________________
૪
૪૭ ઋષભદેવ
અયેાધ્યા નગરીમાં નાભિરાજાની મદેવી નામક રાણીની કુક્ષીથી ભગવાન ઋષભદેવના ચૈત્ર વદ આઠમે જન્મ થયા. નાભિ રાજા ૭ મા કુલકર હતા. તે વખતે યુગલીયા યુગ પ્રવર્તતા હતા, અને સ્ત્રીએ એક જોડકાં ( પુત્ર-પુત્રી ) ને પ્રસવ કરતી; જે આગળ જતાં પરસ્પર લગ્ન કરતાં. ઋષભદેવની સાથે સુમંગળા નામક પુત્રીના જન્મ થયા હતા. એજ અરસામાં એક ખીજું યુગલ જન્મ્યું હતું, તેમાંથી નરનું મૃત્યુ થતાં ‘ સુનંદા ' નામની ખાળિકા અચેલી. ભ. ઋષભદેવે યુવાવસ્થામાં પ્રવેશતા, સુમ’ગળા અને સુનંદા સાથે લગ્ન કર્યું. સુમંગળાથી તેમને ‘ ભરત અને બ્રાહ્મી 'જોડલે અવતર્યાં અને સુનંદાથી ‘ બાહુબળ અને સુંદરી' અવતર્યાં. આ ઉપરાંત સુમંગળાને ખીજા ૪૯ જોડલાં એટલે ૯૮ પુત્ર થયા. તે વખતે કલ્પવૃક્ષને પ્રવાહ ઓછો થવા લાગ્યા અને યુગલીઆમે માંહેામાંહે લડવા લાગ્યા. આથી સઘળાએએ મળીને નાભિ રાજાની આનાથી ઋષભદેવને પોતાના રાજા તરીકે સ્થાપ્યા. દેવાએ સિંહાસન રચી પ્રભુને રાજ્યાભિષેક કર્યાં. કુબેરે ખાર ચેાજન લાંખી અને નવ ચેાજન પહેાળા એવી વિનીતા નગરી બનાવી અને તેનું અયાખ્યા એવું નામ આપ્યું. ઋષભદેવ રાજાપણે ત્યાં રહેવા લાગ્યા. રાજ્યની રક્ષા અર્થે મંત્રી, રક્ષકા વગેરે નીમ્યા અને નીતિ નિયમા ધડયા. આ વખતે કલ્પવૃક્ષાને નાશ થવાથી લોકો કંદમૂળ, ફૂલળાદિ અને કાચુ ધાન્ય ખાતા. કાચા ધાન્યથી લોકોને અજીણુ થતાં પ્રભુએ તે રાંધીને ખાવાના વિધિ બતાવ્યો, આથી લોકો પ્રસન્ન થયા. એ રીતે પ્રભુએ અસિ, મસી અને કૃષિ એ ત્રિવિદ્યાના પ્રચાર કર્યાં. સ્ત્રીઓને ૬૪ અને પુરૂષોને ૭૨ કળા શીખવી. બ્રાહ્મીને જમણા હાથ વડે અઢાર લીપી બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત ખતાવ્યુ. એ રીતે જગત પર ઉપકાર કરી શ્રી ઋષભદેવે ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com