________________
॥ श्रीनीतरागाय नमः ॥ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री-धामीलाल-ति-विरचितया
सुदर्शिन्याग्न्यया व्यार यया ममलवृत्त श्री-प्रश्नव्याकरणसूत्रम्
(मङ्गलाचरणम्) (इन्द्रवज्राभेद-शुद्विवृत्तम् ) श्रीसिद्धराज स्थिरसिद्धिगज्यप्रद गत सिद्धिगति विशुद्धम् । निरसन नाश्वतमोधमध्ये, गिजमान मतत नमामि ॥१॥
(शार्दूलविक्रीडितकृत्तम् ) नानालधिधर मुरासरनुत सन्देहमोहच्छिददीप्त शासनभास्कर गणधर शुद्ध विपद्वारकम् । झावाशेषविशेष रस्तुनिचय तेजस्विन मुक्तिग, वन्दे त सतत विशुद्धचरितं श्री गौतम सर्वथा ॥२॥ "प्रश्नव्याकरणमका हिन्दी अनुवाद "
मङ्गलाचरणमें उन सिद्ध भगवन्तको नित्य नमस्कार करता हूं कि जो निरचनअष्टकर्ममल रूप अजन से मर्वया विहीन-हो चुके हैं और इसी कारण जो मुक्तिरूप सोधके मध्य में विराजमान हो रहे हैं। जिनके सन्मार्गपर चलने से जीवों को स्थिर सिद्धस्पी राज्यकी प्राप्ति हो जाती है। जो स्वय अत्यत विशुद्ध वन चुके है। और सिद्धि नामक गति प्राप्तकर चुके हैं।॥१॥
પ્રશ્નવ્યાકરણસૂત્રને ગુજરાતી અનુવાદ
भगणा-य२९/હુ તે સિદ્ધ ભગવાનને હમેશા નમસ્કાર કરું છું કે જે નિરજન અષ્ટ કર્મમળરૂપ અજનથી તદ્ન રહિત થઈ ગયા છે, અને એ જ કારણે જે મુક્તિરૂપ ભવનની મધ્યમાં વિરાજમાન થયેલ છે, જેમને બતાવેલ સન્માર્ગે ચાલવાથી જેને સ્થિર સિદ્ધિરૂપી રાજ્યની પ્રાપ્તિ થાય છે જેઓ પિતે અત્યંત વિશુદ્ધ બની ગયેલ છે, અને સિદ્ધિ નામની ગતિને પ્રાપ્ત કરી ચૂક્યા છે / ૧ /