SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક 10 ચકદ્વીપ TY રુચકદ્વીપ ૧૧મો, ૧૩મો, ૧૫મો, ૧૮મો અને ર૧મો પણ ગણાય છે. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિમાં ૧૧મો કહ્યો છે. અનુયોગદ્વારમાં ૧૩મો તથા અરુણદ્વીપથી ત્રિપ્રત્યાવતાર ગણતાં ૨૧મો કહ્યો છે. જીવાજીવાભિગમમાં અરુણદ્વીપ અને કુંડલદ્વીપને ત્રિપ્રત્યાવતાર જણાવી ૧૫મો ગણ્યો છે તથા અરુણોપપાત નહિ ગણીને અને નંદીશ્વરદ્વીપ પછી અરુણદ્વીપ અને શંખદ્વીપને ત્રિપ્રત્યાવતાર ગણાવી ૧૮મો ચકીપ કહ્યો છે. આ પ્રમાણે ચકદ્વીપનો ક્રમ જુદા-જુદો જણાવેલ છે. # આ રુચકદ્વીપ ૧૦,૯૯,૫૧,૧૬,૨૭,૭૭૬ લાખ યોજન વિસ્તારવાળો છે. તેનાં મધ્યભાગમાં માનુષોત્તર પર્વત સમાન વલયાકારે રુચકગિરિ નામનો વિશાલ પર્વત છે. તે ૮૪,૦00 યોજન ઊંચો જમીનમાં ૧,૦)યોજન ઊંડો અને જમીન ઉપર ૧૦,૦૨૨ યોજનવાળો તથા શિખર ઉપર ૪,૦૨૪ યોજનના વિસ્તારવાળો છે. આ પર્વત ઊપર ચોથા હજારમાં એટલે બાહ્ય ચકાઈ તરફના ૧,૦૨૪ યોજનાના મધ્યભાગમાં ચારે દિશામાં ૧-૧ મળીને કુલ ૪ શ્રી જિનભવનો છે. તે ૧0 યોજન લાંબા, ૫0 યોજન પહોળા અને ૭૨ યોજન ઊંચા, ૪ ધારવાળા, નંદીશ્વરદ્વીપના જિનભવનના સમાન વર્ણનવાળા ૧૨૪ પ્રતિમાથી યુક્ત છે. વિશેષમાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના જિનભવનની બંને બાજુ ૪-૪ કૂટ એટલે ૧ જિનભવનની બંને બાજુ થઈ કુલ ૮-૮ ફૂટ હોવાથી ચારે દિશામાં લઈને ૩૨ ફૂટ છે તથા વિદિશામાં (ખુણામાં) ૧-૧ હોવાથી તે ૪ મળીને કુલ ૩૬ કૂટો છે. તેના ઉપર પલ્યોપમની સ્થિતિવાળી ૩૬ દિક્કમારીઓ વસે (રહે) છે. આ ૩૬ દિકુમારી ઉર્ધ્વ રુચકની કહેવાય છે. વળી અત્યંતર ચકાઈના મધ્યભાગમાં ચારે વિદિશામાં ૧-૧ ફૂટ છે. તેની ઉપર પણ ૧-૧ મળીને ૪ દિÉમારીકા છે, જે મધ્યચકની દિíમારી કહેવાય છે. આ ૪૦ દિક્કમારીઓ શ્રી જિનેશ્વર પરમાત્માના જન્મકલ્યાણક પ્રસંગે આવે છે*.... * હવે આ ચકગિરિમાં આવેલ પૂર્વાદિ દિશામાં જે ૩૨ ફૂટો કહેવાયા છે, તેઓનાં નામો આ પ્રમાણે જાણવાં. પૂર્વમાં - (૧) કણક (૨) કંચણગ (૩) તપન (૪) દિશાસ્વસ્તિક (૫) અરિષ્ઠ (૬) ચંદન (૭) અંજનમૂળ (૮) વજ. દક્ષિણમાં - (૧) સ્ફટિક (૨) રતન (૩) ભવના (૪) પદ્મ (૫) નલિન (૬) શશી (૭) વૈશ્રમણ (૮) વૈર્ય. પશ્ચિમમાં - (૧) અમોઘ (૨) સુપ્રબુદ્ધ (૩) હિમવાન (૪) મંદિર (૫) કુંડલ (૬) ચગોત્તર (૭) ચંદ્ર (૮) સુદર્શન. - (૧) વિજય (૨) વૈજયંત (૩) જયંત (૪) અપરાજીત (પ) કંડલ (૬) રુચક (૭) રત્નોચ્ચય (૮) સર્વરત્ન. *હવે આઉપરોક્તશુદ્રો ઉપર વસનારીદિલ્લુમારીઓનાં નામો અને કાર્યોઆ પ્રમાણ જાણાવાં. જ પૂર્વચકની ૮= (૧) નંદોતરા (૨) વંદા (૩) સુનંદા(૪) નંદીવર્ધના (૫)વિજયા (૬) વૈજયંતી (૭) જયંતિ (૮) અપરાજીતા. આ૮દિકૂમારીઓ શ્રીજનેશ્વરના જન્મ સમયે પ્રભુની આગળ દર્યકાથરી ગાયન કરતીઊભી રહે છે. દક્ષિણા રુચકતી ૮ = (૧) સમાહારા (૨) સુખદના (૩) સુપ્રબુદ્ધા (૪) યશોધર (૧) લક્ષ્મીવતી (૬) શેષવતી (૭) ચિત્રગુપ્તા(૮)વસુધરા. આ૮દિકકુમારીશ્રીજિઠોશ્વરના આગળફળશોમાં જળ ભરીને ગાયા કરતીઊભી રહે છે. આંશ્ચિમચકલી ૮= (૧) અલંબુસા (૨) મિશ્રકેશ (૩) પુંડરીકા (૪) વારૂ (૫) હાસા (૬) સર્વપ્રભા (૭) શ્રી અને (૮)શ્રી. આ૮ દિકકુમારી જિનેશ્વરપ્રભુની આગળ ચામર ઢાળતીગાયન કરતીઊભી રહે છે. #વિદિશિયકની૪ = (૧)ચિત્ર(૨)ચિત્રકળાકા(૩)તેજા(૪)સુદામની. તેઓ પ્રભુ આગળદીપક ધરીગાયન કરતી ઊભી રહે છે. જ મધ્ય ચકલી૪ = (૧)ફયા૨)રૂયાતકા(૩)સુરૂયા(૪)ફયવતી. તેઓ પ્રભુનું પ્રસૂતિકર્મ કરે છે. ” એ ઉપરાંત ઉMલોકની ૮ કુમારી... ૮ નંદનકુટમાં (મેરુપર્વતના બંદાવનમાં) અને અયોલોકની ૮ કુમારી.. ગજદíગરિકા ઉપર વસનારી હોવાથી... સર્વમળીયદિકકુમારી જાણાવી. ન ૧૬૧) 5 . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy