SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી ક્રમ ૧ ર ૩ ૪ ૫ દ સ્થલ ભરત ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્રમાં જીપમાં લવણ સમુચ્યાં ધાતકીખંડમાં ઘલોપિસમુદ્રમાં અર્ધ પુષ્કરાર્ધદ્વીપમાં અશોમાં નીમહીપાં નંદીશ્વરાદિસમુદ્રમાં તિÁલોકમાં વલોકમાં મેરુપર્વતમાં અસીટીમ ૧૨ દેવલો મ સૈવથામાં લોકના છેડામાં ૧૮ અધોગામમાં ૧૯ આપની મૂડીનાં.... ૭ ८ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ वोना पर लेनी हा हा स्थणे थती उत्पत्ति ૫૬૩ જુદા જુદા નારક ૧૪ d Jain Education International . ૭ ૭ મ્પિંગ ४८ ૪૮ ૪૮ ૪૮ ૪૮ ४८ ||||||||૭ કાકા કા મનુષ્ય ૩(૫) ૩(૫) રકત (a) ૫૪(૬) ô ૫૪(!) ૩(૫) 303 ૩૦૩ હ 3 દૈવ હ ૫૦() ૭૨ (૯) For Private & Personal Use Only ૭૬ (૧૦) ઈ ४८ ૧૮ 嗯 ટીપ્પણકો... (૧) નંદીઘરદ્વીપ અને સમુદ્ર વગેરે સ્થળે ભાદર પર્યાપ્તા અપર્યાપ્તા તેઉકાય વિના તિર્યંચગતિના ૪૬ ભેદ થાય છે. (૨) ૧૨ દેવલોકમાં... બાદર તેઉકાય પર્યાપ્તા – અપર્યાપ્ત વિના એકેન્દ્રિયના ૨૦ ભેદ થાય છે. સર્વ સંખ્યા ૫૧ ૫૧ ૫ ૨૧૬ ૧૦૨ ૪૮ ૧૦૨ ૧૧૫ ૪૬ ૪૬ ૪૨૩ ૧૨૪ ४८ ૩૫૧ ૬૮ ૩૨ ૧૨ ૫૧ ૧૨ (૩) ત્રૈવેયકમાં... પાંચ સૂક્ષ્મ,બાદર પૃથ્વી અને વાયુ એ સાતના પર્યાપ્તા-અપર્યાપ્તા = ૧૪ ભેદ થાય છે. (૪) લોકને છેડે ને મુઠ્ઠીમાં... પાંચ સૂક્ષ્મ અને બાદર વાયુ એ છના પર્યાપ્તા-અપર્યાપ્તા = ૧૨ ભેદ થાય છે. (૫) ભરત-મહાવિદેહ - ઐરાવત અને અધોગ્રામ ૧,૦૦૦ યોજન ઊંડી કુબડી વિજય એ દરેકમાં ૧-૧ ગર્ભજ પર્યાપ્તા-અપર્યાપ્તા અને સંમુચ્છિમ અપર્યાપ્તા એમ ૩ ભેદ મનુષ્યના રહે છે. (x) જંબુઢીપમાં ભરત-ઐરાવત મહાવિદેહ અને યુગલિકના = ક્ષેત્રો મળી ૯ ક્ષેત્રોના ૨૭ ભેદ થાય છે તેમજ ધાનકી અને પુષ્કરાર્થ દ્વીપમાં તેથી બમણાં ક્ષેત્રો (૧૮ હોવાથી) તેના ગર્ભજ પર્યાપ્તા અપર્યાના અને સંમુસ્કિમ અપના મનુષ્યના ૫૪ ભેદ થાય પ્રકીર્ણ 91 છે. (૭) લવણ સમુદ્રમાં પ૬ અંતદ્વીપના ગર્ભજ પર્યાપ્તા-અપર્યાપ્તા ને સંમુર્રિકમ અપર્યાપ્તા મનુષ્ય કુલ ૧૮ ભેદ થાય છે. (૮) અધોલોકમાં ૧૦ ભવનપતિ । ૧૫ પરમાધામી = ૨૫ તેના પર્યા. + અપર્યાપ્તા મળી = ૫૦ ભેદ થાય છે. (૯) નિતિલોકમાં ૮ વ્યંતરદેવ, ૮ વાલવ્યંતર, ૧૦ તિર્યંચભક દેવ, પ ચિર - ૫ અસ્થિર જ્યોતિષદેવ કુલ મળી ૩૬ ભેદ થાય છે. તેના પર્યાપ્તા-અપર્યાપ્તા મળી ૭૨ મેદ દેવોના થાય છે. (૧૦) ઉર્ધ્વલોકમાં ૩૮ પ્રકારના વૈમાનિક દૈવોના પર્યાપતા + અપર્યાપ્તા મળી = ૭૬ ભેદો થાય છે. ૨૦૩ www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy