Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi
Catalog link: https://jainqq.org/explore/034530/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GI) || શ્રી (54 જેનાગમ કથા કોષ લેખકે અને પ્રકાશક : જીગનલાલ છગનલાલ સુઘલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ श्री जिनवराय नमः શ્રી - જૈનાગમ કથા કોષ લેખક અને પ્રકાશક જીવનલાલ છગનલાલ સંઘવી પંચભાઈની પિળ-અમદાવાદ કિંમત સવા રૂપીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાવૃત્તિ સર્વાધિકાર સ્વાધીન પ્રત ૧૧૦ संबुज्झह ! किं न बुज्झइ ? संबोही खलु पेच्च दुल्लहा । जो डूबणमंति राइओ, नो सुलहं पुणरावि जीवियं ॥ જાગા ! તમે કેમ સમજતા નથી ? પાછળથી ખાધીખીજની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. કારણકે જેમ વીતી ગયેલી રાત્રિએ પાછી આવતી નથી તેમ આ જીવન (મનુષ્યભવ) કરીથી સહેલાઈથી મળી શકતું નથી. —શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર ― મુદ્રક : શાહ મણિલ્લાલ છગનલાલ ધી વીરવિજય પંન્ટીંગ પ્રેસ રતનપાળ, સાગરની ખડકી - અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વ. હીરાચંદ ઠાકરશી શાહ ચોટીલા. જન્મ: સં. ૧૯૪૬ ફાગણ શુદિ ૧૩ અવસાન: સં. ૧૯૯૨ ફાગણ શુદિ ૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ | અર્પણ શ્રીયુત સ્વધર્મનિષ્ટ રા. રા. નેમચંદભાઇ ઠાકરશી શાહ. ચોટીલા. મુરબ્બી શ્રી ! જેન આગમમાંથી તારવેલાં જૈન મહાપુરુષો અને સન્નારીએનાં જીવનચરિત્રને આ સંગ્રહ-2ન્ય કોને અર્પણ કરે, એ વિકટ પ્રશ્નનો ઉત્તર મેળવવાની વિચારમાળા દરમ્યાન મહને આપને પરિચય થયો. એ પરિચય દ્વારા હું જાણી શકો, કે આપને જૈન ધર્મ પ્રત્યે અવિરત પ્રેમ છે. જેને સાહિત્યકારોને ઉત્તેજન આપી જૈન સાહિત્ય વિકાસમાન થયેલું જોવાના આપ સુંદર અનેરા સેવો છે, એટલું જ નહિ પણ સમય સમય પર આપ સાહિત્યકારેને ઉત્તેજન આપી સક્રિય સાથ આપે છે. વળી આ ધંધાર્થે કલકત્તા જેવા દૂરના ક્ષેત્રમાં વસતા હોવા છતાં, આપ આપનું ધાર્મિક નિત્યકર્તવ્ય–સામાયિક, પ્રભુસ્મરણાદિ અખ્ખલિતપણે બજાવ્યે જાય છે, તેમજ આપ કલકત્તાના સ્થા. જૈન સંધમાં હમેશાં આગેવાનીભર્યો ભાગ લઈ ભગવાન મહાવીરના શાસનરક્ષણમાં સુંદર ફાળો આપી રહ્યા છો. એ વગેરે આપના ઉદાર અને પ્રશંસનીય કાર્યોથી આકર્ષાઈને “જેનાગમ કથાકેલ” નામનું આ પુસ્તક હું આપને પ્રેમપૂર્વક અર્પણ કરી કૃતાર્થ થાઉં છું. ---જીવનલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વ હીરાચંદ ઠાકરશી શાહ—ચેટીલા. જન્મ: સ’, ૧૯૪૬ ફાગણ શુદિ ૧૩ અવસાન: સ ૧૯૯૨ ફાગી શુદ્ધિ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ અર્પણું ! શ્રીયુત સ્વધર્મનિષ્ટ રા. ૨. નેમચંદભાઇ ઠાકરશી શાહ. ચોટીલા. મુરબ્બીશ્રી ! આગમમાંથી તારવેલાં જૈન મહાપુરુષ અને સન્નારીઓનાં જીવનચરિત્રોને આ સંગ્રહ-2ન્ય કોને અર્પણ કરે, એ વિકટ પ્રશ્નનો ઉત્તર મેળવવાની વિચારમાળા દરમ્યાન મને આપનો પરિચય થયો. એ પરિચય દ્વારા હું જાણી શકો, કે આપનો જૈન ધર્મ પ્રત્યે વિરત પ્રેમ છે. જૈન સાહિત્યકારોને ઉત્તેજન આપી જૈન સાહિત્ય વિકાસમાન થયેલું જોવાના આપ સુંદર અનેરો સેવે છે, એટલું જ નહિ પણ સમય સમય પર આપ સાહિત્યકારોને ઉત્તેજન આપી સક્રિય સાથ આપે છો. વળી આપ ધંધાર્થે કલકત્તા જેવા દૂરના ક્ષેત્રમાં વસતા હોવા છતાં, આપ આપનું ધાર્મિક નિત્યકર્તવ્ય-સામાયિક, પ્રભુસ્મરણાદિ અખ્ખલિતપણે બજાવ્યે જાય છે, તેમજ આપ કલકત્તાના સ્થા. જૈન સંઘમાં હમેશાં આગેવાનીભર્યો ભાગ લઈ ભગવાન મહાવીરના શાસનરક્ષણમાં સુંદર ફાળો આપી રહ્યા છો. એ વગેરે આપના ઉદાર અને પ્રશંસનીય કાર્યોથી આકર્ષાઈને “જેનાગમ કથાકોષ” નામનું આ પુસ્તક હું આપને પ્રેમપૂર્વક અર્પણ કરી કૃતાર્થ થાઉં છું. -જીવનલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્વ. હીરાચંદભાઈ ઠાકરશી શાહને ટુંક જીવન પરિચય ચોટીલા (કાઠીયાવાડ) ના સ્થા. જૈન સમાજમાં એક યશસ્વી, ધાર્મિક અને પ્રેરણાત્મક જીવન વિતાવી જનાર સ્વ. શ્રી હીરાચંદભાઈ ઠાકરશી શાહને જીવન પરિચય આ ધાર્મિક કથાનકવાળાં પુસ્તકમાં આપતાં અને ઘણજ આનંદ થાય છે. આપણે આપણાં પૂર્વજોનાં રસાત્મક ધામિક જીવન વૃત્તાંતે વાંચીએ, તે સાથે આધુનિક યુગના કો’ વીરલાઓ પણ એ મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણાની મીઠી સુવાસ લઈ, પિતાનું જીવન સુવાસિત બનાવી શકે છે, એ જાણવા માટે જે આપણે ઉઘુક્ત થઈએ તે, પ્રાચીન અર્વાચીન ચરિત્રના મેળથી આપણને વધારે પ્રેરણા મળે એ સ્વાભાવિક છે. ચેટીલામાં શ્રી ઠાકરશી મેતીચંદનું કુટુંબ જાણીતું છે. શ્રી. હીરાચંદભાઈ રાયચંદભાઈ અને નેમચંદભાઈ એ તેમના સુપુત્ર છે. જેમાંના શ્રી રાયચંદભાઈ હાલ ચોટીલામાં અને શ્રી નેમચંદભાઈ કલકત્તામાં કાપડને ધિકતે વ્યાપાર કરી રહ્યા છે. તે સાથે આ બંને સજજને ધર્મકાર્યમાં પોતાને યથાશકય સુંદર ફાળો આપી રહ્યા છે. સૌથી મોટા શ્રી હીરાચંદભાઈ હતા, તેમને જન્મ સં. ૧૯૪૬ ના ફાગણ સુદ ૧૩ ના રોજ ચોટીલામાં થયો હતો. તેમના માતુશ્રી મેંઘીબાઈ હાલ હયાત છે. વૃદ્ધ ઉંમર છતાં તેમની ધાર્મિક ભાવનાઓ અતિ પ્રશંસનીય છે. તેમના પિતાશ્રી પણ ધર્મસંસ્કાર અને ધાર્મિક ઉચ્ચ વિચારોથી દિત હતા. આમ માતાપિતાના સુસંસ્કારો પુત્રમાં ઉતરે, એ સહજ ક્રમાનુસાર સદ્ગત હીરાચંદભાઈમાં પણ ધાર્મિક સંસ્કારો સારી રીતે વિકાસ પામ્યાં હતાં. ધર્મભાવનાની સાથે તેમનામાં ધંધાની સાહસિકતા પણ ઘણી સારી હતી. ગુજરાતી અભ્યાસ પૂરો કરી તેઓ ચોટીલાની પિતાની કાપડની દુકાનમાં જોડાયા, અને ધીરે ધીરે તે વ્યવસાયને સારી રીતે ખીલવ્યો; એટલું જ નહિ પણ તેમણે વડિલ બધુ તરિકેની પિતાની ફરજ અદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ કરતાં, પોતાના બંને ભાઈઓને પણ દુકાનમાં પોતાના હાથ નીચે રાખી હોશિયાર બનાવ્યા. સં. ૧૯૭૯ ની સાલમાં ધંધાના વધુ વિકાસાર્થે તેઓ કલકત્તા ગયા. જ્યાં તેમણે પોતાની ઉદારતા, પ્રામાણિકતા અને સાહસિકતા વડે કાપડની દુકાન સારી રીતે જમાવી. માત્ર ધંધામાં જ આગળ વધી પૈસા પ્રાપ્ત કરવાં, એવો એકજ માત્ર ઉદ્દેશ તેઓને ન હતો. પિતાના ગરીબ સ્વધર્મી બંધુઓને આર્થિક મદદ, કેળવણુમાં સહાય વગેરે ગુપ્તદાન પણ તેઓ કરતા, હંમેશાં પ્રાતઃકાળે સામાયકવ્રત કરવું, કુરસદના વખતે ધાર્મિક વાંચનનું અધ્યયન કરવું, ધાર્મિક સાહિત્ય તથા જીવદયાદિ શુભ કાર્યોમાં યથા શક્તિ ફાળો આપ, સાધુસંતની વૈયાવચ્ચ-સેવાભક્તિ કરવી, વગેરે પવિત્ર જીવન ગાળવા માટે કરવાં ચોગ્ય કાર્યો કરીને તેઓ સંતોષ પામતા. ટુંકમાં તેમના જીવનનાં છેલ્લાં દશ વર્ષો વ્યવહારિક પ્રવૃત્તિ કરતાં ધાર્મિક પ્રવૃત્તિમાં વધારે ગયા હતા, એમ કહીએ તો તેમાં લેશ પણ અતિશયોક્તિ નથી. - સાધારણ સ્થિતિમાંથી આગળ વધ્યા, ત્યારે તેમને ધાર્મિક કાર્યોમાં જરા વધારે ઉદારતાથી બે પૈસા ખર્ચવાની ઈચ્છા થઈ અને ચેટીલામાં ધાર્મિક અને કેળવણી વિષયક કાર્યોમાં યત્કિંચિત મદદ આપવાની પિતાની ઈચ્છા તેમણે પિતાના ભાઈઓને જણાવી. બંને ભાઈઓએ તેમની આ ઈછા સહર્ષ વધાવી લીધી; પણ ધાર્યું ધણીનું થાય” એ નિયમ મુજબ હીરાચંદભાઈ હોતા જાણતા કે માત્ર ૪૬ વર્ષની ઉંમરે મારે એકાએક આ જગતમાંથી વિદાય લેવી પડશે; તેઓ ન્હોતા જાણતા કે મહારા સ્વહસ્તે હાની સરખી સખાવિત કરી હું સંતોષ મેળવી શકીશ કે કેમ? સં. ૧૯૯૨ ની સાલ ચાલતી હતી. એ વખતે હીરાચંદભાઈ કલકત્તામાં હતા. તે વખતે તેઓ સહજ બિમાર પડયા. આ બિમારી પણ એવી ન હતી, કે જે જીવલેણ નીવડે. પણ હીરાચંદભાઈ માટે તે “આદર્યા અધુરા રહે, ને હરિ કરે સો હોય ” એવું જ કાંઈ નિર્માણ થયું હતું; તેથી તેઓ એજ અરસામાં સં. ૧૯૯૨ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ફાગણ સુદ ૨ ને દિવસે બપોરના એક વાગે એકાએક આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા. તેમની ધારણાઓ ભલે તે વખતે અધુરી રહી, પણ તેમની પ્રેરણાઓ અધુરી રહેવા સરજાઈ ન હતી. એટલે તેમના બંધુઓ અને પુત્રોએ મળી તેમની એ ઈચ્છા તેમના મૃત્યુબાદ પૂર્ણ કરી. તેના ફળ સ્વરૂપે તેમના બંધુઓએ ચોટીલાની કન્યાશાળામાં પિતાના માતુશ્રીના નામથી “શ્રી મધીબાઈ રૂમ” બંધાવી આપ્યો છે, તેમજ ત્યાંના સ્થા. જૈન ઉપાશ્રયમાં રૂા. ૩૦૦૦) ના ખર્ચે ઉપરના માળ બંધાવ્યું છે, ઉપરાંત સદ્ગતના પુણ્ય-સ્મરણાર્થે તેઓ ધાર્મિક પારમાર્થિક કાર્યોમાં યત્કિંચિત ખરચે જાય છે, એ ખરેખર પ્રશંસનીય છે. શ્રી રાયચંદભાઈ અને તેમચંદભાઈ બહોળું સંસ્કારમયી કુટુંબ ધરાવે છે. તેઓ પણ પિતાનું જીવન પ્રમાણિકપણે વીતાવી, પિતાની ધર્મ અને સમાજ પ્રત્યેની ફરજો બજાવ્યે જાય છે. મહુમ હીરાચંદભાઈ પોતાની પાછળ ભાઈ કેશવલાલ, ચંપકલાલ, ધીરજલાલ, બાબુલાલ વગેરે ચાર પુત્રો અને બે પુત્રીઓ વગેરેનું બહાળું કુટુંબ મૂકતા ગયા છે, જેઓ બધા સંસ્કારી છે. તેમાંના ભાઈ કેશવલાલ તથા ચંપકલાલ કલકત્તા ખાતે ધંધામાં જોડાયેલા છે; અને તેઓ પણ યત્કિંચિત ધાર્મિક ફરજો બજાવે છે. આમ આખા સંસ્કારાત્મક સમૃદ્ધ કુટુંબનો પરિચય આપ્યા પછી ઈચ્છીએ કે સગત હીરાચંદભાઈ પિતાના ઉજજવળ ધાર્મિક જીવનની જે સુવાસ પિતાના જીવનમાં મૂકી ગયા. અને જે પ્રેરણું તેમણે તેમના કુટુંબી જનોને આપી, તે ધાર્મિક પ્રેરણામાં તેમના કુટુંબીજને ઉત્તરોત્તર અભિવૃદ્ધિ કરી, જૈન ધર્મને દીપાવી, શાસહારનાં સત્કાર્યો કરે અને આપણે પણ સદ્ગતના ધર્મમય સરળ અને પ્રમાણિક જીવનનું અનુકરણ કરી, ધાર્મિક રસાત્મક જીવન ગાળીએ, એજ અભ્યર્થના ! હે શાંતિઃ –જીવનલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. આજથી બરાબર પાંચ વર્ષ પહેલાં મહાર તરફથી જેને સિદ્ધાન્તની વાર્તાઓ ભા. ૧ લો બહાર પડેલો, જેમાં જેનાગમમાં આવેલી ૬૮ ટુંક વાર્તાઓને સમાવેશ કરવામાં આવ્યો હતો અને એ અલ્પ પ્રયાસથી પણ જણાયું હતું કે જનરુચિ ભ. મહાવીરના શ્રીમુખે ઉચ્ચારાયેલી વાણીનું રહસ્ય જાણવા કેટલી આતુર છે, અને તેની વધુ પ્રતીતિ છે ત્યારે જ થઈ કે ઉપર્યુક્ત પુસ્તક ખલાસ થતાં હજુયે તેની માગણું ચાલુ જ છે. આ દરમ્યાન ધર્મજીજ્ઞાસુ એવા એક વર્ગ તરફથી એક એવા પ્રકારની માગણી થતી કે જેનાગમમાં આવેલ સમસ્ત કથા વિભાગ જનતાની જાણ માટે પ્રકટ કરવામાં આવે, તે ઘણો જ લાભ થાય તેમ છે, એટલું જ નહિ પણ ઘણાઓ સાધુ વંદણું વાચે છે, મુખપાઠ બોલે છે, પરંતુ તેમાં દર્શાવેલા મહાન આત્માઓની નામાવલી સિવાય,હેમનાં અપૂર્વ, ધાર્મિક અને બેધપ્રદ ચરિત્રની લેશપણ માહીતિ હતી નથી. આથી આ પ્રકારની જનતાનો વિચાર સ્વપરહિતાર્થે મહને ખૂબજ ઉપયોગી લાગ્યો, અને અનુકુળ સંગે અને સમય પર આ જાતને પ્રયાસ કરવાને મેં નિર્ણય કર્યો. એવા સમયમાં વિસલપુરવાળા આપણું એક સ્વધર્મીબધુશ્રી નગીનદાસ હઠીસંગ શાહ (પેન્શનર મહેતાજી) દ્વારા જાણવામાં આવ્યું કે તેઓએ આ જાતને પ્રયાસ કર્યો છે, અને સમસ્ત આગમ તપાસી તેમાંથી તેઓએ મહાપુરૂષો અને સતીઓનાં ટુંક ચરિત્રોની તારવણી કરી છે. એ હસ્તલિખિત નોંધ તપાસતાં તેમાં મને ઘણું ઉણપ લાગી, ચરિત્ર અધુરાં તથા ભાષાશુદ્ધિની જરૂરિયાતવાળાં જણાયા. આ બધા પ્રકારની ત્રુટિઓ દૂર કરી, સાધારણ રીતે સમજી શકાય, જનતા આગમના કથા સાહિત્યને જાણી શકે, અને સમાજમાં એક સુંદર ગ્રંથ તૈયાર થઈ શકે તેવું હોય તે શ્રી. માસ્તર સાહેબે તેમને પ્રયાસ લેખે લાગે, ઉપકારક બને એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૮ હેતુથી આધાર માટે મને એ હસ્તલિખિત યાદી આપી, અને અતિશચોક્તિ વગર કહું તો આ ગ્રંથ અલ્પ પ્રયાસે, આટલા વહેલા પ્રગટ કરવામાં કારણભૂત હોય તે। તે શ્રી. નગીનદાસભાને આભારી છે. તેથી તેમના અને મ્હારા અગાઉના પુસ્તકના આધારથી, તેમજ અન્ય અનેક પુસ્તકોના સંશાધનથી આ ગ્રંથ તૈયાર થવા પામ્યા છે. આપણું આગમ સાહિત્ય ઘણું વિશાળ છે. તેનાં એકેક શ્લોક પર, એક એક કથા પર વિવેચન કરવા બેસીએ, તેા વર્ષોના વર્ષો પસાર થતાં પણ તેના પાર આવે તેમ નથી. તેમાં એટલુ રહસ્ય, એટલા બધા ન્યાય, એટલે બધા એપ છે કે ખરેખર શ્રાવત મનુષ્ય એકેક વિષયને વિચારપૂર્વક મનન કરે, તે તેનાં હૃદયમાં આનંદની વિચિએ ઉછળી આવે, વીરવાણીની ખૂબીનુ મહત્વ સમજાય, સંસારની અસારતાનું ભાન થાય અને આ જગતમાં સદેહે કરવાં ચેાગ્ય કાર્યોનું યથાપણું સમજાય. પરિણામે મનુષ્ય સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરી સ’સાર પરિત્ કરી શકે; જન્મ મરણનાં દુ:ખાથી મુકત થઈ શકે. ભ॰ મહાવીરે ઉપદેશેલી વાણીમાંથી શ્રી ગણધર મહારાજાઓએ જીવને સમ્યક્જ્ઞાન દર્શનની પ્રાપ્તિ માટે અને જનકલ્યાણાર્થે સૂત્રેાની ચાર અનુયાગમાં ગુંથણી કરી છે. (૧) દ્રવ્યાનુયાગ (૨) ગણિતાનુયોગ (૩) ચિરતાનુયાગ અને (૪) ચરણ કરણાનુયાગ. તેમાં ચિરતાનુચેાગ સુગમ હોવાથી મનુષ્યની સ્મરણશક્તિ બહુધા જલ્દીથી અને રસપ્રદ રીતે સ્પર્શી કરી શકે છે; એટલું જ નહિ પણ પ્રાયઃ મનુષ્યનું જીવન અનુકરણ કરવા પ્રતિ વધારે દોરાયલું હાઈ, અનુકરણ માગે વળે છે, અને તેથી તે પેાતાના જીવનની ત્રુટિઓ નિહાળી, તેને સુધારી યથા પુરુષાર્થ વડે આત્મહિત સાધે છે. આ કારણે જ આજે જીવનચરિત્રાનાં પુસ્તકને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. આમાંના એક એક ચિરત્રને ધારીએ તેટલું લખાવી શકાય છે, પરન્તુ એમ કરવા જતાં એક જ ગ્રન્થમાં સંપૂર્ણ માહીતિ આપી દેવાની ઈચ્છા પાર પડી શકે નહિ, તેથી જ સામાન્ય જરૂરિયાતની માહીતિ આપવાનો આ ગ્રંથમાં પ્રયત્ન કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાં ૩૨ આગમેમાંના કથાસાહિત્યની માત્ર ૨૪૩ વાર્તાઓ આપવામાં આવી છે, અને અમારે મને આમાં જાણવા લાયક લગભગ સઘળી વાર્તાઓનો સમાવેશ થાય છે. કેટલાંક પાત્રાનું ચરિત્ર મુખ્ય વાર્તાના અંતરભાગમાં ગૌણ વાર્તા તરીકે આવી જાય છે. દાખલા તરીકે હલકુમાર, વિહાકુમાર, પિટિલા વગેરે; તેથી તે અલગ આપેલ નથી. ઉપરાંત કેટલાંક ટુંક ચરિત્રો કે જેની સ્થળ, દીક્ષા અને મેક્ષ સિવાય અન્ય કશી માહીતિ સૂત્રોમાં નથી, તે આમાં ઉદધૃત કર્યા નથી. દાખલા તરીકે શ્રેણિક રાજાના પુત્રો તથા રાણુઓએ લીધેલી દીક્ષા અને તેમનું મેક્ષગમન, કૃષ્ણની રાણીઓની દીક્ષા અને તેમનું મોક્ષગમન, કેટલાક સાર્થવાહના પુત્રોની દીક્ષા અને તેમનું મોક્ષગમન, વગેરે. આ કથાગ્રન્થમાં ર૪ તીર્થકરે, ચક્રવર્તીઓ, બળદ, વાસુદેવ, પ્રતિવાસુદે, ભ. મહાવીરના ભક્તરાજાઓ, દશ ઉપાસકો, ચાર પ્રત્યેક બુદ્ધ, ૧૧ ગણધરદે, અનેક તપસ્વી મુનિવરે અને મહાસતીઓ, આદર્શ ગૃહસ્થ અને સન્નારીઓ વગેરેના વૃત્તાંત આપવામાં આવ્યા છે. તે સાથે કથાઓ પરથી નીકળતો ન્યાયસાર પણ કેટલીક વાર્તાઓને અતિ આપવામાં આવ્યો છે, જેથી વાચકને પાત્રોના ઉજજવળ અને પ્લાન એ બંને પ્રકારના ઉલ્લેખનીય જીવનમાંથી સુયોગ્ય પ્રેરણા મળી શકે. જોકે આમાંની પ્રત્યેક કથાની નીચે સૂત્રાધાર ટાંક્યો નથી; પણ લગભગ આમાંની મહેટા ભાગની કથાઓ શ્રી ભગવતી, ઉપાસક દશાંગ, સૂત્રકૃતાંગ, નિર્યાવલિકા, અનુત્તરેવવાઈ જ્ઞાતા, અંતગડ, વિપાક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રોની છે. માત્ર થોડી એક કથાઓ જેવી કે–સુભદ્રા, સ્થૂળભદ્ર, સુદર્શન, વગેરે કથા ગ્રંથની છે. બીજી ડી એક વાર્તાઓ જેનું આગમમાં પણ અધુરું ચરિત્ર જોવામાં આવે છે, અને તે પૃથક પૃથક્ સ્થળે થઈ પૂર્ણ તારવી શકાય છે તેવાં થોડાંક ચરિત્રોની પશ્ચાત અને અધુરી હકીકત ગ્રંથ દ્વારા મેળવીને પૂર્ણ કરવામાં આવી છે, તે સાથે ન્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ જાળવવા ખૂબ જ લક્ષ રાખવામાં આવ્યું છે. છતાં આગમથી કદાચ વિરુદ્ધ જતી કઈ વાર્તા માલમ પડે તે વિદ્વાને સુચિત કરશે, કે જેથી બીજી આવૃત્તિ સમયે યથાર્થ સંશોધન કરી શકાય. આ કથાગ્રંથની ગુફ શુદ્ધિ માટે ખૂબ જ કાળજી રાખવામાં આવી છે, છતાં શીવ્રતાને લીધે દૃષ્ટિદેષ અને પ્રેસદોષને અંગે રહેવા પામેલી ભૂલે વાચકો સુધારી લેશે. અલગ પ્રફ શુદ્ધિ આપવામાં આવી નથી. મુખ્ય શુદ્ધિ અને પુરવણી આ ગ્રંથને છેડે આપવામાં આવી છે. આ પુસ્તક આઘંત તપાસી મને યોગ્ય સૂચને અને સલાહ આપવામાં દરિયાપુરી સંપ્રદાયના વિદ્વાન મુનિશ્રી હર્ષચંદ્રજી સ્વામીએ પોતાના અમૂલ્ય સમયનો જે ભોગ આપ્યો છે, તે માટે હું તે વિદ્વાન મુનિને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમજ મારાં આ પ્રકાશન માટે, પ્રેમપૂર્વક સહકાર આપી, સારી સંખ્યામાં અગાઉથી ગ્રાહકે થઈ જે જે સ્વધર્મી બંધુઓએ આ ધાર્મિક ચરિત્રયુક્ત પુસ્તકને અપનાવ્યું છે, તે બધા બંધુઓને તથા ચોટિલાનિવાસી શ્રી રાયચંદભાઈ ઠાકરશી તથા નેમચંદભાઈ ઠાકરશી કે જેઓએ આ પુસ્તકની સારી નકલો ખરીદીને, મને પ્રોત્સાહિત કર્યો છે; તેમનો હું સહદય ઉપકાર માનું છું, અને ઈશ્વર પાસે યાચું છું કે ધાર્મિક પ્રકાશનો વડે ઉત્તરોત્તર જૈનસમાજની સાહિત્યસેવા બજાવવાનું પ્રભુ મને બળ આપે. અંતમાં મહારા અલ્પ અભ્યાસને અંગે આ પુસ્તકમાં રહી ગયેલી ત્રુટિઓ બદલ વિદ્વાન વાચકે ક્ષમા કરશે, અને સાથે સાથે પ્રેરણાત્મક ચરિત્રના વાચન, મનન અને નિદિધ્યાસનથી જેન ભગિનીઓ અને બંધુઓ એગ્ય પ્રેરણા મેળવી સ્વહિત સાધવા પ્રયત્નશીલ બનશે, તો મહારે આ પ્રયાસ કેટલેક અંશે સફળ થશે ગણશે. ઈત્યલમ. કિ બહુના સુષ ! ચૈત્ર શુકલાષ્ટમિ: ૧૯૯૩ ) શ્રી સંઘને સેવક, , પંચભાઈની પોળ : અમદાવાદ જીવનલાલ છગનલાલ સંઘવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૫ - - - - બ અનુક્રમણિકા. વાર્તાનું નામ પૃષ્ઠ વાર્તાનું નામ (અ) અરણિક અકંપિત અરનાથ અમિભૂતિ અલખરાજા અચળ અરિષ્ટનેમિ-નેમનાથ અચળ બળદેવ અભ અચળ ભ્રાતા અહંક અજીતનાથ અર્જુન માળી અજીતસેન અષાડાભૂતિ અતિ બળ (આ) અતિમુક્ત આદ્રકુમાર અતિમુક્ત કે અછત આનંદ ગાથાપતિ અદીનશત્રુ રાજા આનંદ બળદેવ અનાથી મુનિ આનંદકુમાર અનાદષ્ટિ અંગતિ ગાથાપતિ અનિકસેન અનિરુદ્ધ અનંતનાથ ઈષકાર રાજા અનંતસેન દ્રભૂતિ (ગૌતમ) અલગ્નસેન ચેર ઈલાચીકુમાર અભયકુમાર અભિચ અભિચંદ ઉગ્રસેન રાજા અભિનંદન ઉજજવાળીકુમાર અઈવતા સુકમાલ ૧૬ ઉઝિઝયકુમાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com 4 4 ૪ 2 2 2 8 8 8 8 8 8 ૩૮ ૩૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉદાયનરાજ ઉદાયન (૨) ખરદત્ત ( i ) ઋષભદત્ત બ્રાહ્મણ ઋષભદેવ ઋષિદાસ અંજુ અજના અધક વિષ્ણુ અંખડ પરિવ્રાજક અબડ સન્યાસી કપીલમુનિ કમળાવતી ( i ) કરક કલાવતી ( ૪ ) કામદેવ શ્રાવક કાર્તિક શેઠ કાલીકુમાર કાલીરાણી કાલીકુમારી કાસવગાથાપતિ કીર્તિવીય # $ % ૪૫ ૪૬ ૪૮ ૪૮ ૪૯ ૫૪ ૫૪ ૫ ૫૭ ૬૦ ૬૧ }} ७० ७२ ૭૩ ૭૫ ૭ ૭૭ !! ર કૃષ્ણુારાણી કૃષ્ણ વાસુદેવ કૃષ્ણકુમાર કુંથુનાથ કુબેરકુમાર કુંભરાજા કુંડકાલિક કેશીસ્વામી કૈકેયી કૈલાસ ગાથાપતિ કાણિક (અજાતશત્રુ) કૌશલ્યા સ ( જ્ઞ ) ખક મુનિ ખંધક સન્યાસી ગશાળા ગાભદ્ર શેઠ ગૌતમ (૨) ગૌરીરાણી ગંગદત્ત ( ૫ ) ગર્ગાચાય ગજસુકુમાર ગ ભાળીનેિ 98 GG ° !. ૮૧ ૮૧ ર ૮૨ ૮૫ ૮૫ ૮૫ Le ૮૯ ૯૧ ૯૪ ૯૫ ૧૦૨ ૧૦૩ ૧૦૬ ૧૦૬ ૧૦૭ ૧૦૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ જિનરક્ષ, જિનપાલ છરણશેઠ જુઠલશ્રાવક જંબુસ્વામી ૧૪૮ ૧૪૯ ૧૫૦. ( ૪ ) ચિત્ત અને બ્રહાદત્ત ૧૦૮ ચલ્લણપિતા ૧૧૭ ચલ્લણું શતક ૧૧૮ ચેડારાજા (ચેટક) ૧૧૯ ચેલ્લણ (ચિલ્લણા દેવી) ૧૧૯ ચંડપ્રદ્યોત ચંડકૌશિક સર્ષ ચંદનબાળા ચંદ્રછાયા ૧૩૦ ચંદ્રપ્રભુ ચંદ્રયશ ૧૫૨ ૧૨૨ ૧૨૪ (૪) ઢંઢણકુમાર (ર) તામલી તાપસ ત્રિપુષ્ટ વાસુદેવ ત્રિશલા દેવી તેતલી પ્રધાન ૧૨૬ ૧૫૩. ૧૫૫ ૧૫૬ ૧૩૧ ૧૩૨ ૧૫૬ ૧૩. ૧પ. ૧૩૬ ૧૬૨ ૧૬ર ૧૬૩ જમાલી થાવર્ચા પુત્ર જયઘોષ ૧૩૪ જયંતી (૨) જયસેન ૧૩૭ દત્ત જરાકુમાર ૧૩૮ દમયંતી જરાસંધ ૧૩૯ દશરથ રાજા જસા ૧૪૦ દશાર્ણભદ્ર ૧૬૪ જશોભદ્ર ૧૪૦ ઢિપૃષ્ટ ૧૬૫ જાલીકુમાર ૧૪૨ દિમુખ (પ્રત્યેક બુદ્ધ) ૧૬૫ જિતશત્રુ રાજા અને દેવદત્તા ૧૬૭ સુબુદ્ધિપ્રધાન ૧૪ર દેવકી ૧૭૦ ૧૪ દેવાનંદ ૧૭૦. જિનદાસ ૧૪૫ દ્રૌપદી ૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com જિતશત્રુ Page #19 -------------------------------------------------------------------------- ________________ ર૧ર ૨૧૩ ૧૮૦ ૧૮૧ ૨૨૨ ૧૮૫ રર૪ ૨૨૬ ૧૮૫ ૨૨૯ ૨૨૮ ૨૩૦ (૪) પ્રભવસ્વામી પ્રભાવતી ૨૧૩ ધન્યકુમાર (ધરો) ૧૭૬ પ્રભાસ ગણધર ધન્નાઅણગાર પ્રદેશી રાજા ૨૧૪ ધન્ના સાર્થવાહ. ધર્મનાથ પ્રસન્નચંદ્ર રાજર્ષિ પાર્શ્વનાથ () પ્રિયદર્શન નમિ, વિનમિ પુંડરિક, કુંડરિક ૨૨૭ નમિનાથ ૧૮૬ પુરુષોત્તમ ૨૨૯ નમિરાજ પ્રત્યેકબુદ્ધ) ૧૮૭ પુરુષ પુંડરિક નળરાજા ૧૯૩ પુરુષસિંહ નારદ ૧૯૪ નિગતિ (પ્રત્યેકબુદ્ધ) ૧૯૪ બળભદ્ર નિષકુમાર ૧૯૬ નંદ બળદેવ ૧૯૮ બ્રાહ્મી અને સુંદરી નંદ મણીયાર બૃહસ્પતિ દત્ત નંદિની પિતા ૨૦૦ બહુપુત્રી દેવી નંદીવર્ધન ૨૦૧ (મ) નંદીષેણ મુનિ ૨૦૨ ભરત અને બાહુબળ ૨૩૫ નંદીષેણ કુમાર ૨૦૫ ભૂગુ પુરોહિત ૨૩૮ ભદ્ર બળદેવ ૨૩૮ પ્રતિબુદ્ધ ભેજ વિષ્ણુ અધકવિષ્ણુ ૨૩૮ પદ્રકુમાર (૫) પદ્મપ્રભુ ૨૦૭ મઘવ ચક્રવર્તી ૨૩૮ પદ્માવતી ૨૦૮ મરિચિ પ્રદ્યુમ્ન ર૧૦ ૨૧° મદદ મરુદેવી માતા ૨૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com ૨૦૦ ૨૩૨ ૧૯૮ ૨૦૬ ૨૦૬ ૨૩૯ Page #20 -------------------------------------------------------------------------- ________________ २४० ૨૪૫ ૨૫૦ ૨૫૨ ૨૮૬ २८९ २९० ૨૮૭ २७० ૨૮૯ મલીનાથ () મહાપા વિરૂણ ૨૮૩ મહાવીર પ્રભુ ૨૪૬ વ્યક્ત ગણધર ૨૮૪ મહાશતક વાયુભૂતિ ગણધર મહાસેન કૃષ્ણકુમારી વાસુપૂજ્ય ૨૮૫ મુનિ સુવ્રત સ્વામી ૨૫૨ વિજય બળદેવ મૃગાપુત્ર (વૈરાગ્યવંત) ૨૫૩ વિમળનાથ મૃગલોઢીઓ (મૃગાપુત્ર ૨) ૨૫૬ મૃગાવતી () મેઘકુમાર २१२ શાલિહી પિતા મેતાર્યમુનિ ૨૬૮ શાંતિનાથ મેતાર્ય ગણધર શાળીભદ્ર મૌર્યપુત્ર ગણધર ૨૭૦ શિવરાજ ઋષિ ૨૯૧ મંડિત ગણધર ૨૭૧ શ્રીદેવી શિતળનાથ ૨૯૨ શ્રેયાંસનાથ ૨૭૧ શ્રેયાંસકુમાર ૨૯૪ રામ २७४ શ્રેણિક રાજા ૨૯૪ રાવણ શંખ રાજા ૨૯૬ રુકિમણું ૨૭૫ શંખ અને પખલી રૂપી રાજા (a). રેવતી २७७ હિણી ૨૭૮ સદ્દાલપુત્ર હિણી ચોર ૨૮૨ અનંતકુમાર ચક્રવતી સગર ચક્રવર્તી ૩૦૩ (૪) સગડ કુમાર (શષ્ટ) લક્ષ્મણ ૨૮૩ સમુદ્રપાળ મુનિ ૩૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com ૨૮૩ (૨) રહનેમી-રાજેમતી ૨૭૫ ર૯૬ ૨૭૬ ૨૯૮ ૩૦૦ ૦. Page #21 -------------------------------------------------------------------------- ________________ o ૩૨૪ ૩૦૭ o ૩ર૭ ૩૨૯ ૩૩૦ o સુષમાદારિકા સુલતા સુબૂમ ચક્રવર્તી સુવિધિનાથ સેમિલ સરિયદા મચ્છીમાર સંયતિ રાજા સંભવનાથ ૩૧૪ ૩૩૦ સ્વયંભૂ સ્થળીભદ્ર સીતા સુકેશલમુનિ સુદર્શન (બળદેવ) સુધર્માસ્વામી સુદર્શન શેઠ સુપ્રભબળદેવ સુપાર્શ્વનાથ સુબાહુ કુમાર સુભદ્રા સુમતિ સાથે સુરાદેવ ૨૦૧૪ ૩૩૧ ૩૩૩ ૩૧૫ ૩૧૭ કહેછે ૩૧૭ ૩૧૮ ૩૨૦ છ ૨ ૩ હરિસેન (ચક્રવર્તી) હસ્તિપાળ હરિકેશબળ (મુનિ) ૩૬ ૩ર૩ ક85 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ જેનાગમ કથાકોષ ૧ અકંપિત વિમળાપુરી નગરીમાં દેવ નામના બ્રાહ્મણની જયન્તી નામની સ્ત્રીથી “અપિત' નામને પુત્ર થયા હતા. વેદાદિ ગ્રંથમાં પારંગત થયા પછી, તે ગૌતમ નામના બ્રાહ્મણ સાથે યજ્ઞમાં ગયો હતો. તેને નારકીનું અસ્તિત્વ હશે કે નહિ” એ સંબંધી મહેદી શંકા હતી. ભગવાન મહાવીરના પરિચયમાં આવતાં પ્રભુએ તેની શંકાનું સમાધાન કર્યું; આથી તેણે ગૌતમની સાથે જ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. અકપિત મુનિ પ્રભુ મહાવીરના આઠમા ગણધર ગણાયા અને તે મેક્ષમાં ગયા. ૨ અગ્નિભૂતિ. ગોબર નામક ગ્રામમાં વસુભૂતિ બ્રાહ્મણની પૃથ્વી નામની સ્ત્રીથી અગ્નિભૂતિ' ઉત્પન્ન થયેલા. તે ઇંદ્રભૂતિના નાના ભાઈ હતા. ઇંદ્રભૂતિ અથવા ગૌતમ સાથે તેઓ એકવાર સમિલ બ્રાહ્મણના યજ્ઞમાં ગયા હતા. તેમની એ માન્યતા હતી કે કર્મ' જેવી વસ્તુ જ નથી, અને જે હેય તે અમૂર્તમાન જીવ શી રીતે બાંધે? તેને આ સંશય ભગવાન મહાવીરે એવી રીતે ટાળ્યું કે કેવળજ્ઞાનીઓ કર્મ પ્રત્યક્ષ દેખે છે અને છત્મસ્થ જીવો અનુમાનથી જાણે છે. આથી સંતોષ પામી અગ્નિભૂતિએ ગૌતમ સાથે જ દીક્ષા લીધી, અને બીજા ગણધર પદે સ્થપાયા. અહિંસા, સંયમ અને તપનું ઉત્કૃષ્ટ પાલન કરી તેઓ મેક્ષમાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩ અચળ. અચળ” એ અંધક વિષ્ણુના પુત્ર હતા. તેમણે પ્રભુ નેમનાથ પાસે દીક્ષા લીધી હતી. ૧૬ વર્ષની ઉગ્ર સંયમ આરાધનાને અંતે તેઓ મેક્ષમાં પધાર્યા. (અંતકૃત) ૪ અચળ બળદેવ. પિતનપુર નામની નગરીમાં પ્રજાપતિ નામે રાજા હતા. તેની ભદ્રા નામની રાણથી અચળ નામે બળદેવ થયો. તેમણે શ્રેયાંસનાથ પ્રભુના સમયમાં ચારિત્ર લઈ ૮૫ લાખ વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને તેઓ મેક્ષમાં ગયા. ૫ અચળ જાતા, કૌશંબી નગરીમાં વસુ નામના બ્રાહ્મણની નંદા નામની સ્ત્રીથી ઉત્પન્ન થયા હતા. તેમને “પુણ્ય અને પાપ સંબંધીને સંશય હતે. ભ. મહાવીરે તેમને તે સંશય ટાળ્યો, તેથી તેમણે ગતમ સાથે દીક્ષા લીધી અને તપ સંયમની આરાધના કરી મેક્ષમાં ગયા. તેઓ ભગવાન મહાવીરના નવમા ગણધર હતા. ૬ અજીતનાથ.. વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થકર. તેઓ વનિતા નગરીમાં જિતશત્રુ રાજાની વિજ્યાદેવી નામની રાણીની કુક્ષિએ, સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આવીને વૈશાક શુદિ ત્રીજને દિવસે ઉત્પન્ન થયા હતા. તે વખતે તેમની માતાને વૈદ ન આવ્યા હતા. ગર્ભકાળ પૂરો થતાં મહાશુદિ આઠમે તેમને જન્મ થયો. છપ્પન કુમારિક દેવીઓએ આવી સૂતિકાકર્મ કર્યું. ઈન્દ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. પિતાને અતિ આનંદ થયો. અજિતનાથ ગર્ભમાં આવ્યા ત્યારથી રાજારાણી પાસા રમતાં, વિજયાદેવીને પાસાની રમતમાં રાજા જીતી શક્યો ન હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ પુત્રનું નામ અજીતનાથ પાડયું. અજીતનાથ ૧૪ લાખ પૂર્વ સુધી કુમારપણે રહ્યા. પ૩ લાખ પૂર્વ અને એક પૂર્વગનું રાજ્ય ભોગવ્યું. ત્યાર પછી પોતાના કાકાના દીકરા સગરને રાજ્ય સોંપી વરસી દાન આપવું શરૂ કર્યું. દાનમાં ૩૮૮૮૦ લાખ સિનેમા (સુવર્ણ મહાર) યાચકને આપ્યા. (દરેક તીર્થકર એટલું દાન આપે) મહા શુદિ ૮ ના દિવસે પ્રભુએ ચારિત્ર લીધું. ૧૨ વર્ષ સુધી છદ્મસ્થતામાં રહ્યા પછી પિશ શુદિ ૧૫ ને દિવસે શ્રી અજીતનાથ પ્રભુને કૈવલ્ય જ્ઞાન થયું. તેમને સિંહસેન આદિ ૯૫ ગણધરે હતા. તેમના સંધમાં ૧ લાખ સાધુ ૩૦ હજાર સાધ્વીઓ, ૨૯૮ હજાર શ્રાવકે અને પ૪૫ હજાર શ્રાવિકાઓ હતાં. સાધુઓમાં ૩૭૦૦ ચાદ પૂર્વી, ૯૪૦૦ અવધિ જ્ઞાની અને ૨૨૦૦ કેવળજ્ઞાની હતા. ૧ લાખ પૂર્વમાં ૧ પૂર્વાગ માં ૧૨ વરસ ઓછાં કેવળજ્ઞાન રહ્યું, એકંદર ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી ૧૦૦૦ સાધુઓ સાથે ૧ માસના સંથારે તેઓ ચિત્ર શુદિ પાંચમે મેક્ષમાં ગયા. ૭ અજીતસેન. ભજિલપુર નગરમાં નાગ નામે ગાથાપતિને સુલસા નામની સ્ત્રી હતી. તેને નિમિત્તિયાએ કહ્યું હતું કે તારે મરેલાં બાળક અવતરશે, આથી તેણે હરિણમેષી નામના દેવની આરાધના કરી. દેવે પ્રસન્ન થઈને તેને સંતાપ ટાળે. પૂર્વ ઋણાનુબંધના મેગે દેવે દ્વારકાના વસુદેવ રાજાની દેવકી રાણીને જન્મતાં જીવતાં બાળકે ઉપાડીને સુલતાની કુક્ષિમાં મૂક્યાં અને તુલસાના મૃત બાળકે ઉપાડીને દેવકીની કુક્ષિમાં મૂક્યાં. એમ છ ગર્ભનું ઉલટસુલટ સાહરણ કર્યું. બીજી તરફ દેવકીને જન્મતા પુત્રનો નાશ કરવાનો કંસે નિશ્ચય કર્યો હતો, પરંતુ દેવકીથી જન્મ પામતાં પુત્રનું પુણ્ય પ્રભાવે આયુષ્યબળ લાંબુ હેવાથી આવો વેગ મળી આવેલ. શ્રી નેમિનાથ પ્રભુને ઉપદેશ સાંભળી સુલતાના અજીતસેન પુત્ર દીક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠઠ્ઠના પારણાના અભિગ્રહ લઇ ચૌદપૂર્વનું જ્ઞાન મેળવ્યું અને ખૂબ તપશ્ચર્યા કરી. ૨૦ વર્ષ ચારિત્ર પાળી એક માસના સથારે તેમા શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. ૮ અતિમળ. ભરત પછી આ ત્રીજા રાજા અને મહાયશાના પુત્ર હતા. ભરતરાજાની જેમ અતિબળને પણ અરિસાભુવનમાં કૈવલ્યજ્ઞાન થયું હતું. ( અંતકૃત) ૯ અતિમુક્ત. દ્વારિકાના ઉગ્રસેન રાજાને અતિમુક્ત નામે પુત્ર હતા. તેણે સમય જતાં દીક્ષા અંગીકાર કરી હતી. અંતિમુક્ત સાધુ નિમિત્તશાસ્ત્રમાં પ્રવિણ હતા. વસુદેવ અને કસને પરસ્પર અતિ પ્રેમ હતા. તે પ્રેમના બદલામાં ક્રમે પોતાના કાકા દેવકરાજાની દીકરી દેવકીજીને વસુદેવ સાથે પરણાવી હતી. પણીને પાછા ફરતી વખતે કંસે તે જાન પેાતાને ત્યાં રાકી હતી. કેસની સ્ત્રી વયશા અને દેવકીજી પરસ્પર વાર્તા વિનાદ કરતાં ગેાખમાં ખેઠા હતા. તેવામાં પ્રસ્તુત અતિમુક્ત મુનિ ત્યાં ગૌચરી અર્થે આવી ચડયા. જીવયશાએ મુનિની મશ્કરી કરતાં કહ્યું કેઃ—દિયરજી, પધારો. આપણે દેવકીખાનાં લગ્નગીત ગાઇએ. આ સાંભળી મુનિ મૌન રહ્યા. જવયશાએ કરી ફરી ત્રણવાર આ પ્રમાણે કહ્યું. મુનિ સમતાના સાગર હતા, છતાં આ વખતે તેમના સંયમ કાબુમાં ન રહી શક્યા. તે મેલ્યાઃ—જીવનશા ! શું જોઇને તું મારી મશ્કરી કરે છે ? હને તે ખબર નથી, પરન્તુ હું તને નિમિત્તખળથી કહું છું કેઃ “ આ દેવકીજીનેા સાતમા બાળક તારા પતિના અને તારા બાપના કુળને નાશ કરશે. ’' આમ કહી તરત જ અતિમુક્ત મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. જીવયશા ભયભ્રાન્ત બની. ( વધુ વૃત્તાન્ત કસ ચરિત્રમાં ) મુનિ આ સાહસ વચનને પશ્ચાત્તાપ કરી શુદ્ધ થયા અને એ જ ભવમાં મેક્ષ પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અતિમુક્ત કે અઠવંત. પિલાસપુર નગરમાં વિજય રાજાની શ્રીદેવી નામની રાણીથી તે જન્મ્યા હતા. બાળપણમાં જયારે તેઓ ચોગાનમાં રમતા હતા, ત્યારે તેણે ગૌચરી અર્થે જતાં ગૌતમ સ્વામીને નિહાળ્યા. જૈન સાધુને જોઈ અતિમુક્ત આશ્ચર્ય પામે અને તેમની નજીક પહોંચી જઈ પૂછવા લાગ્યો –મહાનુભાવ! આપ કેણ છો? અને શા માટે ફરે છે? શ્રી ગૌતમ બેલ્યા –કુમાર ! અમે નિર્ચન્થ સાધુ છીએ અને ભિક્ષા અર્થે ફરીયે છીએ. આ સાંભળી અતિમુક્ત શ્રી ગૌતમની આંગળી પકડી કહેવા લાગ્ય–ભગવાન, મારે ઘેર પધારે. બાળકની ભાવભીની ભક્તિ જોઈ શ્રી ગૌતમ તેની સાથે સાથે રાજ્ય મહેલમાં ગયા. ત્યાં શ્રીદેવીએ મુનિને નિર્દોષ આહાર પાણી વહેરાવ્યા. તે લઈ શ્રી ગૌતમ પાછા વળ્યા, ત્યારે કુમારે પૂછયું –મહારાજ, આપ ક્યાં જાઓ છે? શ્રી ગૌતમે કહ્યું –કુમાર, આ નગરની બહાર શ્રીવન નામના બાગમાં મારા ગુરુ પ્રભુ મહાવીર બિરાજે છે ત્યાં. કુમારે કહ્યું – હું આવું? જવાબમાં શ્રી ગૌતમે કહ્યું –જેવી તારી ઈચ્છા. - અતિમુક્ત ગૌતમ સ્વામી સાથે શ્રી મહાવીર પાસે આવ્યો, અને પ્રભુને વંદન કરી તેમની સામે બેઠે. પ્રભુએ તેને ધર્મોપદેશ આપ્યો. અતિમુક્તના અંત ચક્ષુઓ ખૂલ્યાં, તેને વૈરાગ્ય છે. પ્રભુને કહ્યું કે હું સાધુ પ્રવર્યા લેવા ઈચ્છું છું, તે હું મારા માતાપિતાની રજા લઈ આપની પાસે આવીશ. પ્રભુએ કહ્યું –જેવી ઇચ્છા. અતિમુક્ત ઘેર આવ્યો, પ્રભુના ઉપદેશની અને પોતાને થયેલા વૈરાગ્યની વાત તેણે પિતાના માતાપિતા સમક્ષ કહી. માતાએ કહ્યું –કુમાર, આ બચપણમાં તું ધર્મ અને પ્રવજ્યમાં શું સમજે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com પ્રભુને વંદન આચાઓ પૂરી કરતા હું આ Page #27 -------------------------------------------------------------------------- ________________ કુમારે કહ્યું–માતા, હું જાણું છું તે નથી જાણત, અને નથી જાણો તે જાણું છું. માતાપિતા–આનો અર્થ શો ? અતિમુક્ત–હું જાણું છું કે જે જન્મે છે તેને અવશ્ય મરવાનું છે, પણ એ નથી જાણતો કે ક્યારે અને કેવી રીતે કરવાનું છે! કયા કયેગે જીવો નરક, તિર્યંચાદિ ગતિમાં પરિભ્રમણ કરે છે, તે જાણતા નથી, પણ એટલું જાણું છું કે કર્મમાં આસક્ત થવાથી ચાર ગતિમાં અથડાવું પડે છે. માતા પિતા કુમારના ઉત્તરથી આશ્ચર્ય પામ્યા. અતિમુક્તને દીક્ષિત થતે રોકવા તેમણે અનેક પ્રશ્નો પૂછયા, અનેક પ્રલેભને બતાવ્યા, પરંતુ અતિમુક્તના વૈરાગ્ય ભર્યો અને બેધક વચનોથી સંતોષ પામી આખરે તેઓને રજા આપવાની ફરજ પડી. એક દિવસનું રાજ્ય ભોગવવા પિતાએ વિનંતિ કરી. અતિમુક્ત એક