SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક અઢીદ્વીપમાં સમકાળે તીર્થકરાદિ કેટલા હોય ? 60 | - ૩) | | T | દ| | ૧] ક્રમ જંબૂ- | જંબૂ- | ધાતકી | ધાતકી પુષ્કરવ- | પુષ્કરવ- કુલ | કુલ ઉત્તમ પુરુષો દ્વીપમાં |દ્વીપમાં | ખંડમાં | ખંડમાં| રાધમાં | રાર્ધમાં | ઉત્કૃષ્ટ જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ તીર્થંકર ૪ | ૩૪ | ૮ | ૬૮ ૬૮. | ૨૦ | ૧૭૦ ચક્રવર્તી ૮ ૮ | ૬૦ ૬૦ ૨૦ | ૧૫૦ વાસુદેવ | ૪ | ૩૦ | ૮ | ૬૦ || ૬૦ | ૨૦ | ૧૫૦ બળદેવ - ૪ | ૩૦ ૬૦ | ૮ | ૬૦. | ૨૦ | ૧૫૦ ચક્રીના એકેન્દ્રિય રત્ન ૨૮ | ૨૧૦ પ૬ ] ૪૨૦ | ૫૬ ૪૨૦ | ૧૪૦ [ ૧,૦૫૦ ચકીના પંચેન્દ્રિય રત્ન | ૨૮ | ૨૧૦ | પ૬ | ૪૨૦ | પ૬ | ૪૨૦ | ૧૪૦ | ૧,૦૫૦) ચક્રીના કુલ રત્ન | પ૬ | ૪૨૦ | ૧૧૨ | ૮૪૦ | ૧૧૨ | ૮૪૦ | ૨૮૦ | ૨,૧૦૦ ચક્રીના નિધિની સંખ્યા ૩૧ | ૨૭૦ | ૭ર | પ૪૦ | ૭૨ | પ૪૦ | ૧૮૦ | ૧,૩૫૦] If ભરત-ઐરાવત અને ૩૨ વિજયોમાં મળી આ બૂઢીપની ૩૪ વિજયોમાં દરેકમાં ઉત્કૃષ્ટકાળે એકેક તીર્થંકર હોવાથી ૩૪ તીર્થકર સમકાળે વિચરતા હોય છે. જ્યારે ભરત ઐરાવતમાં તીર્થકર ન હોય તેમજ મહાવિદેહમાં પણ સર્વવિજયોમાં તીર્થકર ન હોય તો પણ મહાવિદેહમાં ઓછામાં ઓછી ૪ વિજયો તો તીર્થકર સહિત હોય જ છે માટે જઘન્યકાળે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર સમકાળે વિચરતા જ હોય છે. વળી મહાવિદેહ ક્ષેત્ર કોઈપણ કાળે તીર્થંકરાદિ રહિત ન હોય તે અપેક્ષાએ જંબુદ્વીપમાં ૪ તીર્થકર જઘન્યથી તો અવશ્ય (મહાવિદેહ) વિચરતા જ હોય છે. વર્તમાનકાળમાં પણ મહાવિદેહમાં ૮-૯૨૪-૨૫ એ ૪વિજયોમાં અનુક્રમે શ્રી સીમંધર-યુગમંધર-બાહુ-સુબાહુ નામના ૪તીર્થકરો વિચરે છે. તથા જંબૂદ્વીપમાં જઘન્યથી ૪ વાસુદેવ-૪ બળદેવ અને ૪ ચક્રવર્તી હોય છે તેથી શેષ ૩ વિજયમાં ૩૦વાસુદેવ બળદેવ અને ૩૦ચક્રવર્તી ઉત્કૃષ્ટથી હોય છે. જો ચોત્રીશે (૩૪) વિજયમાં ૩૪ ચક્રવર્તી સમુકાળે માનીએ તો જેબૂદ્વીપતે કાળે વાસુદેવબળદેવ રહિત જ હોય – અને જો ૩૪ વાસુદેવ-બળદેવ માનીએ તો સર્વથા ચક્રવર્તી રહિત હોય પરંતુ તેમ બનતું નથી. ૪ ચક્રવર્તી અથવા ૪વાસુદેવ-બળદેવતો હોવા જ જોઈએ અર્થાત્ જયાં વાસુદેવ હોય ત્યાં ચક્રવર્તી ન હોય અને ચક્રવર્તી હોય તે વિજયમાં વાસુદેવન હોય. તે કારણથી એ પ્રમાણે ચક્રવર્તી અને વાસુદેવની સંખ્યામાં વિપર્યય હોય છે. આ ઉપરોક્ત વાત પણ માત્ર જંબૂદ્વીપને આશ્રયીને કહેવામાં આવી છે... તેવી જ રીતે ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધદ્વીપના પણ તીર્થંકર-ચક્રવર્તીવાસુદેવ-બળદેવાદિ માટે બમણી-બમણી સંખ્યા સમજી લેવી. # એમ પણ કહેવાય છે કે તીર્થકરોની માતા ગજાદિ ૧૪મહાસ્વપ્નોને એકદમ સ્પષ્ટ રૂપે જુએ છે. વળી, એકજ ભવમાં ૨ પદધારી (તીર્થકર+ચક્રવર્તી) બનનારની માતા ૧૪ મહાસ્વપ્નોને ૨ વાર (૧ વાર સ્પષ્ટરૂપે ૧ વાર અસ્પષ્ટરૂપે) જુએ છે. ચક્રવર્તીની માતા ૧૪ મહાસ્વપ્નોને અસ્પષ્ટરૂપે જ જુએ છે. વાસુદેવની માતા ૧૪ મહાસ્વપ્નોમાંથી ૭જ મહાસ્વપ્નોને જુએ છે. વળી, બળદેવની માતા ૪ મહાસ્વપ્નોને જુએ છે તેમજ પ્રતિવાસુદેવની માતા ૩મહાસ્વપ્નોને જુએ છે. મંડલીક રાજાની માતા ૧ મહાવપ્ન જુએ છે અને મહામુનિવરોની માતા ૧ મહાસ્વપ્નને જુએ છે. (જેમ કે જંબુસ્વામીની માતાએ જંબૂકુમાર ગર્ભમાં આવ્યા ત્યારે તેમને જંબૂવૃક્ષનું સ્વપ્ન જોયું હતું.) * जंबूद्दीवे चक्की, उक्कोसं चउ जहन्नेणं । धायइपुक्खरदुगुणा, एमेव य केसवाइया ॥(गाथा सहस्त्री-२९१) ૧૩9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy