SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી -~-.-.-.-મધ્યલોક લવણસમુદ્ર અંતર્ગત ગૌતમ-સૂર્ય-ચંદ્રાદિ દ્વીપોનું યંત્ર 49 દ્વીપ | દિશા (જંબૂ જગતથી દૂર પરસ્પર દૂર વૃત્ત | જંબૂ તરફ | શિખા તરફ | ઉપર અધિપતિ દેવ મેરુથી). વિસ્તાર | જળથી ઉંચા જળથી ઉંચા | શું છે? ૧ ગૌતમદ્વિીપ પશ્ચિમે |(જબૂ. જગતીથી) | ૧૨,૦%યો. ૧૨,૦ળયો. યો.ભા. | ૨ ગાઉ સુસ્થિતદેવનો | લવણસમુદ્રનો ૧૨,૦%યો. ૮૮-૪૦ પ્રાસાદ |અધિપતિ સુસ્થિતદેવ ૪ ચંદ્રદ્વીપ પૂર્વે |(જબૂ. જગતીથી) | ૧૨,૦ળયો. ૧૨,૦૦યો. ૮૮-૪૦ | ૨ ગાઉ | ચન્દ્ર પ્રસાદ | ૨ જેબૂના ચન્દ્ર ૧૨,૦ળયો. ૨ લવણના ચન્દ્ર ૪ સૂર્યદ્વીપર | પશ્ચિમે |(જબૂ. જગતીથી) | ૧૨,૦Dયો. ૧૨,00ો .| ૮૮-૪૦ | ૨ ગાઉ | સૂર્ય પ્રાસાદ | ૨ જંબૂના સૂર્ય ૧૨,00યો. ૨ લવણના સૂર્ય ૮ ચન્દ્રદ્વીપ પૂર્વે | (ધાતકીથી) | ૧૨,૦Dયો. ૧૨,૦ળયો.| ૮૮-૪૦ | ૨ ગાઉ ] ચન્દ્ર પ્રસાદ ૨ જેબૂના ચન્દ્ર ૧૨,૦ળયો. ૬ ધાતકી ચન્દ્ર ૮ સૂર્યદ્વીપ | પશ્ચિમે | (ધાતકીથી) | ૧૨,000યો. ૧૨,૦ળયો.| ૮૮-૪૦] ૨ ગાઉ | સૂર્ય પ્રાસાદ | ૨ જંબૂના સૂર્ય ૧૨,00યો. ૬ ધાતકી સૂર્ય ૩-૩ તીર્થદ્વીપ' ઉત્તરે-૩ /(જબૂ. જગતીથી) ૧૨ યોજન | સાધિક | ૨ ગાઉ | તીર્થદેવના | માગધ-વરદામદક્ષિણે-૩ ૧૨ યોજન ૫) યોજન પ્રાસાદ પ્રભાસ વેલંઘર-અનુવેલંઘર પર્વતો ક્રમ | વેલંધર | કઈ ! તે તે દેવોના શેના ૧૮ પર્વતોની મૂલ | ૮ પર્વતોનું પર્વતોનું અનુલંધર | દિશામાં | નામ | બનેલ છે? | ઊંચાઈ મૂલ મધ્ય | શિખર | પરસ્પર પર્વતોનું | કઈ વિસ્તાર | વિસ્તાર | વિસ્તાર | અંતર" નામ | વિદિશામાં ૧ | ગોસૂપ | પૂર્વ | ગોસ્તૂપ | સુવર્ણ ૨ | ઉદકભાસ | દક્ષિણ | શિવ | અંકરન ૩ | શંખ | પશ્ચિમ | શંખ ગુરૂપુ (રજત) ૪ | દકસીમ | ઉત્તર | મનઃશિલ | સ્ફટિક કર્કોટકર | ઈશાન | કર્કોટક રત્ન ૬ | વિધુત્રભ અગ્નિ | કર્દમક રત્ન વાયવ્ય | કૈલાશ | રત્ન | ૮ | અરુણપ્રભ | નૈઋત્ય | અરુણપ્રભ રત્ન સર્વ પર્વતો ૧,૭૨૧ યો.થી અધિક સર્વ પર્વતો ૪૩૦ યોજન, ૧ ગાઉ સર્વ પર્વતો ૧,૦૨૨ યોજન સર્વ પર્વતો ૭૨૩ યોજન સર્વ પર્વતો ૪૨૪ યોજન સર્વ પર્વતો ૭૨,૧૧૪ યોજન અંશ ૭ | કલારી જે આ વેલંજર-અqવેલંધર ૮ પર્વતો ઉપર ૮ પ્રાસાદ છે જે ૬૨ : યોજન ઊંચા અને ૩૧; યોજના વિસ્તારવાળા છે. એ પ્રાસાદોના મધ્ય ભાગે સર્વ રામચ મહાપીઠિકા ૧ યોજવા વિસ્તારવાળી અહો ! યોજન ઊંચી છે, અને તે ઉપર ધર્યાત એવા ગોતૂપ વગેરે દેવોને બેસવા યોગ્ય ૧-૧ મિહાસા છે, અને તેને ફરતા સામાકાકદિ દેવોનાં ભદ્રાસનો છે, એ પ્રમાણે વિજયદેવતા પ્રાસાદ સરખા એ પ્રાસાદ છે. પોતાની ગોરસ્તૃપા આદિ નામવાળી રાજધાનીમાંથી જ્યારે અહીં આવે ત્યારે ર્યારંવાર Íહિત પોતાના પ્રાસાદમાં બેસે છે, નહીંતર પ્રાસાદ શસ્થ રહે છે, પરંતપર્વત ઉપરના મનોહર સપાટ પ્રદેશોમાં તો હંમેશાં અનેકાનેક દેવ-દેવીઓ ફરતાં અથવા સૂતાં (એટલે આરામ કરતાં)બેસતાં હોય છે. ન ૧૧૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org - ૧૧૧
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy