SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી व्यंतर तथा वासव्यंतर हेवो દસવ્યંતર દેવો : મનુષ્યોથી વિ = ચાલી ગયું છે (વિગત) અંતર જેમનું તેઓ વ્યંતર દેવો કહેવાય છે. મનુષ્યોથી ખૂબ જ નજીક આ દેવો રહે છે. ચક્રવર્તી વગેરે મહાપુરુષોની સેવામાં મોટા ભાગે આ જ દેવો ખડેપગે હાજર હોય છે. આ જ વ્યંતરોના એક પેટા પ્રકાર તરીકે વાણવ્યંતર દેવો કહેવાય છે અને તેઓ તો આપણી ખૂબ જ નજીક છે. તે કેવી રીતે અને ક્યાં રહે છે... ? તો ચાલો આ બાબતે એક નજર આ તરફ પણ કરી લઈએ... આપણે જે રત્નપ્રભા પૃથ્વીની સપાટી ઉપર રહીએ છીએ તેના ઉપરના ૧,૦૦૦ યોજન અને નીચેના ૧,૦૦૦ યોજન છોડીને વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં ના૨ક તથા ભવનપતિ દેવો રહે છે. હવે ઉપરના જે ૧,૦૦૦ (એક હજાર) યોજન છોડ્યા છે તેમાં પણ ઉપર નીચે ૧૦૦-૧૦૦ યોજન છોડી દઈએ તો વચ્ચેના જે ૮૦૦ યોજનનો વિભાગ રહે છે તેમાં આ (૮ પ્રકારના...) વ્યંતર દેવો છે. તેઓ વિશે કાંઈક જાણવા જેવું... ક્રમ વ્યંતરોના વર્ણ ચિહ્ન સામાનિક પર્ષદા | કેટક આત્મરક્ષક દેવ દેવ કદંબ વૃક્ષ ૭ |૧૬,૦૦૦ સુલસ વૃક્ષ છ |૧૬,૦૦૦ વડ વૃક્ષ ૧૬,૦૦૦ ખટ્યાંગ વૃક્ષ ૧૬,૦૦૦ | અશોક વૃક્ષ ૧૬,૦૦૦ ચંપક વૃક્ષ સત્પુરુષ ૪,૦૦૦ ૩ ૧૬,૦૦૦ તુંબરુ વૃક્ષ ગીતરિત ૧૬,૦૦૦ ૪,૦૦૦ ૩ ૪,૦૦૦ ૩ ८ નાગ વૃક્ષ અતિકાય મહાકાય ૪ ૧૬,૦૦૦ મહોરગ | શ્યામ ૪ ઉપરોક્ત આઠ વ્યંતરોનું ઉત્કૃ. આયુ = ૧ પલ્યોપમ, ૪ દેવીઓનું ઉત્કૃ. આયુ = અર્ધ પલ્યોપમ, ૪ ત્યાંના દેવ-દેવીનું જઘ. આયુ = ૧૦,૦૦૦ વર્ષ, rTM શરીરની ઉત્કૃ. ઉંચાઈ = ૭ હાથ, જ્જ જધ. ઉંચાઈ = અંગુલનો અસં.ભાગ... (ઉત્પત્તિના પ્રથમ સમયે) ૪ લેશ્યા = પહેલી ત્રણ, સ ઉત્કૃ. આયુવાળાને શ્વાસોશ્વાસ = ૭ સ્ટોક, ઘરું ઉત્કૃ. આયુવાળાને આહાર = ૪ દિવસે, ૐ જઘ. આયુવાળાને આહાર = એકાંતરે વગેરે... આ થઈ વાત વ્યંતર દેવોની... હવે વાણવ્યંતર દેવોની વાત કરીએ.... નામ પિશાચ ૧ ૨ ૩ ૪ રાક્ષસ ૫ કિન્નર ૬ કિંપુરુષ ७ ગાંધર્વ શ્યામ ८ ભૂત યક્ષ શ્યામ શ્યામ શ્યામ શ્વેત નીલ શ્વેત ક્રમ વાણવ્યંતરના નામો | દક્ષિણેન્દ્રના નામો ઉત્તરેન્દ્રના નામો ૧ સન્નિહિત ૨ ૩ મ ૫ ૬ ৩ અણુપત્ની પણપત્ની ઋષિવાદી ભૂતવાદી દિત મહાકંદિત કોઠંડ પતંગ Jain Education International દક્ષિણેન્દ્રના ઉત્તરેન્દ્રના નામો નામો કાળ સુરુપ પૂર્ણભદ્ર ભીમ કિન્નર ધાતા ઋષિ ઈશ્વર સુવત્સ હાસ્ય શ્રેયાંસ પતંગ મહાકાળ પ્રતિરુપ માણિભદ્ર મહાભીમ કિંપુરુષ ૪ મહાપુરુષ ૪ ગીતયશ ૪ સામાનિક વિધાતા ઋષિપાલિત મહેશ્વર વિશાલ હાસ્યરતિ મહાશ્રેયાંસ અગ્ર મહિષી ૪ ૪ ૪ ૪ પતંગપતિ... Fe]+1 ‘[8]+le ‘9] ‘]> *HP દેવો, પર્ષદા, કટક, આત્મરક્ષક વગેરે For Private & Personal Use Only *bli leh labe ૪,૦૦૦ ૩ ૪,૦૦૦ ૩ ૪,૦૦૦ ૪,૦૦૦ ૪,૦૦૦ |ო|ო|ო|ო|ო| ૩ ૩ અધોલોક 16 ૩ ૭ ૭ ૭ ૭ 6 * સૌથી ઉપરના જે ૧૦૦ (સો) યોજનનો વિભાગ આપણે છોડી દીધેલો, તેના ઉપર નીચેના ૧૦-૧૦ યોજન છોડીને વચ્ચેના ૮૦યોજનના વિભાગમાં આઠ પ્રકારના વાણવ્યંતર દેવોનો રહેવાસ છે. એટલે કે, આપણી સપાટીથી ૧૦ યોજન નીચે જઈએ કે તુરંત જ ૮૦ યોજનમાં ૮ વાણવ્યંતર દેવોનું નિવાસસ્થાન છે અને તેની નીચે ૧૦ યોજન છોડ્યા પછી ૮૦૦યોજનમાં વ્યંતર દેવોનું નિવાસ સ્થાન છે. આ પ્રમાણે વ્યંતર તથા વાણવ્યંતર દેવો સંબંધી જાણકારી મેળવી. હવે વ્યંતરનિકાયના દેવો સંબંધિ ભેદ-પ્રભેદ પણ જાણી લઈએ. ૪૩ www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy