણન શાકદ્વીપ કરવામાં આવ્યું છે. જયારે ક્રિોચદ્વીપ વૈદિકાદિ ધર્મનાં શાસ્ત્રોમાં માત્ર શિાલ્મલદ્વીપ સાત જ દ્વીપની વાતો કરવામાં પ્લક્ષદ્વીપ આવે છે. આ વિસંવાદના કારણો પણ ઐતિહાસિક છે. જૈન ધર્મના અંતિમ તીર્થકર (ચરમ જંબુદ્વીપ તીર્થપતિ) શ્રી મહાવીરસ્વામી ભગવાનના કાળમાં શિવનામનાં રાજર્ષિ થઇ ગયા. લવણ સમુW આ રાજર્ષિએ જંગલમાં જઈને - ઈસે સમુદ્ર ઉગ્ર તપશ્ચર્યા કરી એટલે તેમને સુરારસ સમુદ્ર મર્યાદિત એવું વિર્ભાગજ્ઞાન 9તરસ સમુદ્ર ઉત્પન્ન થયું. આ જ્ઞાનના | શ્રીરોદધિ સમુદ્ર પ્રકાશમાં તેઓ જંબૂદ્વીપ અને દધિરસ સમુદ્ર તેની ફરતે આવેલા સાત દ્વીપસ્વાદૂદક સમુદ્ર સમુદ્રો જ જોઈ શક્યા હતા. આ મર્યાદિત જ્ઞાનનાં આધારે તેમને એવી પ્રરૂપણા કરી કે વિશ્વમાં સાત જ દ્વીપ- સમુદ્રો આવેલા છે અને આ વાત પ્રજામાં બહુ જ મોટા પાયે ફેલાઈ ગઈ. શ્રી મહાવીરસ્વામી ભગવાન તો સર્વજ્ઞ હતા અને તેઓ પોતાના જ્ઞાનમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો જોઈ રહ્યા હતા. આ બાજુ સર્વજ્ઞ અરિહત પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ અસંખ્ય દ્વીપ-સમુદ્રોની પ્રરૂપણા કરી અને તે વાત કર્ણોપકર્ણ થતાં શિવરાજર્ષિના પણ જાણમાં આવી. હવે સાચી હકિકત શું છે તે નક્કી કરવા તેઓ ભગવાન મહાવીરસ્વામી પાસે આવી પ્રશ્નો કરવા લાગ્યા. ભગવાને તેમની તમામ શંકાઓનું સમાધાન કર્યું એટલે તેમને પરમાત્મા પ્રત્યે અહોભાવ-ભક્તિભાવ પેદા થયો અને એ અહોભાવના પરિણામે પરંપરાએ તેમને અવધિજ્ઞાનયથાવત્ કેવળજ્ઞાન પણ થયું. અને કેવળજ્ઞાનના પ્રકાશમાં તેમને પણ અસંખ્ય દ્વીપ-સમુદ્રો દેખાયા... તેમ છતાં શિવરાજર્ષિએ જ કરેલી ૭ દ્વીપ-સમુદ્રની પ્રરૂપણા... તે આજ લગે સુધી ચાલી આવે છે... –-૨૮૭) ૨૮૭ Page #332 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૬. શ્રીમદ્ ભાગવત પુરાણના આધારે...જંબૂઢીપ લે. રતિલાલ છોટાલાલ પુરોહિત (ઊંઝાવાળા) શ્રીમદ્ ભાગવત્ પુરાણના આધારે પાંચમા સ્કંધના ૧૬મા અધ્યાયમાં ભૂમંડળનું વિસ્તારપૂર્વક વર્ણન નીચે મુજબ છે. તે પ્રથમ જંબૂદ્વીપ ભૂમંડળ રૂપી કમળના સાત દ્વીપો રૂપી દોડાઓની વચ્ચેના એક દોડા જેવો છે તેનો વિસ્તાર ૧ લાખ યોજનનો છે અને કમળના પાંદડાની પેઠે તે સમગોળ છે. તે જંબુદ્વીપમાં ૯ ખંડો આવેલ છે. તે પ્રત્યેક ૯,૦૦૦-૯,૦૦૦ યોજનના વિસ્તારવાળા અને ૮ મર્યાદારૂપી પર્વતોથી સારી રીતે વિભાગ પામેલા છે. સંસ્કૃત ભાષામાં ખંડને જ “વર્ષ” કે “ક્ષેત્ર” કહે છે. આ ૯ ખંડોની વચ્ચે ઇલાવૃત નામનો મધ્યખંડ છે તેની વચ્ચે કુલગિરિરાજ “મેરુપર્વત” રહેલો છે. એ આખોય સોનાનો જંબુદ્રીપ જેવડો જ ૧ લાખ યોજન ઊંચો અને પૃથ્વીરૂપી કમળની કળી હોય તેવો જણાય છે. એનો ઊપરનો વિસ્તાર ૩૨,૦૦૦ યોજન, મૂળમાં તેનો વિસ્તાર ૧૬,૦૦૦ યોજન અને તેટલો જ ૧૬,000 યોજન તે ભૂમિની અંદર પેઠેલો છે. ઈલાવૃત્ત ખંડનો ઉત્તરે ને ઉત્તરે અનુક્રમે નીલ, શ્વેત અને શ્રૃંગવાન્ નામના ૩ પર્વતો છે. તેઓ ત્રણે રમ્યક્, હિરણ્મય તથા કુરુખંડની સીમા સૂચવનાર છે. તેઓ પૂર્વદિશા તરફ લંબાઈવાળા અને બન્ને છેડેથી છેક ખારા સમુદ્ર સુધી પહોંચેલા છે. ૧-૧ પર્વતોનો વિસ્તાર ૨,૦૦૦ યોજનનો છે અને તેઓમાં પ્રથમપ્રથમ પર્વત કરતાં બીજો બીજો લંબાઈમાં જ દશાંશથી કાંઇક અંશે ઓછો છે. (ઊંચાઈ કે વિસ્તારમાં નહીં...) એ જ રીતે ઈલાવૃત્તથી દક્ષિણમાં નિષધ, હેમકૂટ તથા હિમાલય નામે ત્રણ પર્વતો આવેલા છે. તેઓ પણ પૂર્વ દિશા તરફ લાંબા ગયેલા છે અને પૂર્વોક્ત નીલ વગેરે પર્વતોની પેઠે જ દરેક ૧૦,૦૦૦ યોજન ઊંચા છે અને અનુક્રમે હરિવર્ષ, કિમ્પુરુષ અને ભારત વર્ષનો સીમાડો સૂચવનાર છે. આ ત્રણ પર્વતો પણ પૂર્વે કહેલા ત્રણ પર્વતોની પેઠે બન્ને બાજુ છેડેથી ખારા સમુદ્ર સુધી પહોંચેલા છે. તેમજ ૨,૦૦૦ યોજનના વિસ્તારવાળા છે તે જ પ્રમાણે ઈલાવૃત્તની પશ્ચિમે તથા પૂર્વે માલ્યવાન્ તથા ગંધમાદન નામના ૨ પર્વતો આવેલા છે. તેઓ બન્ને ઉત્તરથી નીલ પર્વત સુધી અને દક્ષિણથી નીષધ પર્વત સુધી લાંબા૨,૦૦૦ યોજન પહોળા અને અનુક્રમે કેતુમાલ અને ભદ્રાશ્વ ક્ષેત્રનો સીમાડો કરે છે. જાણવા જેવી ભૂમિકા જંબુદ્રીપનાં મધ્યબિંદુથી દક્ષિણ-ઉત્તર રેખામાં પ્રથમ મેરુપર્વત ૧૬,૦૦૦ યોજનમાં આવેલો છે. તે પછી ઈલાવૃત્ત ક્ષેત્ર ૧૮,૦૦૦યોજનમાં વિસ્તરેલું છે. તે પછી ૬ ક્ષેત્રો ૫૪,૦૦૦ યોજનમાં ને ૬ મર્યાદા પર્વતો ૧૨,૦૦૦ યોજનમાં રહ્યા છે. એકંદરે બન્ને દિશાઓમાં ૧ લાખ યોજન મળી રહે છે. તે જ પ્રમાણે પૂર્વ-પશ્ચિમમાં રેખામાં પણ મધ્યભાગમાં પ્રથમ મેરુપર્વત ૧૬,૦૦૦ યોજનમાં, ઈલાવૃત્ત ક્ષેત્ર ૧૮,૦૦૦ યોજનમાં અને પછી ૨ પર્વતો ૪-૪ હજાર યોજનમાં અને ૨ ખંડો ૬૨-૬૨ હજાર યોજનમાં એમ એકંદરે બન્ને દિશાઓમાં ૧-૧ લાખ યોજનનું જંબુદ્વીપનું પ્રમાણ મળી રહે છે. ૨૮૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા મેરુપર્વતની ચારે દિશાઓમાં ૧૦-૧૦ હજાર યોજન પહોળા અને ઊંચા મન્દર, મેરુમન્દર, સુપાર્થ અને કુમુદનામના ૪ આધારરૂપ પર્વતો છે. એ ચારે પર્વતો ઊપર અનુક્રમે આંબાનું, જાંબુનું, કદંબનું અને વડનું એમ ૪ ઉત્તમ વૃક્ષો છે. તે વૃક્ષો એ પર્વતોની જાણે ધજાઓ હોય તેવા ૧૧૦૦-૧૧૦0 યોજન ઊંચા છે અને તેઓનાં ડાળાઓનો વિસ્તાર પણ ચોતરફ એટલો જ છે. તેમજ ૧૦૦-૧૦૦ યોજનની તેઓની જાડાઈ છે... એ પર્વતો ઊપર ૪ ધરાઓ (સરોવરો) છે. તેઓમાં અનુક્રમે દૂધ-મધ-શેરડીનો રસ અને મધુર પાણી ભરેલું છે. તેને પીતાં યક્ષો સ્વાભાવિક-યોગનાં ઐશ્વર્યને ધારણ કરે છે. વળી એ પર્વતો ઊપર અનુક્રમે નંદન, ચૈત્રરથ, વૈભ્રાજક અને સર્વતોભદ્ર નામના દેવતાઈ બગીચા છે. તે પર્વતોમાં મંદર પર્વત ઉપર અગ્યારસો યોજન ઊંચું આંબાનું ઝાડ છે. તેની ટોચ ઊપરથી અંદર પર્વતોના મધ્યપ્રદેશ ઊપર અમૃત જેવી કેરીઓ પડે છે. વળી તે કેરીઓ પર્વતના શિખર જેવડી મોટી હોય છે. એ કેરીઓ ત્યાં પડીને ભાગી જાય છે. તેથી તેમાંથી નીકળી પડતા અતિ મધુર, સ્વાભાવિક ને સુગંધી પુષ્કળ રાતા રસરૂપી જળથી અરૂણોદા નામની નદી બને છે... અને તે મંદર પર્વતના શિખર ઊપરથી પડી પૂર્વ દિશામાં લાવૃત્ત ક્ષેત્રને ભીંજવે છે... વળી એ નદીનો રસ પીવાથી મહાદેવજીના પત્ની ભવાનીની દાસીઓ (યક્ષ-સ્ત્રીઓ...) ના સુગંધી અવયવોનો સ્પર્શ કરવાથી સુગંધીદાર થયેલો વાયુ ચારે તરફ ૧૦ યોજન સુધીના પ્રદેશોને સુગંધિત કરે છે. એ જ પ્રમાણે મેરુમન્દર પર્વત ઉપરના જાંબુના ઝાડ ઉપરથી જાંબુનાં ફળો પડે છે. જે હાથીના શરીર જેવડાં હોવા છતાં ઘણા જ નાનાં ઢળીયાવાળાં હોઈ ઘણે ઊંચેથી પડતાં ફાટી જાય છે. તેથી એના રસમાંથી જંબુ નામની નદી એ મેરુમંદર નામના પર્વતના શિખર ઉપરથી ૧૦,OOO યોજનની ઊંચાઈથી પૃથ્વી પર પડે છે અને ત્યાંથી દક્ષિણમાં વહી આખા ઈલાવૃત્ત ક્ષેત્રમાં ફેલાઈ જાય છે... એ નદીના બન્ને બાજુ સર્વ કિનારે જે માટી છે, તે એ નદીના રસથી મિશ્ર બનીને વાયુ તથા સૂર્યના સંયોગથી પાકી બની જાંબુનદ નામના સોના રૂપે તૈયાર થઈને દેવલોકનાં નિત્ય અલંકાર રૂપ થાય છે. દેવતાઓ અને તેઓની સ્ત્રીઓ એ સોનાનો જ મુકુટ, કડાં તથા કંદોરા વગેરે અલંકાર રૂપે સદાએ ધારણ કરે છે. તેમજ સુપાર્શ્વ પર્વત ઉપર મોટું કદંબનું વૃક્ષ રહેલું છે તેની કોરોમાંથી પાંચ વામ પહોળી મધની પાંચ ધારાઓ ઝરીને સુપાર્શ્વ પર્વતના શિખર ઊપરથી પડી પશ્ચિમ તરફ ઈલાવૃત્ત ક્ષેત્રમાં વહે છે જેઓનો ઉપયોગ કરતાં પ્રાણીઓના મુખમાંથી નીકળેલો વાયુ ચારે બાજુ ૧૦૭યોજનના પ્રદેશને સુગંધીવાળો કરી દે છે. તે જ પ્રમાણે કુમુદ પર્વત ઊપર શતવલ્વ નામનું ઝાડ છે તેનાં થડમાંથી દૂધ - દહીં - ઘી - ગોળ તથા અન્ન વગેરેની અને વસ્ત્ર-શપ્યા-આસન તથા અલંકાર વગેરેની સર્વકામનાઓ પૂરનાર મોટી નદીઓ વહે છે જે બધી કુમુદ પર્વતના શિખર ઊપરથી પડી તેની ઉત્તરે ઈલાવૃત્ત ક્ષેત્રમાં વહે છે. એ નદીનાં પાણીને સેવતી પ્રજાઓને કદી વળિયાં, થાક, પરસેવો, દુર્ગધ, ઘડપણ, રોગ, મૃત્યુ, ટાઢ, ફિકાશ તથા બીજા ઉપદ્રવો વગેરે કોઇપણ જાતના સંતાપ થતા નથી અને જ્યાં સુધી જીવ જીવે છે ત્યાં સુધી તેને નિરતિશય સુખ જ રહે છે. ૨૮૯ Page #334 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા જેમ કમળની કળીની આસપાસ કેસરો હોય છે તેમ મેરુ પર્વતના મૂળ પ્રદેશમાં ચારે બાજુ (૧) કુરંગ, (૨) કુટર, (૩) કુસંભ, (૪) વૈકંક, (૫) ત્રિકુટ, (૬) શિશિર, (૭) પતંગ, (૮) રુચક, (૯) નિષધ, (૧૦) શિનીવાસ, (૧૧) કપિલ, (૧૨) શંખ, (૧૩) વૈદુર્ય, (૧૪) જાસુધી, (૧૫) હંસ, (૧૬) ઋષભ, (૧૭) નાગ, (૧૮) કાલંજર અને (૧૯) નારદ વગેરે પર્વતો છે. તેમજ મેરુની પૂર્વે જઠર અને દેવકૂટ નામના ર પર્વતો છે. જે ૧૮,000 યોજન ઉત્તર તરફ લાંબા હોઈ ૨,000 યોજન ઊંચા અને પહોળા છે. એ જ પ્રમાણે મેરુની પશ્ચિમે પવન અને પારિવાત્ર એમ ૨ પર્વતો છે. દક્ષિણે કૈલાસ અને કરવીર પર્વત છે વળી ઉત્તરમાં ત્રિશંગ અને મકર નામે પર્વત છે. આ આઠે પર્વતોથી ચારે બાજુ વીંટાયેલો સુવર્ણગિરિ મેરુ અગ્નિ જેવો શોભે છે તેમજ આ આઠે પર્વતો મેરુથી ચારે દિશામાં મેરુના મૂળ પ્રદેશથી ૧,000 યોજન છોડીને રહેલા છે. વિદ્વાનો કહે છે કે મેરુ પર્વતની ઉપર મધ્યપ્રદેશમાં ભગવાન બ્રહ્મદેવની ૧૦,000 યોજન વિસ્તારવાળી સમચોરસ સોનાની નગરી છે. એ નગરીની આસપાસ આઠે દિશાઓમાં ૮ લોકપાલોની આઠ નગરી છે જેઓની બ્રહ્મદેવની નગરીના ચોથા ભાગ પ્રમાણે વિસ્તાર છે. મેરુ પર્વત ઉપર બ્રહ્મા ઇંદ્ર વગેરેની અનુક્રમે ૯ નગરી છે તે આ પ્રમાણે – (૧) બ્રહ્માની મનોવતી, (૨) ઇંદ્રની અમરાવતી, (૩) અગ્નિની તેજાવતી, (૪) યમદેવની સંયમતી, (પ) નિઋોતની કૃષ્ણાંગના, (૬) વરુણીની શ્રદ્ધાવતી, (૭) વાયુની ગંધવતી, (૮) કુબેરની મહોદયા અને (૯) ઈશાનની યશોવતી.. આમાંની પહેલી બ્રહ્માની નગરી સૌની વચ્ચે છે અને ઇંદ્રાદિની નગરી અનુક્રમે પૂર્વદિશામાં માંડી આઠ દિશા તરફ કેટલાક વિદ્વાનો આ જંબૂદ્વીપના પણ બીજા આઠ ઉપદ્વીપો છે એમ માને છે કે જેઓને સગર રાજાના પુત્રોએ અશ્વમેધ યજ્ઞનો ઘોડો શોધતી વખતે આ પૃથ્વીને ચારે તરફથી ખોદી નાંખી રચ્યા છે જેનાં નામો (૧) સ્વર્ણપ્રસ્થ, (૨) ચંદ્રશુકૂલ, (૩) આવર્તન, (૪) રમણક, (૫) મંદરહરિણ, (૬) પાંચજન્ય, (૭) સિંહલ અને (૮) લંકા .... છે. અસ્તુ. પૂર્વે બતાવેલ બૌદ્ધ મતાલુસારે વિશ્વવન,વૈદિક ધમકુમારે લોકવા , અવ્હિાપુરાધારે બ્રહ્માંડવા , પાતાંજલ યોગશારગ્રાહુમારે લોકળું સ્વરુપ તેમજ શ્રીમદ્ ભાગવત પુરાણાના આધારે જંબૂદ્વીપ.. વગેરે લેખોને આ“ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા જામક ગ્રંથમાં સ્થાન આપવા પાછળ એક જ આશય છૂપાયેલો છે કે. જેવી રીતે જેવાદર્શક પૃથ્વીને સ્થિર તેમજ સૂર્ય-ચંદ્રાદિ ફરતા માને છે, તેવી રીતે જ પૂર્વે બતાવેલા અન્ય દર્શનો પણ આ જ માન્યતા ધરાવે છે, માટે શાસ્ત્રીય રીતે જો જોવા જઈએ તો સર્વ ધર્મની એક જ વાર્તા સિદ્ધ થાય છે કે “પૃથ્વીસ્થિર છે.... અને સૂર્ય-ચંદ્રાદિ ફરે છે.” ૨૯૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ७. वैज्ञानिठोना भतानुसारे आधुनि विश्व લે. હીરાલાલ “સિદ્ધાંતશાસ્ત્રી” ન્યાયતીર્થ... હ૮૯૯ ૨૪,૮૬૦ (૭૧). ભૂમંડલ # જે પૃથ્વી પર આપણે નિવાસ કરીએ છીએ તે માટી પથ્થરનો એક નારંગી સમાન ગોળો છે. એનો વ્યાસ લગભગ આઠ હજાર માઇલ કર૪૪ -૨૬૭ અને પરિધિ લગભગ પચ્ચીસ હજાર માઈલ ૧૪ - ૪૨ છે. વૈજ્ઞાનિકોના મતાનુસારે આજથી ખરબો વર્ષ પૂર્વ કોઈ સમયે એ વાલામથી અગ્નિનો ગોળો હતો. એ અગ્નિ ધીરે-ધીરે ઠંડો પડતો ગયો અને હવે પૃથ્વીનું ધરાતળ સર્વત્ર શીતલ થઈ ગયું છે. તો પણ એના ગર્ભમાં તીવ્રતાથી બળી રહ્યો છે, જેના કારણે પૃથ્વીનું ધરાતલ પણ કેટલીક ઉષ્ણતાયુક્ત રહ્યું છે. નીચેની તરફ ખોદકામ કરવાથી ઉત્તરોત્તર અધિક ઉષ્ણતા પ્રાપ્ત થાય છે. કોઈ કોઈ વખતે ભૂગર્ભની એ જવાલા ઊગ્ર થઈ ભૂકંપ ઉત્પન્ન કરી દે છે અને કોઈ વખતે જવાલામુખીના રૂપમાં ફૂટી નીકળે છે. જેનાથી પર્વત, ભૂમિ, નદી, સમુદ્ર વગેરેના જલ અને સ્થળ ભાગોમાં પરિવર્તન થતું રહે છે. એ અગ્નિના તાપથી પૃથ્વીનું દ્રવ્ય યથાયોગ્ય દબાણ અને શીતલતા પામીને વિવિધ પ્રકારની ધાતુ-ઉપધાતુ તેમજ તરલ પદાર્થોમાં પરિવર્તિત થઈ ગયું છે. જે અમને પથ્થર, કોલસા, લોખંડ, સોનું, ચાંદી વગેરે તથા જલ અને વાયુ મંડલના રૂપમાં દેખાય છે. જળ અને વાયુ જ સૂર્યના તાપથી મેઘ વગેરેનું રૂપ ધારણ કરી લે છે. આ વાયુમંડળ પૃથ્વીના ધરાતલથી ઉત્તરોત્તર વિરલ થતું લગભગ ૪૦૦ માઈલ સુધી ફેલાયેલ હોવાનું અનુમાન કરવામાં આવે છે. પૃથ્વીનું ધરાતલ સર્વત્ર સમાન નથી. પૃથ્વીતલનો ઉચ્ચતમ ભાગ હિમાલયનું ગૌરીશંકર શિખર માઉન્ટ એવરેસ્ટ) માનવામાં આવે છે. જે સમુદ્રના તળિયાથી ઓગણત્રીસ હજાર ફૂટ અર્થાત્ સાડા પાંચ માઈલ ઊંચું છે. સમુદ્રની અધિકતમ ઊંડાઈ ૩૫,૪૦૦ ફૂટ અર્થાત્ લગભગ છ માઈલ સુધી માપવામાં આવી છે. આ પ્રકારે પૃથ્વી તળની ઊંચાઈ-નીચાઈમાં સાડા અગિયાર માઈલનું અંતર જોવા મળે છે. પૃથ્વીનો ઠંડો થઈને જામેલ થરસિત્તર માઈલ માનવામાં આવે છે. એનીદ્રવ્ય-રચનાના અધ્યયનથી અનુમાન કરવામાં આવ્યું છે કે એને જામ્યા ને અજબ-ખરબો વર્ષ થઈ ગયાં છે. સજીવ તત્ત્વના ચિહ્ન કેવલ ચોત્રીસ માઈલ ઊપરના થરમાં મળી આવે છે. જેના પરથી અનુમાન કરવામાં આવ્યું છે કે પૃથ્વી પર જીવતત્ત્વ ઉત્પન્ન થયાને બે કરોડ વર્ષથી વધુ સમય થયો નથી. એમાં પણ મનુષ્યનો વિકાસના ચિહ્ન પરથી કેવળ એક કરોડ વર્ષની અંદર થયો હોવાનું અનુમાન કરવામાં આવે છે. પૃથ્વી તલ ઠંડું થઈ ગયા પછી એના પર આધુનિક જીવ-શાસ્ત્ર અનુસાર જીવનનો વિકાસ આ ક્રમથી થયો. સર્વ પ્રથમ સ્થિર જલની ઉપર જીવ-કોશ પ્રકટ થયા, જે પાષાણાદિ જડ પદાર્થોથી મુખ્યત્વે ત્રણ બાબતમાં ભિન્ન હતા. એક તો તે આહાર ગ્રહણ કરતા હતા અને વધતા હતા. બીજું એક તે અહીં તહીં ચાલી પણ શકતા હતા અને ત્રીજું એ કે તેઓ પોતાના જેવા અન્ય કોશ પણ ઉત્પન્ન કરી શકતા હતા. -- ૨૯૧) I Page #336 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા કાલ-ક્રમ દ્વારા એમાંથી કેટલાક કોશ ભૂમિમાં જડ જમાવીને સ્થાવરકાય વનસ્પતિ બની ગયા અને કેટલાક જલમાં વિકસિત થતા થતા મત્ય (માછલા) બની ગયા. ક્રમશઃ ધીમે ધીમે એવી વનસ્પતિ અને દેડકાં વગેરે પ્રાણી ઉત્પન્ન થયાં જે જળમાં જ નહિ, પરંતુ સ્થળ-જમીન પર પણ શ્વાસોચ્છવાસ ગ્રહણ કરી શકતાં હતા. આજ સ્થળ પ્રાણીઓમાંથી પેટના બલ પર સરકીને-ઘસડીને ચાલનારા કાચબા, સાપ વગેરે પ્રાણી ઉત્પન્ન થયા. એમનો વિકાસ બે દિશાઓમાં થયો-એક પક્ષીના રૂપમાં અને બીજો સ્તનધારી પ્રાણીના રૂપમાં, સ્તનધારી પ્રાણીઓની બે વિશેષતા છે કે તેઓ ઇંડામાંથી ઉત્પન્ન ન થઇને ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે અને પક્ષી ઇંડામાંથી ઉત્પન્ન થાય છે.મગરથી આરંભી ઘેટા, બકરી, ગાય, ભેંસ, ઘોડા વગેરે બધા સ્તનધારી જાતિના પ્રાણી છે. એ સ્તનધારી પ્રાણીઓમાં એક વાનર જાતિ ઉત્પન્ન થઈ. કોઈ એક વખત કેટલાક વાનરોએ પોતાના આગળના બે પગ ઊંચા કરીને પાછલા બે પગ પર ચાલવાનું-ફરવાનું શીખી લીધું. બસ, એમાંથી મનુષ્ય જાતિના વિકાસનો પ્રારંભ થયો એમ માનવામાં આવે છે. ઉક્ત જીવકોશથી આરંભી મનુષ્યના વિકાસ સુધી પ્રત્યેક નવી ધારા ઉત્પન્ન થવામાં લાખો કરોડો વર્ષનું અંતર હોવાનું માનવામાં આવે છે. આ વિકાસ ક્રમમાં વખતો વખત તાત્કાલિક પરિસ્થિતિઓ અનુસાર વિવિધ પ્રકારની જીવ-રાશિઓ ઉત્પન્ન થઈ. એમાંથી અનેક જાતિઓ સમયના પરિવર્તન વિપ્લવ અને પોતાની અયોગ્યતાને કારણે વિનષ્ટ થઈ ગઈ. જેનો પતો અમને ભૂગર્ભમાં રહેલા એમના નિઆતકો-અવશેષો દ્વારા (ખોદકામથી) મળી આવે છે. પૃથ્વી-તલ પર ભૂમિથી જલનો વિસ્તાર લગભગ ત્રણ ગણો છે. (થલ ૨૯% જલ ૭૧%) જલના વિભાગાનુસાર પૃથ્વીના પાંચ પ્રમુખ ખંડ પ્રાપ્ત થાય છે. એશિયા, યુરોપ અને આફ્રિકા મળીને એક, ઉત્તર-દક્ષિણ અમેરિકા મળીને બીજો, ઓસ્ટ્રેલિયા ત્રીજો, ઉત્તરી ધ્રુવ ચોથો, પાંચમો દક્ષિણ ધ્રુવ આ સિવાય અનેક નાના-મોટા દીપ પણ છે. એ પણ અનુમાન કરવામાં આવે છે કે સુદૂર પૂર્વમાં સંભવતાં એ પ્રમુખ ભૂમિ ભાગ પરસ્પર જોડાયેલો હતો. ઉત્તરી દક્ષિણી અમેરિકાના પૂર્વી સમુદ્ર તટીય રેખા એવી દેખાય છે કે તે યુરોપ-આફ્રિકાની પશ્ચિમી સમુદ્ર તટીય રેખાની સાથે ઠીક પ્રમાણમાં મળતી આવે છે તથા હિન્દ-મહાસાગરના અનેક દ્વીપ સમુદ્રની શૃંખલા એશિયા ખંડના ઓસ્ટ્રેલિયાની સાથે જોડાતી હોય એમ લાગે છે. વર્તમાનમાં નેહર ખોદીને આફ્રિકાનું એશિયા-યુરોપભૂમિ ખંડથી તથા ઉત્તરી અમેરિકાનું દક્ષિણી અમેરિકાથી ભૂમિ સંબંધ તોડી નાંખવામાં આવ્યો છે. આ ભૂમિ-ખંડોનો આકાર, પરિમાણ અને સ્થિતિ પરસ્પર અત્યંત વિષમ છે. ભારત વર્ષ એશિયા-ખંડનો દક્ષિણ-પૂર્વ ભાગ છે. એ ત્રિકોણાકાર છે. દક્ષિણી કોણ લંકાદ્વીપને પ્રાયઃ સ્પર્શ કરે છે. ત્યાંથી ભારત વર્ષની સીમા ઉત્તરની તરફ પૂર્વ-પશ્ચિમ દિશાઓમાં ફેલાતી જાય છે અને હિમાલય પર્વતની શ્રેણીઓ પર જઈને સમાપ્ત થાય છે. ભારતનો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણી વિસ્તાર લગભગ બે-બે હજાર માઈલોનો છે. એની ઉત્તરી સીમા પર હિમાલય પર્વત છે. મધ્યમાં વિધ્ય અને સાતપુડાની પર્વતમાળાઓ છે તથા દક્ષિણના પૂર્વ અને પશ્ચિમી સમુદ્ર તટો પર પૂર્વી-ઘાટ અને પશ્ચિમીઘાટ નામવાળી પર્વત-શ્રેણીઓ ફેલાયેલી છે. ભારત વર્ષની પ્રમુખ નદીઓમાં હિમાલયના પ્રાયઃ મધ્યભાગથી નીકળીને પૂર્વની તરફ સમુદ્રમાં ૨૯૨ Page #337 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા પડનારી બ્રહ્મપુત્ર અને ગંગા છે. એની સહાયક નદીઓમાં જમના, ચંબળ, વેતવા અને સોન વગેરે છે. હિમાલયથી નીકળી પશ્ચિમ તરફ સમુદ્રમાં પડનારી સિંધુ અને એની સહાયક નદીઓ ઝેલમ, ચિનાવ, રાવી, વ્યાસ અને સતળજ છે. ગંગા અને સિંધુની લંબાઈ લગભગ પંદરસો માઈલની છે. દેશની મધ્યમાં વિધ્ય અને સાતપુડાની વચ્ચે પૂર્વથી પશ્ચિમની તરફ સમુદ્ર સુધી વહેનારી નર્મદા નદી છે. સાતપુડાના દક્ષિણમાં તાપ્તી (તાપી) નદી છે. દક્ષિણ ભારતની પ્રમુખ નદીઓ ગોદાવરી, કૃષ્ણા, કાવેરી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. દેશના ઉત્તરમાં સિંધુથી ગંગાના કછાર (મુખ) સુધી પ્રાયઃ આર્ય જાતિના તથા સાતપુડાથી સુદૂર દક્ષિણમાં દ્રવિડ જાતિના, તેમજ પહાડી પ્રદેશોમાં ગોંડ, ભીલ, કોલ અને કિરાત આદિ આદિવાસી જનજાતિઓના લોકો રહે છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ આઠ હજાર માઈલ વિસ્તૃત અને પચ્ચીસ હજાર માઈલ પરિધિવાળા ભૂમંડળની ચારેબાજુ અનંત આકાશ છે. જેમાં આપણે દિવસે સૂર્ય અને રાત્રિએ ચંદ્રમાં તેમજ તારાઓનું દર્શન થાય છે અને એનાથી પ્રકાશ મળે છે. એમાંથી પૃથ્વીથી બધા કરતા અધિક સમીપ ચંદ્રમા છે, જે આ ભૂમંડળથી લગભગ અઢી લાખ માઈલ દૂર છે. એ પૃથ્વી જેવો જ એક ભૂમંડળ છે જે પૃથ્વીથી ઘણો નાનો છે અને એની ચારે તરફ ઘૂમ્યા કરે છે. જેથી અમારા ત્યાં શુક્લ અને કૃષ્ણ પક્ષ થાય છે. ચંદ્રમા સ્વયં પ્રકાશિત નથી. પરંતુ તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. એટલે પોતાના પરિભ્રમણ અનુસાર ઘટતો-વધતો દેખાય છે. અનુસંધાનથી જ્ઞાત થયું છે કે ચંદ્રમા બિલકુલ ઠંડો થઈ ગયો છે અને પૃથ્વીના ગર્ભની જેમ એમાં અગ્નિ નથી. એની આસ-પાસ વાયુમંડળ પણ નથી અને ન એના ધરાતલ પર જળ છે. એ કારણોથી ત્યાં શ્વાસોચ્છવાસ-પ્રધાન પ્રાણી અને વનસ્પતિ ઉપલબ્ધ નથી. ત્યાં પર્વત તથા કન્દરાઓ સિવાય કાંઈ નથી. તેથી અનુમાન કરવામાં આવે છે કે – ચંદ્રમા પૃથ્વીનો એક ભાગ છે, જેને છૂટા પડ્યાને પાંચ-છ કરોડ વર્ષ થઈ ગયાં છે. (૭-૨). ચંદ્રનું ક્ષેત્રફળ વગેરે... જ આજના વૈજ્ઞાનિકોએ ચંદ્રના વિષયમાં જ તથ્ય સંકલિત કર્યું છે એમાંથી કેટલુંક આ પ્રમાણે છે - | • ચંદ્ર વ્યાસ (પૃથ્વીનો ચતુર્થ ભાગ) | ૨,૧૬૦ માઈલ કે ૩,૪પ૬ કિલોમીટર • ચંદ્રની પરિધિ ૧૦, ૮૬૪ કિલોમીટર | • ચંદ્રથી પૃથ્વીનું અંતર ૩,૮૧,૧૭૧ કિલોમીટર • ચંદ્રનું તાપમાન ૧૧૭ સેન્ટીગ્રેડ, (જયારે સૂર્ય માથા ઊપર હોય.) • ચંદ્રનું રાતમાં તાપમાન ૧૩૭ સેન્ટીગ્રેડ • ચંદ્ર તળિયામાં ગુરુત્વાકર્ષણ |પૃથ્વી કરતા છઠ્ઠા અંશ જેટલું – ૨૯૩) ૨૯૩. Page #338 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા - પૃથ્વી પર જે વસ્તુનું વજન ૨૭ કિલો હોય છે એનું ચંદ્ર પર ૪.૫ કિલો થાય છે. ચંદ્રનો વિસ્તાર કે બિમ્બ પૃથ્વીના ૧૦૦મા અંશ જેટલો છે અને એનું આયતન પૃથ્વીના આયતનના પાંચમા ભાગ જેટલું છે. ચંદ્રમાની ગતિ ૩,૬૬૯ કિલોમીટર પ્રત્યેક કલાકે છે. ચંદ્રને પૃથ્વીની એક પરિક્રમા કરવા માટે ૨૭ દિવસ, ૭ કલાક અને ૪૩ મીનીટ લાગે છે કેમ કે તે લગભગ એટલી ગતિથી પોતાની દૂરી પર ધૂમે છે. ચંદ્રમાની પાસે ક્રમશઃ શુક્ર, બુધ, મંગળ, બૃહસ્પતિ અને શનિ આદિ ગ્રહ છે. એ બધા પૃથ્વીની જેમ જ ભૂમંડળવાળા છે અને સૂર્યની પરિક્રમા કર્યા કરે છે. તથા સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત થાય છે. આ ગ્રહોમાંથી કોઇપણમાં આપણી પૃથ્વીની જેમ જીવોની સંભાવના માનવામાં નથી આવતી કેમ કે ત્યાંની પરિસ્થિતિઓ જીવનના સાધનોથી સર્વથા પ્રતિકૂલ છે. પૃથ્વીથી લગભગ સાડા નવ કરોડ માઈલના અંતરે સૂર્ય-મંડલ છે, સૂર્ય પૃથ્વીથી લગભગ પંદર લાખ ગણો મોટો છે અર્થાત્ પૃથ્વી જેવા લગભગ પંદર લાખ ભૂમંડલ એના ગર્ભમાં સમાઈ શકે છે. સૂર્યનો વ્યાસ ૮, ૬૦,000 માઈલ છે. એ મહાકાય સૂર્ય-મંડલ અગ્નિથી પ્રજ્વલિત છે અને એની વાલા લાખો માઈલ સુધી ઉઠે છે. સૂર્યની જવાળાથી કરોડો માઈલ વિસ્તૃત સૌરમંડલ આખામાં પ્રકાશ અને ઉષ્ણતા ફેલાય છે. સૂર્યના ધરાતલ પર ૧૦,૦૦૦ ફેરનહીટ ગરમી હોય છે. જેમ્સ જીન્સ નામના વૈજ્ઞાનિકનો એવો મત છે કે – આ સૂર્યની વિચ્છિન્નતાથી પૃથ્વી, બુધ, બૃહસ્પતિ વગેરે ગ્રહ અને એના ઉપગ્રહ બન્યા છે. જે બધા હજી સુધી એના આકર્ષણથી નિબદ્ધ થઈને એની આસપાસ ઘૂમ્યા કરે છે. અમારું ભૂમંડળ સૂર્યની પરિક્રમા ૩૬૫ 5 દિવસમાં તથા પ્રતિ ચોથા વર્ષે ૩૬૬ દિવસમાં પૂર્ણ કરે છે અને એના આધાર પર અમારું વર્ષ-માન અવલંબિત છે. આ પરિભ્રમણમાં પૃથ્વી નિરંતર પોતાની ધરી પર ૬૦ હજાર માઈલ પ્રતિ કલાકના હિસાબથી ઘૂમ્યા કરે છે. જેના કારણે આપણા ત્યાં દિવસ અને રાત્રિ થયા કરે છે. પૃથ્વીનો જે ગોલાધે સૂર્યની સંમુખ થાય છે, ત્યાં દિવસ અને બાકીના ગોળાર્ધમાં રાત્રિ થાય છે. વૈજ્ઞાનિકોનો એ પણ મત છે, કે એ પૃથ્વી વગેરે ગ્રહ અને ઉપગ્રહ પુનઃ સૂર્યની તરફ આકૃષ્ટ થઈ રહ્યા છે. ઉપર જે મહાકાય સૂર્ય-મંડળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એની બરોબરી કરી શકે એવું કોઈ પણ જયોતિમંડળ આકાશમાં દેખાતું નથી. પરંતુ એનાથી એ ન સમજવું જોઈએ કે અતિ લઘુ દેખાવનારા તારાઓ સૂર્યની સમાન એક પણ નથી. વસ્તુતઃ આપણને જે તારાઓનાં દર્શન થાય છે, એમાં સૂર્યથી નાના તેમજ સૂર્યની બરોબરીવાળા તારા તો બહુ થોડા છે. એમાં અધિકાંશ તો સૂર્યથી પણ બહુ વિશાળ છે તથા એનાથી સેંકડો, હજારો, લાખો ગણા મોટા છે. પરંતુ એનું નાના દેખાવાનું કારણ એ છે કે તેઓ આપણાથી સૂર્યની અપેક્ષા ઘણા વધુ અંતરે આવેલા છે. જયેષ્ઠાનક્ષત્ર એટલું વિશાલ છે કે એમાં ૭૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ પૃથ્વીઓ સમાઈ જાય. (૭-૩). પ્રકાશવર્ષ # તારાઓના અંતરને સમજવા માટે આપણા સંખ્યાવાચક શબ્દ કામમાં આવી શકતા નથી. એની ગણના માટે વૈજ્ઞાનિકોની બીજી જ વિધિ છે. પ્રકાશની ગતિ પ્રતિ સેકંડ પર એક લાખ છયાસી હજાર (૧,૮૬,૦૦૦) માઈલ તથા પ્રતિમીટરે એક કરોડ અગ્યાર લાખ સાઈઠ હજાર (૧,૧૧,૬૦,૦૦૦) માઈલ ૨૯૪ Page #339 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા માપવામાં આવી છે. આ પ્રમાણથી સૂર્યનો પ્રકાશ, અમારી પૃથ્વી સુધી આવવામાં સાડા આઠ(૮)મીનીટ લાગે છે. તારા અમારાથી એટલા દૂર છે કે એનો પ્રકાશ અમારી સમીપ વર્ષોમાં આવે છે અને જેટલા વર્ષોમાં તે આવે છે એટલા જ પ્રકાશ વર્ષની અંતરે તે તારા હોવાનું કહેવામાં આવે છે. સેંચુરી નામનો અતિ નિકટવર્તી તારો અમારાથી સાડા ચાર - પ્રકાશ વર્ષના અંતરે છે કેમ કે એના પ્રકાશ ને અમારી પાસે આવવામાં સાડા ચાર વર્ષ લાગે છે. આ પ્રકારે દસ, વીસ, પચાસ તેમજ સેંકડો પ્રકાશ વર્ષોના અંતરે જ નહિ, પરંતુ એવા-એવા તારાઓનું જ્ઞાન થઈ ગયું છે કે જેનું અંતર દસ લાખ પ્રકાશ વર્ષ માપવામાં આવ્યું છે તથા જે પરિમાણમાં આ પૃથ્વીથી શું પણ આપણા સૂર્યથી પણ લાખો ગણા મોટા છે. તારાઓની સંખ્યાનો કોઈ પાર નથી. આપણી દૃષ્ટિથી વધુમાં વધુ છઠ્ઠા પ્રમાણ સુધીના લગભગ છસાત હજાર તારા જ દેખાય છે. પરંતુ દૂર-દર્શક યંત્રોની જેટલી શક્તિ વધતી જાય છે. એટલા અધિકાધિક તારા દેખાય છે. આજ સુધી વીસ પ્રમાણ સુધીના તારાઓ જોવા યોગ્ય યંત્રો બની ચૂક્યા છે. જેના દ્વારા તે સરળતાથી પણ વધુ તારા જોવામાં આવ્યા છે. જેની તાલિકા આગળ આપવામાં આવી છે. (૭-૪). વૈજ્ઞાનિકોની અનુસાર તારાની સંખ્યા આજના વૈજ્ઞાનિકોએ પ્રકાશની હીનાધિકતા અનુસાર તારાઓને કેઈ કેટલાય મોટા વર્ગમાં વહેંચ્યા છે. પહેલા, બીજા અને ત્રીજા વર્ગના તારા અધિક ચમકીલા છે. પરંતુ એની સંખ્યા બહુ ઓછી છે. આઠમા વર્ગ સુધીના તારાઓ આંખથી જોઈ અને ગણી શકાય છે. પરંતુ એની આગળના વર્ગોના તારાઓને દૂરબીનની સહાયતાથી જ જોવામાં અને ગણવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો દ્વારા ૨૦ વર્ગોમાં વિભક્ત તારાની સંખ્યા આ પ્રમાણે છે – સંખ્યા વર્ગ સંખ્યા ૧૯ ૧૧ - ૬૫ ૧૨ - ૨૦૦ ૧૩ ૫૩૦ ૧૪ ૧,૬૨૦ ૧૫ ૪,૮૫૦ ૧૬ ૧૪,૩૦૦ ૧૭ ૪૧,૦૦૦ ૧૮ ૧૧,૭૦૦ ૧૯ ૩૨,૪૦૦ ૨૦ વર્ગ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ८ - ૧૦ - ૮૭,૦૦૦ ૨૨,૭૦,૦૦૦ ૫૭,૦૦,૦૦૦ ૧,૩૮,૦૦,૦૦૦ ૩,૨૦,૦૦,૦૦૦ ૭,૧૦,૦૦,૦૦૦ ૧૧,૫૦,૦૦,૦૦૦ ૨૯,૬૦,૦૦,૦૦૦ ૫૬,૦૦,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ (એક અબજ) ૨૯૫ Page #340 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા જેમ્સ જીન્સ સદેશ વૈજ્ઞાનિક જ્યોતિષીનો મત એ છે કે - તારાની સંખ્યા અમારી પૃથ્વીના સમસ્ત સમુદ્ર તટોની રેતીના કણોની બરાબર હોય તો તે આશ્ચર્ય નથી. તે અસંખ્ય તારા એક બીજાથી કેટલા દૂરદૂર છે, એનું અનુમાન એના પરથી કરી શકાય છે કે સૂર્યથી અતિનિકટવર્તી તારા સાડા ચાર પ્રકાશ-વર્ષ અર્થાત્ ખર્વો માઈલના અંતરે છે. એ બધા તારા ઘણા વેગથી ગતિશીલ હોય છે અને એનો પ્રવાહ બે ભિન્ન દિશાઓમાં પ્રાપ્ત થાય છે. (૭-૫). નિહારિકા વિખરાયેલ વરાળના શક્લમાં જે અનેક તારાઓનો સમૂહ પ્રાપ્ત થાય છે એને “નિહારિકા’” કહેવામાં આવે છે. વિના દૂરબીન પોતાની આંખો વડે એકાદ નિહારિકા જોઈ શકીએ છીએ અને તે પણ જોવામાં તારા જેવી જ લાગે છે. દૂરબીનમાં જોવાથી એમાંથી કેટલીક ગોળ દેખાય છે અને કેટલીકની આકૃતિ શંખના ચક્કર જેવી છે. ગોળ નિહારિકાઓ આપણા સ્થાનીય વિશ્વના અથવા આકાશ ગંગાના તારા ગુચ્છ છે. ચક્કરદાર નિહારિકાઓ મહાન વિશ્વથી નાની, પરંતુ કરોડો તારા ગુચ્છ મળીને થયેલ નાના વિશ્વ જેવી છે. આજ સુધી વિશેષ વિવરણની સાથે શોધ-ખોળ કરવામાં આવ્યું હોય તેવી નિહારિકાઓથી સૌથી પણ ઓછી છે. પરંતુ દૂરબીનથી વીસ લાખ જેટલી ચક્કરદાર નિહારિકાઓના અસ્તિત્વની જાણકારી થઈ છે. આકાશ ગંગા પણ એવી જ શ્રેણીનું એક દ્વીપ-વિશ્વ છે. અમારી પૃથ્વી ન તો બૃહસ્પતિ જેવો વિશાળ અથવા ન તો શુક્રની જેમ નાનો ગ્રહ છે. સૂર્ય પણ મધ્યમ આકારનો એક ગ્રહ છે. આકાશ-ગંગા પણ એક મધ્યમ આકારની નિહારિકા છે. જેની માત્રા એક અરબ-સૂર્યોથી પણ વિશેષ છે. સૂર્ય અમારી પૃથ્વીથી ત્રણ લાખ તેર હજા૨ ગણો મોટો છે. (૭-૬). આકાશ ગંગા અહીં એ જ્ઞાતવ્ય છે કે આકાશ ગંગા શું વસ્તુ છે ? રાત્રે આકાશમાં એક સફેદ રેતાળ પથ કે ગંગા જેવી સફેદ પહોળી ધારા દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વની તરફ લાંબા આકારે (પડેલી) દેખાય છે એને “આકાશ-ગંગા” કહેવામાં આવે છે. એ આકાશ-ગંગા સ્વયં તારાનો એક સમૂહ છે. એમાં સૂર્ય જેવા બે ખરબ જેટલા તારા છે. એની આકૃતિ ઈંડાકાર જેવી ઘડીયાળ અથવા બે જોડાયેલા ગોળ તવાની જેમ વચ્ચમાંથી મોટી અને કિનારા પર પાતળી છે. એનો વ્યાસ ત્રણ લાખ પ્રકાશ વર્ષ અને જાડાઈ ૧૦ હજા૨ પ્રકાશ વર્ષ છે. 呀 (૭-૭). ગ્રહ જ્યોતિષ મંડળમાં ગ્રહોનું પણ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એનો થોડોક પરિચય આગળ આપેલ કોષ્ટક પરથી જાણવા મળશે... ૨૯૬ Page #341 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 呀 ગ્રહનું નામ ૧. બુધ ૨. શુક્ર ૩. પૃથ્વી ૪. મંગળ [[ ૧૪,૧૫,૦૦,૦OO ૫. બૃહસ્પતિ | ૪૮,૩૨,૦૦,૦૦૦ ૬. શિન ૭. અરૂણ સૂર્યથી સરાસરી અંતર માઈલોમાં ૮. વરૂણ ૯. કુબેર ૩,૬૦,૦૦,૦૦૦ ૬,૭૨,૦૦,૦૦૦ ૯,૨૬,૦૦,૦૦૦ ૩,૦૩૦ ૭,૭૦૦ ૭,૯૧૮ ૪,૨૩૦ ૮૬,૫૦૦ ૮૮,૫૯,૦૦,૦૦૦ ૭૩,૦૦૦ ૧,૭૮,૨૨,૦૦,૦૦૦| ૩૧,૯૦૦ ૨,૭૯,૧૬,૦૦,૦૦૦| ૩૪,૮૦૦ ૩,૭૦,૦૦,૦૦,૦૦૦ | ૩,૬૦૫ સૂર્ય તથા એનું ગ્રહ-કુટુંબ મળીને “સૌર્ય-મંડળ” કહેવાય છે. સરાસરી વ્યાસ | પરિક્રમાનો સમય માઈલોમાં વર્ષોમાં ૦.૨૨ ૦.૬૨ ૧.૦૦ ૧.૮૮ ૧૧.૮૬ ૨૯.૪૬ ૮૪.૦૨ ૧૬૪.૭૮ ૨૫૦.૦૦ (૭-૮). લોક અથવા બ્રહ્માંડ જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, એમાં અનેક સૌર્ય-મંડળો છે એવું અનુમાન કરવામાં આવે છે કે સૌર્ય-મંડળોની સંખ્યા લગભગ ૧૦ કરોડ છે. અમારુ સૌર્ય મંડળ ‘ઐરાવત પથ' (મિલ્કીવે) નામના બ્રહ્માંડમાં આવેલ છે. ઐરાવત-પથના ચંદ્રરૂપી પથના લગભગ – ભાગ પર એક પીળું બિંદુ છે. તે બિંદું અમારો સૂર્ય છે. જે પોતાના ગ્રહોને સાથે લઈને ઐરાવત પથ પર બરાબર ઘૂમી રહ્યો છે. પૂર્વ ઐરાવત પથમાં લગભગ ૫૦૦ કરોડ તારા વિદ્યમાન છે. એમાંથી ઘણાખરાને આપણે જોઈ શકતા નથી. કેમ કે તેઓ અમારી સામેથી દિવસ દરમ્યાન નીકળે છે, એટલે સૂર્યના પ્રકાશમાં એનો પ્રકાશ અમને દેખાતો નથી. તારાઓ સિવાય ઐરાવત-પથમાં ધુન્ધ, ગેસ અને ધૂળ પણ અધિક માત્રામાં છે. રાત્રિમાં અનેક તારા ગણોનો પ્રકાશ એકત્રિત થઈને આ ગેસ અને ધૂળને પ્રકાશિત કરી દે છે. જાણવા જેવી ભૂમિકા ઉપગ્રહોની સંખ્યા ૭ ૧ ૨ ૯ (૯ ૪ ૧ અજ્ઞાત આ પ્રકારે સંપૂર્ણ વિશ્વ અથવા લોકનું પ્રમાણ અસંખ્ય છે અને આકાશનો કોઇ અંત જ દેખાતો નથી. તારાગણોનું આકાશમાં જે પ્રકારે વિસ્તરણ છે તથા આકાશ ગંગામાં જે તારા પુંજ દેખાય છે, એ પરથી અનુમાન કરવામાં આવ્યું છે કે તારામંડળ-સહિત સમસ્ત લોકનો આકાર લેન્સના જેવો છે અર્થાત્ ઉપર નીચે ઉભરાયેલો અને વચ્ચમાં ફેલાયેલો એવો ગોળ છે, જેની પરિધિ પર આકાશગંગા દેખાય છે અને ઉભરેલા એવા ભાગની મધ્યમાં સૂર્ય-મંડળ છે. “ગણિતાનુયોગ” ગ્રંથની પ્રસ્તાવનામાંથી સાભાર ૨૯૭ Page #342 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૮. પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથી... તેના ૧૦૧ પુરાવાઓ લે. સંજય કાંતીલાલ વોરા ૧. અવકાશયાત્રીઓનું નિરીક્ષણ જ એરોપ્લેનમાં બેઠેલા પાઈલટને અથવા અવકાશયાનમાં બેઠેલા અવકાશયાત્રીને પણ ક્યારેય પૃથ્વી બહિર્ગોળ હોવાનું જણાતું નથી. કૃત્રિમ ઉપગ્રહમાંથી પૃથ્વીની જે તસવીરો મોકલવામાં આવે છે તે ત્રિપરિમાણી નથી હોતી પણ દ્વિપરિણામી હોય છે. આ તસવીરોમાં પૃથ્વી ગોળ ગોળ દેખાય છે પણ તે દડા જેવી નહીં પણ થાળી જેવી ગોળ હોય છે. પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરવા માટે ત્રિપરિમાણી તસવીરો બહાર પાડવી જોઈએ. જોકે હજી સુધી ત્રિપરિમાણી તસવીરો પાડી શકે એવા કેમેરા શોધાયા નથી. અવકાશમાંથી કેમેરા વડે પડાતી તસવીરોમાં પૃથ્વી જેવી ગોળ દેખાય છે તેનું પણ કારણ એ છે કે કેમેરાની લેન્સની મર્યાદા બધી દિશામાં એકસરખી હોવાથી તેની સીમાઓ સ્વાભાવિક રીતે જ ગોળાકાર બની જાય છે. આવી જ રીતે આપણી આંખની દૃષ્ટિમર્યાદા કરતાં કોઈપણ મોટી ચીજ આપણને ગોળાકાર જ દેખાય છે. આ રીતે કૃત્રિમ ઉપગ્રહોની તસવીરો પણ પૃથ્વીને દડા જેવી કે નારંગી જેવી ગોળ સાબિત કરી શકતી નથી. ૨. પાણીની સપાટી બહિગળ નથી જ જ્યારે પણ પાણીની સ્થિર સપાટી ઉપર પ્રયોગો કરવામાં આવે છે ત્યારે આ સપાટી હંમેશાં એક સમતલમાં જણાય છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો સ્થિર પાણીની સપાટી બહિર્ગોળ હોવી જોઈએ, પણ આવું જોવા મળતું નથી. આ રીતે પ્રયોગો કરીને પણ સાબિત કરી શકાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. વધુમાં પાણી હંમેશાં એક જ સ્તર ઉપર રહેતું હોવાથી તે બહિર્ગોળ રહી શકે નહીં. સમતળ સપાટી દડા જેવી ગોળ હોઈ શકે નહીં. ૩. રેલવેના બાંધકામમાં પૃથ્વી સપાટ જણાય છે જ જ્યારે પણ કોઈ લાંબી રેલવે લાઈન નાખવામાં આવે છે, રોડ બાંધવામાં આવે છે કે નહેર ખોદવામાં આવે છે ત્યારે ક્યારેય પણ તેની ડિઝાઈન બનાવતા એન્જિનિયરો પૃથ્વીનો ગોળાકાર ભાગ લક્ષમાં લઈને ડિઝાઈન બનાવતા નથી પણ સપાટ કાગળ ઉપર સપાટ જમીનની જ ડિઝાઈન બનાવે છે, કારણ કે તેમને ખબર છે કે પૃથ્વીની સપાટી બહિગળ નથી પણ સપાટ છે. ૪. નદીમાં આરોહ-અવરોહ જોવા મળતા નથી. જ વિશ્વમાં એવી અનેક નદીઓ છે કે જેમની સેંકડો માઈલની લંબાઈ છે. ભારતમાં ગંગા, નર્મદા અને ગોદાવરી જેવી નદીઓ દરિયાને મળે ત્યારે પૃથ્વી બહિર્ગોળ ભાગ ઉપરથી નીચે પડતી હોય તેવું જણાતું (૨૯૮ Page #343 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા નથી. ઈજિપ્તની નાઈલ નદીની લંબાઈ એક હજાર માઈલ છે તો પણ તેમાં ક્યાંય આરોહ-અવરોહ જોવા મળતા નથી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો એવું શક્ય બને જ નહીં. ૫. દીવાદાંડીઓ દૂરથી દેખાય છે. શિ વિશ્વમાં એવી અનેક દીવાદાંડીઓ છે, જેને ૬૦-૬૫માઈલ દૂરથી જોઈ શકાય છે. આટલી લંબાઈમાં જો પૃથ્વીના ગોળાકારની ઊંચાઈ માનવામાં આવે તો તે સેંકડો ફૂટ થઈ જાય છે. કેપ હેટેરાસ નામના બંદરની દીવાદાંડી દરિયામાં ૪૦ માઈલ દૂરથી જોઈ શકાય છે. જો પૃથ્વી બહિર્ગોળ હોય તે આ દીવાદાંડી દરિયાની ક્ષિતિજથી ૯૦૦ફૂટ નીચે હોવી જોઈએ. આદીવાદાંડી ૪૦ માઈલ દૂરથી જોઈ શકાય છે, કારણ કે પૃથ્વી બહિર્ગોળ નથી પણ સપાટ છે. ૬. દરિયાકિનારે સ્ટીમરનું નિરીક્ષણ જ જો આપણે સમુદ્રતટે ઊભા રહીને આપણા તરફ આવી રહેલા કોઈ સ્ટીમરને નિહાળીએ તો ખ્યાલ આવશે કે તે જેમ નજીક આવે તેમ તેની ઊંચાઈમાં વધારો થાય છે. જો આપણે થોડી ઊંચાઈ ઉપર જઈને સ્ટીમરને જોઈએ તો પણ આવું જ પરિણામ જોવા મળે છે. તેમાં પૃથ્વીનો ગોળાકાર કારણભૂત નથી પણ દષ્ટિસાપેક્ષતાનો નિયમ કારણભૂત છે. આ નિયમ મુજબ આપણી નજીકની વસ્તુ મોટી દેખાય છે અને દૂરની વસ્તુ નાની દેખાય છે. આ નિયમને કારણે જ દરિયામાં આપણે ઊંચાઈએ જઈએ ત્યારે આપણને ક્ષિતિજ પણ આપણી આંખના સ્તરે ઉપર ઊડતી દેખાય છે. જો આપણે દરિયામાં પાંચ માઈલ દૂરથી આવતી કોઈ સ્ટીમરને જોઈશું તો તે ઢાળ ચડીને આવી રહી હોય તેવી દેખાશે. હવે જો આપણે દરિયાકિનારે આવેલી નાનકડી ટેકરી ઉપર ચડીશું તો આપણે દરિયામાં ૨૫ માઈલ દૂર જોઈ શકીશું. આ ભાગ જો ખરેખર પૃથ્વીની ગોળાકાર નીચે હોય તો તે ટેકરી ઊપરથી પણ દેખાઈ શકે નહીં. આ રીતે સ્ટીમરનાં નિરીક્ષણ પરથી પૃથ્વી દડા જેવી ગોળ છે એવું સાબિત થતું નથી. ૭. સ્ટીમરમાં આવું કેમ બને છે ? જ કોઈપણ સ્ટીમર દરિયામાં દૂરથી આવી રહી હોય ત્યારે તેનો ધૂમાડો પહેલાં દેખાય છે, પછી તેની ચિમની દેખાય છે, પછી તેના વચ્ચેનો ભાગ દેખાય છે, પછી તેનું તૂતક દેખાય છે અને સૌથી છેલ્લે તેનું તળિયું દેખાય છે. આનું કારણ તે પૃથ્વીના ગોળાકારમાંથી ઊપર આવી રહી હોવાનું કહેવાય છે. હકીકતમાં આ આપણી દૃષ્ટિનો ભ્રમ માત્ર છે. તેના માટે પૃથ્વીનો તથાકથિત ગોળાકાર બિલકુલ જવાબદાર નથી. જ્યારે આપણને નરી આંખે દૂરથી આવી રહેલી સ્ટીમરનો માત્ર ધૂમાડો જ દેખાતો હોય ત્યારે આપણે જો શક્તિશાળી દૂરબીન વડે જોઈશું તો આખી સ્ટીમર આપણને સ્પષ્ટ દેખાશે. જો સ્ટીમરનો બાકીનો ભાગ પૃથ્વીના ગોળાકર નીચે છુપાયેલો હોય તો તે દૂરબીન વડે પણ જોઈ શકાય નહીં. આ રીતે પૃથ્વી સપાટ સાબિત થઈ જાય છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૮. ખલાસીઓ પૃથ્વીનો ગોળો સાથે નથી લઈ જતા ૪ ખલાસીઓ જ્યારે દરિયાની સફરે નીકળે છે ત્યારે દિશાની અને સ્થળોની માહિતી માટે સ્કૂલોમાં હોય છે તેવો પૃથ્વીનો ગોળો પોતાની સાથે નથી લઈ જતા પણ નકશાઓ સાથે રાખે છે. આ નકશાઓ સપાટ કાગળ ઊપર દોરેલા હોય છે, કારણ કે સમુદ્રનું ખેડાણ કરતા ખલાસીઓને ખબર છે કે પૃથ્વી સપાટ છે. તેઓ જો પૃથ્વીના ગોળાના આધારે પોતાનું વહાણ હંકારે તો વહાણનો પત્તો જ લાગે નહીં. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. ૯. નકશાઓ પણ સપાટ હોય છે #દરિયાઈ મુસાફરીના જે નકશાઓ તૈયાર કરવામાં આવે છે અને તેમાં જે રીતે અક્ષાંશ, રેખાંશ, શહેરો વગેરે દર્શાવવામાં આવે છે તેમાં ક્યાંય પૃથ્વીના ગોળાકારને ગણતરીમાં લેવામાં આવતો નથી. આ નકશાઓ સાબિત કરે છે કે પૃથ્વી સપાટ છે. ૧૦. હોકાયંત્ર પણ પૃથ્વી સપાટ હોવાની સાબિતી છે # કોઈ પણ હોકાયંત્રને જ્યારે સ્થિર સપાટી ઉપર મૂકવામાં આવે છે ત્યારે તેનો ઊપરનો છેડો ઉત્તર ધ્રુવ તરફ અને નીચેનો છેડો દક્ષિણ તરફ હોય છે. જો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એક જ સમતળમાં હોય તો જ હોકાયંત્રની સોય એક સાથે ઉત્તર અને દક્ષિણ દિશા બતાડી શકે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય અને દડા ઊપર હોકાયંત્રની સોય મૂકવામાં આવે તો આ સોય એક સાથે કદી ઉત્તર અને દક્ષિણ દિશા બતાડી શકે નહીં. ધારો કે સોયનો એક છેડો ઉત્તર દિશામાં હોય તો બીજો છેડો દક્ષિણમાં નહીં પણ આકાશમાં હોય. ધારો કે નીચેનો છેડો દક્ષિણ દિશામાં હોય તો ઊપરનો છેડો આકાશમાં હોવો જોઈએ. આવું બનતું નથી, કારણ કે પૃથ્વી સપાટ છે અને તેનો બન્ને ધ્રુવ એક જ સમતલમાં છે. ૧૧. દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. જ હોકાયંત્રની સોય એક સાથે ઉત્તર અને દિક્ષણ દિશા બતાડે છે, તેનાથી પણ સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. હકીકતમાં પૃથ્વીનું ઉત્તર દિશામાં જે કેન્દ્ર છે તેને ઉત્તર ધ્રુવ ગણવામાં આવે છે. દક્ષિણ દિશામાં પૃથ્વીનું કોઈ કેન્દ્ર જ નથી માટે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. આ કારણે કોઈ વિજ્ઞાનીઓ કે સાગરખેડુઓ ક્યારેય દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યા નથી. આપણે જેને દક્ષિણ ધ્રુવ માનીએ છીએ તે હકીકતમાં ઉત્તર ધ્રુવની વિરોધી દિશા છે. પૃથ્વીના જેટલા ભાગમાં ઉત્તર ધ્રુવનો તારો દેખાય છે, તેને આપણે ઉત્તર ગોળાર્ધ કહીએ છીએ. હકીકતમાં આ ઉત્તરનો સપાટપ્રદેશ છે. જ્યાં ધ્રુવનો તારો નથી દેખાતો તેને ખોટી રીતે દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે છે. આ પ્રદેશ ધ્રુવના તારાથી અત્યંત દૂર આવ્યો હોવાથી ત્યાં ધ્રુવનો તારો દેખાતો નથી. (૩૦૦ Page #345 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૧૨. દક્ષિણમાં માત્ર મહાસાગર છે. # આપણે જોયું કે દક્ષિણમાં કોઈ ધ્રુવ નથી. ઉત્તર ધ્રુવથી ચોક્કસ અંતરે આવેલાં બિંદુઓ ગોળાકારમાં ગોઠવાઈ જઈને એક સપાટ વર્તુળ બનાવે છે, જેને અત્યારે આપણે ભૂલથી દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. હકીકતમાં ઉત્તર ધ્રુવથી વિરુદ્ધ દિશામાં આવાં અસંખ્ય બિંદુઓ આવેલાં છે, જેને આપણે ભૂલથી દક્ષિણ ધ્રુવ માની બેઠા છીએ. આ બધાં બિંદુઓ ક્યારેય ઉત્તરની જેમ એક બિંદુ ઊપર ભેગાં થતાં નથી. દક્ષિણમાં માત્ર અફાટ મહાસાગર આવેલો છે. આ ઉત્તર ધ્રુવના આધારે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશા નક્કી થાય છે. જ્યાં સૂર્યનો ઉદય થાય છે તે પૂર્વ દિશા બને છે અને અસ્ત થાય છે તે પશ્ચિમ દિશા બને છે. પૃથ્વીની પ્રદક્ષિણાનો અર્થ હકીકતમાં ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા જેવો થાય છે. આવું સપાટ પૃથ્વીમાં જ સંભવી શકે છે. ૧૩. રેખાંશો સીધી રેખાઓ છે જ કોઈપણ હોકાયંત્રની સોયને સ્થિર સપાટી ઉપર રાખવામાં આવે છે ત્યારે તે એકસાથે ઉત્તર અને દક્ષિણ દિશાઓ દર્શાવે છે. આ ઉપરથી કહી શકાય કે ઉત્તર અને દક્ષિણ દિશાને જોડતી સીધી રેખા એક જ સમતલમાં આવેલી છે. હવે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખાઓ તો રેખાંશ તરીકે ઓળખાય છે. ઊપરની દલીલો ઉપરથી સાબિત થાય છે કે રેખાંશ સીધી રેખાના સ્વરુપમાં છે. જો કોઈ પણ ગોળા ઊપર ઉત્તર અને દક્ષિણને જોડતી રેખાઓ દોરવામાં આવે તો આ રેખાઓ સીધી નથી હોતી પણ અર્ધવર્તુળના આકારમાં હોય છે. આપણે જે રેખાંશ વ્યવહારમાં જોઈએ છીએ તે અર્ધવર્તુળાકાર નથી હોતી પણ સીધી રેખામાં હોય છે. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૧૪. બે રેખાંશો વચ્ચેનું અંતર સતત વધે છે # પૃથ્વીના ઉત્તર ધ્રુવ બિંદુ ઊપર બધાં જ રેખાંશો ભેગાં થાય છે, માટે બે રેખાંશો વચ્ચેનું અંતર શૂન્ય બની જાય છે. ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત સુધી બે રેખાંશો વચ્ચેનું અંતર સતત વધ્યા કરે છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો વિષુવવૃત્તની દક્ષિણે બે રેખાંશો વચ્ચેનું અંતર પાછું ઘટવું જોઈએ અને દક્ષિણ ધ્રુવ બિંદુ ઊપર આ અંતર પાછું શૂન્ય થવું જોઈએ. હકીકતમાં આવું બનતું નથી. હકીકતમાં તો વિષુવવૃત્તની દક્ષિણે પણ બે રેખાંશો વચ્ચેનું અંતર સતત વધ્યા જ કરે છે. આપણે અગાઉ જોયું કે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. આ કારણે દક્ષિણ ધ્રુવમાં બધા રેખાંશો ભેગા થવાનો પ્રશ્ન જ નથી. જે નકશાઓ પૃથ્વી દડા જેવી ગોળ છે એવા સિદ્ધાંતને આધારે બનાવ્યા છે તે નકશાઓ મુજબ દરિયામાં મુસાફરી કરનારાં વહાણો અથડાઈ પડે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. ૧૫. પૃથ્વીની આરપાર નીકળાતું નથી # આજના વિજ્ઞાનીઓના મતે પૃથ્વી દડા જેવી ગોળ છે અને તેનો વ્યાસ આશરે ૧૨,૭૦૦ કિલોમીટર છે. આ વાત જો સાચી હોય અને પૃથ્વીના એક છેડે ૧૨,૭૦૦ કિલોમીટરનું ભોંયરું ખોદવામાં આવે તો -- ૩૦૧) 30૧ Page #346 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા પૃથ્વીના ગોળાના બીજે છેડે નીકળી શકાય. આજ સુધી વિજ્ઞાનીઓ આવું બોગદું ખોદી શક્યા નથી, જેના ઊપરથી સાબિત થઈ જાય છે કે પૃથ્વીનો આકર ગોળ નથી. વિજ્ઞાનીઓ ધારો કે બોગદું ન ખોદી શકે તો પણ લેસર કિરણો તો એક છેડેથી બીજા છેડા સુધી જમીન સોંસરવાં ઉતારી શકે છે. આમ કરવામાં પણ વિજ્ઞાનીઓને સફળતા મળી નથી. વિજ્ઞાનીઓએ હવે હીડન ફોટોન નામના પ્રકાશના કણોની શોધ કરી છે, જે દીવાલની આરપાર નીકળી જાય છે. આ હીડન ફોટોન પૃથ્વીની આરપાર જઈ શકતા નથી, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૧૬. પૃથ્વીની પ્રદક્ષિણા' દરમિયાન મળતી સાબિતી $° કોઈ વ્યક્તિ ઉત્તર ધ્રુવને કેન્દ્રમાં રાખીને પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં સતત મુસાફરી કરે તો વર્તુળાકાર રસ્તે પાછો પોતાના મૂળ સ્થાન સુધી આવી શકે છે. આ માટે પૃથ્વી દડા જેવી ગોળ હોવી જરૂરી નથી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં કોઈ ચોક્કસ અક્ષાંશે તેનો ઘેરાવો એકસરખો હોવો જોઈએ. કોઈ વ્યક્તિ ધારો કે ૪પ ડિગ્રી ઉત્તર અક્ષાંશે પૃથ્વીની પ્રદક્ષિણા કરે તો તે અમુક અંતર કાપીને તેના મૂળ સ્થાને પાછો આવી શકે છે. હવે આ જ વ્યક્તિ ૪૫ ડિગ્રી દક્ષિણ અક્ષાંશ ઊપર પૃથ્વીની પ્રદક્ષિણા કરે તો પણ તેણે એટલું જ અંતર કાપવું પડવું જોઈએ, પણ હકીકતમાં તેણે ઉત્તર અક્ષાંશની સરખામણીએ દક્ષિણ અક્ષાંશ ઉપર લગભગ બમણું અંતર કાપવું પડે છે, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નહીં પણ સપાટ છે. ૧૭. આપણી આંખો ખોટી નથી TR કુદરતે આપણને સૃષ્ટિને અને તેના સ્વરૂપને નિહાળવા માટે આંખો આપી છે. આપણે સગી આંખો દ્વારા પૃથ્વીનું જ સ્વરૂપ નિહાળીએ છીએ તે જ તેનું સાચું સ્વરૂપ છે. આપણે કોઈ પણ વિશાળ મેદાનમાં ઊભા રહીને નિરીક્ષણ કરીએ તો જમીન આપણને બહિર્ગોળ નથી દેખાતી પણ સપાટ જ દેખાય છે, કારણ કે તે હકીકતમાં સપાટ છે. આપણે દરિયાકિનારે ઊભા રહીને પાણીની સપાટી સામે જોઈએ ત્યારે પણ તે સપાટ દેખાય છે, કારણ કે તે હકીકતમાં સપાટ છે. અવકાશમાં ગયા હોવાનો દાવો કરતા કોઈ અવકાશયાત્રીઓ આપને છેતરવા માટે એમ કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે તો આપણને તે વાત શા માટે માની લેવી જોઈએ? વિજ્ઞાન એમ કહે છે કે આપણે કોઈ વસ્તુ પ્રત્યક્ષ પુરાવા વિના માની લેવી જોઈએ નહીં. પૃથ્વી ગોળ જેવી હોવાનો પણ કોઈ પ્રત્યક્ષ પુરાવો નથી. ૧૮. પૃથ્વીની ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા થતી નથી. જ આજ સુધી જેટલા વહાણવટીઓ અથવા પાઈલટોએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોવાનો દાવો કર્યો છે, તેમણે પૃથ્વીની પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા જ કરી છે, પૃથ્વી દડા જેવી ગોળ ન હોય તો પણ તેની સપાટી ઉપર ઉત્તર ધ્રુવને કેન્દ્ર બનાવીને વર્તુળાકાર પ્રદક્ષિણા કરી શકાય છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો તેની પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા જેટલી જ સહેલાઈથી ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા પણ થઈ શકવી જોઈએ. આજ સુધી કોઈ સ્ટીમર પૃથ્વીની ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરી શકી નથી. પૃથ્વીની જો ઉત્તર દક્ષિણ પ્રદક્ષિણા કરવી (૩૦૨ - Page #347 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા હોય તો ઉત્તર ધ્રુવ અને કહેવાતા દક્ષિણ ધ્રુવની પણ આરપાર નીકળવું પડે. કદાચ તોફાની મહાસાગરને કારણે સ્ટીમર ઉત્તર-દક્ષિણ ધ્રુવની પ્રદક્ષિણા ન કરી શકે, પણ વિમાનને તો આવી પ્રદક્ષિણા કરતાં કોઈ રોકે છે? આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ૧૯. એટલાન્ટિક ટેલિગ્રાફ કેબલનો પુરાવો જ યુરોપ અને અમેરિકા ખંડને સંદેશવ્યવહારથી સાંકળી લેવા માટે એટલાન્ટિક મહાસાગરમાં ૧૬૬૫ માઈલની લંબાઈનો કેબલ નાખવામાં આવ્યો હતો. આ કેબલ આયર્લેન્ડના વેલેન્ટિયાથી ન્યુ ફાઉન્ડલેન્ડ (અમેરિકા) ના સેટ જોન સુધી નાખવામાં આવ્યો હતો. આ કેબલ નાખતી વખતે જે સર્વે કરવામાં આવ્યો તેમાં એટલાન્ટિક મહાસાગરની સપાટીને બહિર્ગોળ નહીં પણ સપાટ માનવામાં આવી હતી. જો પૃથ્વીની સપાટીને બહિર્ગોળ ગણવામાં આવી હોય તો કેબલની લંબાઈ પણ ૧૬૬૫ માઈલ કરતાં ૩૦૦ માઈલ જેટલી વધી જવી જોઈએ. વળી આ કેબલ માટે જે ડ્રોઈંગ કરવામાં આવે તેમા પણ આ ગોળાકારને માન્ય કરવો પડે. હકીકતમાં ટ્રાન્સએટલાન્ટિક ટેલિગ્રાફ કેબલ માટે પૃથ્વીને સપાટ ગણીને જ ડિઝાઈન બનાવવામાં આવી હતી. આ ડિઝાઈનને જાહેર પણ કરવામાં આવી હતી, જે સાબિત કરે છે કે પૃથ્વી સપાટ છે. ૨૦. એટલાન્ટિક મહાસાગરની ઊંચાઈ ૧૦૦ માઈલ નથી જ આજના વિજ્ઞાનીઓ પૃથ્વી દડા જેવી ગોળ છે એવું માને છે. આ મુજબ તેઓ પૃથ્વીની આકૃતિ બનાવે છે ત્યારે કોઈ પણ બે સ્થળોને એક લેવલ ઊપર બતાવે છે અને તેની વચ્ચેના ભાગને ટેકરીની જેમ ઊપસેલો દર્શાવે છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો આવું જ બનવું જોઈએ. આ વાત સાચી હોય તો એટલાન્ટિક મહાસાગર પણ ૧૦૦ માઈલ ઊંચાઈની ટેકરી જેવો હોવો જોઈએ. વિજ્ઞાનીઓ જ એક સિદ્ધાંત કહે છે કે પાણી હંમેશાં ઉપરના લેવલથી નીચેના લેવલ સુધી જવાની કોશિશ કરે છે. આ સિદ્ધાંત સાચો હોય તો ૧૦૦ માઈલ ઊંચી ટેકરી ઉપર રહેલું પાણી બન્ને બાજુ સરકી જવું જોઈએ અને દરિયો સમતળ જ બની રહેવો જોઈએ. હકીકતમાં આવું જ હોય છે. દરિયામાં પાણીની ટેકરીની ગેરહાજરી સાબિત કરે છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૨૧. ક્ષિતિજ નીચે ધકેલાવી જોઈએ જ જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો બલૂન અથવા વિમાનમાં બેસીને ઊપર જઈ રહેલા મનુષ્યને ક્ષિતિજ ગોળાકારની ખીણમાં સરકતી હોય એમ દૂર જતી દેખાવી જોઈએ. હકીકતમાં પૃથ્વી જો ગોળાકર હોય તો ક્ષિતિજ જેવું જ કંઈ હોવું ન જોઈએ. જેઓ બલૂનમાં કે વિમાનમાં બેસીને આકાશમાં જાય છે, તેમનો અનુભવ કાંઈક અલગ જ કહે છે. તેમને ક્ષિતિજ ખીણમાં સરકતી દેખાવાને બદલે તેમની સાથે ઊપર ઊઠતી દેખાય છે. હકીકતમાં ક્ષિતિજ ઊપર નથી આવતી પણ વધુ ઊંચાઈએ આંખની દષ્ટિમર્યાદા વધી જતી હોવાને કારણે તેવો આભાસ થાય છે. પૃથ્વી જો બહિર્ગોળ હોય તો પૃથ્વીની નીચોનો ભાગ એકદમ નજીક દેખાવો જોઈએ અને દૂરનો ભાગ ખીણમાં હોય તેવો દૂર દેખાવો જોઈએ. આવું દેખાતું નથી માટે સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૩૦૩ Page #348 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૨૨. સ્ટીમરની સાબિતી છેતરામણી છે ISS સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવે છે કે કોઈ સ્ટીમર જ્યારે કિનારાની નજીક આવે છે ત્યારે તેનો ઊપરનો ભાગ પહેલાં દેખાય છે અને નીચેનો ભાગ પૃથ્વીના ગોળાકાર હેઠળ છુપાયેલો હોવાથી થોડા સમય પછી દેખાય છે. જો કેટલાક મીટરની ઊંચાઈ ધરાવતી સ્ટીમરનો ભાગ પૃથ્વીના ગોળાકર પાછળ છુપાઈ જતો હોય તો તેના આધારે પૃથ્વીનો વળાંક પણ ભૂમિતિનો ઉપયોગ કરીને માપી શકાય છે. આ માટે સ્ટીમર કિનારાથી કેટલી દૂર છે અને સ્ટીમરની ઊંચાઈ કેટલી છે તેનું માપ જોઈએ. આ ગણતરી કરતાં પૃથ્વીની ગોળાઈ અમુક સો કિલોમીટર જ ગણી શકાય છે. આજના વિજ્ઞાનીઓ કહે છે તેમ પૃથ્વીનો પરિઘ જો ૩૬,૦૦૦ કિલોમીટર જેટલો હોય તો તેની ગોળાઈમાં અડધી સ્ટીમર છુપાઈ જાય અને અડધી બહાર રહે તેવું બને જ નહીં. આ ઉપરથી સાબિત થાય કે પૃથ્વી ગોળ નથી. ૨૩. પૃથ્વી શા માટે ગોળ દેખાય છે ? * ઘણા લોકો એવી દલીલ કરે છે કે જો પૃથ્વી સપાટ હોય તો આપણે કોઈ એક સ્થળ ઊપર ઊભા રહીને ચોતરફ આખી પૃથ્વી જોઈ શકીએ. આ દલીલ અજ્ઞાનમાંથી પેદા થઈ છે. જો આપણે કોઈ વિશાળ ખુલ્લા મેદાનમાં ઊભા રહીએ અને જોઈએ તો ખ્યાલ આવશે કે આપણી નજર ચારે દિશામાં માત્ર ત્રણત્રણ માઈલ સુધી જ પહોંચે છે. જ્યાં આપણી દૃષ્ટિની મર્યાદા આવી જાય છે, ત્યાં આપણને ક્ષિતિજ દેખાય છે. આપણી દૃષ્ટિમર્યાદા બધી દિશામાં સમાન હોવાથી દષ્ટિમર્યાદાની જે રેખા બને છે એ ત્રણ માઈલ ત્રિજ્યાનું વર્તુળ બને છે. આપણી નજરથી ત્રણ માઈલ સુધીની જમીન આપણને ઊપર ઊઠતી જણાય છે અને તેની પાછળની વસ્તુ આપણે જોઈ શકતા નથી. જો આ જ સ્થળે આપણે દૂરબીનનો ઉપયોગ કરીએ તો ત્રણ માઈલ કરતાં પણ વધુ દૂર જોઈ શકીએ છીએ. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે. ૨૪. સુએઝ નહેર સીધી રેખામાં ખોદાઈ છે જ સુએઝની નહેર ભૂમધ્ય સમુદ્રને રાતા સમુદ્ર સાથે જોડે છે અને તેની લંબાઈ આશરે ૧૦૦ માઈલ જેટલી છે. આ નહેરનું બાંધકામ ઈ.સ. ૧૮૫૯ થી ૧૮૬૯ દરમિયાન કરવામાં આવ્યું હતું. સુએઝની નહેરની જ્યારે ડીઝાઈન બની રહી હતી ત્યારે તેના ઈજનેરોએ એવો સવાલ કર્યો હતો કે ૧૦૦ માઈલની લંબાઈમાં પૃથ્વીની ઊંચાઈ ૬૬૦૦ ફૂટ વધી જતી હોવાથી બે સમુદ્રને જોડવા માટે તેમણે એટલી ઊંડાઈ સુધી ખોદવું પડશે અને પ્રોજેક્ટનો ખર્ચ એકદમ વધી જશે. ત્યારે તેમને નહેર બાંધનારી ફ્રેન્ચ કંપની દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તમારે ખોદકામ કરતી વખતે પૃથ્વીને ગોળ ગણીને નહીં પણ સપાટ ગણીને જ નકશાઓ તૈયાર કરવાના છે. ઈજનેરોએ પૃથ્વીને સપાટ માનીને નકશાઓ બનાવી તે મુજબ ખોદકામ કર્યું તો બે સમુદ્રનાં પાણી એક થઈ ગયાં. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. (૩૦૪ | Page #349 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા - રા. પૃથ્વી ફરતી નથી માટે ગોળ નથી " # પૃથ્વી ગોળ છે અને પૃથ્વી ફરે છે. આ બન્ને થિયરીઓ એક બીજા પર આધારિત છે. પૃથ્વીને ફરતી સાબિત કરવા માટે તેને ગોળ સાબિત કરવી જરૂરી છે અને તેને ગોળ સાબિત કરવા માટે ફરતી સાબિત કરવી જરૂરી છે. જો આપણે એમ સાબિત કરી શકીએ કે પૃથ્વી ફરતી નથી તો આપણે આપોઆપ સાબિત કરી શકીએ છીએ કે પૃથ્વી ગોળ પણ નથી. આજના વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી એક મિનિટમાં ૧૧૦૦ માઈલની ઝડપે પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. જો પૃથ્વી ફરતી હોય અને આપણે પૂર્વ દિશામાં ગોળી છોડીએ તો તે પશ્ચિમ દિશામાં છોડવામાં આવેલી ગોળી કરતાં વધુ દૂર જવી જોઈએ. કારણ કે પૃથ્વી પણ પૂર્વ દિશામાં જઈ રહી છે. હકીકતમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં છોડવામાં આવેલી ગોળીઓ સરખા અંતર સુધી જાય છે. તેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ પણ નથી. ૨૬. તોપનો ગોળો મૂળ જગ્યાએ પાછો આવે છે. # કોઈ ઊંચા ટાવરની ટોચ ઉપરથી પથરો નીચે ફેંકવામાં આવે તો તે પથરો ટાવરના પાયામાં જ પડે છે. પૃથ્વી સ્થિર હોય કે ફરતી હોય તો પણ આવું જ બને છે. પૃથ્વી જો ફરતી હોય તો ટાવરની સાથે પથરો પણ તે જ દિશામાં ફરતો હોય છે, માટે તે ટાવરના પાયામાં જ આવીને પડે છે. પૃથ્વીથી કાટખૂણે ગોઠવવામાં આવેલી તોપના નાળચામાંથી છોડેલો ગોળો અમુક સેકન્ડ પછી પાછો ત્યાં જ આવીને પડે છે. પૃથ્વી જો ફરતી હોય તો આજના વિજ્ઞાનીઓના મતે તે એક મિનિટમાં ૧૧૦૦ માઈલ જેટલી દૂર જતી રહે છે. આ કારણે તોપનો ગોળો પાછો આવે ત્યારે તોપ અનેક માઈલ આગળ સરકી ગઈ હોવી જોઈએ અને ગોળો માઈલો દૂર પડવો જોઈએ પણ આવું બનતું નથી, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને માટે ગોળ પણ નથી. - ૨૭. પૃથ્વી ફરતી નથી કારણ કે તે ગ્રહ નથી Sજ ઈંગ્લેન્ડનો ખગોળશાસ્ત્રી જયોર્જ બી. એરી પોતાના ‘ઈપસ્વિચ લેક્ઝર્સ નામના વિખ્યાત ગ્રંથમાં દલીલ કરતાં લખે છે કે “ગુરુનો ગ્રહ ખૂબ મોટો છે અને તે પોતાની ધરી ઊપર ફરતો જણાય છે. જો ગુરુનો ગ્રહ પોતાની ધરી ઊપર ફરતો હોય તો પૃથ્વી શા માટે ફરી ન શકે?” આ સવાલનો સાદો જવાબ એ હોઈ શકે કે ““કારણ કે પૃથ્વી કોઈ ગ્રહ નથી.” હકીકતમાં આવો જવાબ આપવાને બદલે આપણને પરાણે મનાવી લેવામાં આવે છે કે પૃથ્વી પણ એક ગ્રહ હોવાથી તે સૂર્યની આજુબાજુ અને પોતાની ધરીની આજુબાજુ ફરે છે. પૃથ્વી એક ગ્રહ છે એવી વાત આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પ્રયોગથી, તર્કથી, ગણિતથી કે પ્રત્યક્ષ પુરાવાથી સાબિત થઈ શકી નથી. પૃથ્વી સૂર્યમાળાનો ગ્રહ છે તે પણ સાબિત થયું નથી, માટે તે પૃથ્વી ફરતી કે ગોળ પણ સાબિત થતી નથી. ૨૮. બધા ગ્રહો ધ્રુવના તારાની આજુબાજુ ફરે છે. જ વિજ્ઞાનીઓ આપણને એવું સમજાવવાની કોશિશ કરે છે કે બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ વગેરે ન ૩૦૫) Page #350 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ---- - - - - - - - - - - જાણવા જેવી ભૂમિકા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. હકીકતમાં આપણું નિરીક્ષણ એમ કહે છે કે બધા ગ્રહો, નક્ષત્રો અને તારાઓ ઉત્તર દિશામાં આવેલા ધ્રુવના તારાને કેન્દ્રમાં રાખીને ફરે છે. જ્યારે ખગોળશાસ્ત્રીઓ એમ કહે છે કે બધા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે ત્યારે આ વાતનો તેમની પાસે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પુરાવો હોતો નથી. જો અન્ય ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા ન હોય તો પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એવું માની લેવાની કોઈ જરૂર નથી. જો અન્ય ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા હોય તો પણ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એવું માની લેવાની જરૂર નથી, કારણ કે પૃથ્વી ગ્રહ નથી. પૃથ્વી જો સૂર્યની આજુબાજુ કે પોતાની ધરી ઊપર ફરતી ન હોય તો પૃથ્વી ગોળ હોઈ શકે નહીં. ૨૯. ક્ષિતિજની રેખામાં વળાંક નથી 3 જ્યારે આપણે દરિયાકિનારે જઈને દૂર ક્ષિતિજ તરફ નજર નાખીએ ત્યારે આપણને જણાય છે કે ક્ષિતિજ એક સીધી રેખાના સ્વરૂપમાં છે. આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માનતા હોય તો ક્ષિતિજની રેખા સીધી ન હોવી જોઈએ પણ કમાનના આકારમાં હોવી જોઈએ. ઓગણીસમી સદીના એક મહાન ખગોળશાસ્ત્રી પ્રોફેસર રિચાર્ડ પ્રોક્ટરે પૃથ્વીને ગોળ પુરવાર કરવા માટે કિનારાથી દૂર જતા વહાણનું એક રેખા ચિત્ર બનાવ્યું છે. આ ચિત્રમાં વહાણ જળની ટેકરી ચડીને પાળ ઊતરી જતું હોય એમ દર્શાવ્યું છે. આ ચિત્રમાં પણ ક્ષિતિજને તો એક સીધી રેખા તરીકે જ દર્શાવવામાં આવી છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ક્ષિતિજ રેખા કમાન જેવી હોવી જોઈએ. ક્ષિતિજ રેખા સીધી હોય અને પાણી ટેકરી જેવું હોય તો પૃથ્વીનો આકાર નળાકાર સાબિત થાય છે. શું પ્રોફેસર રિચાર્ડ પ્રોક્ટર જેવા ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીને નળાકાર માને છે? ૩૦. વાદળાંની ગતિ બધી દિશામાં હોય છે જ આપણે નિયમિત નિરીક્ષણ કરીએ છીએ કે આકાશમાં વાદળાં બધી દિશામાં ગતિ કરતાં દેખાય છે. ઘણી વખત અમુક વાદળાં પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતાં હોય છે તો ત્યારે જ બીજાં અમુક વાદળાં પૂર્વથી પશ્ચિમ દિશામાં જતાં હોય છે. હવે જો પૃથ્વી ગોળ હોય અને અવકાશમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં એક સેકન્ડના ૧૯ માઈલની ગતિથી ફરતી હોય તો પૂર્વ દિશામાં જતા વાદળાંની સ્પીડ આપણને વધુ લાગવી જોઈએ અને જે વાદળાં સ્થિર હોય તે પૂર્વ દિશામાં જતાં દેખાવાં જોઈએ. પશ્ચિમ દિશામાં સેકન્ડના ૧૯ માઈલની ઝડપે જતાં વાદળાં આપણને સ્થિર જણાવાં જોઈએ, હકીકતમાં આવું બનતું નથી. વાદળાં પોતાની સ્વાભાવિક ગતિથી જ બધી દિશામાં જતાં હોવાનું સ્પષ્ટ દેખાય છે. તેમની ઊપર પૃથ્વીની કહેવાતી ગતિનો કોઈ પ્રભાવ જોવા મળતો નથી, કારણ કે પૃથ્વી સ્થિર છે અને સપાટ છે. ૩૧. બ્રિટિશ પાર્લામેન્ટનો ઠરાવ જ જ્યારે સુએઝની નહેર બંધાઈ રહી હતી ત્યારે બ્રિટનની પાર્લામેન્ટમાં વિવાદ થયો હતો કે આ નહેરના ખોદકામ માટે જે નકશાઓ તૈયાર કરવામાં આવે તેમાં પૃથ્વીને ગોળ ગણવામાં આવે કે સપાટ? પૃથ્વી જો ગોળ હોય તો ૧૦૦ માઈલ લાંબી નહેરના મધ્ય ભાગમાં જમીનને આશરે ૬૬૦૦ ફૂટ વધું ઊંડી (૩૦૬ | Page #351 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ......... -------------- જાણવા જેવી ભૂમિકા ખોદવી પડે તેમ હતું કારણ કે ૧૦૦ માઈલની લંબાઈ માં પૃથ્વીની જાડાઈ ૬૬૦૦ફૂટ જેટલી થવી જોઈએ. આ કારણે યોજનાનો ખર્ચ બહુ વધી જતો હતો. ત્યારે બ્રિટનની સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં કોઈપણ નહેર બાંધવાની હોય ત્યારે પૃથ્વી સપાટ છે એમ માનીને જ નહેરની “ડેટમ લાઈન નક્કી કરવી, જેથી જરૂર કરતાં ઊંડું ખોદકામ કરવું પડે નહીં. આ ઠરાવ આજે પણ બ્રિટનની પાર્લામેન્ટમાં મોજૂદ છે, જે સાબિત કરે છે કે પૃથ્વી સપાટ છે. ૩૨. દક્ષિણ પ્રદેશમાં ઠંડી વધુ હોય છે. If વિષુવવૃત્તની ઉત્તર દિશામાં દૂરના પ્રદેશોમાં બરફની જેટલી જમાવટ થાય છે તેના કરતાં ક્યાંય વધુ બરફ દક્ષિણ દિશામાં એટલા જ અંતરે જામે છે. દાખલા તરીકે કેરગુલેન નામનું સ્થળ દક્ષિણ દિશામાં ૫૦ અક્ષાંશ ઉપર આવેલું છે. અહીં જેટલો બરફ જામે છે તેના કરતાં બહુ ઓછો બરફ ૭૫ ડીગ્રી ઉત્તર અક્ષાંશ ઊપર આવેલ આઈસલેન્ડમાં જોવા મળે છે. કેરગવેલેનમાં માત્ર ૧૮ પ્રકારની વનસ્પતિ જ થાય છે. જ્યારે આઈસલેન્ડમાં ઉનાળામાં સૂર્યનો તાપ વધુ હોવાથી ૮૭૦ જાતની વનસ્પતિઓ થાય છે. તેના ઉપરથી ખ્યાલ આવે છે કે ઉત્તર ધ્રુવની નજીક સૂર્યની જેટલી ઊર્જા મળે છે તેના કરતાં બહુ ઓછી ઊર્જા દક્ષિણ પ્રદેશમાં મળે છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર અને દક્ષિણ દિશામાં સૂર્યની ગરમી એક સરખી હોવી જોઈએ પણ તેવું થતું નથી. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ૩૩. દક્ષિણમાં સૂર્યની ગતિ વધુ હોય છે # દર વર્ષે સૂર્ય વિષુવવૃત્તની ઉત્તર દિશામાં જેટલો સમય રહે છે એટલો સમય વિષુવવૃત્તની દક્ષિણ દિશામાં પણ રહે છે. ઉત્તર દિશામાં સૂર્યને ઓછું અંતર કાપવાનું હોવાથી તેનો વેગ ઓછો હોય છે, જેને કારણે કોઈ એક સ્થળને સૂર્યની ઊર્જા વધુ મળે છે. વિષુવવૃત્તની દક્ષિણનો પ્રદેશ ગોળાની જેમ નીચેથી સંકોચાયેલો નથી પણ વર્તુળની જેમ બહારની તરફ વિસ્તરે છે. આ ભાગમાં પ્રદક્ષિણા કરતાં સૂર્યને ૨૪ કલાકમાં જ મોટું વર્તુળ ફરવાનું હોવાથી તેનો વેગ વધી જાય છે અને દક્ષિણના પ્રદેશમાં સૂર્યની ઊર્જા ઓછી મળે છે. આ કારણે જ દક્ષિણ પ્રદેશમાં વધુ બરફ અને ઓછી વનસ્પતિ જોવા મળે છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર અને દક્ષિણ દિશામાં સૂર્યની ઊર્જા એકસરખી પડવી જોઈએ. આવું બનતું નથી, કારણ કે પૃથ્વી સપાટછે. ૩૪. બલૂન તેની મૂળ જગ્યાએ પાછું આવે છે. જ જૂના જમાનામાં અવકાશયાત્રીઓ બલૂનમાં બેસીને આકાશમાં અનેક માઈલ ઊપર જતા હતા, કલાકો સુધી આકાશમાં રહેતા હતા અને પછી નીચે પોતાની મૂળ જગ્યાએ પાછા ફરતા હતા. પૃથ્વી જો એક મિનિટમાં ૧૧૦૦ માઈલની ઝડપે ફરી રહી હોય તો આકાશમાં ઊડનારાઓ કદી પોતાના મૂળ સ્થાને પાછા આવી શકે નહીં. આજના વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે પૃથ્વીની સાથે તેનું વાતાવરણ પણ મિનિટના ૧૧૦૦ માઈલની ઝડપે ગતિ કરે છે અને બલૂન પણ વાતાવરણમાં હોવાથી આ ગતિએ પૃથ્વી - ૩૦૭) Page #352 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા સાથે ઘસડાય છે. હકીકતમાં બલૂનમાં બેસનારને આવી કોઈ ગતિ ક્યારેય જોવા મળતી નથી. વળી આકાશ કોઈ બંધ કેબિન નથી કે તેમાં રહેલી વસ્તુઓ પણ કેબિન સાથે ગતિ કરે. આકાશમાં ઊડનારા યાત્રિકોને પૃથ્વી સ્થિર દેખાય છે તેનું ખરું કારણ એ છે કે પૃથ્વી સ્થિર છે. ૩૫. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે # આજના વિજ્ઞાનનીઓ એમ માને છે કે ચંદ્રનો પ્રકાશ સૂર્યના પ્રકાશનું પ્રતિબિંબ છે. આ વાત સાચી નથી. કારણ કે સૂર્યનો પ્રકાશ ગરમ છે પણ ચંદ્રનો પ્રકાશ શીતળ છે. વળી સૂર્યના પ્રકાશમાં પ્રકાશસંશ્લેષણની જેવી ક્રિયા થાય છે તેવી ક્રિયા ચંદ્રના પ્રકાશમાં જોવા મળતી નથી. આ ઊપરથી સાબિત થાય છે કે સૂર્ય અને ચંદ્ર અને સ્વયંપ્રકાશિત છે. હવે જયારે ચંદ્ર સ્વયંપ્રકાશિત છે ત્યારે ચંદ્રગ્રહણ વખતે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઊપર પડવાનો સવાલ જ પેદા થતો નથી. પડછાયો ક્યારેય સ્વયંપ્રકાશિત પદાર્થ ઉપર પડતો નથી. પણ પરપ્રકાશિત પદાર્થ ઊપર જ પડે છે. ચંદ્રગ્રહણ વખતે ચંદ્ર ઊપર પૃથ્વીનો પડછાયો નથી પડતો પણ રાહુ-કેતુ નામના કાળા ગ્રહો ચંદ્રની આડે આવી તેને ઢાંકી દે છે. આ ગોળાકાર પડછાયો પૃથ્વીનો નથી હોતો, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ૩૬. સૂર્ય અને ચંદ્ર એક સાથે દેખાય છે. જ ઘણી વખત આપણને આકાશમાં સૂર્ય અને ચંદ્ર એક સાથે જોવા મળે છે. ખાસ કરીને સુદિ ચૌદશની સાંજે સૂર્ય પશ્ચિમાકાશમાં આથમી રહ્યો હોય ત્યારે પૂનમના ચંદ્ર કરતાં થોડો જ નાનો ચંદ્ર પૂર્વના આકાશમાં થોડો ઊપર આવી ગયો હોય છે. આ વખતે સૂર્ય અને ચંદ્ર આમને સામને હોય છે તો પણ સૂર્યનો પ્રકાશ ચંદ્રના પ્રકાશ કરતાં વધુ તેજ હોય છે. ચંદ્ર જો સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરતો હોય તો આમને-સામને સ્થિતિમાં ચંદ્રનું તેજ સામાન્ય કરતાં તો વધુ હોવું જોઈએ. આવી જ રીતે વદ એકમના દિવસે સૂર્ય ઊગતો હોય ત્યારે ચંદ્ર આથમતો હોય છે અને બન્ને આમને-સામને હોય છે. દિવસના સમયે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ચંદ્રનો પ્રકાશ તેનો પોતાનો પ્રકાશ છે અને તે સૂર્ય પાસેથી ઉધાર લીધેલો પ્રકાશ નથી. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. ૩૭. ચંદ્રગ્રહણથી પૃથ્વી ગોળ સાબિત થતી નથી * ન્યુટનની થિયરી મુજબ જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જતી હોય છે. યુરોપના દેશોમાં એવાં અનેક ચંદ્રગ્રહણોની નોંધ છે, જેમાં સૂર્ય અને ચંદ્ર આકાશમાં એકબીજાની સામે હોય અને ચંદ્રગ્રહણ થતું હોય. હવે જયારે એક જ આકાશમાં સૂર્યનું અને ચંદ્રનું સહઅસ્તિત્વ હોય ત્યારે પૃથ્વી વચ્ચે આવવાનો અને ચંદ્રગ્રહણ થવાનો સવાલ જ પેદા થતો નથી. આ ઘટના ઊપરથી ખ્યાલ આવે છે કે ચંદ્રની આડે અન્ય કોઈ પ્રકાશહીન ગ્રહ આવી જાય છે, જે ચંદ્રગ્રહણ માટે જવાબદાર છે. આ ગ્રહ ગોળાકાર અથવા અર્ધગોળાકાર પણ હોઈ શકે છે. આ ગ્રહ અર્ધપારદર્શક હોવાથી ઘણી વખત ગ્રહણ વખતે પણ આછો ચંદ્ર જોવા મળે છે. પડછાયો કદી અર્ધપારદર્શક હોઈ શકે નહીં. આ ઊપરથી સાબિત ૩૦૮ Page #353 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા થાય છે કે ગ્રહણ વખતે જે ગોળાકાર પડછાયો જોવા મળે છે તે પૃથ્વીનો પડછાયો નથી, માટે પૃથ્વી ગોળ નથી. ૩૮. ખગોળશાસ્ત્રીઓ એકમત નથી. જ આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે ચંદ્ર પોતાની ધરી ઊપર ફરી રહ્યો છે અને પૃથ્વીની આસપાસ પણ ફરી રહ્યો છે. તેઓ એમ પણ માને છે કે પૃથ્વી પોતાની ધરી ઊપર ફરી રહી છે અને સૂર્યની આજુબાજુ પણ એક દિવસના ૪૦ લાખ માઈલની ઝડપે ફરી રહી છે. આ રીતે બધા ગ્રહો, ઉપગ્રહો, કૃત્રિમ ઉપગ્રહો વગેરે પણ તીવ્ર ગતિથી સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરી રહ્યા છે. વળી આખી સૂર્યમાળા પણ હર્ક્યુલિસ નામના નક્ષત્ર તરફ તીવ્ર વેગથી ધસી રહી છે. આજના વિજ્ઞાનીઓ એમ પણ કહે છે કે આપણું આખું વિશ્વ આકાશમાં સતત પ્રસરી રહ્યું છે અને તેના કેન્દ્રબિંદુથી ભારે વેગથી ધસમસતું દૂર જઈ રહ્યું છે. આ બધી વાતો તર્કબદ્ધ નથી અને તેના કોઈ પુરાવા પણ નથી. આ બાબતમાં બધા ખગોળશાસ્ત્રીઓ એકમત ન હોવાથી પણ આ થિયરી ખોટી પુરવાર થાય છે. ૩૯. સૂર્યનું સ્થાન બદલાય છે # વિખ્યાત ખગોળશાસ્ત્રી પ્રોફેસર રિચાર્ડ પ્રોક્ટર આપણને કહે છે કે “સૂર્ય આપણાથી કરોડો માઈલ દૂર છે; માટે આપણે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી જઈએ તો પણ આપણને સૂર્ય એક જ દિશામાં દેખાય છે. આ તફાવત એટલો સૂક્ષ્મ છે કે આપણે તેને માપી શકતા નથી.” આ વાત સાચી નથી. આપણે વિષુવવૃત્તની દક્ષિણે ૪૫ અક્ષાંશ ઉપર જઈએ તો આપણને મધ્યાહ્નનો સૂર્ય આકાશમાં ઉત્તર દિશામાં દેખાય છે અને ઉત્તરે ૪૫ અક્ષાંશ ઉપર સૂર્ય આકાશમાં દક્ષિણ દિશામાં દેખાય છે. ઉત્તર અક્ષાંશમાં આપણો પડછાયો ઉત્તર દિશામાં દેખાય છે અને દક્ષિણ અક્ષાંશમાં દક્ષિણ દિશામાં પડે છે. સૂર્ય જો ખરેખર આપણાથી કરોડો માઈલ દૂર હોય તો આખી પૃથ્વી પરથી સૂર્ય એક જ દિશામાં દેખાવો જોઈએ. સૂર્ય આપણી ખૂબ નજીક છે અને પૃથ્વી સપાટ છે એટલે જ આવું બનતું નથી. ૪૦. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર If ખગોળશાસ્ત્રીઓમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર હંમેશાં વિવાદનો મુદ્દો રહ્યો છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંદાજિત અંતરમાં ફરક આવે તો બધું જ બદલાઈ જાય છે. આધુનિક વિજ્ઞાનીઓ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ૩૦ લાખ માઈલથી માંડીને ૧૦.૪ કરોડ માઈલનું અંતર હોવાના આંકડાઓ આપે છે. આજની તારીખમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે ૯.૧૦ કરોડ માઈલનું અંતર હોવાનું કહેવાય છે. થોડાં વર્ષો અગાઉ હાઈન્ડ નામના વિજ્ઞાનીએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ૯, ૫૩,૭૦,000 માઈલ હોવાનું જણાવ્યું હતું. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવા માટે “પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ ફરે છે” એવી માન્યતાનો આધાર લેવામાં આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર હકીકતમાં કેટલાક હજાર માઈલથી વધુ નથી તેની અનેક સાબિતીઓ છે. તેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી અને ફરતી નથી. t ૩૦૯ ) Page #354 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૪૧. સૂર્યનું અંતર માપપટ્ટી તરીકે વાપરવાની ભૂલ જ આજના વિજ્ઞાનીઓએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે પદ્ધતિએ નક્કી કર્યું છે તે પદ્ધતિ જ અવૈજ્ઞાનિક અને અતાર્કિક છે. આ કારણે વિજ્ઞાનીઓને સૂર્યનું અંતર ખોટું મળ્યું છે. હવે વિજ્ઞાનીઓ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરનો ફુટપટ્ટી તરીકે ઉપયોગ કરીને અન્ય તારાઓ તેમજ નક્ષત્રોનું અને અવકાશી પદાર્થોનું માપ કાઢી રહ્યા છે. આ અંતરના આધારે તેઓ અમુક તારાઓ આપણાથી આટલાં પ્રકાશવર્ષ દૂર છે, એવા દાવાઓ કરી રહ્યા છે. હવે સૂર્યનું અંતર માપવા માટે જે પાયો પકડવામાં આવ્યો છે તે જ ખોટો છે. આ ખોટા પાયાનો ઉપયોગ કરીને અન્ય અવકાશી પદાર્થોનું અંતર નક્કી કરવામાં આવ્યું છે તે પણ ખોટું છે. અવકાશી પદાર્થોનાં જો સાચાં અંતર જાણવો હોય તો પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ ફરે છે એવી માન્યતા જ ધરમૂળથી સુધારવાની જરૂર છે. ૪૨. ગ્રહણની આગાહીઓ # આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે તેઓ પૃથ્વીને ગોળ અને ફરતી ગણીને વર્ષો પછી થનારાં સૂર્ય અને ચંદ્રગ્રહણોની સચોટ આગાહીઓ કરી શકે છે. હકીકત એ છે કે ગ્રહણની સચોટ આગાહીઓ નિયમિત નિરીક્ષણ અને ગણિતને આધારે પણ કરી શકાય છે. ઈસવી સન્ પૂર્વથઈ ગયેલા ખગોળવિદ્ ટોલેમીએ તે સમયે પૃથ્વી સપાટ હોવાની હકીકતને આધારે ૬૦૦ વર્ષ સુધી થનારાં ગ્રહણોની સચોટ આગાહી કરી હતી. આ માટે તેને પૃથ્વી ગોળ છે અને સૂર્યની આજુબાજુ ફરે છે એવી વિચિત્ર કલ્પના કરવાની જરૂર નહોતી પડી. હકીકતમાં સૂર્ય અને ચંદ્રના ગ્રહણો બાબતમાં ભારતના અને યુરોપના જૂના જમાનાના ખગોળશાસ્ત્રીઓએ જે વિગતો એકઠી કરી હતી તેના આધારે જ આજના વિજ્ઞાનીઓ ગ્રહણની સચોટ આગાહીઓ કરી રહ્યા છે, આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. ૪૩. ચીનની ૭૦૦ માઈલ લાંબી નહેર ઘઉ ચીનમાં સેંકડો વર્ષો અગાઉ એક નહેર ખોદવામાં આવી છે, જેની લંબાઈ ૭00 માઈલ જેટલી છે. આ નહેર જો પૃથ્વીને દડા જેવી ગોળ માનીને ખોદવામાં આવી હોત તો તેમાં હજારો ફૂટ ઊંડી ખોદાઈ કરવી પડી હોત. આમ ન કરતાં પૃથ્વી સપાટ છે, એમ માનીને ખોદકામ કરવામાં આવ્યું હતું. પૃથ્વી જો ખરેખર ગોળ હોત તો ૭00 માઈલ લાંબી નહેરમાં એક છેડેથી બીજા છેડા સુધી પાણી પહોચે નહીં, કારણ કે પાણીને હજારો ફૂટ ઊંચી ટેકરી ચડીને બીજા છેડે ઊતરવું પડે. આ નહેર બાંધનારા ચીનના જૂના જમાના ઈજનેરો પૃથ્વીને સપાટ માનીને કામ કરતા હતા, જેને કારણે તેમને કોઈ સમસ્યા નડી નહોતી. ગુજરાતમાં નર્મદાની નહેર પણ આશરે ૫૦૦ કિલોમીટર લાંબી છે. તેનું બાંધકામ પણ પૃથ્વીને સપાટ માનીને જ કરવામાં આવ્યું છે, આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ૪૪. વિજ્ઞાનીઓની કાલ્પનિક વાતો જ શ્રી જે. એમ. લોકિર નામના ખગોળશાસ્ત્રી કહે છે કે “સૂર્યપૂર્વમાં ઊગતો અને પશ્ચિમમાં આથમતો ૩૧૦ Page #355 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા દેખાય છે જેના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે” આ વાત એવી છે કે એક માણસ આપણને રસ્તા ઊપર સામેથી આવતો દેખાય છે; જેના ઊપરથી આપણે કહી શકીએ કે રસ્તો તે માણસ તરફ આવી રહ્યો છે.” આગળ વધતાં શ્રી લોકિર કહે છે કે “આપણને સૂર્ય, ચંદ્ર, તારાઓ વગેરે આથમતા અને ઊગતા દેખાય છે તેનું કારણ એ હોઈ શકે કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય-ચંદ્રતારાઓ ફરે છે; અથવા સૂર્ય-ચંદ્ર-તારાઓ સ્થિર છે અને પૃથ્વી ફરે છે. આ પણ કોઈ વૈજ્ઞાનિક વાત નથી પણ અટકળો છે. આવી અટકળોના આધારે પૃથ્વીને ગોળ અને ફરતી સાબિત કરી શકાય નહીં, તેના ઊપરથી તો સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર અને સપાટ છે. ૪૫. દક્ષિણમાં પણ ધ્રુવનો તારો દેખાય છે # આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માને છે. આ થિયરી જો સાચી હોય તો વિષુવવૃત્તની દક્ષિણે ધ્રુવનો તારો બિલકુલ દેખાવો જોઈએ નહીં અને ઉત્તર ધ્રુવ નજીક તે માથા ઊપર દેખાવો જોઈએ. વ્યાવહારિક અનુભવ એમ કહે છે કે વહાણવટીઓ વિષુવવૃત્તની દક્ષિણે ૨૦ ડીગ્રી અક્ષાંશ સુધી જાય છે તેમને પણ રાત્રિના સ્વચ્છ આકાશમાં ધ્રુવનો તારો દેખાય છે. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ હોવાની આજના વિજ્ઞાનીઓની માન્યતા ગલત છે. આપણે જેમ ઉત્તરધ્રુવની દિશામાં આગળ વધતા જઈએ તેમ ધ્રુવનો તારો ક્ષિતિજ ઊપર વધુ ને વધુ ઊંચો દેખાય છે તેનું કારણ પણ પૃથ્વીનો ગોળાકાર નથી પણ દષ્ટિસાપેક્ષતાનો નિયમ છે, જે મુજબ નજીકની વસ્તુની ઊંચાઈ વધુ દેખાય છે. તેનાથી પૃથ્વી ગોળ છે એવું સાબિત થતું નથી. ૪૬. લોલકની ગતિ વિપરીત છે. જ ઘણા વિજ્ઞાનીઓએ ઘડિયાળના લોલકના પ્રયોગથી પૃથ્વી ગતિમાન છે એવું સાબિત કરવાની કોશિશ કરી છે, પણ તેઓ આ પ્રયોગમાં સરિયામ નિષ્ફળતાને વર્યા છે. આ વિજ્ઞાનીઓએ એક ઊંચા ટાવરના અંદરના ભાગમાં વચ્ચે એક લાંબી દોરી બાંધીને તેના સાથે લોલક લટકાવ્યું હતું. આ લોલક નીચે એક ટેબલ રાખવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓની ધારણા એવી હતી કે જો પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરતી હોય તો લોલકના આંદોલન પૂર્વથી પશ્ચિમ દિશામાં થવાં જોઈએ. હકીકતમાં જ્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે લોલક તેની વિરુદ્ધ દિશામાં વધુ ગતિથી આંદોલન કરી રહ્યું હતું. આ રીતે ખગોળશાસ્ત્રીઓ લોલકના પ્રયોગથી પૃથ્વી ફરે છે એવું સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા. આવા અનેક પ્રયોગોની નિષ્ફળતાથી સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર અને સપાટ છે. ૪૭. આંકડાઓની માયાજાળ * બ્રિટનના વિખ્યાત ખગોળવિ રિચર્ડ પ્રોક્ટર કહે છે કે “આશરે ૧૦ લાખ પૃથ્વીઓ ભેગી થાય ત્યારે એક સૂર્ય બને છે. પ૩OO૦ સૂર્યો ભેગા થાય ત્યારે ‘વેગા' નામનો તારો બને છે. વળી ‘વેગા' તો { ૩૧૧) Page #356 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા એક નાનકડો તારો છે. આવા તો કરોડો તારોઓ આકાશમાં છે. ઘણા તારાઓ એટલા દૂર છે કે ત્યાંથી પ્રકાશને આપણા સુધી પહોંચતાં ત્રણ કરોડ વર્ષ લાગે છે. પૃથ્વીનું વજન ૬,000,000,000,000,000,000,૦૬૦ મેટ્રિક ટન જેટલું છે. આ બધા જ આંકડાઓની માયાજાળ દ્વારા વિજ્ઞાનીઓ સામાન્ય માણસને ભ્રમણામાં નાખીને તેમની પાસે પોતાની કલ્પિત વાત કબૂલ કરાવી લેવા ધારે છે. હકીકતમાં આ બધી જ ગણતરીઓ જે પાયા પર કરવામાં આવી છે તે પાયો ખોટો છે. ગણતરીમાં તર્ક અને વિજ્ઞાનનો અભાવ છે, તેનાથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ૪૮. પૃથ્વી સપાટ હોય તો પડી ન જવાય ? # જ્યારે જ્યારે આજના વિજ્ઞાનીઓ સમક્ષ પૃથ્વી સપાટ છે એવી હકીકત રજૂ કરવામાં આવે છે ત્યારે તેઓ એક જ સવાલ અચૂક પૂછે છે કે તો આપણે પૃથ્વીના છેડા ઊપરથી આકાશમાં ગબડી ન પડીએ ? આ સવાલનો સંતોષકારક જવાબ ન મળતાં તેઓ સ્વીકારી લે છે કે પૃથ્વી ગોળ છે. પૃથ્વીને સપાટ માની લેવાથી કોઈ આપત્તિ આવતી હોય તો તેનો ઉકેલ શોધવા જોઈએ, પણ તેટલા માત્રથી કોઈપણ જાતના તર્ક કે પુરાવા વિના તેનાથી ઊંધી વાતને કેમ સાચી માની શકાય? હકીક્તમાં સપાટ પૃથ્વી એટલી વિરાટ છે કે આપણે દક્ષિણમાં બરફના મહાસાગરથી કે ઉત્તરમાં ધ્રુવપ્રદેશથી આગળ વધી જ શક્યા નથી. આ પૃથ્વી આપણે માનીએ છીએ તેના કરતાં લાખો ગણી વિશાળ છે અને દુર્ગમ છે. આ કારણે પૃથ્વીના છેડા ઊપર પહોંચીને ત્યાંથી આકાશમાં ગબડી પડવાનો પ્રશ્ન જ પેદા થતો નથી. ૪૯. દક્ષિણ મહાસાગરમાં સફર ૪ ઓગણીસમી સદીમાં ચેલેન્જર નામની બ્રિટિશ સ્ટિમર દક્ષિણ મહાસાગરમાં ૬૯,૦૦૦ માઈલ ફરી ત્યારે ત્રણ વર્ષે તે પોતાની મૂળ જગ્યાએ પાછી ફરી હતી. વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માને છે તે થિયરી સાચી હોત તો દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વીનો પરિઘ ૧૦થી ૧૨ હજાર માઈલ જ હોવા જોઈએ. આ કારણે કોઈ પણ સ્ટીમર હોકાયંત્ર મુજબ એક જ દિશામાં સફર કરે તો તે ૧૦ થી ૧૨ હજાર માઈલ પછી પોતાના મૂળ સ્થાને પાછી આવી જવી જોઈએ. ચેલેન્જર નામની સ્ટીમરે ૬૯,000 માઈલનો પ્રવાસ કર્યો. એટલા અંતરમાં તો તે છે વખત તથાકથિત ગોળ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછી આવી ગઈ હોય. હકીકત એ છે કે દક્ષિણ દિશામાં પૃથ્વીનો ઘેરાવો વધતો જાય છે, માટે સ્ટીમરને વધુ અંતર કાપવું પડે છે, આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ૫૦. પૃથ્વી સ્થિર જ દેખાય છે જ આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી જૂન મહીનામાં અવકાશમાં જે સ્થળ ઊપર હોય છે ત્યાંથી ડિસેમ્બર મહિનામાં આશરે ૧૯ કરોડ માઈલ જેટલી દૂર આવી જાય છે. જો આ વાત સાચી હોય તો પૃથ્વી ઊપરથી આપણે જે ધ્રુવનો તારો જોઈએ છીએ તેનું સ્થાન પણ આ છ મહિનામાં બદલાતું દેખાવું જોઈએ. (૩૧૨ Page #357 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા હકીક્તમાં છ મહિના દરમિયાન ધ્રુવના તારાના સ્થાનમાં એક અંશ જેટલો પણ ફરક આપણને દેખાતો નથી. જો આપણે ૧૯ કરોડ માઈલ દૂર ખસીએ અને તેમ છતાં ધ્રુવના તારાનું સ્થાન ન બદલાય તો આ વાત ભ્રમણા જ હોવી જોઈએ. ક્યાં તો ધ્રુવનો તારો પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને ક્યાં પૃથ્વી સ્થિર છે. ધ્રુવનો તારો ફરતો હોય એવી કોઈ સંભાવના નથી માટે પૃથ્વીને સ્થિર માનવી જ પડે. ૫૧. ચંદ્રના ઉદયાતની દિશા જ આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે ચંદ્ર પશ્ચિમથી પૂર્વ દિશામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. આપણું નિરીક્ષણ એમ કહે છે કે ચંદ્ર પૂર્વ દિશામાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે. એક જ ચંદ્ર બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી શકે નહીં. સૂર્યપૂર્વ દિશામાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે તે માટે આજના વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. જો પૃથ્વીને પશ્ચિમથી પૂર્વમાં ફરતી દેખાડવી હોય તો ચંદ્રને પણ પશ્ચિમથી પૂર્વ દિશામાં જ ગતિ કરતો બતાડવો પડેને? આજનું વિજ્ઞાન કહે છે કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરી રહ્યો છે. આ માન્યતાને કારણે જ ચંદ્રની ગતિ બાબતમાં આ ગૂંચવડો પેદા થયો છે. આ ગૂંચવડો જ સાબિત કરે છે કે પૃથ્વી ફરતી હોવાની આજના વિજ્ઞાનીઓની માન્યતા ભૂલભરેલી છે. ૫૨. ચંદ્રના પ્રદક્ષિણા સમય બાબતમાં ગોટાળો Isr આજના વિજ્ઞાનીઓ આપણને એવું સમજાવવાની કોશિશ કરે છે કે ચંદ્રને પૃથ્વીની આજુબાજુ એક પ્રદક્ષિણા પૂરી કરતાં ૨૮ દિવસનો સમય લાગે છે અને પોતાની ધરી ઉપર એક ચક્કર ફરતાં પણ ૨૮ દિવસનો સમય લાગે છે. આપણું નિરીક્ષણ એમ કહે છે કે ચંદ્ર આશરે ૨૫ કલાકમાં પૃથ્વીની વર્તુળાકાર પ્રદક્ષિણા કરીને પોતાના મૂળ સ્થાન ઉપર આવી જાય છે. આપણને જે દેખાય છે તે સાચું માનવું કે વિજ્ઞાનીઓ કહે છે તે સાચું માનવું? આપણું નિરીક્ષણ એમ કહે છે કે સૂર્ય ૩૦ દિવસમાં પૃથ્વીની જેટલી વખત પ્રદક્ષિણા કરે છે તેના કરતાં ચંદ્ર એક પ્રદક્ષિણા ઓછી કરે છે. એટલે કે ચંદ્રદરરોજ ૧૨ અંશ જેટલો પાછળ જાય છે. ચંદ્ર ૧૨ અંશ પાછો પડે છે તેનો અર્થ વિજ્ઞાનીઓ એવો કરે છે કે તે ઊંધી દિશામાં દરરોજ ૧૨ અંશ આગળ જાય છે, આ વાત અતાર્કિક અને અવૈજ્ઞાનિક છે. ૫૩. રેખાંશ વર્તુળાકાર નથી # પૃથ્વીની જે રીતે પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા કરી શકાય છે તેમ ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરી શકાતી નથી અને આજ સુધી કોઈએ કરી પણ નથી. કોઈપણ ગોળો ત્યારે જ સાચો કહેવાય જ્યારે તેની પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ સહિતની કોઈપણ દિશામાં પ્રદક્ષિણા કરી શકાય. આપણને એવું પણ કહેવામાં આવે છે કે ઉત્તરધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખાઓ વર્તુળાકાર છે અને તેને રેખાંશ કહેવામાં આવે છે. હકીકતમાં આ રેખાઓ વર્તુળાકાર નથી, કારણ કે તેમાં એક બિંદુથી એક જ દિશામાં પ્રવાસ કરતાં ફરી પાછા તે બિંદુ ઊપર આવી શકાતું નથી. વિજ્ઞાનીઓ રેખાંશને ૩૬૦ અંશમાં વહેંચે છે તે મોટી ભૂલ છે. ૩૬૦ અંશ ૩૧૩ Page #358 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ---.-.-.-.-.-.-.-.-.-.-.-.-._ _ _ _ _ _ _ _ _ _ _જાણવા જેવી ભૂમિકા વર્તળના હોય છે, પણ રેખાંશ વર્તળાકારન હોવાથી તેના કોઈ અંશ ન હોઈ શકે. રેખાંશ ઉપર વર્તુળાકારમાં પ્રદક્ષિણા થઈ શકતી નથી, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ૫૪. ધ્રુવનો તારો નીચે સરકતો જાય છે જ જો આપણે કોઈ સપાટ મેદાન ઉપર કોઈ ઊંચી વસ્તુથી દૂર જતા જઈએ તો આપણે જેમ દૂર જઈએ તેમ વસ્તુની ઊંચાઈ ઓછી થતી હોવાનો ભાસ થાય છે. જે વાત નાના સ્તરે લાગુ પડે છે. તે મોટા સ્તરે લાગુ પડવી જોઈએ. વસ્તુ ગમે તેટલી ઊંચી હોય અને આપણે તેનાથી ગમે તેટલા દૂર જઈએ તો પણ નિયમ એક જ રહેવો જોઈએ. આ નિયમ મુજબ જ આપણે ધ્રુવના તારાથી દૂર જઈએ તેમ આકાશમાં તે વધુને વધુ નીચે દેખાય છે. આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ હોવાથી આવું બને છે. જે પ્રક્રિયા દૃષ્ટિસાપેક્ષતાના સાદા સિદ્ધાંતની મદદથી સમજાવી શકાય તેવી છે તેના માટે પૃથ્વી ગોળ હોવાનું માની લેવું જરૂરી નથી. આ પ્રક્રિયાને પૃથ્વી ગોળ હોવાની સાબિતી ગણાવવી તેના જેવી બીજી કોઈ અપ્રામાણિકતા નથી. ૫૫. નદીઓ બધી દિશામાં વહે છે. rશ” આ પૃથ્વી ઉપર એવી નદીઓ છે કે જેઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ બધી જ દિશામાં વહે છે. હવે જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો બધી નદીઓ ઉત્તર દિશાઓમાંથી નીકળવી જોઈએ અને દક્ષિણ દિશામાં વહેવી જોઈએ. હકીકતમાં ઘણી નદીઓ દક્ષિણ દિશામાંથી નીકળે છે અને ઉત્તર દિશામાં વહે છે. આ નદીઓ પૃથ્વીના ગોળામાં નીચેના ભાગમાંથી નીકળીને ઊપર જતી દેખાય છે. વળી આ નદીઓની લંબાઈદરમિયાન વચ્ચે પૃથ્વીની જાડાઈ પણ આવવી જોઈએ. તેનો અર્થ એવો થાય છે કે નદીઓ ટેકરીની એક બાજુથી ઊપર ચડે છે અને બીજી બાજુથી નીચે ઊતરી જાય છે. હકીકતમાં પાણી હંમેશાં નીચે તરફ ગતિ કરે છે.કોઈ બાહ્ય બળ વગર તે ઊપર ચડી શકે નહીં. પૃથ્વી દડા જેવી ગોળ હોય તો નદીઓએ ટેકરી ઊપર ચડવું પડે. આ શક્ય નથી, માટે સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૫૬. સમુદ્રનું પાણી બહાર ફેંકાતું નથી # પૃથ્વી જો પોતાની ધરી ઉપર સેકન્ડના ૧૯ માઈલની ઝડપે ગોળ – ગોળ ફરતી હોય તો પૃથ્વીની સપાટી ઉપર રહેલા સમુદ્રનું પાણી કોઈ સંયોગોમાં સ્થિર રહી શકે નહીં. બરફના ગોળામાં વચ્ચે સળી ભરાવીને તેને ગોળ-ગોળ ફેરવવામાં આવે ત્યારે પણ બરફ પીગળે છે અને ચારે તરફ પાણીના છાંટા ઊડે છે, જ્યારે પાણીનો તો ગોળો જ બની શકતો નથી. ધારો કે આવો ગોળો બનાવીને તેને ચક્કર-ચક્કર ધુમાવવામાં આવે તો ચોતરફ પાણી ઊડ્યા વિના રહી શકે ખરું? પૃથ્વી ઊપરના મહાસાગરો જો પાણીના ગોળા જેવા હોય અને પૃથ્વી સેકન્ડના ૧૯ માઈલની ઝડપે ગોળ-ગોળ ઘૂમતી હોય તો મહાસાગરોનું પાણી આકાશમાં સેંકડો માઈલ ફંગોળાયા વિના રહે ખરું? આવું બનતું નથી; જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ નથી. (૧૪ - ૩૧૪ Page #359 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૫૭. પાણીની સપાટી બહિર્ગોળ હોઈ શકે નહીં. પૃથ્વીને જો દડા જેવી ગોળ માનવામાં આવે તો પૃથ્વી ઉપર રહેલા મહાસાગરોની સપાટી પણ દડા જેવી ગોળ માનવી પડે. વિજ્ઞાનનો જ એક સિદ્ધાંત કહે છે કે પાણી હંમેશાં એક જ સપાટીએ સ્થિર રહે છે. કોઈપણ પાણીના બે જથ્થાને જોડવામાં આવે તો તેનો સ્તર એક થઈ જાય છે. આ વાત અનેક પ્રયોગો દ્વારા સાબિત થઈ શકે છે. જ્યારે એક ખગોળશાસ્ત્રીને પ્રશ્ન કરવામાં આવ્યો કે “પાણી પોતાની સપાટી શોધે છે એ સિદ્ધાંત સાચો છે ?’” ત્યારે તેણે ઉત્તર આપ્યો હતો કે “આ વાત વ્યવહારમાં સાચી છે, સિદ્ધાંતમાં નહીં.” પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરવા માટે વિજ્ઞાનીઓ પૂર્વસ્થાપિત સિદ્ધાંતોને પણ માનવાનો ઈનકાર કરી દે છે. જો પાણી એક જ સપાટી ઊપર રહે છે, એ સિદ્ધાંત સાચો હોય તો પૃથ્વી ગોળ છે એ વાત ખોટી સાબિત થાય છે. 呀 ૫૮. અવકાશી પદાર્થો જ ગોળ છે. યુરોપનો સ્કોડલ૨ નામનો ખગોળશાસ્ત્રી ‘બૂક ઓફ નેચર' નામના પુસ્તકમાં એવી દલીલ કરે છે કે “આપણે જોઈએ છીએ કે આકાશમાં રહેલા સૂર્ય, ચંદ્ર,ગ્રહો, તારાઓ વગેરે પદાર્થો દડા જેવા ગોળ છે. આ ઊપરથી આપણે નિઃશંકપણે કહી શકીએ કે પૃથ્વી પણ દડા જેવી ગોળ છે.’’ આજના ખગોળશાસ્ત્રીઓ આવી અવૈજ્ઞાનિક રીતે પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત ક૨વા મથે છે. જો તેઓ એમ કહેતા હોય કે પૃથ્વી પણ અન્ય અવકાશી પદાર્થો જેવી છે તો તેમણે સૌથી પહેલાં તેની સામ્યતાના સ્વતંત્ર પુરાવા આપવા જોઈએ. આવા કોઈ પણ સ્વતંત્ર પુરાવાની ગેરહાજરીમાં પૃથ્વીને અન્ય અવકાશી પદાર્થો જેવી ગોળ ઠરાવી શકાય નહીં. અવકાશી પદાર્થો દડા જેવા ગોળ હોય એટલા માત્રથી પૃથ્વી દડા જેવી ગોળ સાબિત થતી નથી. આવા સ્વતંત્ર પુરાવાના અભાવમાં પૃથ્વી દડા જેવી ગોળ છે એ થિયરી ખોટી સાબિત થઈ જાય છે. જાણવા જેવી ભૂમિકા ૫૯. આકૃતિઓ છેતરામણી હોઈ શકે છે. આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરવા એવી કેટલીક આકૃતિઓ દોરે છે, જેમાં પ્રમાણભાન જળવાતું ન હોવાથી તે આકૃતિઓ છેતરામણી બની જાય છે. ‘‘કોર્નેલ્સ જ્યોગ્રાફી’ નામના પુસ્તકમાં પૃથ્વીના ગોળ હોવાની સાબિતીના રૂપમાં એક ચિત્ર આપવામાં આવ્યું છે. આ ચિત્રમાં એક વહાણને એક વક્ર રેખા ઊપર ચાર જુદાં-જુદાં સ્થળે દર્શાવવામાં આવ્યું છે. અહીં જે વળાંક છે તે ૭૨ અંશનો છે. પૃથ્વીનો પરિઘ ૨૫,૦૦૦ માઈલ હોય તો ૭૨ અંશ એટલે પ૦૦૦ માઈલ થાય. તેની સામે જ વહાણની લંબાઈ દર્શાવવામાં આવી છે તેવા ૧૦ જ વહાણ આ વક્રરેખા ઊપર રહી શકે. આ હિસાબે એક વહાણની લંબાઈ ૫૦૦ માઈલ હોવી જોઈએ. આકૃતિમાં જે દર્શકને બતાડવામાં આવ્યો છે તેની ઊંચાઈ પણ સ્કેલ મુજબ ૨૦૦ માઈલ હોવી જોઈએ. પૃથ્વીને ગોળ સાબિત કરવા આવી છેતરામણી આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે. 嗯 * ૩૧૫ Page #360 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૬૦. તારાઓની અપેક્ષાએ પૃથ્વી ફરતી નથી બ્રિટનના ખગોળશાસ્ત્રી શ્રીમાન હાઈન્ડ કહે છે કે “ખગોળવિદો જ્યારે પથ્થર ઉપર ફિક્સ કરેલા ટેલિસ્કોપથી તારાઓ નિહાળતા હોઈએ ત્યારે પૃથ્વીની ગતિને કારણે તારાઓ પણ ટેલિસ્કોપમાં એકાદ વાળ જેટલું અંતર ખસતા હોવાનું જણાય છે. અહીં શ્રી હાઈન્ડ એમ કહેવા માગે છે કે તારાઓ સ્થિર છે, પણ પૃથ્વી સૂર્યની આજુબાજુ ૬૦કરોડ માઈલના પથમાં પ્રદક્ષિણા કરતી હોવાથી લાખો માઈલ દૂર રહેલા તારાઓ જરાક ખસતા દેખાય છે. જો તારાઓ કરોડો માઈલ દૂર આવેલા હોય તો પૃથ્વીની ગતિ તેની સરખામણીએ અત્યંત સૂક્ષ્મ ગણાય અને આ ગતિને કારણે તારાઓ ખસતા દેખાય જ નહીં. તારાઓ ખસતા દેખાતા હોય તો તેનું એકમાત્ર કારણ એ હોઈ શકે કે તારાઓ આકાશમાં ખરેખર ખસતા હોય છે. તારાઓ ખસતા હોય એટલા ઊપરથી સાબિત નથી થતું કે પૃથ્વી ફરે છે. ૬૧. ચીનની લાંબી દીવાલ * આજથી આશરે ૨૫૦૦ વર્ષ અગાઉ ચીનમાં લાંબી દીવાલ બાંધવામાં આવી હતી. આ દીવાલ ઉપગ્રહો દ્વારા ઝડપવામાં આવતી તસવીરોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આ દીવાલ આશરે ૨,OOO કિલોમીટર લાંબી, ૨૩ ફૂટ પહોળી અને ૫૦ ફૂટ ઊંચી છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો આ દીવાલ કમાનના આકારમાં બાંધવી પડે અને પથ્થરોની ગોઠવણી પણ જે રીતે કમાનમાં કરવામાં આવી છે તે રીતે કરવી પડે. આ દીવાલ બાંધનાર ઈજનેરો તો પૃથ્વીને સપાટ માનતા હોવાથી તેમને તેમની ડીઝાઈન પણ સીધી દીવાલ તરીકે જ બનાવી હતી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો આ દીવાલમાં અનેક સ્થળે ઉપરના ભાગમાં મોટી તિરાડો પેદા થવી જોઈએ. આવી તિરાડો પેદા નથી થઈ તેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે. ચીનની દીવાલ પૃથ્વી સપાટ હોવાની સૌથી મોટી સાબિતી છે. ૬૨. એન્ટાર્કટિકા ખંડમાં સફર Iઉ ચેલેન્જર નામની બ્રિટિશ સ્ટીમરે જેમ દક્ષિણ મહાસાગમાં ૬૯,000 માઈલની મુસાફરી કરી હતી તેમ ઈ.સ. ૧૯૩૮ ની સાલમાં કેપ્ટન જે. રાસ અને ડિ. પ્રેઈજર નામના સાહસિકોએ સ્લેજ ગાડીમાં બેસીને દક્ષિણમાં આવેલા બરફાચ્છાદિત એન્ટાર્કટિકા ખંડની મુસાફરી કરી હતી. ચાર વર્ષ સુધી તેમણે એક જ દિશામાં આશરે ૪૦ હજાર માઈલની મુસાફરી કરી તો પણ તેઓ પોતાના મૂળ સ્થાને પાછા ન આવ્યા. આજના વિજ્ઞાનની માન્યતા મુજબ તો તેમણે ચાર વખત પૃથ્વીની દક્ષિણ ગોળાર્ધની પ્રદક્ષિણા કરી લીધી હોવી જોઈએ. છેવટે કંટાળીને તેઓ ૪૦,૦૦૦ માઈલ ઊંધી દિશામાં આવ્યા ત્યારે પોતાના મૂળ સ્થાને પાછા આવી શક્યા હતા. આજ સુધી એન્ટાર્કટિકા ખંડમાં આટલી લાંબી મુસાફરી બીજા કોઈ સાહસિકોએ કરી નથી. જો કોઈ આ રીતે મુસાફરી કરે તો સહેલાઈથી સાબિત થઈ જાય કે પૃથ્વી ગોળ નથી. (૩૧૬ - Page #361 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૬૩. કૃત્રિમ ઉપગ્રહની તસવીરો થાળી જેવી ગોળ હોય છે. IS પૃથ્વી દડા જેવી ગોળ હોવાની સાબિતી તરીકે આજકાલ અવકાશમાં ચડાવેલા કૃત્રિમ ઉપગ્રહના કેમેરા દ્વારા ઝડપવામાં આવેલી તસવીરો આપણને બતાડવામાં આવે છે. આ તસવીરોમાં પૃથ્વી દડા જેવી નહીં પણ થાળી જેવી ગોળ દેખાય છે. પહેલી વાત તો એ કે પૃથ્વીને દડા જેવી ગોળ દર્શાવવા માટે ત્રિપરિમાણી કેમેરા (શી-ડી-કેમેરો)ની જરૂર પડે છે. આ પ્રકારના કેમેરા કોઈ સેટેલાઈટમાં જોવા મળતા નથી. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ઝડપવામાં આવેલી તસવીરમાં પૃથ્વી થાળી જેવી ગોળ દેખાવાનું કારણ પણ સહજ છે. સૂર્યનું જે પ્રકાશક્ષેત્ર હોય છે તે થાળી જેવું ગોળ હોય છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વીના જેટલા ભાગમાં પહોંચે ત્યાં અજવાળું હોય છે અને બાકીના ભાગમાં અંધારું હોવાથી આકાશ જેવો દેખાય છે. આ કારણે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા જે તસવીર લેવામાં આવે છે તેમાં પૃથ્વી થાળી જેવી ગોળ જણાય છે, તેથી પૃથ્વી દડા જેવી ગોળ સાબિત થતી નથી. ૬૪. વાયુ બધી દિશામાં વાય છે. 18 આજના વિજ્ઞાનીઓ એવું કહે છે કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં એક સેકન્ડમાં ૧૯ માઈલની ઝડપે ફરે છે. જો આ વાત સાચી હોય તો આપણને પૂર્વથી પશ્ચિમ દિશામાં એક સેકન્ડના ૧૯ માઈલની ઝડપે ફૂંકાતા પ્રચંડવંટોળિયાનો અનુભવ થવો જોઈએ. વળી વાયુની ગતિ માત્ર પૂર્વથી પશ્ચિમ દિશાની જ હોવી જોઈએ, આવું બનતું નથી. પૃથ્વી ઉપર વાયુ વિવિધ સમયે અને વિવિધ સ્થળે વિવિધ દિશાઓમાંથી ફૂકાતો જોવા મળે છે. વળી તેનો વેગ પણ એકસરખો નથી હોતો. વાયુ ક્યારેક મંદ હોય છે તો ક્યારેક તેજ હોય છે. ક્યારેક પશ્ચિમથી આવે છે તો ક્યારેક પૂર્વથી આવે છે વાયુની વધુમાં વધુ ગતિ કલાકના ૧૨૦ માઈલની હોય છે. આ ગતિ પૃથ્વીની નહીં પણ વાયુની હોય છે. જો પૃથ્વી પશ્ચિમથી પૂર્વમાં ફરતી હોય તો ધજા પૂર્વથી પશ્ચિમ દિશામાં જ ફરકવી જોઈએ, આવું ન બનતું હોવાથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી. - ૬૫. પૃથ્વી સાથે વાતાવરણ ફરતું નથી. જ પૃથ્વીમાં વાયુ બધી દિશામાંથી વાય છે તેનો ખુલાસો આપતા કહેવામાં આવે છે કે પૃથ્વી ફરે છે તેની સાથે તેનું વાતાવરણ પણ ફરતું હોવાથી આપણને વાયરાનો અનુભવ થતો નથી. આ માટે ટ્રેનના ડબ્બામાં ઊડી રહેલી માખીનું ઉદાહરણ આપવામાં આવે છે. ટ્રેન કલાકના ૧૦૦ માઈલની ઝડપે દોડતી હોય છે પણ માખી એટલી ઝડપે ઊડી શકતી નથી. તેમ છતાં તે ડબ્બાની દીવાલ સામે અથડાતી નથી કારણ કે માખી હવામાં ઊડે છે અને ડબ્બામાંની હવા ટ્રેનની સાથે જ ગતિ કરે છે. આવું બનવાનું કારણ એ છે કે ડબ્બો ચારે બાજુથી બંધ છે એટલે અંદરની હવા અંદર જ રહે છે. આ જ માખી જો ડબ્બાની બહાર નીકળી જાય તો ટ્રેન કરતાં પાછળ રહી જાય છે. કારણ કે બહારની હવા ડબ્બા સાથે મુસાફરી કરતી નથી. પૃથ્વી બંધ ડબ્બા જેવી નથી પણ ખૂલ્લા ડબ્બા જેવી છે. આ કારણે પૃથ્વી ફરતી હોય તો પણ વાતાવરણ તેની સાથે ફરી શકે નહી. –૩૧૭) ૩૧૭. Page #362 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૧ ગતિની ગણતરી કરાતી નથી. જ સમુદ્રના પેટાળમાં રહેલી સબમરીન ટોરપીડો વડે સ્ટીમરને ડુબાડવા માગતી હોય તો ટોરપીડો સીધો બોટની દિશામાં છોડવામાં નથી આવતો. ટોરપીડોની ઝડપ અને બોટની ઝડપની ગણતરી કરીને અમુક સેકન્ડ પછી ટોરપીડો સપાટી ઉપર પહોંચે ત્યારે બોટ કયાં હશે તેની ગણતરી કરીને ટોરપીડો છોડવામાં આવે છે. તેવી જ રીતે સ્વયંવરમાં મત્સ્યવેધ કરવામાં આવે છે. હવે પૃથ્વી ઉપરથી તોપનો ગોળો છોડીને કોઈ વિમાનને ઉડાવી દેવું હોય તો ગોળો છોડતા અગાઉ વિમાનની ગતિ ઉપરાંત પૃથ્વીની ગતિને પણ ગણતરીમાં લેવી જોઈએ. કોઈ તોપચી વિમાનની ગતિ સાથે પૃથ્વીની એટલે કે તોપની ગતિ ગણતરીમાં લેતો નથી, તેમ છતાં તોપના ગોળા વડે વિમાન વીંધાઈ જાય છે, તે પૃથ્વીને અને તોપને સ્થિર માનીને જ ગોળો છોડે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર છે. ૬૭. સૂર્યની ગતિ એકસરખી રહે છે જ આપણે ચકડોળમાં બેઠા હોઈએ ત્યારે આપણને બહારની વસ્તુઓ ફરતી દેખાય છે. બહારની વસ્તુઓ જયારે દૂર હોય ત્યારે ધીરે ધીરે નજીક આવતી દેખાય છે. આ વસ્તુઓ જ્યારે નજીક આવે ત્યારે ઝડપથી પસાર થતી દેખાય છે. ચકડોળની ઝડપ એકસરખી હોવા છતાં આવું બને છે. જો પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોય તો આપણને સવારે અને સાંજે સૂર્યની ગતિ ઓછી દેખાવી જોઈએ અને મધ્યાન્હે સૂર્યની ગતિ વધુ દેખાવી જોઈએ. હકીકતમાં આવું બનતું નથી, કારણ કે સૂર્ય પૃથ્વીના કેન્દ્રની પ્રદક્ષિણા કરે છે. ૬૮. ગોફણ અને દોરીનું ઉદાહરણ યોગ્ય નથી. " સૂર્યની આજુબાજુ ગ્રહોનું પરિભ્રમણ સમજાવવા માટે ગોફણનું ઉદાહરણ આપવામાં આવે છે. એક માણસ દોરી વડે ગોફણમાં પથ્થર મૂકીને તેને ગોળ-ગોળ ઘુમાવે છે ત્યારે તેની ઊપર ક્યાં ક્યાં બળોની અસર હોય છે? ગોફણ ચલાવનારનું શરીરબળ પત્થરને દૂર ધકેલવાની કોશિશ કરે છે અને દોરીનું બળ પથ્થરને જકડી રાખવાની કોશિશ કરે છે. આ બે બળનો સરવાળો થતાં પથ્થર ગોળ ગોળ ઘૂમે છે. વિજ્ઞાનીઓ કહે છે કે આ ઉદાહરણ મુજબ સૂર્યને કેન્દ્રમાં રાખીને ગ્રહો ગોફણના પથ્થરની જેમ ગોળ-ગોળ ઘૂમે છે. અહીં ગોફણ ચલાવનારના શરીરબળના સ્થાને પોતાની ધરી ઊપર ઘૂમતા ગ્રહોનું કેન્દ્રત્યાગી બળ કામ કરે છે, જે ગ્રહોને સૂર્યથી દૂર લઈ જવાની કોશિશ કરે છે. અહીં દોરીના બળને સ્થાને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ કલ્પવામાં આવે છે. આ ઉદાહરણમાં જો દોરી તુટી જાય તો પથ્થર ગોળ – ગોળ ઘૂમવાને બદલે એકદમ દૂર ફેંકાઈ જાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે એવી કોઈ દોરી છે કે જે પૃથ્વીને સૂર્ય સાથે બાંધી રાખે છે ? ગુરુત્વાકર્ષણ બળની સરખામણી દોરી સાથે કરી શકાય નહીં. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી. ૩૧૮ Page #363 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૬૯. તો બુધ-શુક દેખાય જ નહીં જ બુધ અને શુક્રના ગ્રહો પૃથ્વીના સૂર્યની આજુબાજુના પ્રદક્ષિણા પથની અંદર રહીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે. એવું આપણને કહેવામાં આવે છે. જો આ વાત સાચી હોય તો આપણે કદી આકાશમાં બુધ અને શુક્ર જોઈ શકીએ નહીં. આ ગ્રહો પૃથ્વી અને સૂર્ય વચ્ચે હોય ત્યારે આપણે જોઈ શકીએ; પણ સૂર્યના તેજને કારણે તે દેખાઈ શકે નહીં. આ ગ્રહો સૂર્યની પાછળ હોય ત્યારે પણ સૂર્યના તેજને કારણે અને સૂર્ય પાછળ ઢંકાઈ જવાને કારણે દેખાઈ શકે નહીં. પૃથ્વીના જે ભાગમાં રાત્રિ હોય તે ભાગ તો સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોવાથી આ દિશામાં બુધ અને શુક્ર દેખાય નહીં. કારણ કે તે તેમનો પ્રદક્ષિણાપથ પૃથ્વીની પ્રદક્ષિણા પથની બહારના નહીં પણ અંદરના ભાગમાં છે. જોકે આપણે બુધ અને શુક્રને રાત્રિના સમયે જોઈ શકીએ છીએ, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી નથી. ૭૦. તો પૃથ્વી ઊપર કાયમ દિવસ 3 આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે સૂર્ય પૃથ્વીથી ૧૨ લાખ ગણો મોટો છે અને સવા નવ કરોડ માઈલ દૂર છે. આ કદ મુજબ સૂર્ય જો બે ફૂટનો વ્યાસ ધરાવતો આગનો ગોળો હોય તો પૃથ્વી તેનાથી ૪૩૦ ફૂટ દૂર રહેલો રાઈનો દાણો છે. સૂર્યનું કદ જો આટલું વિરાટ હોય તો તેનો પ્રકાશ એક સાથે સમગ્ર પૃથ્વી ઉપર પડવો જોઈએ, કારણ કે પ્રકાશના કિરણો પદાર્થની બાજુએથી વાંકા થવાનો ગુણ ધર્મ ધરાવે છે. જેને અંગ્રેજી માં ડિફલેકશન ઓફ લાઈટ' કહેવામાં આવે છે. જો આપણે રાઈના દાણાને પાવરફૂલ ટોર્ચના પ્રકાશમાં મૂકીએ તો અડધો નહીં પણ આખો રાઈનો દાણો પ્રકાશિત થઈ જાય છે. સૂર્ય જો પૃથ્વી કરતાં ૧૨ લાખ ગણો મોટો હોય તો પૃથ્વી ઉપર ૨૪ કલાક માટે પ્રકાશ રહેવો જોઈએ. પૃથ્વી ઉપર દિવસ-રાત થાય છે તેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી અને સૂર્ય પૃથ્વી કરતાં નાનો છે. ૭૧. સંધ્યાકાળે સૂર્ય લાલ દેખાય છે. # સૂર્યનો જયારે અસ્ત થતો હોય છે ત્યારે તેમાંથી લાલ રંગનાં કિરણો બહાર આવતાં હોવાથી સૂર્ય લાલ દેખાય છે. વિજ્ઞાનીઓ કહે છે કે સંધ્યાકાળે સાત રંગ પૈકી લાલ રંગનું વક્રીભવન વધુ થતું હોવાથી માત્ર લાલ રંગનાં કિરણો જ આપણી આંખ સુધી પહોંચતાં હોવાથી સંધ્યાકાળે સૂર્યલાલ દેખાય છે. જો આ વાત ખરી હોય તો ઉદયના સમયે પણ સૂર્ય લાલ દેખાવો જોઈએ. વક્રીભવનનો જે નિયમ સંધ્યાકાળે કામ કરે છે તે ઉદયકાળે પણ લાગુ પડવો જોઈએ. હકીકતમાં સૂર્યનો ઉદય થાય છે ત્યારે લાલ દેખાતો નથી. આ વિચિત્રતાને સમજાવવા હવે કેટલાક વિજ્ઞાનીઓ પૃથ્વીને પણ ધૂમકેતુની જેમ પૂંછડું હોવાની વાતો કરવા લાગ્યા છે. હકીકતમાં સૂર્યને પૃથ્વી કરતાં મોટો માનવાને કારણે આ ગુંચવાડો પેદા થયો છે. સૂર્ય પૃથ્વી કરતાં મોટો નથી એ વાત ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી નથી. ૩૧૯) Page #364 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૭૨. ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં સમાનતા નથી # વિજ્ઞાનીઓ કહે છે કે ઉનાળામાં પૃથ્વીનો ઉત્તર ધ્રુવ સૂર્ય તરફ નમેલો હોવાથી ઉત્તર ધ્રુવમાં છે મહિનાનો દિવસ હોય છે. વિજ્ઞાનીઓ કહે છે કે ઉત્તર ધ્રુવમાં શિયાળો હોય ત્યારે દક્ષિણ ધ્રુવમાં ઉનાળો હોય છે. જો કે ઉત્તર ધ્રુવમાં છ મહિનાનો દિવસ હોય છે ત્યારે દક્ષિણ પ્રદેશમાં ક્યાંય છ મહિનાની રાત્રી હોતી નથી. વળી ઉત્તર ધ્રુવમાં છ મહિનાની રાત્રી હોય છે ત્યારે દક્ષિણ પ્રદેશમાં ક્યાંય છ મહિનાનો દિવસ જોવા મળતો નથી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં એકસરખી પરિસ્થિતિ જોવા મળતી નથી. દક્ષિણ પ્રદેશમાં ક્યાંય છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રી જોવા મળતી નથી, જેના ઊપરથી સાબિત થાય છે કે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. જ્યારે દક્ષિણ ધ્રુવ ન હોય ત્યારે પૃથ્વી ગોળ હોવાની અને ફરતી હોવાની વાત ખોટી સાબિત થાય છે. ૭૩. પૃથ્વીનો વ્યાસ કેટલો ? * જે વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માને છે તેમની વચ્ચે પણ પૃથ્વીના વ્યાસ બાબતમાં મતભેદો છે. બ્રિટનના ખગોળશાસ્ત્રી શ્રીમાન હાઈન્ડ એવા બે ગણિતશાસ્ત્રીઓની વાત કરે છે, જેમના પૃથ્વીના વ્યાસના અંદાજ બાબતમાં ૫૫ વારનો ફરક આવે છે. જયારે જયોર્જ હર્શલ નામના ખગોળશાસ્ત્રી પોતાના પુસ્તકમાં તેના કરતાં ૪૮૦ માઈલ ઓછો વ્યાસ ધરાવે છે. જે વિજ્ઞાનીઓ પૃથ્વીના વ્યાસ બાબતમાં અલગ અલગ આંકડાઓ આપે છે, તેમની વાત ઉપર વિશ્વાસ કેમ રખાય? ૩૪. વિજ્ઞાનીઓની વિચિત્ર ભાષા ૧૪ બ્રિટનના મહાન ખગોળશાસ્ત્રી રિચર્ડ પ્રોક્ટર એક પુસ્તમાં લખે છે કે “સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે એમ ધારી લેવામાં કોઈ હરકત નથી.” આ વાક્ય ઉપરથી ખ્યાલ આવે છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એ ધારી લેવામાં આવેલી વાત છે; સાબિત થયેલું સત્ય નથી. ૩૫. ગુરુત્વાકર્ષણ કાપનિક વસ્તુ છે સર આઈઝેક ન્યુટને વૃક્ષ ઉપરથી સફરજન નીચે પડતાં જોયું ત્યારે તેમને વિચાર આવ્યો કે પૃથ્વીમાં બધી ચીજોને પોતાની તરફ આકર્ષવાની શક્તિ છે, જેને ગુરુત્વાકર્ષણ નામ આપવામાં આવ્યું. હકીકતમાં વિજ્ઞાનીઓની આ મોટી ઐતિહાસિક ભૂલ હતી. પૃથ્વી જો બધી જ ચીજોને પોતાની તરફ આકર્ષતી હોય તો શા માટે ધુમાડો નીચે આવવાને બદલે ઉપર તરફ જાય છે? શા માટે લોહચુંબક વડે જમીન ઉપર પડેલી સોય પણ ઊપર તરફ ખેંચાઈ જાય છે? તેના જવાબો મળતા નથી. હકીકત એ છે કે વસ્તુઓ પોતાના ગુરુ અથવા લઘુ સ્વભાવને કારણે નીચે અથવા ઊપરની તરફ ગતિ કરે છે. તેમાં ગુરુત્વાકર્ષણની કોઈ ભૂમિકા નથી. ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમના આધારે જ પૃથ્વીને ગોળ અને ફરતી દર્શાવી શકાય છે. આ નિયમ ખોટો સાબિત થઈ જાય એટલે પૃથ્વી સપાટ અને સ્થિર સાબિત થઈ જાય છે. (૩૨૦ } Page #365 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૭૬. સ્પેસ વોક શું છે ? આજના વિજ્ઞાનીઓ કહે છે કે બાહ્યાવકાશમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બિલકુલ અસ૨ ન હોવાથી અવકાશમાં આરામથી ચાલી શકાય છે. આ વાત પણ ભૂલભરેલી છે. જૈન શાસ્ત્રો કહે છે કે આકાશમાં પહેલા તનવાયુ (પાતળો વાયુ), પછી ઘનવાયુ (જાડો વાયુ) અને પછી ધનોધિ (ઘન પાણી) આવે છે, જે એક જાતના બરફ જેવું છે અને તેની ઊપર કોઈપણ આધાર વગર ઊભા રહી શકાય છે. આ ઘનોદિધ ઊપર અવકાશયાત્રીઓ સ્પેસ વોક કરે છે. એ માટે ગુરુત્વાકર્ષણની હાજરી અથવા ગેરહાજરીની કલ્પના કરવી જરૂરી નથી. ૭૭. અવકાશમાં ખૂબ ઠંડી છે. જૈન શાસ્ત્રો મુજબ બાહ્ય આવકાશમાં ઘનવાયુ અને ઘનોદધિ છે, એની અનેક સાબિતિઓ આજના વિજ્ઞાનીઓ પણ આપે છે. ઈ.સ. ૧૮૦૪ માં ગેલુસાક અને બીઓટ નામના ફ્રેન્ચ વિજ્ઞાનીઓ બલૂનમાં બેસીને આશરે ચાર માઈલ આકાશમાં ઊંચા ગયા હતા. તેઓ લખે છે કે ત્યાંની હવા એટલી બધી ઠંડી હતી કે સીસામાં રહેલી શાહી પણ તેમાં સૂકાઈ ગઈ હતી. તેમણે આ હવામાં સાથે લઈ ગયેલા પક્ષીને ઉડાડવાની કોશિશ કરી પણ તે ઊડી શક્યું નહીં. અમુક અંતર સુધી તે પથ્થરની જેમ નીચે પડ્યું અને તે પછી પાંખો ફફડાવી ઊડી શક્યું હતું. ત્યાં ઊપર જતાં ફેફસાં પણ સંગ્રહી ન શકે એવી ઘટ્ટ હવા આવે છે. આ રીતે બાહ્યાવકાશમાં ઘનવાયુ હોવાની જૈન શાસ્ત્રોની વાત સિદ્ધ થઈ જાય છે. 呀 જાણવા જેવી ભૂમિકા ૭૮. ૪૦,૦૦૦ ફૂટ ઊપર ઘનોદધિ છે તા. ૨૯-૯-૧૯૨૧ ના રોજ અમેરિકાનો વિજ્ઞાની જે.એ. મોકરેડી ૪૦,૮૦૦ ફૂટ ઊંચે પહોંચ્યો હતો. તેના કહેવા મુજબ, “આ સ્થાનની હવા ભારે છે. અહીં વાદળ સ્થિર છે. આગળ જતાં બરફ જેવું કઠણ પાણી આવે છે. તેની ઉપર ગમે તેટલો ભાર નાખીએ તો પણ સ્થિર રહે છે” આ વર્ણન ઊપરથી જૈન શાસ્ત્રોનો ઘનોદધિ સિદ્ધ થાય છે. ૭૯. સૂર્ય પૃથ્વી કરતાં ખૂબ નાનો છે. આજના વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્ય પૃથ્વી કરતાં ૧૨ લાખ ગણો મોટો છે. જો આ વાત સાચી હોય અને પૃથ્વી દડા જેવી ગોળ હોય તો અડધા દડા ઉપર સૂર્યનો એકદમ સીધો પ્રકાશ પડવો જોઈએ. એટલે કે સૂર્યનો પ્રકાશ જેટલી પૃથ્વી ઉપર પડે ત્યાં બધે બપોર જેવો તડકો હોવો જોઈએ. તેને બદલે પૃથ્વી ઉ૫૨ ક્યાંક સવાર, ક્યાંક બપોર અને ક્યાંક સાંજ હોય છે; જેના ઉપરથી સાબિત થાય છે કે સૂર્ય પૃથ્વી કરતાં નાનો છે અને પૃથ્વી ગોળ નથી. 呀 ૮૦. સૂર્ય સંકોચતો જાય છે ? આજના વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્ય દ૨ ૨૦ વર્ષે ૧ માઈલ જેટલો સંકોચાતો જાય છે. આ વાત માત્ર ૩૨૧ Page #366 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા કલ્પના છે. સૂર્ય અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી પ્રકાશવાનો છે. સૂર્ય જો ખરેખર ઘટતો હોય તો તેનો ક્યારેક નાશ થઈ શકે. આ વાત શક્ય નથી. માટે સૂર્ય પૃથ્વીથી મોટો નથી અને પૃથ્વી ગોળ નથી એ સાબિત થાય છે. ૮૧. ભરદરિયે પૃથ્વી ગોળ દેખાય છે ? IST આપણે ભરદરિયે જઈએ અને ચારે તરફ નજર કરીએ તો પૃથ્વી ગોળ દેખાય છે, જેના ઊપરથી આજના વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે. બલૂનમાં કે વિમાનમાં ઊપર જતાં મનુષ્યને પણ પૃથ્વી ગોળ દેખાય છે. હકીકતમાં આ રીતે પૃથ્વી દડા જેવી નહીં પણ થાળી જેવી ગોળ અને સપાટ દેખાય છે. આજ સુધી કોઈ નાવિકે અથવા વિમાનીએ દડા જેવી ગોળ પૃથ્વી દેખાઈ હોવાનો દાવો કર્યો નથી. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૮૨. શું બધું જ ફરે છે ? જ આજના વિજ્ઞાનીઓ કહે છે કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, સૂર્યમાળા કોઈ કેન્દ્રની આજુબાજુ ફરે છે. આમ કોઈ વસ્તુ સ્થિર નથી. કેટલાક વિજ્ઞાનીઓ કહે છે કે આખું બ્રહ્માંડ ફુગ્ગાની જેમ વિસ્તરી રહ્યું છે અને એક દિવસ ફૂટી જશે. આ બધી કલ્પનાઓ છે. સત્ય એ છે કે પૃથ્વી સ્થિર છે. ૮૩. દીવાલો સમાંતર હોય છે. * પૃથ્વી જો ગોળ હોય અને તેને કાટખૂણે જમીનથી સરખા અંતરે બે દિવાલો ઊભી કરવામાં આવે તો આ બે દિવાલોની ઊંચાઈ વધે તેમ તેમના ટોચના ભાગ વચ્ચે અંતર વધવું જોઈએ. એક ગોળા ઊપર બે લાકડાની પટ્ટીઓ કાટખૂણે મૂકીને પ્રયોગ કરી જુઓ. હકીકતમાં આ બે દિવાલો છેક સુધી સમાંતર રહે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૮૪. વિમાને ગતિ કરવાની શું જરૂર ? જ જો પૃથ્વી પોતાની ધરી ઉપર એક મિનિટના ૧૧૦૦ માઈલની ઝડપે ફરતી હોય તો કોઈ વિમાને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે પેટ્રોલ બાળવાની જરૂર નથી. વિમાન પહેલાં આકાશમાં 30,000 ફૂટ ઊંચે જાય અને ૧૦ મિનિટ સ્થિર રહીને નીચે આવે તો અમેરિકા આવી જવું જોઈએ. આવું બનતું નથી કારણ કે પૃથ્વી ગોળ નથી અને ફરતી નથી. ૮૫. એક ભૂલને છુપાવવા બીજી ભૂલ આજના વિજ્ઞાનીઓએ પહેલાં પૃથ્વીને દડા જેવી ગોળ માની લેવાની ભૂલ કરી. પૃથ્વી દડા જેવી ગોળ હોય તો આકાશમાં અધ્ધર કેવી રીતે રહે? આ સવાલનો જવાબ મેળવવા પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોવાની કલ્પના કરવી પડી. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોય તો સૂર્ય તેને ખેંચી ન લે ? એ ૩૨૨ Page #367 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા સમસ્યા હલ કરવા પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી હોવાની કલ્પના કરવી પડી. આ બધી કલ્પનાઓ પૃથ્વી દડા જેવી ગોળ છે' એવી મોટી કલ્પના ઊપર આધારિત છે, જેનો કોઈ પુરાવો નથી. પૃથ્વીને જો દડા જેવી ગોળ સાબિત ન કરી શકાતી હોય તો આગળની બધી જ વાતો કાલ્પનિક પુરવાર થાય છે. આજના વિજ્ઞાનીઓ પાસે પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરતો એક પણ નક્કર પુરાવો નથી, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર છે અને સપાટ છે. ૮૬. પક્ષીઓ માળામાં પાછાં ફરે છે પક્ષીઓ સવાર પડે પોતાના માળાઓ છોડીને ખોરાકની શોધમાં નીકળી પડે છે. દિવસ દરમિયાન અડધો સમય તો તેઓ અવકાશમાં ઊડે છે. આ દરમિયાન પૃથ્વી તો પોતાની ધરી ઉપર હજારો માઈલ ફરી ગઈ હોય, જેનો હિસાબ પક્ષીઓ પાસે ન હોઈ શકે. તેમ છતાં પક્ષીઓ સાંજ પડે પોતાના માળાઓમાં પાછાં ફરે છે, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ પણ નથી. ૮૭. પક્ષીઓ કેમ આકાશમાં ઊડે છે ? જ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જો બધી જ ચીજો ઊપર સમાન લાગુ પડતું હો તો પક્ષીઓ કેમ આકાશમાં ઊડે છે અને નીચે પડતાં નથી? પક્ષીના ઊડવાના બળ કરતાં પૃથ્વીનું આકર્ષણ બળ ક્યાંય વધુ હોવું જોઈએ, કારણ કે આકર્ષણ બળ પદાર્થના દળ ઊપર આધાર રાખે છે. આ ઉપરથી સાબિત થાય છે કે ગુરુત્વાકર્ષણ બળ જેવી કોઈ વસ્તુ નથી. ૮૮. પક્ષીઓ ગુમ થવાં જોઈએ * આપણે આકાશમાં ઋતુવિહારી પક્ષીઓ જોઈએ છીએ. પક્ષીઓ પહેલાં ક્ષિતિજમાં પ્રગટ થાય છે, પછી મધ્યાકાશમાં આવે છે અને પાછાં સામેની ક્ષિતિજમાં અદશ્ય થઈ જાય છે. આ રીતે એક પક્ષીના વિંદને આપણે સતત ૧૦થી ૧૫ મિનિટ સુધી જોઈ શકીએ છીએ. હવે ૧૦ મિનિટમાં તો પૃથ્વી ૧૧,OOO માઈલ ફરી જવી જોઈએ અને આકાશમાં ઊડતાં પક્ષીઓ આપણને સતત કેટલીક સેકન્ડથી વધુ ન દેખાવા જોઈએ, આવું નથી બનતું કારણ કે પૃથ્વી ફરતી નથી. ૮૯. ભમરડો રજકોણોને ફેંકી દે છે વિક જમીન ઉપર ભમરડો ફરતો હોય તેની ઉપર રજકણો નાખવામાં આવે તો તે રજકણો ફગાવી દે છે. આ રીતે પૃથ્વી પરનાં મનુષ્યો અને પશુપક્ષીઓ પણ દૂર ફેંકાઈ જવાં જોઈએ. આવું નથી બનતું, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી અને ફરતી નથી. ૯૦. પૃથ્વી ઉપર આપણે ચોંટી જતા નથી # વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે પૃથ્વી પ્રચંડ વેગે ફરતી હોવા છતાં આપણે આકાશમાં ફંગોળાઈ નથી જતા, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણને જકડી રાખે છે. જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ --- ૩૨૩) Page #368 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા આ કેન્દ્રત્યાગી બળ કરતાં વધુ જોરદાર હોય તો આપણે બધા પૃથ્વી સાથે સજ્જડપણે ચોંટીને જ રહેવા જોઈએ. આપણે મુક્તપણે હલનચલન કરી શકીએ છીએ અને ફેંકાઈ જતા નથી; જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ નથી. ૯૧. પૃથ્વીની ગતિનો અનુભવ થતો નથી. આપણે કલાકના ૧૦૦ કિલોમીટરના વેગથી જતી ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે તેની ગતિનો અનુભવ થાય છે તો એક મિનિટના ૧૧૦૦ માઈલના વેગથી ફરતી પૃથ્વીની ગતિનો અહેસાસ કેમ નથી થતો ? કારણ કે પૃથ્વી ફરતી જ નથી. ૯૨. દરરોજ ભૂકંપ આવતા નથી એક ખાલી ગોળાને અડધો પથરાથી ભરો. બાકીના ભાગ પૈકી અડધા ભાગમાં ભીની માટી ભરો. હવે જે ભાગ ખાલી રહે તેના અડધા ભાગમાં પાણી ભરો અને બાકીનો અડધો ભાગ ખાલી રહેવા દો. હવે આ ગોળાની બરાબર મધ્યમાંથી એક સળિયો પસાર કરો અને આ સળિયાની ધરી પર ગોળાને જોરથી ઘુમાવો. આ ગોળામાં માટી, કાંકરા, પાણી વગેરેના અથડાવાનો અવાજ આવ્યા વિના રહેશે નહીં. હવે આ ગોળામાં કેટલાંક છિદ્રો પાડી તેને ઘુમાવો. છિદ્રોમાંથી માટી, પાણી, કાંકરા વગેરે તીવ્ર ગતિએ બહાર આવશે. આજના વિજ્ઞાનીઓના મતે આપણી પૃથ્વી પણ આ ગોળા જેવી છે, જે મિનિટના ૧૧૦૦ માઈલની ઝડપે ગોળ-ગોળ ઘૂમે છે. તો પછી શા માટે તેમાંથી બધું બહાર નથી આવતું ? કારણ કે પૃથ્વી ગોળ નથી અને ફરતી પણ નથી. 呀 ૯૩. બધું જ ફર્યા કરતું હોવું જોઈએ આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને સૂર્યની આજુબાજુ અને પોતાની ધરીની આજુબાજુ ફરતી માને છે. પૃથ્વી જો સૂર્યની આજુબાજુ ફરતી ન હોય તો પોતાની ધરીની આજુબાજુના પરિભ્રમણને કારણે અવકાશમાં ફંગોળાઈ જાય. અવકાશમાં સૂર્ય પણ સ્થિર રહી શકતો નથી. ન્યુટનની ગતિના નિયમ મુજબ તેણે પણ કોઈ તારાની આજુબાજુ ફરવું જરૂરી છે. અન્યથા ન્યુટનનો નિયમ ખોટો સાબિત થાય. સૂર્ય જે તારાની આજુબાજુ ફરતો હોય એ તારો પણ કોઈ બીજા મોટા તારાની આજુબાજુ ફરતો હોવા જોઈએ. ન્યુટનના નિયમ મુજબ અવકાશમાં કોઈ વસ્તુ સ્થિર રહી શકે નહીં. આ રીતે પ્રત્યેક અવકાશી પદાર્થ અન્ય પદાર્થની આજુબાજુ ફરતો હોવો જોઈએ. છેવટે તો કોઈ વસ્તુ સ્થિર માનવી પડે. ત્યારે આ સ્થિર વસ્તુ કેમ સ્થિર છે તેનો જવાબ ન્યુટનની થિયરી આપી શકતી નથી. હકીકત એ છે કે આ સ્થિર પદાર્થ જ પૃથ્વી છે. ૯૪. બુધ અને સૂર્ય વચ્ચે કોઈ ગ્રહ નથી આજના વિજ્ઞાનીઓએ બુધની અને સૂર્યની ગતિનું માપ કાઢીને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને આધારે એવું અનુમાન કર્યું હતું કે બુધ અને સૂર્ય વચ્ચે પણ ‘વલ્કન' નામનો ગ્રહ હોવો જોઈએ. ટેલિસ્કોપ વડે જોતાં 时 ૩૨૪ Page #369 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા આજ સુધી વિજ્ઞાનીઓને આ નવતર પ્રહનો પત્તો મળ્યો નથી. આ ઉપરથી ન્યુટનની ગુરુત્વાકર્ષણ થિયરી ખોટી સાબિત થાય છે અને પૃથ્વી ફરતી હોવાની વાત પણ તેવી જ રીતે ખોટી સાબિત થાય છે. ૯૫. ગ્રહો ધુવના તારાની પ્રદક્ષિણા કરે છે. વિજ્ઞાનીઓ કહે છે કે બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ વગેરે ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે, પણ હકીકતમાં આપણે જોઈ શકીએ છીએ કે તમામ ગ્રહો, નક્ષત્રો અને તારાઓ ધ્રુવના તારાની પ્રદક્ષિણા કરે છે. આ ઊપરથી એવું સાબિત થાય છે કે ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરતા નથી, માટે પૃથ્વી ગ્રહ નથી અને ફરતી પણ નથી. ૯૬. ગુરુનો ગ્રહ પૃથ્વી જેવો નથી જ ગેલિલીયોએ દૂરબીન વડે ગુનો ગ્રહ બારીકાઈથી જોયો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ગુરુના ગ્રહની આજુબાજુ કેટલાક ઉપગ્રહો છે, જેઓ ગુરુની આજુ બાજુ પ્રદક્ષિણા કરે છે. આ નિરીક્ષણ ઉપરથી તેને એવો વિચાર આવ્યો કે ગુરુ સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. આ વિચારનો કોઈ પુરાવો નહોતો છતાં તેણે વાત સાચી માની લીધી. તેના આધારે તેણે એવી કલ્પના કરી કે ગુરુની જેમ પૃથ્વી પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આ વાતનો પણ કોઈ પુરાવો નહોતો છતાં તેણે આ વાત સાચી માની લીધી. ત્યાર પછી તેણે એવી કલ્પના કરી કે જેમ ગુરુના ગ્રહની આજુબાજુ ઉપગ્રહો પ્રદક્ષિણા કરે છે તેમ પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે અને તે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. આ વાતનો પણ કોઈ પુરાવો નથી. આ રીતે કલ્પનાઓને જ હકીકત માની લેવામાં આવી છે. ૯૭. તો મનુષ્યોને બાંધી રાખવા પડે If પૃથ્વી જો ખરેખર દડા જેવી ગોળ હોય તો આ દડાની એકદમ ઊપરના ભાગમાં રહેલા મનુષ્યો અને પ્રાણીઓ જ સ્થિર ઊભાં રહી શકે. દડાની બાજુએ અને નીચે રહેલા મનુષ્યો તેમ જ પ્રાણીઓ આકાશમાં ગબડી ન પડે એ માટે તેમને પટ્ટાથી બાંધી રાખવાં જોઈએ. આ બાબતનો ઉકેલ આપતાં વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી બધી દિશામાં રહેલી ચીજોને પોતાના કેન્દ્ર તરફ આકર્ષે છે, માટે દક્ષિણ ગોળાર્ધમાં લોકો ગબડી પડતા નથી. આ માટે રબરના ગોળામાં બધી બાજુથી ખેંચાવેલી ટાંકણીનું દૃષ્ટાંત આપવામાં આવે છે. અહીં ફરક એટલો છે કે ટાંકણીઓને રબ્બરમાં ખેંચાવી દીધી હોવાથી તે સ્થિર રહે છે, જયારે મનુષ્યો અને પ્રાણીઓ હલનચલન કરતાં હોય છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રાણીઓ જો જમીન સાથે ચોંટી ગયાં હોય તો તેઓ હલન ચલન કરી શકે નહીં. હકીકતમાં પૃથ્વીના ગોળ હોવાની અને ગુરુત્વાકર્ષણની વાત જ ખોટી છે. ૯૮. વજનમાં ફરક હોવો જોઈએ # જે વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ કહે છે તેઓ પણ દાવો કરે છે કે પૃથ્વી વિષુવવૃત્ત આગળ થોડી ફૂલી ગયેલી છે અને ઉત્તર તેમજ દક્ષિણ ધ્રુવ આગળ ચપટી છે. જો આ વાત સાચી હોય તો વિષુવવૃત્ત -- ૨૫) ૩૨૫ Page #370 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા પૃથ્વીના ગુરુત્વકેન્દ્રથી દૂર હોવું જોઈએ અને ઉત્તર તેમજ દક્ષિણ ધ્રુવ નજીક હોવા જોઈએ. જો આ વાત પણ સાચી હોય તો એક મનુષ્યનું ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ પર જેટલું વજન થાય તેના કરતાં વિષુવવૃત્ત ઉપર ઓછું વજન થવું જોઈએ. આજ દિવસ સુધી આ વાત વિજ્ઞાનીઓ સાબિત કરી શક્યા નથી. કોઈપણ વ્યક્તિનું વજન પૃથ્વીના કોઈપણ ભાગમાં એકસરખું જ જોવા મળે છે. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી વિષુવવૃત્ત આગળ ફૂલી ગયેલી નથી અને હકીકતમાં પૃથ્વી ફરતી નથી અને ગોળ પણ નથી. ૯૯. ગોળાનો મધ્યભાગ ન હોય જ આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી ગોળ છે, માટે તેમાં ઊપર, નીચે, ડાબે, જમણે, એવું કંઈ નથી. જો આ વાત સાછી હોય તો તેમાં ઉત્તર, ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને વિષુવવૃત્ત કેમ હોઈ શકે? ગોળામાં તો કોઈ ઉત્તર, દક્ષિણ કે મધ્ય શક્ય નથી. જો વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાના મધ્યમાં દોરેલી કાલ્પનિક રેખા હોય તો ગોળાના મધ્યમાંથી આવી અસંખ્ય વર્તુળાકાર રેખાઓ દોરી શકાય. એ બધાને વિષુવવૃત્ત તરીકે શા માટે ઓળખાવી ન શકાય? જો પૃથ્વીનો ગોળો બધી બાજુએથી સમાન હોય તો શા માટે વિષુવવૃત્ત તરીકે ઓળખાવી રહેલો ભાગ જ ફૂલી ગયો છે? શા માટે ધ્રુવ પ્રદેશો ચપટા છે? શા માટે આ ગોળાની ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરી શકાતી નથી? આ બધા જ સવાલોના કોઈ જવાબો આજના વિજ્ઞાનીઓ પાસે નથી, કારણ કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. ૧૦૦. પૃથ્વી ઉપર અજાણ્યા પ્રદેશો છે # આજના ભૂગોળશાસ્ત્રીઓ પૃથ્વીના ગોળાનો જે આકાર રજૂ કરે છે તે મુજબ આજની તારીખમાં આ પૃથ્વી ઊપર એક પણ પ્રદેશ એવો નથી કે જેની આપણને જાણ ન હોય અને જયાં આપણે પહોંચ્યા ન હોઈએ. તેમ છતાં આજે પણ એટલાન્ટિક મહાસાગરમાં બર્મુડા ટ્રાયેન્ગલ નામનો વિસ્તાર છે, જ્યાં મોટાં મોટાં વિમાનો અને સ્ટીમરો ગુમ થઈ જાય છે પણ તેનો ક્યારેય પત્તો લાગતો નથી. આ સ્ટીમરોનો કે વિમાનનો કાટમાળ અથવા તેમાં રહેલા મનુષ્યોના મૃતદેહો પણ કદી હાથમાં આવતા નથી. એવું કહેવાય છે કે બર્મુડા ટ્રાયેન્ગલ એવી અજ્ઞાત પૃથ્વીનું પ્રવેશદ્વાર છે, જ્યાં હજી સુધી કાળા માથાનો માનવી પહોંચી શક્યો નથી. પૃથ્વી ઉપર આવો એક પણ પ્રદેશ હોય તો પૃથ્વીનો વર્તમાન નકશો ખોટો સાબિત થાય છે અને પૃથ્વી દડા જેવી ગોળ હોવાની માન્યતા પણ ખોટી પડે છે. ૧૦૧. એન્ટાર્કટિકા ખંડ સાબિતી છે # પૃથ્વી દડા જેવી ગોળ ન હોવાની સૌથી મોટી સાબિતી દક્ષિણ મહાસાગરને છેવાડે આવેળો હિમાચ્છાદિત એન્ટાર્કટિકા ખંડ છે. હજી સુધી કોઈ કાળા માથાનો માનવી સ્ટીમરમાં કે વિમાનમાં બેસીને આ ખંડની આરપાર નીકળી શક્યો નથી. અત્યારે જેટલા લોકો એન્ટાર્કટિકાનો પ્રવાસ કરે છે તેઓ તેના પરિઘ ઊપર જઈને પાછા ફરે છે, પણ કેન્દ્ર સુધી કોઈ પહોંચતું નથી. આધુનિક વિમાનો કે હેલિકોપ્ટરો વડે પણ એન્ટાર્કટિકા ખંડને કોઈ ઓળંગી શક્યું નથી. આ માટેના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે. જેને (૩૨૬ Page #371 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા આજના વિજ્ઞાનીઓ દક્ષિણ ધ્રુવ કહે છે તે પ્રદેશ સુધી પણ કોઈ પહોંચી શકતું નથી. આ ઉપરથી સાબિત થાય છે કે અજ્ઞાત વિશ્વ બહુ મોટું છે, જેનો પ્રારંભ એન્ટાર્કટિકાથી થાય છે. પૃથ્વીમાં દક્ષિણ ધ્રુવ જેવું કોઈ કેન્દ્ર જ નથી, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. “જેને ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન” પુસ્તકમાંથી સાભાર.. ૯. ખ્રિસ્તી ઘર્મ પણ પૃથ્વીને સપાટ માને છે # ખ્રિસ્તીઓના ધર્મગ્રંથ બાઈબલમાં પણ અનેક સ્થળે પૃથ્વી સ્થિર છે અને સપાટ છે, એવી માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું છે, તે જેમકે... બાઈબલના જિનેસીસ ૧૧:૧-૯ (૪) માં લખવામાં આવ્યું છે કે “પછી તેમણે કહ્યું કે - ચાલો આપણે એક શહેર બનાવીએ, જેમાં સ્વર્ગમાં પહોંચતો એક ટાવર હોય.” બાઈબલના ઈસાઈહા ૧૧:૧૨ માં લખવામાં આવ્યું છે કે “પછી તેઓ ઈઝરાયલના નાતબહાર મુકાયેલાને ભેગા કરશે અને દુનિયાની ચાર કિનારી ઊપર તેમને મોકલશે.” ડેનિયલ ૪:૧૧ માં લખવામાં આવ્યું છે કે “પછી તે મજબૂત વૃક્ષ ઊગ્યું અને તે સ્વર્ગ સુધી ઊંચું ગયું. ત્યાંથી પૃથ્વીનો છેડો દેખાતો હતો.” બાઈબલના સાલ્મ ૯૩:૧ માં લખ્યું છે કે “પૃથ્વી એટલી મજબૂત છે કે તેને હલાવી ન શકાય.” બાઈબલના એક્સેલેસિયાટસ ૧:૫ માં લખ્યું છે કે “સૂર્ય ઊગે છે અને સૂર્ય આથમે છે. તે જ્યાંથી ઊગ્યો હોય ત્યાં પાછો ઝડપથી પહોંચી જાય છે.” આ વિધાન ઊપરથી ખ્યાલ આવે છે કે બાઈબલના મત મુજબ સૂર્ય ફરે છે અને પૃથ્વી સ્થિર છે. બાઈબલના ઈસાઈહા ૪૦:૨૨ માં લખવામાં આવ્યું છે કે “તેઓ પૃથ્વીના વર્તુળમાં સિંહાસન ઊપર બિરાજમાન છે.” આ વિધાનને કેટલાક આધુનિક વિજ્ઞાનવાદીઓ પૃથ્વી ગોળ હોવાની માન્યતાના સમર્થન તરીકે જુએ છે; પણ બાઈબલમાં જે ગોળાકારની વાત કરવામાં આવી છે તે થાળી જેવા સપાટ ગોળાકારની વાત છે. બાઈબલના જોબ ૩૭:૩૩ માં લખવામાં આવ્યું છે કે “મેં જ્યારે પૃથ્વીનો પાયો નાખ્યો ત્યારે તમે ક્યાં હતા?” આ રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ પૃથ્વીને સ્થિર અને સપાટ જ માનવામાં આવી છે. “જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન” પુસ્તકમાંથી સાભાર..... ૩૨૭ Page #372 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૧૦. શું ! ખરેખર પૃથ્વી ફરે છે ? આજે જગત પર પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા મથતા વિજ્ઞાનવાદની કેટલીક તદ્દન વિસંવાદી ભ્રામક વાતો પણ બાહ્ય-આડંબર અને પ્રચારના બળે જનતાના માનસમાં સ્થિર થવા પામી છે. તેમાંની એક વાત છે કે “પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.” પરંતુ વિજ્ઞાન એ પ્રયોગસિદ્ધ મનાય છે જ્યારે ‘‘પૃથ્વી ફરે છે” તે બાબત કોણે ક્યા પ્રયોગથી નક્કી કર્યું ? એ જ વાત પ્રમાણસિદ્ધ નથી, માત્ર કલ્પનાના ઘોડા દોડાવીને આ વાત લોકોના માનસમાં ડોલાણ ઊભું કરે તે રીતે રજૂ થઈ છે. પૃથ્વીની ગતિ વિજ્ઞાનની દૃષ્ટિએ ત્રણ જાતની મનાય છે. (૧) ધરી પરની ગતિ, જેનાથી દિવસ - રાત થાય છે. તે કલાકના ૧,૧૦૦ માઈલની હોય છે. (૨) સૂર્યની આસપાસ ગતિ, જેનાથી ઋતુઓ થાય છે તે કલાકના ૬૬,૦૦૦ માઈલની હોય છે અને (૩) સૂર્ય સાથે ગતિ, કલાકના ૭,૨૦,૦૦૦ માઈલની, કેમ કે સૂર્ય પણ શૌરી નામના ગ્રહ તરફ સેકંડના ૨૦૦ માઈલની સ્પીડથી પોતાની આખી ગ્રહમાળાને લઈને ધસી રહ્યો છે. આ ત્રણ જાતની ગતિનો સુમેળ રાખી પૃથ્વી ગતિ કરે છે. અહીં સવાલ મહત્ત્વનો એ થાય છે કે ૪ કલાકે ૭,૨૦,૦૦૦| ૬૬,૦૦૦ ૧,૧૦૦ માઈલની ઝડપથી ફરનારી પૃથ્વી પરના પદાર્થો બધા વ્યવસ્થિત શી રીતે રહે ? 呀 વળી આટલી ઝડપથી પૃથ્વી પશ્ચિમથી પૂર્વમાં જતી હોય તો સદા માટે પૃથ્વી પર પવનનો સામી દિશાનો ઘસારો કેટલો બધો અનુભવાય ? I પૃથ્વી આટલી ઝડપથી ફરતી હોય તો આકાશમાં ઊડેલ પક્ષી પાછું પોતાના માળામાં શી રીતે પહોંચી શકે ? જાણવા જેવી ભૂમિકા 唔 વળી જમીન ૫૨ ઊભો રહેલ શિકારી અચૂક નિશાન શી રીતે સાધી શકે ? આના સમાધાનમાં આપતી દલીલો ‘વાતાવરણ પણ પૃથ્વી સાથે ફરે છે’’ તે તર્કસંગત નથી. કેમ કે સંસારમાં કોઈ પણ વાહન, ગાડી, મોટર કે પ્લેન પોતાની સાથે વાતાવરણને પણ લઈને દોડતું હોય એ સંભવિત નથી. વળી તા. ૨૦-૧૨-૧૯૬૭ના ટાઈમ્સ ઓફ ઈંડિયામાં પ્રકાશિત ઈંડિયા સાયન્સ એકેડમી દિલ્હી તરફથી યોજાયેલ બેંગ્લોરની મીટિંગમાં નોબેલ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત વૈજ્ઞાનિક C. V. રામને “પૃથ્વી સાથે વાતાવરણ નથી ફરતું” એવી વૈજ્ઞાનિક શોધ ઉપર આપેલ મહત્ત્વના પ્રવચન ઉપરથી તો સ્પષ્ટ સાબિત થાય છે કે, “પૃથ્વીની ગતિ અને વાતવરણની ગતિ ભિન્ન છે.” 时 વળી પૃથ્વી ગતિશીલ હોય તો એરોપ્લેનમાં બેસી અદ્ધર આકાશમાં સ્થિર થઈ કલાકના ૧,૧૦૦ માઈલના વેગથી પૃથ્વીનો ગોળો ફરે તો જ્યાં ઈચ્છા હોય ત્યાં ઊતરી શકાય તો પછી પ્લેનને ગતિશીલ ક૨વાની જરૂર શી? ૩૨૮ Page #373 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૪િ વળી પૃથ્વી સૂર્યના ગુરુત્વાકર્ષણથી બંધાયેલી છે અને સૂર્યશૌરી ગ્રહ તરફ ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને પોતાની આખી ગ્રહમાળા લઈને ધસી રહ્યો છે તો પૃથ્વી ડિસે. થી જૂન તો સૂર્યની સાથે ખેંચાતી સૂર્યની આસપાસ ફરી શકે. પણ જૂનથી ડિસેમ્બરમાં પૃથ્વી તો પૂર્વથી પશ્ચિમમાં જાય અને સૂર્ય તો ૨૦ ક્રોડ વર્ષે એક ચક્રાવો પૂરો કરતો હોઈ ૧૦ ક્રોડ વર્ષો બાદ પૂર્વથી પશ્ચિમમાં આવે ત્યાં સુધી તો પશ્ચિમથી પૂર્વમાં જાય તો પૃથ્વી જૂનથી ડિસેમ્બરમાં પૂર્વથી પશ્ચિમમાં ૬૬,000 માઈલ સ્પીડે જાય અને સૂર્ય તેને પોતાના ગુરુત્વાકર્ષણથી પોતાની સાથે (એટલે ૧૦ ક્રોડ વર્ષ સુધી પશ્ચિમથી પૂર્વમાં જતો હોઈ) ૭,૨૦,૦૦૦ની ઝડપે ખેંચે, આ ખેંચા-ખેંચીમાં બિચારી પૃથ્વી ગતિ જ શી રીતે કરી શકે? આ ખૂબ જ ગંભીરતાથી વિચારવા જેવું છે. I જો પૃથ્વી ખરેખર ફરતી હોય તો ધ્રુવનો તારો બારે મહિના એક જ સ્થાને એક જ સરખી રીતે કેમ દેખી શકાય? કેમ કે, ૨૧ જૂન કે ૨૧ ડિસેમ્બરે તો પૃથ્વી ૨૧ માર્ચના સ્થાન કરતાં ૧૬ ક્રોડ માઈલ દૂર હોય તો ધ્રુવના તારાનો ખૂણો ત્રાંસો થવો જોઈએ. આજે તો ૨૦૦ ઈંચવાળા વ્યાસનાં વિરાટકાય દૂરબીનો શોધાયાં છે જેમાં ઝીણામાં ઝીણી ચીજનું અંતર પણ જાણી શકાય છે. તો ૧૬ ક્રોડ માઈલ દૂર રહેલા પૃથ્વી ઉપરથી ધ્રુવના તારાનું થતું નિરીક્ષણ ધ્રુવના તારાની સીધી લીટીએ રહેલ પૃથ્વી ઊપરથી થતા નિરીક્ષણને મળતું આવે.... એ સંભવે ખરું? આ ચોખ્ખો પ્રત્યક્ષ દાખલો છે કે પૃથ્વી નથી ફરતી...! પરંતુ આજે વૈજ્ઞાનિક વાતાવરણમાં રંગાઈ ગયેલા હાલના શિક્ષિતોના મગજમાં એક તરફી વલણની નીતિ ખૂબ જ સ્થાન પામતી જાય છે. તેથી સત્ય પણ ઘણીવાર લોકોના અનાદરનો વિષય બની જાય છે. તેથી વર્તમાનકાળે સત્યની જિજ્ઞાસાને યોગ્ય રીતે કેળવવા માટે પ્રસ્તુત લેખના માધ્યમથી અને આ “જૈન કોસ્મોલોજી” ગ્રંથના આધારે વિચારક વિદ્વાનોનું લક્ષ્ય આવી બાબતો તરફ ખેંચ્યું છે. સહુ તટસ્થ રીતે સત્યની જિજ્ઞાસા સાથે વાસ્તવિકતાને ઓળખો... એ જ શુભાભિલાષા... સહ... Page #374 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૧૧. ના ! પૃથ્વી ફરતી નથી. લે. સ્વામી સ્વરૂપાનંદ (સાલવી પાડો - પાટણ (ઉ.ગુ.)) (૧) જૈન શાસ્ત્રોના આધારે (A) જૈનાગમ “સૂર્યપ્રજ્ઞપ્તિ” ના સૂત્રમાં સૂર્યની ગતિનું સ્પષ્ટ પ્રમાણ મળે છે. તે જેમ કે ગણધર શ્રી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો કે, “હે ભદંત ! સૂર્ય જ્યારે અંદરના મંડળથી બહારના મંડળમાં જાય અને એ પ્રમાણે જ બહારના મંડળમાંથી અંદરના મંડળમાં આવે ત્યારે આ સૂર્યને આટલી ગતિ કરવામાં કેટલા દિવસ-રાતનો સમય લાગે છે?” ભગવાન મહાવીર સ્વામીએ જવાબ આપતાં જણાવ્યું કે, “હૈ ગૌતમ ! આ ગતિ કરવામાં ૩૬૬ (ત્રણસો છાસઠ) રાત અને દિવસનો સમય લાગે છે.” . (શ્રી સૂર્યપ્રજ્ઞમિ સૂત્ર/પ્રથમ પ્રાભૃત/સૂત્ર-૯) (B) ગૌતમ સ્વામીએ ફરી પૂછ્યું કે, “હે ભદંત ! આટલા સમયમાં (૩૬ ૬ રાત-દિવસ) સૂર્ય કેટલા મંડળોમાં પરિભ્રમણ કરે છે? કેટલાં મંડળોમાં ૨ વાર પરિભ્રમણ કરે છે અને કેટલાં મંડળોમાં એકવાર પરિભ્રમણ કરે છે?” ત્યારે ભગવાન શ્રી મહાવીરે ક્યું કે, “હે ગૌતમ ! સૂર્ય ૧૮૪ (એકસો ચોરાસી) મંડળોમાં પરિભ્રમણ કરે છે. આમાંથી ૧૮૨ મંડળોમાં ૨ વાર પરિભ્રમણ કરે છે. જે આ પ્રમાણે છે. - “બહાર આવતી વખતે અને પ્રવેશ કરતી વખતે એક પહેલું મંડળ અને છેલ્લું મંડળ, આ પ્રમાણે ર મંડળ સિવાય બીજા બધા મંડળોમાં ૨ વાર ભ્રમણ સૂર્યનું હોય છે. (૧) સૌથી અંદરના મંડળમાં તથા (૨) સૌથી બહારના મંડળમાં સૂર્યનું ભ્રમણ એકવાર હોય છે.” (શ્રી સૂર્યપ્રાપ્તિ સૂત્ર/પ્રથમ પ્રાભૃતસૂત્ર-૧૦) (C) જેમ જેમ વખત (સમય) વીતતો જાય તેમ તેમ સૂર્ય આગળ જાય. તેમ તેમ એની પાછળના દેશોમાં રાત્રિ થાય છે. આ પ્રમાણે દેશ-ક્ષેત્રના ભેદ હોવાને કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તનો ભેદ પડે છે અને આથી જ કાળભેદ પણ થાય છે. (શ્રી ભગવતી સૂત્ર-વૃત્તિ/શતક-પ/ઉદ્દેશો-૧) (D) પ્રથમ પ્રહર વગેરે સમય જંબૂદ્વીપના ૨ ભાગોમાં એક સાથે મળે છે. આ પ્રમાણે દેશભેદથી પ્રત્યેક સમયનો ભેદ (જંબૂદ્વીપ વગેરેમાં) મળે છે અથવા ભરતક્ષેત્રમાં જે સ્થાન પર સૂર્યોદય થાય તેનાથી પાછળ આવેલા ભાગ માટે તે જ સમય અસ્તકાળ માનવામાં આવે છે. આ ઉદયસ્થાન અને અસ્તસ્થાનની વચમાં (મધ્યભાગમાં) રહેનારાઓ માટે એ જ સમય મધ્યાહ્નનો સમય માનવામાં આવે છે. આ પ્રમાણે કાળ (સમય) કોઈના માટે પ્રથમ પ્રહર, કોઈના માટે બીજો પ્રહર તો કોઈને માટે ત્રીજો પ્રહર, ક્યાંય સંધ્યાનો સમય બનશે... આ પ્રકારની વિચારણા દ્વારા આઠે પ્રહર સંબંધી સમય એકી સાથે મળી શકશે. જંબૂદ્વીપમાં આવેલા મેરુપર્વતથી ચારે બાજુ સૂર્યના પરિભ્રમણ દ્વારા કાળના આઠે (૩૩૦ | (૩૩૦ Page #375 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી –––––––––––––––––––ાલાલા ના પ્રહરના સમયની એક સરખા સમયે શક્યતા બને છે. આ પ્રમાણે સંપૂર્ણ નરલોક - અઢીદ્વીપના સંબંધમાં વિચાર કરવો જોઈએ. (શ્રી મંડલપ્રકરણ ટીકામાંથી) (૨) અથર્વવેદના આધારે (A) “સૂર્યદ્યુલોક અને પૃથ્વીની ચારે બાજુ પ્રદક્ષિણા કરે છે.” (શ્રી અથર્વવેદ.) “ઘુલોક અને પૃથ્વીની પરિક્રમા કરતો સૂર્ય રાત અને દિવસ એમ બે પ્રકારે સમયના ભાગ પડે (શ્રી અથર્વવેદ..) પૃથ્વી સ્થિર છે.” (શ્રી અથર્વવેદ ૬/૮૯/૧) (D) “ઘુલોક અને પૃથ્વી સદા સર્વદા સ્થિર રહે છે.” (શ્રી અથર્વવેદ - ૧૦-૮-૨) (૩) અન્વેદના આધારે (A) “પૃથ્વી સ્થિર છે.” (શ્રી ઋગ્વદ-૧/૫૦૯) (B) “સૂર્ય પોતાની નિશ્ચિત ગતિ પ્રમાણે ચાલતો રહે છે.” (શ્રી ઋગ્વદ - ૧૭૨/૯) (૪) યજુર્વેદના આધારે (A) “પૃથ્વી ધ્રુવ છે અને સ્થિર છે.” (શ્રી યજુર્વેદ- ૪/૧૨) (B) “સૂર્ય સાત ઘોડાવાળા રથ વડે ભુવનને (ઘુલોક અને પૃથ્વીને) જોતો જોતો પસાર થાય છે. (શ્રી યજુર્વેદ-૩૩/૪૩) (C) “પૃથ્વી અચલ છે... અચળ હોવા છતાં તે સ્થિર સ્વરૂપે અવસ્થિત છે.” (શ્રી સાયણ ભાષ્ય) જ (૫) “ઘુલોક અને પૃથ્વી સ્થિર છે. (કોષિતકી બ્રાહ્મણ) જ (૬) (A)બે હજાર બસ્સો (૨, ૨00) યોજનાનો માર્ગ આંખના પલકારાના અર્ધ ભાગમાં વિચરનાર (હે સૂર્ય!) આપને હું વંદન કરું છું. (શ્રી આદિત્ય હૃદય) (B) ૯ લાખ બે હજાર (૯,૦૨,000) યોજન જેટલો માર્ગ બે ઘડીમાં પાર કરવાવાળા (હે સૂર્ય!) આપને હું વંદન કરું છું. (શ્રી આદિત્ય હૃદય...) ઉપર્યુકત પ્રમાણોથી આ વાત સ્પષ્ટ સિદ્ધ થાય છે કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ફરે છે તે માન્યતા સ્વીકૃત છે આટલું હોવા છતાં પણ ઈ.સ. ૪૭૬માં આર્યભટ્ટ નામના એક ભારતીય વિદ્વાને પૃથ્વી ફરે છે એવો પોતાનો અભિપ્રાય રજૂ કર્યો જેનું ખંડન કરનારાઓનો ઉલ્લેખ પણ મળી આવે છે જેનું વિવરણ આ પ્રમાણે છે. --- ૩૩૧) ૩૩૧ Page #376 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા જ (૧) પૃથ્વીના ભ્રમણના વેગથી ઉત્પન્ન થતા વાયુ વડે મોટા-મોટા મહેલ અને પર્વતના શિખર અવશ્ય તૂટી પડે અને બધી ધ્વજાઓ પશ્ચિમ તરફ ફરકવા લાગે. કારણ કે તીવ્ર વેગથી કોઈ પણ વસ્તુનું સ્થિર રહેવું શક્ય નથી. (શ્રીપતિ પંડિતજી) (૨) જેમ સૂર્ય અને અગ્નિમાં ઉષ્ણતા, ચંદ્રમાં શીતલતા, પાણીમાં પ્રવાહિતતા, પથ્થરમાં કઠોરતા, વાયુમાં ચંચલતા હોય છે તેવી જ રીતે પૃથ્વી સ્વભાવથી જ અચલા છે કેમ કે વસ્તુતઃ વસ્તુની અંદર એક વિચિત્ર પ્રકારની શક્તિ હોય છે. આથી સ્થિરત્વ તે પૃથ્વીનો સ્વભાવ છે. (શ્રી ભાસ્કરાચાર્ય રચિત-શિરોમણિ ગોલાધ્યાય પૂર્વ શ્લોક) If (૩) કેટલીક વ્યક્તિઓનું એવું કથન છે કે પૃથ્વી ફરે છે અને તારા તથા ગ્રહ-ગણાદિ સ્થિર છે. પરંતુ જો એવું હોય તો પોતાનો માળો છોડી આકાશમાં ઊડતાં પક્ષી કેટલાક સમય બાદ ફરી પાછાં પોતાના માળામાં શી રીતે આવી શકે? (શ્રી વરાહમિહિર પંચસિદ્ધાંતિકા અ-૧૨, શ્લોક-૬) જ (૪) જો પૃથ્વી ફરતી હોય તો પક્ષી પોતાના માળાઓમાં પાછાં કેવી રીતે આવે છે? તથા આકાશમાં ફેંકાતું તીર ક્યાંક વિલીન કેમ થતું નથી? અથવા તે પૂર્વ કે પશ્ચિમમાં વિષમ ગતિવાળાં કેમ બનતાં નથી ? (અથવા પૂર્વ તરફ ફેકેલું બાણ પશ્ચિમ તરફ અથવા પશ્ચિમ તરફ ફેંકેલું બાણ પૂર્વાભિમુખ કેમ બનતું નથી?) હવે જો એમ કહેવામાં આવે કે પૃથ્વીની ગતિ મંદ છે આથી આવું બને છે તો ફક્ત એક દિવસમાં જ શી રીતે તે પૂર્વ ગોલાધે ફરી શકે ? એક રાત-દિવસમાં એના ભ્રમણની શક્યતા કેવી રીતે? (સિદ્ધાંત શિરોમણિ-શિષ્ય ધીવૃદ્ધિદ તંત્ર- ગોલાધ્યાય શ્લોક ૩૮-૫૩) R (૫) ભ્રમણનો સિદ્ધાંત પ્રત્યક્ષ બાધિત છે, કેમ કે “પૃથ્વી ફરે છે” એનો નિર્ણય પ્રત્યક્ષ અનુભવથી થતો નથી જયારે “પૃથ્વી સ્થિર છે” એવો અનુભવ બધાને થાય છે આથી પૃથ્વીની સ્થિરતા સંબંધિત અનુભવને ભ્રમ કહી શકાય નહિ કારણ કે બધા દેશ અને બધા કાળમાં બધા મનુષ્યોને “પૃથ્વી ફરે છે” એવો અનુભવ થતો નથી. હોડી વગેરેમાં બેઠેલાને હોડી સ્થિર છે એવો અનુભવ અવશ્ય થાય છે પરંતુ સ્થિરતાનો અનુભવ વસ્તુતઃ ભ્રમ છે. કારણ કે બીજાઓને (હોડીમાં બેઠેલાઓને અથવા કિનારા પર ઊભેલ વ્યક્તિઓને) હોડી વગેરે ચાલે છે તેનો અનુભવ થાય છે આ દલીલથી હોડીની સ્થિરતાનો અનુભવ મિથ્થા સાબિત થાય છે, તેથી સિદ્ધ થાય છે કે પૃથ્વી સ્થિર છે. જ (૬) “પૃથ્વી ભ્રમણશીલ નથી” પૃથ્વીમાં ગુત્વ અને સ્થિતિસ્થાપક ધર્મ નિહિત છે આથી તે ગતિ કરી શકતી નથી. જો પૃથ્વી ભ્રમણશીલ છે, તો તે ગુરુત્વ અને સ્થિતિસ્થાપક ધર્મવાળી ન હોઈ શકે જેમકે વાયુ અને અગ્નિ - વાયુમાં ગુરુત્વ નથી તેથી તે અસ્થિર છે અને અગ્નિમાં સ્થિતિસ્થાપકતા નથી આથી તે સ્થિર નથી. પૃથ્વીની બાબતમાં આનું કોઈ પ્રમાણ નથી આથી પૃથ્વી ભ્રમણશીલા નથી. (સૂર્ય ગતિ વિજ્ઞાન) E૪ (૭) ઈસ્લામ ધર્મગ્રંથ “કુરાને શરીફ” માં આ વિષયને લગતી એવી જ માન્યતાઓ જોઈએ ૩૩૨ Page #377 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા (A) "बश्शम सौ तजरौ लो मुसतकरिल्लहा तो या ।" खेटले 3 सूर४ खे निश्चित मार्ग पर याते छे. (सूरे यामित पारा २२ रुकु पहला आयात ६७ ) (B) "बलकमरा कदरना दो मना जेला दत्ता आदंकल उरजुलि कदीमा ।" भेटले 3 सूर्य खने चंद्रमां પણ પોતાની મંજિલના નિશ્ચિત રાહી છે. તે એટલે સુધી કે ઘટતા ઘટતા ખજૂરની જૂની ડાળી (પાતલી) ની भाइ ते जनी छे. (उपरोक्त खे ४.... आयत - ३८) (c) "लश्शफ सौ यम बग्गोलहा उन तहरे कल कमरा बज्गललयव भाले कुडा व होरी ब कुल्लुन की हिलनी यस बदुना ।" खेटले } नथी सूर४थी जनी शस्तु ते यांहने ४ने पडे जने सू२४ पा द्विवसनी पहेला खावी शस्तो नथी. हरे पोताना नियत मार्ग अपर ४ वियरे छे. (४ - आयत - ३९) (D) "अश्शम सो बल कमरो बें रहुसबान ।" खेटले 3 सू२४-यंद्र खेड साथै निश्चित पणे वियरे छे. ( सूरे रहमान पारा २७, आयत ८२८ ) "बस्मला ह जाति ले बो सजे ।" खेटले डे- आसमान की कलम जिसमें बुर्ज है अर्थात् बुर्जों से मुराद हुवा कि बरा उना की मंजिल है। बुर्जा अरब में महल को कहते हैं, तारों की मंजिल का नाम बुर्ज इसलिए रहा कि वह मानो उनके घर है ।" ( सूरे बुर्जे पारा - ३० ) “इन्नल लाहा धूमसेकु रसमा बाते वल अरदा अन तजुला ।" "वलाउण जलाता इन कहु सक दोमा मिल अहदिम मिमबादेही । " એટલે કે ખુદા જ આકાશ અને જમીનને સ્થિર રાખી શકે છે કે જેથી ગબડી ન પડે, અગર જો ગબડી પડે તો ખુદાના સિવાય કોઈ નથી કે જે એને થંભાવી શકે. - (सूरे कातर पारा - २२, आयत - ४९ ) (" तत्वज्ञान स्मारि" भांथी साभार ) 333 Page #378 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૧૨. આઘુનિક ભૂગોળ અને જૈનધર્મ... લે. પ.પૂ. આ.શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ.સા. જ ખરેખર જૈનધર્મમાં જીવનનાં બધાં જ અંગોને સ્પર્શનારાં તત્ત્વોની યથાર્થ વ્યાખ્યા આવે છે. શિક્ષણના ક્ષેત્રે કેટલું? અને શું ઉપયોગી છે? તે વાત પણ જૈનધર્મો સફળ રીતે વિચારી છે. ભારતીય સંસ્કૃતિના મહત્ત્વને નહિ પિછાણનારાઓ એમ કદાચ બોલી દેતા હોય કે....“શું ધર્મ તે વળી દુન્યવી બાબતોમાં માથું મારતો હશે? શું ભણવું? શું ન ભણવું? એમાં તો વ્યવહાર દૃષ્ટિએ જે અર્થોપાર્જન માટે વધુ ઉપયોગી જણાય, તેવું જ્ઞાન ઉપયોગી માની શકાય, તેમાં વળી ધર્મનું નિયંત્રણ કેમ સંગત થાય ?” પરંતુ સૂક્ષ્મ રીતે ઊંડાણથી વિચારતાં – “ધર્મ એટલે જીવન જીવવાની આદર્શ પદ્ધતિ” એમ સમજાય છે ... આ અર્થ યોગ્ય રીતે વિચારતાં જીવન જીવવા માટે વ્યવહારિક રીતે જરૂરી લાગતા પદાર્થો જો યથોચિતપણે ન મેળવાય તો શક્તિનો દુર્વ્યય કેમ અટકે ? ખરેખર શક્તિનો દુર્વ્યય ન થાય એજ ધર્મનું પ્રધાન રહસ્ય છે. આ દૃષ્ટિએ વર્તમાનકાળે જે પણ શિક્ષણ અપાઈ કે લેવાઈ રહ્યું છે તેમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ માનવ જીવનને અનિષ્ટ રીતે ધક્કો પહોંચાડનાર જે તત્ત્વો હોય છે, તે સામે લાલબત્તી ધરવી એ પણ ધર્મનું અવસરોચિત કર્તવ્ય બની રહે છે. તેથી સ્કૂલો, વિદ્યાલયો અને કોલેજો વગેરેમાં જે રીતે વિજ્ઞાન, ઈતિહાસ, અર્થકારણ, રાજકારણ, કૃષિવિદ્યા, વાણિજ્ય શાસ્ત્રાદિની અધકચરી અને ભ્રામક બિનાઓ વિદેશીઓએ પોતાના મલિન -સ્વાર્થની સિદ્ધિ માટે ગોઠવી રાખેલી નીતિને અનુરૂપ પુસ્તકો આદિ આધારે શિખવાડાય છે. આ જ રીતે વિકૃત અને કલ્પનામય પાયા ઉપર ગોઠવાયેલ ભૂગોળનો વિષય પણ કુમળા માનસવાળા બાળકોના મગજમાં પાંચમા ધોરણથી ઠસાવવામાં આવે છે. જેનાથી પરિણામે હાઈસ્કૂલ કે કોલેજનું અધ્યયન પૂરું થતાં તે વિદ્યાર્થી ધર્મ અને તે જ ધર્મના અનુષ્ઠાનો તરફ અનાદરવાળો અને છૂપી રીતે અંદરખાને) પણ તે બધું બગ કલ્પનામય માનતો થઈ જાય છે. આ પરિસ્થિતિના સર્જનના પ્રતાપે “ધર્મમાં વિશ્વાસ ન રાખવો એ એક જાતની સિવિલાઈઝેશન કે નવી ફેશનનો નમૂનો બની રહ્યો છે. જે નમૂનાનો માલ લગભગ બધા શિક્ષિતો પાસે ઓછો કે વધારે ગુપ્ત કે જાહેર હોય જ છે...! તેથી જરા વિચારવાની જરૂર છે કે હકીકતમાં ધર્મ એ શું વહેમનો ભંડાર છે? ધર્મ એ શું કલ્પનાસૃષ્ટિની ચીજ છે? વાત એ છે કે ભારતમાં શક, મુસલમાનાદિ ઘણા વિદેશીઓના આક્રમણો આવ્યાં. વળી તેઓ સ્કૂલ પ્રમાણમાં સંપત્તિ પણ લૂંટી ગયા. તેમજ કતલ કરીને સ્થૂલ પ્રાણીઓનો પણ નાશ કર્યો. પરંતુ પ્રજાની નસેનસમાં ઝણઝણી રહેલું, સાંસ્કૃતિક ખમીર તેવું જ બબ્બે આવા અત્યાચારોથી વધુ પ્રબળપણે ટકી રહ્યું.... પરિણામે ગમે તેવી પ્રબળ વિદેશી સત્તાને છેવટે અહીંથી ઊપડી જવું પડ્યું કોઈ સ્થિર ન થઈ શક્યું. પાશ્વાત્યોએ આ વસ્તુનો ખૂબ વ્યવસ્થિત અભ્યાસ કરી પોતાની સત્તાને ચિરસ્થાઈ બનાવવા શરૂઆતમાં એલચી રૂપે, પછી વ્યાપારી કંપની રૂપે, તેમાંથી પચાવી પાડનાર સત્તાધીશરૂપે, છેવટે સર્વસત્તાધીશો બની ૩૩૪ Page #379 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા જવાની પેરવી કરતા રહ્યા. બીજી બાજુ પ્રજામાં “અમે તમારા ધર્મમાં જરા પણ ડખલ નહીં કરીએ.’” એમ વિશ્વાસ પમાડવા ઈ.સ. ૧૮૫૭નાં વિપ્લવ બાદ ઢંઢેરો જાહેર કરીને શિક્ષણ ક્ષેત્રમાં લોર્ડ મેકોલેની નીતિ પ્રમાણે વિવિધ શિક્ષણ આપવાના નામે તેઓએ પોતે ઘડી કાઢેલા કલ્પનામય વિકૃત અસત્યોનો સુગર ક્વોટેડ પોઈઝનની પદ્ધતિએ વિદ્યાર્થીઓના માનસમાં પ્રચાર કર્યો. આવી રીતે ભારતીય સંસ્કૃતિનાં સત્યોનું અવમૂલ્યન કરી ભારતીય પ્રજાના માનસમાં તે સંબંધી વિકૃત છાપ ઉપજાવી નવી પ્રજાને સાંસ્કૃતિક અસ્મિતાથી વંચિત રાખવા માટે જાણી જોઈને તેઓએ વિરૂપ અસત્યો શિક્ષણમાં વિવિધ રીતે પેસાડયાં છે જેનું ફળ આપણે આજે અનુભવીએ છીએ. ઉદા. તરીકે ભૂગોળની વર્તમાન ધારણાઓના પાયામાં “પૃથ્વી ગોળ છે, અદ્ધર આકાશમાં લટકતો ગોળો છે, સૂર્યમણ્ડલનો ગ્રહ છે અને તે સૂર્યની આસપાસ બીજા ગ્રહોની જેમ ફરે છે,’’ ઈત્યાદિ...વાતો પ્રચાર બળે જામી પડી છે. ખરી રીતે વિચારતાં આ વાત વિદેશીઓએ જાણી જોઈને નાસ્તિકવાદના પાયા મજબૂત કરવા માટે કેવળ કલ્પના અને અડસટ્ટા ઉપર નિર્ભર બનીને ઉપજાવેલી છે. કેમ કે આજે પ્રયોગ દ્વારા પૃથ્વી ગોળ કે ફરતી હોવાની એક પણ બાબત તર્કશુદ્ધ ટકતી નથી. તેથી આધુનિક ભૂગોળની માન્યતાઓ સામે જૈનધર્મનાં નક્કર સત્યો દીવાદાંડી રૂપ કે લાલબત્તી રૂપ છે. વિજ્ઞાનવાદીનો આશ્રય લઈને નાસ્તિકવાદમાં પરિણમનારી આજની ભૌગોલિક બાબતો હકીકતમાં નક્કર નથી. આ વાત ઊંડી સમજણના પરિણામે સમજાય તેવી છે. એટલે આપણે એ વિચારવાનું છે કે જો પૃથ્વી અદ્ધર આકાશમાં લટકતો સૂર્યમાળાનો ગ્રહ જ હોય અને તે સૂર્યની આસપાસ કલાકના ૧,૧૦૦ માઈલ (દૈનિક ગતિ), ૬૬,૦૦૦ માઈલ (વાર્ષિક ગતિ) થી અને ૭,૨૦,૦૦૦ માઈલ (સૂર્યની ગ્રહમાળા સાથે પોતાની ગતિ) થી ઝપાટાબંધ ફરતો હોય તો પછી પુનર્જન્મ, સ્વર્ગ, નરક, મોક્ષ વગેરે એ બધું હંબગ જ ને ! અને જો તેમજ હોય તો પુણ્ય પાપ કે ધર્મ અધર્મ કે આત્મા પરમાત્મા જે કે ભારતીય – સંસ્કૃતિના તાણાવાણા રૂપ છે તે બધું અશ્રદ્ધેય થયું ને...! આ રીતે વિદેશીઓએ ડબલ સોગઠી મારી કે શિક્ષણ - ક્ષેત્રે પોતાની મન-ઘડંત રીતિ રિવાજો + નીતિ અપનાવી પોતાની રાજસત્તાનો પગદંડો મજબૂત કર્યો અને પ્રજાના માનસમાંથી પ્રાણ પ્રિય સંસ્કૃતિને ભૂસવાની કુચેષ્ટા કરી જેમાં કાળ બળે પાશ્ચાત્યો ઘણે ખરે અંશે ફાવ્યા હોય, તેમ અત્યારે લાગે છે. આ રીતે ‘આધુનિક ભૂગોળ” એ ખરેખર ધર્મ સંસ્કૃતિના પાયાને હચમચાવવા માટે કાતિલ સુરંગના જેવી બીજી ઘણી વસ્તુઓની જેમ વિષમ અનર્થંકર વસ્તુ છે. સુજ્ઞ વિવેકી જનતાએ ખૂબ જ વ્યવસ્થિત પણે ભારતીય સંસ્કૃતિનાં તત્ત્વોનો માર્મિક પરિચય મેળવી, જગતનાં પ્રાણીમાત્રનું હિત જેમાં સમાયેલું છે તેવી સર્વ હિતકર આર્ય-સંસ્કૃતિના પાયાને સુદઢ રીતે ટકાવવા વિવિધ પ્રયત્નો કરી વર્તમાનની ભૂગોળની ભ્રામક માન્યતાઓને ઝીણવટથી તપાસી સત્ય તત્ત્વને જાહેરમાં આણવા પ્રયત્ન કરવો જોઈએ. (“તત્ત્વજ્ઞાન સ્મરિકા’માંથી સાભાર...) ૩૩૫ Page #380 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૧૩. આજની ભૂગોળ – ખગોળ પર વિમર્શ. લે. પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા. આજની અંદાજ અને કલ્પનાના ઘોડા પર આરૂઢ થઈ કલ્પી કઢાયેલી ભૂગોળ – ખગોળ નવી પ્રજાનાં મન બહેકાવી નાંખે છે અને પ્રાચીન આર્ય મહર્ષિઓએ અહિંસા, સંયમ અને તપથી પ્રાપ્ત કરેલ દિવ્ય દષ્ટિથી નિહાળેલ વાસ્તવિક ભૂગોળ ખગોળ પર અશ્રદ્ધા કરાવી દે છે પરિણામે આધુનિકોને એ વિચારવા શક્તિ પણ નથી તો પછી આધુનિક માન્યતાઓ પર ઊઠતા સવાલોનું કેમ? દા.ત. આજની માન્યતા કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે. એમ કહે છે તો સવાલ એ છે કે ઉત્તર અમેરિકાનો માનવી દક્ષિણ - અમેરિકામાં જાય ત્યારે એ દક્ષિણ ગોળાર્ધ પર ઊપરની અપેક્ષાએ શું હવામાં લટકતો ચાલે છે? દા.ત. અહીં જ કોઈ બહુ મોટા ગોળા ઉપર ચાલતો ચાલતો આગળ વધી નીચેના ગોળાર્ધ પર ચાલી શકશે? અગર કહો કે ગુરુત્વાકર્ષણથી પૃથ્વીના નીચેના ગોળાર્ધ પર વાંધો ન આવે તો જ્યારે નીચેના ગોળાર્ધ પર માણસ ઊંચો કૂદકો મારે ત્યારે તો એ ગુરુત્વાકર્ષણથી વધુ બળવાળો થવાથી જ ઊંચે કૂદી શક્યો. એટલે કે, ગુરુત્વાકર્ષણની ઝડપમાંથી બહાર નીકળી ગયો તો પછી એ નીચે આકાશમાં જ પડે ને...? વળી આજની માન્યતા મુજબ ચંદ્ર પૃથ્વી પર ખેંચાઈનથી આવતો. એ પરસ્પરના ગુરુત્વાકર્ષણના લીધે છે, તો ચંદ્રની પેલી બાજુ ખેંચી રાખનાર બીજો ગ્રહ માનવો પડે. જો એમ હોય તો સમગ્ર ગ્રહોના બ્રહ્માંડ વર્તુળની પરિધિ પર છેડે રહેલા ગ્રહોને હવે ઉપરની બાજુ ખેંચી રાખનાર ગ્રહો નથી. તો એ કેમ અંદરની બાજુનાં ગ્રહોથી પોતાના તરફ ખેંચાઈ ન જાય? પૃથ્વી અને ગ્રહોને થાળી જેવો ગોળ માનનારને આવી આપત્તિઓ નથી... વળી કહે છે “પૂર્વમાંથી પશ્ચિમ તરફ જનારુ વહાણ ફરીને પૂર્વમાં જ આવે છે માટે પૃથ્વી ગોળ છે – તો સવાલ એ છે કે એમ ઉત્તરથી દક્ષિણ તરફ જનારુ વહાણ કેમ કરીને ફરીને ઉત્તરમાં નથી આવતું? એ જ બતાવે છે કે પૃથ્વી ચારે તરફથી ગોળ નથી.” આજની માન્યતામાં પૃથ્વી ધરી ઊપર ફરી રહી છે. પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે તો સવાલ એ છે કે સૂર્યની વિમુખ ભાગ ફરતો ફરતો સૂર્યની સન્મુખ આવ્યો ત્યારે સૂર્યોદય થયો એ વખતે ધોળો સૂર્ય લાલ કેમ દેખાય છે? તે પાછો થોડી જ વારમાં સફેદ કેમ દેખાય છે? તો પછી સાંજે તો દિવસના તપેલું વાતાવરણ સૂર્યાસ્ત તરફ જાય છે તો એ વખતે પાછો સૂર્ય કેમ લાલ દેખાય છે? પૃથ્વી સ્થિર માનનારને સૂર્યને ફરતો માનનાર તો કહી શકે કે સૂર્ય ઉદયાચલની કિનારીની અંદર હોય ત્યારે સૂર્યનાં કિરણ લાલ ઉદયાચલ પર પડી રિફલેકશન પ્રત્યાઘાતો થતાં જે લાલ પ્રતિકિરણ ઊઠે છે. એમાંથી નીચેના પૃથ્વીના માનવીને સૂર્યલાલદેખાય એ સહજ છે. તે થોડી વારમાં સૂર્ય ઉદયાચલની કિનારીની બહાર નીકળી આવતાં હવે સૂર્યનાં કિરણો પર્વત પર અથડાઈ થતાં રિફલેકશન પેલી બાજુ જવાનાં.... તેથી અહીંથી સૂર્ય સફેદદેખાય એ સહજ છે. આજની માન્યતા ચંદ્રને તેજ વિનાનો ચળકતો (ભાસ્વર) પદાર્થ કહે છે. જે સૂર્યનાં કિરણ ઝીલી એનું રિફલેકશન પૃથ્વી પર પાડે છે તેથી ચંદ્ર પ્રકાશમય દેખાય છે. પરંતુ આના પર સવાલ એ છે કે તો (૩૩૬ } Page #381 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા પછી બીજ-ત્રીજના ચંદ્રનું રિફ્લેક્શન ક્ષેત્ર પૂનમના ચંદ્રના રિફલેકશન ક્ષેત્રે જેટલું સમાન કેમ બની શકે? ઊભા દર્પણના ઊપરના થોડા જ ભાગ ઊપર દીવાનો પ્રકાશ પડતો હોય તો ત્યાંથી રિફલેક્શન થનાર નીચે ઓછી જમીન ઉપર જ પથરાવાનું અને સંપૂર્ણ દર્પણ પર દીવાનો પ્રકાશ પડતો હોય તો તેનું રિફલેકશન ક્ષેત્ર મોટું થવાનું... અસલમાં ચંદ્રનું પોતાનું જ તેજ હોવાથી એના નાના ભાગનાં કિરણ મોટા ભાગના કિરણના સમાન જ ક્ષેત્ર પર પ્રકાશ ફેંકનાર માત્ર પ્રકાશની ઘનતામાં ફરક પડવાનો. વળી કહે છે સ્ટીમર દૂરથી આવતી હોય ત્યારે પહેલાં એની ઉપરનો સઢ દેખાય પછી એ કિનારા તરફ આગળ વધતાં સઢનો નીચેનો ભાગ એમ ધીરે ધીરે આખી સ્ટીમર દેખાય. એ સૂચવે છે કે પૃથ્વી ગોળ છે. પરંતુ અહીં સવાલ છે કે તો પછી દૂરથી ટ્રેન આવતી હોય એમાં એ પ્રમાણે કેમ નથી દેખાતું કે પહેલાં ઊપરનો ભાગ પછી નીચેનો પછી એની નીચેનો એમ કેમ નથી દેખાતું? વળી જો પૃથ્વી ગોળ અને ફરતી હોય તો ઝાડ પરથી પંખી પૂર્વ તરફ કલાકના ૧૦ માઈલની સ્પીડથી ઊડ્યું. આજની માન્યતા મુજબ પૃથ્વી પોતાની ધરી પર કલાકના લગભગ ૧, ૧૦૦ માઈલની ઝડપે પૂર્વથી પશ્ચિમ તરફ ગોળ ફરી રહી છે. હવે વિચારો પંખી વિરુદ્ધ દિશા તરફ કલાક ઊડ્યું, તો એ ઝાડથી કેટલે દૂર ગયું?... અહીં એમ દલીલ કરવામાં આવે છે કે જેમ ચાલતી ટ્રેનના ડબ્બામાં માખી અંદરના ચાલતા વાતાવરણ સાથે ઊડે છે તેથી ચાલતી ટ્રેનથી દૂર જતી નથી. એમ અહીં પંખી પૃથ્વી સાથે ચાલતાં ઝાડથી બહુ દૂર ન જાય. પરંતુ એ માખી તો બંધિયાર ડબ્બામાં ઊડે છે તેથી દૂર નથી પડતી કિન્તુ માનો કે ટ્રેન, ડબ્બાની પર બેઠેલી માખી ચાલુ ટ્રેનથી વિરુદ્ધ દિશામાં ઊડે તે જ ટ્રેનની બહાર ટ્રેન સાથે ચાલતા વાતાવરણમાં ઊડી તો ટ્રેન મિનિટના ૦ માઈલની સ્પીડથી જતી હોય. તે માખી પણ એટલી જ સ્પીડથી વિરુદ્ધ દિશામાં ઊડે તો ૧ મિનિટમાં એ પેલા ટ્રેન-ડબ્બાથી ૧ માઈલ દૂર જાય કે નહિ? આમ સામ સામી દિશામાં દોડતી બે ટ્રેન ડબલ અંતર પામે જ છે. આ જ હિસાબે પેલું પંખી પણ ઝાડ પરથી આકાશમાં વિરુદ્ધ દિશામાં ઊડેલું. ૧ કલાકમાં એ ઝાડથી ૧૦૦ માઈલ દૂર જાય કે નહીં? હકીકતમાં એમ બનતું નથી. તેથી પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની વાત ખોટી ઠરે છે. વળી પૃથ્વી દડા જેવી ગોળ છે. તેના હિસાબે ઉત્તર ધ્રુવમાં ૬ મહિના રાત્રી, ૬ મહિના દિવસ માનવામાં આવે છે પરંતુ દક્ષિણ ધ્રુવમાં ય એ પ્રમાણે હોવાનું ક્યાં શોધાયું છે? વળી આજનું વિજ્ઞાન પૃથ્વીને સ્થિર - સૂર્યની આસપાસ ફરતી માને છે. પરંતુ એમ જો હોય તો ઉત્તરધ્રુવનો સ્થિર તારો બારે મહિના બરાબર એક જગ્યાએ ઉત્તર દિશામાં જ શી રીતે જોવા મળે ? એ તો જો પૃથ્વી થાળી જેવી ગોળ હોય અને સ્થિર હોય તેમજ સૂર્ય ચંદ્ર પ્રદક્ષિણા દેતા હોય તો જ ઉત્તરધ્રુવનો તારો બારે માસ એક જ સ્થાને જોવા મળે. તેમ પેલું પંખી કલાકમાં ૧૦ માઈલ ઊડવામાં પોતાના મુકામથી એટલી જ દૂર જવાનું બની શકે ? તેમજ બીજાના પ્રતિ પ્રકાશ ક્ષેત્ર કરતાં પૂનમનું પ્રકાશ ક્ષેત્ર વધે નહિ તાત્પર્ય-પૃથ્વી દડા જેવી ગોળ - પૃથ્વી એની ધરી પર ફરતી તેમજ સૂર્યની આસપાસ ફરતી રહેવાની માન્યતા ખોટી છે. (“તત્ત્વજ્ઞાન સ્મારિકા” માંથી સાભાર....) 339 Page #382 -------------------------------------------------------------------------- ________________ IST જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૧૪. જૈન માન્યતા અને વિજ્ઞાનની માન્યતા વચ્ચે ભજતા જ વાચકોને જૈન માન્યતા અને વિજ્ઞાનની માન્યતા વચ્ચે કેવી ભિન્નતા છે તેનો તરત ખ્યાલ આવે માટે અહીં જરૂર પૂરતી થોડી વિગતો આપી છે. સૂચના: અહીં બ્લેક એટલે મોટા ટાઈપનું લખાણ જૈનદર્શનની માન્યતાને જણાવે છે અને નોર્મલ ટાઈપનું લખાણ વિજ્ઞાનની માન્યતાને જણાવે છે. ૧. જૈન દર્શન આત્મા, કર્મ, પરલોક અને મોક્ષ આ ચારેયના શાશ્વત અસ્તિત્વને સ્વીકારે છે. tar જ્યારે પરદેશનાં બધાં દર્શનો અને વૈજ્ઞાનિકો આ ચારેયના અસ્તિત્ત્વને બરાબર સ્વીકારતા નથી. ૨. જૈન દર્શન દેવ-દેવીઓથી યુક્ત એવા દેવલોકને એટલે દેવોના વસવાટ સ્થાનને માને છે. એમાં બે પ્રકારના દેવોનું સ્થાન ધરતી-પાતાલમાં છે અને બે પ્રકારના દેવાનું સ્થાન આકાશમાં-અસંખ્ય અબજો માઈલના વિસ્તારમાં રહેલું છે. જ્યારે વૈજ્ઞાનિકો દેવલોકને જ માનતા નથી પછી આગળ વાત જ ક્યાં કરવાની રહી! ૩. જૈનો આ ધરતીની નીચે ભૂગર્ભમાં અબજોના અબજો માઈલના દીર્ધઅવકાશમાં સાત નરકમૃથ્વીઓ છે એવું માને છે. શ જયારે પરદેશના અજૈન દર્શનો કે વૈજ્ઞાનિકો આ ધરતીની નીચે નરક જેવી વસ્તુ છે એવું માનતા જ નથી. ૪. આપણે એક લાખ યોજન જંબૂઢીપના કેન્દ્રમાં આવેલ મેરુપર્વત અને મહાવિદેહને તથા તેના છેડે આવેલા ભરત ક્ષેત્રને પણ માનીએ છીએ. જ જયારે વિજ્ઞાનને ત્યાં જંબૂદ્વીપ જેવી કોઈ માન્યતા જ નથી, એનું સ્વપ્ન પણ નથી એટલે મેરુપર્વત વગેરેની વાત જ ક્યાં કરવાની રહી ! ૫. આપણે અત્યારે જે ધરતી ઊપર રહ્યા છીએ એ ધરતીની નીચે હજારો માઈલ ગયા બાદ આપણી ધરતીને છેડે જ જોડાયેલી સાત નરકમૃથ્વી પૈકી પહેલી નરક પૃથ્વી રહેલી છે. આ જ પૃથ્વીમાં ભવનપતિ અને વ્યંતર દેવો રહેલા છે. જયારે વિજ્ઞાન આપણી ધરતીની જોડે જોડાયેલી કોઈ જંગી પૃથ્વી છે એવું સ્વીકારતું નથી એટલે નરકો જેવી સૃષ્ટિ નીચે છે એનું એને સ્વપ્ન પણ ના આવે. ૬. આપણે (જેનો), વૈદિક હિન્દુ ગ્રન્થો, બૈદ્ધ ગ્રન્થો અને ઈસુખ્રિસ્તનું લખેલ બાઈબલ વગેરે પ્રાચીન બધા ધર્મો “પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ચંદ્ર ફરે છે” એવું જણાવે છે. (૩૮ – –– (૩૩૮ Page #383 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૭. જાણવા જેવી ભૂમિકા જ્યારે વિજ્ઞાન પૃથ્વીને ફરતી અને ગોળાકાર માને છે અને સૂર્ય-ચંદ્ર વગેરે સ્થિર છે એમ માને છે. જૈન મતે આકાશમાં દેખાતા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા જે દેખાય છે તે બધા જ સ્ફટિકરત્નનાં તેજસ્વી વિમાનો હોવાથી દેખાય છે અને તેની અંદર અસંખ્ય દેવ-દેવીઓ આમોદ પ્રમોદમાં જીવન વીતાવી રહ્યા છે. અનાદિથી અનંતકાળ સુધી આ વિમાનો ઘૂમતાં જ રહેવાનાં છે એમ માને છે. જ્યારે વિજ્ઞાન આકાશમાં દેખાતા ચમકતા સૂર્યાદિ ગ્રહો વગેરેને વિમાનો છે એવું માનતા નથી. સૂર્યને અગ્નિનો ધગધગતો ગોળો માને છે. ચંદ્ર, મંગળ વગેરે ખડકો, પહાડો વગેરેના બનેલ છે એમ માને છે. ત્યાં કોઈ સજીવ વસ્તુ નથી, દેવ-દેવી, પ્રાણી, વનસ્પતિ કે નાનું – મોટું કોઈપણ જાતનું ચૈતન્ય જીવન નથી એમ માને છે. ૮. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે, ચંદ્રનું વિમાન સ્ફટિકરત્નનું બનેલું છે એમ એ મહાન રત્નનો મહાન પ્રકાશ જ ધરતી ઊપર આવે છે જૈનો એવું માને છે. જ્યારે વિજ્ઞાન એ ચંદ્રને પૃથ્વીથી છૂટો પડેલો ટૂકડો છે એમ માને છે. ચંદ્ર ખડકો, પથ્થરનો બનેલો છે એટલે તેઓ ચંદ્રને સ્વયં નિસ્તેજ માને છે. ત્યારે ચંદ્રમાં પ્રકાશ દેખાય છે તેનું શું કારણ ? તેના કારણમાં કહે છે કે સૂર્યનું તેજ ચંદ્ર ઉ૫૨ પ્રતિબિંબિત થાય છે અને તેથી ચંદ્ર પ્રકાશિત થાય છે. ૯. આપણી આ ધરતીથી ઊંચે હજારો માઈલ દૂર જઈએ ત્યારે જ્યોતિષચક્ર આકાશમાં પથરાયેલું આવે છે. સેંકડો માઈલના ક્ષેત્રમાં રહેલા જ્યોતિષચક્રને વટાવીને આગળ જઈએ તો અસંખ્યાતા માઈલ ગયા પછી સ્થિર એવા બાર દેવલોક પૈકીના પહેલા દેવલોકના વિમાનોની શરૂઆત થાય છે. પહેલા દેવલોકથી લઈ આ વિમાનો અસંખ્યોના અસંખ્યો માઈલ ઊંચા રહેલાં છે અને તે એકબીજાથી ખૂબ જ દૂર દૂર હોય છે. બાર દેવલોક, તે પછી નવ ગ્રેવેયક દેવો અને તે પછી પ અનુત્તર વિમાન આમ ૨૨ પ્રકારના દેવોનો વસવાટ પૂરો થઈ જાય, તે પછી ફક્ત અનુત્તરના મધ્યસ્થ વિમાનની જગ્યાથી બાર યોજન એટલે ૪૮ ગાઉ દૂર અનંત જ્યોતિરૂપ મોક્ષનું સ્થાન રહેલું છે. તેની નીચે એ સ્થાનનું સૂચન કરતી ૪૫ લાખ યોજન જાડી મહાન સિદ્ધશિલા આકાશમાં અદ્ધર રહેલી છે. (આટલી મોટી વિશાળ જંગી સિદ્ધશિલા આકાશમાં નિરાધાર રહી છે.) જ્યારે ઉપરોક્ત વિગતોનું જાણપણું આજના વિજ્ઞાનને જરા પણ થયું નથી. અબજો જ નહિ પણ અસંખ્યવાર અબજોના અબજો માઈલમાં ઊંચે ઊંચે આકાશ કે અવકાશ વિસ્તાર પામેલું છે, એ બાબતમાં વૈજ્ઞાનિકોને ખ્યાલ મળ્યો છે કે કેમ ? તે એક મોટો પ્રશ્ન છે. ૧૦. જૈનમતે જ્યોતિષચક્ર આપણી ધરતીથી ઊંચે ૭૯૦ યોજન ગયા પછી શરૂ થાય છે અને ૧૧૦ યોજનમાં ગ્રહો, નક્ષત્ર, તારા બધું સમાપ્ત થાય છે. જ્યારે વિજ્ઞાન એ પ્રમાણે માનતું નથી. 336 Page #384 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૧૧. જૈનો ગ્રહોને ઉપરાઉપરી રહેલા માને છે અને એક ગ્રહથી બીજા ગ્રહ વચ્ચે બહુ જ ઓછું માપ દર્શાવે છે. 时 જ્યારે વિજ્ઞાન પ્રાયઃ ગ્રહોને ઉપરાઉપરી છે, એવું ઓછું માને છે અને એક ગ્રહથી બીજા ગ્રહ વચ્ચે લાખો, કરોડો, અબજો માઈલનું અતંર બતાવે છે. ૧૨. જૈનો સૂર્ય, ચંદ્ર વગેરેનું જ્યોતિષચક્ર મેરુપર્વતને પ્રદક્ષિણા આપતું અવિરત ગતિ કર્યા કરે છે એમ માને છે. 嗨 જ્યારે વિજ્ઞાને આ બધાના કેન્દ્રમાં સૂર્ય માન્યો છે. સૂર્યને કેન્દ્રીય રાજા બનાવ્યો છે અને તમામ ગ્રહો સૂર્યને ફરતા બતાવ્યા છે. જેને વૈજ્ઞાનિકો સૂર્યમંડળ કે સૂર્યમાળા કહે છે. ૧૫. “ભારત વર્ષ”નું નામકરણ 嗯 જંબુદ્વીપના પ્રથમ વર્ષ અથવા ક્ષેત્રનું નામ ‘ભારત વર્ષ' છે. એનું નામ કેવી રીતે પડ્યું, એ વિષયમાં જૈન માન્યતા એ છે કે આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવના સો પુત્રોમાંથી જ્યેષ્ઠ પુત્ર ભરત કે જે પ્રથમ ચક્રવર્તી હતા, એમણે આ ક્ષેત્રમાં સર્વ પ્રથમ રાજ્ય – સુખ ભોગવ્યું, આ કારણે આ ક્ષેત્રનું નામ “ભારત વર્ષ” પ્રસિદ્ધ થયું. શ્રીમદ્ ઉમાસ્વાતિરચિત તત્ત્વાર્થ - સૂત્રના મહાનૢ ભાષ્યકર શ્રીમદ્ અકલંક દેવ ત્રીજા અધ્યાયના દશમાં સૂત્રની વ્યાખ્યા આપતાં લખ્યું છે કે – भरतक्षत्रिययोगाद्वर्षो भरत : विजयार्धस्य दक्षिणतो जलधेरुत्तरतः गंगा - सिन्ध्वोर्बहुमध्यदेश भागे विनीता नाम नगरी । तस्यामुत्पन्नः सर्व राजलक्षणसम्पन्नो भरतो नामाद्यश्चक्रधरः षट्खण्डाधिपति : अवसर्पिण्या राज्य विभाग काले तेनार्दी भूक्तत्वात्, तद्योगाद् ' भरत” इत्याख्याते वर्ष : ॥" હિંદુઓના પ્રસિદ્ધ માર્કણ્ડેય - પુરાણમાં પણ વ્યાસ મહર્ષિએ ઉક્ત કથનનું સમર્થન કરતા તેરમા અધ્યાયમાં કહ્યું છે (‘સંગ્રહણીરત્નમ્’માંથી સાભાર...) ૩૪૦ . ऋषभाद् भरतो जज्ञे वीर : पुत्रशताद्वरः । सोऽभिषिच्यर्षभः पुत्रं, महाप्राव्राज्यमास्थितः ॥४९॥ तपस्तेपे महाभागः पुलहाश्रमसंश्रयः । हिमावं दक्षिणं वर्ष, भरताय पिता ददौ ॥ ४२ ॥ तस्मात्तु भारतं वर्ष तस्य नाम्ना महात्मनः ॥ ४३ ॥ અર્થાત્ - ઋષભથી ભરત પેદા થયો, જે એમના સૌ પુત્રમાંથી સર્વશ્રેષ્ઠ હતો. એના રાજ્યાભિષેક કરીને ઋષભ મહાનુભાવ પ્રવ્રુજિત થઈને પુલહાશ્રમમાં તપ તપવા લાગ્યા. જંબૂદ્વીપના હિમ નામનું દક્ષિણક્ષેત્ર પિતાએ ભરતને આપ્યું એને કારણે એ મહાત્માના નામથી તે ક્ષેત્ર “ભારત વર્ષ” કહેવાવા લાગ્યું. આ સિવાય “જંબુદ્રીપ-પ્રજ્ઞપ્તિ’’ માં ‘ભરતક્ષેત્ર’ આ નામનાં વધુ બે કારણ પણ પ્રતિપાદિત કરવામાં આવ્યાં છે. (૧) એ ક્ષેત્રના અધિષ્ઠાયકદેવનું નામ ભરત છે. (૨) આ નામ શાશ્વત છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૧૬. પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ ૪ તા.ક. આ ગ્રંથમાં ભવનપતિ વગેરે દેવોના આયુષ્ય પ્રસંગે તથા અન્ય પદાર્થોનાં વિવરણ પ્રસંગે પલ્યોપમ, સાગરોપમ, પુદ્ગલ - પરાવર્ત વગેરે શબ્દોનો ઉલ્લેખ આવ્યો હતો, જો કે સામાન્ય રીતે અસંખ્યાતા વર્ષનો ૧ પલ્યોપમ અને ૧૦ કોડાકોડી પલ્યોપમનો ૧ સાગરોપમ થાય છે. પરંતુ અસંખ્ય સંખ્યા કેટલી મોટી છે? તથા પલ્યની ઉપમા દ્વારા અને સાગરની ઉપમા દ્વારા એ કાળ પ્રમાણો કેવી રીતે લાવી શકાય છે તે સમજવું ખૂબ જ જરૂરી હોઈ ગ્રન્થાતરથી તેનું વિસ્તૃત સ્વરૂપ અહીં આપવામાં આવે છે. આ જ વિભાગમાં આવેલ ૧. જૈન માન્યતાનુસારે લોકવર્ણનમાં બતાવેલ (૧.૧૮) કાળ-માપમાં પલ્યોપમ (૬ પ્રકારે) કહેવાયું છે તે આ પ્રમાણે જાણવું – (૧) ઉદ્ધાર પલ્યોપમ, (૨) અદ્ધા પલ્યોપમ, (૩) ક્ષેત્ર પલ્યોપમ, તે પ્રત્યેકના સૂક્ષ્મ-બાબર એમ ૨-૨ ભેદ કરતાં એકંદરે ૬ ભેદ થાય છે. એ જ રીતિએ સાગરોપમના પણ ૬ પ્રકાર સમજવા.... (૧) બાદર ઉદ્વાર પલ્યોપમ ઉત્સઘાંગુલના માપ વડે? (પ્રમાણ વડે) બનેલા ૧ યોજન ( ગાઉ) ઊંડા ઘનવૃત્ત કૂવાને (લંબાઈ, પહોળાઈ અને ઊંડાણ ત્રણેનું પ્રમાણ સમાન હોવાથી ઘનવત્ત કહેવાય છે.) જેનો પરિઘ ૩ યોજના લગભગ થાય છે, તે કૂવાને સિદ્ધાંતોક્ત અભિપ્રાય મહાવિદેહ ક્ષેત્રવત મેરુપર્વતની સમીપમાં આવેલા દેવગુરુ અને ઉત્તરકુરુક્ષેત્રનાં યુગલિક મનુષ્યોના મુંડાવેલા મસ્તકના એકથી સાત દિવસનાં ઊગેલા "વાલાગ્ર વડે ભરવો. પ્રવચન સારોદ્ધાર અને સંગ્રહણીવૃત્તિમાં તો મસ્તક મુંડાવ્યા બાદ એક, બે યાવત્ , ઉત્કૃષ્ટથી સાત દિવસના ઊગેલા વાલાઝો લેવા એટલું જ માત્ર કથન કરેલું છે એટલે કે અમુક ક્ષેત્રાશ્રયી લેવાનું સૂચવ્યું નથી. ક્ષેત્રસમાસસ્વીપજ્ઞવૃત્તિના અભિપ્રાયે દેવક-ઉત્તરકુરુનાં ઉત્પન્ન થયેલા આ ક્ષેત્રવત યુગલિકોના વાળ સૂક્ષ્મ છે માટે) સાત દિવસના ઘેટાના એક ઉત્સધાંગુલ પ્રમાણ એક જ રોમના ૭ વાર, આઠ-આઠ ખંડ કરીએ ત્યારે ૧ ઉત્સધાંગુલ માપના ૧ વાળના સર્વ મળીને ૨૦,૯૭, ૧૫ર રોમ ખંડ થાય આવા અતિ સૂક્ષ્મ કરેલા રોમખંડો વડે આ પલ્ય ભરવો ઈત્યાદિ સાંપ્રદાયિક (ગુરુ-પરંપરાનો) અર્થ છે. (૧) આપણું ચાલુ માપ તે... (૨) આ અભિપ્રાય થોત્રસમાસ ને જંબુદ્વીપપ્રજ્ઞપ્તિની વૃત્તિનો છે. તેમજ જિનભદ્રગણી ક્ષમાશ્રમણનો પણ એ જ અભિપ્રાય છે. (૩) યુગલિકોને મુંડન હોતું નથી પણ દષ્ટાંત ખાતર જણાવ્યું છે. (૪) વાલાઝ એટલે વાળનો અગ્ર ભાગ એમ નહિ પણ “અમુક પ્રમાણ વાળ” લેવો, એટલે ૧ થી ૭ દિવસ સુધીના વધેલા વાળ તે વાલાઝ. (૫) વિવક્ષિત એક રોમના પ્રથમવાર ૮ ખંડ કર્યા - તેને બીજીવાર દરેક ૮ ખંડના આઠ-આઠ વાર કટકા કર્યા ત્યારે ૬૪,૬૪ ૩૪૧ Page #386 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા આ પ્રમાણે ૧ ઉત્સધાંગુલ પ્રમાણ વાળના સાત-સાત વાર આઠ-આઠ ટૂકડા કરીને, તે પલ્યને ખીચોખીચ ભરતાં, એક ઉત્સધાંગુલ પ્રમાણ જાડા પલ્યના તળિયાના ક્ષેત્રમાં ૨૦,૯૭,૧૫ર રોમખંડો સમાય... એકેક અંગુલના કરેલા રોમખંડોની રાશિને ચોવીસ અંગુલનો એક હાથ હોવાથી ૨૪ ગણા કરીએ તો એક હાથ જેટલી જગ્યામાં ૫,૦૩,૩૧,૬૪૮ (૫ ક્રોડ, ૩ લાખ, ૩૧ હજાર, છસ્સોને ૪૮) રોમખંડો સમાય. પુનઃ એને ૪ હાથનું ધનુષ્ય હોવાથી ૪ ગણા કરીએ તો ૨૦,૧૩, ૨૬, ૫૯૨ (૨૦ ક્રોડ, ૧૩ લાખ, ૨૬ હજાર, પાંચસો ને ૯૨) રોમખંડો ૧ ધનુષ્ય પલ્યક્ષેત્રમાં સમાય, પુનઃ તેને જ ૨૦૦૦ ધનુષ્યનો ગાઉથતા હોવાથી ૨૦૦૦થી ગણા કરીએ ત્યારે ૪,૦૨, ૬૫,૩૧,૮૪000 (૪ખર્વ, અબજ, ૬૫ ક્રોડ, ૩૧ લાખ, ૮૪ હજાર) રોમ રાશિ ૧ ગાઉ જેટલા પત્યના ક્ષેત્રમાં સમાય... ચાર ગાઉનું ૧ યોજન હોવાથી ઉપરોક્ત સંખ્યાને ૪ ગણા કરીએ ત્યારે ૧,૬,૧૦,૬૧,૨૭,૩૬,૦૦) (૧ નિખર્વ, ૬ ખર્વ, ૧૦ અબજ, ૬૧ ક્રોડ, ૨૭ લાખ, ૩૬ હજાર) રોમખંડો ફક્ત એક પલ્યની ૧ યો. લાંબી શ્રેણીમાં સમાય. જયારે બીજા કેટલીક શ્રેણી ભરીએ ત્યારે તો ફક્ત કૂવાનું તળિયું જ ઢંકાય. તેથી તે સમગ્ર તળિયાને વાળાગ્રો વડે સંપૂર્ણ ભરવા માટે ૧,૬,૧૦,૬૧, ૨૭,૩૬,૦૦૦ની ઉક્ત સંખ્યાનો વર્ગ કરીએ એટલે કે પુન) તેટલી જ સંખ્યાએ ગુણીએ ત્યારે ૨૫૯૪૦૭૩૩૮૫૩૬૫૪૦૫૬૯૬ રોખ ખંડો વડે કેવળ તળિયું જ પથરાઈ રહે. આટલી વાળ સંખ્યામાં એક જ પ્રતરરચના થઈ કહેવાય. પૂર્વોક્ત સંખ્યા પ્રમાણ બીજા વાળના પ્રતરો (પડો) ભરીએ તો સમગ્ર કૂવો ભરાઈ રહે. આ ગણત્રી ધનવૃત્ત કરવાની હતી, પરંતુ અત્રે ઘનચોરસ કૂવાની થઈ ત્યારે હવે એ રોમખંડને તેટલા જ રોમખંડ વડે પુનઃગુણીએ તો ૪૧૭૮૦૪૭૬૩૨૫૮૮૧૫૮૪ર૭૭૮૪૫૪૦૨૫૬૦OOOOOOOO આટલા રોમખંડો વડે ઘનચોરસ કૂવો ભરાય ઘન વૃત્ત કૂવો ભરવા માટે આવેલ સંખ્યાને ૬૧૯ ગણી કરી ૨૪ વડે ભાગીએ તો ૩૩ ક્રોડ, ૭ લાખ, ૬૨ હજાર, ૧૦૪ કોડાકોડી કોડાકોડી, ૨૪ લાખ, ૬૫ હજાર, ૬૨૫ કોડાકોડી કોડી, ૪૨ લાખ, ૧૯ હજાર, ૯૬૦ કોડાકોડી, ૯૭લાખ, ૬૫ હજાર, ૬૦૦ ક્રોડ (૩૩૦૭૬૨૧૦૪ કોડાકોડી કોડાકોડી, ૨૪૬૫૬૨પ કોડાકોડી કોડી, ૪૨૧૯૯૬૦કોડાકોડી, ૯૭,૬૫,૬૦૦,OOOOOOO) આટલી વાલીગ્રોની રાશિઓ વડે સંપૂર્ણ કૂવો ભરાઈ રહે. આ વાળોને ખીચો ખીચ ભરવાના ને તે એવી રીતે નિબિડ ખીચોખીચ ભરવા કે તે વાલઝને અગ્નિ પણ બાળી શકે નહિ. પાણી પલાળી શકે નહિ અને ચક્રવર્તી જેવાની મહાસેના તે વાલાગ્ર ઊપર સ્પર્શ કરતી પસાર થઈ જાય, તો પણ તે વાલાગ્ર નમે નહિ (દબાય નહિ) આવી રીતે વાલાગ્રોથી નિબિડ ભરેલા કૂવામાંથી એકેક સમયે એ કેક વાલાગ્ર સમૃદ્ધત કરવો ખંડમાં પ્રત્યેક ખંડમાં ત્રીજીવાર આઠ-આઠ ખંડ કરીએ ત્યારે ૫,૧૨, ચોથી વાર ૪,૦૧૬, પાંચમીવાર ૩૨,૭૬૮, છઠ્ઠીવાર ૨,૬૨,૧૯૪ અને સાતમી વાર કરીએ ત્યારે ૨૦,૯૭,૧૫૨ ખંડો, ૧ ઉત્સધાંગલ-પ્રમાણ એક વાળના થાય. (૬) શતક કર્મગ્રંથ ટીકાને વિષે ચોરસનું વૃત્ત કરવા માટે આ વિષયમાં ૧૯ વડે ગુણી અને ૨૨ વડે ભાગવાનું જણાવેલ છે. (૭) જે માટે લોકપ્રકાશમાં કહ્યું છે કે – त्रित्रिखावरसाक्ष्याशावाद्वैयक्ष्यब्धिरसेन्द्रियाः । षद्विपञ्चचतुर्द्वर्येकां - कांकषट्खांकवाजिनः ॥१॥ पञ्च त्रीणि च षट् किञ्चः नवखानि ततः परः। आदितः पल्यरोमांशराशिसंख्यांकसंग्रहः ॥२॥ ૩૪૨ Page #387 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા અર્થાતુ અપહરવો, એમ સમયે સમયે વાલાઝ અપહરતાં જેટલા કાળે તે પલ્ય સર્વથા વાલાઝથી રહિત થાય તેટલા કાળને “બાદર ઉદ્ધાર પલ્યોપમ” કહેવાય છે. કૂવા બહાર ઉદ્ધાર કરવાની મુખ્યતાથી આ નામ આપેલું છે. આ પલ્યોપમનું કાળમાન સંખ્યાતા સમય માત્ર છે કારણ કે, એકેક સમયે વાલાગ્ર કાઢવાનો છે. વાલીગ્રોની સંખ્યા મર્યાદાવાળી છે અને એક નિમેષમાત્રમાં અસંખ્યાતા સમય થઈ જાય છે. આ નિમેષ કાળ કરતાં પણ આ પલ્યોપમનો કાળ ઘણો અલ્પ છે. આ કાળ પ્રમાણ જગતની કોઈ પણ વસ્તુનો કાળ બતાવવામાં ઉપયોગી નથી કેવળ આગળ કહેવાતો સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ સુખેથી જાણી શકાય માટે જ બાદર ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. આવા ૧૦ કોડાકોડી બાદર-ઉદ્ધાર પલ્યોપમે ૧ બાદર ઉદ્ધાર સાગરોપમ થાય છે. ॥ इति बादर उद्धार पल्योपम स्वरूपम् ॥ (૨) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ પૂર્વે બાદર ઉદ્ધાર પલ્યોપમના નિરૂપણમાં જે પ્રમાણે કૂવો ભરેલો છે તેવી જ રીતે અહીં ભરેલો સમજવો. હવે એ કૂવામાં પૂર્વે જે સૂક્ષ્મ વાલાઝો ભર્યા હતા, એમાંના પ્રત્યેક વાલાઝોના બુદ્ધિમાન પુરુષોએ બુદ્ધિની કલ્પનાથી અસંખ્ય અસંખ્ય ખંડો કલ્પવા. દ્રવ્ય પ્રમાણથી તે રોમખંડો કેવો હોય ? તો વિશુદ્ધ લોચનવાળો છદ્મસ્થ જીવ જેવા સૂક્ષ્મ (અપેક્ષિક સૂક્ષ્મ) પુદ્ગલ સ્કંધને જોઈ શકે છે તેના સંખ્યામાં ભાગ જેવડા સૂક્ષ્મ આ વાવાઝો હોય છે. ક્ષેત્રથી આ વાવાઝનું પ્રમાણ જણાવતાં કહે છે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય (નિગોદ) ના જીવનું શરીર જેટલા ક્ષેત્રમાં સમાઈને રહે તે કરતાં અસંખ્ય ગુણાધિક ક્ષેત્રમાં આ રોમખંડો સમાઈને રહી શકે છે. વળી અન્ય બહુશ્રુત ભગવંતો કથન કરે છે કે અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે વાલાઝો તે પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના શરીર તુલ્ય હોય છે. આ સર્વે રોમખંડો પરસ્પર સમાન પ્રમાણવાળા અને સર્વ અનંત પ્રદેશાત્મક હોય છે. આ પ્રમાણે પૂર્વની રીતિએ પૂર્વ પ્રમાણવાળા તે પલ્યને વિષે રહેલા જે વાલાઝો જેના સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું પ્રમાણ કાઢવા માટે (પ્રત્યેક) ના અસંખ્ય ખંડો કલ્પેલા છે, એ કલ્પેલા વાવાઝોમાંથી પ્રતિ સમયે ૧-૧-વાલાઝને પલ્યમાંથી બાહર કાઢીએ એમ કરતાં જેટલા કાળે તે પલ્ય વાલાઝો વડે ખાલી થઈ જાય. તે કાળને “સૂક્ષ્મ-ઉદ્ધાર-પલ્યોપમ” કહે છે. આ પલ્યોપમ સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણનો છે. આવા ૧૦ કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ વડે ૧ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ (૮) જે માટે કહ્યું છે કે – “અહિં વાવહારિયા, ડબ્દારંપાત્રિોત્રમ રીવહિં કિં પS(ગો)યાં ? एएहिं वावहारिय उद्धारपलिओवमसागरोवमेहिं णत्थि किंचिप्पओयणं केवलं पन्नवणा पन्नविज्जइ॥" (અનુયોગદ્વાર સૂત્ર/ ગાથા - ૧૦૭) (૯) સૂક્ષ્મ વાલાઝો વડે ઉદ્ધાર કરતાં કાળ પ્રમાણ નીકળતું હોવાથી આ નામ સાન્વર્થ છે. ન ૩૪૩) Page #388 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ વડે તિતિલોકવર્તી અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની સંખ્યાની સરખામણી થઈ શકે છે. કારણ કે ૨૫ કોડાકોડી૧૦ (૨૫૦૦૦૦૦૦૦૦000000) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યો.ના જેટલા સમયો છે તેટલા જ દ્વીપ સમુદ્રો છે એટલે તો ૨૫ કોડાકોડી કૂવાઓમાં પૂર્વરીતિએ કરેલા અસંખ્યઅસંખ્ય ખંડવાળા રોમખંડોની જેટલી સંખ્યા થાય તેટલા દ્વીપ - સમુદ્રો છે. સાગરોપમ વડે અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના જેટલા સમયો તેટલા દ્વીપ સમુદ્રો છે.૧૧ ॥ इति सूक्ष्म उद्धार पल्योपमम् ॥ (૩) બાદર અદ્ધા પલ્યોપમ પૂર્વ બાદર ઉદ્ઘાર પલ્યોપમ વખતે જે માપના પલ્યમાં જે રીતે વાલાગ્રો ભર્યા હતા, તેવી જ રીતે અહીં પણ કલ્પના કરવી. તે વખતે એ પલ્યમાંથી પ્રથમ પ્રતિસમય ઉદ્ધાર ક્રિયા કરી હતી ત્યારે અહીં બાદર અહ્વા પલ્યોપમ કાઢવા માટે, ૧૦૦-૧૦૦ વર્ષે ૧-૧ વાલાગ્ર કાઢવા એટલે કે ૧૦૦ વર્ષ થાય એટલે ૧ વાર ૧ વાલાગ્ર અપહરવો. બીજા ૧૦૦ વર્ષ થાય ત્યારે ૧ બીજો વાલાગ્ર બહાર કાઢવો. આ પ્રમાણે ક્રિયા કરતાં જ્યારે તે પલ્ય વાલાગ્રોથી રહિત થાય ત્યારે બાદર ઉદ્ધાર પલ્યોપમ થાય. આ પલ્યોપમ સંખ્યાતા ક્રોડ વર્ષો પ્રમાણ છે અને આનું નિરૂપણ આગળ કહેવાતા સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ સમજવાને માટે છે. આવા ૧૦ કોડાકાડી બાદર અદ્ધા પલ્યોપમે એક બાદર અદ્ધા સાગરોપમ થાય છે. અહીં “અહ્વા’ એટલે સમયની સાથે સરખાવાતો કાળ. II કૃતિ વાનર સદ્ધા પત્યોપમમ્ ॥ (૧૦) કોડાકોડી એટલે ક્રોડ સંખ્યાને એક ક્રોડે ગુણતાં જે સંખ્યા પ્રાપ્ત થાય તે સમજવી. જેમ ૧૦,૦૦,૦૦,000 દશ ક્રોડને ૧,૦૦,૦૦,૦૦૦ એક ક્રોડે ગુણીએ તો ૧૦,૦૦,૦૦,00,00,00,00,000 (દશ કો.કો.) સંખ્યા આવે. (પરંતુ વર્ગ ગણિતની જેમ તેટલી સંખ્યાને તેટલાએ ગુણવા તેમ નહિ.) (૧૧) ‘“હિં સુહુમનદ્વારપતિોવમસારોવમેરૢિ વીવસમુદ્દાળ ૩દ્ધારો થેપ્પ'' । સિદ્ધાંતેઽપ્યુń - ‘વડ્યાળ અંતે ! ટીપ સમુદ્દા उद्धारेणं पन्नता ? गोयमा ! जावइआणं अड्डाइज्जाणं उद्धारसागरोवमाणं उद्धार समया, एवइयाणं दीपसमुद्दा उद्धारेणं पन्नतं ॥ " * અન્યપ્યાદુ :- ‘‘બાવળો ઉદ્ધારો, બટ્ટાફનાળ સાવરાળ મવે । તાવયા જીતુ તો, હવંતિ ટીવા-સમુદ્દા ય ।।'' (પ્રવચન સારોદ્વાર / દ્વાર - ૧૫૯) ★ उद्धारसागराणं, अड्डाइज्जाणं जत्तिया समया । एत्थ किर तिरियलोए दीवसमुद्धा उ एवइया ॥ ૩૪૪ (ચૈત્યવંદન મહાભાષ્ય / ગાથા - ૬૫૩) Page #389 -------------------------------------------------------------------------- ________________ i - - - - - EST જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા (૪) સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ પૂર્વ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના પ્રસંગે પ્રત્યેક બાદર રોમખંડના જેવી રીતે અસંખ્યાતા અસંખ્યાતા ખંડો કહ્યા હતા. તે જ પ્રમાણે અહીં પણ કલ્પવા (પલ્યપ્રમાણ પૂર્વવત્ સમજવું) કલ્પીને પ્રતિ સમયે નહિ કાઢતાં ૧૦૦-૧૦૦વર્ષે ૧-૧ વાલાઝ કાઢવો, કાઢતાં-કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય ત્યારે એક “સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ” થાય છે. આવા ૧૦ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમે એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અથવા સાગરોપમ વડે નરક વગેરે ચારે ગતિના જીવોની આયુ સ્થિતિ (ભવસ્થિતિ) તથા જીવોની સ્વકાય સ્થિતિઓ વગેરે મપાય છે. ॥ इति सूक्ष्म अद्धा पल्योपमम् ॥ (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ પૂર્વે જે માપના વાલાઝો સાત વાર, આઠ આઠ ખંડ કરવા દ્વારા કૂવો ભરેલો છે તે જ પલ્યમાં રહેલા પ્રત્યેક રોમખંડોમાં અસંખ્ય અસંખ્ય આકાશ પ્રદેશો અંદર અને બાહરથી પણ સ્પર્શીને રહેલા છે અને અસ્પર્શીને પણ રહેલા છે. તેમાં સ્પશને રહેલા આકાશ પ્રદેશો કરતાં નહિ સ્પર્શેલા આકાશ પ્રદેશો અસંખ્યાતગણી છે તે વાતાગ્રોથી સ્પષ્ટ બદ્ધ આકાશ પ્રદેશોને પ્રત્યેક સમયે એકેક બહાર કાઢીએ, કાઢતાં કાઢતાં સ્પર્શેલા સર્વ આકાશ પ્રદેશો જ્યારે ખાલી થાય ત્યારે તેટલો કાળ બાદર ક્ષેત્રપલ્યોપમ કહેવાય છે. આ પલ્યોપમ અસંખ્ય કાળચક્રો પ્રમાણ હોય છે. આવા ૧૦કોડાકોડી બાદર ક્ષેત્ર પલ્યોપમ =૧ બાદર ક્ષેત્ર સાગરોપમ થાય છે. આ બાદર પલ્યોપમ - સાગરોપમના કથનનું પ્રયોજન સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ સમજવા માટે જ છે. Imતિ વીર ક્ષેત્ર પલ્યોપમન્ | (૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ સૂક્ષ્મ બાદર ક્ષેત્ર પલ્યોપમ પ્રસંગે જેવા પ્રકારના વાલીગ્રોથી ઉક્ત પ્રમાણ પત્ય ભરેલ છે તેવી જ રીતિએ ભરેલા પલ્યમાં પ્રત્યેક રોમખંડોની અંદર સ્પર્શેલા કે નહિ સ્પર્શેલા આકાશ પ્રદેશોનું વિવરણ કરેલ હતું. ચાલુ પ્રસંગે વિશેષ એટલું સમજવું કે વાલાઝો એટલા તો ખીચોખીચ ભરેલા છે કે પ્રચંડ વાયુથી પણ ઊડી શકે નહિ. તો પણ અગાધ જ્ઞાન દૃષ્ટિવાળા ત્રિકાલદર્શી પુરુષોને જે યથાર્થ દેખાયું, તે યથાર્થ પ્રકાશ્ય છે. નિબિડ રીતે ભરેલા અને અસંખ્યવાર ખંડિત કરી કલ્પેલા એ વાલાસ્ત્રોમાં પણ એક વાલાઝથી બીજો વાલાઝ, બીજાથી ત્રીજો એમ સર્વના આંતરામાં અસંખ્ય આકાશ પ્રદેશો રહેલા છે. એથી ખરી રીતે જોવા જઈએ તો સ્પષ્ટ કરતાં અસ્પષ્ટ આકાશ પ્રદેશો ઘણા (અસંખ્યાત ગુણા) મળી આવે. (૧૨) જે માટે કહ્યું છે કે - “સ્ટિં સુમબદ્ધાપત્તવમસરોવમેક્ટિ રચિયતવિમવનોય-મજુથવા માંડયારું મવિનંતિ” તિ I ૩૪૫) ૩૪૫ Page #390 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા આ રીતિએ સ્પષ્ટપૃષ્ટ આકાશ પ્રદેશો બે પ્રકારના થયા. એક સ્પર્શેલા અને બીજા નહિ સ્પર્શેલા, બન્ને પ્રકારના આકાશપ્રદેશોમાંથી પ્રતિ સમયે સ્પષ્ટ અને અસ્પષ્ટ આકાશ પ્રદેશને અપહરતાં જ્યારે પત્ય તે જ્ઞાનીની દૃષ્ટિએ સ્પષ્ટપૃષ્ટ અને પ્રકારના આકાશ પ્રદેશોથી નિઃશેષ (ખાલી) થઈ જાય ત્યારે “સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ” થાય છે. જો કે અહીં વાલાઝોના અસંખ્યવાર ખંડ કરવાનું કંઈ પણ પ્રયોજન નથી. કારણ કે તે પ્રમાણે ખંડો કરવાથી પલ્યમાં વર્તતા આકાશ પ્રદેશો વધવાના નથી. તે નહિ કરે તો કંઈ ઘટવાના નથી, પરંતુ પ્રવચન સારોદ્ધારવૃત્તિ વગેરે ગ્રંથોમાં જે કથન પદ્ધતિ સ્વીકારેલ છે, તેને જ હું પણ અનુસર્યો છું. અહીં વાતાગ્ર ભરવાનું જણાવ્યા પ્રમાણે તો કંઈ પણ પ્રયોજન નથી. કારણ કે આખા પલ્પમાં રહેલા સર્વઆકાશ પ્રદેશોને એકંદરે તો કાઢવાના જ છે. છતાં વાલાઝોમાં અસંખ્યાતા ખંડ કરવા સાથે ભરવાનું શું કારણ? એ શંકાના સમાધાનમાં સમજવાનું છે કે જે દૃષ્ટિવાદ નામના બારમાં સૂત્રાંગમાં કેટલાક દ્રવ્ય પ્રમાણો સ્પષ્ટ આકાશ પ્રદેશોથી કેટલાક એક માત્ર અસ્પષ્ટ આકાશ પ્રદેશોથી અને કેટલાએક પૃષ્ટાસ્કૃષ્ટ આકાશ પ્રદેશોથી એમ ત્રણ રીતિએ અપાતા હોવાથી ત્રણેય રીતિએ કાલનું માને સમજવા સારું ઉક્ત પ્રરૂપણ કરેલ છે.૧૩ પ્રશ્ન એ પલ્યમાં રહેલા વાલાઝો એવી રીતે નિબિડ ભરેલા હોય છે કે ચક્રવર્તીનું સંપૂર્ણ સૈન્ય કદાચ એકવાર ચાલ્યું જાય તો પણ તે વાલાઝો જરા પણ દબાઈ શકે નહિ, ત્યારે એવા પલ્યમાં પણ અસ્પષ્ટ આકાશ પ્રદેશો સંભવી શકે? ઉત્તર : હા ! આ પલ્યમાં રહેલા રોમખંડો ખરેખર તેવા ખીચોખીચ ભરેલા હોય તો પણ તે રોમખંડો ઔદારિક વર્ગણાના હોવાથી એવા બાદર પરિણામવાળા છે કે જેથી તે સ્કંધ એવા પ્રકારનો ઘન પરિણામી હોઈ શકતો નથી કે જે સ્કંધ સ્થાનવર્સી આકાશપ્રદેશોમાં વ્યાવૃત્ત (વ્યાખ) થઈ જાય તેથી દરેક વાલાઝ અનેક છિદ્રવાળા છે. તે છિદ્રોમાં પણ આકાશપ્રદેશને અસ્પૃષ્ટ હોય છે. કોઈ પણ ઔદારિકાદિ શરીરસ્કંધના અવયવો સર્વથી નિચ્છિદ્રકો થતા નથી એ કારણથી સ્પષ્ટ કરતાં અસ્પષ્ટ આકાશપ્રદેશો અસંખ્ય ગુણ પણ સંભવી શકે છે. બીજું રોમખંડો જયારે બાદર પરિણામી છે ત્યારે આકાશપ્રદેશો તો અતિ સૂક્ષ્મ પરિણામી અને અરૂપી છે. આથી બાદર પરિણામવાળી વસ્તુમાં અતિ સૂક્ષ્મ પરિણામી અસ્પષ્ટ આકાશપ્રદેશો સંભવે તેમાં કોઈ પણ પ્રકારનો વિસંવાદ છે જ નહી... એક બાહ્ય દાખલો લઈએ તો સમજી શકાશે કે કોળા વડે ભરેલી કોઠીમાં પરસ્પર પોલાણ રહેલું હોય છે અને તે પોલાણમાં બીજોરાનાં ઘણાં ફળો સમાઈ શકે છે. એ બીજોરાના વર્તતા પોલાણમાં હરડે રહી શકે છે. હરડેના પોલાણના ભાગોમાં ચણીબોર રહી શકે છે. બોરની પોલાણમાં ચણા રહી શકે છે. ચણાના આંતરામાં તલ, તેના આંતરામાં સરસવાદિ સૂક્ષ્મ સૂક્ષ્મતર વસ્તુઓ સમાઈ શકે છે. તો પછી એક અતિ (૧૩) તે માટે જુઓ... બૃહત્સંગ્રહણી - અનુયોગદ્વાર સૂત્ર તથા પંચમ કર્મગ્રંથ વગેરેની વૃત્તિ... Page #391 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા સૂક્ષ્મ પરિણામી આકાશ પ્રદેશો વાલાઝથી ભરેલા પ્યાલામાં અસ્પષ્ટપણે રહે તે કેમ ન સંભવી શકે ?૧૪ બીજું ઉદાહરણ લઈએ તો સ્થલ દષ્ટિએ અત્યંત ઘન-નક્કર એવા ખંભમાં પણ સેંકડો ખીલીઓના સમાવેશ ખુશીથી થઈ શકે - તો પછી આ પલ્યમાં અસ્પષ્ટ આકાશપ્રદેશોનો સદ્ભાવ કઈ રીતિએ ન સંભવી શકે? અર્થાતુ સંભવે જ. આવા ૧૦ કોડાકોડી સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમે ૧ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ તથા સાગરોપમ, બાદર ક્ષેત્ર પલ્યોપમ તથા સાગરોપમથી અસંખ્યગુણ પ્રમાણવાળા છે. આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમ ત્રસાદિ એટલે હાલતા ચાલતા જીવોનું પરિણામ દર્શાવવામાં ઉપયોગી થાય છે. I રૂતિ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમન્વ રુપમ્ | // એ પ્રમાણે પલ્યોપમ-સાગરોપમનું વિવરણ સમાપ્ત થયું II (“સંગ્રહણીરત્ન” માંથી સાભાર....) (१४) तत्थ णं चोअए पण्णवर्ग एवं वयासी-अस्थि णं तस्स पल्लस्स आगास-पएसा जे णं तेहि वालग्गेहिं अणाप्फुण्णा ? हंता अस्थि, जहा को दिटुंतो? से जहाणामणाए कोट्टए सिया कोहंडाणं भरिए तत्थ णं माउलिंग पक्खित्ता ते वि माया, तत्थ णं बिल्ला पक्खित्ता तेवि माया, तत्थ णं आमलगा पक्खित्ता तेवि माया, तत्थ णं बयरा पक्खित्ता तेवि माया, तत्थं णं चणगा पक्खित्ता तेवि माया, तत्थ णं (मुग्गा) य पक्खित्ता तेवि माया, तत्थं णं गंगावालुआ पक्खित्ता सा वि माया, एवमेवं एएणं दिटुंत्तेणं अत्थि णं तस्स पल्लस्स आगासपएसा जे णं तेहिं वालग्गेहिं अणाप्फुण्णा इति ।। વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની સંક્ષિપ્ત વ્યાખ્યા.. તેની ધર્માચરણથી જ સાર્થકતા... જુદાં-જુદાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ વિષે વિસ્તારપૂર્વક વિગતવાર હકીકતો એકઠી કરી સિદ્ધાંતો નક્કી કરનાર શાસ્ત્રો વિજ્ઞાનરૂપ કહેવાય છે અને તે સમગ્ર વિજ્ઞાનોનું એકીકરણ કરી પરસ્પર સંબંધો નક્કી કરી આખા વિશ્વની સાથે પરસ્પરનો મેળ બેસાડી આપનાર શાસ્ત્ર તત્ત્વજ્ઞાન કહેવાય છે. બંને વચ્ચેનો આ ભેદ બરાબર ધ્યાનમાં રાખવા જેવો છે. ધર્મજ્ઞાન એટલે અધ્યાત્મ-શાસ્ત્ર. એdવજ્ઞાનશાસ્ત્રનું એક મોટું અંગ છે, પણ ધર્માચરણનું તત્ત્વજ્ઞાન એ પેટા અંગ છે. ધર્મજ્ઞાન સમજીએ તો ધર્મનું અને અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન વચ્ચે આવી જાય છે, પરંતુ ધર્મના આચરણ પ્રસંગે તત્ત્વજ્ઞાન માત્ર સ્થિરતા અને પ્રગતિ માટે ઉપયોગી થાય છે. તેથી તે ધર્માચરણનું એક અંગબને છે. તત્ત્વજ્ઞાનના સારનો અમલ કરવા ધર્માચરણ જ ઉપયોગી છે. ધર્મ એ મહાન પ્રગતિમાર્ગમાં પ્રમાણરૂપ ક્રિયાત્મક એક વસ્તુ છે કે જે જગતમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, અને તત્ત્વજ્ઞાન માત્ર જ્ઞાન સ્વરૂપ છે, જે સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ છે, પરંતુ ધર્માચરણથી તેનો બીજો નંબર છે. જેવી રીતે યોગશાસ્ત્ર વાંચવા માત્રથી યોગની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, તેવી જ રીતે અધ્યાત્મશાસ્ત્ર કે તત્ત્વજ્ઞાનશાસ્ત્ર પણ જાણવામાત્રથી ધર્મવિષે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી તત્ત્વજ્ઞાન અને ધર્મની અત્યંત નજીકનું અધ્યાત્મશાસ્ત્ર જિંદગીભર વિચાર્યા કરે તો પણ ધર્માચરણથી થતો જીવનવિકાસ તેથી થવાનો સંભવ નથી. કેમ કે, તત્ત્વજ્ઞાન વિચારનારને પણ કોઈને કોઈ વખત ધર્માચરણ તો કરવું જ પડશે.” (આત્માનંદ પ્રકાશ-પુ. ૩૦, પૃ. ૨૯૦) ન ૩૪૭) ૩૪૭ Page #392 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૧૭. પૃથ્વીના આકાર અને સ્થિરતા સંબંથી સુંદર સાહિત્ય વર્ણન (પ્રાચીન) (અર્વાચીન) (૧) શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ (૧) વન હન્ડેડ પ્રુફસ ધેટ ધ અર્થ ઈસ નોટ એ ગ્લોબ (અમેરિકાના વિદ્વાન લેખક-વિલિયમ કાર્પેન્ટર) (૨) શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ (૨) મોડર્ન સાયન્સ એન્ડ જૈન ફિલોસોફી (૩) શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૩) પી. એલ. જ્યોગ્રાફી ભા. ૧-૨-૩-૪ (૪) શ્રી જ્યોતિષ કરંડક (૪) જૈન દર્શન અને આધુનિક વિજ્ઞાન (૫) શ્રી બૃહત્સુત્ર સમાસ (૫) ભૂગોળ - ભમ્રણ - મિમાંસા (૬) શ્રી લઘુક્ષેત્ર સમાસ (૬) વિશ્વરચના પ્રબન્ધ (૭) શ્રી બૃહત્સંગ્રહણી (૭) જૈન ભૂગોલ (મહત્ત્વપૂર્ણ પ્રામાણિક ગ્રંથ) (૮) શ્રી લઘુ સંગ્રહણી (૮) જૈન ખગોલ (મહત્ત્વપૂર્ણ પ્રામાણિક ગ્રંથ) (૯) શ્રી ક્ષેત્રલોકપ્રકાશ | (૯) જૈન ભૂગોલની વિશાલકાય પ્રસ્તાવના (૧૦) શ્રી કાળલોકપ્રકાશ (૧૦) પૃથ્વી સ્થિર પ્રકાશ (૧૧) શ્રી મડલ પ્રકરણ (૧૧) ધ એસ્ટ્રાલૉજિકલ મેગેઝિન જુલાઈ-ઓગસ્ટ ૧૯૪૬ (૧૨) શ્રી જંબૂદ્વીપ સમાસ (૧૨) ધ એસ્ટ્રોલૉજિકલ મેગેઝિન ફેબ્રુઆરી - ૧૯૪૬ (૧૩) શ્રી દીપસાગર પ્રજ્ઞપ્તિ (૧૩) સનડેન્યુઝ ઓફ ઈન્ડિયા (૨-૫-૧૯૪૮) (૧૪) શ્રી જંબૂદ્વીપ સંગ્રહણી (૧૪) અહિંસાવાણી, વિશાલ ભારત આદિના અંકો... (૧૫) શ્રી તત્ત્વાર્થ સૂત્ર (૧૫) કોટક થીયેરી. (D.J.) કોટક લિખિત... (૧૬) શ્રી તત્ત્વાર્થસૂત્ર (શ્લોકવાર્તિક) (૧૬) સૂર્યમતિ વિજ્ઞાન (મહામહોપાધ્યાય લક્ષ્મીનારાયણ દ્વિવેદી (P.0.) તિર્વા ફરૂખાબાદ (યૂ.પી.) (૧૭) લોકનાલિકાસ્તવ... (૧૭) આપણી સાચી ભૂગોળ (૧૮) સિરિનિલયક્ષેત્ર વિચાર.. (૧૮) જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન (૧૯) ગણિતાનુયોગ (ક્ષેત્રાનુયોગ) ગ્રંથ | (૧૯) જૈન તત્ત્વજ્ઞાન ચિત્રાવલિ પ્રકાશ... ઈત્યાદિ | (૩૪૮ — — —X —X Page #393 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા ૧૮. જાણવું છે તો આ વાંચો... લોક પરિચય માટે જંબૂડીપ વિચાર.. (૧) આચારંગ સૂત્ર/શ્રુતસ્કંધ-૧ અધ્ય.૧/ઉદ્દેશો -૧૪ (૧) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ* (૨) આવશ્યક સૂત્ર/બીજો અધ્યયનક (૨) આવશ્યક સૂત્ર-દ્વિતીય અધ્યયન (૩) વિશેષાવશ્યક ભાષ્ય અધ્ય.* (૩) જીવાજીવાભિગમ સૂત્ર* (૪) ઠાણાંગ સૂત્ર/સ્થાન-૧૩,ઉદ્દેશો-૩/સૂત્ર-૧૫૩* (૪) દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ સંગ્રહણી* (૫) સૂયડાંગ સૂત્ર-(સૂત્રકૃતાંગ...)* (૫) સમવાયાંગ સૂત્ર* (૬) સમવાયાંગ સૂત્રસમવાય-૧ * (૬) અનુયોગદ્વાર સૂત્ર (૭) ભગવતી સૂત્રશતક-૧૩/ઉદ્દેશો-૪* (૭) સૂયડાંગ સૂત્ર* ભગવતી સૂત્ર/શતક-૧૧/ઉદેશો-૧૦ * (૮) ઠાણાંગ સૂત્રસ્થાન-ર/ઉદ્દેશો-૩.* લોકના આકાર જ્ઞાન માટે ભરતક્ષેત્ર વિચાર (૧) ઠાણાંગ સૂત્ર/સ્થાન-૩/ઉદ્દેશો -૩* (૧) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ/વક્ષ.-૩/સૂત્ર-૭૧* (૨) ભગવતી સૂત્રશતક-૭/ઉદ્દેશો-૩/સૂત્ર-૨૬૧ (૨) ઠાણાંગસૂત્રસ્થાન-૯* ભગવતી સૂત્ર, શતક -૧૩/ઉદ્દેશો- ૪ (૩) પ્રશ્ન વ્યાકરણ/૪-થો આશ્રવ દ્વાર* ભગવતી સૂત્રશતક -૧૧}ઉદ્દેશો-૧૦ સૂત્ર ભૂગોળ પર વિચાર (પ્રકરણ ગ્રંથ) સૂત્ર-૪૨૦) સૂત્ર-૪૮૭* (૧) લઘુક્ષેત્ર સમામ (૨) બૃહત્સત્ર સમાસ (૩) આચારાંગસૂત્રીશ્રુતસ્કંધ-૧/અધ્ય. ૮ ઉદ્દેશો ૧* (૩) જેબૂદ્વીપ સમાસ (૪) ક્ષેત્રલોક સમાસ (૫) તત્ત્વાર્થ સૂત્ર અને તેના પર શ્લોક વાર્તિક થકા તિર્યગ લોક વિચાર ખગોલ સંબંધી ગતિવિચાર (૧) ઠાણાંગસૂત્ર/સ્થાન-૩/ઉદ્દેશો-૨* (૧) સૂર્યપ્રજ્ઞપ્તિ,* (૨) ચંદ્રપ્રજ્ઞપ્તિ,* (૨) અનુયોગદ્વાર સૂત્ર-૩* (૩) ભગવતી સૂત્ર,* (૪) જયોતિષ કંડક, (૩) સૂયડાંગ સૂત્રકૃત.-૧/અધ્ય.-૫/ઉદેશો-૧* (૫) કાલલોકપ્રકાશ, (૬) મણ્ડલ પ્રકરણ, (૭) બૃહત્સંગ્રહણી, (૮) તત્ત્વાર્થ સૂત્ર (“તત્ત્વજ્ઞાન સ્મારિકા” માંથી સાભાર) તા.ક.: ઉપર આપેલ (*) નિશાની વાળા ગ્રંથોની યાદી આગમાદિ હોવાથી તે તે ગ્રંથો ગૃહસ્થોએ વાંચવા નહીં.... ૩૪૯ Page #394 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૩૫૦ || બાલપણથી અપાતા સંસ્કારો વિરુદ્ધ વર્તમાન શિક્ષણ | એક બાજુ દેશમાં જન્મેલા બાળકને નાનપણચી મંદિરે જવાના, ઈશ્વરના દર્શન કરવાના, સાધુ-સંતોની ભક્તિ કરવાના, અતિશિઓના સત્કાર કરવાના, ગરીબોને દાન આપવાના, પશુ-પક્ષીઓની રક્ષા કરવાના ... સંસ્કારો આપવામાં આવે... અને બીજી બાજુ સ્કૂલોમાં ઈશ્વર હમ્બગ છે, ધર્મગુરુઓ ઠગ છે, પુણ્ય-પાપ જેવું કાંઈ છે જ નહીં, જીવ-જંતુઓનો નાશ જ કરવો જોઈએ... વગેરે એવું ઘણું બધું શીખવવામાં આવે ત્યારે બાળક ઊપર વધુ અસર કોની ચશે ? નિશ્ચિતપણે સ્કૂલના શિક્ષણની જ, કારણ કે તે પાઠો એક વાર નહીં પરંતુ વારંવાર વાંરવાના હોય છે, મોઢે કરવાના હોય છે, તેમજ તેમાં પાસ થવાનું હોય છે, આ કારણે પાઠ્યપુસ્તકોમાં જે કાંઈ ભણાવવામાં આવે છે તેની અસર ઘેરી અને કાયમી થતી હોય છે. આ શિક્ષણના પ્રણેતા લોર્ડ મેકોલેની જે ભાવના હતી કે “આ શિક્ષણ લેનાર પ્રત્યેક ભારતીરા વિધાર્થી ઇસુ ખ્રિસ્ત વગરનો ખ્રિસ્તી બની જશે..." જે વા સફળ પુરવાર થયું છે. હવે તમે જ વિચારો કે આધુનિક શિક્ષણ લેનાર વિધાર્થી ધર્મ અને સંસ્કૃતિથી ભ્રષ્ટ થયા વિના રહી શકે ખરો ?... વર્તમાન શિક્ષણે શું ભેટ ધરી ? સપૂતની કે કપૂતની ? ? ... મેકોલે શિક્ષણ તો દોઢસોથી ય વધારે વર્ષ પૂર્વે ડ્રાસ થયું હતું... પણ એ શિક્ષણે દોઢસો વર્ષ દરમ્યાન ભારત દેશને કોઈ વિભૂતિઓની ભેટ ધરી નથી. એમાંય આઝાદીના ૬૪ વર્ષ દરમ્યાન શિક્ષણ પાછળ સરકારે અબજો રૂપિયા ખર્ચી નાંખ્યા, છતાં સેંકડો વર્ષો પૂર્વેના ચાણક્ય કે ચંદ્રગુપ્ત, હેમચંદ્રાચાર્ય કે કુમારપાલની વાત તો જવા દો, પણ આ જ સદીમાં થયેલા ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર કે વિવેકાનંદ જેવા સપૂતોને પણ આ શિક્ષણ આપી શક્યું નથી, એમ કહેવાનું મન થઈ જાય કે, આ શિક્ષણ સંસ્થાઓ ગુંડાઓ, મવાલીઓ, વ્યભિયારીઓ, પરસ્ત્રીલંપટો અને કસાઈઓ તેમજ ભ્રષ્ટાચારીઓને જ પેદા કરતું રહ્યું છે... માટે જ કહેવાનું મન થઈ જાય છે કે "વર્તમાન શિક્ષણે શું ભેટ ધરી ? · સપૂતની કે કપૂતની ?” જાણવા જેવું Page #395 -------------------------------------------------------------------------- ________________ જિન કોસ્મોલોજી––––––––-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.--.-પરિશિષ્ટ-૧ પરિશિષ્ટ-૧ પરિશિષ્ટ એક વિભાગમાં, શાસ્ત્રો તણાં ત્યાં પાઠ જે, આગમ અને પ્રકરણ આદિથી કરાયા પ્રમાણ જે તે તેણે ભણી - ભણાવી સહુ, કો કર્મની નિકંદના, તે “પરિશિષ્ટ'ને વર્ણતા, મુજ રોમરોમ વિકસિત બને...! 1 3 — — — – ૩૫૧) ૩૫૧ Page #396 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી INDEX ક્રમ (૪) પરિશિષ્ટ-૧ની અનુક્રમણિકા (૪) પરિશિષ્ટ-૧ના આધાર ગ્રંથો (૧) શ્રી પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણો પરિશિષ્ટ-૧ || પરિશિષ્ટ-૧ની અનુક્રમણિકા II INDEX પૃષ્ઠ ૩૫૨ ૩૫૫ ૩૫૯ ૩૬૧ ૩૬૨ ૩૬૨ ૩૬૩ ૩૬૪ ૩૬૪ ૩૬૫ ૩૬૫ ૩૬૫ ૩૬૭ ૩૬૮ ૩૬૯ ૩૬૯ ૩૭૦ ૩૭૧ ૩૭૨ ૩૭૨ ૩૭૨ ૩૭૨ ૩૦૩ ૩૭૪ ૩૭૫ (૨૯) દ્રહદેવીના મૂળ કમળનું વર્ણન અને દ્રહોમાં સ્થિત કમળોની સંખ્યા અને માપાદિ . . ૩૭૫ (૩૧) જંબૂઢીપમાં આવેલા પર્વતોનો યંત્ર . ૩૭૬ (૨) ૧૪ રાજલોક રુપ વિશ્વ વ્યવસ્થા (૩) ૧૪ રાજલોકનો યથાર્થ દેખાવ (૪) ૧૪ રાજલોક તથા ત્રણે લોકનાં મધ્યસ્થાનો . (૫) ૮ રુચકપ્રદેશો એટલે સમભૂતલા (૬) ૧૪ રાજલોકમાં રહેલ પંચાસ્તિકાય અને કાળ એટલે ષડ્વવ્ય (૭) ધર્માસ્તિકાય . (૮) અધર્માસ્તિકાય (૯) આકાશાસ્તિકાય (લોકાકાશ) (૧૦) આકાશાસ્તિકાય (અલોકાકાશ) (૧૩) કાળદ્રવ્ય વિષય (૧૪) ત્રિકાણ્ડમય રત્નપ્રભા પૃથ્વી = પ્રથમ નરક (૧૫) સાતે નરકમાં રહેલા પ્રતરોનાં નામો . (૧૬) વ્યંતર તથા વાણવ્યંતર દેવો (૧૮) ભવનપતિ દેવો . (૧૯) ૧૫ પ્રકારના પરમાધામી દેવો (૨૦) નારકોને ૧૦ પ્રકારે ક્ષેત્રવેદના (૨૧) નારકોને અન્ય ૧૦ પ્રકારે ક્ષેત્રવેદના (૨૨) સાતમી નરક (૨૩) પાપીઓને સજા ભોગવવાનું સ્થાન એટલે ૭ નરકો (૨૪) જંબૂઢીપ ૩૫૨ (૨૭) જંબૂદ્વીપના ૭ મહાક્ષેત્રો . (૨૮) જંબૂદ્વીપના ૬ વર્ષઘર(કુલગિરિ) પર્વતો અને જંબૂઢીપના ૬ મહાદ્રહ Page #397 -------------------------------------------------------------------------- ________________ જૈિન કોસ્મોલોજી -.-.-.-.-.-.-.-.-.-.-. પરિશિષ્ટ-૧ ક્રમ .. ૩૭૯ ...................... ૩૮૬ ૩૮૯ વિષય પૃષ્ઠ (૩૩) ભરતક્ષેત્રના મધ્યખંડની વિશેષ જાણકારી ૩૭૬ (૩૪) ભરતક્ષેત્રમાં સમુદ્રો ક્યાંથી આવ્યા? ............ ....... ૩૭૮ (૩૫) ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો ............ ....... ૩૭૯ (૩૬) વૈતાઢ્યની ગુફાઓમાં રહેલા માંડલા વિષે...... (૩૭) વૃત્ત વૈતાઢ્ય યમકાદિ પર્વતો અને કંચનગિરિ પર્વતો વિષે................. ..... ૩૮) (૩૮) જંબૂવૃક્ષ ..... ૩૮૩ (૪૦) મહાવિદેહ ક્ષેત્ર .... ............. .... ૩૮૫ (૪૧) મહાવિદેહ સંબંધિ ૩૨ વિજય અને નગરીનાં નામો ..................... (૪૨) વક્ષસ્કાર પર્વતો તેમજ મહાવિદેહના વનમુખનો દેખાવ .................... ..... ૩૮૬ (૪૪) કુરુક્ષેત્રના ૧૦ દ્રહો ............ ................. (૪૫) મેરુપર્વત ........................................................... ૩૮૭ (૪૬) મેરુપર્વત ઉપર સ્થિત નંદનવન ..... ૩૮૮ (૪૭) મેરુપર્વત ઉપર આવેલ સૌમનસવન અને મેરુના શિખર ઉપર પાંડુકવન ........ (૪૮) લવણસમુદ્ર............... ................ ૩૮૯ (૪૯) લવણસમુદ્ર અંતર્ગત ગૌતમ-સૂર્ય-ચંદ્રાદિ દ્વીપોનું યંત્ર ..... ૩૯૦ (૫૦) લવણસમુદ્ર અંતર્ગત પ૬ અંતર્દીપો ................................... (૫૪) અઢીદ્વીપ..... ..................................... (૫૬) માનુષોત્તર પર્વત ................. ................... ૩૯૨ (૫૯) ત્રણે લોકમાં રહેલ શાશ્વતા પ્રાસાદાદિનું યંત્ર ....... ........... ૩૯૨ (૬૧) આ અવસર્પિણીકાળના ૧૨ ચક્રવત, ૯ વાસુદેવ, ૯ બળદેવાદિ... (૬૨) ૬૩ શલાકાપુરુષ તેમજ અન્ય મહાપુરુષોનો ક્રમાદિ , ૩૯૩ (૬૩) ચક્રવર્તીના ૧૪ રત્નો......... .............................. (૬૪) ચક્રવર્તીના નવનિધાન=નવનિધિ............. ૩૯૪ (૬૫) વાસુદેવના ૭ રત્નો અને કોટિશિલા.............. ૩૯૪ (૬૬) પ્રભુ મહાવીરના ૧૧ ગણધર અને ૧૦ મહાશ્રાવક .................... ૩૯૫ (૬૮) નંદીશ્વરદ્વીપમાં રહેલ અંજનગિરિ પર્વત.............. .............. ૩૯૬ (૬૯) કુંડલદ્વીપની વિશેષ જાણકારી ............. ......... ૩૯૭ (૭૧) પ્રત્યેક સમુદ્રના પાનીનો સ્વાદ તેમજ મત્સાદિનું પ્રમાણ .............. ૩૯૭ (૭૨) તિલોકમાં રહેલ દ્વીપસમુદ્રોનું માપ ........... .......................... ૩૯૭ ૩૯૦ ૩૮૨ ૩૯૨ ૯૩ ૩૫૩ Page #398 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ ક્રમ વિષય પૃષ્ઠ ........... ૩૯૮ ............................. ................. •••••... (૭૩) ઉત્પાત પર્વત .......... .......... ૩૯૮ (૭૪) જ્યોતિષ દેવો.......... (૭૬) તમસ્કાયનું સામાન્યથી વિવેચન ..................................................... ૩૯૯ (૭૭) અષ્ટકૃષ્ણરાજી વર્ણન............ ૪00 (૭૮) ૯ લોકાંતિક દેવો વિષે જાણવા જેવું............. ૪૦૧ (૭૯) ૧૨ વૈમાનિક દેવો ............................................................ ••••••........ ...... ૪૦૨ (૮૦) ૯ ગ્રેવેયક અને પ અનુત્તરવાસી દેવો................. ........................................................... ૪૦૩ (૮૨) કિલ્બિષિક દેવોના પ્રકાર અને નિવાસસ્થાનો.. ....... ૪૦૫ (૮૩) કયા કારણે દેવો મનુષ્યલોકમાં આવે છે ? .... ........... .... ૪૦૬ (૮૪) દેવલોકમાં પ્રતરોની વ્યવસ્થા કેવી રીતે હોય છે?...... ....... ૪૦૬ (૮૬) દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર અને આકાર........... ...... ૪૦૬ (૮૭) વૈમાનિક દેવલોકના વિમાનોનું સંખ્યાદર્શક યંત્ર .......... ........ ૪૦૬ (૮૮) : કાય જીવોની સમજ (સ્થાવરકાય) ........ ........ ૪૦૬ (૯૦) : કાય જીવોની સમજ (મનુષ્ય-દેવ-નારકી) .............. ........ ૪૦૭ (૯૨) નિગોદના ગોળાનું સ્વરૂપ ........ •••... ૪૦૦ (૯૪) પ-ઈન્દ્રિયો વિષે ભિન્ન ભિન્ન વિષયોનું સ્થાપના યંત્ર (૯૫) ઋજુ ને વક્રગતિ ............ ૪૦૮ (૯૬) સિદ્ધશિલા અને સિદ્ધાત્માઓ ...................... ૪૦૮ (૮૭) ૬ પ્રકારની પર્યાપ્તિ ................................................... (૯૮) અજીવનાં પ સંસ્થાન અને જીવનાં ૬ સંસ્થાન . ૪૧૦ (૯૯) ૬ પ્રકારના સંઘયણ ................ ...... ૪૧૧ (૧૦૦) ૬ વેશ્યાઓનું સ્વરુપ................................ ................... ..૪૧૧ (૧૦૧) ૧૪ ગુણસ્થાનક એટલે જીવનો વિકાસક્રમ ............ ..... ૪૧૨ (૧૦૦) કેવલી સમુદ્ધાત . ........ ૪૧૨ (૧૦૪) આઠ કર્મ એટલે શું? ......... ........ ૪૧૩ (૧૦૫) અવસર્પિણી-ઉત્સર્પિણી કાળના ૬ + ૬ = ૧૨ આરાઓનું સ્વરુપ ............. (૧૦૬) તપ (બાહ્ય-અત્યંતર ૧૨ પ્રકારે) ..... ......૪૧૪ (૧૦૭) અષ્ટાપદજી મહાતીર્થ વિષે જાણવા જેવું.... ............ ૪૧૫ (૧૦૮) શું તમને ખબર છે... ભૂકંપ શા કારણે આવે છે? . ૪૧૫ (૪) તત્ત્વજ્ઞાન શું કરે ? .... ૪૦૮ ૪૧૦ , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , do ૪૧૬ (૩૫૪ - Page #399 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ક્રમ १ r m 20 २ ५ ६ ७ ८ ९ १० ११ १२ १३ १४ १५ १६ १७ १८ १९ २० २१ २२ २३ २४ २५ २६ २७ २८ ગ્રંથનું નામ श्री दशाश्रुतस्कंधनिर्युक्ति श्री आवश्यक नियुक्ति श्री संबोधप्रकरण પરિશિષ્ટ-૧ના આધારગ્રંથો શ્લોકસંખ્યા १४१ १६०० १६११ ११९ २७१ श्री पदार्थस्थापना संग्रह श्री दर्शनशुद्धि प्रकरणम् श्री द्रव्यलोकप्रकाश श्री शास्त्रवार्तासमुच्चय तत्त्वार्थभाष्य- संबंधकारिका श्री चैत्यवंदन महाभाष्य श्री श्रावक प्रज्ञप्ति श्री घनगणितसंग्रहगाथा श्री गाथासहस्त्री श्री विशेषावश्यक भाष्य श्री पंच प्रतिक्रमण सूत्र श्री प्रवचन सारोद्धार श्री धर्माचार्यबहुमानकुलकम् श्री गुणमाला प्रकरणम् श्री बृहत्कल्पभाष्य श्री पुष्पमाला प्रकरण श्री गुरुगुणषट्त्रिंशत् षट्त्रिंशिका श्री सम्यक्त्वसप्तति ७०१ ९१० ४१० ७ ८५५ ३६०३ १५९९ ३४ ५ ६,६०० ५०५ ४० ७० श्री पाक्षिक सूत्र ( पक्खीसुत्तं ) ३५० श्री हेमकोष ग्रंथ १,४५२ श्री संग्रह शतकम् १०१ श्री संबोधसित्तरी १२५ श्री रत्नसंचय ५५० श्री स्थानांग सूत्र ( ठाणांगसुत्तं ) ( वृत्ति ) | १४,२५० श्री भगवती सूत्र (विवाहपन्नत्ति सुत्तं ) १८, ६१६ પરિશિષ્ટ-૧ ગ્રંથકર્તાનું નામ प. पू. आ. श्री भद्रबाहुस्वामीजी म. सा. प.पू. आ. श्री भद्रबाहुस्वामीजी म. सा. प. पू. आ. श्री हरिभद्रसूरिजी म. सा. प.पू. आ. श्री चक्रेश्वरसूरिजी म. सा. प.पू. आ. श्री चन्द्रप्रभसूरिजी म. सा. प. पू. महो. श्री विनयविजयजी म. सा. प. पू. आ. श्री हरिभद्रसूरिजी म. सा. प.पू. आ. श्री देवगुप्तसूरिजी म. सा. प.पू. आ. श्री शान्तिसूरिजी म. सा. प. पू. आ. श्री हरिभद्रसूरिजी म. सा. प. पू. श्री अज्ञात कर्तृक प. पू. गणि श्री समयसुन्दरजी म. सा. प. पू. श्री जिनभद्रगणि क्षमाश्रमण प. पू. श्री गणधर भगवंतश्री प. पू. आ. श्री नेमिचन्द्रसूरिजी म. सा. प. पू. आ. श्री रत्नसिंहसूरिजी म. सा. प. पू. खर. पाठक श्री रामविजयजी म. सा. प. पू. श्री अज्ञात कर्तृ प. पू. मलधारी आ. श्री हेमचन्द्रसूरिजी म. सा. प. पू. आ. श्री रत्नशेखरसूरिजी म. सा. प. पू. आ. श्री हरिभद्रसूरिजी म. सा. प. पू. श्री गणधर भगवंत श्री प. पू. क. स. आ. श्री हेमचंद्राचार्यजी म. सा. प. पू. गणि. श्री देवचंद्रजी म. सा. प. पू. आ. श्री रत्नशेखरसूरिजी म. सा. प. पू. आ. श्री हर्षनिधानसूरिजी म. सा. प. पू. नवां. टीका. आ. अभयदेवसूरिजी म. सा. प. पू. नवां. टीका. आ. अभयदेवसूरिजी म. सा. उपप Page #400 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી, ..............................................पा|शष्ट-१ ક્રમ ३४ ३७ ४२ ગ્રંથનું નામ શ્લોકસંખ્યા ગ્રંથકર્તાનું નામ श्री द्वादश-भावना | प.पू.श्री अज्ञात कर्तृ श्री लोकनालिका द्वात्रिंशिका ३२ पू. पू. आ. श्री धर्मघोषसूरिजी म.सा. श्री त्रैलोक्यदीपिका | प.पू. भाष्यकार श्री जिनभद्रगणि क्षमाश्रमण श्री समवायांगसूत्र (टीका) ३,५७५ | प. पू. नवां. टीका.आ.अभयदेवसूरिजी म. सा. श्री प्रज्ञापनासूत्र ४,४५४ प.पू. आ. श्री श्यामाचार्यजी म.सा. श्री सूर्यप्रज्ञप्तिसूत्र (वृत्ति) ९,५०० | प.पू.आ. श्री मलयगिरिसूरिजी म.सा. श्री नंदीसूत्र ( वृत्ति) ७,७३२ | प. पू. आ. श्री मलयगिरिसूरिजी म.सा. श्री नंदी चूर्णि १,५०० | प. पू. श्री जिनदासगणि क्षमाश्रमण श्री विशेषावश्यकभाष्य शिष्यहिता टीका २८,०००। | प. पू. मलधारी आ. श्री हेमचंद्रसूरिजी म.सा. श्री क्षेत्रलोकप्रकाश प.पू. महो.श्री विनयविजयजी म.सा. श्रीमंडल प्रकरणम् | १०३ | प.पू. मुनि श्री विनयकुशलजी म.सा. श्री जीवाजीवाभिगमसूत्र | ४,७५० | प.पू. श्री श्रुतकेवली भगवंतश्री श्री जंबूद्वीप प्रज्ञप्ति सूत्र (वृत्ति) १८,००० | प.पू.आ.श्री मलयगिरिसूरिजी म.सा. श्री लोकनालिका-स्तव श्रीज्योतिषकरंडक | प.पू.आ.श्री पादलिप्तसूरिजी म.सा. श्री देवेन्द्रस्तव पयन्ना प. पू. श्री ऋषिपालितजी... श्री जैनतत्त्वसार ५४७ प.पू. महो.श्री सुरचन्द्रगणि म.सा. श्री उत्तराध्ययनसूत्र २,००० प.पू. श्री प्रत्येकबुद्धादि... श्री नवतत्त्व प्रकरणम् १३० प. पू.आ. देवेन्द्रसूरिजी म.सा. श्री काललोकप्रकाश | प. पू. महो. श्री विनयविजयजी म. सा. श्री क्षुल्लकभवावलि | प.पू. मुनि श्री धर्मशेखरगणि म.सा. श्रीअनुयोगद्वारसूत्र २,००० प. पू. आ. श्री आर्यरक्षितसूरिजी म.सा. श्रीगणितसंग्रह ८ अध्याय | प.पू. आ. श्री महावीराचार्यजी श्री बृहत्संग्रहणी ३४९ | प.पू. श्री जिनभद्रगणि क्षमाश्रमण म.सा. श्री देवेन्द्रनरकेन्द्रप्रकरणम् ३७८ | प. पू. श्री अज्ञातकर्तृ श्री तत्त्वार्थसूत्र १० अध्याय | प.पू. श्री उमास्वातिजी म. सा. श्रीजीवसमास भवभावना ५३१ प.पू. मलधारी श्री हेमचंद्रसूरिजी म.सा. | श्री सिद्धांतसारोद्धार | २१३ | प.पू. आ. श्री चक्रेश्वरसूरिजी म.सा. ४०५ ४४ ४७ ४८ ४९ २५ ५० ५१ ५२ ५३ ५४ ५६ ૩૫૬ Page #401 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -..-..-..-..-...-....................................शष्ट-2 ક્રમ ३० ६२ ६४ ६७ ७० ગ્રંથનું નામ બ્લોકસંખ્યા ગ્રંથકર્તાનું નામ श्री लघु संग्रहणी प.पू.आ. श्री हरिभद्रसूरिजी म.सा. श्री त्रिलोक प्रज्ञप्ति(तिलोयपण्णत्ति) | ९अधिकार प.पू.श्री यतिवृषभाचार्यजी महाराज ६० श्री बृहत्क्षेत्रविचारवृत्ति श्री सिरिनिलयक्षेत्रविचारवृत्ति श्री विचारसार ९०० प.पू.आ.श्री प्रद्युम्नसूरिजी म.सा. श्रीमहाभारत(उपायन पर्व) श्रीशāजय महात्म्य (गद्य) |८,५५० प.पू.आ.श्री हंसरत्नसूरिजी म.सा. श्री आवश्यकबृहद्वृत्तिटिप्पनकम् । ८४,००० प.पू.आ.श्री हरिभद्रसूरिजी म.सा. श्री प्रवचनसारोद्धारबृहद्वृत्ति १८,००० प.पू. आ. श्री सिद्धसेनसूरिजी म.सा. श्री त्रिषष्टिशलाकापुरुषचरित्र ३५,००० प.पू.क. स.आ.श्री हेमचंद्राचार्यजी म. सा. ६८ श्री सूयगडांगचूर्णि ९,९०० प.पू. श्री जिनदासगणि महत्तर ६९ श्री ज्ञाताधर्मकथांग(वृत्ति) ३,८०० प.पू. नवां. टीका.आ.अभयदेवसूरिजी म.सा. श्री गणितानुयोग प.पू. उपा.श्री कन्हैयालालजी म.सा. ७१ श्री बृहत्क्षेत्रसमासवृत्ति ७२ श्री सिरिनिलयक्षेत्रसमासवृत्ति श्री स्थानांग-कल्पान्तर्वाच्यटीका ७४ | श्री तित्थोगाली पयन्ना |१,२६१ प.पू.श्री अज्ञात कर्तृ ७५ । श्री सप्ततिशतकस्थानप्रकरणम् ३५९ प.पू.आ.श्री सोमतिलकसूरिजी म.सा. । श्रीशतपञ्चाशितिकासंग्रहणी प. पू. मुनि श्री उत्तमऋषिविजयजी म.सा. श्री संग्रहणीरत्नम्( अनुवाद) प.पू.आ.श्री यशोदेवसूरिजी म.सा. श्री द्वीपसागरप्रज्ञप्ति - संग्रहणी २२५ प.पू.श्री अज्ञात कर्तृ ७९ । श्री नंदीश्वरस्तोत्र २५ प.पू. आ. श्री जिनवल्लभसूरिजी म.सा. श्री नंदीश्वरकल्प प.पू. आ. श्री जिनप्रभसूरिजी म.सा. श्रीनंदीश्वरस्तव प.पू.श्री अज्ञात कर्तृ ८२ श्री बृहत्क्षेत्रसमास भाग- १/२ ६५६ प.पू. श्री जिनभद्रगणि क्षमाश्रमण श्री कृष्णराजीविमानविचार प.पू. आ.श्री जयशेखरसूरिजी म.सा. श्री विचारसप्ततिका प.पू. आ. श्री महेन्द्रसूरिजी म. सा. श्री श्रेणिक चरित्रम् प.पू.क.स.आ.श्री हेमचंद्राचार्यजी म.सा. | ८६ | श्री लब्धिस्तोत्र ग्रंथ प.पू. श्री अज्ञात कर्तृ ७७ ७८ । ८० ४८ २५ ८३ १८ ८१ ८५ । श्रााणक ૩૫૭ Page #402 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ક્રમ ८७ ८८ ८९ ९० ९१ ९२ ९३ ९४ ९५ ९६ ९७ ९८ ९९ १०० १०१ १०२ १०३ १०४ १०५ १०६ १०७ १०८ १०९ ११० १११ ११२ ११३ ११४ ११५ ११६ 34८ ગ્રંથનું નામ શ્લોકસંખ્યા श्री औपपातिकसूत्र (वृत्ति ) ३, १२५ श्री योगशास्त्र १,३०३ श्री " शतक" नामा पंचम कर्मग्रंथ १०० श्री पंचवस्तुक १,७१४ श्री चैत्यवंदन भाष्य (संघाचार टीका ) ६१ श्री जीवविचार श्री निगोदषट्त्रिंशिका श्री नवतत्त्वभाष्य ५१ ३६ १३८ श्री प्रश्नव्याकरणसूत्र ( पण्हावागरणं) ५,६०० श्री विभक्तिविचारः १४१ श्री " कर्मविपाक" नामा प्रथम कर्मग्रंथ १६८ १५० ३२ श्री तन्दुल वैचारिक प्रकीर्णक (वृत्ति) १,००० श्री मार्गणासुबंध हेतूदयत्रिभंगी ६५ श्री आराधनापताका- १ ९३२ ८६ ३४ ३१३ ६,६२७ १, ५४२ ७४ श्री सूक्ष्मार्थविचारसारोद्धार श्री कम्मबत्तीसी श्री" षडशीति' नामा चतुर्थ कर्मग्रंथ श्री " कर्मस्तव" नामा द्वितीय कर्मग्रंथ श्री प्रशमरति श्री जीवसमास (वृत्ति ) श्री अभिधानचिंतामणीनाममाला श्री कालसप्ततिका श्री लघुक्षेत्रसमास श्री पंचाशकप्रकरण श्री चंदावेज्झयं पयन्ना श्री आराधनापताका-२ श्री हितोपदेशमाला श्री चरणकरणमूलउत्तरगुण श्री सर्वतीर्थमहर्षिकुलकम् श्री एकविंशतिस्थानकप्रकरणम् २६३ ९९० १७५ १८९ ५२५ ५५ २६ ६६ પરિશિષ્ટ-૧ ગ્રંથકર્તાનું નામ प. पू. नवां. टीका. आ. अभयदेवसूरिजी म.सा. प. पू. क. स. आ. श्री हेमचंद्राचार्यजी म. सा. प. पू. आ. श्री देवेन्द्रसूरिजी म. सा. प. पू. आ. श्री हरिभद्रसूरिजी म. सा. प. पू. आ. श्री धर्मघोषसूरिजी म. सा. प. पू. आ. श्री शांतिसूरिजी म. सा. | प. पू. आ. श्री रत्नसिंहसूरिजी म. सा. प. पू. आ. श्री अभयदेवसूरिजी म. सा. प. पू. नवां. टीका. आ. अभयदेवसूरिजी म.सा. प. पू. आ. श्री अमरचंद्रसूरिजी म. सा. . श्री गर्गर्षि म. सा. प. पू. प. पू. श्री जिनवल्लभगणि म. सा. प. पू. मुनि श्री भानुलब्धिजी म. सा. प. पू. श्री विजयविमलगणि म. सा. प. पू. मुनि श्री हर्षकुलगणि म. सा. प. पू. श्री अज्ञात कर्तृ प. पू. आ. श्री देवेन्द्रसूरिजी म. सा. प. पू. आ. श्री देवेन्द्रसूरिजी म. सा. प. पू. श्री उमास्वातिजी म. सा. | प. पू. मलधारी आ. श्री हेमचंद्रसूरिजी म. सा. प. पू. क. स. आ. श्री हेमचन्द्राचार्य म. सा. प. पू. आ. श्री जयशेखरसूरिजी म. सा. प. पू. आ. श्री रत्नशेखरसूरिजी म. सा. प. पू. आ. श्री हरिभद्रसूरिजी म. सा. प. पू. श्री स्थविर भगवंतश्री प. पू. आ. श्री वीरभद्रसूरिजी म. सा. प.पू. आ. श्री प्रभानंदसूरिजी म. सा. प. पू. आ. श्री चक्रेश्वरसूरिजी म. सा. | प. पू. आ. श्री जिनेश्वरसूरिजी म. सा. प. पू. आ. श्री सिद्धसेनदिवाकरसूरिजी म. सा. Page #403 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ (१) श्री पंथपरमेष्ठिना १०८ गुयो... (१) मरिहंतडीने हवाय? अरिहंति वंदण नमसणामि, अरिहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरहा, अरहंता तेण वुच्चंति ।। अट्ठविहं पि य कम्मं, अरिभूअं होइ सयलजीवाणं । ते कम्ममरिहंता, अरिहंता तेण वुच्चंति ।। (श्री दशाश्रुतस्कंधनियुक्ति-१२०) + (श्री आवश्यक नियुक्ति-९२०/९२१) (२) मरिहंत प्रभुना मष्ट प्राविहार्य : अशोकवृक्षः सुरपुष्पवृष्टि-दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥ कंकेल्ली कुसुमवुट्ठी दिव्वझुणि चामरासणाइं च । भावलय भेरि छत्त इय अट्ठ उ पाडिहेराई । (संबोधप्रकरण-२१) + ( पदार्थस्थापनासंग्रह - १०६) + ( दर्शनशुद्धि प्रकरण-८) (3) सिद्धना ८ गु: नाणं च दंसणं चिय, अव्वाबाहं तहेव संमत्तं । अक्खयठिइ-अरूवी-अगुरुलहू-वीरियं हवइ ।। (४) रोगमृत्युजराधर्तिहीना अपुनरुद्भवा । अभावात्कर्महेतुणां, दग्धे बीजे हि नांकुरः ।। (श्री द्रव्यलोक प्रकाश/सर्ग-२/श्लोक-२७-२८) ॥ दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नांकुरः । कर्मबीजे तथा दग्धे, नारोहति भवांकुरः ॥ (शास्त्रवार्ता समुच्चय-८/१५१ ) + (तत्त्वार्थभाष्य-संबंधकारिका) अ दड्डम्मि जहा बीए, न होइ पुणरंकुरस्स उप्पत्ती । तह कम्मबीयनासे पुणब्भवो नत्थि सिद्धाणं ॥३५७।। (चैत्यवंदन महाभाष्य-३५७/२८६) + ( श्रावक प्रज्ञप्ति - ३९६ ) + (घनगणितसंग्रहगाथा-१३) (५) मायार्यना सक्षा शुं ? सुतत्थविऊ लक्खणजुत्तो, गच्छस्स मेढिभूओ अ । गणतत्तिविप्पमुक्को, अत्थं वाएइ आयरिओ॥ ___ (गाथासहस्त्री-६४२) पंचविहं आयारं, आयरमाणा तहा पयासंता । आयारं दंसंत्ता, आयरिया तेण वुच्चंति...॥ (विशेषावश्यक-भाष्य-१३९०) + (आवश्यकनियुक्ति-९९४) (६) मायाचना 3६ गुत: पंचिंदिय संवरणो, तहनवविहबंभचेरगुत्तिधरो । चउविहकसायमुक्को, इय अट्ठारसगुणेहिं संजुत्तो ।। पंचमहव्वयजुत्तो पंचविहायार पालणसमत्थो । पंचसमिओ तिगुत्तो, छत्तीस-गुणो गुरु मज्झ... ।। (श्री पंचप्रतिक्रमण...) જ જુદા જુદા શાસ્ત્રોમાં અન્ય રીતે કહેલા આચાર્યના ૩૬ ગુણો વિષે... Is (1) उक्तञ्च - प्रवचनसारोद्धारे श्रीनेमिचन्द्रसूरिभिश्चतुःषष्टितमे द्वारे - अट्ठविहा गणिसंपयं चउग्गुणा नवरि हुंति बत्तीसं । विणओ य चउब्भेओ छत्तीस गुणा इमे गुरुणो ॥५४० ।। 346 Page #404 -------------------------------------------------------------------------- ________________ ४ भादा ..................................... .............................................५२शष्ट-१ आयार १ सूय २ सरीरे ३ वयणे ४ वायण ५ मई ६ पओगमई ७ । एएसु संपया खलु अट्ठमिया संगहपरिण्णा ८ ॥५४१।। चरणजुओ ममरहिओ अनिययवित्ती अचंचलो चेव । जुगपरिचिय उस्सग्गी उदत्तघोसाइ विन्नेओ ॥५४२।। चउरंसोऽकुंटाई बहिरत्तणवज्जिओ तवो सत्तो । वाई महुरत्तऽनिस्सिय फुडवयणो संपया वयणे ॥५४३।। जोग्गो परिणयवायण निज्जविया वायणाए निव्वहणे । ओग्गह ईहावाय धारण मइसंपया चउरो ॥५४४॥ सतीं पुरिसं खित्तं वत्थु नाउं पउंजाए वायं । गणजोग्गं संसत्तं सज्झाए सिक्खणं जाणे ॥५४५।। आयारे सूयविणए विक्खिवणे चेव होइ बोधव्वा । दोसस्स परिघाए विणए चउहेस पडिवत्ती ॥५४६॥ IS (2) अन्यथाऽपि गुरोः षट्त्रिंशद्गुणाः भवन्ति तद्यथा-(१) देशयुतः (२) कुलयुतः (३) जातियुतः (४) रुपयुतः (५) संहननयुत (६) धृतियुत (७) अनाशंसी (८) अविकथनः (९) अमायी (१०) स्थिरपरिपाटिः (११) उपादेयवचनः (१२) जितपर्षत् (१३) जितनिद्रः (१४) मध्यस्थः (१५) देशज्ञः (१६) कालज्ञः (१७) भावज्ञः (१८) आसन्नलब्धप्रतिभः (१९) नानाविधदेशभाषज्ञः (२०-२४) पञ्चविधाचारयुक्तः (२५) सूत्रार्थतदुभयविधिज्ञः (२६२९) दृष्टांतहेतूपनयनयनिपुणः (३०) प्रतिपादनशक्तियुक्तः (३१-३२) स्वसमयपरसमयविद् (३३) गम्भीरः (३४) दीप्तिमान् (३५) शिवः (३६) सोमश्चेति । (श्री धर्माचार्यबहुमानकुलकम्...) IS (3) देशकुलजाइरुवी संघयणी धिइजुओ अणासंसी । अविकत्थणो अमायी थिरपरिवाडी गहियवक्को ॥२४१॥ जियपरिसो जियनिद्दो मज्झत्थो देसकालभावन्नू । आसन्नलद्धपइभो नाणाविहदेसभासन्नु ॥२४२॥ पंचविहे आयारे जुत्तो सुत्तत्थतदुभयविहिन्नू । आहरण-हेउ-उवनय-नयनिउणो गाहणाकुसलो ॥२४३।। ससमयपरसमयविऊ गंभीरो दित्तिमं सिवो सोमो । गुणसयकलिओ जुत्तो पवयणसारं परिकहेउं ॥२४४॥ (गुणमाला प्रकरण-४, टीका) + (श्री बृहत्कल्पभाष्य) + (श्री मलधारी हेमचंद्रसूरि कृत-पुष्पमाला/३३०-३३३) us (4) एवमन्या अपि गुरुगुणषट्त्रिंशिकाः सम्भवन्ति । ताः सविवेचना गुरुगुणषट्त्रिंशषट्त्रिंशिका ग्रन्थे प्रदर्शितः सन्ति । तत्र गुरुगुणानां षट्विंशिका विवेचिताः । अत्र ग्रंथगौरवभयात् मया गुरोः षट्त्रिंशद्गुणा नाममात्रेण संकीर्तिताः, न च तेषां विवेचनं कृतम्, नाप्यन्याः षट्विंशिका प्रदर्शिताः, तत्तज्जिज्ञासुभिस्तद्ग्रन्था अवलोकनीयाः । (9) मा प्रभाव ज्या ज्या ? सम्मसणजुत्तो, सहसामत्थे पभावगो होइ । सो पुण इत्थ विसिट्ठो, निद्दिट्ठो अट्ठहा सुत्ते ।। पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विज्जा सिद्ध य कई, अद्वेव पभावगा भणिया । (प्रवचनसारोद्धार - ९३४) + (चेइयवंदणमहाभासं - १२८) + (सम्यक्त्वसप्तति - ३१/३२) (८) Sपाध्याय शनी व्युत्पत्ति : उप-समीपमेत्य अधीयते छात्रा यस्मादिति उपाध्यायः ॥ (सम्यक्त्वसप्तति) (301 3६० Page #405 -------------------------------------------------------------------------- ________________ * मोदी .................... ............................५२.१४-१ (c) 6पाध्याय क्षए। शुं ? बारसंगो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहे । तं उवइसंति जम्हा, उवज्झाया तेण वुच्चंति । (विशेषावश्यक-भाष्य-३१, ९७) ॥ एकादशांगानि चतुर्दशापि, पूर्वाण्यधीत्याथ च वाचयन्ति । गुणांस्तु पंचाधिकविंशतिं ये, वहन्ति तेभ्योऽस्तु नमो गुरुभ्यः ।। (गुणमाला प्रकरण-४) (१०) उक्तं च पाक्षिकसूत्रे.... आयारो, सुअगडो, ठाणं, समवाओ, विवाहपन्नत्ति, नायाधम्मकहाओ, उवासगदसाओ, अंतगडदसाओ, अणुत्तरोववाइदसाओ, पण्हावागरणं, विवागसूअं...॥ (पक्खिसुत्तं / पाक्षिक सूत्रम्) । उक्तं च हेमकोषेऽपि - आचारांगं सूत्रकृतं, स्थानांगं समवाययुक् । पंचमं भगवत्यंगं, ज्ञाताधर्मकथाऽपि च । उपासकान्तकृदनुत्तरोपपातिकाद् दशाः । प्रश्नव्याकरणं चैव विपाकश्रुतमेव च ॥ (हेमकोष ग्रंथ...) (११) साधुनुं लक्षएशुं? निव्वाण साहए जोए, जम्हा साहति साहुणो । समा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो । असाहए सहायत्तं, करेति मे संयमं करेंतस्स । एएणं कारणेणं णमामि हुं सव्वसाहुणं ।। (श्री आवश्यकनियुक्ति - १,००२/१,००५) ॥ सप्ताधिका विंशतिरुत्तमा यैर्मुनेर्गुणाः सुव्रतिभिर्धियन्ते । कर्मक्षयायैव समुद्यतेभ्यो, नमोऽस्तु तेभ्यो मुनिसत्तमेभ्यो । (गुणमाला प्रकरणम्-५) (१२) साधुना २७ गु: छव्वय छक्कायरक्खा पंचेंदिय लोह निग्गोह खंति । भावविसुद्धी पडिलेहणाइकरणे विसुद्धी अ॥ संजमजोए जुत्तो, अकुसलमण-वयण-कायसंरोहो । सीयाइपीडसहणं च मरणंतुवसग्गसहणं च ॥ (संबोधप्रकरणम् - २) + ( संग्रह शतकम् - ६१) + (प्रवचन सारोद्धार - १३५४), (संबोधसित्तरी-२८) + (गाथासहस्त्री-२) + (रत्नसंचय - ४२५) (१3) पंचपरमेष्ठिना १०८ गुयो: बारसगुण अरिहंता, सिद्धा अद्वैव सूरि छत्तीसं । उवज्झाया पणवीसं, साहु सगवीसं अट्ठसयं ॥ (रत्नसंचय-३५७) (२) १४ रारोड रुप विश्व व्यवस्था... (१) प. खेत्तलोए णं भंते ! कतिविहे पण्णत्ते ? Page #406 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી .............................................पा।शष्ट-१ उ. गोयमा ! तिविहे पण्णत्ते, तं जहा - (१) अहेलोए खेत्तलोए (२) तिरियलोए खेत्तलोए (३) उड्डलोए खेत्तलोए...॥ (श्री भगवती सूत्र/श.११/उ.१०/सू.२) ॐ तिविहे लोगे पण्णत्ते, तं जहा - (१) उद्धलोगे (२) अहोलोगे (३) तिरियलोगे... । __(श्री ठाणांग सूत्र-३/उ.२/सूत्र-१६१) (3) १४ रालोठनो यथार्थ हेलाव... (१) प. लोए णं भंते ! किं संठिए पण्णतं? उ. गोयमा ! सुपइट्ठसंठिए लोए पन्नत्ते, तं जहा - हेट्ठा वित्थिण्णे, मज्झे संखित्ते उप्पि उद्धमुइंगाकारसंठिते...।। (श्री भगवती सूत्र/श.११/उ.१०/सूत्र-९) x वैशाखस्थानस्थितकटिस्थकरयुगनराकृतिर्लोकः । भवति द्रव्यैः पूर्णेः, स्थित्युत्पत्तिव्ययाक्रान्तैः । (द्वादशभावना-लोकस्वभावभावना-५९) (२) (लोगविसए जमालिस्स भगवंत कय समाहाणं...) प. ...सासए लोए जमाली ? असासए लोए जमाली?... उ. ... सासए लोए जमाली ! जं णं कयावि णासि ण, कयावि ण भवति, ण कयावि ण भविस्सई, भूवि च, भवइ य, भविस्सइ य, धुवे, तिणिए, सासए, अक्खए, अव्वए, अवट्ठिए, निच्चे असासए लोए जमालि ! जओ ओसप्पिणी भवित्ता, उस्सप्पिणी भवइ, उस्सप्पिणी भवित्ता ओसप्पिणी भवइ... । (भा भूगार्नु पूर्वापराश थानुयो। ४मालीनi ४२५।माथी all से...) (श्री भगवती सूत्र/श.९/उ.३३/सूत्र-३४-३५) (३) प. कहि णं भंते ! लोगस्स आयाम-मज्झे पण्णत्ते? उ. गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए उवासंतरस्स असंखेज्जति भाग ओगाहित्ता एत्थ णं लोगस्स आयाम-मज्झे पण्णत्ते... ॥ (श्री भगवती सूत्र/श.१३/उ.४/सूत्र-६) (४) सोहम्मि दिवड्डा अड्डाइज्जा य रज्जु माहिदे । चत्तारि सहस्सारे पणच्चुए सत्त लोगान्ते । (लोकनालिका द्वात्रिंशिका-१५) + (त्रेलोक्यदीपिका-२१८) + (गाथा सहस्त्री-२८१) ___ (४) १४ रालो तथा त्राो लोठना भध्यस्थानो... (१) प. कहि णं भंते ! लोगस्स आयाम-मज्झे पण्णत्ते ? उ. गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए उवासंतरस्स असंखेज्जति भागं ओगाहित्ता एत्थ णं लोगस्स आयाम-मज्झे पण्णत्ते ॥ ___ (श्री भगवती सूत्र/श.१३/उ.४/सूत्र-६) (२) प. कहि णं भंते ! अहे लोगस्स आयाम-मज्झे पण्णत्ते ? उ. गोयमा ! चउत्थीए पंकपभाए उवासंतरस्स सातिरेगं अद्धं ओगाहित्ता एत्थ णं अहे लोगस्स आयाम-मज्झे पण्णत्ते... ॥ ( श्री भगवती सूत्र/श.१३/उ.४/सूत्र-७) (३६२ - Page #407 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી H (3) प. कहि णं भंते! तिरियलोगस्स आयाम - मज्झे पण्णत्ते ? उ. गोयमा ! जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स बहुमज्झदेसभाए इमीसे रयणप्पभाए पुढवीए उवरिम-हेट्ठिलेसु खुड्डगपयरेसु-एत्थ णं तिरियलोगमज्झे अट्ठपएसिए रुयए पण्णत्ते... ॥ (श्री भगवती सूत्र / श. १३ /उ.४ / सूत्र- ९) (४) प. कहि णं भंते ! उड्डलोगस्स आयाम - मज्झे पण्णत्ते ? उ. गोयमा ! उपि सकुमार - महिंदाणं कप्पाणं हेट्ठि बंभलोए कप्पे रिट्ठे विमाणे पत्थडे... । एत्थ णं उड्डलोगस्स आयाम-मज्झे पण्णत्ते... । ( श्री भगवती सूत्र / श. १३/उ.४ / सूत्र - ८) પરિશિષ્ટ-૧ (૫) ૮ ચકપ્રદેશો એટલે સમભૂતલા (૧) સમભૂતલા એ જ રુચકસ્થાન છે અને તે ઘમ્માનાં ક્ષુલ્લકપ્રતરે જ છે. તે બંને વાતનું કથન કરનારી સિદ્ધાંતોની (खागमोनी) मुख्य मुख्य साक्षीओ (पाठी) अत्रे खापवामां आवे छे... (1) શ્રી ભગવતીજી સૂત્રમાં ગૌતમસ્વામીએ પૂછેલા સૂર્ય-ચંદ્રાદિ સંબંધી ઉત્તર પ્રસંગે શ્રી ચરમતીર્થપતિ ભગવાન महावीरहेवे भाव्युं छे... गोयमा ! जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्डुं चंदिम - सूरिम- गहाण - नक्खत्त-तारारुवाणं... इत्यादि... ॥ ( श्री भगवती सूत्र ) प. कहि णं भंते! तिरियलोगस्स आयाम - मज्झे पण्णत्ते ? (2) उ. गोयमा ! जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स बहुमज्झदेसभाए इमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेट्ठिल्लेसु खुड्डगपयरेसु एत्थ णं तिरियलोगस्स मज्झे अट्ठपएसिए रुयए पण्णत्ते, जओ णं इमाओ दस दिसाओ हवंति... ॥ ( श्री भगवती सूत्र / श. १३ /उ.४ / सूत्र - ९ ) (3) प. केवइयाणं भंते! जोइसिया वासा पण्णत्ता ? उ. गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ सत्तणउई सए उड्डुं उप्पइत्ता... इत्यादि... ।। (श्री समवायांग सूत्र ) (4) प. कहि णं भंते! जोइसीया देवा परिवसंति ? उ. गोयमा ! इमीसे रयणप्पभाए बुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ सत्तणउई जोयणए उड्ड उप्पइत्ता.... ॥ ( श्री प्रज्ञापना सूत्र ) (5) अस्या रत्नप्रभापृथ्व्या बहुसमरमणीयात् भूमिभागादुर्ध्वं सप्तयोजनशतानि उत्प्लुत्य गत्वा अत्रान्तरे अधस्तने ताराविमानं चारं चरतीत्यादि... (श्री सूर्यप्रज्ञप्ति सूत्र ) (6) तत्र तिर्यग्लोकस्योर्ध्वाऽधोऽपेक्षयाऽष्टादशयोजनशतप्रमाणस्य मध्यभागे द्वौ लघुक्षुल्लकप्रतरौ, तयोर्मध्यभागे जंबूद्वीपे रत्नप्रभाया बहुसमे भूमिभागे मेरुमध्येऽष्टप्रादेशिको रुचकगोस्तनाकारश्चत्वार उपरितनाः प्रदेशाश्चत्वाराऽधस्तनाः एष एव रुचकः सर्वाषां दिशां विदिशां वा प्रवर्तकः एतदेव च सकलतिर्यग्लोकमध्यम्... ॥ ( श्री नन्दी सूत्रम् ) || 383 Page #408 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી, પરિશિષ્ટ-૧ (7) मा ४ प्रमाण ७५२.5त ऽथन मु४५ श्री नन्दीचूर्णिमा ५९। थन ४२ छे. (8) श्री विशेषावश्यकभाष्य ७५२नी शिष्यहिता नामानी. मश्रीमान भतारी श्री उभायंद्रसूरि ५९॥ ॐ५२ प्रमाण ४ ५ २६ जे. (ते माटे हुभो ॥था-२७०० ७५२नी टीन एनि...) (9) श्री स्थानांगसूत्रन। वी% भागमा ५९॥ २॥ ४ प्रमाणे समर्थन ४२८ . (10) जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स बहुमज्झदेसभागे इमीसे रयणप्पभाते पुढवीते उवरिमहेट्ठिल्लेसु खुड्डगपतरेसु एत्थ णमट्ठपतेसिते रुचगे पण्णत्ते जओ णमिमातो दस दिसातो पवहंति, तंजहा-... (ठाणांग सूत्र - दशममध्ययनम् - सूत्र-७२०) (11) रत्नप्रभाया उपरि क्षुल्लकप्रतरद्वयौ । मेर्वन्तः कन्दोर्ध्वभागे रुचकोष्टप्रदेशको ॥३९॥ तस्मिंश्च लोकपुरुषकटितटपटियसि । मध्यभागे समभूमिज्ञापको रुचकोऽस्ति यः ॥५१॥ (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-१२) (12) मेरुमध्यस्थिताष्टप्रदेशात्मकरुचक-समानाद्भूतलादाष्टाभ्यो दशोनयोजनशतेभ्य आरम्भोपरि दशोत्तरयोजनशते ज्योतिष्कास्तिष्ठन्ति...॥ (श्री मंडल प्रकरणम्) आप ४ सेपो श्री जीवाजीवाभिगम सूत्र, जंबूद्वीपप्रज्ञप्ति, तत्वार्थसूत्रभाष्य-टीका, आवश्यक-टीका, संग्रहणी टीका, क्षेत्रसमास टीका, लोकनालिकास्तव, ज्योतिषकरण्डक, देवेन्द्रस्तव... वगैरे भने अंथोमा ४९॥ छे. (६) १४ रानटोभा रहे पंथास्तिष्ठाय अने हाण सेटले षद्रव्य (१) तस्माद् मानुषलोकव्यापि, इह कालोऽस्ति समय एक इह। एकत्वाच्च स कायो, न भवति कायो हि समुदायः ॥ (प्रकीर्णक - प्रक्षेपगाथा) (२) प. किमियं भंते ! लोए ति पवुच्चइ ? उ. गोयमा ! पंचत्थिकाया - एस ण एवतिए लोए त्ति पवुच्चइ, तं जहा - धम्माऽत्थिकाए अधम्माऽत्थिकाए जाव पोग्गलाऽत्थिकाए... || ____ (श्री भगवती सूत्र/श.१३/उ.४/सूत्र-१३) us षड्द्रव्यमध्ये खलु द्रव्यपञ्चकं, निर्जीवमेव समवायपञ्चकम् । एतैरजीवैरवि जीवसंकुल, जगत्समस्तं ध्रियते निरन्तरम् ।। (जैनतत्त्वसार-२४०) (३) धम्मो अहम्मो आगासं, कालो पुग्गल जंतवो । एस लोगोत्ति पण्णत्तो, जिणेहिं वरदंसिहिं ।। (श्री उत्तराध्ययन सूत्र / अध्ययन-२८ / गाथा-७ / अने १,०४१/५०) (७) धर्मास्तिठाय (१) गइ लक्खणो य धम्मो, पुग्गलजीवाण गइपरियाण । गमणोवग्गहहेऊ, जलयरजीवाण सलिले व ॥ (श्री नवतत्त्व प्रकरणम्-१३/आ. देवेन्द्रसूरि कृत - १३० गाथावाळू...) + (उत्तराध्ययन सूत्र - १,०५१) (3६४ 3६४ Page #409 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ (८) अधर्मास्तिठाय (१) ठिइलक्खणो अहम्मो, पुग्गलजीवाण ठिइपरियाण । ठाणोवग्गहहेऊ, पहियाण व बहलतरुच्छाया ।। (श्री नवतत्त्व प्रकरणम्-१४/आ. देवेन्द्रसूरि कृत-१३० गाथावाळू..) (6) माहाशास्तिडाय (लोटाठाश) (१) धर्मादीनां वृत्तिर्द्रव्याणां भवति यत्र तत् क्षेत्रम् । तैर्द्रव्यैः सह लोकस्तद्विपरीतं ह्यलोकाख्यम् ।। (२) प. आगासत्थिकाएणं भंते । जीवाणं अजीवाणं य किं पवत्तत्ति? उ. गोयमा ! आगासत्थिकाएणं जीवदव्वाण य अजीवदव्वाण य भायणभूए । एगेण वि से पुन्ने दोहि वि पुन्ने सयं पि माएज्जा । कोडिसएण वि पुन्ने कोडिसहस्सं पि माएज्जा ॥ अवगाहणालक्खणे णं आगासस्थिकाएणं ॥ (श्री भगवती सूत्र/श.१३/उ.४/सूत्र-१६) જ એક પ્યાલો દૂધથી સંપૂર્ણ ભય હોય તેમાં ઊપરથી સાકર નાંખશું તો પણ તે દૂધમાં વધારો નહીં થાય તેમ દૂધ સાકર મિશ્ર થયા પછી કોઈ પણ જાતની વધઘટ નહીં બને... જો વધે તો અવકાશ આપ્યો એમ બોલાય જ નહીં, પણ તેમ તો થતું જ નથી. વળી, લોખંડના ગોળાને જે વખતે લુહાર ભઠ્ઠીમાં તપાવે છે, ત્યારે તેમાં અગ્નિ એકમેકપણે સમાઈ જ રહે છે. તે ગોળો અગ્નિકાયનાં પ્રવેશથી જરાયે વજનમાં વૃદ્ધિ પામતો નથી. કારણ કે અન્ય પદાર્થને અવકાશ આપવાનો હોવાથી તેમાં અંતર્ગત થઈ જાય છે. (श्री भगवती सूत्र/श.१३/उ. ४) (१०) आहाशास्तिठाय (सलोछाडाश) (१) प. अलोए णं भंते ! के महालए पण्णत्ते? उ. गोयमा ! अयं णं समयखेत्ते पणयालीसं जोयणसयसहस्साइं आयामविक्खभेणं, जहा खंदए, जाव परिक्खेवेणं । तेणं कालेणं तेणं समएणा दसं देवा महिड्डिया तहेव जाव-संपरिक्खिता णं संचिद्वेज्जा, अहे णं अट्ठ दिसाकुमारीओ महत्तियाओ अट्ठ बलिपिंडे गहाय माणुसुत्तरस्स पव्वयस्स चउसु व दिसासु चउसु वि विदिसासु बहियाभिमुहीओ ठिच्चा ते अट्ठ बलिपिंडे जमगसमगं बहियाभिमुहीओ पक्खिवेज्जा, पभु णं गोयमा ! तओ एगमेगे देवे ते अट्ठ बलिपिंडे धरणितलमसंपत्ते खिप्पामेव पडिसाहरित्तए, ते णं गोयमा ! देवा ताए उक्किट्ठाए जाव देवगइए लोगंते ठिच्चा असब्भावपट्ठवणाए एगे देवे पुरच्छाभिमुहे पयाए। तेणं कालेणं तेणं समयेणं वाससयसहस्साउए दारए पयाए । तए णं तस्स दारगस्स अम्मापियरो पहीणा भवंति, नो चेव णं ते देवा अलोयंतं संपाउणंति, तं चेव जावतेसिं णं देवाणं किं गए बहुए अगए बहुए ? गोयमा ! नो गए बहुए अगए बहुए, गयाउ से अगए अणंतगुणे, अगयाउ से गए अणंतभागे, लोए णं गोयमा ! एमहालए पन्नते... । (श्री भगवती सूत्र/श.११/उ.१०/सूत्र-२०) 3६५ Page #410 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ (१३) हाणद्रव्य (१) समयाद्याश्च कालस्य, विशेषाः सर्वसंमताः । जगत्प्रसिद्धा संसिद्धा, सिद्धांतादि प्रमाणतः ॥१॥ लोगाणुभाव-जणियं, जोइसचक्कं भणंति अरिहंता । सव्वे कालविसेसा, जस्स गइ विसेसनिप्फन्ना ? ॥२॥ (ज्योतिष्ककरंडक सूत्र ...) IT लोकानुभावतो ज्योतिषचक्रं क्रमति सर्वदा । नृक्षेत्रे तद्गातिभवः कालो नानाविधस्मृतः ॥३॥ सूर्यादिक्रियया व्यन्तिकृतो नृक्षेत्रगोचरः । गोदोहादिक्रियातिर्व्यपेक्षोऽद्धाकाल उच्यते ॥१०४॥ यावत्क्षेत्रं स्वकिरणैश्चतुरन्नुद्योतयोद्रविः । दिवसस्तावति क्षेत्रे परतो रजती भवेत् ।।१०५।। (श्री काललोकप्रकाश) (२) जीर्णे पटे भिद्यमाने, तरुणेन बलीयसा । कालेन यावता तन्तुस्त्रुटत्येको जरातुरः ॥१९७॥ असंख्येयतमो भागो, यः स्यात्कालस्य तावतः । समये समयः सेष, कथितस्तत्त्ववेदिभिः ॥१९८|| तस्मिंस्तन्तौ यदेकस्मिन्पक्ष्माणि स्युरनेकशः । प्रतिपक्ष्म च संघाता, क्षणच्छेद्या असंख्यशः ॥१९९।। तेषां क्रमात्छेदनेषु भवन्ति समयाः पृथक् । असंख्यैः समयैस्तत्, स्यात्तन्तोरेकस्य भेदनम् ॥२००॥ (श्री काललोकप्रकाश / सर्ग-२८) (३) "सोऽन्तर्मुख उच्छवासः बहिर्मुखास्तु निःश्वासः ॥" (श्री हेमकोष ग्रंथात्) (४) उक्तं च - एगा कोडी सतसट्ठी लक्खा सत्तहुत्तरी सहस्सा य । दोय सया सोलहिया, आवलिया इग मुहुत्तम्मि ॥ (क्षुल्लकभवावलि - २१) + (त्रैलोक्यदीपिका-२९७) (५) ८४ ८५ वर्षे १ पूा (८४,00,000 -२, शून्य-५) वे पछी डी प्रथमान ने ८४ सप3 गुवाथी भावे छे. तेथी ते मा प्रभारी शुवा... Is ८४ ६५ पूर्वा १ पूर्व (४ २६., १० विंदु = ७०,५६,000,000,0000) ॥ ८४ साल पूर्व = १ त्रुटितin (५८२७०४ २६४-६, लिंदु-१५) ॥ ८४ ५ त्रुटितin = १ त्रुटित = (४८७८७१३६२-८, लिं-२०) च ८४ साप त्रुटित = १ २५33in = (४१८२११८४२४ -१०, बिंदु-२५) ८४ साप 33in = १ म33 = (3५१२८८०३१६१६ मं-१२, लिहु-30) ८४ साप. २७ = १ अवin = (२८५०८०३४६५५७४४ २.४-१४, लिंह-) ८४ ताप अवin = १ अ५ = (२४७८७५८८११०८२४८६२-१६, लिहु-४०) अ ८४ साप अव = १९in = (२०८२१५७४८५30८२८६६४ -१८, लिहु-४५) ॥ ८४ साप हु/i = १ ९ = (१७४८०१२२८७६५८८०८१७७६२-२०, लिंदु-५०) ॥ ८४ प = १ 3ruaion = (१४६८१७०३२ १६३४२३८७०८१८४ २४-२२, लिंदु-५५) ॥ ८४ . त्यcion = १ उत्५८ = (१२३४१०3०७०१७२७६१३५५७१४५६ अं४-२४, लिंदु-६०) (388 3६६ Page #411 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ૮૪ લાખ ઉત્પલ = ૧ પદ્માંગ બિંદુ-૬૫) 膠 ૮૪ લાખ પદ્માંગ ㄢ બિંદુ-૭૦) F ૮૪ લાખ પદ્મ = ૧ નલિનાંગ = (૭૩૧૪૫૭૮૨૬૧૦૩૬૭૬૩૪૬૫૭૭૪૪૨૫૭૦૨૪ અંક-૨૯, બિંદુ ૭૫) F ૮૪ લાખ નલિનાંગ = ૧ નલિન = (૬૧૪૪૨૪૫૭૩૯૨૭૦૮૮૧૩૧૧૨૫૦૫૧૭૫૯૦૦૧૬ અંક-૩૧, બિંદુ-૮૦) ૮૪ લાખ નલિન = ૧ અર્થનિપુરાંગ = (૫૧૬૧૧૬૬૪૨૦૯૮૭૫૪૦૩૦૧૪૫૦૪૩૪૭૭૫૬૧૩૪૪ અંક-૩૩, બિંદુ-૮૫) 呀 13 T = ૮૪ લાખ અર્થનિપુરાંગ ૧૫૧૫૨૮૯૬ અંક-૩૫, બિંદુ-૯૦) ૮૪ લાખ અર્થનિપુર = ૧ અયુતાંગ = (૩૬૪૧૭૧૯૦૨૬૬૪૮૮૦૮૪૩૬૭૦૩૪૨૬૭૭૭૬૭ ૨૮૪૩૨૬૪ અંક-૩૭, બિંદુ-૯૫) F ૮૪ લાખ અયુતાંગ ૧ અયુત (૩૦૫૯૦૪૩૯૮૨૩૮૪૯૯૯૦૮૬૮૩૦૮૭૮૪૯૩૨૪૫ ૧૮૮૩૪૧૭૬ અંક-૩૯, બિંદુ-૧૦૦) = 呀 ૮૪ લાખ અયુત ૧ નયુતાંગ = (૨૫૬૯૫૯૬૯૪૫૨૦૩૩૯૯૨૩૨૯૩૭૯૩૭૯૩૪૩ ૨૫૯૫૮૨૦૭૦૭૮૪ અંક-૪૧, બિંદુ-૧૦૫) 时 ૮૪ લાખ નયુતાંગ = ૧ નયુત = (૨૧૫૮૪૬૧૪૩૩૯૭૦૮૫૫૩૫૫૬૬૭૮૬૭૮૬૪ ૮૩૩૮૦૪૮૯૩૯૪૫૮૫૬ અંક-૪૩, બિંદુ-૧૧૦) 呀 (૧૦૩૬૬૪૬૫૭૮૯૪૫૧૧૯૫૩૮૮૦૦૨૩૦૪ અંક-૨૬, = ૧ પદ્મ = (૮૭૦૭૮૩૧૨૬૩૧૩૯૦૦૪૧૨૫૯૨૧૯૩૫૩૬ અંક-૨૭, 膠 પરિશિષ્ટ-૧ ➖➖➖E ૮૪ લાખ નયુત ૬૦૩૯૬૧૧૦૯૧૪૫૧૯૦૪ અંક-૪૫, બિંદુ-૧૧૫) ૮૪ લાખ પ્રયુતાંગ = ૧ પ્રયત ૨૬૭૩૨૭૩૩૧૬૮૧૯૫૯૯૩૬ અંક-૪૭, બિંદુ-૧૨૦) = ૧ અર્થનિપુર = (૪૩૩૫૩૭૯૭૯૩૬૨૯૫૩૩૮૫૩૨૧૮૩૬૫૨૧ 膠 ૮૪ લાખ પ્રદ્યુત = ૧ ચુલિકાંગ = (૧૨૭૯૩૨૮૭૨૫૭૬૦૨૬૧૮૫૨૭૨૫૭૬૭૯૫૪૯૫૮૪૫ ૫૪૯૫૮૬૧૨૮૪૬૩૪૬૨૪ અંક-૪૯ (બિંદુ-૧૨૫) ૮૪ લાખ ચુલિકાંગ = ૧ ચુલિકા = (૧૦૭૪૬૩૬૧૨૯૬૩૮૬૧૯૯૫૬૨૮૯૬૪૫૦૮૨૧૬૫ ૧૦૨૬૧૬૫૨૩૪૭૯૦૯૩૦૮૪૧૬ અંક-૫૧, બિંદુ-૧૩૦) 嗯 ૮૪ લાખ ચૂલિકા = ૧ શિર્ષપ્રહેલિકાંગ = (૯૦૨૬૯૪૩૪૮૮૯૬૪૪૦૭૬૩૨૮૩૩૦૧૮૬૯૦૧૮૬ ૮૬૧૯૭૮૭૯૭૨૨૪૩૮૧૯૦૬૯૪૪ અંક-૫૨, બિંદુ-૧૩૫) ૮૪ લાખ શિર્ષપ્રહેલિકાંગ = ૧ શિર્ષપ્રહેલિકા –(૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩૫૬૯ ૯૭૫૬૯૬૪૦૬૪૧૮૯૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬ અંક-૫૪, બિંદુ-૧૪૦) (તિનો પ્રાણ / સf-૨૮) = ૧ પ્રયતાંગ = (૧૮૧૩૧૦૭૬૦૪૫૩૫૫૧૮૪૯૮૭૬૧૦૦૯૦૦૬૪ (૧૫૨૩૦૧૦૩૮૭૮૦૯૮૩૫૫૩૮૯૫૯૨૪૭૫૬૫૪ ૩૬૭ Page #412 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી (૬) આજના પ્રચલિત ગણિતની પેઠે જૈન શાસ્ત્રમાં ૧૮ અંક સુધીની જ સંખ્યા કે તેનાં નામો નથી, પરંતુ ૧૯૪ અથવા ૨૫૦ સુધી અંક અને તેનાં નામો છે. એમાં એક મતે શીર્ષપ્રહેલિકાનો અંકઆ ૫૪ ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩૫૬૯૯૭૫૬૯૬૪૦૬૪૧૮૯૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬ આંકડા ઉપર ૧૪૦ મીંડાં જેટલો થાય છે અર્થાત્ કુલ-૧૯૪ આંક પ્રમાણ છે. આ પ્રમાણે માથુરી વાચના પ્રસંગે અનુયોગદ્વારસૂત્રમાં કહેલ છે તેમજ શ્રી ભગવતીજી સૂત્ર, જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગાદિ આગમ ગ્રંથોમાં પણ આ જ અભિપ્રાય જણાવેલ છે. જ્જ જ્યારે અન્ય જ્યોતિષ્ઠરંડકાદિ ગ્રંથોમાં ઉપરોક્તથી પણ બૃહત્સંખ્યા ગણાવી છે. એટલે ૭૦ અંક ઉપર ૧૮૦ મીંડા (શૂન્ય) મૂકવાથી ૨૫૦ અંક પ્રમાણ સંખ્યા પ્રાપ્ત થાય છે. જે આ રહી - ૧૮૭૯૫૫૧૭૯૫ ૫૦૧૧૨૫૯૫૪૧૯૦૦૯૬૯૯૮૧૩૪૩૦૭૭૦૭૯૭૪૬૫૪૯૪૨૬૧૯૭૭૭૪૭૬૫૭૨૫૭૩૪૫૭૧૮૬૮૧૬ અને હવે આના ઉપ૨ ૧૮૦ મીંડા મૂકતાં ૨૫૦ આંક પ્રમાણ સંખ્યા આવે છે. આ પ્રમાણે વલ્લભીની વાચનામાં કહેવાયેલ છે. આ સિવાય બીજાઓએ પણ ઘણી જુદી જુદી રીતે બતાવી છે, તે માટે શ્રી મહાવીરાચાર્ય કૃત – ‘ગણિત સંગ્રહ’’ વગેરે જોવાની ભલામણ છે. (૭) અધિકૃત્ય સમયે, વર્તમાનું વિવક્ષિતમ્ । ભૂત: સમયરાશીર્ય: ાતોડતીત: સ ૩વ્યતે ॥૬॥ अवधिकृत्य समयं, वर्तमान विवक्षितम् । भावि समयराशीर्यः कालः स स्यादतागतः ॥१९२॥ वर्तमानः पुनर्वर्तमानैकसमयात्मकः । असौ नैश्चयिक सर्वोऽप्यन्यस्तु व्यवहारिकः ॥१९३॥ (૧૪) ત્રિકાણ્ડમય રત્નપ્રભા પૃથ્વી = પ્રથમનરક... (१) गावस्त्रायते इति गोत्राणि । (૨) प. इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए खरकंडे केवतियं बाहल्लेणं पण्णत्ते ? ૩. ગોયમા ! સોળસ નોય સહસ્સારૂં વાહછેાં વળત્તે ।। प. इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए रयणकंडे केवतियं बाहल्लेणं पण्णत्ते ? ૩. ગોયમા ! કે ખોયળસહસ્સું વાહ@ાં પળત્તે । વં ખાવ જ઼ેિ.* । प. इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए पंकबहुलकंडे केवतियं बाहल्लेणं पण्णत्ते ? उ. गोयमा ! चतुरस्सीतिजोयणसहस्साइं बाहल्लेणं पण्णत्ते । प. इमीसे णं भंते रयणप्पा पुढवीए आवबहुलं केवतियं बाहल्लेणं पण्णत्ते ? उ. गोयमा ! असीति जोयणसहस्साइं बाहल्लेणं पण्णत्ते । ૩૬૮ પરિશિષ્ટ-૧ + ———— ( શ્રી વ્હાલનો પ્રાણ / સf-૨૮) ( શ્રી નીવાનીવામિામ સૂત્ર - પત્તિ.-૩/૩.૨/સૂત્ર-૭૨) (ઢાળાંગ સૂત્ર-૨૦/મૂત્ર-૭૭૮ ) + ( સમવાયાંગ સૂત્ર-૭/સૂત્ર-૧) Page #413 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી (३) प. इमाणं भंते! रयणप्पभा पुढवी कइविधा पण्णत्ता ? उ. गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा - (१) खरकंडे (२) पंकबहुलकंडे (३) आवबहुलकंडे ॥ प. इमीसे णं भंते! रयणप्पभा पुढवीए खरकंडे कतिविधे पण्णत्ते ? उ. गोयमा ! सोलसविधे पण्णत्ते - तं जहा (१) रयणकंडे (२) वइरे (३) वेरुलिए (४) लोहितक्खे (५) मसारगल्ले (६) हंसगब्भे (७) पुलए (८) सोगंधिए (९) जोतिरसे (१०) अंजणे (११) अंजणपुलए (१२) रयते (१३) जातरुवे (१४) अंके (१५) फलिहे (१६) रिट्ठकंडे... । (श्री जीवाजीवाभिगम सूत्र- पडि. - ३ / उ. १ / सूत्र -६९) (४) प. सक्करपभा णं भंते! पुढवि कतिविधा पण्णत्ता ? उ. गोयमा ! एगागारा पण्णत्ता । एवं जाव अहेसत्तमा... ॥ - (१) सीमंतउत्थ पढमो, बीओ पुण रोरुअ त्ति नायव्वो । भंतो उण त्थ तइओ, चउत्थो होइ उब्भन्तो ॥ २२० ॥ संभतमसंभतो, विब्भत्तो चेव सत्तमो निरओ । अट्ठमओ तत्तो पुण, नवमो सीओत्ति णायव्वो ॥२२१॥ वक्कंतमंडवक्कंतो, विक्कंतो चेव रोरुओ निरओ । पढमाए पुढवीए तेरस निरइंदया एए ॥ २२२ ॥ थणी थए यता, मणए वणए य होइ नायव्वो । घट्टे तह संघट्टे, जिब्भे अवजिब्भए चेव ॥२२३॥ लोले लोलावत्ते, तहेव थणलोलुए य बोद्धव्वे । बीयाए पुढवीए, इक्कारस इंदया एए ॥ २२४ ॥ तत्तो तविओ तवणो, तावणो य पंचमो निदाघो अ । छट्टो पुण पज्जलिओ, उज्जलिओ सत्तमो निरओ ॥२२५॥। संजलिओ अट्ठमओ, संपज्जलिओ य नवमओ भणिओ । तइयाए पुढवीए, एए नव होंति निरइंदा ॥२२६॥ आरे तारे मारे, वच्चे तमए य होइ नायव्वे । खाडखडे य खडखडे, इंदयनिरया चउत्थीए ॥ २२७॥ खाए तमए य तहा, झसे य अंधे अ तह य तमिसे अ । एए पंचम पुढविए, पंच निरइंदया हुंति ॥२२८ ॥ हिमवद्दललल्लके तिन्नि य निरइंदया उछट्टीए । एक्को य सत्तमाए, बोद्धव्वो अप्पइद्वाणो ॥ २२९॥ F (श्री जीवाजीवाभिगम सूत्र - पडि. - ३ / उ. १ / सूत्र-६९) (१५) साते नरभां रहेला प्रतरोनां नाभो... (बृहत्संग्रहणी-प्रक्षेप गाथा- ४७ थी ५६ ) + (त्रैलोक्यदीपिका - ३५५ थी... ) + (देवेन्द्रनरकेन्द्रप्रकरणम् ) (१) वंतर पुण अट्ठविहा, पिसाय भूया तहा जक्खा... ॥३४॥ रक्ख किन्नर - किंपुरीसा, महोरग अट्ठमा य गंधव्वा । दाहिण उत्तरभेया, सोलस तेसिं (सुं) इमे इंदा ॥३५॥ (१६) व्यंतर तथा वासव्यंतर हेवो... ( श्री बृहत्संग्रहणी ग्रंथम् ) व्यंतराः किन्नरकिंपुरुषमहोरगगांधर्वयक्षराक्षसभूतपिशाचाः ॥ ( तत्त्वार्थ सूत्र / चतुर्थाध्ययन / सूत्र - १२ ) ३६ Page #414 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી (२) अणपन्नी पणपन्नी, इसीवाई भूयवाइए चेव । कंदी य महाकंदी, कोहंडे चेव पयए अ ॥ 嗯 (१८) लवनपति हेवो... (१) असुरा नाग - सुवण्णा, विज्जू - अग्गीय दीव उदही य । दिसी-पवण - थणिय दसविह, भवणवई तेसु दुदु इंदा || ( जीवसमास - १७) + (बृहत्संग्रहणी - १९ ) भवनवासीनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवातस्तनितोदधिद्विपदिक्कुमाराः ॥ स (तत्त्वार्थ सूत्र / चतुर्थाध्ययन / सूत्र - ११ ) असुरा नाग सुवणा विज्जु अग्गि य दीव उदहि य। दिसि पवण थणियनामा, दसहा एए भवणवई ॥ (पण्णवणा सूत्र - पद - २ / सूत्र - १३७ ) ★ (१) (ठाणांग सूत्र - १० / सूत्र - ७३६ ) + (२) (भगवती सूत्र - श. १३ /उ.२ / सू.२) + (३) (उत्तराध्ययन सूत्र अध्ययन-३६/गाथा - २०६ / १,५६० ) (२) भवणवासी णं इंदा - (१) दो असुरकुमारिंदा पण्णत्ता, तं जहा - (१) चमरे चेव (२) बली चेव । (२) दो नागकुमारिंदा पण्णत्ता, तं जहा - (१) धरणे चेव (२) भूयाणंदे चेव । (३) दो सुवण्णकुमारिंदा पण्णत्ता, तं जहा - (१) वेणुदेव चेव, (२) वेणुदाली चेव । (४) दो विज्जुकुमारिंदा पण्णत्ता, तं जहा - (१) हरिच्चेव (२) हरिस्सहे चेव । (५) दो अग्गिकुमारिंदा पण्णत्ता, तं जहा (१) अग्गिसिहे चेव, (२) अग्गिमाणवे चेव । (६) दो दीवकुमारिंदा पण्णत्ता, तं जहा - (१) पुण्णे चेव, (२) विसिट्ठे चेव । (७) दो उदहिकुमारिंदा पण्णत्ता - तं जहा - (१) जलकंते चेव, (२) जलप्पभे चेव । (८) दो दिसाकुमारिंदा पण्णत्ता, तं जहा (१) अमियगई चेव (२) अमियवाहणे चेव । (३) दो वायुकुमारिंदा पण्णत्ता, तं जहा (१) घोसे चेव (२) महाघोसे चेव । ( ठाणांग सूत्र - २ / उ. ३ / सूत्र - १०५) 3.90 - - પરિશિષ્ટ-૧ - ( श्री बृहत्संग्रहणी ग्रंथ - ४० ) ( दाहिणिल्ला इंदा - गाहा ) चमर धरणे तह वेणुदेव, हरिकंत अग्गिसीहे य । पुण्णे जलकांते य, अमिय विलंबे य घोसे य ॥ ( उत्तरिल्ला इंदा - गाहा ) - बली भुयाणंदे वेणुदाली, हरिस्सेह अग्गिमाणव वसिट्ठे । जलप्पभे अमियवाहण, पभंजणे य महाघोसे । (पण्णवणा सूत्र / पद-२ / सूत्र - १४५ ) + ( देवेन्द्रस्तव पयन्ना - ३९ ) (३) चोसट्ठि असुराणं चुलसीति चेव होंति नागाणं। बावत्तरिमं सुवण्णे वाउकुमाराणं छण्णउ य । दीव दिसा उदहिणं, विज्जुकुमारिंद थणीयमग्गिणं । छण्हं पि जुवलयाणं, छावत्तरिमो सयसहस्सा ॥ (समवायांग सूत्र/गाथा - ६६ / ६७ ) + ( पण्णवणा सूत्र / पद-२ / सूत्र - १८७ ) Page #415 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -...........................................पाशशट-2 (४) (१)चुडामणिमउडरयणा (२) भूसण-णागफण (३) गरुल (४) वइर (५) पुण्णकलसपिउप्फेस (६) सीह (७) गयवर (८) गयअंक (९) मगर (१०) वद्धमाण - निज्जुत चित्तचिंधगता ।। __ (पण्णवणा सूत्र/पद-२/सूत्र-१७७) (५) काला-असुरकुमारा, णागा उदहि य पंडुरा दो वि । वरकणगणिहसगोरा, होति सुवण्णा दिसा थणिया ॥१४६।। उत्तत्तकणगवण्णा, विज्जु अग्गि य होति दीवा य । सामा पियंगुवण्णा, वाउकुमारा मुणेयव्वा ॥१४७॥ (६) असुरेसु होति रत्ता, सिलिंदा पुष्फपभा य नागुदहि। आसासग वसणधरा, होति सुवण्णा दिसा थणिया ॥१४८।। णीलाणुरागवसणा, विज्जु अग्गि य होंति दीवा य । संझाणुरागवसणा, वाउकुमारा मुणेयव्वा ॥१४९॥ (पण्णवणा सूत्र/पद-२ / सूत्र-१८७) (१८) १५ प्रडारना परभाधाभी देवो ... (१) अंबे अंबरिसी चेव, सामे य सबलेइ य । रुद्दो वरुद्द काले य, महाकालि त्ति आवरे । __ असिपत्ते धणू कुंभे वालु वेयरणी इय । खरस्सरे महाधोसे, पन्नरस परमाहम्मिया ॥ (सूयगडांग सूत्र / अध्ययन-५ / उद्देशो-१) + (प्रवचन सारोद्धार-१,०८५/१,०८६) us आराइएहिं विधंति मोग्गराईहिं तह निसुंभंति । घाडंति अंबरयले मुंचंति य नारए अंबा ॥१०॥ निहए य तह निसन्ने ओहयचित्ते विचित्तखंडेहिं । कंप्पंति कप्पणीहिं अंबरिसी तत्थ नेरइए ॥१०४|| साडण पाडण तोत्रयविधय तह रज्जुतलपहारेहिं । सामा नेरइयाणं कुणंति तिव्वाओ वियणाओ ॥१०५।। सबला नेरइयाणं उयराओ तह य हिययमज्झाओ । कटुंति अतवसमंसफिप्फिसे छेदिउं बहुसो ॥१०६॥ छिंदति असीहिं तिसूलसूलसूईसत्तिकुंततुमरेसु । पोयंति चियासु दहंति निद्दयं नारए रुद्दा । १०७।। भंजंति अंगुवंगाणि ऊरु बाहू सिराणि करचरणे । कप्पंति खंडखंडं उवरुद्दा निरयवासीणं ॥१०८ ॥ मीरासु सुंढिएसुं कंडूसु य पयणगेसु कुम्भीसु । लोहिसु य पलवंते पयंति काला उ नेरइए ॥१०९।। छेत्तूण सीहपुच्छागिईणि तह कागणिप्पमाणाणि । खावंति मंसखंडाणि नारए तत्थ महकाला ॥११०॥ हत्थे पाए ऊरु बाहु सिरा तह य अंगुवंगाणि । छिंदति असी असिमाइएहिं निच्चं पि निरयाणं ॥१११।। पत्तधणुनिरयपाला असिपत्तवणं विउव्वियं काउं। दंसंति तत्थ छायाहिलासिणो जंति नेरइया ॥११२।। तो पवणचलित-तरुनिवडिएहिं असिमाइएहि किर तेसिं । कण्णो?नासकर चरणऊरुमाइणि छिंदति ॥११३।। कुंभेसु पयगणेसु सुंठेसु य कंदुलोहिकुम्भीसु । कुम्भीओ नारए उक्कलंततेल्लाइसु तलंति ॥११४|| तडयडरवफुट्टते चणयव्व कयंबवालुया नियरे । भुंजंति नारए तह वालुयनामा निरयपाला ॥११५।। वसूपूयरुहिरकेसविवाहिणि कलयलंतजउसोत्तं । वेयरणिं नाम नइं अइखारुसिणं विइव्वेउं ॥११६।। वेयरणि नरयपाला तत्थ पवाहंति नारए दुहिए । आरोवंति तहिं पिहु तत्ताए लोहनावाए ॥११७॥ नेरइए चेव परोप्परं पि परसुहिं तच्छयंति दढं । करवेत्तेहिं य फाडंति निद्दयं मज्झमज्झेण ॥११८ ।। वियराल वज्जकंय्यभीममहासिबंलीसु य खिवंति । पलवंते खरसदं खरस्सरा निरयपाल त्ति ॥११९।। - 399 ) Page #416 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી. ................................................।शष्ट-१ पसुणो व्व नारए वहभएण भीए पलायमाणे य । महघोसं कुणमाला रुंभंति तहिं महाघोसा ॥१२०॥ (भवभावना...) (२०) नारठोने १० प्रठारे क्षेत्रवेष्टना... (१) बंधण गइ संठाणा, भेया वन्ना य गंध रस फासा । अगुरुलहु सद्द दसहा, असुहा वि य पुग्गला निरए । (श्री बृहत्संग्रहणी ग्रंथ-२०७ / प्रक्षेप गाथा-४५) (२१) नारछोने अन्य १० प्रडारे क्षेत्रवेटना... (१) नरया दसविह वेयण-सीओसीण-खुहा-पिवास-कंडूहि । परवस्सं जरं दाहं,, भयं सोगं चेव वेयंति ।। (श्री बृहत्संग्रहणी ग्रंथ-२०८/प्रक्षेप गाथा-४६) us नेरइया णं दसविधं वेयणं पच्चणुभवमाणा विहरंति, तंजहा-सीतं, उसिणं, खुधं, पिवासं, कंडं, परझं, भयं, सोगं, जरं, वाहिं। (ठाणांग सूत्र -१० / ७५३) sतथोक्तं तत्त्वार्थवृत्तौ - शीतोष्णक्षुत्पिपासाख्याः कण्डुश्च परतन्त्रता । ज्वरो दाहो भयं शोकस्तत्रेता दश वेदना ॥ (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-१४/श्लोक-५०) (२२) सातभी नरठ... (१) प. कहि णं भंते ! तमतमापुढवी नेरइयाणं पज्जत्ताऽपज्जत्ताणं ठाणा पण्णत्ता? उ. गोयमा ! तमतमाए पुढवीए अट्ठोत्तरजोयणसयसहस्स बाहल्लाए उवरिं अद्धतेवण्णजोयणसहस्साइं ओगाहित्ता, हेट्ठाऽवि अद्धतेवण्ण वज्जेत्ता, मज्झे तिसु जोयणसहस्सेसु एत्थ णं तमतमापुढवीनेरइयाणं पज्जत्ताऽपज्जत्ताणं (१) पंचदिसिं पंच अणुत्तरा महइमहालया महानिरया पण्णत्ता, तं जहा - (१) काले (२) महाकाले (३) रोरुए (४) महारोरुए (५) अप्पइट्ठाणे तेणं नरया अंतो वट्टा बाहिं चउरंसा (जाव) असुभा नरगेसु वेयणाओ - एत्थ णं तमतमापुढवीनेरइयाणं पज्जत्ताऽपज्जताणं ठाणा पण्णत्ता... । (पण्णवणा सूत्र/पद-२/सूत्र-१७४) + (समवायांग सूत्र/सूत्र-१४९) __ + (भगवती सूत्र-श. १३/उ.१/सूत्र-१३) + (ठाणांग सूत्र/अध्य. ५/उ.३/सूत्र-४५१) ____ + (श्री जीवाजीवाभिगम सूत्र-पडि.३/उ.१/सूत्र-८१) (२) "छट्ठीसत्तमासु णं पुढवीसु नेरइया पहु महंताई लोहिकुंथुरुवाई विउव्वित्ता अन्नमन्नस्स कायं समतुरंगेमाणा समतुरंगेमाणा अणुघायमाणा अणुघायमाणा चिट्ठति ॥" ___(जीवाजीवाभिगम सूत्र) (२३) पाधीमोने स लोगववानुं स्थान सेटले ७ नरठो... (१) रयणप्पह सक्करपह वालुअपह पंकपह य धुमपहा । तमपहा तमतमपहा, कमेण पुढवीण गोत्ताई ॥२१०॥ Page #417 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ (२) घम्मा वंसा सेला, अंजण रिट्ठा मघा य माघवती । नामेहिं पुढविओ, छत्ताइच्छत्तसंठाणा ॥ २११ ॥ (बृहत्संग्रहणी ग्रंथ ) (३) असइ बत्तीस अडवीस-बीस - अट्ठार - सोल अड सहसा । लक्खुवरि पुढवीपिंडो, घणुदहिघनवायतनुवाया ॥ २१२ ॥ गयणं च पइट्ठाणं, वीससहस्साइं घणुदहिपिंडो । घणतणुवायागासा, असंखजोयणजुआपिंडे... ॥२१३॥ (बृहत्संग्रहणी ग्रंथ ) आसीतं बत्तीसं अट्ठावीसं च होइ वीसं च । अट्ठारस सोलसगं अट्ठत्तरमेव हिट्ठिमया ॥१॥ अडहुत्तरं च तीसं, छव्वीसं चेव सतसहस्सं तु । अट्ठारस सोलसगं चोद्दसमहियं तु छट्टिए ॥२॥ अद्धतिवण्णसहस्सा उवरिमऽहे वज्जिऊणतो भाणियं । मज्झे उतिसु सहस्सेसु, होंति नरगा तमतमाए ||३|| ( श्री प्रज्ञापना सूत्र पद - २ / सूत्र - १३४ ) (४) रयणाए बलयाणं छघपंचमजोणं सङ्कं ॥ २१४॥ विक्खंभो घणउदहि-घणतणुवायाण होइ जह संखं । सातिभाग गाउअं, गाउअं च तह गाउअतिभागो ॥ २१५ ॥ पढममहीवलयेसुं खिवेज्ज एअं कमेण बीआए । दुति चउ पंचच्छगुणं, तइआइसु तंपि खिव कमसो ॥२१६॥ (५) तीस - पणवीस - पनरस-दस - तिन्नि पणूण एग लक्खाई। पंच य नरया कमसो, चुलसी लक्खाई सत्तसुवि॥२१८॥ ( श्री बृहत्संग्रहणी ग्रंथ ) 呀 प. इमीसे णं भंते । रयणप्पभाए पुढविए केवइया निरयावाससयसहस्सा पण्णत्ता ? उ. गोयमा ! तीसं णीरयावाससयसहस्सा पण्णत्ता, एवं एएणं अभिलावेणं सव्वासि पुच्छा इमा गाहा अणुगंतव्वा तीसा य पण्णवीसा पण्णरस दसेव तिण्णि य हवंति । पंचुणसयसहस्सं, पंचेव अणुत्तरा नरगा* (श्री जीवाजीवाभिगम सूत्र / पडि. ३ / उ. १ / सूत्र- ७) || (समवायांग सूत्र / सूत्र - १३९ - ( २ ) + ( भगवती सूत्र / श. १ / उ. ५ / सूत्र - १-२ ) + (पण्णवणा सूत्र / पद - २ / सूत्र- १३७) (२४) भंजूद्वीप (१) प. किमाकारभावपडोयारा णं भंते! दीव समुद्दा पण्णत्ता ? उ. तत्थ णं अयं जंबूद्वीवे णामं दीवे दीव-समुद्दाणं अभितरिए सव्वखुड्डाए । वट्टे तेल्लापूयसंठाणसंठिए, वट्टे रहचक्कवालसंठाणसंठिए, वट्टे पुक्खरकण्णियासंठाणसंठिए, वट्टे पडिपुन्नसंठाणसंठिए, * एक्कं जोयणसयसहस्सं आयाम-विक्खंभेणं, *तिण्णि जोयणसयसहस्साइं सोलस य सहस्साइं, दोण्णि य सत्तावीसे जोयणसए, तिण्णि य कोसे, अट्ठावीसं च घणुसयं, तेरस अंगुलाई, अद्धंगुलकं च किंचि विसेसाहियं परिक्खेवेणं पण्णत्ते..... ।। (श्री जीवाजीवाभिगमसूत्र पडि. ३ /उ.१ / सूत्र - १२३ / १२४) * (१) (समवायांग सूत्र / १ / ( ४ )) (२) (समवायांग सूत्र / सूत्र - १२४ ) (१) (ठाणांग सूत्र / अध्य. १ / सूत्र - ४४ ) (२) (भगवती सूत्र - श. ९ /उ. १ / सूत्र- २/३ ) + (३) (जंबूद्वीप प्रज्ञप्ति सूत्र / वक्ष - १ / सूत्र - ३) 393 Page #418 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -.......................... पश४-१ ॥ विष्कम्भायामतश्चेव लक्षयोजनसम्मित । परितः परिधिस्त्वस्य श्रूयतां यः श्रुते श्रुतः ॥३३॥ लक्षत्रयं योजनानां सहस्त्राणि च षोडश । कोशास्त्रयः तदधिकमष्टाविंश धनुःशतम् ॥३४।। त्रयोदशांगुलास्सा( यवाः पंचैकयुकिका । जंबूद्वीपस्य गणितपदं वक्ष्येऽथ तत्त्वदः ॥३५॥ (क्षेत्रलोकप्रकाशः/सर्ग-१५) ॥ अभितरओ दीवो दहीण पडिपुन्न चंदसंठाणो । जंबूद्दीवो लक्खं, विक्खंभायामओ होइ ॥६५४॥ (चैत्यवंदन महाभाष्यम्) (२) परिहि तिलक्ख सोलस सहस्स दो सय सत्तवीसहिया । कोस तिगं धणुह सयं अडवीसं तेरंगुलद्धहियं ।। __ (सिद्धांतसारोद्धार - १५) + (लघुसंग्रहणी-८) (३) पंचसए छव्वीसे छच्च कला वित्थडं भरहवासं । दस समय बावन्नहिया बारस य कला य हिमवंते ॥ हेमवए पंचहिया इगवीस सयाउ पंच य कलाओ । दसहिय बायाल सया दस य कलाओ महाहिमवंते ॥ हरिवासे इगवीसा चुलसीइया कला य हक्का य । सोलस सहस्सा अट्ठ य बायाला दो कला निसठे ॥ तेत्तीसं च सहस्सा छच्च सया जोयणाण चउसीया । चउरो य कलासु कला महाविदेहस्स विक्खंभो ॥ (सिद्धांतसारोद्धार-४१ थी ४४) (४) असौ सहस्त्राणि नवनवतिः स्यात्समुच्छ्रितः । साधिकानि योजनानामुद्विद्धश्च सहस्त्रकम् ॥३९॥ उद्धेधोच्छ्रययोगे तु स्यादुर्ध्वाधः प्रमाणतः । जंबूद्वीपो योजनानां लक्षमेकं किलाधिकम् ॥४०॥ (क्षेत्रलोकप्रकाश / सर्ग-१५) IF तथाह जम्बूद्वीपप्रज्ञप्त्याम् - एगं जोयणसहस्सं उव्वेहेणं । णवणउतिजोअणसहस्साइं साइरेगाई उड्ड उच्चत्तेणं । (श्री जंबूद्वीपप्रज्ञप्ति ग्रंथ...) (२७) शूद्वीपना ७ महाक्षेत्रो... (१) भरहं हेमवयंतिय, हरिवासं ति य महाविदेहं ति । रम्मयं हेरण्णवयं, एरावयं चेव वासाई ॥२३॥ (श्री बृहत्क्षेत्र समास-भाग-१) प. जंबुद्दीवे णं भंते ! दीवे कतिवासा पण्णत्ता? उ. गोयमा ! सत्तवासा पण्णत्ता, तं जहा - (१) भरहे, (२) एरावए, (३) हेमवए, (४) हिरण्णवए. (५) हरिवासे, (६) रम्मगवासे, (७) महाविदेहे.... । (श्री जंबूद्वीपप्रज्ञप्ति/वक्ष-६/सूत्र-१२५) *(१)(ठाणांग सूत्र-७/सूत्र-५५५) + ( समवायांग सूत्र-७/सूत्र-३) us दक्खिणदिसाए भरहो, हेमवदो हरिविदेहरम्माणि । हेरण्णवदेरावदवरिसा कुलपव्वदंतरिदा ।। (तिलोय पण्णत्ति (त्रिलोक प्रज्ञप्ति) चउत्थे महाधिगारे/सुत्त-९१) 39४ Page #419 -------------------------------------------------------------------------- ________________ જૈિન કોસ્મોલોજી_ परिशिष्ट-१ (२८) शूद्वीधना ६ वर्षधर (हुलगिरि) पर्वतो... (१) हिमवंत महाहिमवंत, पव्वया निसढनीलवंता य । रुप्पी सिहरी एए, वासहरगिरि मुणेयव्वा... ॥२४॥ (श्री बृहत्क्षेत्रसमास/भाग-१) s जंबूदीवे दीवे छ वासहरपव्वता पन्नत्ता, तंजहा-चुलहिमवंते, महाहिमवंते, निसढे, नीलवंते, रुप्पी, सिहरी । (ठाणांग सूत्र / अध्ययन-६ / सूत्र-५२२) (२) भरहेरवयप्पभिई, दुगुणा दुगुणो उ होइ विक्खंभो । वासावासहराणं, जाव य वासं विदेह त्ति... ॥२७॥ (श्री बृहत्क्षेत्रसमास/भाग-१) क्षद्वीपना ६ भाद्रह... (१) पउमे य महापउमे, तिगिच्छि केसरी दहे चेव । हरए महापुंडरिए, पुंडरिए चेव य दहाओ ॥१६८ ॥ (२) जोअण-सहस्स दीहा, बाहिरहरया तयद्ध विच्छिन्ना । दो दो अभितरया, दुगुणा दुगुणप्पमाणेणं ॥१६९॥ (३) एएसु सुरवहूओ, वसंति पलिओवमठिईयाओ। सिरि हिरि धिइ कित्तीओ, बुद्धी लच्छी सनामाओ ॥१७०॥ (४) गंगासिंधु तह रोहियंसरोहियनई य हरिकंता । हरिसलिला सीओया, सत्तेया हुंति दाहिणाओ ॥१७१।। सीया य नारिकंता, नरकंता चेव रुप्पिकूला य । सलिला सुवण्णकूला, रत्तवई रत्त उत्तराओ... ॥१७२॥ (श्री बृहत्क्षेत्रसमास/भाग-१) (२८) द्रहवीना भूण भण- वार्शन... (१) यत्तु जम्बूद्वीपप्रज्ञप्तिमूलसूत्रे... "जम्बूद्दीवजगइप्पमाणा" इत्युक्तं तज्जलावगाहप्रमाणमविवक्षित्वा इति तदवृत्तौ... ॥ (२) अत्रायं विशेषोऽस्ति - बृहत्क्षेत्रविचारवृत्यादौ बाह्यानि चत्वारि पत्राणि वैडुर्यमायानि शेषानि रक्तसुवर्णमयान्युक्तानि । किं च जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे जाम्बूनदमीषद्रक्तस्वर्ण तन्मयान्यभ्यन्तरपत्राणि इत्युक्तम् ॥ सिरिनिलयमितिक्षेत्रविचारवृत्तौ तु पीतस्वर्णम् - यान्युक्तानि इति ॥ द्रहोभां स्थित भणोनी संज्या अने भाषाधि... (१) हिमवंतसेलसिहरे, वरारविंदद्दहो सलिलपुन्नो । दसजोयणावगाढो, विच्छिन्नो दाहिणुत्तरओ... ॥१९६।। पउमद्दहस्स मज्झे, चउकोशायामविच्छरं पउमं । तं तिगुणं सविसेसं, परिही दो कोसबाहल्लं ।।१९७॥ दसजोयणावगाढं, दो कोसे ऊसियं जलंताओ । वइरामयमूलागं, कंदोऽवि य तस्स रिद्धमओ ॥१९८ ॥ वेरुलियमओ नालो, बाहिपत्ता य तस्स तवणिज्जा । जंबूनयामया पुण, पत्ता अब्भितरा तस्स ॥१९९॥ सव्वकणगामई कण्णिगा य तवणिज्ज केसरा भणिया। तीसे य कण्णिगाए, दो कोसायाम विक्खंभा ।।२००।। - 394) 394 Page #420 -------------------------------------------------------------------------- ________________ हैन ओस्मोतो ............. ..-..-..-..-..-..-..-..-.....पारशष्ट-१ तं तिगुणं सविसेसं, परिही से कोसमेगबाहल्लं । मज्झम्मि तीइ भवणं, कोसायामद्धविच्छिन्नं ॥२०१॥ देसुणकोसमुच्चं, दारा से तिदिसि धणुसए पंच । उव्विद्धा तस्सद्धं, विच्छिन्ना तत्तियपवेसे ॥२०२।। भवणस्स तस्स मज्झे, सिरिए देवीए दिव्वसयणिज्जं । मणिपीढियाइ उवरिं, अड्डाइयधणुस उच्चाए ॥२०३॥ (२) तं पउमं अन्नेणं, तत्तो अद्धप्पमाणमित्ताणं । आवेढियं समंता, पउमाणट्ठस्सएणं तु ॥२०४॥ (३) सिरिसामन्नसुराणं, चउण्डं साहस्सिणं सहस्साइं । चत्तारि पंकयाणं, वायव्वीझाणुईणेणं ॥२०५।। मयहरियाण चउण्हं सिरिए पउमस्स तस्स पुव्वेणं । महुयरिगणोवगीया, चउरो पउमा मणोभिरामा ॥२०६।। अट्ठण्ह सहस्साणं, देवाणभितराए परिसाए । दाहिणपुरस्थिमेणं, अट्ठसहस्साइ पउमाण ॥२०७॥ पउमस्स दाहिणेणं, मज्झिमपरिसाए दससहस्साणं । दस पउमसहस्साई, सिरीदेवीए सुरवराणं ।।२०८ ॥ बारस पउमसहस्सा, दक्षिणपच्चत्थिमेण पउमस्स । परिसाए बाहिराए, दुवालसण्हं सहस्साणं ॥२०९।। अरविंदस्स वरेणं, सत्तण्हाणियाहिवाण देवाणं । वियसियसहस्सपत्ताणि सत्त पउमाणि देवीए ॥२१०॥ (४) चाउद्दिसि पि पउमस्स, तस्स सिरिदेवीआरक्खयाणं । सोलसपउमसहस्सा, तिन्नि य अन्ने परिक्खेवा ॥२११॥ (५) बत्तीस सयसहस्सा पउमाणब्भितरे परिक्खेवे । चत्तालीसं लक्खा, मज्झिमए परिरए होंति ॥२१२।। अडयालिसं लक्खा, बाहिरए परिरयम्मि पउमाणं । एवमेसि पउमाणं कोडी वीसं व लक्खाई ॥२१३॥ (श्री बृहत्क्षेत्रसमास / भाग-१) (39) सुदीपभां आवेला पर्वतोमुं यंत्र... (१) प. (१) जंबूद्दीवे णं भंते ! दीवे केवइया वासहरा पव्वया पण्णत्ता ? (२) केवइया मंदरा पव्वया पण्णत्ता ? (३) केवइया चित्तकुडा ? (४) केवइया विचित्तकुडा (५) केवइया जमगपव्वया ? (६) केवइया कंचणगपव्वया? (७) केवइया वक्खारा ? (८) केवइया दीहवेयड्डा ? (९) केवइया वट्टवेयड्ढा पण्णत्ता? ... उ. (१) गोयमा ! जंबूद्दीवे दीवे छ वासहर पव्वया पण्णत्ता । (२) एगे मंदरे पव्वए । (३) एगे चित्तकुडे (४) एगे विचित्तकुडे (५) दो जमगपव्वया (६) दो कंचणगपव्वयसया (७) वीसं वक्खारपव्वया (८) चोत्तीसं दीहवेयड्डा (९) चत्तारि वट्टवेयड्ढा पण्णत्ता । एवामेव सपुव्वावरेणं जंबूद्दीवे दीवे दुण्णि अउणत्तरा पव्वयसया भवंतीतिमक्खायंति... ॥ (श्री जंबूद्वीप प्रज्ञप्ति/वक्ष-१/सूत्र-१२५) (33) लरतक्षेत्रना भध्यजंऽनी विशेष काराहारी... (१) तं जहा - रायगिह मगह चंपा अंगा तह तामलित्ति वंगा य । कंचणपुर कलिंगा वाराणसी चेवे कासी य ॥१०८ ।। साएय कोसला गयपुर च कुरु सोरियं कुसट्ठा य । कंपिल्लं पंचाला अहिच्छत्ता जंगला चेव ॥१०९॥ बारवई सोरट्ठा मिहिल विदेहा य वच्छ कोसंबी । नंदिपुरं संडिल्ला, भद्दिलपुरमेव मलया य ।।११०॥ (394 - Page #421 -------------------------------------------------------------------------- ________________ .-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..- -: स्माता...............................वइराड वच्छ वरणा अच्छा तह मत्तियावइ दसण्णा । सोत्तियवइ य चेदी, वीयभयं सिंधुसोविरा ॥१११॥ महुरा य सूरसेणा पावा भंगी य मास परिवठ्ठा । सावत्थि य कुणाला, कोडीवरिसं च लाटा य ॥११२॥ सेयवियाविप णयरी, केकयअद्धं च आरियं भणियं । इत्थुप्पत्ति जिणाणं चक्कीणं रामकण्हाणं ।।११३। (विचारसार-४५ थी ५०) + (प्रज्ञापना सूत्र/प्रथम पद/सूत्र-३७) ___ + (सूयगडांग सूत्र / अध्ययन-५ / उद्देशो-१) + (गाथा सहस्त्री - १९१ से १९६) (२) से कि तं मिलिक्खु? मिलिक्खु अणेगविहा पन्नतं, तं जहा - सगा जवणा चिलाया सबर बब्बर मुरुंडोट्टभडगनिव्वगपक्कणिया कुलक्खगोंड सिहलपारसगोधा कोंचअंबडइदमिलचिल्ललपुलिंदहारोसदोवोक्काणगन्धा हारवा पहलियअज्झलरोमपासपउसा मलया य बंधुंया य सूयलिकोंकणगमेयपल्हवमालव मग्गर आभासिया कणवीर ल्हसिय खसा खासिय णेदूर मोंढ डोंबिल गलओ पओस कक्केय अक्खाग हणरोमग हुणरोमग भरु मरुय चिलाय वीयवासी य एवमाइ, सेत्तं मिलिक्खु ।। (प्रज्ञापना सूत्र/प्रथम पद/सूत्र-३६) (3) प्रपयन सारोद्धार iतात मनाशोना नामो : (१) २६ (२) यवन (3) २.७५२ (४) ५६२ (५) १५ (६) भ२७४ (७) २५ (८) २५॥ (3) () 455॥२॥ (१०) १२७।। (११) हुए। (१२) रोम (१3) पारस (१४) ५स (१५) पासि5 (१६) इनिस (१७) ८१.१२. (१.८) बोस (१८) भिल्ल (२०) भान्, (आ) (२१) पुटिह (२२) य (२३) भ्रम२२२ (२४) ओपी (२५) यंयु (२६) मालव (२७) द्रविड (२८) हुदाई (२८) ४५ (30)रात. (3१) यमुप (३२) ५२९५ (33) ४९५ (३४) तुरंभु५ (३५) भि९९५ (36) य[ (3७) २४४९ इत्याहि. (प्रवचनसारोद्धार-गाथा-१,५८३/८४/८५) (૪) મહાભારતના ઉપાયન પર્વ અંતર્ગત અનાર્ય દેશોનાં નામ: (१) २७ (२) यवन (3) २ (४) आन्ध्र (५) 05 (6) पुलिन्द (७) मोला। (८) ४ () साभार (१०) ५८३१ (११) ४२६ (१२) 55 (१3) ५स. (१४) ३७५ (१५) त्रिगत (१६) शिम (१७) (भद्र (१८) सायन (१८) सबष्ट (२०) ताक्ष्य (२१) प्रड (२२) वसति (23) भौलिय (२४) क्षुद्र भास (२५) शौ3 (२६) Y९७ (२७) पत्य (२८) यव्य (२८) द्राव (30) शुर (3१) वैयम (३२) ७६७१२ (33) 41.5 (3४) भान (34) पौ२७... त्याहि. (महाभारत / उपायन पर्व) us अनार्यक्षेत्रं धर्मसंज्ञारहितमनेकधा, तदुक्तम्सक जवण सबर बब्बर कायमुरुंडो दुगोणपक्कणया। अक्खागहुणरोमस पारसखसखासिया चेव ।। दुविलयलवोस बोक्कस भिल्लंद पुलिंद कोंच भमर रुया। कोंबोय चीण चंचुय मालय दमिला कुलक्खा य॥ —399) 399 Page #422 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી के किराय हयमुह खरमुह गयतुरगमेढगमुहा य । हयकण्णा गयकण्णा अण्णे य अणारिया बहवे ॥ पावा य चंडदंडा अणारिया निग्घिणा निरणुकंपा । धम्मोत्ति अक्खराइं जेसु ण णज्जंति सुविणेऽपि ॥ ( सूयगडांग सूत्र / अध्ययन - ५ / उद्देशो - १) सार्य जने अनार्य ( भतेच्छ ) ना विषे तझवत : (१) आर्य “आरात्-याताः” आरात् - अव्यय हूर जने समीपवायी छे भेटले के हेय धर्मोथी दूर ગયેલાને અને ઉપાદેય ધર્મોની સમીપમાં પ્રાપ્ત થયેલાને આર્ય કહેવામાં આવે છે. પરિશિષ્ટ-૧ (२) अनार्य (मलेच्छ) = अव्यस्त भाषा अने व्यवहार-खायारवाणा अनार्य अहेवाय छे. आरएस डे म्लेच्छ ધાતુ તે અવ્યક્ત ભાષા બોલવાના અર્થમાં છે. અહીં ભાષાનું ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી જેઓને સર્વ વ્યવહાર शिष्ट पुरुषोने असंगत होय ते जधा ४ 'अनार्यो ( मलेच्छो)' भरावा. ( प्रज्ञापनासूत्र / प्रथम पद ) (३४) लरतक्षेत्रमां समुद्रो ज्यांथी जाव्या ? "ततश्चक्री प्रोल्लसच्चित्तो मुख्यशृङ्गे श्रीभरतेशवत् ईन्द्रोत्सवमहाध्वजदानच्छत्रचामररथाश्वादिमोक्षण प्रभृतिकं श्रीगुरोर्वचसा सर्वकृत्यं समापयामास । ततो 'मत्पूर्वजैः कृता एते प्रासादाः स्वर्णमणिमयाः कालदोषेण निर्विवेकैर्लोभान्धजनैः स्वर्णरत्नलोभेन विनाशयिष्यन्ते तत एतेषामहं रक्षां करोमि इति रक्षोपायं ध्यायन् इति चिन्तयामास । यदि मत्पुत्रैरष्टापदरक्षणार्थं गंगा समानीता, अहं च यदि तेषां रक्षां करोमि, तर्हि समुद्रं समानयामीति ध्यात्त्वैव समुद्रानयनार्थं यक्षान् समादिशति स्म । ततस्तैर्यक्षैर्दक्षिणद्वारात्समाकृष्टः सागरः कल्लोलैः पृथ्वीं छादयन् गर्जितध्वानैर्जगद्बधिरीकुर्वन् टंकणबर्बरचीणभोटसिंहलादिदेशान् प्लावयन् वेगात् शत्रुंजयसमीपं समाजगाम । अत्राऽन्तरे शक्रोऽवधिना समुद्रागमनं ज्ञात्वा सहसैव 'चक्रिन् मैवं कुरू' इत्याकुलवचनैः कृत्त्वा चक्रिणं निवार्य प्राह, तथाहि'रविं विना यथा धस्त्रो, विना पुत्रं यथा कुलम् । विना जीवं यथा देहो, विना दीपं यथा गृहम् ॥ १ ॥ विना विद्यां यथा मर्त्यो, विना नेत्रं यथा मुखम् । विना छायां यथा वृक्षो, यथा धर्मो दयां विना ॥ २ ॥ विना धर्मं यथा जीवो, विना वारि यथा जगत् । तथा विना तीर्थमिदं सकलं निष्फलं जगत् ॥ ३ ॥ निरुद्धैरष्टापदे शैले, सत्यसौ जनतारकः । तस्मिन् रुद्धे न पश्यामि, संसारमपरं (तारकं भुवि ॥ ४ ॥ न यदा तीर्थकृद्देवो, न धर्मो न सदागमः । तदासौ सर्वलोकानां, शैलः कामिताः ॥५॥ इति शक्रवचसा चक्री, यक्षान्निवारयति स्म । समुद्रस्तु यावतीं भूमिमागतस्तां यावत्तथैव स्थितः ॥६॥ (शत्रुंजयमहात्म्ये सर्गः - ७ ) I (34) ३४ हीर्घ वैताढ्य पर्वतो (१) पणुवीसइमुव्विद्धो, पन्नासं जोयणाणि विच्छिन्नो । वेयड्ढो रययमओ, भारहखित्तस्स मज्झम्मि ॥१७८॥ (२) दो दाहिणोत्तराओ, सेढिओ जोयणे दसुप्पइओ । दस जोयण विहुलाओ, गिरिवरसमदीह भागाओ ...॥१८६॥ 396 Page #423 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી (3) विज्जाहरनगराई, पन्नासं दक्खिणाए सेढीए। जणवयपरिणद्धाइं, सट्ठि पुण उत्तरिल्लाए ॥ १८७॥ (४) विज्जाहर - सेढीओ, उड्डुं गंतुण जोयणे दसओ । दसजोयणपिहुलाओ, सेढीओ सक्करायस्स ॥१८८॥ सोमजमकाइयाणं, देवाणं वरुणकाइयाणं च । वेसमणकाइयाणं, देवाणं आभिओगाणं ॥ १८९ ॥ ( 4 ) एसगमो सेसाण वि, वेयड्डुं गिरीणं नवरुदीयाणं । ईसाणलोगपालाणं, होंति आभिओगसेढीओ || १९१ ॥ ( श्री बृहत्क्षेत्रसमास / भाग - १ ) (९) आभियोग्याः - शक्रलोकपालप्रेष्य कर्मकारिणो व्यंतरविशेषास्तेषामावासभूते श्रेण्यौ आभियोग्य श्रेण्यौ प्रज्ञप्ते । ( श्री जंबूद्वीपप्रज्ञप्ति - टीकात् ) (७) पण्णासजोयणाई दीहाओ अट्ठ जोयणुच्चाओ । बारस वित्थाराओ, वेयड्ढमुहाउदो होंति ॥ १७९ ॥ (८) तिमिसगुहा अवरेणं, पुव्वेणं नगस्स खंडगपवाया । चउ जोयण विच्छिन्ना, तदुगुणुच्चा य सिं दारा ॥ १८०॥ पलियोवमठिईया, एएसिं अहिवई महिड्डीया । कयमालनट्टमाल त्ति, नामया दोन्नि देवाओ ॥१८३॥ (८) सत्तरसजोयणाई, गुहदाराणोभओऽवि गंतूणं । जोयणदुगंतराओ, विउलाओ जोयणे तिन्नि ||१८४॥ गुहविपुलायामाओ, गंगं सिंधुं चत्ता समप्पिति । पव्वयकडगपवुडा उम्मगनिमग्गसलिलाओ ॥ १८५ ॥ (बृहत्क्षेत्रसमास / भाग - १ ) પરિશિષ્ટ-૧ (१०) उक्तं च- प. से केणटुणं भंते ! एवं वुच्चइ उमग्गजलानिमग्गजलाओ ? उ. गोयमा ! उमग्गजलाए महानदीए तणं वा कट्टं वा सक्करं वा आसं वा हत्थि वा गोणं वा मणुस्सं वा पखिप्पर, उमग्गजला महानई तिक्खुत्तो आहुणिय आहुणिय अगंते थलम्मि एडेइ । जं निमग्गजलाए महानदीए तणं वा कट्टं वा जाव मणुस्सं वा पखिप्पर, ते णं निमग्गजला महानई तिक्खुत्तो आहुणिय आहुणिय अंते जलम्मि निमज्जवेइ, से एएणट्टेणं गोयमा ! वुच्चइ उमग्गजला निमग्गजला महानईड त्ति ॥ (३६) वैताढ्यनी गुझसोभां रहेला भांडला विषे ------ (१) आवश्यक बृहद्वृत्तिटिप्पनकप्रवचनसारोद्धारबृहद्वृत्त्याद्यभिप्रायस्तु अयम् । गुहायां प्रविशन् भरत: पाश्चात्यपान्थजनप्रकाशकरणाय दक्षिणद्वारे पूर्वदिक्कपाटे प्रथमं योजनं मुक्त्वा प्रथमं मण्डलमालिखति । ततो गोमूत्रिकान्यायेन उत्तरत: पश्चिमदिक्कपाटतोड्डुके तृतीययोजनादौ द्वितीयमण्डलमालिखति । ततः ततैव न्यायेन पूर्वदिक्कपाटतोड्डुके चतुर्थयोजनादौ तृतीयम् । ततः पश्चिमदिग्भित्तौ पंचमयोजनादौ चतुर्थम् । ततः पूर्वदिग्भित्तौ षष्ठयोजनादौ पंचमम् । यावदष्टचत्वारिंशत्तममुत्तरद्वारसत्कपश्चिमदिक्कपाटे प्रथमयोजनादौ एकोनपंचाशत्तमं चोत्तरदिग्द्वारसत्कपूर्वदिक्कपाटे द्वितीययोजनादौ आलिखति । एवं एकस्यां भित्तौ पंचविंशतिः परस्यां च चतुर्विंशतिः इति समग्रेण एकोनपञ्चाशत् मण्डलानि भवन्ति इति ॥ ( आवश्यकबृहत्वृत्ति - टिप्पनकम्) + (प्रवचनसारोद्धार बृहत्वृत्याभिप्राय:.... ) (२) स्याद्यावच्चक्रिणो राज्यं तावत्तिष्ठन्ति सन्ततम् । मंडलानि च पद्ये च गुहामार्गे गतागते ॥ १५५ ॥ (अयं प्रवचनसारोद्धारबृहत्वृत्त्याभिप्रायः / क्षेत्रलोकप्रकाश: सर्ग - १६ ) 39€ Page #424 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી उद्घाटितं गुहाद्वारं गुहान्तर्मण्डलानि च । तावत्तान्यपि तिष्ठन्ति यावज्जीवति चक्रभृत् ॥१५६॥ ( क्षेत्रलोकप्रकाश: सर्ग -१६ ) + (त्रिषष्टिअजितचरित्रे-२/४/१८९) (३७) वृत्त वैताढ्य - यमाहि पर्वतो जने इंथनगिरि पर्वतो विषे ( वृत्त वैताढ्य ) (२) (३) (१) हेमवए हेरन्नवए, हरिवासे रम्मए य रयणमया । चत्तारि वट्टवेयड्ड, पव्वया पल्लयसरिच्छा ||१७३॥। सद्दावई-वियडावई, गंधावइ मालवंत परियाये । जोयणसहस्समुच्चा । तावइयं चेव विच्छिन्ना ॥ १७४॥ इगतीस जोयण सए, बावट्टे परिरएण नायव्वा । साई अरूणे पउमे, पहास देवा अहिवई एसिं ॥१७५॥ (श्री बृहत्क्षेत्र समास / भाग- १ ) (४) આ વૃત્ત વૈતાઢ્ય પર્વતો સર્વ રત્નમય કહેલા છે, જયારે કેટલાક રજતમય કહે છે. તેઓને જંબૂઢીપ સાથેનો વિરોધ આવે છે – કેમકે જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિમાં આ પર્વતોને સર્વરત્નમય કહેલા છે – જે માટે ‘જંબૂઢીપ प्रज्ञप्ति’मां ऽधुं छे }... "कहण्णं भंते ! हेमवए वासे सद्दावइ नामं वट्टवेयड्ढे पन्नत्ते ? गोयमा ! रोहियाए महानईए पुरत्थिमेणं रोहियंसाए महानईए पच्चत्थिमेणं हेमवए वासस्स बहुमज्झदेसभाए एत्थ णं सद्दावइ नामं वेयड्ढपव्वए पन्नत्ते एगं जोयणसहस्सं उड्ड उच्चत्तेण अड्डाइज्जाई जोयणसयाई उव्वेहेणं सव्वत्थसमे पल्लगसंठाणसंठिए एगं जोयणसहस्सं आयाभविक्खंभेणं, तिन्नि जोयणसहस्साइं एगं च बावट्टं जोयणसयं किंचि विसेसहियं परिक्खेवेणं सव्वरयणामए अच्छे... ।" (श्री जंबूद्वीप प्रज्ञप्ति सूत्र ) (4) त्याहि... हेमवंत, हिरण्यवंत, हरिवर्ष अने रम्य क्षेत्रमां अनुउभे शब्दापाती, विटापती, ગંધાપાતી ને માલ્યવંત નામે વૃત્તવૈતાઢ્ય પર્વતો આવેલા છે. જ્યારે ‘જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્ર’માં વિકટાપાતી નામનો वृत्त વૈતાઢ્ય પર્વત હરિવર્ષ ક્ષેત્રમાં, ગંધાપાતી નામનો વૃત્તવૈતાઢ્ય રમ્યક્ ક્ષેત્રમાં અને માલ્યવંત નામનો વૃત્ત વૈતાઢ્ય પર્વત હિરણ્યવંત ક્ષેત્રમાં કહેલ છે... તે આ પ્રમાણે... कहि णं भंते ! हरिवासे वियडावई नामं वट्टवेयड्डे पण्णत्ते ? गोयमा ! हरिसलिलाए महानईए पच्चत्थिमेणं हरिकंताए महानईए पुरत्थिमेणं हरिवासस्स बहुमज्झदेसभाए इत्थ णं वियडावई नामं वट्ट-वेयड्ढे पन्नत्ते ॥ तथा कहि भंते ! रम्मए वासे गंधावई नाम वट्टवेयड्ढे पण्णत्ते ? गोयमा ! नरकंताए पच्चत्थिमेणं नारीकंताए पुरत्थिमेणं रम्मयवासस्स बहुमज्झदेशभागे गंधावई नामं वट्टवेयड्ढे पण्णत्ते ॥ तथा कहि णं भंते ? हिरण्णवए वासे मालवंतपरियाए नामं वट्टवेयड्ढे पण्णत्ते ? गोयमा ! सुवण्णकुलाए पच्चत्थिमेणं रुप्पिकुलाए पुरत्थिमेणं हेरण्णवासस्स बहुमज्झदेसे एगे मालवंतपरियाए नामं वट्टवेयड्ढे पण्णत्ते इति ... ॥ ( श्री जंबूद्वीपप्रज्ञप्ति सूत्र ) (यमा ४ पर्वतो) (१) देवकुराए गिरिणो, विचित्तकुडो य चित्तकुडो य । दोजमगपव्वयवरा, वर्डिसया उत्तरकुराए ॥ २६९॥ 3८० પરિશિષ્ટ-૧ - Page #425 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ एए सहस्समुच्चा, हरिकुडसमा पमाणओ होंति । सीया सीओयाणं उभओ कुले मुणेयव्वा ॥२७०॥ (श्री बृहत्क्षेत्रसमास/भाग-१) Is प. कहि णं भंते ! देवकुराए चित्त-विचित्तकूडा नामं दुवे पव्वया पण्णत्ता? उ. गोयमा ! निसहस्स वासहरपव्वयस्स उत्तरिल्लाओ चरिमंताओ अट्ठ चोत्तीसे जोयणसए चत्तारि य सत्तभाए जोयणस्स अबाहाए सीओआए महाणईए पुरथिमपच्चत्थिमेण उभओ कूले-एत्थ णं चित्तविचित्तकूडा नामं दुवे पव्वया पण्णत्ता। (श्री जंबूद्वीप प्रज्ञप्ति/वक्ष-४/सूत्र-३८) अ प. कहि णं भंते ! उत्तरकुराए जम्मगा णामं दुवे पव्वया पण्णत्ता ? उ. गोयमा ! णीलवंतस्स वासहरपव्वयस्स दक्खिणिल्लाओ चरिमंताओ अट्ठजोयणसए चोत्तिसे चत्तारि य सत्तमाए जोयणस्स बाहाए-सीआए महानईए उभओ कुले-एत्थ णं जमगा नाम दुवे पव्वया पण्णत्ता । जोयणसहस्सं उड्ढे उच्चत्तेणं, अड्डाइज्जाइं जोयणसयाइं उव्वेहेणं । मूले एगं जोयणसहस्सं आयाम-विक्खंभेणं* मज्झे अट्ठमाणी जोयणसयाई आयाम-विक्खंभेणं, उवर पंचजोयणसयाइं आयामविक्खंभेणं, पंचजोयणसयाई आयाम-विक्खंभेणं । मूले तिण्णि जोयणसहस्साइ एगं च बावटुं जोयणसयं किंचि विसेसाहियं परिक्खेवेणं मज्झे दो जोयणसहस्साई तिन्नि बावत्तरे जोयणसए किंचि विशेषाहियं परिक्खेवेणं । उवरिं एगं जोयणसहस्सं पंच य एकासीए जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं । मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उप्पि तणुआ, जमगसंठाणसंठिआ, सव्वकणगामया, अच्छा सण्हा... । पत्तेयं पत्तेयं परमवरवेइया परिक्खित्ता पत्तेयं पतेयं वणसंडपरिक्खित्ता । ताओ णं परमवरवेइआओ, दो गाउआई उद्धं उच्चत्तेणं, पंचधणुसयाई विक्खंभेणं, वेइया-वणसंड वण्णओ भाणियव्वो । तेसिं णं जमगपव्वयाणं उप्पि बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, जाव तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं दुवे पासायवडेंसगा पण्णत्ता । तेणं पासायवडेंसगा, बावटुिं जोयणाइं अद्धजोयणं य उद्धं उच्चत्तेण, इक्कतीसं जोयणाई कोसं च आयामविक्खंभेणं... । Is प. से केणतुणं भंते ! एवं वुच्चइ - जमगा पव्वया, जमगा पव्वया ? उ. गोयमा ! जमगपव्वएसु णं तत्थ देसे तहिं तहिं बहवे खुड्डा खुड्डियासु बावीसु जाव-जमगवण्णामाई । जमगा य इत्थ दुवे देवा महड्डिया, ते णं तत्थ चउण्हं सामाणीयं साहस्सीणं, जाव भुंजमाणा विहरति । से तेणद्वेण गोयमा ! एवं वुच्चइजमगा पव्वया, जमगा पव्वया । अदुत्तरं च णं गोयमा ! सासए नामधिज्जे जाव जमगा पव्वया जमगा-पव्वया ।। (श्री जंबूद्वीप प्रज्ञप्ति/वक्ष-४/सूत्र-८८) * यमकौ-यमलजातौ भ्रातरौ तयोर्यत्संस्थानं तेन संस्थितौ परस्परं सद्दशसंस्थानावित्यर्थः । अथवा यमका नाम शकुनिविशेषास्तत्संस्थानसंस्थितौ... ॥ (श्री जंबूद्वीप प्रज्ञप्ति वृत्ति...) सव्वेऽवि णं जमगपव्वया दस दस जोयणसयाई उड्ढे उच्चत्तेणं पण्णत्ता, दस दस गाउयसयाइं उव्वेहेणं मूले दस दस जोयणसयाई आयाम-विक्खंभेणं... ॥ (समवायांग-११३, सूत्र-२) - 3८१) ૩૮૧ Page #426 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ...............................................पा।शष्ट-१ (२०० यननिरि...) (१) दसजोयण अंतरिया, पुव्वेण वरेण चेव हरियाणं । दस दस य कंचणगिरि-दोन्नि सया होंति सव्वेऽवि ॥२७४|| जोयणसयमुव्विद्धा, सयमेगं तेसि मूलविक्खंभो । पन्नास उवरितले, पणसयरी जोयणा मज्झे ॥२७५॥ तिन्निसया सोलहिया, सत्तत्तीसा सया भवे दोन्नि । सयमेगट्ठावन्न, परिही तेसिं जहासंखं... ॥२७६॥ कुरुविक्खंभा सोहिय सहस्स आयाम जमगहरए य । सेसस्स सत्तभागं, अंतरिमो जाण सव्वेसि ॥२७७।। अट्ठसया चउत्तीसा चत्तारि य होंति सत्त भागाओ । दोसु वि कुरासु एयं, हरयनगाणंतरं भणियं ॥२७८ ।। (श्री बृहत्क्षेत्र समास/भाग-१) ॥ जंबूद्दीवे णं दीवे दो कंचणगपव्वयसया पण्णत्ता... ॥ । नीलवंतदहस्स णं पुरत्थिम-पच्चत्थिमेणं दसजोयणाई अबाधाए-एत्थ णं दस दस कंचणगपव्वया पण्णत्ता । ते णं कंचणगपव्वया एगमेगं जोयणसयं उ8 उच्चत्तेणं, पणवीसं पणवीसं जोयणाई उव्वेहेणं । मूले एगमेगं जोयणसयं विक्खंभेणं, मज्झे पण्णत्तरि जोयणाई विक्खंभेणं, उवरि पण्णास जोयणाइं विक्खंभेणं , मूले तिण्णि सोलेजोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं, मज्झे दोण्णि सत्ततीसे जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं, उवरि एगं अट्ठावण्णं जोयणसयं किंचि विसेसाहिए परिक्खेवेणं, मूले वित्थिण्णा, मज्झे संखित्ता, उप्पि तणुआ, सव्व कंचणमया अच्छा जाव पडिरुवा ॥ पत्तेयं पत्तेयं परमवरवेइया परिक्खित्ता । पत्तेयं पत्तेयं वणसंडपरिक्खित्ता । तेसिं णं कंचणगपव्वयाणं उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, तत्थ णं कंचणगा देवा आसयंति जाव-भोगभोगाई भुंजमाणा विहरंति । तेसिं णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं पासायवडेंसगा, सड्ढ बावर्द्वि जोयणाई उड्डे उच्चत्तेणं, इक्कतीसं जोयणाई कोसं च विक्खंभेणं। प. से केणद्वेण भंते ! एवं वुच्चइ - कंचणगपव्वया कंचणगपव्वया ? उ. गोयमा ! कंचणगेसु णं पव्वएसु तत्थ तत्थ बावीसु उप्पलाइं पउमाई कंचणगवण्णाई कंचणगप्पभाई, कंचणगवण्णाभाई कंचणगदेवा महिड्डिया जाव विहरति । से तेणद्वेण गोयमा ! एवं वुच्चइ कंचणगपव्वया कंचणगपव्वया ॥ (श्री जीवाजीवाभिगम सूत्र/पडि.-३/उ.२/सू.१५०) प. जम्बूद्दीवे णं भंते ! दीवे केवइया कंचणगपव्वया पण्णत्ता? उ. गोयमा ! जम्बूद्दीपे दो कंचणगपव्वयसया भवंतीतिमक्खायंति। (श्री जम्बूद्वीप प्रज्ञप्ति/वक्ष-६/सूत्र-१२५) द्वे काञ्चनकपर्वतशते देवकुरुत्तरवर्ति हृददशकोभयकुलयोः प्रत्येक दश दश काञ्चनकसद्भावात् । (श्री जम्बूद्वीप प्रज्ञप्ति/वक्ष-६/सूत्र-१२५नी वृत्ति) * सव्वे वि णं कंचणगपव्वया एगमेगं जोयणसयं उड़े उच्चत्तेण पण्णत्ता, एगमेगं गाउयसयं उव्वेहेणं पण्णत्ता, एगमेगं जोयणसयं मूले, विक्खंभेणं पण्णत्ता। ___(समवायांग सूत्र-१००) (३८२ 3८२ Page #427 -------------------------------------------------------------------------- ________________ न असावा................................... ............................................।।शष्ट-2 * सव्वेवि णं कंचणगपव्वया सिहरतले पण्णासं पण्णासं जोयणाई विक्खंभेणं पण्णत्ता। (समवायांग-५०/सूत्र-७) Is नीलवंतद्दहस्स पूव्वावरे पासे दस-दस जोयणाइ अबाहाए एत्थ णं वीसं कंचणगपव्वया पण्णता । एगं जोयणसयं उद्धं उच्चत्तेणं । गाहाओ... मूलंमि जोयणसयं, पण्णत्तरि जोयणाई मज्झम्मि । उवरितले कंचणगा, पण्णासं जोयणा हुंति ॥४४॥ मूलंमि तिण्णि सोले, सत्ततीसाइं दुण्णि मज्झम्मि । अट्ठावण्णं च सयं, उवरितले परिरओ होइ ॥४५॥ (श्री जंबूद्वीप प्रज्ञप्ति/वक्ष-४) (3८) वृक्ष (१) जंबूनयमेयं जंबूपीढमुत्तरकुराइ पुव्वद्धे । सीयाए पुव्वेणं, पंचसयायामविक्खंभं ॥२७९।। पन्नरसेक्कासीए, साहीए परिहिमज्झबाहल्लं । जोयण दुछक्क कमसो, हायंतंतेसु दो कोसा ।।२८०॥ सव्वरयणामइए दुगाउ उच्चाइ तं परिखित्तं । परमवरवेइयाए रुंदाए धणुसए पंच ॥२८१।। दो गाउ ऊसियाई, गाउ य रुंदा चउद्दिसिं तस्स । पीढस्स दुवाराई, सछत्तज्झयतोरणाइं च ॥२८२॥ चउजोयणूसियाए अद्वैव य जोयणाइ रुंदाए । मणिपीढियाए जंबू वेदहिं गुत्ता दुवालसहि ॥२८३॥ मूला वइरमया से, कंदो खंदो य रिट्ठ वेरुलिओ । सोवन्निया य साहा, पसाह तह जावरुवा य ॥२८४॥ विडिया रायय वेरुलिय, पत्त तवणिज्ज पत्तविय से । पल्लवअग्गपवाला, जंबूनयरायसा तीसे ॥२८५।। रयणमया पुष्फफला विक्खंभो अट्ठ-अट्ठ उच्चतं । कोसदुगं उव्वेहो खंधो दो जोयणुव्विद्धो ॥२८६।। दो कोसे विच्छिन्नो, विडिमा छ जोयणाइ जंबूए । चाउद्दिसि पि सालो, पुव्विल्ले तत्थ सालम्मि ॥२८७।। भवणं कोसपमाणं, सयणिज्जं तत्थ णाढियसुरस्स । तिसु पासाया सेसेसु, तेसु सीहासणा रम्मा ॥२८८ ।। ते पासाया कोसं, समूसिया कोसमद्धविच्छिन्ना। विडिमोवरि जिणभवणं, कोसद्ध होइ विच्छिन्नं ॥२८९।। देसुणकोसमुच्चं जंबू अट्ठस्सएण जंबूणं । परिवारिया विरायइ, तत्तो अद्धप्पमाणेणं ॥२९०॥ पउमद्दहे सिरीए, जो परिवारो कमेण निद्दिट्ठो । सो चेव य नायव्वो, जंबूएऽणाढियसुरस्स ।।२०१।। बहुविहरुक्खगणेहिं वणसंडेहिं घननिवहभूएहिं । तिहिं जोयणसएहि, सुदंसणा संपरिक्खित्ता ।।२९२॥ जंबूओ पन्नासं दिसि, विदिसि गंतु पढमवणसंडे । चउरो दिसासु भवणा, विदिसासु य होति पासाया ॥२९३॥ कोसपमाणा भवणा चउवापिपरिग्गया य पासाया। कोसद्धवित्थडा कोस-मूसियाणाढियसुरस्स ॥२९४।। पंचेव धणुसयाई, उव्वेहेणं हवंति वावीओ । कोसद्धवित्थडाओ, कोसायामाओ सव्वाओ ॥२९५।। उत्तरपुरत्थिमाए, वावी नामा पयक्खिणा इणमो । पउमा पउमाभ कुमुआ, कुमुयाभा पढमपासाए ॥२९६।। उप्पल-भोमा-नलिणु-प्पलुज्जला उप्पला य बीयम्मि । भिंगा भिंगणिभंजण, कज्जलपभ तइयए भणिया ।।२९७।। सिरिकंता सिरिमहिया, सिरिचंदा पच्छिमम्मि सिरिनिलया । पासायाण चउण्हं, भवणाणं अंतरे कुडा ॥२९८।। - 3८3) Page #428 -------------------------------------------------------------------------- ________________ ४. भावा....................................... પરિશિષ્ટ-૧ अट्ठसंहकुडसरिस, सव्वे जंबूनयामया भणिया। तेसुवरिं जिणभवणा कोसपमाणा परमरम्मा ॥२९९।। देवकुरुपच्छिमद्धे, गरुडावासस्स सामलिदुमस्स । एसेव कमो नवरं, पेढं कुडा य रययमया ॥३००।। (श्री बृहत्क्षेत्र समास/भाग-१) (२) तथोक्तं च -- जहा दुमाणपवरा जम्बू णाम सुदंसणा। अणाढीयस्स देवरस्स एवं हवइ बहुस्सुए । (श्री उत्तराध्ययन सूत्र-(बहुश्रुताध्ययनम्) (३) सुदंसणा अमोहा य सुप्पबुद्धा जसोधरा । भद्दा य विसाला य, सुजाया सुमणा वि य ॥१॥ विदेहजंबू सोमणसा, नियया निच्चमंडिया । सुदंसणाए जंबूए, नाम विज्जा दुवालस ॥२॥ (देवेन्द्रस्तव पयन्ना-१८१) + (जीवाजीवाभिगम सूत्र-२७) __ (श्री जंबूद्वीप प्रज्ञप्ति/वक्ष-४/सूत्र-५२) + ( श्री बृहत्क्षेत्र समास/प्रक्षेप गाथा) (४) जम्बूद्वीपपतिर्देवो वसत्यस्यामनादृतः । जम्बूस्वामिपितृव्यो यः प्राग्भवे सोऽधुनास्त्यसौ ॥३६५।। (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-१७) (५) तत्रैत सामपरार्धमध्यभागे निरूपितः । समान शाल्मलीवृक्षो जम्बूवृक्षेण सर्वथा ॥४१६।। किंचैतच्छाल्मलीपीठं ख्यातं रजतनिर्मितम् । प्रासादभवनान्तःस्थाः, कुटा अप्यत्र राजताः ॥४१७।। शिखराकृतिमत्त्वेन ख्यातोऽयं कुटशाल्मली । वेणुदेवाख्यः सुपर्णजातीयोऽस्य च नायकः ॥४१८ ।। (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-१७) Is तथोक्तं श्री स्थानांगसूत्रद्वितीयस्थानके - "तत्थ णं दो महती महालया महदुमा पण्णता – यावत् कुटसामली चेव जम्बु एव सुदंसणा । तत्थ णं दो देवा महिड्डिया जाव महासोक्खा पलियोवमाठिझ्या परिवसंति । तं गरुले चेव वेणुदेवे अणाढिए चेव जम्बूदीवाहिवइ । एतद्वृत्तावपि गरुडः सुपर्णकुमारजातीयो वेणुदेवो नाम्ना इत्यादि ॥ एवं च न अयं सुवर्णकुमाराणां दाक्षिणात्य इन्द्रः संभाव्यते । किन्तु अन्य एव । तस्य हि इन्द्रत्वेन सार्धपल्योपमरुपाया उत्कृष्टस्थितेाय्यत्वात् । अयं तु पल्योपमस्थितिक इति ॥" (ठाणांग सूत्र/द्वितीय स्थानकम् / सूत्र-८२) ई मतान्तरे तु - क्रिडास्थानमयं वृक्षः स्यात्सुपर्णकुमारयोः । वेणुदेववेणुदालिसुरयोरुभयोरपि ॥४१३॥ (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-१७) अ तथा चाह सूत्रकृतांगचूर्णिकृत् शाल्मलीवृक्षव्यक्तव्यतावसरे - तत्थ वेणुदेवे वेणुदाली य वसइ ॥ तयोहि तत् क्रिडास्थानमिति ॥ (सूयगडांगचूर्णिकारकृत) (४०) महावित क्षेत्र (१) मणुयाण पुव्वकोडी, आऊ पंचुसियाधणुसयाई । दुसमसुसमाणुभावं, अणुहवंति नरा निययकालं ॥३९४॥ ( श्री बृहतक्षेत्र समास/भाग-२) 3८४ Page #429 -------------------------------------------------------------------------- ________________ ४न 1भोला .................................... ............................शष्ट-2 IF पुव्वस्स उ परिमाणं, सयरिं खलु होति कोडिलक्खाओ । छप्पन्नं च सहस्सा, बोद्धव्वा वासकोडीणं ॥ (श्री बृहत्संग्रहणी-३१६) (२) जंबूद्दीवे णं भंते ! दीवे जहन्नपए उक्कोसपए वा केवइया तित्थयरा सव्वगेणं पन्नता ? गोयमा ! जहन्नवए चत्तारि उक्कोसपए चोत्तीसं तित्थयरा सव्वग्गेणं पण्णत्ता । जंबूद्दीवे णं भंते ! दीवे केवइया जहन्नवए उक्कोसपए वा चक्कवट्टी सव्वग्गेणं पण्णत्ता ? गोयमा ! जहन्नपए चत्तारि उक्कोसपए तीसं चक्कवट्टी पन्नत्ता । बलदेवा तत्तिया चेव जत्तिया चक्कवट्टी । वासुदेवाऽवि तत्तिया चेव ।। (३) गाहावई दहवई, वेगवई तत्त मत्त उम्मत्ता । खीरोय सीयसोया, तंह अंतोवाहिणी चेव ॥३७५।। उम्मीमालिणि गंभीर-मालिणि फेणमालिणि चेव । एया कुंडप्पवहा, उव्वेहो जोयणा दसओ ॥३७६!। (श्री बृहत्क्षेत्र समास/भाग-२) (४१) महावित संबंधी ३२ विश्य सने नगरीनां नाभो... (१) विजआणं बत्तीसं, आसन्नं मालवंतसेलस्स । काऊण पयाहीणा, इमाणि नामानि अनुकमसो ॥३७७।। कच्छ सुकच्छ महाकच्छए य कच्छावइ चउत्थेऽत्थ । आवत्त मंगलावत्त, पुक्खले पुक्खलावई य ॥३७८।। वच्छ सुवच्छ महावच्छए य वच्छावइ चउत्थोऽत्थ । रम्मे य रम्मएऽवि य, रमणिज्जे मंगलावई य ॥३९७।। पम्ह सुपम्ह महापम्हए य पम्हावइ चउत्थोऽत्थ । संखे नलिणे कुमुए, नलिणावइ अट्ठमे भणिए ॥३८०॥ वप्प सुप्प महावप्पए य, वप्पावइ चउत्थोऽत्थ । वग्गु सुवग्गू गंधिल, गंधावई अट्ठमे भणिए ॥३८१॥ (२) नवजोयणपिहुलाओ, बारसदीहा पवरनगरीओ। अद्धविजयाण मज्झे, इमेहिं नामेहिं नायव्वा ॥ खेमा खेमपुरी वि य, अरिट्ठ रिट्ठावई य नायव्वा । खग्गी मंजूसा वि य, उसहिपुरी पुंडरीगिणि य ॥३८२॥ सुसीमा कुंडला चेव, अवरावई तहा य पहंकरा । अंकावइ पम्हावइ, सुहा रयणसंचया चेव ॥३८३।। आसपुरी सीहपुरी महापुरी चेव होई विजयपुरी । अवराजिया य अवरा, असोगा तह वीयसोगा य ॥३८४॥ विजया य वेजयंति, जयंति अपराजिया य बोद्धव्वा । चक्कपुरी खग्गपुरी, हवइ अवज्झा य अउज्झा य ॥३८५॥ (श्री बृहत्क्षेत्र समास/भाग-२) (३) जंबूद्दीवे दीवे महाविदेहे वासे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं, निसढवासहरपव्वयस्स उत्तरेणं, सीतोदाए महानईए दाहिणेणं सुहावइस्स वक्खारपव्वयस पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुदस्स पुरत्थिमेणं-एत्थणं सलीलावई नामं विजए पण्णत्ते – तत्थ णं (ससीलावई विजए) वीयसोगणामं रायहाणी ॥ (नदानावती वि४यर्नु जी नाम સલીલાવતી પણ આ પાઠ દ્વારા જાણવા મળે છે. (ज्ञाताधर्मकथांग सूत्र-अध्य. ८ - गणितानुयोग ग्रंथमांथी) - 3८५) 3८५ Page #430 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી (४२) वक्षस्कार पर्वत (१) चित्ते य बंभकूडे नलिणीकूडे य एगसेले य। तिउडे वेसमणे वा, अंजणे मायंजणे चेव ॥३७३॥ अंकावइ पम्हावइ, आसीविस तह सुहावह चंदे | सुरे नागे देवे, सोलस वक्खारगिरिनामा ||३७४ || (श्री बृहत्क्षेत्र समास / भाग-२) 呀 जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमेणं सीआए महानईए उभओ कुले अट्ठ वक्खारपव्वया पण्णत्ता, तं जहा - (१) चित्तकुडे (२) पम्हकुडे (३) नलिनकुडे (४) एगसेले (५) तिकुडे (६) वेसमणकुडे (७) अंजणे (८) मायंजणे ॥ - जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं सीओआए महानईए उभओ कुले अट्ठ वक्खारपव्वया पण्णत्ता, तं जहा – (१) अंकावर (२) पम्हावइ (३) आसीवीसे (४) सुहावइ (५) चन्दपव्वए (६) सुरपव्वए (८) नागपव्वए (९) देवपव्वए ... ॥ - (ठाणांग-८/ सूत्र- ६३७) महाविघ्ह क्षेत्रमां वनभुजनो हेजाव... (१) सीयासीओयाणं, उभओ कूलेसु, वणमुहा चउरो । उत्तरदाहिणदीहा, पाईणपईणविच्छिन्ना ||३८७|| (२) पंचसए बाणउए, सोलस य हवंति जोयणसहस्सा । दो य कला अवराओ आयामेणं मुणेयव्वा ॥ ३८९ ॥ (३) जत्थिच्छसि विक्खंभं, सीयाए वणमुहस्स नाउं जे । अउणत्तीससएहिं, बावीसहिएहिं तं गुणि ॥ ३९० ॥ तं चेव पुणो रासिं, अउणावीसाइ संगुणेऊणं । सुन्निदियदुगपंचय एक्कगतिगभागहारो से ||३९१|| भइएण रासिणा तेण एत्थ जं होइ भागलद्धं तु । सो सीयाए वणमुहे, तहिं तहिं होइ विक्खंभो ॥३९२॥ (श्री बृहत्क्षेत्र समास / भाग-२) (४४) हेवडुरु - उत्तरकुरु क्षेत्रो ( डुरुक्षेत्रना १० द्रहो ) (१) सीयासीयोयाणं, बहुमज्झे पंच पंच हरयाओ । उत्तरदाहिणदीहा, पुव्वावरवित्थडा इणमो ॥२७१॥ (२) पढमेऽत्थ नीलवंतो उत्तरकुरुहरय चंदहरओ य । एरावयद्दहो च्चिय, पंचमओ मालवंतो य ॥ २७२॥ निसहद्दह देवकुरु, सूर सुलसे तहेव विज्जुपभे । पउमद्दहसरिसगमा, दहसरिसनामा उ देवित्थ ॥२७३॥ ( श्री बृहत्क्षेत्र समास / भाग-२ ) जावइयम्मि पमाणम्मि, होंति जमगा उ नीलवंता उ । तावइयमन्तरं खलु जमगदहाणं दहाण च ।। ॥ प्रक्षेप गाथा ॥ (३) પરિશિષ્ટ-૧ (४५) भेरुपर्वत... (१) किंचायं - मन्दरो मेरुः सुदर्शनः स्वयंप्रभः । मनोरमो गिरिराजो रत्नोच्चयशिलोच्चयौ ॥१॥ लोकमध्य लोकनाभिः सूर्यवतोऽस्तसंज्ञितः । दिगादिसूर्यावरणावतंसकनगोत्तमाः ॥२॥ ३८६ Page #431 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ - - - ॥ प. मंदरस्स णं भंते । पव्वयस्स कति नामधेज्जा पण्णत्ता ? उ. गोयमा ! सोलस नामधेज्जा पण्णत्ता - तं जहा - (१) मंदर (२) मेरु (३) मणोरम (४) सुदंसण (५) सयंपभ (६) गिरिराया (७) रयणोच्चय (८) सीलोच्चय (९) मज्झे लोगस्स(१०) नाभी य, (११) अत्थे (च्छे) य, (१२) सूरियावत्ते (१३) सूरिया परणेति य (१४) उत्तमे य (१५) दिसादि अ (१६) वेडेंसेति अ सोलसो ॥ (श्री जंबूद्वीप प्रज्ञप्ति/वक्ष-४/सूत्र-१०९) * समवायांग १४/सूत्र-३मां ५५। भेरु पर्वतमा १६ नमो छ - ७५२नी प्रथम ॥थान। 3-%81 ५६मi भेरुपर्वतर्नु माठनाम "सीलोच्चय" छ भने समवायांगमा "पियदंसण" छे. ते ४भ ... ॥ मंदरस्स णं पव्वयस्स सोलस नामधेया पण्णतं, तं जहा - मंदर, मेरु मणोरम, सुदंसण सयंपभे य गिरिराया। रयणुच्चय, पियदंसण, मज्झेलोगस्स नाभी य॥ अत्थे अ सूरिआवत्ते सूरिआवरणेति । उत्तरे अ दिसाई अ, वडिंसे इअ सोलसमे ॥ (समवायांग सूत्र/१६) ॥ प. से केणटेणं भंते ! एवं वुच्चइ-मंदरे पव्वए मंदरे पव्वए ? उ. गोयमा ! मंदरे पव्वए मंदरे णाम देवे महिड्डिए जाव पलियोवमट्ठिइए परिवसइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइमंदरे पव्वए, मंदरे पव्वए । अदुत्तरं च णं गोयमा ! सासए णामधेज्जे पण्णत्ते ॥ (श्री जंबूद्वीप प्रज्ञप्ति/वक्ष-४/सूत्र-१०९) (२) अयं जंबूद्वीपप्रज्ञप्तिसूत्राऽभिप्रायः ॥ समवायांगे तु अष्टत्रिंशत्तमे समवाये द्वितीयविभागः अष्टत्रिंशद्योजनसहस्त्राणि उच्चत्वेन भवति - इति उक्तम् ।। (३) दस एक्कारसभागा, नउया दस चेव जोयणसहस्सा । मूले विक्खंभ से, धरणियले दस सहस्साई ॥३०४॥ (४) जोयण सहस्समुवरिं, मूले इगतीसं जोयणसहस्सा । नवसय दसहिय तिन्निय, एक्कारस-भाग परिही से ॥३०५॥ (५) धरणीयले इगतीसं, तेवीसा छस्सया य परिही से । उवरि तिन्नि सहस्सा, बावटुं जोयणसयं च ॥३०६।। (६) मेरुस्स तिन्नि कंडा, पुढवोवलवइरसक्करा पढमे । रयए य जायरुवे, अंके फलिहे य बीयम्मि ॥३१२।। (७) एगागारं तइयं तं पुण जंबूणयामयं होइ ॥ जोयणसहस्स पढमं, बाहल्लेणं च बीयं तुं... ॥३१३।। तेवट्ठी सहस्साइं तइयं छत्तीसं जोयण सहस्सा । मेरुस्स उवरि चूला, उव्विद्धा जोयणदुवीसं ॥३१४।। (८) एवं सव्वग्गेणं, समूसिओ मेरु लक्खमइरित्तं । गोपुच्छसंठियम्मि ठियाइ चत्तारि य वणाई ॥३१५।। भूमीइ भद्दसालं, मेहलजुयलम्मि दोन्नि रम्माइं । नंदणसोमणसाइं, पंडगपरिमंडियं सिहरं ॥३१६।। __ (श्री बृहत्क्षेत्र समास/भाग-१) अ प. मंदरे णं भंते ! पव्वए कइ वणा पण्णत्ता? उ. गोयमा ! चत्तारि वणा पण्णत्ता, तं जहा – (१) भद्दसालवणे (२) णंदणवणे (३) सोमणसवणे (४) पंडगवणे... ।। (ठाणांग सूत्र/अध्य. ४/उ.२/सूत्र-२९९ ) + ( जंबूद्वीप प्रज्ञप्ति/वक्ष. ४/सूत्र-१०३) - 3८७) 309 Page #432 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી (४६) भेरुपर्वत पर स्थित नंदनवन... (१) (२) पंचेव जोयणसए, उड्डुं गंतूण पंचसयपिहुलं । नंदणवणं सुमेरुं, परिक्खित्ता ट्ठियं रम्मं ॥ ३२७॥ सिद्धाययणा चउरो, पासाया वाविओ तहा कुडा । जह चेव भद्दसाले नवरं नाम णिसिं हणमो ||३३२ ॥ (३) नंदुत्तरनंद सुनंद-वद्धमाण नंदिसेणामोहा य । गोत्थुहसुदंसणा वि य, भद्द विसाला य कुमुदा य ||३३३|| पुंडरिगिणि विजया वेजयंति अपराजिया जयंति य ॥ (४) कुडा नंदण मंदर सिहे हेमवय रयये य ||३३४|| रुयए सागरचित्ते, वईरो चिय अंतरेसु अट्ठसु वि । कुडा बलकुडो पुण, मंदरपुव्युत्तर दिसाए ||३३५॥ (५) एएसु उड्डलोए, वत्थव्वाओ दिसाकुमारीओ । अट्ठेव परिवसंति, अट्ठसु कूडेसु इणमाओ ||३३६|| मेघंकर मेघवई, सुमेह मेहमालिणि सुवच्छा । तत्तो य वच्छमित्ता, बलाहगा वारिसेणा य ॥३३७॥ (श्री बृहत्क्षेत्रसमास / भाग-१ ) (६) मेघमालिनी स्थाने हेममालिनीति उक्तं ... ॥ (७) एवं च जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्ति - बृहत्क्षेत्रसमाससूत्रवृत्ति - सिरिनिलयक्षेत्रसमाससूत्र वृत्त्याऽभिप्रायेण सोमनस-गजदंतसंबंधि पंचमकुट - षष्ठकुटवासिन्यौ नन्दनवनपंचमकुट - षष्ठकुटवासिन्यौ च दिक्कुमार्यौ तुल्याख्ये एव ॥ स्थानांगसूत्र कल्पान्तर्वाच्यटीकादिषु तु उर्ध्वलोकवासिनीषु सुवत्सावत्समित्रास्थाने तोयधाराविचित्रे दृश्यते ॥ (८) अयं तावत् क्षेत्रसमासबृहद्वृत्याऽभिप्राय: ॥ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे च सागरचित्रकुटे वज्रसेनादेवी, वज्रकुटे बलाहका देवी पठ्यते इति ज्ञेयम् ॥ तथा क्षेत्रसमाससूत्रे वारिसेणा इति पाठ: ॥ किरणावल्यादावपि वारिषेणा इति । जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे वइरसेणा इति ॥ बृहत्क्षेत्रसमासवृत्तौ च वज्रसेना इति नाम ... इति ज्ञेयम् ॥ (९) उक्तं च-नंदणवण रुंभित्ता पंचसए जोयणाई नीसरिओ । आयासे पंचसए रुंभित्ता ठाइ बलकुडो ॥ इति । (बृहत्क्षेत्रसमासवृत्तौ ) जंबूद्वीपप्रज्ञप्तिसूत्रवृत्तौ तु मेरुतः पंचाशद्योजनातिक्रमे ईशानकोणे ईशानप्रसाद ततः अपि ईशानकोणे बलकुटमित्युक्तं तदभिप्रायं न विद्मः ॥ (४७) भेरुपर्वत पर जावेल सोभनसवन... 膠 પરિશિષ્ટ-૧ (१) बासट्ठि सहस्साईं, पंचेव सयाई नंदणवणाओ । उड्डुं गंतूण वणं, सोमनसं नंदण सरिच्छं ॥ ३३८ ॥ (२) नंदणवणसरिसगमं, सोमणसं नवरि नत्थि कुडत्थं । पुक्खरिणीओ सुमणा, सोमणसा सोमणंसा य ॥३४३॥ वावी मणोरमाऽपि य, उत्तरकुरु तह य होइ देवकुरु ।। तत्तो य वारिसेणा, सरस्सई तह विसाला य || ३४४॥ वावी य माघभद्दा, अभयसेणा रोहिणी य बोधव्वा । भद्दुत्तरा य भद्दा, सुभद्द भावई चेव ||३४५ ॥ (श्री बृहत् क्षेत्रसमास / भाग- १ ) 3८८ Page #433 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ ..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-. भेरुना शिजर Gधर पांडवन... (१) सोमणसाओ तीसं, छच्चं सहस्से विलग्गिऊण गिरि । विमलजलकुंडगहणं हवइ वणं पंडगं सिहरे ॥३४६।। (२) चत्तारि जोयणसया, चउणउया चक्कवालओ रुदं । इगतीस जोयणसया, बासट्ठी परिरओ तस्स ॥३४७।। (३) पुंडा पुंडप्पभवा, सरत्त तह रत्तगावई चेव । खीररसा इक्खुरसा, अमयरसा वारुणी चेव ॥३५३।। संखुत्तरा य संखा, संखवत्ता बलाहगा य तहा। पुप्फोत्तर पुप्फवई, सुपुप्फ तह पुप्फमालिणीया ॥३५४।। (४) पंडगवणम्मि चउरो, सिलासु चउसु वि दिसाए चुलाए। चउजोयसियाओ, सव्वज्जुणकंचणमयाओ ॥३५५।। पंचसयायामाओ, मज्झे दीहत्तणद्धरुंदाओ। चंदद्धसंठियाओ कुमुओयरहारगोराओ ॥३५६।। ___ (श्री बृहत्क्षेत्रसमास / भाग-१) ॥ प. पंडगवणे णं भंते ! कइ अभिसेअसिलाओ पण्णत्ताओ? उ. गोयमा ! चत्तारि अभिसेअसिलाओ पण्णत्ताओ, तं जहा – (१) पंडुसिला (२) पंडुकंबलसिला (३) रत्तसिला (४) रत्तकंबलसिलेत्ति ।। (श्री जम्बूद्वीप प्रज्ञप्ति/वक्ष. ४/सूत्र-१०७) (५) एगत्थ पंडुकंबल-सिल त्ति अइपंडुकंबला बीया । रत्तात्तिरत्तकंबल-सिलाण जुयलं च रम्मयलं ॥३५७।। (६) पुव्वावरासु दो दो, सिलासु सिंहासणाइं रम्माइं । जम्माइ उत्तराए, सिलाइ इक्किक्कयं भणियं ॥३५८ ॥ (श्री बृहत्क्षेत्रसमास/भाग-१) (४८) लवश समुद्र (१) पणनउइ सहस्साइं ओगाहित्ता चउदिसिं लवणं । चउरोऽलिंजरसंठाण संठिया ति पायाला ।।४(४०२)।। (२) वलयमुहे केऊए, जुयए तह ईसरे य बोद्धव्वे । सव्ववयरामयाणं, कूडा एएसि दससइया ॥५(४०३)। (३) जोयणसहस्सदसगं, मूले उवरिं च होति विच्छिन्ना । मज्झे य सयसहस्सं, तत्तियमेत्तं च ओगाढा ॥६(४०४)।। (४) अडयालीस सहस्सा, तेसीया छस्सया य नवलक्खा । लवणस्स मज्झपरिही, पायालमुहा दस सहस्सा ।।८(४०६)। (५) मज्झिलपरिरयाओ, पातालमुहेहि सुद्धसेसं जं । चउहि विहत्ते सेसं, जं लद्धं आंतरमुहाणं ॥९(४०७)। सत्तावीस सहस्सा, दो लक्खा सत्तरं सयं चेगं । तिन्नेव चउब्भागा, पायालमुहंतर होइ ॥१०(४०८)।। (६) पलिओवमठिइयाए, एसिं अहिवई सुरा इणमो । कालो य महाकाले वेलंब पभंजणे चेव ।।११(४०९)।। (७) अन्नेऽवि य पायाला, खुड्डालिंजरसंठिया लवणे ॥ अट्ठसया चुलसीया, सत्त सहस्सा य सव्वेऽवि ॥१२(४१०)। (८) जोयणसय-विच्छिन्ना, मूलुवरिं दस सयाणि मज्झम्मि । ओगाढा य सहस्सं, दसजोयणिया य सिं कूडा ॥१३(४११)।। (९) पायालाण विभागा, सव्वाण वि तिन्नि तिन्नि विन्नेया । हिट्ठिमभागे वाऊ मज्झे वाऊ य उदगं च ॥१४(४१२)। उवरिं उदगं भणियं, पढमबीयेसु वाऊ संखुभिओ। उ8 वमेइ उदगं, परिवड्डइ जलनिही खुहिओ ॥१५(४१३)॥ परिसंठियंमि पवणे, पुणरवि उदगं तमेव संठाणं । वड्डेइ तेण उदही, परिहायइ अणुकमेणं च ॥१६(४१४)। (श्री बृहत्क्षेत्र समास/भाग-२) अ हेट्ठिल्ले तिभागे वाऊकाए संचिट्ठइ, मज्झिल्ले विभागे वाउकाए आउक्काए य संचिट्ठइ, उवरिल्ले तिभागे आऊक्काए संचिट्ठइ... ॥ (श्री जीवाजीवाभिगम सूत्र...) 366 Page #434 -------------------------------------------------------------------------- ________________ हैन होस्भोदो.............. પરિશિષ્ટ-૧ (४८) लवाशसभुद्र अंतर्गत गौतभ-सूर्य-यंद्रादि द्वीपोनुं यंत्र... (१) बारससहस्सपिहुलो, अवरेणुदहिम्मि तत्तियं गंत्तु । सुट्ठियउदहिवाइणो, गोयमदीवो त्ति आवासो ॥३५(४३३)। गोमयदीवस्सुवरिं, भोमिज्जं कीलवासनामं तु । बासट्ठी जोयणाई, समूसियं जोयणद्धं तु ॥४९(४४७)॥ तस्सद्धं विच्छिन्नं, तस्सुवरि सुट्ठियस्स सयणिज्जं ॥५०(४४८)॥ (२) दीवुव्व लावणभितराण एमेव रविदीया ॥ (३) एमेव चंददीवा नवरं पुव्वेण वेइयंताओ । दीविच्चय चंदाणं, अभितरलावणाणं च ॥५१(४४९)। (श्री बृहत्क्षेत्रसमास/भाग-२) (२) पासमुद्र मंततधर अनुवेधर पर्वतीनुं यंत्र... (१) पुत्वाइं अणुकमसो, गोत्थुभ दगभास संख दगसीमा । गोत्थुभ सिवए संखे मणोसिले नागरायाणो ॥२१(४१९)॥ (२) अणुवेलंधरवासा, लवणे विदिसासु संठिया चउरो । कक्कोडग विज्जुप्पभ, कइलास रुणप्पभे चेव ॥२२(४२०)।। कक्कोडग कद्दमाए, कैलास रुणप्पभे य रायाणो । बायालीस सहस्से, गंतुं उदहिम्मि सव्वेऽवि ॥२३(४२१)। (३) चत्तारि जोयणसए, तीसं कोसं च उवगया भूमिं । सत्तरस जोयणसए, इगवीसे सए य चउवीसे ।।२४(४२२)।। (४) कमसो विक्खंभा सिं, दस बावीसाइं जोयणसयाई । सत्तसए तेवीसे चत्तारि सए य चउवीसे ।। २७(४२५)।। (५) तिन्नट्ठभाग बिसयरि सहस्स चोद्दस हियं सयं चेगं । कक्कोडाइनगाणं तरं तु अट्ठण्ह मूलम्मि ॥३३(४३१)॥ (श्री बृहत्क्षेत्रसमास/भाग-२) (५०) लवाशसभुद्र अंतर्गत ५६ अंतीपो... ★ जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं, चुल्लहिमवंतस्स वासहरपव्वयस्स चउसु विदिसासु तिन्नि तिन्नि जोयणसयाई ओगाहेत्ता एत्थणं चत्तारि अन्तरदीवा पण्णत्ता, तं जहा- एगरुयदीवे, आभासियदीवे, वेसाणियदीवे, णंगोलियदीवे । तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा परिवसंति, तं जहा - एगुरुया, आभासिया, वेसाणिया, णंगोलिया। तेसिं णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं चत्तारि चत्तारि जोयणसयाइं ओगहेत्ता एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा - हयकण्णदीवे, गयकण्णदीवे, गोकण्णदीवे, संकुलिकण्णदीवे, तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा परिवसंति, तं जहा - हयकन्ना, गयकन्ना, गोकन्ना, संकुलिकन्ना ॥ तेसिं णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं पंच जोयणसयाई ओगाहेत्ता एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा - आयंसमुहदीवे, मेंढमुहदीवे, अओमुहदीवे, गोमुहदीवे, तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा भाणियव्वा । तेसिं णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं छ छ जोयणसयाइं ओगाहेत्ता एत्थं णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा - आसमुहदीवे, हत्थिमुहदीवे, सीहमुहदीवे, वग्धमुहदीवे । तेसु णं दीवेसु मणुस्सा भाणियव्वा ॥ तेसिं णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं सत्त सत्त योजणसयाई ओगाहेत्ता एत्थ णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा - आसकन्नदीवे, हत्थिकन्नदीवे, अकन्नदीवे, कन्नपाउरणदीवे । तेसु णं दीवेसु मणुया भावियव्वा ।। तेसिं णं दीवेणं चउसु विदिसासु लवणसमुदं अट्ठट्ट जोयणसयाई ओगाहेत्ता एत्थ णं चत्तारि अन्तरदीवा पण्णत्ता, तं जहा - उक्कामुहदीवे मेहमुहदीवे, विज्जुमुहदीवे, विज्जुदंतदीवे । तेसु णं दीवेसु मणुस्सा भाणियव्वा ॥ तेसिं णं दीवाणं चउसु विदिसासु लवणसमुदं णव-णव जोयणसयाई ओगहेत्ता (30 Page #435 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ............... परिशिष्टएत्थ णं चत्तारि अन्तरदीवा पण्णत्ता, तं जहा – धणदन्तदीवे, लट्ठदंतदीवे, गुढदन्तदीवे, सुद्धदंतदीवे । तेसु णं दीवेसु चउव्विहा मणुस्सा परिवसंति, तं जहा - धणदंता, लट्ठदंता, गुढदंता सुद्धदंता...। जंबुद्दीवे मंदरस्स पव्वयस्स उत्तरेण सिहरिस्स वासहरपव्वयस्स चउसु विदिसासु लवणसमुदं तिन्नि तिन्नि जोयणसयाई ओगाहेत्ता णं चत्तारि अंतरदीवा पण्णत्ता, तं जहा - एगुरुयदीवे, सेसं तहेव निरवसेसं भाणियव्वं जाव सुद्धदंता... । (श्री ठाणांग सूत्र-४/ उ. २ / सूत्र-३०१) (१) चुल्लहिमवंत पुव्वावरेण विदिसासु सागरं तिसए । गंतूणंतरदीवा, तिन्नि सए होंति विच्छिन्ना ॥५५(४५३)।। (२) अउणापन्न नवसए किंचुणे पिरिहि तेसिमे नामा। एगोरुय आभासिय, वेसाणा चेव लंगुलो ॥५६(४५४)। (३) एएसि दीवाणं, परओ चत्तारि जोयण सयाई । ओगाहिऊणं लवणं, सपडिदिसि चउसयपमाणा ॥५७(४५७)।। चत्तारंतरदीवा हयगयगोकन्नसक्कुलीकन्ना । एवं पंचसयाई, छत्तस्स य अट्ठ नव चेव ।।५८(४५६)। ओगाहिऊण लवणं विक्खंभोगाहसरिसया भणिया । चउरो चउरो दीवा, इमेहि नामेहि नायव्वा ॥५९(४५७)।। (४) आयंसमिंढगमुहा, अओमुहा गोमुहा य चउरो य । आसमुहा हत्थिमुहा सीहमुहा चेव वग्धमुहा ॥६०(४५८)।। तत्तोय आसकन्ना, हरिकन्ना कन्नकन्नपाउरणा । उक्कमुहा मेंहमुहा, विज्जमुहा विज्जुदंता य ॥६१(४५९)। धणदंत लट्ठदंत, निगुढदंता य सुद्धदंता य । वासहरे सिहरम्मि वि, एवं चिय अट्ठवीसा वि ॥६२(४६०)॥ (५) तिन्नेव होंति आई, एकुत्तरवड्डिया नव सयाओ । ओगाहिऊण लवणं, तावइयं चेव विच्छिन्ना ॥६३(४६१)। (६) पढमचउक्कपरिरया, बीयचउक्कस्स परिरओ अहिओ । सोलसहिएहिं तिहिं, जोयणसएहिं (एमेव) सेसाणं ॥६४(४६२)। (७) एगोरुय परिक्खेवो, नव चेव सयाइ अउणपन्नाइं । बारसपन्नट्ठाइं हयकन्नाणं परिक्खेवो ॥६५(४६३)। पन्नरसिक्कासीया आयंसमुहाणं परिरओ होइ । अट्ठारसत्तणउया, आसमुहाणं परिक्खेवो ॥६६(४६४)॥ बावीसं तेराइं परिक्खेवो होइ आसकन्नाणं । पणवीस अउणतीसा, उक्कमुहाणं परिक्खेवो ॥६७(४६४)। दो चेव सहस्साई, अद्वेव सया हवंति पणयाला । धणदंतगदीवाणं, परिक्खेवो होइ बोद्धव्वो ॥६८(४६६)।। (८) जावइय दक्खिणाओ, उत्तरपासे विवत्तिया चेव । चुल्लसिहरम्मि लवणे, विदिसासु अओ परं नत्थि ॥७२(४७०)। (९) अंतरदीवेसु नरा, धणुसय अठ्ठस्सिया सया मुइया । पालंति मिहुणधम्मं, पल्लस्स असंखभागाऊ ॥७३(४७१)। चउसट्ठी पिट्ठकरं डयाणं मणुयाणं तेसिमाहारो। भत्तस्स चउत्थस्स य, उणसीइ दिणाणि पालणया ॥७४(४७२)॥ (श्री बृहत्क्षेत्रसमास/भाग-२) (५४) अढीद्वीप (१) अभितरओ दीवो-दहीण पडिपुन्नचंदसंठाणे । जंबुद्दीवो लक्खं विक्खंभायामओ होइ ॥६५४।। जं पुण लवणसमुद्दो, परिखिवई दुगुणलक्खविक्खंभो । तं पुण धायइसंडो, तं दुगुणं तं च कालोओ ॥६५५।। सो पुण पुक्खरदीवेण वेढिओ पुव्वदुगुणमाणेणं । इय दुगुणदुगुणमाणा, सव्वे दीवा समुद्दा य ॥६५६।। (चैत्यवंदन महाभास-६५४/५५/५६) - 3६१) 369 Page #436 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ (५६) भानुषोत्तर पर्वत... (१) पुक्खरवरदीवेणं, वलयागिइसंठिएणं कालोओ। परिवेढिउं संमंता सोलस लक्खा य पिहुलो सो ॥१(५८१)॥ (२) एयस्स मज्झयारे, नामेणं माणुसोत्तरो सेलो । जगई व जंबूद्दीवं, वेढेत्तु ठिओ मणुयलोयं ॥२(५८२)॥ (३) सत्तरस जोयण-सए इगवीसे सो समुसिओ रम्मो । तीसे चत्तारि सए, कोसं च अहो समोगाढं ॥३(५८३)। (४) मूले दस बावीसे, रुंदो मज्झम्मि सत्त तेवीसे । उवरिम चत्तारि सए, चउवीसे होइ विच्छिन्नो ॥४(५८४)।। (५) एगा जोयणकोडी, लक्खा बायाल तीस य सहस्सा । दो य सर अउणपन्ना, अभितरपरिरओ तस्स ॥५(५८५)।। (६) एगा जोयणकोडी, छत्तीससहस्स लक्ख बावाला। तेरसहिय सत्तसया, बाहिरपरिही गिरिवरस्स ॥६(५८६)।। (७) जंबूनयामओ सो, रम्मो अद्धजवसंठिओ भणिओ। सीहनिसाई जेणं, दुहा कओ पुक्खरद्दीवो ॥७(५८७)। (श्री बृहत्क्षेत्र समास/भाग-२) (५८) त्राशे लोभा रहे शाश्वता प्रासाघाटिनुं यंत्र... तत्थ किर उड्डलोए, चउरासी चेइयाण लक्खाई । सत्ताणउइसहस्सा, तह तेवीसं विमाणा उ॥६४४।। सत्तेव य कोडीओ, हवंति बावत्तरी सयसहस्सा । अहलोए सासयचेइयाण, नेया इमा संखा ॥६४५।। जिणभवणाई तिरियं, संखाईयाइं भोमनयरेसु । जोइसियविमाणेसु य, तत्तो वि हु संखगुणियाई ॥६४६।। वासहर-मेरु-वक्खार-दहवइ-माणुसुत्तरनगेसु । नंदीसर-कुंडल-रुयग-वट्टवेयड्ढमाईसु ॥६४७॥ पंचदसकम्मभूमिसु, सासयकित्तिमयभेयभिन्नाई । अरहंतचेइयाई, तिरियलोगम्मि तेसिमिहं... ॥६४८ ।। (चैत्यवंदन महाभाष्य-६४४ थी ६४८) (६१) मा सवसर्घािशीठाणना १२ यवर्ती, ८ वासुदेव, ८ अणवाहि (१) भरहो सगरो मघवं, सणंकुमारो य रायसढुलो । संती कुंथु य अरो हवइ सुभूमो य कोरव्वो ।। नवमो य महापउमो, हरिसेणो चेव राससढुलो । जयनामो य नरवती बारसमो य बंभदत्तो य॥ (समवायांग सूत्र/गाथा १२२/१२३) + (तित्थोगाली पयन्ना-५७०/५७१/) + (प्रवचनसारोद्धार-१,२०९) + (रत्नसंचय-५२) + (विचारसार-५४१) + (सप्ततिशतकस्थानप्रकरणम् - ३४८) + (शतपञ्चाशितिका संग्रहणी-१०२) (२) अटेव गया मोक्खं सुहुमो बंभो य सत्तमि पुढवि । मधवं सणंकुमारो, सणंकुमारं गया कप्पं ॥ (विचारसार-५६१) + (रत्नसंचय-५७) + (गाथासहस्त्री-३९७) + (तित्थोगाली पयन्ना-५७४) (३) उसभे भरहो, अजिए सगरो, मघवं सणंकुमारो य । धम्मस्स य संतीस्स य जिणंतरे चक्कवट्ठीदुमं ॥५७२।। संतिकुंथु य अरो, अरहंता चेव चक्कवट्टी य । अरमल्लिअंतरम्मि उं, हवइ सुभूमो य कोरव्वो ॥५७३|| मुणिसुव्वय महपउमो, नमिम्मि हरिसेण होइ बोधव्वो । नमि नेमि अंतरा जतो, अरिट्ठ पासंतरे बंभो ॥५७३।। __ (गाथासहस्त्री-३९४ से ३९६) + (तित्थोगाली पयन्ना-५७२ से ५७४) (3EH uk 362 + Page #437 -------------------------------------------------------------------------- ________________ ॐनोमोलो............ પરિશિષ્ટ-૧ (४) तिविट्ठ दिविट्ठ य सयंभु पुरिसुत्तमे पुरिससीहे। तह पुरिसपुंडरिए दत्ते नारायणे कण्हे य ॥१॥ (विचारसार-५६६) + (समवायांग सत्र/गाथा १२८) + (सप्ततिशतकस्थानप्रकरण-३४९) + (तित्थोगाली पयन्ना-५७७) + (विशेषावश्यक भाष्य-४०) + (प्रवचनसारोद्धार-१,२१२) (५) अस्सगीवे तारए मेरए महुकेढवे निसुंभे य । बलि पहराए तह रावणे य नवमे जरासंधे । (विशेषावश्यक भाष्य-४२) (६) अयले विजये भद्दे, सुप्पभे य सुदंसणे । आणंदे नंदणे पउमे, रामे यावि अपच्छिमे ॥ (समवायांग सूत्र/गाथा १२९) + (तित्थोगाली पयन्ना-५७८ ) + (शतपञ्चाशितिका संग्रहणी-११६) + (प्रवचनसारोद्धार-१,२११) + (विशेषावश्यक भाष्य-४१) + (रत्नसंचय-५५) + (विचारसार-५६७) + ( सप्ततिशतकस्थानप्रकरणम्-३५०) (६२) ६७ शलाठापुरुष तेभषमन्य महापुरुषोनो भाष्टि... (१) दो तित्थेस सचक्कि अट्ठ अ जिणा तो पंच केसीजुआ । तो चक्काहिव तिण्णिचक्कि अ जिणा तो केसिचक्की हरी ॥ तित्थेसो इगुत्तो सचक्की अजिणो केसी सचक्की जिणो । चक्की केसवसंजुओ जिणवरो चक्कीअ तो दो जिणा ॥ (सप्ततिशतकस्थानप्रकरणम्-३५४) (६३) यवर्तीनां १४ रत्नो... (१) एगमेगस्स णं रन्नो चाउरंतचक्कवट्टिस्स चउद्दस रयणा पण्णत्तं, तं जहा - इत्थीरयणे, सेणावइरयणे, गाहावइरयणे, पुरोहियरयणे, वड्डइरयणे, आसरयणे, हत्थिरयणे, असिरयणे, दंडरयणे, चक्करयणे, छत्तरयणे, चम्मरयणे, मणिरयणे, कागिणिरयणे... । (समवायांग सूत्र-१४) [s एगमेगस्स णं रन्नो चाउरंतचक्कवट्टिस्स सत्त एगिदियरयणा पण्णत्ता, तं जहा - चक्करयणे, छत्तरयणे, चम्मरयणे, दंडरयणे, असिरयणे, मणिरयणे, काकणिरतणे । एगमेगस्स णं रन्नो चाउरंतचक्कवट्टिस्स सत्त पंचेंदियरयणा पण्णत्ता, तं जहा - सेणावतीरयणे, गाहावतीरयणे, वड्डतिरयणे, पुरोहियरयणे, इत्थीरयणे, आसरयणे, हत्थिरयणे, (ठाणांग सूत्र / अध्ययन-७ / सूत्र-५५८) (२) “प्रायः" २०६ मेटा माटे छ । भावी यी सुमुमने भा२पा हानाwi Eढाना थाना प्रसंगमा જ્યારે પરશુરામે ફરસી મૂકી ત્યારે તરત જ તે ફરસી મહાપુણ્યશાલી સુભમને કાંઈ ન કરી શકી, એ વખતે રુષ્ટ થયેલા સુભમે દાઢનો થાળ હાથમાં ઉપાડ્યો, તે જ વખતે સુભૂમનો વિજય કરવા જ સ્વયં ચક્રરૂપ બની ગયો અને એ ચક્રથી જ તેણે પરશુરામને મરણના શરણ કર્યો. (३) वामपमाणं चक्कं, छत्तं दंडं दुहत्थयं चम्मं । बत्तीसंगुलं खग्गो, सुवण्णकागिणि चउरंगुलिया ॥२६५।। चउरंगुलो दुअंगुलं पिहुलो य मणी पुरोहि गय तुरया । सेणावइ गाहावइ वड्डइ इत्थी चक्कीरयणाई ।।२६६॥ (संग्रहणीरत्नम् - श्री बृहत्संग्रहणी) - 363) 363 Page #438 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ (६४) यवर्तीनां नवनिधान नवनिधि (१) णेसप्पे पंडुए पिंगलए, सव्वरयणमहापउमे । काले य महाकाले, माणवगे तह महासंखे ॥२६८ ॥ (प्रवचनसारोद्धार १,२१८) + (तित्थोगाली पयन्ना-३०३/३१) + (गाथासहस्त्री-७४६) + (श्री बृहत्संग्रहणी सूत्रम् ) + (विचारसार-५५२) + (रत्नसंचय-६५) (२) तथोक्तं च ऋषभचरित्रे - इत्युचुस्ते वयं गंगा, मुखमागघवासिनः । आगतास्त्वां महाभाग, त्वद्भाग्येण वशीकृताः ॥५८३।। (त्रिषष्टिशलाकापुरुषचरित्र-सर्ग-४/श्लोक-५८३) (३) एगमेगे णं महानिधी अट्ठचक्कवालपतिट्ठाणे अट्ठ अट्ठ जोयणाई उड्ढे उच्चत्तेणं पन्नत्ते । । (ठाणांग सूत्र / अध्ययन-८ / सूत्र-६०२) 3 नवजोयणवित्थिण्णा बारसदीहा समूसिया अट्ठ । जक्खसहस्सपरिवुडा, चक्कट्ठपइट्ठिया नव वि ॥ us पातालमार्गेणायंति तिष्ठति च पुराद् बहिः । तेषां नगर तुल्यानां, पुर्यामनवकाशतः ॥५३९॥ (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-३१) (४) "हेमकोष"Hi तो दो प्रयसित. २॥ प्रभास निधि सताव्याछे, वणी जिन्दु शास्त्रोमा ५५॥ २४॥ ०४ प्रभा शव्युं छे. ते भ४महापद्मश्च पद्मश्च शंखो मकरकच्छपौ । मुकुन्दकुन्दनीलाश्च चर्चाश्च निधयो नव ॥५४०॥ (श्री काललोकप्रकाश/सर्ग-३१) (६५) वासुटेवनां ७ रत्नो अने ठोटिशिला (१) चक्कं धणुह खग्गो, मणी गया तह य होइ वणमाला । संखो सत्त इमाई, रयणाई वासुदेवस्स ॥२७०॥ (श्री बृहत्संग्रहणीसूत्रम्) us चक्कं खग्गं च धणु मणीय माला तहा गया संखे । एए सत्त (उ रयणा) सव्वेसि वासुदेवाणं ॥ (विचारसार-५७६) (६६) प्रभु महावीरना ११ गाधरो (१) एगारस वि वीरस्स गणहरा इंदभूइपमुहाइ । बंभवाकुलोववन्ना चउदसविज्जाहिवा सव्वे ॥ (विचारसार-४८३) us सिरिवद्धमाणगणा इंद अग्गी वाउभूई तीओ अ । होइ विअत्तो सुहमो मंडिय मोरिय भवे पुत्ता ॥८४॥ अट्ठमओ अकंपिओ पि य नवमो भवे तह अचलभाया य । मेयज्जो य पहासो गणहरा हुंति वीरस्स ॥८५॥ (शतपञ्चाशितिका संग्रहणी) (36 Page #439 -------------------------------------------------------------------------- ________________ न मोदी ........................................................... ...................................शष्ट-2 s पढमित्थ इंदभूई, बीए पुण होइ अग्गिभूईत्ति । तइए अ वाउभूई, तओ विभत्ते सुहम्मे अ॥१॥ मंडिअमोरियपुत्ते, अकंपिए चेव अयलभाया य । मेअज्जे अ पभासे, गणहरा हुँति वीरस्स ॥२॥ (गुरुगुणषट्त्रिंशषट्त्रिंशिका-टीका) (२) मगहा गोबरग्गामे जाया तिण्णेव गोयमसगुत्ता । कुल्लागसन्निवेसे जाओ वियत्तो सुहम्मो य ॥८६।। मोरीयसन्निवेसे दो भायरो मंडियमोरिया जाया । अचलो य कोसलाए मिहिलाए अकंपिओ जाओ ॥८७॥ तुंगीइ सन्निवेसो मेयज्जो, वच्छभूमीए जाओ। भयवं वि (य) प्पभासो रायगिहे गणहरो जाओ ॥८८॥ (३) जेट्ठा कित्तिय साई सण्णो हत्थुत्तरा महाओ य । रोहिणी उत्तरासाढा मिगसिर तह य असणि पुस्सो ॥८९।। (४) वसुभूई घणमित्ते धम्मिल धणदेव मोरिए चेव । देवे वसू य दत्ते, बले य पियरो गणहराणं ॥९०॥ (५) पुहवी य वारुणी, भद्दीला य विजयादेवी तहा जयंति य । नंदा य वरुणदेवी, अइभद्दा य मायरो ॥११॥ (६) तिण्णि य गोयमगोत्ता भारदा अग्गिवेस वासिट्ठा । कासव गोयम हारिय कोडिण्णदुगं च गोत्ताई ॥९२॥ (७) तीसा बारस दसगं बारस बायाल चउदसदुगं च । नवगं बारस दस अट्ठगं च छउमत्थपरियाओ ॥१५॥ (८) बारस सोल अट्ठार अट्ठारसेव अद्वैव सोलस । सोलसि गवासा चउदस सोले य सोले य ॥९६।। (९) बाणउई चउहत्तरि सत्तरि ततो भवे असिईया। एगं च सयं ततो तेसीइ पंचनउई य ॥९७|| अद्रुत्तर च वासा ततो बावत्तरिं च वासाई । बावट्ठी चत्त खलु सव्वे गणहराऊय एय ॥९८॥ सव्वेवि माहणा जच्चा सव्वे अज्झावया विऊ । सव्वे दुवालसंगी य सव्वे चउदसपुव्विणो ।।९९।। परिनिव्वुया गणहरा जीवंते नायए नवजणाओ । इंदभूई सुहम्मे य रायगिहे निव्वुए वीरे ॥१००।। मासं पाओवगया सव्वे वि य सव्वलद्धिसंपन्ना । वज्जरिसहसंघयणा समचउरंसा य संठाणा ॥१०१॥ (शतपञ्चाशितिकासंग्रहणी) प्रभु महावीरना १० भहाश्रावट (१) आणंद कामदेवे चुलणिपिया तह य सुरादेवे । चुल्लसय कुंडकोलिय सद्दालपुत्तो य नायव्वो ॥१७९॥ अट्ठमो महासयगो नवमो य नंदिणीपिया । तेतलिपिया य दसमो एयाइ सड्डाण नामाई ॥१८०॥ (२) वणियगामं चंपा दुवे वाराणसी य नयरीए । आलंभिया य पुरवर कंपिल्लपुरम्मि बोधव्वं ॥१८१।। पोलासं रायगिहं सावत्थिपुरी य दुन्नि उप्पन्ना । एए उवासगाणं गामा खलु होति बोधव्वा ॥१८२।। (३) सिवानंद भद्द सामा घण बहुल पुसणि अग्गिमित्ता य । रेवइ य अस्सणी तह फागुणि भज्जाण नामाणि ॥१८३|| (४) ओहिणाण पिसाए माया वाहि घण उत्तरिज्जे य । भज्जाइसुया तह दुव्वया निरुवसग्गा दुन्नि ॥१८४।। (५) चालिस सट्ठी असीइ सट्ठी सट्ठी य सट्ठी दससहस्सा । असीइ चत्ता चत्ता चउप्पयाणं सहस्साणं ॥१८५।। (६) बारट्ठारस चउवीस तिविहमट्ठार तह य तिन्नेव । सव्वण्णे चउवीसं बारस बारस कोडीओ ॥१८६॥ (श्री उपासकदशांग सूत्र) + (प्रवचनसारोद्धार ) + (विचारसार-४८०) Page #440 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી, પરિશિષ્ટ-૧ (६८) नंटीश्वरद्वीपमा रहेल संगनगिरि पर्वत (१) इहाञ्जनका मूले दश जोयनसहस्त्राणि विष्कंभेणेत्युक्तम् ।। (श्री ठाणांग सूत्र...) (२) नव चेव सहस्साइं चत्तारि य होंति जोयणसयाइं । अंजणगपव्वयाणं धरणियले होइ विक्खंभो ।।३१॥ (श्री द्वीपसागर प्रज्ञप्ति-संग्रहणी...) (३) जीवाभिगमसूत्रवृत्तौ प्रवचनसारोद्धारवृत्तौ च एता दशयोजनोद्विद्धा उक्ताः । (श्रीजीवाजीवाभिगम सूत्र/प्रवचनसारोद्धार ) पच नंदीश्वरस्तोत्रे नंदीश्वरकल्पे च सहस्त्रयोजनोद्विद्धा उक्तः । (नंदीश्वरस्तोत्र/नंदीश्वरकल्प...) us स्थानांगसूत्रेऽपि - ताओ नं नंदाओ पुक्खरणीओ एगं जोयणसयसहस्सं आयामेणं पन्नासं जोयणसहस्साई विक्खंभेण दस-जोयणसयाइ उव्वेहेणं इत्युक्तमिति ज्ञेयम् ॥ (श्री ठाणांग सूत्र) us आयामविष्कम्भावपेक्ष्य पुष्करणीनां दशशतोद्वेधयोग्यतेति अध्याहार्यो दशशब्दात् शतशब्दः ततो न विरोध: केषामपि... ।। (४) अयं नंदीश्वरस्तवनंदीश्वरकल्पाभिप्रायेण षोडशानामपि पुष्करिणीनां नामक्रमः । (नंदीश्वरस्तव/नंदीश्वरकल्प...) ॥ स्थानांग - जीवाजीवाभिगमाभिप्रायेण त्वेवं... नंदोत्तरा तथा नन्दा, चानन्दा नन्दिवर्धना । चतुर्दिशं पुष्करिण्यः पौरस्त्यस्याञ्जनगिरेः ॥१६६॥ भद्रा विशाला कुमुदा, चतुर्थी पुणडरीकीणी । चतुर्दिशं पुष्करिण्यो, दाक्षिणात्याञ्जनगिरेः ॥१६७|| नन्दिषेणा तथाऽमोघा, गोस्तूपा च सुदर्शना । चतुर्दिशं पुष्करिण्यः प्रतीचीनाञ्जनगिरेः ।।१६८ । उदीच्ये तूभयोरपि मतयोस्तुल्यमेव ॥ (श्री ठाणांग सूत्र/श्री जीवाजीवाभिगम सूत्र...) (६८) कुंडलद्वीपनी विशेष काराहारी.. (१) कुंडलनगस्स अंब्भंतरपासे हुँति रायहाणीओ। सोलस दक्खिणपासे, सोलस पुण उत्तर पासे ॥८७॥ इत्यादि भगवती-तृतीयशतकाष्टमोद्देशकवृत्तौऽपि उक्तम् ।। (श्री द्वीपसागरप्रज्ञप्ति संग्रहणी) (७१) प्रत्येऽ समुद्रनां पाशीनो स्वार तेभर भत्स्याटिनुं प्रभाश (१) वारुणिवर खीरवरो घयवर य हुंति भिन्नरसा । कालो य पुक्खरोदहि, सयंभूरमणे य उदगरसा ॥७६।। इक्खुरस सेसजलहि लवणे कालोए चरिमि बहुमच्छा । पण सग दसजोयणसय-तणुकमा थोव सेसेसु ॥७७।। (त्रैलोक्यदीपिका-९३/९४) + (श्री बृहत्संग्रहणी सूत्रम्) (२) सुजातपरमद्रव्यसम्मिश्रमदिरारसात् । अतिस्वादूदकयोगात्, ख्यातोऽयं तादृशाभिधः ॥१०॥ 3८६ Page #441 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી .............................................................५/२|शष्ट-१ (३) ततः क्षीरवरद्वीपात्परं क्षीरोधवारिधिः । कर्पूरपूरडिण्डीरपिण्डाडम्बरपाण्डुरः ।।९६।। त्रिभागावर्तितचतुर्भागसच्छर्करान्वितम् । स्वादनीयं दीपनीयं, मदनीयं वपुष्मताम् ।।९७।। बृंहणीय च सर्वांगेन्द्रियाह्लादकरं परं । वर्णगन्धरसस्पर्शसंपन्नमतिपेशलम् ॥९८ ।। ईदृग यच्चक्रिगोक्षीरं, तस्मादपि मनोहरम् । अस्य स्वादूदकमिति, क्षीरोदः प्रथितोऽम्बुधिः ।।९९।। (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-२४) us तथा च जीवाजीवाभिगम सूत्रे - "खंडमच्छंडिओववेए रण्णो चाउरंतचक्कवट्टिस्से..." इत्यादि । (श्री जीवाजीवाभिगम सूत्र...) (४) एवं च लवणाम्बोधिः कालोदः पुष्करोदधिः । स्वयंभूर्वारुणीवाद्धिघृतक्षीरपयोनिधी ॥१२१।। एतान् विहाय सप्ताब्धीन् सर्वेऽप्यन्ये पयोधयः । तादृगिक्षुरसोत्कृष्टस्वादूदकमनोरमाः ॥१२२॥ (५) त्वगेलाकेसरैस्तुल्यं त्रिसुगन्धि त्रिजातकम् । मरिचैश्च समायुक्तं, चतुर्जातकमुच्यते ॥११९॥ ततश्च - चतुर्जातकसम्मिश्रात्रिभागावर्तितादपि । अतिस्वादुवारिरिक्षुरसादप्येष तोयधिः ॥१२०॥ (६) अतिपथ्यमतिस्वच्छं, जात्यं लघु मनोरमम् । स्फुटस्फटिकरत्नाभमस्य वारि सुधोपमम् ॥८२।। (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-२४) (७२) तिर्शोभा रहेल द्वीप-समुद्रोनुं भाप... (१) जंबू-धायइ पुक्खर वारुणि-खीर-घय-खोय-नंदिसरा । अरुण-रुणवाय-कुंडल-संख-रुयग-भुयण-कुस-कुंचा ॥७०|| (सप्ततिशतकस्थानप्रकरणम्-३५) (२) पढमे लवणो जलहि, बीए कालो य पुक्खराईसु । दीवेसु हुंति जलहि, दीवसमाणेहिं नामेहिं ।।७१॥ (३) आभरण-वत्थ-गंधे, उप्पल-तिलए-नय पउम-निहि-रयणे । वासहर दह नइओ, विजया-वक्खार कप्पिदा ॥७२।। कुरु-मंदर-आवासा, कूडा नक्खत्त-चंद-सूरा य । अन्नेऽवि एवमाइ पसत्थ-वत्थूण जे नामा ॥७३॥ तन्नामा दीवुदही, तिपडोयाराय हुंति अरुणाई । जंबुलवणाईया पत्तेयं ते असंखिज्जा । ७४॥ ताणंतिम सूरवरावभासजलहि परं तु इक्किक्का । देवे नागे जक्खे भूये य सयंभूरमणे य ॥७॥ __ (बृहत्संग्रहणीसूत्र ७० थी ७५) + ( त्रैलोक्यदीपिका-९८ थी) (४) देवे नागे जक्खे, भूए य सयंभूरमणे य । इक्किक्के चेव भाणियव्वे तिपडोआरया नत्थि ॥ (देवेन्द्र नरकेन्द्र प्रकरणम् ) (५) उद्धारसागराणं, अड्डाइज्जाणं जत्तिया समया । एत्थ किर तिरियलोए, देवसमुद्दा उ एवइया ॥ (बृहत्क्षेत्रसमास-३) + ( त्रैलोक्यदीपिका-८५) + (चैत्यवंदन महाभाष्य-६५३) (७३) उत्पात पर्वत (१) महावीर हैन विद्यालय प्रशित - वियापत्तिसुत्त प्रथम - पृ. ११०-१११मा .२/७.८/ - 309) 369 Page #442 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી, ....................................................५/२।-१ સૂ.૧ના મૂળપાઠથી તેમજ ટિપ્પણ નં. ૭થી અસુરરાજ ચમરેન્દ્રનાં તિગિચ્છિકૂટ ઉત્પાત પર્વતનું પ્રમાણ અહીં त्रा शाम उद्धृत ४२वामा माछ... Is (प्रथमांश - मूल पाठ थी) जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं तिरियमसंखेज दीव-समुद्दे वीईवइत्ता अरुणवरस्स दीवस्स बाहिरिल्लातो वेइयंताओ अरुणोदयं समुदं बायालिसं जोयणसहस्साइं ओगाहित्ता एत्थणं चमरस्स असुररण्णो तिगिछिकुडे नाम उप्पायपव्वये पण्णत्ते, सत्तरसएक्कवीसे जोयणसते उड्ढें उच्चतेणं, चत्तारितीसे जोयणसते कोसं च उव्वेहेणं, गोत्थूभरस्स आवासपव्वयस्स पमाणेणं नेयव्वं, नवरं उवरिल्लं पमाणं मज्झे भाणियव्वं... जाव... ॥ us (द्वितीयांश - टिप्पण नं.७ थी...) मूले दसबावीसे जोयणसते विक्खंभेण, मज्झे चत्तारि चउवीसे जोयणसते विक्खंभेणं, उवरि सत्ततेवीसे जोयणसते विक्खंभेणं, मूले तिण्णिजोयणसहस्साई दोण्णि य बत्तीसुत्तरे जोयणसए किंचिविसेसुणे परिक्खेवेणं, मज्झे एगं जोयणसहस्सं तिण्णि य इगुयाले जोयणसए किंचिविसेसुणे परिक्खेवेणं, उवरिं दोण्णि य जोयणसहस्साइं दोण्णि य छलसीए जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं... Is (तृतीयांश - मूल पाठ थी...) मूले वित्थडे मज्झे संखित्ते, उप्पि विसाले वरवइरविग्गहिए महामउंदसंठाणं संठिए सव्वरयणामए अच्छे जाव पडिरूवे... ॥ (विवाहपण्णत्तिसुत्तं...) (७४) ज्योतिष्ठ हेवो (१) तत्थ रवि दसजोयण, असीइ तदुवरि ससी य रिक्खेसु । अह भरणि साइ उवरि, बहि मूलोऽभिंतरे अभिई ॥५०॥ तार-रवि-चंद-रिक्खा, बुह सुक्का जीव मंगल सणिया। समसयनउय दस असिइ, चउ चउ कमसो तिया चउसु ॥५१॥ (२) दो ससि दो रवि पढमे, दुगुणा लवणम्मि घायईसंडे । बारस ससि बारस रवि, तप्पभिई निद्दिट्ट ससि रविणो ॥७८॥ तिगुणापुस्विल्लजुया, अणंतराणंतरंमि खित्तम्मि । कालोए बायाला, विसत्तरि पुक्खरद्धम्मि ॥७९॥ (श्री बृहत्संगहणी सूत्रम्) Is ससिरविणो दो चउरो, बार दु चत्ता विसत्तरि अकमा । जंबुलवणाईसु पंचसु गणेसु नायव्वा... ॥२॥ (मंडल प्रकरणम्) (७६) तभरसायनुं सामान्यथी विवेयन... (१) एवं महीयसि तमस्कायेऽथाब्दाः सविद्युतः ॥१८०॥ प्रादुर्भवन्ति वर्षन्ति, गर्जन्ति विद्युतोऽपि च । द्योतन्ते विलसद्देवासुरनागविनिर्मिताः ॥१८१॥ (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-२७) 360 Page #443 -------------------------------------------------------------------------- ________________ हैन ओस्मोलो.....-.-.-.. પરિશિષ્ટ-૧ -..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-..-.. ॥ तदाहु - अत्थि णं भंते । तमुक्काए उराला बलाहया संसेयंति समुच्छंति वासं वासंति वा ? हंता अत्थि... इत्यादि। (श्री भगवती सूत्र/श.६/उ.५) । यद्यप्यत्र नरक्षेत्राबहिनाँगीकृतं श्रुते । धनगर्जितवृष्ट्यादि, तथापि स्यात्सुरोद्भवम् ॥१८२।। यथा नरःस्वभावेन, लंधितुं मानुषोत्तरं । नेशा विद्यालब्धिदेवानुभावाल्लंघयन्त्यपि ॥१८३।। अत्रोक्ता विद्युतो याश्च, भास्वरास्तेऽपि पुद्गलाः । दिव्यानुभावजा ज्ञेया, बादराग्नेरभावतः ॥१८४॥ Is तदाहुः - "इह न बादरास्तेजस्कायिका मन्तव्याः, इहैव तेषां निषेत्स्यमानत्वात्, किंतु देवप्रभावजनितभास्वराः पुद्गला..." इति । (श्री भगवतीवृत्तौ) ॥ (शेष तभीयर्नु ३५ - श्री भगवतीसूत्र/श.६/९.५/सूत्र-१ थी १६ सुधा मा५वाम मावेतुं छे. शासुमोमे त्यांथा 5 से...) (२) तम (१) श्चैव तमस्कायोऽ (२) न्धकारः (३) स महादिकः (४)। लोकान्धकारः (५) स्याल्लोकतमिस्त्रं (६) देवपूर्वकाः ।।१८९॥ अन्धकार (७) स्तमिस्त्र (८) चारण्यं (९) च व्युह (१०) एव च । परिघश्च (११) प्रतिक्षोभो (१२) ऽरुणोदो वारिधिस्तथा (१३) ॥१९०॥ ॥ त्रयोदशास्य नामानि, कथितानि जिनैः श्रुते । तत्र लोकेऽद्वितीयत्वाल्लोकान्धकार उच्यते ॥१९१।। न हि प्रकाशो देवानामप्यत्र प्रथते मनाक् । देवान्धकारोऽयं देवतमिस्त्र च तदुच्यते ॥१९२।। णलवदेवभयतो नश्यतां नाकिनामपि । अरण्यवच्छरण्योऽयं, देवारण्यं तदुच्यते ॥१९३॥ दुर्भेदत्वाद्वयुह इव, प्रतिक्षोभो भयावहः । गति रुन्धन परिद्यवत्, देवव्युहादिरुच्यते ॥१९४॥ अरुणोदम्बोधिजलविकारत्वात्तथाविधः । एवमन्वर्थता नाम्नामन्येषामपि भाव्यताम् ॥१९५॥ (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-२७) ___ (७७) अष्टदृषशरा वर्शन... us (कण्हराईणं संखा ठाणाई य परुवणं...) प. कति णं भंते ! कण्हराईओ पण्णत्ताओ। उ. गोयमा ! अट्ठकण्हराईओ पण्णत्ताओ, तं जहा पुरथिमेणं दो, दाहिणेणं दो, उत्तरेणं दो... ॥ प. कहि णं भंते ! एयाओ अट्ठ कण्हराईओ पण्णत्ताओ । उ. गोयमा ! उप्पि सणंकुमारमाहिदाणं कप्पाणं । हेट्ठि बंभलोगे कप्पे रिटे विमाणपत्थडे । एत्थ णं अक्खाडग समचउरंससंठाण-संठियाओ अट्ठ कण्हराईओ पण्णत्ताओ, तंजहा-(१) पुरथिमब्भंतरा कण्हराई दाहिणबाहिरं कण्हराइ पुट्ठा । (२) दाहिणमब्भंतरा कण्हराई पच्चत्थिमबाहिरं कण्हराई पुट्ठा । (३) पच्चत्थिमन्भंतरा कण्हराई उत्तरबाहिरं कण्हराई पुट्ठा । (४) उत्तरऽब्भंतरा कण्हराई पुरथिमबाहिरं पुट्ठा । दो पुरत्थिम-पच्चत्थिमाओ बाहिराओ कण्हराईओ छलंसाओ । दो उत्तर-दाहिणाओ बाहिराओ कण्हराईओ तंसाओ ॥ दो पुरत्थिम-पच्चत्थिमाओ अभितराओ कण्हराईओ चउरंसाओ । दो उत्तर - -[3EC ) 366 Page #444 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી, પરિશિષ્ટ-૧ दाहिणाओ अभितराओ कण्हराईओ चउरंसाओ । पुव्वावरा छलंसा, तंसा पुण दाहिणुत्तरा बज्झा। अब्भंतर चउरंसा सव्वा वि य कण्हराईओ॥ (श्री भगवती सूत्र/श.६/उ.५/सूत्र-१७/१८) ॥ (कण्हराईणं आयाम-विक्खंभ-परुवणं...) । प. कण्हराईओ णं भंते । केवइयं आयामेणं? केवइयं विक्खंभेणं ? केवइयं परिक्खेवेणं पण्णत्ताओ। उ. गोयमा ! संखेज्जाइं जोयणसहस्साइं आयामेणं । असंखेज्जाइं जोयणसहस्साइं विक्खंभेणं । असंखेज्जाई जोयणसहस्साई परिक्खेवेणं पण्णत्ताओ ।। (श्री भगवती सूत्र/श.६/उ.५/सूत्र-१९) Is (कण्हराईणं पमाण परुवणं...) प. कण्हराईओ णं भंते ! के महालियाओ पण्णत्ताओ? उ. गोयमा ! अयं णं जंबुद्दीवे दीवे जाव परिक्खेवेणं पण्णत्ते । देवे णं महिड्डीए जाव महाणुभागे इणामेव इणामेव त्ति कट्ठ केवलकप्पं जंबुद्दीवं दीवं तिहि अच्छरानिवाएहिं तिसत्तखुत्तो अणुपरियट्टित्ताणं हव्वमाच्छिज्जा । से णं देवे ताए उक्किट्ठाए तुरियाए जाव-देवगईए वीईवयमाणे वीईवयमाणे एकाहं वा दुयाहं वा तियाहं वा उक्कोसेणं अद्धमासं वीईयएज्ज अत्थेगईयं कण्हराई वीईवएज्जा । अत्थेगइयं कण्हराइ नो वीईवएज्जा । एमहालियाओ णं गोयमा ! कण्हराईओ पण्णत्ताओ ॥ ___ (श्री भगवती सूत्र/श.६/उ.५/सूत्र-२०) ॥ (कण्हराईसु गेहाईणं अभाव परुवणा...) ___प. अत्थि णं भंते ! कण्हराईसु गेहाइ इ वा गेहावणा इ वा ? उ. गोयमा ! नो इणढे समढे। प. अत्थि णं भंते ! कण्हराईसु गामाई वा जाव सन्निवेसा इ वा? उ. गोयमा ! नो इणढे समढे। (श्री भगवती सूत्र/श.६/उ.५/सूत्र-२१-२२) ॥ (कण्हराईसु ओराल देवकारियत्तं बलाहयाईणं अत्थित्तं...) प. अत्थि णं भंते । कण्हराईसु ओराला बलाहया (१) संसेसंति (२) समुच्छति (३) वासं वासंति ? उ. गोयमा ! अस्थि ।। प. तं भंते ! किं देवो पकरेइ, असुरो पकरेइ, नागो पकरेइ ? उ. गोयमा ! देवो पकरेइ, नो असुरो नो नागो य ॥ प. अत्थि णं कण्हराईसु बादरे थणियसद्दे बादरे विज्जुए ? उ. हंता गोयमा ! अस्थि ॥ प. तं भंते ! किं देवो पकरेइ, असुरो पकरेइ, नागो पकरेई ? उ. गोयमा ! देवो पकरेइ, नो असुरो नो नागो य... ।। (श्री भगवती सूत्र/श.६/उ.५/सूत्र-२३-२४) अ (कण्हराईसु बादर आऊकाईयाणं परुवणं...) प. अत्थि णं भंते ! कण्हराईसु बादरे आऊकाए बादरे अगणिकाए, बादरे वणप्फइकाए ? उ. गोयमा ! नो इणढे समढे, नगत्थ विग्गहगइ समाकाएणं... ॥ (श्री भगवतीसूत्र/श.६/उ.५/सू.२५) IN (कण्हराईसु चंदाईणं अभाव परुवणं...) प. अत्थि णं भंते । कण्हराईसु चंदिम-सूरिय गहगणणक्खत्त तारारुवा? ... उ. गोयमा ! नो इणढे समढे। ४०० Page #445 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી H प. अत्थि णं भंते ! कण्हराईसु चंदाभा इ वा ? सूरियाभा इ वा ? ... उ. गोयमा ! नो इणट्ठे समट्टे... ॥ ( श्री भगवती सूत्र / ( कण्हराईणं वण्णपरुवणं...) प. कण्हराईणो णं भंते केरिसियाओ वण्णेण पण्णत्ते ? उ. गोयमा ! कालाओ जाव परमकिण्हाओ वण्णे पण्णत्ताओ ? देवे वि णं अत्थेगइए जे णं तप्पढमाए पासित्ताणं खंभाएज्जा, अहे णं अभिसमागच्छेज्जओ, ओ पच्छा सीहं सीहं तुरियं तुरियं खिप्पामेव वीईवएज्जा ।। ( श्री भगवती सूत्र / श.६ /उ.५ / सू. २८) 呀 ( कण्हराईणं नामधेज्जाणि... ) प. कण्हराईणं कति नामधेज्जा पण्णता ? उ. गोयमा ! अट्ठनामधेज्जा पण्णत्ता, तं जहा - (१) कण्हराई इ परिशिष्ट - १ --- वा (२) मेहरा इ वा (३) मघा इ वा (४) माघवइ इ वा (५) वातफलिहे इ वा (६) वातपलिक्खोभे इ वा (७) देवफलिहे इ वा (८) देवपलिक्खोभे इ वा... ॥ ( श्री भगवती सूत्र / श.६ /उ.५ / सू. २९ ) (७८) ८ लोडअंति हेवो विषे भरावा वं... 膠 (१) एयासिणं अट्ठण्हं कण्हराईणं अट्ठसु ओवासंतरेसु अट्ठलोगंतिया विमाणा पण्णत्ता, तं जहा - (१) अच्चि (२) अच्चिमाली (३) वइरोयणे (४) पभंकरे (५) चंदाभे (६) सूराभे (७) सुक्काभे (८) सुपतिट्ठाभे (९) मज्झे रिट्ठा । एएसु णं अट्ठसु लोगंतियविमाणेसु अट्ठविहा लोगंतिया देवा परिवसंति, तं जहा - ( संगहणी गाहा ) (२) सारस्सयमाइच्चा वण्हि, वरुणा य गद्दतोया य । तुसिया अव्वाबाहा, अग्गिया चेव रिट्ठा य ॥ (श्री भगवती सूत्र / श. ६ / उ. ५ ) + ( विचारसार - १२४ ) + ( सप्ततिशतकस्थानप्रकरणम्-१४३ ) + ( कृष्णराजीविमानविचार - १३ ) + (तित्थोगाली पयन्ना - १,०६५ ) + -(प्रवचनसारोद्धार - १, ४४८ ) + ( विचारसप्ततिका - ५१ ) किण्हराइमज्झे रिट्ठविमाणं चउदिसिं दो दो । एवं नवलोगंतिय देवविमाणा इहं नेया ॥ / श.६ /उ.५ / सू. २६-२७) + (3) इह सारस्वतादित्यद्वये समुदितेऽपि हि । सप्त देवाः सप्तदेवशतानि स्यात्परिच्छदः ॥ एवं वह्निवरुणयोः, परिवारश्चतुर्दशः । देवास्तथाऽन्यानि, देवसहस्त्राणि चतुर्दश ॥ गर्द्दतोयतुषितयोर्द्वयोः संगतयोरपि । सप्त देवाः सप्त देवसहस्त्राणि परिच्छदः ॥ अव्याबाधाग्नेयरिष्टदेवानां च सुरा नव । शतानि नव देवानां, परिवारः प्रकीर्तितः ॥ अव्याबाधाश्चैषु देवाः, पुरुषस्याक्षिपक्ष्माणि । दिव्यं द्वात्रिंशत्प्रकारं प्रादुष्कुर्वन्ति ताण्डवम् ॥ तथाऽपि पुरुषस्यास्य, बाधा काऽपि न जायते । एवंरुपा शक्तिरेषां पञ्चमांगे प्रकीर्तिता ॥ ( क्षेत्र लोकप्रकाश- सर्ग २७ / २३७ थी २४२ ) (४) स्थानांगवृत्तौ स्थानके - लोकान्ते - लोकाग्रलक्षणे सिद्धिस्थाने भवा लोकान्तिका भाविनी भूतवदुपचारन्यायेन ( पदार्थस्थापनासंग्रह- २४ ) ४०१ Page #446 -------------------------------------------------------------------------- ________________ हैन भोवो ......................... ....................................... पा२शष्ट-१ एवं व्यपदेशः, अन्यथा ते कृष्णराजीमध्यवर्तिनः लोकान्ते भावित्व तेषामनन्तरभवे एव सिद्धिगमनादिति... । (ठाणांग सूत्र/९ स्थानकम्) (५) श्री ब्रह्मलोके प्रतरे तृतीये, लोकान्तिकास्तत्र वसन्ति देवाः । एकावताराः परमायुरष्टौ, भवन्ति तेषामपि सागराणि ॥ (श्री श्रेणिकचरित्रम्) (६) अटेव सागराइं परमाउं होइ सव्वदेवाणं । एगावयारिणो खलु देवा लोगांतिया नेया॥ (विचारसार-१२३) + (प्रवचनसारोद्धारम्...) (७) तत्वार्थटीकायामपि - लोकान्ते भवा लौकान्तिकाः अत्र प्रस्तुतत्वाद् ब्रह्मलोक एव गृह्यते, तदन्तनिवासिनो लोकान्तिकाः सर्वब्रह्मलोकदेवानां लोकान्तिकप्रसंगः, इति चेन्न, लोकान्तोपश्लेषात् जरामरणादिज्वालाकीर्णो वा लोकस्तदन्तवर्तित्वाल्लोकान्तिकाः कर्मक्षयाभ्यासीभावाच्चेति... ।। (तत्वार्थ टीका...) (८) सव्वट्ठचुआ चउकयआहारगुवसमजिणगणहराई। नियमेण तब्भवसिआ सत्तट्ठभवेहिं लोगंती... || (श्री लब्धिस्तोत्र ग्रंथ...) (७८) १२ वैभानिवो (१) विशिष्टपुण्यैर्जन्तुभिर्मान्यन्ते - उपभुज्यन्ते इति विमानानि, तेषु भवा वैमानिकाः ॥ (२) कल्पेन आचारेण उपपन्ना उपेता इति कल्पोपपन्नाः ॥ (३) बत्तीस अट्ठावीसा बारस, अड चउ विमानलक्खाई। पन्नास चत्त छ सहस्स, कमेण सोहम्ममाईसु ॥९३|| दुसु सयचउ दुसु सयतिग मिगारसहियं सयं तिगे हिट्ठा । मज्झे सत्तुत्तरसयमुवरितिगे सयमुवरि पंच ॥९४॥ (४) कप्पेसु य मियं महिसो, वराह सीहाय छगल सांलूरा । हय-गय-भुयंग-खग्गी वसहा विडिमाइं चिंघाई ॥१११॥ Is "ते णं मिग-महिस-वराह-सीह-छगल-दडुर-हय-गयवइ-भुयग-खग्ग-उसभंक-विडिम-पायडियचिंधमउडा" इति... अत्र ते इति सौधर्मादयोऽच्युतान्ताः क्रमेण देवाः, खड्गो-गण्डकनामा आटव्यश्चतुष्पदविशेषः यदाह "शाश्वतः खड्गो गण्डक-शृंगासिबुद्धभेदेषु गण्डके “इति विडिमस्तु मृगविशेषो लक्ष्यते तथा च देशीशास्त्रं "विडिमो सिसुमयगंडेसु" ॥ (श्री प्रज्ञापना सूत्रम्) ॥ "सोहम्म-ईसाण-सणंकुमार-माहिंद-बंभ-लंतग-महासुक्क-सहस्सार-आणयपाणय-आरणअच्चुयवई (९) पालय-पुप्फुय-सोमणस-सिरिवच्छ-नंदियावत्त-कामगम-पीइगम-मणोरम-विमल-सव्वओ भद्दनामधिज्जेहिं विमाणेहिं ओइन्ना वंदगा जिणंदं (४) मिग-महिस-वराह-छगल-दद्दुर-हय-गयवई-भुयग-खग्ग-उसभंक-विडिमपायडियचिंधमउडा" इति, अत्र मृगादयो अंका लाञ्छनानि विटपेषु लाञ्छनानि विटपेषु विस्तारेषु येषां मुकुटानां तानि यथा, तानि प्रकटित चिह्नानि रत्नादिदीप्त्या प्रकाशितमृगादिलाञ्छनानि मुकुटानि येषां ते तथा इति... तत्त्वं तु सर्वविदो विदन्ति... ॥ (श्री औपपातिक सूत्रम्) (५) चुलसि असइ बावत्तरि, सत्तरि सट्ठी य पन्न चत्ताला । तुल्लसुर तीस वीसा, दससहस्सा आयरक्ख चउगुणिया ॥११२।। (४०२ Page #447 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી .-.-.-..-.-..-.-..-..-.-.. पशष्ट(६) दुसु तिसु तिसु कप्पेसु, धणुदहि धणवाय तदुभयं च कमा। सुरभवण पइट्ठाणं, आगासपइट्ठिया उवरिं ॥११३।। (७) सत्तावीससयाई पुढवीपिंडो विमाणउच्चत्तं । पंचसया कप्पदुगे पढमे तत्तो य इक्किक्कं ॥११४॥ हायइ पुढवीसुं सयं, वड्डइ भवणेसु दु-दु-दु कप्पेसु । चउगे नवगे पणगे, तहेव जाडणुत्तरेसु भवे ॥११५।। इगवीससया पुढवी, विमाणमिक्कारसेव य सयाइं । बत्तीसजोयणसया, मिलिया सव्वत्थ नायव्वा ॥११६।। पण-चउ-ति दुवण्णविमाण, सघय दुसु दुसु य जा सहस्सारो । उवरि सिय भवणवंतर, जाइसियाणं विविहवण्णा ॥११७।। पढमेसु पंचवण्णा, एक्कगहाणीक जा सहस्सारो । दो दो कप्पा तुल्ला, तेण परं पोंडरीयाइं ॥११८॥ (श्री बृहत्संग्रहणी सूत्रम्) (८०) ८ ग्रैवेयः सने ५ अनुत्तरवासी हेवो... (१) प्रतरेषु नवस्वेषु, क्रमादेकैकमिन्द्रकम् । सुदर्शनं सुप्रबुद्धं मनोरमं ततः परम् ॥५३५॥ विमानं सर्वतोभद्रं, विशालं सुमनोऽभिधम् । ततः सौमनसं प्रीतिकरमादित्यसंजकम् ॥५३६।। (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-२७/सूत्र-५३५/५३६) [F गेविज्जा नवविहापण्णत्तं, तं जहा – हिट्ठिमहिट्ठिमगेविज्जा, हिटिममज्झिमगेविज्जा, हिट्ठिमउवरिमगेविज्जा मज्झिमहिट्ठिमगेविज्जा, मज्झिममज्झिमगेविज्जा, मज्झिमउवरिमगेविज्जा, उवरिमहेट्ठिमगेविज्जा, उवरिममज्झिमगेविज्जा, उवरिमउवरिमगेविज्जा... ॥ (श्री प्रज्ञापना सूत्र/प्रथम-पद/सूत्र-३८) ॥ सुदंसणे सुप्पडिबद्धे, मणोरमे चेव होइ पउमतिगे । ततो अ सव्वओभदे, विलासे य सुमणे चेव ॥१३४।। समणसे पीइकरे, आइच्चे चेव होइ तइयदिणे... । (१३५नी अर्धी गाथा) ___ (श्री बृहत्संग्रहणी-१३४/१३५) + ( देवेन्द्रनरकेन्द्रप्रकरणम्-१३६/१३७) ___ + (त्रैलोक्यदीपिका-१३९) (२) एक्कारसुत्तर हेट्ठिमेसु, सत्तुत्तरं च मज्झिमए । सयमेगे उवरिमए पंचेव अणुत्तरविमाणा ॥ (संगहणीगाहा ) + (त्रैलोक्यदीपिका-१३०) + ( श्री प्रज्ञापना सूत्र/द्वितीय-पद/सूत्र-२१०) (३) ग्रैवेयकवदत्रापि देवाः सर्वेऽहमिन्द्रकाः । सर्वे मिथः समैश्वर्यरुपकान्तिसुखश्रियः ॥६१७|| (४) येष्वाकाशप्रदेशेषु शय्यायां प्रथमक्षणे । यथोत्पन्नास्तथोत्तानशया एव भवावधिः ॥६१८ ॥ (५) अतिप्रतनुकर्माणो महाभागाः सुरा अमी । इहोत्पन्ना षष्ठभक्तक्षेप्यकर्मावशेषतः ॥६३७।। (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-२७/सूत्र-६१७/१८/३७) ॥ यदाहु पञ्चमांगे - अणुत्तरोववाइया णं देवा णं भंते ! केवइएणं कम्मावसेसेणं अणुत्तरोववाइयत्तेणं उववण्णा ? गोयमा ! जावातियन्नं षट्ठभत्तिए समणे निग्गंथे कम्मं निज्जरेइ एवतिएणं कम्मावसेसेणं अणुत्तरोववाइयत्ताए उववण्णा इति ॥ (श्री भगवती सूत्रम...) शाल्यादिकवलिकानां सप्तानां छेदने भवति यावान् । कालस्तावति मनुजायुष्केऽपर्याप्तवति मृत्वा ।। मोक्षार्हध्यवसाया अपि ये कर्मावशेषतो जाताः । लवसत्तमदेवास्ते जयन्ति सर्वार्थसिद्धस्थाः ॥ - ४०3) k * ४०3 Page #448 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી .................... परिशिष्ट-१ (श्री भगवती सूत्र/शतक-१८/उद्देशो-७) (६) आद्यसंहननाश्चैषु स्वाराद्धोज्ज्वल संयमाः । भव्या स्वल्पभवा एवायान्ति यान्ति च नृष्वमी ॥६४०|| कर्मभूमिसमुत्पन्ना, मनुष्योऽपि शुभाशयाः । सम्यग्दृशः शुक्ललेश्या, जायन्तेऽनुत्तरेष्विह ॥६४१॥ (श्री क्षेत्रलोकप्रकाश सर्ग-२६) गई तदाहुः - "केरिसिया णं भंते । मणुस्सी उक्कोसकालाठिइयं आउयकम्मं बंधति ? गोयमा ! कम्मभूमिया वा..." इत्यादि प्रज्ञापना-त्रयोविंशतितमे पदे । मानुषी सप्तमनरकयोग्यामायुर्न बध्नाति अनुत्तरसुरायुस्तु बध्नातीत्येतद्वृत्तौ ।। (प्रज्ञापना सूत्र/२३मो पद...) (७) जीवाः सर्वार्थसिद्धे तूद्भवन्त्येकभवोद्भवाः । च्युत्वा भाविनि भवे, सिद्धयन्ति नियमादितः ॥६४२॥ (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-२७) । उक्तं च - सव्वट्ठाओ नियमा एगंमि भवंमि सिज्झए जीवो । विजयाइ विमाणेहिं य संखिज्जभवा उ बोद्धव्वा ॥६४३।। ॐ चतुर्विंशति भवान्नतिक्रामन्तीति तु वृद्धवादः ।। IF तथा चतुर्वेषु विमानेषु, द्विरूत्पन्ना हि जन्तवः । अनन्तरभवेऽवश्य, प्रयान्ति परमं पदम् ॥६४४।। (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-२७) us तथोक्तं च जीवाजीवाभिगमवृत्तौ – “विजयादिचतुर्पु वारद्वयं सर्वार्थसिद्धमहाविमान एकवारं गमणसंभवः ततः उर्ध्वं मनुष्यभवासादनेन मुक्तिप्राप्ते..."रिति... । (श्री जीवाजीवाभिगम सूत्र वृत्ति) श्री योगशास्त्रवृत्तौ तु विजयादिषु चतुर्खनुत्तरविमानेषु "द्विचरमा" इत्युक्तं ज्ञेयम् । (श्री योगशास्त्र वृत्ति...) Is तत्त्वार्थभाष्येऽपि विजयादिष्वनुत्तरेषु विमानेषु देवा द्विचरमा भवन्ति, द्विचरमा इति ततश्च्युताः परं द्विर्जनित्वा सिद्ध्यन्तीति...। (श्री तत्वार्थभाष्य) us एतट्टिकापि - द्विचरमत्त्वं स्पष्टयति - ततो विजयादिभ्यश्च्युताः परमुत्कर्षेण द्विर्जनित्वा मनुष्येषु सिद्धिमधिगच्छन्ति, विजयादिविमानच्च्युत मनुष्यः पुनरपि विजयादिषु देवस्ततश्च्युतो मनुष्यः स सिद्धयतीति... || (श्री तत्वार्थ भाष्य वृत्ति...) ॥ पञ्चम-"शतक"नामा कर्मग्रंथे - तिरिनरयतिजोआणं नरभवजुअस्स चउपल्लतेसटुं । एतद्गाथासूत्रवृत्त्यनुसारेण तु विजयादिविमानेषु द्विर्गतोऽपि संसारे कतिचिद्भवान् भ्रमति नरकतिर्यग्गतियोग्यमपि कर्म बध्नातीति दृश्यते, तदत्र तत्वं तु केवलिगम्यम् ।। (श्री "शतक"नामा-पञ्चमकर्मग्रंथ...) (८) सर्वार्थदेवाः संख्येया असंख्येयाश्चतुर्पु ते । एतेष्वेकक्षणोत्पत्तिच्युतिसंख्याऽच्युतादिवत् ॥६४५॥ (श्री क्षेत्रलोकप्रकाश/सर्ग-२७) Page #449 -------------------------------------------------------------------------- ________________ જૈિન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ (૮૨) કિલ્બિષિક દેવોના પ્રકાર અને નિવાસરથાનો.. (૧) કિલ્શિષ=પાપ, તે જેઓમાં છે, તે ચારિત્રી છતાં જ્ઞાનાદિનો અવર્ણવાદ બોલનારા હોય છે. માટે જ કહ્યું છે... Is नाणस्स केवलिणं, धम्मायरियाणं सव्वसाहुणं । माई अवण्णवाई, किब्बिसं भावणं कुणइ ।। શ્રુતજ્ઞાન-કેવળજ્ઞાની, ધર્માચાર્ય (ધર્મોપદેશક) અને સર્વ સાધુઓની, અન્ય સ્થળે ‘સંઘસાદુ' એવો પાઠ પણ મળે છે. તેથી ચતુર્વિધ સંઘ અને સર્વ સાધુઓનો અવર્ણવાદ બોલનારા કિલ્બિષિક ભાવના કરે છે. અવર્ણકનિંદા, ખોટા દોષો પ્રગટ કરવા, તેમાં પ્રથમ શ્રુતજ્ઞાનના અવર્ણવાદનું વર્ણન કરે છે... s काया वया य ते च्चिय ते चेव पमायअप्पमाया य । मोक्खाहिगारियाणं जोइसजोणिहिं किं कज्जं । તે જ પૃથ્યાદિ કાયો, પ્રાણાતિપાત વિરમણાદિ વ્રતો, તે જ મદ્યાદિ પ્રમાદો અને તેના વિપક્ષ રૂપ અપ્રમાદો તે તે સૂત્રમાં વારંવાર કહેવાય છે. બીજું વિશેષ કાંઈ પણ નથી, માટે પુનરુક્ત દોષ છે. વળી, મોક્ષનાં અધિકારીને સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે જયોતિષશાસ્ત્રનું અને યોનિયોનિપ્રાભૃત વગેરેનું શું કામ છે? કારણ કે તે તો ભવ(સંસાર)નું કારણ છે. હવે - કેવળજ્ઞાનીનાં અવર્ણવાદનું વર્ણન કરે છે. s एगंतरमुप्पाए अण्णोण्णावरणया दुवेण्डंपि । केवलदंसणणाणामेगकाले य एगत्तं ॥ કેવળજ્ઞાનીને કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ એકાંતર અનુક્રમે ઉત્પન્ન થાય તો બંને ઉપયોગમાં પણ બંને પરસ્પર આવરણ રૂપે થાય છે. એટલે જ્ઞાનોપયોગનો પ્રતિબંધક દર્શનનોપયોગ થાય અને દર્શનોપયોગનો પ્રતિબંધક જ્ઞાનોપયોગ થાય અને બંને જો ઉપયોગ એક કાળે જ હોય તો તે બંનેનો એકત્વ અભેદ થઈ જાય. ઈત્યાદિ હવે ધર્માચાર્યનાં અવર્ણવાદનું વર્ણન કરે છે... Is णच्चाइहिं अवत्रं विभासइ वट्टइ नयावि उववाए (यारे) । अहिओ छिद्दप्पेहि पगासवाइ अणणुकूलो ।। જાત્યાદિ વડે અવર્ણવાદ બોલે. જેમકે આ ઊચ્ચ જાતિનાં નથી, લોકવ્યવહારમાં કુશળ નથી, ઔચિત્ય પણ જાણતા નથી એમ વિવિધ રીતે ગુરુને કહે, ગુરુના ઉપચાર (નિયમમાં) ન વર્તે. અહિતકારક, છિદ્રને જોનાર, પ્રકાશવાદિ, સર્વ સમક્ષ ગુરુના અછતા દોષોને કહે તથા સર્વદા અનનુકૂલ રહે.... ઇત્યાદિ. હવે સુસાધુનું અવર્ણવાદ કહે છે. अ अविसहणातुरियगइ अणाणुवत्ति य अवि गुरुणंपि । खणमेत्तपीइरोसा गिहीवच्छलगा य संचइया ॥ આ સાધુઓ અસહનશીલ છે. કારણ કે તેઓ એક બીજાને સહન કરતા નથી. તેથી એક બીજાની સાથે દેશાંતરમાં ભ્રમણ કરે છે. નહીં તો એક સ્થળે બધા ભેગા મળીને કેમ ન રહે? તથા અત્વરિતગતિવાળા હંમેશાં કપટ વડે લોકોને આકર્ષિત કરવા માટે મંદગતિએ ચાલે છે. ગુરુ મોટાઓને અનુસરતા નથી. કારણ કે સ્વભાવથી નિષ્ફર છે. વળી, ક્ષણમાત્રમાં રાષ્ટ્ર અને તુષ્ટ થાય છે. ગૃહી-ગૃહસ્થો ઉપર વાત્સલ્ય (પ્રેમ) રાખનારા અને “સંચયિકા - સર્વવસ્તુઓનો સંચય કરનારા હોય છે... હવે માયાવીના સંબંધે કાંઈ કહે છે... गुहइ आयसहावं छायइ गुणे परस्स संतेऽपि । चोरो व्व सव्वसंकी गुढायारो वितहभासी । ૪૫ Page #450 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ પોતાના સ્વભાવને (દુષ્ટભાવને) ઢાંકે છે અને બીજાના છતા ગુણોને આચ્છાદિત કરે છે, તેમજ ચોરની પેઠે સર્વની શંકા રાખનારો, ગુઢ આચારવાળો અને વિતથભાષી અસત્ય બોલનાર હોય છે. ( गाथासहस्त्री - ३४० ) + ( श्री प्रज्ञापना सूत्र / २० मो पद्य ) + ( भवभावना-४९५ ) + (पंचवस्तुक - १, ६२६ ) (८३) या रो वो मनुष्यलोऽमां आवे छे ? (१) पंचसु जिणकल्लाणेसु, चेव महरिसितवाणुभावाओ । जम्मंतरनेहेण य, आगच्छंति सुरा इहयं ॥ ( चैत्यवंदन भाष्य - संघाचार टीका ) + (बृहत्संग्रहणी ग्रंथ ) (८४) हेवलोsभां प्रतरोनी व्यवस्था डेवी रीते होय छे ? (१) तेरस बारस छ प्पंच चेव चत्तारि चउसु कप्पेसु । गेवेज्जेसुं तिय तिय, एगो उ अणुत्तरेसु भवे ॥ ( देवेन्द्रनरकेन्द्रप्रकरणम् - १२९ ) षष्ठे ५, सप्तमे ४, अष्टमे ४, नवम+ १२ +६+५+४+४+४ प्रथम-द्वितीययोर्देवलोकयोः १३, तृतीय- चतुर्थयो: १२, पञ्चमे ६, दशमयो: ४, एकादश-द्वादशयो: ४, नवसु ग्रैवेयकेसु ९, अनुत्तरेषु १ इत्येवं १३ + ४ + ९ + १ = सर्वेऽपि ६२ । (८९) हेवोना अवधिज्ञाननुं क्षेत्र जने जाडार (१) तप्पागारे-पल्लग - पडहग-झल्लरी-मुइंग- पुप्फ- जवे । तिरियमणुएसु ओही, नाणाविहसंठिओ भणिओ ॥ ( बृहत्संग्रहणी - १९९ ) + (त्रैलोक्यदीपिका - ३१५ ) + ( गाथासहस्त्री - ६८१ ) (८७) वैभानिङ टेवलोडना विभानोनुं संख्या हर्श यंत्र (१) बत्तीस ३२ अठ्ठावीस २८ बारस १२ अट्ठ ८ चउरो ४ सयसहस्सा । आरेण बंभलोगा विमाणसंखा भवे एसा ॥ पंचास ५० चत्त ४० छच्चेव सहस्सा लंत ६ सुक्क सहस्सारे । सय चउरो आणयपाणएसु तिण्णारणच्चुयओ ॥ एक्कारसुत्तरं हेट्ठिमेसु १११ सत्तुत्तरं च मज्झिमए १०७ । सयमेगं उवरिमए १०० पंचेव अणुत्तरविमाणा ।। (बृहत्संग्रहणी ग्रंथ / गाथा ११७- ११९ ) तत्थ किर उड्डलोए, चउरासी चेइयाणं लक्खाई । सत्ताणउइसहस्सा, तह तेवीस विमाणा उ ॥ ( चैत्यवंदन महाभाष्य - ६४४ ) चउरासीतिं विमाणावाससयसहस्सा सत्ताणउतिं च सहस्सा तेवीसं च विमाना भवंतीति मक्खाया ॥ ( श्री समवायांग सूत्र / ८४ ) (२) (८८) छः डाय भुवोनी समन (स्थावराय ) ४०६ Page #451 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૧ (१) जीवा मुत्ता संसारिणो य, तस थावरा य संसारी । पुढवी जल जलण वाऊ, वणस्सई थावरा नेया॥ (जीवविचार-२) (२) एगिदियपंचविहा पत्तेयं सुहुमबायरा नेया । बायर दिट्ठीगम्मा, सुहुमा पुण सव्वलोयम्मि ॥ (पदार्थस्थापनासंग्रह-५) (८०) छ:डाय वोनी सभष... (भनुष्य-हेव-नारठी) (१) उक्तं च - भरहाई विदेहाई एरव्वयाइं च पंच पत्तेयं । भण्णंति कम्मभूमिओ धम्म जोगाउ पन्नरस... ॥१०५३।। (श्री प्रवचनसारोद्धार सूत्रम्...) ॥ प. कति णं भंते । कम्मभूमिओ पण्णत्ताओ? उ. गोयमा ! पण्णरसकम्मभूमिओ पण्णत्ताओ, तं जहा-पंच भरहाई, पंच एरवयाई, पंच महाविदेहाई... । (श्री भगवती सूत्र/श.२०/उ.८/सूत्र-१) us जंबूद्दीवे दीवे तओ कम्मभूमीओ पण्णत्ताओ, तं जहा (१) भरहे (२) एरवए (३) महाविदेहे । एवं धायइसंडे दीवे पुरथिमद्धे + एवं धायइसंडे दीवे पच्चत्थिमद्धे । एवं पुक्खरदीवड्डपुरस्थिमद्धे एवं पुक्खरवरदीवड्ड पच्चत्थिमद्धे...॥ (श्री स्थानांग-३/उ.३/सूत्र-१८३) (२) हेमवयं हरिवासं देवकुरु तह य उत्तरकुरुवि । रम्मयं एरण्णवयं इय छन्भूमिओ पंचगुणा ॥१,०५४॥ एया अकम्मभूमिओ तीस सया जुयलधम्मजयठाणं । दसविहकप्पमहद्दुमसमुत्थभोगा पसिद्धाओ ॥१,०५५।। (श्री प्रवचनसारोद्धार सूत्रम्) is प. कति णं भंते । अकम्मभूमीओ पण्णत्ताओ? उ. गोयमा ! तीस अकम्मभूमीओ पण्णत्ताओ, तं जहा - पंच हेमवयाइं, पंच हेरण्णवयाई, पंच हरिवासाइं, पंच रम्मगवासाइं, पंच देवकुराओ, पंच उत्तरकुराओ॥ (श्री भगवती सूत्र/श.२/उ.८/सूत्र-१) जंबुद्दीवे दीवे छ अकम्मभूमीओ पण्णत्ताओ, तं जहा – (१) हेमवए (२) हेरण्णवए (३) हरिवासे (४) रम्मगवासे (५) देवकुरा (६) उत्तरकुरा....।। एवं घायइसंडे दीवे पुरत्थिमद्धे णं छ अकम्मभूमिओ पण्णत्ताओ, तं जहा-हेमवए जाव उत्तरकुरा... ॥ एवं घायइसंडे दीवे पच्चत्थिमद्धे णं छ अकम्मभूमिओ पण्णत्ताओ, तं जहा-हेमवए जाव उत्तरकुरा... ॥ एवं पुक्खरवरदीवड्डे पुरत्थिमद्धे णं छ अकम्मभूमिओ पण्णत्ताओ, तं जहा-हेमवए जाव उत्तरकुरा... ॥ एवं पुक्खरवरदीवड्डे पुरथिमद्धे णं छ अकम्मभूमिओ पण्णत्ताओ, तं जहा-हेमवए जाव उत्तरकुरा... । (श्री स्थानांग-६/सूत्र-५२२) (८२) निगोहना गोणानुं स्व३५... (१) गोला य असंखिज्जा, अस्संखनिगोअओ हवइ गोलो । एक्केक्कम्मि निगोए अणंतजीवा मुणेयव्वा ।। (त्रैलोक्यदीपिका-४५६ ) + ( पदार्थसथापनासंग्रह-६१) - ४०७) ४०१ Page #452 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી.. ....................................५.२शट-१ + (बृहत्संग्रहणी-३०१) + (निगोदषट्त्रिंशिका-१२) (२) इगभेया अस्संववहारसन्ना उ ते विणिद्दिट्ठा । ते वि य गोलनिगोया हुंति सुत्ते जओ भणियं ॥ (पदार्थस्थापनासंग्रह-६०) (८४) ५-छन्द्रियोने विषे लिन्न-लिन्न विषयोनुं स्थापना यंत्र... (१) फासण रसण घाणं चक्खु सोयंति इंदियाणेसी । फासस्स गंधवण्णा सद्दा विसया विणिद्दिट्ठा ।। ___ (नवतत्त्वभाष्य-५४) + (प्रवचनसारोद्धार-५८९) + (विचारसार-३०८) + (जीवाजीवाभिगमसंग्रहणी-७३) (८५) ऋगुमने वगति... (१) “तत्त्वार्थ-भाष्य'भा मा नाम छे. (२) "तत्त्वार्थ-भाष्य"म मा गति. ४ नथी.. (८६) सिद्धशिला मने सिद्धात्माओ... (१) प. कहि णं भंते । सिद्धाणं ठाणा? कहि णं भंते । सिद्धा परिवसंति?, गोयमा ! सव्वट्ठसिद्धस्स महाविमाणस्स उवरिल्लाओ भूमियग्गाओ दुवालस जोयणे उ8 अबाहाए एत्थं णं ईसीपब्भारा णामं पुढवी पन्नत्ता, पणयालीसं जोयणसयसहस्साइं आयामविक्खंभेणं एगा जोयणकोडी बायालीसं च सयसहस्साइं तीसं च सहस्साई दोन्नि य अउणापन्ने जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ता, ईसीपब्भाराए णं पुढवीए बहुमज्झदेसभाए अट्ठजोयणिए खेत्ते अट्ठ जोयणाई बाहल्लेणं पण्णत्ते, तओ अणंतरं च णं मायाए मायाए पएसपरिहाणीए परिहायमाणी परिहायमाणी सव्वेसु चरमंतेसु मच्छियपत्ताओ तणुययरी अंगुलस्स असंखेज्जइभागं बाहल्लेणं पण्णत्ता, ईसीपब्भाराए णं पुढवीए दुवालस नामधिज्जा पण्णात्ता, तंजहा-ईसि इ वा ईसीपब्भारा इ वा तणू इ वा तणुतणू इ वा सिद्धित्ति वा सिद्धालए वा मुत्तित्ति वा मुत्तालए इ वा लोयग्गेत्ति वा लोयग्गथुभियत्ति वा लोयग्गपडिवुज्झणा इ वा सव्वपाणभूयजीवसत्तसुहावहा इ वा, ईसीपब्भारा णं पुढवी सेया संखदलविमलसोत्थियमुणालदगरयतुसारगोक्खीरहारवण्णा उत्ताणछत्तसंठाणसंठिया सव्वज्जुणसुवन्नमई अच्छा सहा लण्हा धट्ठा मट्ठा नीरया निम्मला निप्पंका निक्कंकडच्छाया सप्पभा सस्सिरिया सउज्जोया पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा, ईसीपब्भाराए णं पुढवीए सीआए जोयणम्मि लोगंतो तस्स णं जोयणस्स जे से उवरिल्ले गाउए तस्स णं गाउयस्स जे से उवरिल्ले छब्भागे एत्थ णं सिद्धा भगवंतो साइया अपज्जवसिया अणेगजाइजरामरणजोणिसंसारकलंकलीभावपुणब्भवासवसहीपवंचसमइक्वंता सासयमणागयद्धं कालं चिट्ठति, तत्थवि य ते अवेया अवेयणा निम्ममा असंगा य संसारविप्पमुक्का पएसनिव्वत्तसंठाणा। us कहिं पडिहया सिद्धा, कहिं सिद्धा पइट्ठिया । कहिं बोंदि चइत्ताणं, कत्थ गंतूण सिज्झइ ? ॥१५०।। अलोए पडिहया सिद्धा लोयग्गे य पइट्ठिया । इहं बोंदि चइत्ताणं, तत्थ गंतूण सिज्झई ॥१५१॥ (४०८ ४०८ -X Page #453 -------------------------------------------------------------------------- ________________ જૈિન કોસ્મોલોજી, ..परिशिष्ट-१ दीहं वा हस्सं वा जं चरिमभवे हविज्ज संठाणं । तत्तो तिभागहीणा सिद्धाणोगाहणा भणिया ॥१५२।। जं संठाणं तु इहं भवं चयंतस्स चरिमसमयंमि । आसी य पदेसघणं तं संठाणं तहिं तस्स ॥१५३।। तिन्नि सया तित्तीसा घणुत्तिभागो य होइ नायव्वो । एसा खलु सिद्धाणं उक्कोसोगाहणा भणिया ॥१५४|| चत्तारि य रयणीओ रयणी तिभागूणिया य बोद्धव्वा । एसा खलु सिद्धाणं मज्झिमओगाहणा भणिया ॥१५५॥ एगा य होइ रयणी अद्वैव य अंगुलाई साहि (य) या। एसा खलु सिद्धाणं जहन्नओगाहणा भणिया ॥१५६।। ओगाहणाइ सिद्धा भवत्तिभागेण होंति परिहीणा । संठाणमणित्थंथं (ग्रन्था० १५००) जरामरणविप्पमुक्काणं ॥१५७।। जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का । अन्नोऽन्नसमोगाढा पुट्ठा सव्वेवि लोगंते ॥१५८॥ फुसइ अणंते सिद्धे सव्वपएसेहिं नियमसो सिद्धा । तेऽवि य असंखिज्जगुणा देसपएसेहिं जे पुट्ठा ॥१५९॥ असरीरा जीवघणा उवउत्ता दंसणे य नाणे य । सागारमणागारं लक्खणमेयं तु सिद्धाणं ॥१६०॥ केवलनाणुवउत्ता जाणंता सव्वभावगुणभावे । पासंता सव्वओ खलु केवलदिट्ठीहिऽणंताहि ॥१६१॥ नवि अत्थि माणुसाणं तं सुक्खं नवि य सव्वदेवाणं । जं सिद्धाणं सुक्खं अव्वाबाहं उवगयाणं ॥१६२।। सुरगणसुहं समत्तं सव्वद्धापिंडियं अणंतगुणं । नवि पावइ मुत्तिसुहं णंताहिं वग्गवग्गूहिं ॥१६३॥ सिद्धस्स सुहो रासी सव्वद्धापिंडिओ जइ हवेज्जा । सोऽणंतवग्गभइओ सव्वागासे न माइज्जा ॥१६४॥ जह णाम कोइ मिच्छो नगरगुणे बहुविहे वियाणंतो । न चएइ परिकहेउं उवमाए तहिं असंतीए ॥१६५।। इय सिद्धाणं सोक्खं, अणोवमं नत्थि तस्स ओवम्मं । किंचि विसेसेणित्तो, सारिक्खमिणं सुणह वोच्छं ॥१६६।। जह सव्वकामगुणियं पुरिसो भोत्तूण भोयणं भोयणं कोई । तण्हाछुहाविमुक्को, अच्छिज्ज जह अमियतित्तो ॥१६७|| इय सव्वकालतित्ता अतुलं निव्वाणमुवगया सिद्धा । सासयमव्वाबाहं, चिटुंति सुही सुहं पत्ता ॥१६८ ॥ सिद्धत्ति य बुद्धति य पारगयत्ति य परंपरगयति । उम्मुक्ककम्मकवया, अजरा अमरा असंगा य ।।१६९।। निच्छिन्नसव्वदुक्खा, जाइजरामरणबंधणविमुक्का । अव्वाबाहं सोक्खं अणुहोंती सासयं सिद्धा ॥१७०) ॥ (प्रज्ञापना सूत्र/द्वितीयस्थान पद/सूत्र-५४) (२) से किं तं असंसारसमावण्णजीवपण्णवणा? असंसारसमावण्णजीवपण्णवणा दुविहा पण्णत्ता, तं जहा - अणन्तरसिद्धासंसारसमावण्णजीवपण्णवणा य परम्परसिद्धासंसारसमावण्णजीवपण्णवणा । (सूत्र-६) से किं तं अणन्तरसिद्धासंसारसमावण्णजीवपण्णवणा? अणन्तरसिद्धासंसारसमावण्णजीवपण्णवणा पण्णरसविहा पण्णत्ता; तं जहा - (१) तित्थसिद्धा (२) अतित्थसिद्धा (३) तित्थगरसिद्धा (४) अतित्थगरसिद्धा (५) सयंबुद्धसिद्धा (६) पत्तेयबुद्धसिद्धा (७) बुद्धबोहियसिद्धा (८) इत्थीलिङ्गसिद्धा (९) पुरिसलिङ्गसिद्धा (१०) नपुंसगलिङ्गसिद्धा (११) सलिङ्गसिद्धा (१२) अन्नलिङ्गसिद्धा (१३) गिहिलिङ्गसिद्धा (१४) एगसिद्धा (१५) अनेगसिद्धा... ॥ (प्रज्ञापना सूत्र/प्रथम पद/सूत्र-६/७) अ भणियं च...... सिद्धा अणेगभेया, तित्थंतित्थयरतदियरा चेव । सय–पत्तेयविबुद्धा, बुद्धबोहिय स-अन्न-गिहिलिंगे । ४०० Page #454 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી इत्थि - पुरिस - नपुंसक, एगाऽनेग तह समयभिन्ना य । तग्गहणत्थं भणियं, नमो सया सव्वसिद्धाणं ॥ ( चैत्यवंदन महाभाष्य - ७३० / ७३१ ) (३) अनेक चैकस्मिन्समये सिध्यन्त उत्कर्षतोऽष्टोत्तरशतसंख्या वेदितव्याः यस्मादुक्तम् - बत्तीसा अडयाला सट्ठी बावत्तरी य बोधव्वा । चुलसीई छन्नउइ उ दुसहियमदुत्तरसयं च ॥१॥ अस्या विनेयजनानुग्रहाय व्याख्या - अष्टौ समयान् यावन्निरंतरमेकादयो द्वात्रिंशत्पर्यन्ता सिध्यन्त प्राप्यन्ते, किमुक्तं भवति ? प्रथमे समये जघन्यत एको द्वौ वोत्कर्षतो द्वात्रिंशत् सिध्यन्तः प्राप्यन्ते, द्वितीयेऽपि समये एको द्वौ वोत्कार्षतो द्वात्रिंशत, एवं यावदष्टमेऽपि समये जघन्यत: एको द्वौ वोत्कषतो द्वात्रिंशत्, ततः परमवश्यमंतरम्, तथा त्रयत्रिंशदादयोऽष्टचत्वारिंशत्पर्यन्ता निरंतर सिध्यन्त सप्तसमयान् यावत्प्राप्यन्ते, परतो नियमादन्तरं, तथा एकोनपञ्चाशदादय: षष्ठिपर्यन्ता निरंतर सिध्यन्त उत्कर्षतः षट् समयान् यावदवाप्यन्ते, परतोऽवश्यमंतरम्, तथैकषष्ट्यादय द्विसप्ततिपर्यन्ता निरंतरं सिध्यन्त उत्कर्षतः पञ्चसमयान् यावदवाप्यन्ते ततः परमंतरम्, त्रिसप्तत्यादयश्चतुरशीतिपर्यन्ताः निरंतरं सिध्यन्त उत्कर्षतश्चतुरसमयान् यावत्ततः उर्ध्वमन्तरम्, तथा पञ्चाशीत्यादयः षण्णवतिपर्यन्ता निरंतरं सिध्यन्त उत्कर्षतस्त्रीन् समयान् यावत् परतो नियमादन्तरम् तथा सप्तनवत्यादयो द्वि-उत्तरशतपर्यन्ता निरंतर सिध्यन्त उत्कर्षतौ द्वौ - समयौ परतोऽवश्यमन्तरम्, तथा त्र्युत्तरशतादयोऽष्टोत्तरशतपर्यन्ताः सिध्यन्तो नियमादेकमेव समयं यावदवाप्यन्ते, न द्वित्र्यादिसमयान्, तदेवमेकस्मिन् समये उत्कर्षतोऽष्टोत्तरशतसंख्याः सिध्यन्तः प्राप्यन्ते, इत्यनेकसिद्धा उत्कर्षतो अष्टोत्तरशतप्रमाणा वेदितव्याः ॥ (प्रज्ञापना सूत्र / प्रथमपद / सूत्र - ७नी वृत्तिमांथी) (४) से किं तं परम्परसिद्धासंसारसमावण्णजीवपण्णवणा ? परम्परसिद्धासंसारसमावण्णजीवपण्णवणा- अणेगविहा पण्णत्ता, तं जहा-अपढमसमयसिद्धा दुसमयसिद्धा तिसमयसिद्धा चउसमयसिद्धा जाव संखिज्जसमयसिद्धा असंखिज्जसमयसिद्धा अणन्तसमयसिद्धा सेत्तं परम्परसिद्धासंसारसमावण्णजीवपण्णवणा ॥ (प्रज्ञापना सूत्र / प्रथम पद / सूत्र - ८ ) (८७) ६ प्रजारनी पर्याप्ति (१) आहारसरीरिंदिय, पज्जत्ती आणपाणभासमणे । चउ पंच पंच छप्पिय, इग विगला सन्निऽसन्निणं ॥ (बृहत्संग्रहणी सूत्र - ३३८ ) (८८) भुवनां ५ संस्थान जने भुवनां १ संस्थान (१) संतिष्ठन्ते प्राणिनोऽनेन आकारविशेषेण इति संस्थानम् । (२) परिमंडलं च वट्टं, तंसं चउरंसमाययं च त्ति । संठाणपंचगं खलु तस्स सरुवं इमं होइ । स परिमंडले य वट्टे, तंसे चउरंस आययं चेव । पंचेए संठाणा अजीवाणं मुणेयव्वा ॥ ४१० परिशिष्ट - १ ( विभक्तिविचार- १२५ ) ( पदार्थस्थापनासंग्रह - १०० ) Page #455 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી . - . - . - - . - . - 1 -............................।शष्ट-१ (३) समचउरंसे निग्गोह, साइ वामण य खुज्ज हुंडे य । जीवाणं छ संठाणा, सव्वत्थ सुलक्खणं पढमं ॥ नाहीइ उवरि बीयं, तइअमहो पिट्ठि उअरउरवज्जं । सिरि-गिव-पाणि-पाए सुलक्खणं तं चउत्थं तु ॥ विविरिअं पंचमंगं, सव्वत्थ अलक्खणं भवे छटुं । गब्भनरतिरिए छहा, सूयसमा हुंडया सेसा ।।। ___(त्रैलोक्यदीपिका-२६५) + (कर्मविपाक (प्र. कर्मग्रंथ)- १११) + (बृहत्संग्रहणी - १६३/४/५) + (जीवसमास-५१) + (सूक्ष्मार्थविचारसारोद्धार - १६) us छव्विहे संठाणे पन्नत्ते, तंजहा-समचउरंसे, णग्गोहपरिमंडले, साती, खुज्जे, वामणे, हुंडे । ____ (ठाणांग सूत्र / अध्ययन-६/सूत्र-४९५) (८८) ६ प्रडारनां संघया... (१) वज्जरिसहनारायं, पढमं बीयं च रिसहनारायं । नारायमद्धनारायं, किलिया तह य छेवटुं॥ (बृहत्संग्रहणी-१५९) + (त्रैलोक्यदीपिका-२६१) __ (कर्मविपाक (प्र.क.) १०८) + (जीवसमास-४८) + (कम्मबत्तीसी-१७) us छव्विहे संघयणे पण्णत्ते, तं जहा-वयिरोसभणारायसंघयणे, उसभनारायसंघयणे, नारायसंघयणे, अद्धनारायसंघयणे, कीलियासंघयणे, सेवट्टसंघयणे ।। __ (ठाणांग सूत्र / अध्ययन-६/सूत्र-४९४) (२) छेवढेण उ गम्मइ, चउरो जा कप्प किलिआईसु । चउसु दुदुकप्पवुड्डी पढमेणं जाव सिद्धीवि ॥ (बृहत्संग्रहणी-१६२) + (त्रैलोक्यदीपिका-२६७) (३) आसी य समणाउसो ! पुव्वी मणुयाणं छव्वीहे संघयणे, तं जहा-वज्जरिसहनारायसंघयणे, १, रिसहनारायसंघयणे (२) नारायसंघयणे (३) अद्धनारायसंघयणे (४) कीलियसंघयणे (५) छेवट्ठसंघयणे (६) संपइ खलु आउसो ! मणुयाणं छेवढे संघयणे वट्टइ ।। आसी य आउसो ! पुवी मणुयाणं छव्वीहे संठाणे, तं जहा-समचतुरंसे (१) नग्गोहपरिमंडले (२) सादि (३) खुज्जे (४) वामणे (५) हुंडे (६) संपइ खलु आउसो ! मणुयाणं हुंडे संठाणे वट्टइ ।। सूत्र-१४॥ (श्री तन्दुल वैचारिक प्रकीर्णक) (१००) ६ लेश्यामोनुं स्वस्थ (१) किण्हा-नीला-काऊ-तेऊ-पम्हा य सुक्कलेसा य। (प्रवचन सारोद्धार - १,१५९) + (बृहत्संग्रहणी-१७६) + (दर्शनशुद्धिप्रकरणम्-२२५) + (जीवाभिगमसंग्रहणी-१७४) + (त्रैलोक्यदीपिका-२८२) + (आराधनापताका-८३८) + (मार्गणासु बंधहेतूदयत्रिभंगी-९) - ४११) Page #456 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી. પરિશિષ્ટ-૧ + ( "षड्शीति"नामा चतुर्थ कर्मग्रंथ-१३) + (जीवसमास-७०) [ छ लेसाओ पण्णत्ता, तं जहा -- कण्हलेसा, नीललेसा, काउलेसा, तेउलेसा, पम्हलेसा, सुक्कलेसा... (समवायांग सूत्र-६) जे छ लेसाओ पण्णत्ताओ, तं जहा - कण्हलेसा जाव सुक्कलेसा। (ठाणांग सूत्र/६/५०४) ॥ पर्याप्तकेषु सर्वेऽपि संज्ञिपंचेन्द्रियेष्वमी । लेश्याः क्रमविशुद्धाः षट् षड्जम्बूग्राहकोपमा । (सूक्ष्मार्थसंग्रहप्रकरणम्-२०) (१०१) १४ गुशस्थान सेटले वनो विष्ठासभ (१) मिच्छे सासणमीसे, अविरयदेसे पमत्त अपमत्ते । नियट्टि अनियट्टि, सुहुमुवसम खीण सजोगीअजोगी गुणा ॥ (द्वितीय "कर्मस्तव" नामा कर्मग्रंथ-२) (१०२) डेवली सभुद्धात (१) सत्त समुग्धाता पण्णत्ता, तं जहा - (१) वेयणासमुग्घाते (२) कषायसमुग्घाते (३) मारणंतिसमुग्घाते (४) वेउव्वियसमुग्घाते (५) तेयससमुग्धाते (६) आहारसमुग्घाते (७) केवलसमुग्घाते...॥२॥ (श्री समवायांग सूत्र-७) (२) दण्डं प्रथमे समये, कपाटमथ चोत्तरे तथा समये । मन्थानमथ तृतीये, लोकव्यापि चतुर्थे तु ॥१॥ संहरति पञ्चमे त्वन्तराणि, मन्थानमथ तथा षष्ठे । सप्तमके तु कपाटं, संहरति ततोऽष्टमे दण्डम् ॥२॥ औदारिकप्रयोक्ता प्रथमाष्टमसमयोरसाविष्टः । मिश्रौदारिकयोक्ता सप्तमषष्ठद्वितीयेषु ॥३॥ कार्मण-शरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च । समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमात् ॥४॥ (श्री प्रज्ञापना सूत्र ) + (प्रशमरति - २७३/२७४/२७५/२७६) is अट्ठसामइए केवलिसमुग्घाए पण्णत्तं, तं जहा-पढमे समये दंडं करेइ बीए समए कवाडं करेइ तइए समए मंथं करेइ चउत्थे समय मंथंतराइं पूरेइ पंचमे समये मंथंतराइ पडिसाहरइ छठे समये मंथं पडिसाहरइ सत्तमे समये कवाडं पडिसाहरइ अट्ठमे समए दंडं पडिसाहरइ ततो पच्छा सरीरत्थे भवइ । (समवायांग सूत्र-७) जि प्रथम समये तावत् स्वदेहविष्कम्भ बाहल्योपेत आयामतस्तू/धोलोकान्तगामिने कपाटमिव कपाटं विदधाति, तृतीय समये तमेव कपाटं दक्षिणोत्तरद्विगद्वयं प्रसारणतिर्यग्लोकान्तगामिनेव मन्थानमिव मन्थानं करोति एवं च लोकस्य प्रायो बहु पूरितं भवति, मन्थान्तराणि चापूरितानि प्राप्यन्ते, जीवप्रदेशानां चानुश्रेणिगमनादिति, चतुर्थसमये तान्यपि सह लोकनिष्कुटैः पूरयति तथा च समस्तोऽपि लोकपूरितो भवति । ननु लोकमध्ये स्थितो यदा केवली समुद्धातं करोति तदा तृतीयेऽपि समये लोकः पूर्यते एव, किं चतुर्थसमयेऽन्तरपूरणेनेति, नैतदेवं, लोकस्य मध्यं हि मेरुमध्य एव सम्भवन्ति, तत्र च प्राय: समुद्धात कर्तुः केवलिनोऽसम्भवः एव, अन्यत्र च समुद्घातं कुर्वतस्तस्य (४१२ Page #457 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -..........................-२|शष्ट-2 तृतीयसमयेऽन्तराण्युद्धरन्त्येवेति परिभावनीयं, तदनन्तरं च पंचमसमये यथोक्तक्रमात् प्रतिलोमं मन्थान्तराणि संहरति, प्रसृतान् जीवप्रदेशान् संकोचयतीत्यर्थः षष्ठे समये मन्थानमुपसंहरति, सप्तमे तु समये कपाटं संकोचयति, अष्टमे तु समये दण्डमपि संहत्य शरीरस्थ एव भवति, तदेवमष्टसामयिकः केवलिसमुद्धातः ।।। (जीवसमास वृत्तौ/पृ. १८८-१८९) (१०४) आठ उर्भ मेटले शुं?..... (१) कीरइ जीएण हेऊहिं पयइठिइरसपएसओ जंतं । मुलुत्तर?अडवन्नसयप्पभेयं भवे कम्मं ॥२॥ दंसणनाणावरणंतरायमोहाउगोअवेयणियं । नामं च नवपणपणट्ठवीसचउदुदुबियालविहं ॥३।। नयणेयरोहि केवलदंसणआवरणं भवे चउहा । निद्दापयलाहिं छहा निद्दाइदुरुत्तथीणद्धी ॥४॥ नाणावरणं मइसुअओहिमणोनाणकेवलावरणं । विग्घं दाणे लाभे भोगुवभोगेसु विरिए अ ॥५॥ सोलसकसायनवनोकसायदंसणतिगं ति मोहणीयं । नरयतिरिनरसुराऊ नीउच्चं सायमस्सायं ॥६।। गइ जाइ तणु उवंगा बंधण संघायणाणि संघयणा । संठाण वण्ण गंधरस फास अणुपुव्वि विहगगई ।।७।। पिंडपयडि त्ति चउदस परघा उज्जोअ आयवुस्सासं । अगुरुलहु तित्थ निमिणो-वघाय मिइ अट्ठ पत्तेया ॥८॥ तस बायर पज्जत्तं पत्तेअ थिरं सुभं च सुभगं च । सुसराइज्ज जसं तसदसगं थावरदसं तु इमं ॥९॥ थावर सुहुम अपज्जं साहारण मथिर मसुभ दुभगाणि । दूसर णाइज्जा जस मियनामे सेयरा वीसं ॥१०॥ तसचउ थिरछक्कं अथिरछक्क सुहुमतिग थावरचउक्कं । सुभगतिगाइविभासा पयडीण तयाइसंखाहिं ॥११॥ गइयाईण य कमसो चउ पण पण ति पण पंच छ च्छक्कं । पण दुग पण अट्ठ चउ दुग मिय उत्तरभेय पणसट्ठी ॥१२॥ निरयतिरिनरसुरगई इगबियतिचउरपणिदिजाईओ। ओरालिवेउव्वियआहारगतेयकम्माइगा ॥१३।। पढमतितणूणुवंगा बधनसंघायणा य तणुनाम । सुत्ते सत्तिविसेसो, संघयणमिहट्ठिनिचउ त्ति ॥१४॥ छद्धा संघयणं वज्जरिसहनाराय वज्जनारायं । नारायमद्धनाराय, कीलिया तहय छेवढे ॥१५।। समचतुरंस निग्गोह साइ खुज्जाणि वामणं हुंडं । संठाणा वण्णा किणहनीललोहियहलिद्दसिया ॥१६॥ सुरभिदुरभी रस पण तित्त कडुकसायअंबिला महुरो । फासा गुरलहुमिउखरसीउण्ह सिणिद्धरुक्खट्ठा ॥१७|| चउह गइव्वणुपुव्वी दुविहा य सुहासुहा य विहगगई। गइअणुपुव्वी दुगं तिगं तु तं चिय नियाउजुयं ॥१८॥ इय तेणउइ संते बंधणपन्नरसगेण तिसयं वा । वण्णाइभेयबंधणसंघाय विणा उ सत्तट्ठी ॥१९॥ (सूक्ष्मार्थविचारसारोद्धार-२ थी १९) (१०५) उत्सीि - सवसर्घािशीना ६ + ६ = १२ आरामोनुं स्वरूप (१) तत्रैकान्तसुषमारश्चतस्त्र: कोटिकोट्यः । सागराणां सुषमा तु तिस्त्रस्तत्कोटिकोट्यः ॥१॥ सुषमादुषमा ते द्वे दुषमसुषमा पुनः । सैका सहस्त्रैर्वर्षाणां, द्विचत्वारिंशतोनिता ॥२॥ ४१3 Page #458 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી. પરિશિષ્ટ-૧ अथ दुषमैकविंशतिरब्दसहस्त्राणि तावति तु स्यात् । एकान्तदुषमाऽपि ह्येतत्संख्या: परेऽपि विपरिताः ।।३॥ प्रथमेऽरत्रये मास्त्रिद्वयेकपल्यजीविताः । त्रिव्येकगव्युतोच्छ्रायास्त्रिव्येकदिनभोजनाः ।।४।। कल्पद्रुफलसंतुष्टा चतुर्थे त्वरके नराः । पूर्वकोट्यायुषः पञ्चधनुः शतसमुच्छ्रायाः ॥५॥ पञ्चमे तु वर्षशतायुषः सप्तकरोच्छ्रयाः । षष्ठे पुनः षोडशाब्दायुषो हस्त समुच्छ्रायाः ॥६॥ एकान्तदुःखप्रचिता, उत्सर्पिण्यामपीदृशाः । पश्चानुपूर्व्या विज्ञेया, अरेषु किल षट्स्वपि ।।७।। (अभिधानचिंतामणिनाममाला-२/४३ थी ४९) Is सुसम-सुसमा य सुसमा, सुसम-दुसमा य दुसम-सुसमा य । दुसमा य दुसम-दुसमावसप्पिणुसप्पिणुक्कमओ ।। (तित्थोगालि पयन्ना-१८) + (ज्योतिषकरंडक-९५ ) + ( सप्ततिशतकस्थानप्रकरणम्-८४) (कालसप्ततिका ग्रंथ) + (लघुक्षेत्रसमास-३१) + (प्रवचनसारोद्धार-१,०३४) ई अवसप्पिणीय अरया छच्चेव हवंति कालसमयम्मि । सुसमसुसम पढमा, बीया सूसम त्ति नायव्वा ॥३६।। सुसमदुसम य तइया दुसमसुसम चउत्थिया भणिया। दुसमा य पंचमी छट्ठिया य तह दुसमदुसम त्ति ॥३७|| दुसमदुसमाइ अरया ओसप्पिणीएवि छच्च विवरीया । हुँति इय बारसारं कालचक्कं सया वहइ ॥३८॥ (श्री पदार्थस्थापनासंग्रह-३६/३७/३८) ॥ छव्विहा ओसप्पिणी पन्नत्ता, तंजहा-सुसमासुसमा जाव दुस्समदुस्समा। छव्विहा उस्सप्पिणी पन्नत्ता, तंजहा-दुस्समदुस्समा जाव सुसमसुसमा। (श्री ठाणांग सूत्र-६/४९२) (१०६) तप (माह-सल्यंतर १२ प्रडारे) (१) बारसविहम्मि वि तवे, सब्भितर बाहिरे कुसलदिटे। अगिलाइ अणाजीवि, नायव्वो सो तवायारो ॥ (पंचाशकानि - ७२०) + (पंचवत्थुगं - ५६२) + (चंदावेज्झयं पयन्ना - ८९) + (आराहणापडागा - १/१९८ - ५८९) + (आराहणापडागा-२/४१) IF छव्विधे बाहिरते तवे पन्नत्ते, तं जहा- अणसणं, ओमादरिता, भिक्खातरिता, रसपरिच्चाते, कायकिलेसो, पडिसंलिनता। छविधे अब्भंतरते तवे पन्नत्ते, तं जहा-पायच्छित्तं, विणओ, वेयावच्चं, सज्झाओ, झाणं, विउस्सग्गो । (ठाणांग सूत्र-६/५११) (२) अणसणमुणोयरिया, वित्तिसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलिनया य, बज्झो तवो होइ । (हितोपदेशमाला-१८८ ) + (नवतत्त्व - ३४) + (पंचवत्थुगं - ८४५ ) + (रत्नसंचय-३४०) (नवतत्त्वभाष्य - ९१) + (विचारसार - २८७) + ( पंचाशकानि - ८९८) + (संबोधप्रकरण-१२६५) + ( आराहणापडागा - २/१३६ ) ૪૧૪ Page #459 -------------------------------------------------------------------------- ________________ ४३माला ...................................... .....................................!२|शष्ट-2 ____ + (प्रवचनसारोद्धार - २७० ) + (चरणकरणमूलउत्तरगुण - १२) (३) पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि अ, अभितरओ तवो होइ ।। (पंचवत्थुगं - ८४६) + (विचारसार - २८८) + (पंचाशकानि - ८९९) + (रत्नसंचय-३४१) __ + (प्रवचन सारोद्धार-२७१) + ( संबोधप्रकरण-१,२६६ ) + (चरणकरणमूलउत्तरगुण - १३) + (हितोपदेशमाला-१८९) + (नवतत्त्व-३५) + (नवतत्त्वभाष्य - ९२) IF छविहे बाहिरे तवोकम्मे पण्णत्ते, तं जहा - अणसणे, ओमोदरिया, वित्तीसंखेवो, रसपरिच्चातो, कायाकिलेसो, संलीणया-३ ॥ - छव्विहे अब्भंतरए तवोकम्मे पण्णत्ते, तं जहा - पायच्छित्तं, विणओ, वेयावच्चं सज्झाओ, झाणं, उस्सग्गो - ४॥ (श्री समवायांग सूत्र-६) (१०७) अष्टापट महातीर्थ विषेशवा दूं (१) अट्ठावयम्मि उसभो, सिद्धिगओ वासुपुज्ज चंपाए । पावाए वद्धमाणो अरिद्वनेमी उ उज्जिते । (विचारसार-४३९) + (रत्नसंचय - ४५) + (सर्वतीर्थमहर्षिकुलकम - १) ' अट्ठावयम्मि उसभो, सिद्धिगओ भारहम्मि वासम्मि । चंदाणणो एरवहे, सिद्धिगओ मेहकुडम्मि । (तित्थोगाली पयन्ना - ५६२) us अट्ठावयम्मि उसभो, वीरो पावाई चंपं वसुपुज्जो। उज्जिंतम्मि उ नेमी, सम्मेए सेसया सिद्धा ॥ (एकविंशतिस्थानप्रकरणम् - ६१) (१०८) शुं तभने अमर छे लूठंध शा द्वारा आवे छे? (१) तिहिं ठाणेहिं देसे पुढवीए चलेज्जा, तं जहा-अहे णं इमीसे रयणप्पभाए पुढवीए उराला पोग्गला णिवतेज्जा, तते णं उराला पोग्गला णिवतमाणा देसं पुढवीए चलेज्जा । (२) महोरगे वा महिड्डीए जाव महासोक्खे इमीसे रयणप्पभाए पुढवीए अहे उम्मज्जणं निम्मज्जणं करेमाणे देसं पुढवीए चलेज्जा । (३) नाग सुवण्णाणं वा संगामंसि वट्टमाणंसि देसं पुढवीए चलेज्जा... । इच्चेहिं तिहिं ठाणेहिं देसे पुढवीए चलेज्जा ॥ us तिहिं ठाणेहिं केवलकप्पा पुढवी चलेज्जा । तं जहा- (१) इमीसे रयणप्पभाए पुढवीए घणवाए गुप्पेज्जा, तए णं से घणवाए गुवीए समाणे घणोदहिमेएज्जा, तए णं से घणोदहि एइए समाणे केवलकप्पा पुढवी चलेज्जा । (२) देवे वा महिड्डिए जाव महासोक्खे तहारूवस्स समणस्स माहणस्स वा इड्डेि, जुई, जसं, बलं, वीरियं, पुरिसक्कारपरक्कम उवदंसेमाणे केवलकप्पं पुढवी चलेज्जा । (३) देवासुरसंगामंसी वा वट्टमाणंसि केवलकप्पा पुढवी चलेज्जा । इच्चेहिं तिहिं ठाणेहिं केवलकप्पा पुढवी चलेज्जा । (ठाणांग सूत्र/अ.३/उ.४/सूत्र-१३८) ૪૧૫. - ४१५) Page #460 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી :::..-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.- .- 3:::::: || તત્ત્વજ્ઞાન શું કરે ? તત્ત્વજ્ઞાન રાગીને વીતરાગી બનાવે. તત્ત્વજ્ઞાન પૂજકને પૂજય બનાવે. તત્ત્વજ્ઞાન દ્વેષીને વીતષી બનાવે. તત્ત્વજ્ઞાન નાશવંતને શાશ્વત બનાવે. તત્ત્વજ્ઞાન અજ્ઞાનીને સર્વજ્ઞ બનાવે. તત્ત્વજ્ઞાન મોહીને નિર્મોહી બનાવે. તત્ત્વજ્ઞાન આત્માને પરમાત્મા બનાવે. તત્ત્વજ્ઞાન લૌકિકને લોકોત્તર બનાવે. તત્ત્વજ્ઞાન બહિરાત્માને અંતરાત્મા બનાવે. તત્ત્વજ્ઞાન કૃતજ્ઞને કૃતજ્ઞ બનાવે. તત્ત્વજ્ઞાન ક્રોધીને ઉપશાંત બનાવે. તત્ત્વજ્ઞાન દેવને દેવાધિદેવ બનાવે. તત્ત્વજ્ઞાન અભિમાનીને નમ્ર બનાવે. તત્ત્વજ્ઞાન માનવને મહામાનવ બનાવે. તત્ત્વજ્ઞાન માયાવીને સરળ બનાવે. તત્ત્વજ્ઞાન બુદ્ધિને સદ્ગદ્ધિ બનાવે. તત્ત્વજ્ઞાન લોભીને સંતોષી બનાવે. તત્ત્વજ્ઞાન અનાર્યને આહત બનાવે. તત્ત્વજ્ઞાન કામીને નિષ્કામી બનાવે. તત્ત્વજ્ઞાન અનાતને આપ્ત બનાવે. તત્ત્વજ્ઞાન હિંસકને અહિંસક બનાવે. તત્ત્વજ્ઞાન સસ્નેહીને નિઃસ્નેહી બનાવે. તત્ત્વજ્ઞાન અધર્મીને ધમ બનાવે. તત્ત્વજ્ઞાન શરીરીને અશરીરી બનાવે. તત્ત્વજ્ઞાન પાપીને પુણ્યશાળી બનાવે. તત્ત્વજ્ઞાન ચંચલને સ્થિર બનાવે. તત્ત્વજ્ઞાન ચોરને શાહુકાર બનાવે. તત્ત્વજ્ઞાન અપૂર્ણને પૂર્ણ બનાવે. તત્ત્વજ્ઞાન શ્રીમંતને દાનવીર બનાવે. તત્ત્વજ્ઞાન નામચીનને નામાંક્તિ બનાવે. તત્ત્વજ્ઞાન રંકને રાય (રાજા) બનાવે. તત્ત્વજ્ઞાન જિનદાસને જિનરાજ બનાવે. તત્ત્વજ્ઞાન દુર્જનને સજ્જન બનાવે. તત્ત્વજ્ઞાન પરોક્ષને પ્રત્યક્ષ બનાવે. તત્ત્વજ્ઞાન સંસારીને મુક્ત બનાવે. તત્ત્વજ્ઞાન જીવનને જાગૃત બનાવે. તત્ત્વજ્ઞાન સાધકને સિદ્ધ બનાવે. તત્ત્વજ્ઞાન સદાચારોથી સમૃદ્ધ બનાવે. તત્ત્વજ્ઞાન પતિતને પાવન બનાવે. તત્ત્વજ્ઞાન ભોગીને યોગી બનાવે. તત્ત્વજ્ઞાન ઉન્માર્ગોને સન્માર્ગ બનાવે. તત્ત્વજ્ઞાન અંતે મરણને મહોત્સવ બનાવે. ૪૧૬ Page #461 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ- ૨ - - - - - - - પરિશિષ્ટ- ૨ | રહOS Sી આ વિભાગમાં આપશ્રી. સેંકડો-હજારો વર્ષો જૂના જે થી હસ્તલિખિત ગ્રંથો તાડપત્રીય ગ્રંથો વગેરેમાંથી સમુદ્ધત કરેલ આ જ વિષયોને લગતાં-વળગતાં પ્રાયઃ ૬૮ જેટલા પ્રાચિત ચિત્રોની પ્રતિકૃતિયોને જોશો. તેમજ તારાતંબોલ નગરીનો વર્ણન કરતો. હૈદરાબાદ નિવાસી શેઠ પદમશાના હાથે લખાયેલ પત્ર પણ નિહાળશો. વળી ગ્રંથતાં અંતે લોક સ્વભાવતા ભાવતાની સઝાય તેમજ ગ્રંથ પ્રશસ્તિ પણ જોશો... - -- - * perfonal Use Only ૪૧૭ Page #462 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -.-.-.-.-.-.-.-.- પરિશિષ્ટ-૨ INDEX પરિશિષ્ટ-૨ ની અનુક્રમણિકા INDEX ક્રમ ...... ૪૪૭ TY ૪૫૧ ૪૬૨ ... ૪૬૩ વિષય ૧. પ્રભુ પાર્શ્વનાથ ભગવાન ૨. સમવસરણસ્થ દેશના આપતા. ૩. ચતુષ્કોણ (ચોરસ) અને વૃત્ત..... ૪. ખંડુકાત્મક ૧૪ રાજલોક......................... ૫. પુરુષાકૃતિ રુપે ૧૪ રાજલોક.... ૬. ૧૪ વિભાગમાં રહેલ ૧૪ રાજલોક............ ૭. ૧૪ રાજલોક........................ ૮. પુરુષાકૃતિ રુપે રહેલ ૧૪ રાજલોક ૯. ઈત્તર દર્શનોની માન્યતા પ્રમાણે................... ૧૦. અજૈન માન્યતા પ્રમાણે .. ૧૧. તિર્યગુ-અઘો-ઉર્ધ્વલોકનો આકાર.. ૧૨. નારકોને નરકમાં થતી વેદના..... ૧૩. જંબૂદ્વીપ અને લવણસમુદ્ર.... ૧૪. જંબૂદ્વીપ અને લવણસમુદ્ર........ ૧૫. જંબુદ્વીપની જગતી .......................... ૧૬. વિજયાદિ દેવોની રાજધાની અને વન ............ ૧૭. જંબૂવૃક્ષ.... ૧૮. ૩૨ વિજયોથી યુક્ત મહાવિદેહ ક્ષેત્ર............ ૧૯. ૩૨ વિજયોથી યુક્ત મહાવિદેહ ક્ષેત્ર......... ૨૦. ભદ્રશાલવન અંતર્ગત મેરુ પર્વતાદિ.................. ૨૧. ઉત્તરકુરુક્ષેત્ર અને તેમાં રહેલ...................... ૨૨. મેરુપર્વત.. ૨૩. મેરુપર્વત અંતર્ગત નંદનવન...... ૨૪. મેરુપર્વતમાં રહેલ પાંડુકવન અને............. ૨૫. મેરુપર્વત ઉપર અભિષેક કરાતા............... ૨૬. જંબુદ્વીપ-લવણસમુદ્ર..અસંખ્યદ્વીપ................ પા.નં | ક્રમ વિષય પા.ન ૪૧૯ ૨૭. લવણસમુદ્રમાં રહેલ પાતાલકલશ .... ૪૪૬ ૨૮. જંબૂદ્વીપ સહ લવણસમુદ્ર તથા તેમાં, ૨૯. જંબૂદ્વીપનો મેરુ તથા લવણસમુદ્ર અંતર્ગત ૪૪૮ | ૩૦. લવણસમુદ્ર ગત પાતાલકલશ યંત્ર.......... ૩૧. લવણસમુદ્રમાં રહેલ વેલંધર............... ૩૨. લવણ સમુદ્રમાં પ૬ અંતર્લીપ...................... | ૩૩. અઢીદ્વિીપ.. ૪૫૨ ૩૪. વિવિધાકૃતિ રુપે અઢીદ્વીપ.. ૪૫૫ | ૩૫. ૪૫,00,000 યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર..... ૪૫૬ ૩૬. નંદીશ્વરદીપ........... ૪૫૭ ૩૭. કુંડલદ્વીપ. ૩૮. અઢીદ્વીપમાં રહેલ સૂર્ય-ચંદ્રાદિ............ ૩૯. અરુણવર સમુદ્રમાંથી ઉઠતો તમસ્કાય. ... ૪૦. ૧૨ દેવલોક ૯ નૈવેયક-પ અનુત્તરાદિ. ૪૧. વૈમાનિક દેવલોકમાં રહેલ પ્રતર.............. ૪૨. સૌધર્મ-ઈશાન દેવલોકમાં પંક્તિબદ્ધ.......... | ૪૩. ૫ અનુત્તરવાસી દેવો ............ ૪૪. સમચતુરસ્ત્રાદિ ૬ પ્રકારના સંસ્થાન.............. ૪૫. ૬ વેશ્યાના સ્વરુપને બતાવતો જેબૂવૃક્ષ, ૪૬. અષ્ટાપદજી મહાતીર્થ. .................... ૪૭. પારિભાષિક શબ્દોના અર્થ......................... | ૪૮. તારાતંબોલ નગરીનો કાગળ. ૪૪૨ | ૪૯. લોક સ્વરુપ ભાવનાની સઝાય. ૫૦. ગ્રંથ પ્રશસ્તિ. ४५८ ૨૧. સાહિત્ય યાત્રા.. ૪૪૫ | પર. તમારો ! અભિપ્રાય પત્રશું? ..... ૪૬૪ = - = - = = = ૪૭૮ ......... ૪૧૮ Page #463 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી प्रभु पार्श्वनाथ भगवान A SHIS પરિશિષ્ટ – ૨ ૪૧૯ Page #464 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ સમવસરણરથ દેશના આપતા પ્રભુ... ઉ કે છે . ાં (૪૨૦. Page #465 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ ચતુષ્કોણ (ચોરસ) અને વૃત્ત (ગોળ) સમવસરણ... | | નકારામની | મોર નજર Page #466 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ परसनिबरागातयकतकिाखमराक्षसयरब्रू ण्य 2- जीशिबारलिम्वेमक्यासुनना नयभीतनMAUHधनराईलाजानवद गत बERUE- 19-JESIDEOलोवलिलामाबबकवालाक सबीरपण्यापानमयोगितलाकगणतयRyani मन्त्रालय समनशक्तिलाकार मक 4..40वावलि तलाकखकरकरणा Aniww wघर RESमदाबातली हरवंशभुयान घनश्य Farममतामा घिमा १६.लोकमा मायेण शदिन कमज सविनय Grtal RLEE R M INE OROUlatRA धियय बरमाण बह २पतिका १५४ ઉમર છે તો ४४ अमित १०० जंठात्म १४ रापलोड... brural MAMMM लाहकसंग्या जाका शाश्वरमकाजनस्वानमंत्री श्यमंबहिबलांगीडिझामनरकमाया मगरकव्यायादिकामिश्यिपसाररिकी रशियनार विगावागारमा बरिईरखतमामानेर सापितामविवाहानेश्वष्कामाहामि सारव कानधनकररवक्तन இக்கோக்கோக்க RAE 100 ना य । मधा कसबाणावरका ३६जाणासर्व NORD.65 मायधनी ७४ ૪૨૨ For Private Page #467 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ (iiITS 2) | TULEENM IC - છછછછછછછછછછછછી ET પુરુષાકૃતિ પે ૧૪ રાજલોક.. SOો . છે k: PIP ૪૨૩. Private & Personal use only Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ १४ विभागभां रहेल १४ राशलोड... જૈન કોસ્મોલોજી लाकातोय कान्युतीय सवारीनेश लोकांना माधान मविनागममानि animwantwiswadeinhitementedinanimaraneviom.inwapkinvoroselemeramanawaimentar सौमतिक ममााततदिहस्त्रावविवक्षितमिलिना। नाटोगशास्त्रानोवतंत्रपरिणतलात्ममनागामोधम गानोरावत्मावरकुमनकुमारमादिशेरावत्माईरफु संजूनलोकचरित्रमुतावना लोकतावत्सप्तरकारहरुक्कमितिज्ञाजावालिगम नाव विबऊसमरमरिंगटाउनमिनागादिम सरि २ गगरणगरसन्नतारारुवारंगबजलो छ । कोजावतारानारची सोद म्मा सागादिस्यारयानेबकारदर्श जनको दोस्र लयगशएतबसाइरनप्लस रामित्समितिलोनालिस्तशिमोहम्ममिदिवस शाश्छायस्कुमादिदाश्त्रारिमदस्मारिगपालमत्र लोगातरमुकामतिरवाशनातागोतस्क मिलिस्ताविकंसायामस्तित्ममानंसहस्तवन ||पटीशारावरकोचामरंदमुकाममा बंशाउपत ग्रौलापतन्य सऊना। टा प्रधान a me माधवनापार w om. પરિશિષ્ટ - ૨ Page #469 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી A પાકી થ પરિશિષ્ટ - ૨ || કાĐlà & II ૪૨૫ Page #470 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ- ૨ ને પુરુષાકૃતિ પે ૧૪ રાજલોક છે. ITI ITI ૪૨૬ www.jainelibran Page #471 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ समारतसव Vापा मापनासाला IODLANDAR सामान JAPALACERailer निषERIA IDEAS ORT मामा गुदालाना रामवरीमा पोकणी MART बापमनोका सानिमाला राजION DIREALITINA हमनकामध्यापनासको दतिणमेपचीनको उमेजल के पचौसक्राउमेरचना उनावार को मेलमारकालाजी बलोकता मध्येममाहातानका सपालाकारहDAE धारे त्रास विमुपपराककलाकमुनि IRUகப்பரன்பதும் जगजानहानेनुपमामलुजो माई बलाक 60000 गुए। लामालाबजाजनलमा महाराजा SELLISELLSLLLLLLLLLLLLL DEHREEतान छत्तर हर्शनोनी मान्यता प्रभागे लोड... श्रीकावामु ] बा करने कालीकपर TRA पानाच एजाASKEN COURTRACK A तलवारज नागाल TS Aat माजमविपरीराज भचलोज %ामराष्पसागराज नागरात रसार Sitamaal प्रलाभारना कदलमा उसलेल्या 20 GILE REAR: CENTERTI — ४२७) ૪૨૭ Page #472 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ RE: IPE. / અજૈન માન્યતા પ્રમાણે લોકનું સ્વલ્પ.. OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOoOOx ૪૨૮ Page #473 -------------------------------------------------------------------------- ________________ OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO જૈન કોસ્મોલોજી निश्शतानिएतावामध्रलोकास्याादात्मामात्र निताशयोजनानांनवशतान्यतात्यरुश्का दिवाशलोकातमधोलोकास्त शतिरुदातागवानववातान्मेवरुवकांद्योजनात्याका छहितमदंगातावलोकप्रकासितावापनासातिरकसप्तरजमानास्लोइeway तिम्लोक ऊलोकरगम Here pe - ना रमित स्मता ਜ਼ ) एमपिनो देछिन तरदाता शिदायम असरवरसागंवातात्यामध्यलोकम्पका नियमाईमवाशेवामा २ वि तिर्यग् - अधो - G+लोडनो आठार... પરિશિષ્ટ - ૨ ૪૨૯ Page #474 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ - . - . - . - . - . -.. - . -. PARD * नारठोने नरभां थती वेटना... * - ४30 te & Personal Use Ol Page #475 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ જંબુદ્વીપ અને લવણસમુદ્ર... કા I ! SR ©© W©. ©.@ @ @ @ @ @.[e ©©© W©.©e W©.' એ©.@@ &છ છછ છછ હહ " ( TO - ૪૩૧) www.janelibrary.org Page #476 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી DUD ૪૩૨ Jain Education international ... 14112 જંબુદ્વીપ અને લવણસમુદ્ર... जलसमू पल ममता मसू વી 1000 પરિશિષ્ટ - ૨ Page #477 -------------------------------------------------------------------------- ________________ QUDUTODRUDNODQWDINDQWDOPODCWDMOND જૈન કોસ્મોલોજી HARI THEENNI xAधाश्रममासान रामहनिमनिनादावाददिममिगणि अमूलादिनहुवादिंगारसाचनमूलेउवरिरूंदादिंगोत्यादि aaiसर्वत श्यामशेदंगवादकटकी नहर हायज्ञनिशनोमिगतीनिनिमागवान संप्रदाहालजगत्याउएईक्तातणावतच तसरा पाहायपिठोवनरवाडगावदिकामाना। ध्याविद्योतानवरविस्तारणारतरःसाधतुःशा हरयामरयाजनपुग्मेत्रमा बास्रस्तुवनरवडोग इष्टिमधमाशदानीजनसम्ममानायतस्तत्र पतरामनरंवडोदधिकानिऐवध शतानि जा लक्टाकनावरूदानापरंशमजयनिरिणादाने नzिaक्षितंडायारपियनरवडयोरकामस्माना सुरतवनबयुताश्दितातिासहपासमुज्ञ जगारविराजिता:सर्वासाजगुतानीवावरून एमन्यादिशामरणास्वाएनावितस्पोजन पांचकारागिम्मुधुदिनाधिनयविनयंतेवाजय तेचापरामितiwanसदमानमेववत्वारिकासमुख SIES भूद्वीधनी रगती... પરિશિષ્ટ - ૨ ४33 Page #478 -------------------------------------------------------------------------- ________________ www.jainelibrary. 838 विभ्याहि हेवोनी राधानी ने वन स्थापना... GRAD RUNDO विजयाराजे नीवनस्थापना निर्जरविष्टितादिशस्वना ॥ मध्येघास्यास् ज्धान्त मिलगमाना हरे। जांबूनदमयः पाव घरे विराजते। योजनाना ज्ञाता नरेषा दशा विस्वतः कोशा होम डुरः एभावका नाटितः ६ सोपान काम के की हारे चारुविराजते। मीम ताररगना तदिचत स्ट६५ मध्ये म्नपाव धमितगस्तिव र महा निस्तन) यम यः श्रासाद शेरद २६६॥ याजनान्याधिका निससमुत्रतः चत्वस्पा ईमानेनानवत्पा येतदि ततस्य प्रासादम्पमध्ये महतामणि पाि माहिग करत बादल्या जनविताना स्पामपि विकायामध्ये मिदास ने मदर जयदेवा सामानिकादिकामाने ॥६ सिंहासना हाताशनि दिशमा सम्मानको नाचत्वारिसहरु सना निमग्रम D - જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ Page #479 -------------------------------------------------------------------------- ________________ . hel Gron Q RED FROM VEND GRAN UNDIRON VEND GROW DRKEND ईमानांना | उकललो या विडिमोटारटाए बुकफलों को सगठने दे वि०दिडमवि/ 2/10/ स्तारक २०कोस सासादिवदिन्दीई को को बा डम कढई स डिमनिस्कने २४२ यूडसाद विडिमदीदसि गाउ एनर मदीर्घसा कर भी मारे जिन साद | मा महिनदिसाबा पीस सादा सिरिसमा तम्मासवेश्म ભવી રત નામ ધનવૃત્તિનું બાદીવનોબ | छ न नई देवन मा० तेजंतू मरा त्रिभयति सालि नट्टोंसला टियर में सवार रूपकिरी रिस्तारा निमंत्र में | एउकोमा माकर विप्रक्रोस २४ थुडसादादिको १५ विस्तारकोस ली | २०७/२०१ सजदार ॐ०१ Q कमसोरितिमाविधेरंड जनजालय नश्तोदिमेव ममस्था २०३० तरका नद नई यमदेवाने मनुरबार दारिकाएं नवरं मारिया को १४५ सो०दी को ༢, ༢༠༣། एत सी कोमस एदि विर्विसायास मानदेवताना नन्नदन दस साल सम नवला लंदन संरक्षण 000 000 मोक्ले २ भूवृक्ष... विदेह LEM de fervatar s देस्नरन: यमक बहाली दे नमन रमवानाः 1000000 -- જૈન કોસ્મોલોજી परिशिष्ट - २ Page #480 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી विश्वाहि देवोनी भंजूवृक्ष... वन स्थापना... ४३६ संघासणबी मे संधा उत्तर नारत जबूतः।। aaum सारी दानू २को सन १० काम छ विस्तार को पापाठिका मांदि विकास दिला प्रेमा नापानका मस्त मथला दिल५०० जनयर विश्यश्मा जोया पद वेदद पूर्वमात्रात्र मायादेवना संध्यावर o दाल को सदा ५० धनुश विक नपदावर दे दिया विदिमिव द्वार के म विलय को धजतारा स्वस्तिक मंचाला कीसहित घणानंवृपपा संधा मराण दरुण याकू परिशिष्ट - २ / Page #481 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ MINKwe मनमग दिवाम २ विषयोथी युत महावित क्षेत्र... गंधमादनगना मालदा 839 Page #482 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ ३२ वियोथी युत महावित क्षेत्र... मरीन मना सामावणीनादिकमलावतीमारिवानिmarAmAnas दीक्ष विजयािरसमणीय ‘पति मत निर वामदा Tad अरब मयीनदी ग सलपर्वत गंधमादाला मानवमी री-ग विना e-rial जानती विजय पूर 14 कि सक्ता नमा य बैंne का पकी जो आरा धारा जयजमान acान सीतानी मेरू HERE क सीतोहानदी मसाल मसाल यास उरारा जा मीर पनि मटाव पन्ना वनि पानि विपसमनस elaileemlammalheat विपश्यमान निवटपकन सिनदीयाली समययत समानत विकारपवन नावानिय Araजापति/Aimuttar मनी सिरमा दिया reflati /मटी८ नदीर नदीम ४३८ Page #483 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ ©©©©©©©©©©©©©©©©©©©©©©©©© ભદ્રશાલવન અંતર્ગત મેરુ પર્વત, દેવકુ, ઉત્તરકુરુ વગેરે... ૪૩૯ Page #484 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 8 उत्तरकुरुक्षेत्र जने तेभां रहेल वृक्षा... ४४० 1209061222Hidey CREVIChepkis Watery देवाका वनावनाम उत्तरकस कारना wrable यमकारलो 0 પરિશિષ્ટ - ૨ 00 Page #485 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી सुमपर्वन ॥ પરિશિષ્ટ - ૨ fieras भेरुपर्वत... epher ૪૪૧ Page #486 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ तर भेरुपर्वत अंतर्गत नंनवन... तात्मकम्वाध्यासानत्महमेशाधिताशेर मांतस्परसचायायोजनानासमराणिणि किंवशतध्याठिसप्तत्यधिकेलागाटाचे। कादशाश्वासघागिारवरिपरिक्षेपास्त्र योदवासहस्त्रकाएकादशावताएं:पका दानालarenzतनिरिएरिकेम्सनागि दशस्यवाताशिकानपंचाशास्त्रायानागाशरू SEReकातिनापायावतकता शिरलाापिनंदनानिवनवकृटवड़िता ममताशोककुमाशाविनयमिमंदिरे विद्धिकुधुनगकैकाप्रामाादावारिका वासमनासोमनमायामोमनग्मामानारमा ऐशान्याविदिशियोक्तावामशब्यादिदिया मातान्तिरककादवाकरुझिविधा वापश्चताक्रमनाशरिणामरस्वती @maxallallaxallallagagagamamagagawaWauawawalaxaqagagawa K ME . - 220 * e Only , Page #487 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી राजयजयजय પરિશિષ્ટ - ૨ ...पुछार टोक का || 33. Cate " मेरूउपर पंपक उनमे ४ सिला जिन स्नान करैः। निश्कर्कर 135 मुकेला இன் रक्तकुंदला तियार भेरुपर्वतभां रहेल पांडुवन जने अलिषेऽशिला... ४४३ Page #488 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ | મેરુ પર્વત પર અભિષેક કરાતા તીર્થકંર પ્રભુ.. | Page #489 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ अमरयाता હીવનgs અસંખ્ય દ્વીપ - સમુદ્ર જેમાં તેણે સીટી Q : जाधोपलवले olohu જંબુદ્વીપ - લવણસમુદ્ર... OTTTTTTS UTTTTTTS ૪૪૫ Page #490 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ भेरु पर्वत पर अभिषेठ रातातीर्थडर प्रम... ॥ जननापिऊल एकलापजोजननिमादके काशवादशवमवाड-मुखदक्षिणदिस केयुपत्रपबिमदिसेंयूपत्तरदिसंत्री श्वरराएदयारेकलशनानामजणवाधि ॐदिशिनाबारपातालकलसयासें लघु पातालकलजा सानदजारातसेवारा सीमध्यातालकलसनाप्रमाण थीएदलयुयानालकलससामनागंजा। एग्दा एतलवझाकलसनीठीकरीसद खजाजनजामीबनविद सामनांगदा सजाजनथाइलघुकलसनीधीकरीद बाजाजनएमसर्वसाजीजनदेविया विलापेटेसहमहाजननेका विरण सहखातेणेतप्रदेशएतलेंमुषपेटादिषदेवाएदवे प्रमायाजाणवापूर्वपानालकल SUS लवाशसमुद्रभां रहेल पाताललश... सार 37353जी. 3.in जागतिनस्वासव वरिने नागदुगेतवसामु वहवेउदारवाया बतिखहलिपिकाराएग अहोरत्ननो तयातयाबेलय रिखुट्टी।नाहिबवेलेधनाने स्वरूपकहबेः यायालसति अमरदेवमेमन समयनि:महसानागमन रहि वेलंघरतिकमवा उहत्तरूलकुतेसपाहि परिवह ४४६ Page #491 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી परिशिष्ट-२ २१५ पशिल बनवरदेव सर्व घर उपासक जवानी २१७ नषक एENEWaलेक्षिामा हिममनावमा O २१ ccs Secr Taaraamaनश्तिाजाखyageी समिमीमायालयाबाट मबजेपर-2000 प्रति चामनासरिजमावांगी कायाने निमारका 03R-ANKaranasirfew 4ctu Rधागनुपामो नागोताकomकमि पापनाशुभरथना-nिe उतारेमामासाहेबगोलीचरनलम चलाना परस MA ghwanानमामिलासमयमालामसमयकारतले लिवाणान्याजायणायलनवसमजान मनवमलाउसमय नरामर रामवाचनमानीmमहिमाल AraamarME0 ca सीमाना नाबालक विकसिमक्षण समनापारिक aurयावरही900मलरेनरल HINNERahaneeymoonaana सीधा SAXramazादिशिनाममा कस्करanimmyawAAMGE न मी मममनीलामा नसावपच्यानलमाRARस्वामीरामर सममोगा॥1300MATRaham १० सा समयमतमतसमिलमनिलमसिरण CaRamharam महिलामकश ADRBी नसती कमी मनसब समयणीकाaraameemaana34RRDImusRIRRIER मanRR3800- 40माजगतीपौल मा विपनालायकी रिमायाकमर000 नमामyrasashmaa FREEVANARmaaलम गणिति नपरमशमिनार्य उदयनवाले हिस्स मरपिकाउनबनेप/apna मनर यकीयrasanारकादिमा विपीलिबा उपरोपनिषदमम विबेलामा बनानानिवजवाब ant कोनविलालपासालयोमरस २मानने लगा हलवतासनीलिवकास लकलमकat इसमें विकलामूलाउमसरममा तवणमिसमाasa गावे ३-लवलम मुटनरक कामाला जमायामाल मराganganawwोनी ममत्तागरिक समा३यकलने की समस्याकाम रिमिवाश्यानाकममध्याकारवजारका सामना गली विरेनसेश्मRESha वक्रमसिउदिसउयायालावस्कलसवाणा जायणपत गाहमयुगाह REET माने या नकला मा एकलापोजननिमाधिमा पूर्वविसि व रवानुषा KaRamang परमादक पेयजलाप azाविसका रिलंदा लिकंसाला जायण सरपंच मिनोमादा बारमु३३वामु२॥ स्वामsaniK tat4ANDARIMA नामावलRSERam4 विनी AARRYIN. बनेपासनलमारकमान भूद्वीप सह लवाशसमुद्र तथा तेभां रहेल पातालटलशाहि... नागभयान दयमतदव । पर्वत कजादीप देन लवर पतमाप जैव पजाति वाजली + WS FAS 434 २००० Delu ५००० मेजन न्याय मामथ _ * ४४७ Page #492 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ chMANTISIS सामनायवमाना ( ल जंपनाहरवमानाला DIESUNY वदिशि शूद्वीधनो भेरू तथा लवशसभुद्र अंतर्गत सूर्य-यंद्र-गौतभाटि द्वीप... Halfa जिन मेरुपर्वत रशिलादिशि (कलस कायम BRUARJD IYANHADAMADHY Ganeoushtube Dudhpurope RA ४४८ Page #493 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ * लवाशसमुद्र गत पाताCECश यंत्र... * पातालकनसायंका लकजसा अन्धपुरुदल सा४ एवं सर्वक लसा७८८८ అబ్రతుకుతాడా కుడా ఆడాడాను ४४६ Page #494 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ४५० पनो भेरु तथा तवसम् विलेघरागरी गोप्रमानयंत्रम् मूलक विस्तार २०२२ योजन मस्तक विस्तार ४२४ योजन उपाई 1921 योजन हिरिजंतूद्दीपनी दिसते पर्वतका मादी इहाँ ४४२ मोजन रखना गाएतलुंजल कप अनुयोजन५५ नागएतली जलनी वृद्धि दि वेदपर्वतमादिली दिसें लवणसमुशिखादिसन क्सेंचेस विजोजन पंचादायीयासत शिनागपा पीकपरिदीसेंबें इतिवेलंधराधिकार दिवेबपन्न अंतरही पनौ विचारक देंवें भरत क्षेत्रनेंनें दिम तक्षेत्र नौ विचिदिमवंतना माकुलगिरिखें नेद दिम |वेतपर्वत नीशाखारूप च्यार दादनीकलीबें बिसम्पूर्श्वमादि बियहिमसमुद्रमादिजग |तीक परीथईनें। समुद्रमा दिई में मुझेएकंच दतीवृक्षनीशाखासमुद्रमा दिजाई तिमपूर्वसमुद्रमादि. हिमवंत प दाग एक ईशान रूबी जीन्प्रनि लवसमुद्रमां रहे वेलंधर + अनुवेलंधर पर्वतो... योजनानां सहस्त्राणि दशमूले मुषे वि विस्तीर्णीमध्ये जागेच्क्षयोजन संमिता | ६६ एक प्रादेशिक्राश्रएण मूलादिवर्धमा स्प्रे मध्यावधि कावमिततस्तथादीयमा नाम ६१ इतिप्रवचन सारोदार वृत्तौ परमे ततदोपपद्यते यद्येषांमध्यदेशे दश योज सहस्त्रातिक्रमएव उत्जयतोमूलविक जाधिकायां पंचचत्वारीशसहस्त्ररूपाया विनवृद्धौ सत्यांयथोक्तौ लक्ष योजनरु। पोविकं यावत् लक्ष्योजन विनता स्या धन प्रदेश ध्यानपंचचत्वारिंशद्योज नत्र संपद्यतेः एवं दा निरपि सात्वेषांमध्ये | दशजोजन सहस्त्राणि याच त्रक्षयोज नवसताकाक्ता नहस्पते तद लंब श्रुताविदे॥ ॥श्री "श्री ललम मुद्दे नंदरामा lerate 失せ પરિશિષ્ટ - ૨ किसीम क्लाम jette . Page #495 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ➖➖➖ त्य ऐ इमजप बिमसमुद्रमादि एकदाढा गिबें बीजी दाटवाया गई एदा डाच्यार हिमवंतपर्वननी विदी सिनेंनी कली बें एकेकीविदिसे एकेकी दाढऊ परेंसातसा तयुग लियाना क्षेत्र तेनें अंतरखीपक दी ई दिवे व्यारेईविदिसिना पहिला क्षेत्र गार जगतीथकीत्रि लिसे जोजनवेगलाबें तथा यदि लोच्यारां क्षेत्रांथी सो एजोजने बीजाच्यार क्षेत्र बें एतले बीजाच्चार क्षेत्रजगती थी प्यार से जो जन वेगला | इमबीजा क्षेत्र थी। तीजासो जोजन इम क्षेत्रे २सोसो जोजनवधारी | मादिमादि जगती कीजे क्षेत्र जेनले वेगलुबे क्षेत्रनु तेतलो विस्तारजारणवै। एतले जगतियकी पहिलो क्षेत्र चक्क त्रिणिसे जोजनवेग वासमुद्रमां पर अंतद्वय... मोम्पाको दशकमा राम मलिका या माशा जनबाद स्पा निर्दिशमक को शामिल जिस विजन शने के उपाय तिदि एस्यायाम शिकं याजना नीर उद्या प्रपात ॐ उस्स्ना मालवन स्वस्वरूपाये गंगासमेारे:31 वन पश्चिमंतःल सत्य किन निर्गन)। उदर जयं माहूतिः ऐा कोराक सदर निकामी शिरिपर्वन अन पूर्वपद संतरी. पर्वतीय भी गोद जलस टिम्क પરિશિષ્ટ - ૨ न्याम युग्मा दादाय रयोवि व्यकि लाज २३ दशमः साई मेमो जनानंगला गरिदिन ૪૫૧ Page #496 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ- ૨ SS અઢીદ્વીપ... નિ --- * * * IT IS SINAISUISSISSISLIKLASSSSSSSSSSSSSSSSSS (૪૫ર Page #497 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ल २राम्र ३४२ ४२१९९२५ 143 ५३२५० सवाल २१५ 9 1933 २ Tateye arese 140 २१२ t २००२४२४८२ मान २१३ बारमदेवय RYNNE र निरवनंत मे स २२ २९२ विनक ஆள் स न उहारवा म ३1३६ २०५० 22395 100 315395 Rast PEO 31150 १००० र Cu seus १६०००८ G स ०३०५०० 複 १३२३३३२ १९६ २५ या मर वि खढीद्वीप... नार्थिहनियादीमध्य दिशतः २६६शिनः પરિશિષ્ટ - ૨ निः रगिरिमा णी सीइंनि साईनिसह गादीनां संस्थानादिमाह ॥ जब लगाई वा र लीनाली मे दाहिर गर्दा च दीदी] सहस्सा याली ससहस्सा 'उपवासहियांस यान्ति ४गा मोजमलरका सांसद दी ४५ ॥ शेषनदीनां वैतादीनां मालमा कु॥ सांपो ૪૫૩ Page #498 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ROL2-2 Y Y 1.A. Y 0. Yo 0: AZIZIU... نی ci SON B SEARC H Ds ESTE 15 TTC LETHEL HR OMPRE FO BER CPU FY Y Y Y Y Y Y Y Y Y Y Y Y Yo (૪૫૪ Page #499 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી _._._.__._ પરિશિષ્ટ -૨ વિવિઘાકૃતિ રુપે અઢીદ્વીપ... GEERS |||||| ||| yoriy yyyy RR RRY કડક ૪૫૫ ) Page #500 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ४५,००,००० योभन प्रभाा मनुष्यक्षेत्र... ૪૫૬ ५००००० ला मोयननो सातमी नर्कनी पालन कामोठे अाइ एवोन कसोयंत्र: ब પરિશિષ્ટ - ૨ GIGS GIG IGJSIGISISTA SJGJEJ Page #501 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ જેન કોસ્મોલોજી --~-- ને નંદીગ્દર દ્વીપ.... ' ૪૫૭ ૪૫૦) Page #502 -------------------------------------------------------------------------- ________________ 2hi (४५८ नंहीश्वरद्वीप... જૈન કોસ્મોલોજી लोकंनंदीविताकरने धशिवाकोटयोद मधारापालीगसूमिः LEASE sineKM रामदास मायतशय Harinar दिवारा जमिलि योग वीधयो? सदावा कायोजनमद ब्रांडाकृमि लावास एलानवर इशारारिता तानिवार raहिती यक्स परित नेविचार ग्यस्मिन्मतेचू मितले देशमक्ष केवलालोय नदि कायणसिह महमदावानंदीस निवारादिक्षाय सचलसीश्शामि सहसाचाma समशीसंसतिगंव आमणानिसको परमणिका जायणलाम सावित्दा निम्म शागाबूलाराम seasyाके कयो करणेजात:5855 याजानमत जनश्या प्राधिकंवा પરિશિષ્ટ - ૨ Page #503 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ- ૨ ऊँउलाऊंडलवरपस्तघातदेवनासकार धारवधवाररसरशरवक्षाक्तासमात्य दिसवकोश्याचकवरस्तशतदस्तासा का३२.६ उजगोश्चनगवरश्वस्तवता मकोविचराशाजनावरकरार शवरावनामकरणाचक्रव १२॥ोचवरवतासकोशएिच॥ एकाध शतिरित्यात समनामाधिवटिता॥२॥ स्ठापना .एवामाग्रसरत्यत्वानि रातनमितिकारशक्तवमित्यंचाना प्यानाम्नानिरुण्यात र विजूषणानिक्षम स्वानिम्गंधापनोत्पलानितिलकानिनि धानानिरचानिसरितोड्याश्रमावश्या जदाकलाप्रखरवाविजयाशिवहस्कार नंहीश्वरद्वीप... ILIALI JILPES H ૪૫૯ Page #504 -------------------------------------------------------------------------- ________________ ४६० नंटीश्वरद्वीप... જૈન કોસ્મોલોજી मीशवञ्चकमामातियांचउसमा अष्कविहागाराफिलिदमयारम्मजोश श्मविमाणा वितरनगारदिशानाधमा | खिकरणाशमादाति ५२ताविमा । णाश्वणसहाशहानिफलिदमया। दमफालियामयाणलवणेजेोजा श्मदिमाणा५३ जायणिगमहिना गा बानडयालगाएग वेदान विमाणायाम विवरायसुचतपय ON: TA પરિશિષ્ટ - ૨ Page #505 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી mixBAR मोxinmaa Karent विमा . 28 ननरायनेही शानदर्शनंरकरणानामा करिalirगावअदिमिति विसंमायाम जोयालरकमपात सोयलिया । उदिमि नोरणवशनुमान २ लागि मरिमदीपदारिका पुकरणीकोलारमामयकिरणपिन उसासरशादसतोयशासनाविवश साबमममहोबारियोपारिवाजणगिशिमिन्हरेसवितेविनिमंदमहासावालाले पचय गरायचिनिश्कासिहराया दिमियाम्पसमा यिनिलमिणा सुमिणमसंगपिंगुरियायतमामिणकामा मरेसरवितात्यायामा मनीयमाक्षिा अयमलम लामावि उतममाणविनासवे नेमविजिणवणानिया हमारा दारिणदिमाता विशालामाबायकमुयो जस्करिणी सहरिग माणितोरणशरामरमणीयावि सुस्करणीनश्मिणा नत्ययमोहरायगोमता तर यमुदखवावी निजण दिसामुपया विजयायवेजया जयंतीश्वराश्यावेवावी। उस २दिमाउन चाविशारणाचामरवि सादि "दाबी रिमलाणा या नणपतगिरि सरसगविद्यारसिपिचाश्यवावहागिरासर सिरोहियदायरायविवाण इयणाकएचवविह देव निकायावसामसया २० तिनंदीश्वरस्तवन Կմն 40 PLOA पर नाब am अनि बापाला पा करती TAGSPOES धाकर REP00000 मिबदा कामी कामगारो माकरिता जनिकसाय:PAR नंष्टीश्वरद्वीप... પરિશિષ્ટ - ૨ ४६१ Page #506 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ 重重 重 重 - - - - - - - ऊंगलीय। be 张学 发来 居 Seau.. Q2MONOPONOPONOMW22220202020202020202OPOMORZ202% 杀器 ૪૬૨ Page #507 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી VAKAVATO ecedene राज्याविनोना विंशतितमः सर्गः ॥ | जीयाचेश्वर स्वामीगो) |स्वामीनो दिगावोस्पो लेक पिचरुः कुरमन स मितः सचाई नागास MHTCE SCHHA भ००००० पुरु राहाय‍ साकाक खढीद्वीपमा रहेल सूर्य-चंद्राहि... CRE पर्याप codaOd03) 2003 सूर्य सूर्य सूर्य सूर्य ५ २६ २१ द ४०००००पो० १० पूर्वः ।। तारा सुविता मा नारा પરિશિષ્ટ - ૨ ne sins दक्षण पश्चिम तुमय पादन रिएगसगि को आकाडी सन्नेतरं मने शिरक त्रीघावतया किनि अप्र माता किन्नु रा ४६३ Page #508 -------------------------------------------------------------------------- ________________ ४६४ अरुावर समुद्र भांथी उठतो तभरडाय.. 60 रणवम मु रमोधर्म ईशान ३ घनश्य इसदेवलोक श्वर २५ अवरक्ष CO ... श्रर्चिमादेवा लिमाटिप DOG O न विरोचनदिश नाकरश्विकरणदेव मा रिटा ● रिटर दक्षण सुत्र विश्वि वा" दिव१४० चंद्रा बुगलदे विमा०- Quo विमा UB दिवता ग्राम 10 रिमानंज पिं देवनादवा गदि नव य् O उत्तर જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ Page #509 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી 4 23102 O O 201 પરિશિષ્ટ - ૨ fuafacnfe... ૧૨ દેવલોક - ૯ પ્રૈવેયક - ૫ અનુત્તર - enteraf ૪૬૫ Page #510 -------------------------------------------------------------------------- ________________ ४६६ एवं सर्वतर पतरा साधर ८ मुपयछे 9 श्रमा १ ६ सुदसो 4 श्रीयस सुनाए। ४ ७ ३. सोमलसे २ सुन २ २६ ॥ वैभानिङ टेवलोsभां रहे प्रतर व्यवस्था... dsds cont DOO ०००००००००० १ २ ३ ४ ५ १३२ १ २. ३. 84 G ९ १० ११ १२ १३ ● ० ० ० १ १ १ १ १ १ २ २ २ २ १ ४ १२ नाग १३ १२ ११ १२ १३ १२ १२ १३ १२ ११ ११ ११ ११ १२ १२ १२ १२ २८ १० १२ १ १ ५ ७ ५ ११० छेद ५ १० १० ६ ११ ४ ० २७०. १० ११ १२ १३ १४ स. १४ १५ १६ १० सा. ७ १७ १७ १७ १८ ५ ५ ५ ५ ५ ४ ४ ४ ४ ४ ४ ४ ० १०३ २१.१२ १. १ ७ ४ ४ ५२३४२३४३३४३२१४ १७ २० २०२१ 12 14 ३६ 20 ४ ४ ४ ० २० ४.२० २० - १० ११ १२ www 22 १२ १२ १२ ६ ६ ६ ६ ६ 2020 Well he bhut Caleb 2 ०८ मत ३० ३१ मार met bebmle ५ धनदय२प्रस SERI જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ Page #511 -------------------------------------------------------------------------- ________________ | ૪૬૭ कर योगनाशादिनाशक मुतिः नासिरामं विमानस्य। ईशानस्र एशिबुदि मानावहिताः किंगिरा। लोणेररिया तो सादाना हर स्लिपाशदि । नम्तर विरुधरा स्तुतः मोधर्म गतसा देयः समुचता: ईशान दलो कस्रशसादा- सुंदरा नलेकचित्रादेश चाहिमानानामनमे निचितर नवाऊस मरणानदेविदस्त्रदेव कोदि मारोदितो ईसारगमनादविदम्मदे ब्रह्मादिमारगाईमिंउड्राईसिं याइत्यादितिगतशतका इदमेवमनमिविदित्तच्चातिका योधर्म शानोदेवी कौ JODI DID विमान বODIN प्रकासविमान O सौधर्म - शान हेवलोभां पंडितमद्ध + पुष्पावडी विभान व्यवस्था... જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ Page #512 -------------------------------------------------------------------------- ________________ ४६८ www.jainelibra वैभानिङ, व्यवस्था. Gilets - Rais racis und earn cai... Bị sisis ts6611 राः कमिशनशि शतत्रास्तिविजय। विमानवरम्। समदक्षिणस्यादिजयंतीच येतत्तरस्रादिशित देहिमाना मपराजिता सोसिदिनमध्ये सर्वा ऐसिनामकं वामतारा कामाशिषष्टिकास्ताए कि कादान्यत्रिका दोषिकाः। धामध् त्रिकोणा निदिवरतारततः किि कोराचारः पचतेस सर्वमूलक पहिले विमानका त्याधिकानिस्वः गतानि ऐ विज्ञातिः पातनिसाष्टाशीतानिए बातिस्त्रिकरणका पहितिःशताः । नावासमस्य CA TOUDERECE अपरा Ga जब 200MBO मर्वार्ध शिव avaan Tag पंचानुतर स्वापमा જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ Page #513 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ममचम म्यानर नियेषोदिमंचानर मादिसंबर वामनपथ ऊ असं५ ऊंडकसं०६ - तना वरिषसः। ग्रियकरण वनर जोशमियां विविदवत्रा २४ मीयालीममदम्मा दामया न अनुत्ररमोक्ष रिषमनार जोयणाणांना गवीसंमहिनागाककडमायमिंपचनारा५ भारणार श्क त१२ नारायसंयण श्रानंतर रविणनिदयंतरावरणवईमदमपणमयबदीमा बायालम शरणात. हिंलागा ककर्डमकंनिंदादमि २६ एयमिंशाणायणिए निएवंमगो न "अपनाराव सदा२6 अकादव कीलकसंग व्यव५ यावजछ नवनिदाइकममा नियणमीदालरकनेमीमदम्मपत्रमयां बिउमंग माईममा यावाति रनेमध्यण पचदेवा गति सभयतुरस्त्राटि ६ प्रडारनां संस्थान...' , - ४६E) परिशिष्ट-२ Page #514 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી १ लेश्याना स्वरुपने जतावतो भूवृक्ष... परिशिष्ट - २ Page #515 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ - ૨ .......................... : Pere Taiste Z TFOGTES; || અષ્ટાપદજી મહાતીર્થ.... 3019 રિયા માં | Illing A = = = TITLE "The Jain The Jain cosmology” ગ્રંથમાંથી સાભાર... - ૪૭૧ Page #516 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૨ -: પારિભાષિક શબ્દોના અર્થ : શબ્દ પૃષ્ઠ ૦૧૩ છે રાજલોક જિ સમભૂતલા નિમેષ ૪િ મહદ્ધિક દેવ જ શાશ્વત ફ્રિ રત્નપ્રભા નારકી ફ્રિ ઘમ્મા નારકી I ઘનોદધિ I ઘનવાત તનવાત જ ક્ષુલ્લકપ્રતર ૦૧૩ ૦૧૩ ૦૧૩ ૦૧૫ ૦૧૫ ૦૧૫ ૦૧૭ ૦૧૭ ૦૧૭ ૦૧૯ ૦૨૧ ૦૨૧ ૦૨૫ ૦૨૫ = અસંખ્ય યોજનનું ક્ષેત્ર... = મેરુપર્વતની તળેટીથી નીચે કહેલ ૮ચકપ્રદેશવાળી સમશ્રેણિ રૂપ ભૂમિ... = અસંખ્ય નિર્વિભાજ્ય સમય... = મોટિ ઋદ્ધિવાળા દેવ વિશેષ... = જે ક્યારેય નાશ ન પામે... = પ્રથમ નરક... = પ્રથમ નરક... = જાડુ પાણીનું થર... = જાડુ પવનનું થર... = પાતળુ પવનનું થર... = લોકાકાશના સમગ્ર પ્રતિરોમાં(નાનામાં નાના)જે એક એક આકાશ પ્રદેશાત્મક હોય છે. = જેની ક્યારેય શરુઆત નથી... = જેનો ક્યારેય અંત નથી... = સાથે જ રહેવાવાળા... = કહેવાયેલું... = મુસાફર... = સંપૂર્ણ વિશ્વ... = ધર્માસ્તિકાયાદિ ૬ દ્રવ્યોથી પરિપૂર્ણ આકાશપ્રદેશ... = ધર્માસ્તિકાયાદિ વિનાનો... = જેની ગણતરી થઈ શકે. = જેની ગણતરી ન થઈ શકે... = જે ગણતરીનો ક્યારેય અંત ન થઇ શકે... = જઘન્ય(ઓછામાં ઓછું). = ઉત્કૃષ્ટ(વધારેમાં વધારે)... = ઘી વગેરે... = અશુભ(મનને ન ગમનારા).. = ભૂજાવ ચાલવાવાળા-ખીસકોળી વગેરે(ભૂજપરિસર્પ)... = ચારપગવાળા(ગાયાદિ)... = છાતીવડે ચાલવાવાળા(સાપાદિ)... = ગોળ પદાર્થોનો ચારે બાજુથી રહેલ માપ... = કોટ(કિલ્લો)... = બગીચો(ગાર્ડન)... ૦૨૫ ૦૨૭ ૦૨૭ ૪ અનાદિ જ અનંત સાહચર્ય છે પ્રરૂપિત જ વટેમાર્ગ જિ લોકાલોક જિ લોકાકાશ &િ અલોકાકાશ I૪ સંખ્ય [ અસંખ્ય ૪ અનંત ફિક જા. જ ઉત્ક. * વૃતાદિ અમનોજ્ઞ જ ગર્ભજ સરીસૃપ ફ્રિ ચતુષ્પદ ફ્રિ ઉરપરિસર્પ ૦૨૭ ૦૨૭ ૦૨૭ ૦૨૭ ૦૩૯ ૦૩૯ ૦૫૩ ૦૫૩ ૦૫૫ ૦૫૫ ૦૫૫ ૦૬૧ ૦૬૩ ફ્રિ જગતી વનખંડ U * (૪૭૨ - Page #517 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી શબ્દ ૪ ઝરુખો r પદ્મ ૪ ગીર 1 વર્ષધર [જ કુટ ૪ બાહ્ય ૪ અત્યંતર વૃત્તિ ક્ત સચિત જ વિભાજન ૪ વિસ્તાર સ રુખમય * રાજધાની rTM વક્ષસ્કાર પર્વત T ખાણ ૪ ગ્રામ ૪ નગર ૪ પાટણ સિ મડંબક જ: દ્રોણમુખી ૪ સ્કંધાવાર ૪ હીટ ૪ અંજનવર્ણ * અરણ્ય ≈ ભ્રાંત ૪ સંસ્થાન rTM સાંવત્સરિક દાન રુ પુષ્પાવકિર્ણ * છêતપ rTM ગુણોપેત ચર ૪ અચર ૪ સમાવગાહી જ યાવત્કથિક ૪ ઇત્વરકથિક = ગેલેરી... = કમળ... = તે તે મહાક્ષેત્રોની વચ્ચે રહેલા પર્વતો... = વર્ષ એટલે ક્ષેત્ર(ભરતાદિ-૭)તેમાં જતા રોકનાર એટલે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જતા અટકાવે તેવા પર્વતો... = શિખર... = બાહર... = અંદર -Rast... = જીવવાનું... - ભાગ = પહોળાઇ – ચાંદીના = મુખ્યનગરી જયા સ્વયં રાજા રાજ્ય કરે) મહાવિદેહ ક્ષેત્રના એક વિજયથી બીજા વિજય વચ્ચે આવતા પર્વતો વિશેષ... (આક૨)= લોઢું વગેરે યા ઉપજે તે... = દેશના માણસોનું આસરારૂપ સ્થાન તે... = ન+કર=નકર અથાત્ કર (વેરો વગેરે)વિનાનું સ્થાન તે નગર... – જ્યાં વિવિધ દેશોથી કરીયાણા વેચવા આવતા હોય તે સ્થાન=પત્તન=પાટણ... = - જે સ્થાન સૈથી દુર હોય તે અર્થ = - જે સ્થાન જલમાર્ગ તથા સ્થળમાર્ગવાળું હોય તે (છાવણી)સૈન્યનો આવાસ સ્થળ = = દુકાન... કાળો કલર = જંગલ મિત(ભૂલેળો) = આકાર... – ૧ વર્ષ સુધી અપાતું દાન તે – છુટા છવાયા... = ૨ ઉપવાસ... = ગુણથી યુક્ત... = હાલતા-ચાલતા(અસ્થિર) = એક જ ઠેકાણે રહેલા(સ્થિર)... = સમાન અવગાહના(ક્ષેત્ર)વાળા... = જીવનપર્યંત રુપ... = અલ્પ સમય રુપ... પરિશિષ્ટ-૨ પૃષ્ઠ ૦૬૩ ૦૬૫ ૦૬૭ ૦૬૯ ૦૬૯ ૦૭૧ ૦૭૧ ૦૭૧ ૦૭૧ ૦૮૩ ૦૮૩ ૦૮૩ ૦૯૫ 6-20 ૧૪૯ ૧૪૯ ૧૪૯ ૧૪૯ ૧૪૯ ૧૪૯ ૧૪૯ ૧૪૯ ૧૫૫ ૧૫૯ ૧૫૯ ૧૭૩ ૧૭૯ ૧૮૩ ૧૮૩ ૧૯૩ ૨૦૧ ૨૦૫ ૨૦૯ ૨૪૩ ૨૪૩ 193 Page #518 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૨ જાણવા જેવી તારાdબોલનગરી... શ્રી સારાતંબોલના કાગળની હકીકત... શેઠ પદમશા શ્રીહરહંતશીદ્ધ શાહુ ભાઈ રતનચંદ ચરણાન શ્રી હેદરાબાદથી લી.શેઠ પદમશાના પ્રણામ વાંચજો. જત અહીંયા ખેમકુશલ છે. રાજાની કુશળતાના પત્ર લખવા. અપરત બીજું સમાચાર એક પ્રીછજો જે હો હમારા પરિવાર સમેત સંવત ૧૮૦૫ ની સાલમાં જાત્રા કરવા ગયા છીએ તેની હકીકત લખી છે. પ્રથમ અમદાવાદથી તારાતંબોલ શહેર કોશ ૪,000છે તેની વિગતપ્રથમ અમદાવાદથી કોશ ૩૦૦શ્રી આગ્રા શહેર છે, ત્યાંથી કોશ ૧૫૦ મુલતાન શહેર છે, ત્યાંથી શ્રી ખંડનાર શહેર કોશ 800 છે, ત્યાંથી કોશ ૩૦૦આશપુર નગર છે તેનો બજાર કોશ ૧૨ છે, ત્યાંથી કોશ ૨,૦૦૦ તારાતંબોલ શહેર છે. પ્રથમ હકિકત શ્રી ગૌતમસ્વામીજીની મૂરત છે મોટીપહોળી હાથ ૨૮ છે ઊંચ પણે હાથ ૩૮ છે ને પગના અંગુઠા ઊપર શ્રીફળ નંગ ૨૮ રહે છે તેની જાત્રા કરીને આગળ ચાલતાં થકી કોસ ૬૦૦ચાલ્યા ત્યાં તલાવ એક મોટા વન મળે આવ્યું છે તે તલાવનું માન કોસ ૧૨નું છે ને તેની વચમાં શ્રી અજિતનાથજીનું દેવળ છે ત્યાં અમે નાવડામાં બેસી જાત્રા કરીને આગળ ચાલ્યા. ત્યાં થકી કોશ ૫૦ શ્રીતલપુર નગર છે ત્યાં અમો ગયા. ત્યાં જિનપ્રાસાદ નંગ ૨૮ છે. તેમાં શ્રી ચંદનપ્રભુજીનું મોટું મંદિર છે તે મંદિર (દેરાસર) મધ્યે પ્રતિમાઓ ૧,૦૨૮ છે. તેનાં દરિસન કરીને અમો આગળ ચાલ્યા. ત્યાં થકી કોશ 800 ચાલ્યા ગયા ત્યાં શ્રી તલધાતાનો મુલક આવ્યો તેનાં ૧ લાખ પરગણાં છે, તેના આગળ તારાતંબોલ શહેર છે તે ઘણું મોટું છે. લાંબુ કોસ ૪૦૦નું છે, તે નગરનો કોટ લોઢાનો છે, રાજાનો મહેલ તથા કોટ સફેદ ધાતુનો છે. રાજાનું નામ શ્રી ધનેસરજીચંદ છે. સરવેરિદ્ધિમાન રાજ કરે છે એ નગર મધ્યે વેપારી લોક હીરા-માણેકમણી-રત્ન-કપડાં વગેરેની દુકાનો ઉઘાડી મૂકી અપને ઘેર જતા રહે છે, પણ કોઈ કોઈની વસ્તુ લેતું નથી એવું લોક ધરમી છે. એ નગરનો બજાર કોસ ૬૦નો છે, એ નગરમાં શ્રી જિનમંદિર ૬૦૦ છે ને રાજાપરજા વગેરે સરવેજિનધરમી છે, તેઓ જિન વિના બીજા કોઈને માનતા નથી તે દેવલો મધ્યે પ્રતિમાઓની ગણતરી ૨૪,૭૬૪ છે તેની વિગત નીચે પ્રમાણે છે.. ૪,૦૦૦-લીલા માણેકની છે, ૩,૪૮૬ -ધાતુ સોનાની છે, ૧૧-ગૌતમજીની છે, ૫ - લીલા હીરાની છે, ૯ - માણેકની છે, ૪૮૭ - કાળા રતનની છે, ૫૪૫ - લીલા રતનની છે, ૧૫,000- સફેદ રણની છે, ૬-પાસવર મુનિની છે, ૧૯૦- કેશરવરણી રત્નની છે, ૧ - મોતીની આંગળીઓના આકારમાં છે. ૧૬ - બાવના ચંદનની છે. ૪-હીરાની આંગળીના આકારની છે. ૪ - લીલા રત્નની આંગળીઓના આકારની છે. એમ કુલ ૨૪,૭૬૪ છે, એકંદર મળીને ચોવીસ હજાર સાતસે ચોસઠ છે. તિહા રાજાના મહેલ મધ્યે ચોક છે. તે ચોક મધ્યે શ્રી રિખવનાથજીનું દેરાસર છે. તે એક જોજન ઊંચું છે તેને બારણાં ચાર છે તે એક એક બારણામાં મંડપ ચોરાસી-ચોરાસી છે, એકેક બારણાની ચારે દિશામાં ૩૩૬ જિનપ્રાસાદનું ચાલું ત્રાંબાનું બંધ્યાવ્યું છે કોટનાં થંભ પાનાં છે કાંગરા સોનાના છે બીજા થંભરુપાના છે કાંગરા રુપાના છે. પરશાલનું શીંગાસન સોનાનું છે. ત્યાં થકી ચઢવાનું છે તે શીંગાસન ઊપર પ્રતિમાઓ ગઈ ચોવીશીની છે તે પ્રતિમાઓ આપ-આપના વરણમાં છે. તે રાજા દિન દિન પ્રત્યે ત્રણ-કાળ પૂજા કરે છે. રાજા બારગુણી છે, જિનધરમી છે, સમતાવંત છે, શીયલવંત છે, જસવંત છે, ગુણવંત છે, ધનવંત છે, સરવે ગુણોએ કરી બિરાજમાન છે. તે નગર મળે અમો દિન ૪ર રહ્યા છીએ ત્યાંથી એક બીજું ૧ દેવલછે તે મધ્યે પ્રતિમાઓ સુવર્ણ જડાવાની છે તેની ગણતરી ૧૩૨ની છે. બીજી પ્રતિમાઓ ફટકરતનની છે. તે નગર મધ્યે શ્રાવક મોતી ફતેહ તથા સંઘ મહાધરમવંત તથા જ્ઞાનવંત છે પરજા સરવે ગુણી છે - સમ કરણી છે. ત્યાં થકી કોશ ૩૦ જિનમંદિર છે ત્યાં માલબંધર આવ્યું. ત્યાં ઘણા મોટા ભંડારો છે (૪૭૪ } ૪૭૪ Page #519 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી -................. તેમાં ૧ ગ્રંથ૯ કરોડ શ્લોકવાળો છે તથા બીજા ધવળ ગ્રંથ ર છે તેમાં ૧ ગ્રંથ ૧ લાખ ૮૦,000 શ્લોકવાળો છે ને બીજો ગ્રંથ ૧ લાખ ૬૦,000 શ્લોકવાળો છે તે ગ્રંથ તાડપત્ર ઊપર લખેલા છે, પણ કોઈ ઉકેલનાર નથી. તે નગર મળે વિઘન દેખાડ્યું છે. ત્યાંના આચાર્ય વરસ ૯૦ના છે તે સુજતો આહાર લે છે તે સાધુજીનાં દરિસન કરી અમો આગળ ચાલ્યા. ત્યાં થકી કોસ ૬૫ ગગનગર આવ્યું. તે નગરના વન મધ્યે શ્રી રિખવદેવનું દેરાસર છે ત્યાં પ્રભાવચંદ્રજી સાધુજી છે તે માસ ૧ મધ્યે બે વાર પારણું કરે છે, આહાર સૂજતો મળે તો લેવો ન મળે તો બીજા માસમાં લેવો. એમ મોટા મુનિવરનાં દરિસન થયાં છે. ત્યાં થકી અમો આગળ જતા હતા ત્યારે સાધુજીએ આગળ જવા દીધા નથી, જે તમે આગળ જશો નહી, અહીંથી આગળ કોઈ જતું નથી. અહીંથી ૩૦૦ કોસ ઉપર એક રંગીયા માણસનો મુલક છે એવી હકિકત સાંભળીને અમો પાછા વળ્યા છીએ. સંવત્ ૧૮૨૧ના આસો સુદ-૧૫ ઘેર આવ્યા છીએ.. શ્રીમત પન્યાસજી કમલવિજયજી તથા મુનિ લાભવિજયજીના કહેવાથી.. ----------- - - - - - - - - - - - - - - - - - - - - - aus. = 6५२रोत तारापोवनगरीनागनी डीst...हैनात्मानंहसमा (भावना२)न। स्तसिमित प्रतनपानासोमांथीबीधेनछ... नीये प्रभाछ.... - - - - नवमि माउन सत्यतः Intणास्वस्तिशीराज-भरेनिषतयाअमरचंदजीराज निगरवास.१२कारकासमनोनिदामाकोसकसीरोही। सिंहाछकाको उपमेउता.१३२कामयागरो साहिजहारमा करतेनारजसनी २५००० हावी घोकाबाजीरिघ सीधीकास.30नाहोर १५५कोसमुनता। कोम चार ताहाघाएकोसमपरदेसतिहासिवनगर कोसविस्मारकासबाजारतिगमनगि योतिमाह एकत्सा ससामनगर उकासविस्तार २६ कत्सबाजार.विलंबबपावसाहतिलेगी तिहावी काम सास तानगर अकोसविस्तार १२कोसेबाजार विहाघरकोमपुरासापासपकासनामर मुगलराज। कर कोस इसकते बोल २कोसरिस्पर क्षको जनारकोशिमामासद मासा मोक लायक प्रदीप हामी 3000 महानो। मुन्नघाल्याब सामुन्नर दवा HEAadarsa बरा4000 नाम वादमाशspagीद्वारा प्रारविशीपारमावे तिहास कोसंबर कोरजीबानीनगरकोटालोट जनादुरद्वारकादातिहारेसमारंगजेबाजारमोजोमल घोबिधामरमाणस जुमे यान संन्याहारी निहा 13००कासप्रटवाघ मेवाघराणमोकाममा माहारी मेनुयनयी शनिधानाहानिहाछी२०.कोमा ताराताबोननगरकामविस्तारपकौसर्वजार विवा-चामेषत्रसाद शानदेवने नत्र राजासूरचंद ૪૫. Page #520 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ४६ जेन लोक जिनमा झापाले श्रीनिमग्न बोधगावाट २०पोरगी गमरेसा मी को महजार २०० दायरे ॥ परबतन निराधार मग हे जागे है: गाभट मोमाजी की अतमा-वामी हा घ१८ ढो राध के मनकीय जो करनाल. १२३ ते२स मात है। ऐसा हम जात्राकीनी हा हम तत्र रंग नामान गर है। तिलेत जा. बरो के को से बारे है उस तलाव के बीच कोस एक कोमल उमंगलमेवेा व्यार है मु य है। प्रतिमा रेक देहरा में प्रजतनाभजी की है. बाजी सुधधमार देवी दाघ १२ बारे की है फिक्र की है उस रामनामदिनाका बोडी हाथ शोदोट की है। उ-वी हा धमार है। सोअतमा वाचे दल की है। सरीजनमा देहरा४ मा रमे बहोत है। हमना स्वद कर गए। मे से हाउस की हासे हम बलात मात्र लिंगपुर नेग रहे। जहां वन में जैन का देहरा बोहत है।२५ पवास बन है। ति प्रदेश राजतिमा १ रोके कसोटी को है हा हा साठा तीन चौड़ी है। बहोत मना है कुमारजारा है। हो से हम गु-बजे को स१०० सोगरे।। तिहां तिल छोटी काल के है। ति होमियासुर मासाकीमा तिहारे लोकाबन२. कालो मस्वा का है। लिहता है उस परजैन का देहरा है। 43तिपन है बजे जोगतिमा हरा मे मतिमान होत है। बोआ काल से मान है। रा. मोजोग अहो दर से करवले सोकरेगा कलाका जैन बिनासरी बातन राजान्जेन करणादक देस का सेहर है सो से हर विने एक जालमा मेरी सागरंग कर तिमी है। जसमा २५०जार है। दुसरीत मा ५२॥ एक वन है। तिस के विचार कर लिया है। जनमारिकन सरगी ये का है। को नारे के समान कोमा २१३ ग्यारे मेरती का है। मानयाम्माकी है। अनमा १ऐ को काम सातपुवराज का है। मो दष्ट की हमार४- नम देसा विरतने की है। सोबा मन अनतमा २० दसदी क ४-मार कर। इसी अम्मा-सारीर हो तो मनोज मंमा। समये ऐका बम रेसमा बहोत है इस वीज પરિશિષ્ટ-૨ Page #521 -------------------------------------------------------------------------- ________________ 31 मारा ......................... પરિશિષ્ટ-૨ दरसराकायाम्पश्नावसेतामोष्यहोयाकुराहरजाकर दरबारमाहदिवसऐकुसेसावयानाके देवलहामी साताबा. कामदेवरोमप्रतमन्प्रतीत नोगतवर मानकीबोवासाकतिमा२बहानसबतिरंक कादेशलीदातीमालासबन्मापेअरकेवरका दुसराधनमासब30सीनहजारहा देहराबत सञ्चाह२॥श्कासमायकरसहत है। राजोरमेंस सेनाको हाराजाबहातगुणीहाउसनगरकार्वनमे है करदेहराहे उसकाधिएहमदरसरापाए।उही प्राग कंबनाउँहाहाँदेररहै। उसकापिरारमेरस पार फेरमागउहीनन है।ऐकेन्डश्चिन्नमुना नमकी सपनेवरसकाउँमश्नएकमंहनापंसाहा रकरतहै यान्वघरकीमरजाकस्न्याहारकर ही सुकमारकरतहैकरुजवत है फरवन मेजावत तिहीहमदरसएकुंवनप्रायने जीवावर५रगछि सादरमणकाप्रापतीनिहाँसेपीगारी मांगुहवे 3५०सादानानसेकसपरगरः सिहानबद्धीमुल्लेबी प्रदायनगरमाए निहोजेनबहानुनबड़ी उहजनका मोनवरतजनबद्धावियेऊतदहरहे सिसकापिएर हमसंगयोए अॅसबत्राकारजाकैदरबारमनकार विहाँसास्त्रतालेय उप्रेलिया महायज मामार्गवहजार हायवन हजार :निदेखनामागू३२८0गधीसहजारअन.. सैमासास्ववत्वरीसमेरधनहाहै सांस्त्र जीका राक्षसराहोनार विहान एकरला सुनाहो दिनर५पनर मन्त्राहरलताहार२त्ररथेन।कर गुरमान आमनाइवरीतोहारऽर:जाय तौलित होनहातोबन फेरेयाजाता हेमतिस्पकाथिए दरसरापारी मात्रामहाविदेषित्रेममानहाइसर जैनकाराजाप्रजासबहाशककरेगा देसकाहेजेन बीमुनाक विजनेकाबहारच्छरनवामोन्त्रा सिमानसीइमजात्राकावाचाबहमनावटकर फिरकरघेयर-१५०ीt२८. जो नामावंस उमाप्रमानाब्यात गसे संबत५मगार नेकपानातार प्रायो જૈન આત્માનંદ સભા (ભાવનગર) ४99 wwwmamemorary.org Page #522 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૨ -------------- પરિશિષ્ટ-ર | II લોકસ્વરુપ ભાવનાની સઝાય || જ્ઞાન નયનમાંહે ત્રિભુવનરુપે, જેણે જિન દીઠો લોગો. નિધણીયાતો પદ્રવ્યરુપો, પ્રણમો તસ જિન યોગો ... મુનિવર ! ધ્યાવો અઢીયદ્વીપ... નરલોગો જિહાં જિન મુનિવર સિદ્ધ અનંતા, જિહાં નહીં જ્ઞાન વિયોગો.. મુનિવર ! ધાવો... (1) આપે સિદ્ધા કેણે ન કીધો, જસ નહીં આદિ અંતો, લીધો કેણ ન જાયે ભૂજબળે, ભરીયો જંતુ અનંતો .. મુનિવર! ધ્યાવો... (૨) અનેક દ્રવ્ય પર્યાય પરિવર્તન, અનંત પરમાણું અંધે, જેમ દિસે તેમ અકળ અરુપી, પંચદ્રવ્ય અનુસંધે . મુનિવર ! ધાવો. (૩) અચલપણે ચલન પ્રતિ કારણ, ધર્માસ્તિકાય પ્રદેશો, સ્થિર હેતુ અધર્માસ્તિકાયથી, લોકાકાશ અતિદેશો મુનિવર! ધાવો... (૪) મધ્યે એક રજુ ત્રસ નાડી, ચઉદશ રજ્જુ પ્રમાણો, અનંત અલોકી ગોટે વીંટ્યો, મસ્તકે સિદ્ધ અહિઠાઓ . મુનિવર! થાવો.... (૫) અધોલોક છત્રાસન સમવડ, તિછ ઝલ્લરી જાણો, ઉર્ધ્વલોક મૃદંગ સમાણો, ધ્યાન “સકળ” મન આણો ... | મુનિવર! થાવો... (૬) | (કૃતિ - ઉપા. શ્રી સકળચંદ્રજી મહારાજા...) કટિ પર સ્થાપિત હસ્ત પ્રસારિત, પાદ પુરુષ જેવો જેહ, ષટુ દ્રવ્યાત્મક લોક અનાદિ, અનન્ત સ્થિતિ ધરનારો જેહ; ઉત્પત્તિ વ્યય ધ્રૌવ્ય યુક્ત તે, ઊર્ધ્વ અધો ને મધ્ય ગણાય, લોક સ્વરુપ વિચાર કરતા, ઉત્તમ જનને કેવળ થાય... II (“તત્ત્વચિંતનસંચય” ગ્રંથમાંથી સાભાર..) ૪૭૮ Page #523 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૨ .-..-.. -.. -..-.. -.. -.. -..-.. -.. - . - . - . ॥ग्रन्थ प्रशस्ति ॥ स्वस्ति श्री जगद्गुरु-जंगमकल्पतरु-शासनप्रभावक-गच्छनायकश्रीमद्विजयहीरसूरीश्वरपट्टपरम्पराप्रभवो - मुनिचक्रचूडामणिप्रवचनोन्नतिविधायक - सम्यग्दर्शनादिरत्नत्रयीदायक-परमोपकारीतत्कालिन मुनिकदम्बकाधिपति-महाप्रभावक-कर्मसाहित्यनिष्णातसिद्धांत मा हो दधि - पू ज्य पाद १००८ आचा यदे व श्रीमद्विजयप्रेमसूरीश्वरपट्टप्रभावक-संघहितचिंतक-वर्धमानतपोनिधिन्यायविशारद-अध्यात्मयुवाशिबिराद्यप्रणेता-आचार्यदेवश्रीमद्विजयभुवनभानुसूरीश्वर-पट्टधारक-शुद्धप्रायश्चितप्रदाता-सर्वजनप्रियगुरुकृपाप्राप्त-गीतार्थमूर्धन्य-परोपकारपरायण-निस्पृहशिरोमणीसिद्धांतदिवाकर-सुविहितगच्छाधिपति-आचार्यदेव श्रीमद्विजय जयघोषसूरीश्वरपट्टालंकार-परमकारुणिक-विपुलशासनप्रभावकसंविज्ञातद्रव्यानु योगविषयादि-राष्ट्रसंत-मेवाडदेशोद्धारकआचार्य देवश्रीमद्विजय-जितेन्द्र सूरीश्वर पट्टधारीविने यरत्नयुवाजागृतिप्रेरक-त्रिशताधिकदीक्षादानेश्वरी-साधुसाध्वीयोगक्षेमकारकआचार्य देव श्रीमद्विजय गुणरत्नसूरीश्वरपट्टविभूषक-विद्वद्वर्यषड्दर्शननिष्णात-युवाप्रवचनप्रभावक-विलसन्निर्मलशीलशालिनिरव द्यनिरतिशय चारित्रशालि - प्रत्यु षाभिस्मरणीयआचार्यदेवश्रीमद्विज य-रश्मिरत्नसूरीश्वरपाटपरंपराधारकविनेयशिष्यरत्न-परमपूज्य-मुनिराजश्रीहीररत्नविजयान्तेवासी मुनिश्रीचारित्ररत्नविजयेन गुरुकृपया लिखितो निखिलतत्त्वज्ञान प्रकाशनप्रदीपकल्पो “JAIN COSMOLOGY” अपरनाम "सर्वज्ञ कथित विश्व व्यवस्था" अनेकानेकचित्रसंपुटसमन्वितसविस्तृतगुर्जरीयभाषापरिसमेतो विशेषार्थः समाप्तः । __ इति श्रीसूर्य पुरनगरे अधुनाप्यखण्डप्रभावधारकश्रीमत्सहस्त्रफणादि पार्श्वनाथप्रसादात्... अस्तु. KAN विक्रम संवत् - २०६८ / चैत्र शुक्ल – २ तिथौ..... -४७E ) ४96 Page #524 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-ર - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા. દ્વારા રચિત/ પ્રેરિત માર્ગદર્શિત.. અધ્યયનોપયોગી સાહિત્ય.. ગ્રંથ નામ ભાષા (૧) મૂલપયડીબંધો પ્રા. / . (૨) ખવગસેઢી ભાગ-૧/૨/૩ સટીક અનુવાદ) પ્રા. સં. ૧ ગુજ. (૩) કર્મપ્રકૃતિગતમ્પશમનાકરણમ્ (૪) દેશોપશમના (૫) ભવસ્થિતિ-કાયસ્થિતિપ્રકરણ ટીકા (૬) ન્યાયાવતાર (સટીક અનુવાદ) સં. | ગુજ. (૭) સ્યાદ્વાદભાષા (સાનુવાદ) સં. | ગુજ. (૮) અનેકાન્તવાદપ્રવેશ (સાનુવાદ) સં. ગુજ. (૯) અનેકાનતજયપતાકા ભાગ-૧થી૫ (સાનુવાદ) સં. ! ગુજ. (૧૦) JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) ગુજ. ૫. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા. દ્વારા સંપાદિત ઉપદેશાત્મક સુંદર સાહિત્ય પુસ્તક નામ ભાષા (१) नमामि सूरि जितेन्द्रम् હિન્દી (૨) જૈન રામાયણ ગુજ. હિન્દી અંગ્રેજી (૩) જો જે કરમાય ના (ભવ આલોચના) ગુજ. હિન્દી / અંગ્રેજી (૪) એક હતી રાજકુમારી ગુજ. હિન્દી / અંગ્રેજી (૫) ટેન્શન ટુ પીસ ગુજ. હિન્દી (૬) ઉપધાન વાચના હિન્દી (૭) સચિત્ર તત્ત્વજ્ઞાન આલ્બમ હિન્દી (૮) ગુડ નાઈટ ગુજ. હિન્દી (૯) મન કે જીતે જીત (૧૦) ગુડ લાઈફ ગુજ. આગામિસાહિત્ય ગ્રંથ નામ ભાષા (૧) ઉદય સ્વામિત્ત્વ (સંસ્કૃતવૃત્તિવિવરણસહિત-સાતમા કર્મગ્રંથરૂપ) પ્રા. / સં. (૨) ઉદય સ્વામિત્વ (ગાથા | ગાથાર્થ | વિવેચન) (૩) ઉદય સ્વામિત્વ સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ ગુજ. (૪) બંધશતક (ભાગ- ૧/૨/૩) (સાનુવાદ ચૂર્ણિ-ભાષ-વૃત્તિ-ટિપ્પન સહિત) પ્રા. સં. { ગુજ. (૫) ન્યાયભૂમિકા (ચિત્રરેખા પદ્ધતિ સાથે) ગુજ. (૬) પ્રાકૃત વ્યાકરણ (ભાગ-૧૨) (વિસ્તૃત ઈંગ્લિશ વિવેચન સાથે) પ્રા. ગુજ. (૭) દ્વીપ-સાગર પ્રજ્ઞપ્તિ સંગ્રહણી (વિશિષ્ટ પદાર્થ સંગ્રહાદિ) પ્રા. સં. | ગુજ. (૮) THE JAIN SCIENCE (સર્વજ્ઞ કથિત વિજ્ઞાન) ગુજ. (૯) JAIN COSMOLOGY (સર્વજ્ઞ ઋથિત વિશ્વ વ્યવસ્થા) હિન્દી હિન્દી ગુજ. ૪૮૦ Page #525 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી ____ --------------- ----------------- પરિશિષ્ટ-ર આ JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) ગ્રંથને જોયા વાંચ્યા બાદ આપશ્રીનો અણમોલ અભિપ્રાય: અમને મોકલવા અવસર જોશો... ૦૦૦ તા. ક. = નીચે લખેલ સરનામા ઊપર આંગડિયું - કુરીયર અથવા પોસ્ટ કરી શકાશે.. શા. ભંવરભાઈ ચુનીલાલજી clo, ભૈરવ કોપોરેશન, S/55 વૈભવલક્ષ્મી કોમ્પલેક્ષ ધી કાંટા રોડ, અમદાવાદ-380001 M. 9427711733, R. 079-27500725 - ૪૮૧) ૪૮૧ Page #526 -------------------------------------------------------------------------- ________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૨ ખુશખબર.... ખુશખબર.. ખુશખબર.... જિનશાસનનાં નભોમંડલમાં... જિનગુણ આરાધક ટ્રસ્ટ તરફથી.... હિન્દી ભાષીયો માટે.. આ JAIN cosMOLOGY ગ્રંથને લાગતું વળગતું. એક દળદાર આગામિ સાહિત્ય એટલે... सचित्र तत्त्वज्ञान का नया नजराना... ILLUSTRATED AIN COSMOLOGV सर्वज्ञ कथित विश्व व्यवस्था (સંવધત હિન્દી આવૃત્તિ) { તા.ક.ર ટુંક સમયમાં આપશ્રી સામે આ ગ્રંથ પણ પ્રસ્તુત થઈ જશે. } તો. ક. આ JAIN cosMOLOGY ગ્રંથ, જૈન દર્શનના અનેક સિદ્ધાંતોને સમજવા અને સમજાવવા માટે પર્યાપ્ત સામગ્રી પૂરી પાડે છે. તેથી તમે વાચીને બીજા અનેક ભવ્ય જીવોને વાચવાની પ્રેરણા કરી શકો છો અને તેના આધારે સુકૃતનો સેતુ બાંધી શકો છો. * આ ગ્રંથ, બીજે -ત્રીજે મૂકીને જ્ઞાનની આશાતના ન થાય, તેની ખાસ સંભાળ રાખશો. * જો ગ્રંથની જરૂરિયાત ન હોય, તો આ ગ્રંથમા લખેલ પ્રાપ્તિસ્થાન પર ખુશીથી પરત કરવા વિનમ્ર વિનંતી.. ૬. જિનગુણ આરાધક ટ્રસ્ટ ૪૮૨ Page #527 -------------------------------------------------------------------------- ________________ Page #528 -------------------------------------------------------------------------- ________________ જે વિવિધ વિષયોન મોહરુપ ઝેરને ઉતારે એનું નામ તવજ્ઞાન જ જે તારક તત્ત્વો તરફ રુચી જગાડે એનું નામ તcવજ્ઞાન જે શાથhત સુખોની પ્રાપ્તિ માટે લક્ષ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન છે જે સંસારવાસમાં મહેમાન બની રહેવું શિખડાવે એનું નામ તત્વજ્ઞાન જ જે વિરતિમાં સફળ અને ભક્તિમાં પાગલ બનાવે એનું નામ તત્વજ્ઞાન આ જે શોક-સંતાપથી રહિત અનંત સુખનાં માલિક બનાવે એનું નામ તત્વજ્ઞાન જે હૃદયમાં વ્રત અને મુખમાં અમૃત લાવે એનું નામ તcવજ્ઞાન જે તમામે તમામ પાપોની ઉપેક્ષા કરાવે એનું નામ તત્વજ્ઞાન જે એક માત્ર મોક્ષ પ્રતિ જ અપેક્ષા કરાવે એનું નામ તત્વજ્ઞાન જે કઠોરવચનનો ત્યાગવડે સર્વ જીવોને વશ કરાવે એનું નામ તત્વજ્ઞાન જે કૃનતા નાશક અને કૃતજ્ઞતાધારક બનાવે એનું નામ તtવજ્ઞાન જે શારીરીક અને આત્મિક આનંદતા માટે સમર્થતા ધરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે આત્માને પરમાતમા બનાવે એવું ૧ માત્ર શાન એનું નામ તત્વજ્ઞાન જે સર્વજીવો પ્રતિ દોષદ્રષ્ટિ છોડાવી ગુણદ્રષ્ટિ ધારણ કરાવે એનું નામ તવજ્ઞાન જે ગૃહપાશને છોડાવી ગુરુપાશથી બંધાવે એનું નામ તeઘજ્ઞાન આ જે પ્રભુ ભક્તિ પ્રતિ નાસ્તિકો છે તેમને પણ આસ્તિક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે આશ્રવના રોધક અને સંવરના ચાહક બનાવે એનું નામ તત્વજ્ઞાન જે અંત સમય સુધી સમાધિભાવ કરાવે એનું નામ તત્વજ્ઞાન આ જે દુ:ખમય અગારમાય બતાવી અણગાતભાવ તરફ લઈ જાય એનું નામ તત્વજ્ઞાન જે અમોધ ગુરુકૃપા પ્રાપ્ત કરાવી જીવન ઉજજવલ બનાવે એનું નામ રાવજ્ઞાન - જે મૂર્તિપૂજાનો દ્વેષીઓને મૂર્તિપૂજક બનાવે એનું નામ તcવજ્ઞાન જે ચાર નિક્ષેપે ભવ્ય જીવોને તારે એનું નામ તત્વજ્ઞાન - જે જિજ્ઞાસુવૃંદની જ્ઞાનવિપાસાને તૃપ્ત કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરમપિતા પરમાત્માની નિત્ય અનુમોદના કરાવે એનું નામ તત્વજ્ઞાન જે દેવગુરુની ભક્તિમાં વિશિષ્ટ શક્તિ અપાવે એનું નામ તcવજ્ઞાન જે પરલોક અને પરમલોક તરફ દ્રષ્ટિવાનું બનાવે એનું નામ તtવજ્ઞાન જે જીવનની સાધનામાં સફળ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવકરુણા અને જાત કઠોરતાનું આદર્શ જીવન બનાવે એનું નામ તત્વજ્ઞાન જે સંયમ અને તપનું મનોહર મિલન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જ્ઞાન અને ક્રિયાનો સુભગ સમન્વય કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ભક્તિરાગ અને વિષયવિરાગની પ્રધાનતા બતાવે એનું નામ તત્વજ્ઞાન - જે ગુરુવિનય અને શિષ્ય વાત્સલ્ય કરાવે એનું નામ તત્વજ્ઞાન જ જે પ્રકૃષ્ણ મેઘા અને ભાવનાશીલ ઉર્મીઓનાં સ્વામી બનાવે એનું નામ તવજ્ઞાન જે સકલાગમ રહસ્યવેદી અને જિનાજ્ઞા મર્મવેદી બનાવે એનું નામ તcવજ્ઞાન જે નિત્ય સુકૃતાનુમોદના અને દુષ્કૃતગહાંગ્રહો કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે સર્વજીવોને સમાનદ્રષ્ટિથી જોનાર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે સવિ જીવ શાસન રસીની ભાવને ભાવિત કરાવે એનું નામ તtcવજ્ઞાન જે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી પ્રતિબદ્ધ બનાવે એનું નામ તત્વજ્ઞાન જે આંતરશત્રુઓનો નાશ કરવા માટે હરપળ સાવધાન એનું નામ તત્ત્વજ્ઞાન - જે ૧૮ પાપથાનક રુપ હાથિઓને ભેદવા માટે સિંહ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉપશમરસનો ઉપાસક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સિદ્ધપદનો સાધક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે જીવન નૈયાને નાયક બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પ્રેમની સુગંધ ફેલાવી, સ્નેહની સરગમ બજાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે બાહાભાવોમાં વિરાગતા સાથે સર્ક્યુતર ભાવોમાં લીનતા લાવે એનું નામ તત્વજ્ઞાન જે દિવ્યદૃષ્ટિનું દાન અને પ્રેરણાનું અમૃતપાન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કાયાનાં નામને પણ અમરત્વ પ્રદાન કરાવે એનું નામ તત્વજ્ઞાન જે સત્યપક્ષનો જે સદા પક્ષપાણી ઘાનાવે નું નામ તત્ત્વજ્ઞાન જે સર્વ સાધમિકો પ્રતિ પ્રમ-વાસરાવાનું બનાવે એનું નામ તત્વજ્ઞાન - જે અધ્યાત્મભાવમાં સદાએ નિમગ્ન બનાવે એનું નામ તવજ્ઞાન જ જે પ્રમાદ રુપ પર્વતોનો હંમેશા ચૂરેચૂરા કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે નવતત્વોનાં ચિંતનમાં નિપુણ મતિ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે જીવવિચાર દ્વારા જગતનાં સર્વ જીવોનું ભાન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે લઘુ સંગ્રહણી દ્વારા વિશ્વનું કિંચિત્ સ્વરુપ બતાવે એનું નામ તત્વજ્ઞાન જે દેડક દ્વારા ૨૪ દ્વારોથી જ્ઞાન વધારે એનું નામ તત્ત્વજ્ઞાન છે જે પ્રથમ કર્મગ્રંથથી કર્મનાં ભેદો જણાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે દ્વિતીય કર્મગ્રંથથી ૧૪ ગુણઠાણા સમઝાવે એનું નામ વવજ્ઞાન જે તૃતીય કર્મગ્રંથથી કર્મ કેવી રીતે બંધાવે તે બતાવે એનું નામ તત્વજ્ઞાન જે ચોથો કર્મગ્રંથથી કર્મનો મર્મ જણાવે એનું નામ તરવજ્ઞાન જે પાંચમાં કર્મગ્રંથથી ૧૦૦ ગાથા બતાવે એનું નામ તવજ્ઞાન જે છરા કર્મગ્રંથથી કર્મોનાં ભાંગાઓ બતાવે એનું નામ તવજ્ઞાન જે ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ મંડાવે એનું નામ તત્વજ્ઞાન જે બંધ-ઉદય-ઉદીરણો અને સત્તાનું અસ્તિત્વ બતાવે એનું નામ તત્વજ્ઞાન જે મતિ (બુદ્ધિ) ને તીણા બનાવે એનું નામ તત્વજ્ઞાન જે શ્રુતનો વારસો સમૃદ્ધ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અવધિજ્ઞાનની મહિમા વધારે એનું નામ તત્ત્વજ્ઞાન જે મન:પર્યવજ્ઞાનની મહિમા વધારે એનું નામ તત્ત્વજ્ઞાન જે કેવળજ્ઞાનની સૂમતા બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન - જે દર્શનાવરણીય કર્મથી મુક્ત કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે વેદનીય શાતા-અશાતાનો વિભાગ પાડે એનું નામ તત્વજ્ઞાન જે મોહનીય કર્મનો નશો ઉતારે એનું નામ તત્વજ્ઞાન છે જે એકાંત શુભ આયુષ્ય બંધાવે એનું નામ તત્વજ્ઞાન જે તીર્થકર નામકર્મ સુધી લઈ જાય એનું નામ તત્વજ્ઞાન જે ઉચ્ચ ગોગમાં જ જમઅપાવે એનું નામ તત્વજ્ઞાન જે સઘળાય અંતરાયો નાસ કરે એનું નામ તત્ત્વજ્ઞાન જે પ્રદર્શનની માહિતિ આપે એનું નામ તત્વજ્ઞાન જે ચોવિશે તીર્થકરોનાં જીવનથી માહિતગાર બનાવે એનું નામ તત્વજ્ઞાન જે ગણધરોનાં ઉત્કૃષ્ટ ગુણોનું જ્ઞાન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન : જે શુભ અને અશુભ વિપાકનો ભેદ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ગહન એવા નય/નિક્ષેપાદિના ભાંગા બતાવે એનું નામ તત્વજ્ઞાન જે શ્રમણોપાસકોની આચાર વ્યવસ્થા બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સંયમી જીવનનાં આચાર-વિચાર બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કિયાવાદીનું મંડન અને અક્રિયાવાદીનું ખંડન કરે એનું નામ તત્ત્વજ્ઞાન જે જૈન દર્શનના જ મુખ્ય તત્વોનું નિરુપણ કરે એનું નામ તત્વજ્ઞાન : જે દ્વાદશાંગી અને ૬૩ શલાકા પુરુષોનું નિરુપણ કરે એનું નામ તત્ત્વજ્ઞાન જ જે ગૌતમસ્વામીનાં ૩૬૦૦૦ પ્રશ્નોનાં ઉત્તર બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે આનંદાદિ ૧૦ મહાશ્રાવકોની જીવનચર્યા સમજાવે એનું નામ તત્વજ્ઞાન જે ઉત્સર્ગ અને અપવાદનું સંતુલન જાળવે એનું નામ તત્ત્વજ્ઞાન Page #529 -------------------------------------------------------------------------- ________________ જે ખગોળીય સૂર્ય-ચંદ્રાદિની ભ્રમણાઓને નિવારે એનું નામ તત્ત્વજ્ઞાન જે શાસ્ત્રદૃષ્ટિથી નરકોનું યથાર્થ સ્વરુપ બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સુખમાં નિમગ્ન એવા દેવતાઓનું સ્વરુપ સમઝાવે એનું નામ તત્ત્વજ્ઞાન જ્યોતિષ અને નિમિત્ત શાસ્ત્રોનું પણ જ્ઞાન ધરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ઈન્દ્રાદિની ઉત્કૃષ્ટ સમૃદ્ધિનો સ્વામી બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવોની ૧૦ પ્રકારે અવસ્થા બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જે અંત સમયે અનશનમાં ભાવો કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અરિહંતાદિ ૪ શરણોનું અસ્તિત્વ બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પાપો પ્રતિ પ્રાયશ્ચિત આલોચનાનાં ભાવ જગાડે એનું નામ તત્ત્વજ્ઞાન જે શ્રાવકનાં દૈનિક ૬ કર્તવ્યો પર પ્રકાશ પાડે એનું નામ તત્ત્વજ્ઞાન જે પયુર્ષણનાં ૫ કર્તવ્ય પર પ્રકાશ પાડે એનું નામ તત્ત્વજ્ઞાન જે ચાતુર્માસિક ૯ કર્તવ્યો પર પ્રકાશ પાડે એનું નામ તત્ત્વજ્ઞાન જે ૧૩ પ્રકારે માનસિક ગુણો વિકસાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વ જીવો સાથે ક્ષમાપના કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જૈન ધર્મનું અદ્વિતીય જ્ઞાન એનું નામ તત્ત્વજ્ઞાન જે આત્મકલ્યાણ તરફ લઈ જાય એનું નામ તત્ત્વજ્ઞાન જે મૃત્યુને મહોત્સવ બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પૂર્વાચાર્યોથી પરંપરાએ આવેલું એનું નામ તત્ત્વજ્ઞાન જે માનરુપી પર્વતોને ભેદવામાં વજ્ર સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે સાર અને અસારનો ભેદ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવનને અહિંસામય બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે મુખ્ય ગુણોનું નિરુપમનિધાન એનું નામ તત્ત્વજ્ઞાન જે પાંચમાં આરાનું અંત સુધી રહેનારુ એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વશાસ્ત્રોનાં પદાર્થના હાર્દને સમજાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે હેય અને ઉપાદેયનો વિવેક કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે આલોક-પરલોકમાં સમાધિ અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે રસવૃત્તિને વશ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે દરેક સમયે વિશુદ્ધ પરિણામો બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વજ્ઞ તીર્થંકરો દ્વારા પ્રરુપિત એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવનને ઉચ્ચ ગતિ તરફ પ્રેરે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરલોકમાં સદ્ગતિ અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કષાય રુપી કિચડને સુકવી નાખે એનું નામ તત્ત્વજ્ઞાન જે શરણાગત ઉપર વાત્સલ્યવાન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે દ્વાદશાંગીધારક ગણધરો દ્વારા ગ્રથીત એનું નામ તત્ત્વજ્ઞાન જે દેહ અને આત્માનો ભેદ-જ્ઞાન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરંપરાએ પરમગતિ અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અત્યંત વિશુદ્ધ બુદ્ધિ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સચ્ચિદાનંદમય સ્વરુપ બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કલ્યાણકારી-મંગલકારી-સંઘિહતકારી એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવનને ઉજમાળ કરે એનું નામ તત્ત્વજ્ઞાન જે કુમતિમાં જતાં અટકાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જગત્ માટે એક મહાન આદર્શ છે એનું નામ તત્ત્વજ્ઞાન જો ન પ રથ માટે સારથી સમું એનું નામ તત્ત્વજ્ઞ8xrf ---- 8 12 જે જીવન જીવવાની કળા સખડાવે અનુ નામ તત્ત્વજ્ઞાન જે જીવનને આરાધનામય બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પરમશ્રદ્ધાને ઉત્પન્ન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સદ્ગુણ રુપી ગંગા નદીમાં પાણી સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે સંસારમાં રહેવા છતા પણ અલિપ્ત બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે વર્તમાન યુગમાં સર્વ શ્રેષ્ઠ જ્ઞાન એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉત્તમોત્તમ પંડિત મરણ અપાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે અપૂર્વ ગુણોનાં સર્જનમાં તત્પર એનું નામ તત્ત્વજ્ઞાન જે શ્વાસે શ્વાસે પંચ પરમેષ્ઠિઓને યાદ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સઘળાય સાવધ વ્યાપારોનો ત્યાગ કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જિનસાસન રુપ ગગનાંગનમાં ધ્રુવ તારો એનું નામ તત્ત્વજ્ઞાન જે દર્શન-જ્ઞાન-ચારિત્ર રુપ રત્નત્રયી સંપન્ન એનું નામ તત્ત્વજ્ઞાન જે ૧૦ પ્રકારનાં યતિધર્મનું પાલન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ૭૦ પ્રકારે કરણ-સિત્તરીના ભેદો બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પંચાચાર પાલનમાં તત્પર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ષડ્વવનિકાયનાં રક્ષણમાં તત્પર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ધર્મધ્યાનાદિ શુભ ભાવોમાં સદા રક્ત બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ગુણિજનોમાં અત્યંત વલ્લભ પ્રિય એનું નામ તત્ત્વજ્ઞાન જે ગુણોનાં સમુહનું એકમાત્ર નિવાસ સ્થળ એનું નામ તત્ત્વજ્ઞાન જે જૈનશાસન પ્રતિ પૂર્ણ વફાદારી બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ભવ્યજીવોને સદ્ધર્મ રુપી દેશનાનું પાન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ચંદ્રની સમાન સોળે કળાએ ખીલેલો એનું નામ તત્ત્વજ્ઞાન જે આ અવનિતળનું અલંકાર છે એનું નામ તત્ત્વજ્ઞાન જે અકુશલ મન-વચન-કાયાની પ્રવૃત્તિ રોકાવે એનું નામ તત્ત્વજ્ઞાન રુપી ગંધહસ્તિઓ માટે સિંહ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન သို့ કુમત જે સૌભાગ્યવš ભવ્યજીવોનાં ચિત્તને રંજન કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે ગ્રહણ-આસેવન રુપ બે શિક્ષાઓ સિખડાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે પૃથ્વી ઉપર અપ્રતિબદ્ધ વિહાર કરાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે સર્વજ્ઞ ભગવંતોનાં સિદ્ધાંતોનો પ્રચારક એનું નામ તત્ત્વજ્ઞાન જે ઉન્માર્ગનું ઉત્ખલન કરી સન્માર્ગમાં સ્થિર કરાવે એનું નામ તત્ત્વજ્ઞાના જે સંસાર રુપ અગ્નિમાં બળતા જીવો માટે મેઘ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે જીવને પ્રતિદિન ઉત્તરોત્તર સંવેગવાન બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જિનેશ્વરની આજ્ઞાનો મર્મ બતાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે કર્મરોગથી પીડિત માટે ભાવ વૈધ સમાન એનું નામ તત્ત્વજ્ઞાન જે કલ્યાણકારી વેલડી માટે જલની નહેર સમ એનું નામ તત્ત્વજ્ઞાાન જે પાંચે ઈન્દ્રિયોનાં દમન કરવામાં તત્પર બનાવે એનું નામ તત્ત્વજ્ઞાન જે જિનશાસન રૂપી સરોવર માટે રાજહંસ સમ એનું નામ તત્ત્વજ્ઞાન નિશ પ્રગલિશ આવ્યા નિન માટે એનું નામ સેનાના Page #530 -------------------------------------------------------------------------- ________________ સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું.... ILLUSTRATED TAIN COSMOLOGV | સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા એટલે.. હું કુમતો રુપી રાજાઓને વશ કરનાર... “ચાતુરંત ચકવર્તી રાજા” & વસ્તુ વ્યવસ્થાને મર્યાદામાં રાખનાર... “અંકુશ” . મિથ્યામત રુપી અંધકારને દૂર કરનાર... “ભુવનભાનુ” . જડ-ચેતન પદાર્થોને યોગ્ય ન્યાય દેનાર... “ન્યાયાધિશ” ' મિથ્યા વિવાદોને ઉપશાંત કરતો એક માત્ર... “શાંતિદૂત” પ્સ જૈનશાસનની અજેયતા સૂચવતો... “પંચરંગી ધ્વજ” પ્ટે. એકાંત દર્શનોરુપી હાથીઓના છંદોને ભગાડનાર... “કેશરીસિંહ” પાખંડીઓના મિથ્યા બકવાસને ચૂપ કરનાર બાહોશ... “બેરીસ્ટર’ અનંત ધર્માત્મક વસ્તુનું સાપેક્ષ પ્રતિપાદન કરનાર... “મધ્યસ્થ વક્તા * રાગાદિ શત્રુઓનો સંપૂર્ણ નાશ કરનાર એક માત્ર... “ચકરત્ન” | શ્ન પાપીઓનાં પાપને પાવન કરતું... “ગંગોત્રીનું નિર્મળ જળ” આત્મા ઉપર પડેલા રાગ-દ્વેષાદિના ડાઘ બતાવનાર... “દર્પણ”, ફે આત્મિક રોગોને મટાડવા માટેનું અદ્વિતીય... “ઔષધ” ભવસાગરથી પાર પમાડવા માટે સર્વશ્રેષ્ઠ... “જહાજ” . સંસારસાગરમાં દિગ્મઢ બનેલા આત્મા માટે... “દીવાદાંડી”, [ સંસાર દાવાનળથી દગ્ધ થયેલ આત્મા માટે... “ચંદ્રકાંતમણિ”, ટ્ટ દર્શન-જ્ઞાન-ચારિત્ર રુપ મોક્ષમાર્ગનો... “પથદર્શક’’ | - સંપૂર્ણ લોકાલોકને સ્વતેજથી પ્રકાશિત કરનાર... “મહાદિપક' * આત્માને પરભાવમાંથી સ્વભાવમાં લઈ જનાર... “પરમ આલંબન”, શ્કે. જૈનશાસનની શ્રેષ્ઠતા બતાવનાર સર્વશ્રેષ્ઠ... “સિદ્ધાંત’’ અનંત તીર્થકર ભગવંતોની અનોખી ભેટ... , એટલે જ... Serving JinShasan ) સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું..... ILLUSTRATED TAIN COSMOLOG 148123 સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા gyanmandirkobatirth.org Jain bucation International