દિવસને રાજા બન્યો. પિતાને હર્ષ થયે, બીજે દિવસે ધામધૂમપૂર્વક અતિમુક્ત શહેર બહાર નીકળી ગયો, અને પ્રભુ મહાવીર પાસે દીક્ષિત બન્યો. એકવાર અતિમુક્ત બાળમુનિ ભારે વરસાદ પડયા પછી બહાર નીકળ્યા, ત્યારે તેમણે પાણીના વહેળાઓ ખળખળ ચાલી જતાં જોયાં. મુનિને પિતાની સાંસારિક બાળ રમત યાદ આવી. તરત જ તેમણે બંને બાજુ પાળ બાંધી પાણીના ચાલ્યા જતા પ્રવાહને રોકો અને તેમાં પિતાની પાસેનું પાત્ર મૂકી “આ મારી નાવા કેવી તરે છે!” કહી હસવા કુદવા લાગ્યા, આ દ્રશ્ય તેમનામાંના કેટલાક મુનિઓ તે સ્થળેથી જતા હતા તેમણે જોયું. તરત જ તેઓ પ્રભુ મહાવીર પાસે પહોંચી ગયા અને પૂછયું -પ્રભે, આપના અતિમુક્ત નામના બાળમુનિ કેટલા ભવ કરશે? પ્રભુએ કહ્યું -તે બાળમુનિ આ ભવમાં જ મોક્ષ જશે, માટે તેમની નિંદા કરશે નહિ. પણ તેમની ભક્તિ જ કરજો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ચાડીવારે અતિમુક્તને પોતાનું સાધુપણું યાદ આવ્યું. પેાતાના બાળ સ્વભાવ માટે તેમને ઘણા ખેદ થયા; પ્રાયશ્ચિત્તાથે તેમણે ઇઝરયાવહી પ્રતિક્રમી. પશ્ચાતાપના અગાધ જળમાં સ્નાન કરતાં તે શુદ્ધ થયા. ૧૧ અંગ ભણ્યા, ગુણુ સંવત્સર કર્યાં. અને વિપુલગીરી પત પર સથારા કરી તેઓ નિર્વાણ ( મેાક્ષ) પામ્યા. ૧૧ અદીનશત્રુ રાજા. કુરુદેશના હસ્તિનાપુર નગરનો તે રાજા હતા; પૂર્વભવમાં મહાબળનો વૈશ્રમણુ નામે તે મિત્ર હતા. તેણે ગત ભવમાં મહાબળ સાથે દીક્ષા લીધી હતી. ઉગ્રતપ સ’યમના પ્રભાવે તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા હતા, અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરો તે અદીનશત્રુ નામે રાજા થયા હતા. મલીકુંવરી ( મોનાથ ) ના પિતા કુંભરાજાને મદન નામનો એક કુમાર હતા. તેણે પોતાના મહેલના બગીચામાં અનેક સ્થંભા અને ચિત્રાથી સુોભિત એવા સભા મંડપ બધાવ્યા હતા. ચિત્રાની હારમાળામાં એક ચિત્રકારે મહીકુંવરીનું આબેહુબ ચિત્ર ચિતર્યું હતું. મલ્લીકુંવરીની આ પ્રતિમા માનિ પણ ન પારખી શકયે કે તે જીવન્ત પ્રતિમા છે કે જડ? આવી ઉત્તમ કળાકૃતિ માટે મદિન તે ચિત્રકાર પર પ્રસન્ન થવાને બદલે ક્રોધિષ્ટ બન્યા. ચિત્રકારને ઈનામ આપવાને બદલે તેણે તેનો નાશ કરવાની અનુચરાને આજ્ઞા આપી. આ સાંભળી ચિત્રકાર કપ્યા, પ્રજાજનો દયાથી મેલી ઉઠયાઃ–મહારાજ ! ચિત્રકારનો આમાં અપરાધ નથી, છતાં આપની દૃષ્ટિએ તે અપરાધી હાય, તાપણુ તે એક માત્ર અંગુઠાને જોવાથી સાક્ષાત્ આખી પ્રતિમા ચિતરી શકતા હેાવાથી, તેને ગુન્હા માફ કરવા જોઇએ. પ્રાજનોની આ વિનતિથી મદિને તેના વધ ન કરાવ્યા, પણ તેની આંગળા છેદાવી તેને દેશનિકાલની સજા કરી. આથી તે ચિત્રકાર હસ્તિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ પુરમાં અદીનશત્રુ રાજાને આશ્રયે ગયો. ત્યાં તેણે મલિવરીનું રૂપ ચિતરી રાજાને બતાવ્યું. રાજા મહાધિન બન્યો. મલીકુંવરી સાથે લગ્ન કરવાની ઈચ્છાથી રાજાએ ભરજા પાસે પિતાનો દૂત મોકલ્ય, અને એ રીતે તે સ્વયંવર મંડપમાં ગયે. (વૃત્તાન્ત શંખ રાજાને મળતું). ત્યાંથી પાછા ફરી અદીનશત્રુએ દીક્ષા લીધી અને મેક્ષમાં ગયો. ૧૨ અનાથો મુનિ. કૌશંબી નગરીના ધન સંચય નામક શ્રેષ્ઠિના તે પુત્ર હતા. યુવાવસ્થા થતાં પિતાએ તેમને પરણાવ્યા હતા. પુષ્કળ ધન સંપત્તિ, માતા, પિતા, સ્ત્રી, બહેન, ભાઈ અને વિસ્તૃત કુટુંબથી પરિવૃત હોઈ સર્વ પ્રકારે તે સુખી હતા. એક દિવસે તેમને આંખની અતિશય વેદના ઉપડી, અને તે વધતાં વધતાં શરીરનાં સમસ્ત ભાગ પર અનેક પ્રકારના દાહનવરાદિ રોગો થયાં. આ રોગો મટાડવા તેમના માતા પિતાએ અઢળક ધન ખર્ચે વૈદે દ્વારા અનેક પ્રકારના ઉપચારો કરાવ્યા; પરન્તુ અનાથી આ રોગ કઈ રીતે નષ્ટ ન થ. અનાથી ચિંતાગ્રસ્ત બન્યા. એક દિવસે “આ રોગ શાથી?' એ સંબંધી અનાથીએ (અપર નામ ગુણસુંદર) વિચાર કર્યો, તે તેમને જણાયું કે પોતાના કર્માનુસાર જ સૌને સુખદુઃખ ભોગવવા પડે છે. આથી તેમણે એ નિશ્ચય કર્યો કે, “જે મારી આ વેદના નાશ પામે, તે હું ચારિત્ર ગ્રહણ કરી સંસારને ત્યાગ કરીશ.” શુભ ભાવના અને પૂર્વ યોગે તેજ રાત્રિએ તેમની આ વેદના કાંઈક શાંત થઈ, અનાથીને તે રાત્રીએ ઉંધ આવી, અને જોતજોતામાં પ્રાતઃકાળ થતા, અનાથી સર્વ રોગોથી મુકત બન્યા. બીજે દિવસે સંસારના પરિતાપનું અને સંયમ માર્ગનું આબેહુબ વૃત્તાન્ત તેમણે પોતાના માતાપિતા, સ્ત્રી આદિને કહ્યું અને તે સર્વની રજા મેળવી, તેઓ દીક્ષિત બનીને ચાલી નીકળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ફરતા ફરતા તે રાજગ્રહી નગરીના મડીકુક્ષ ઉદ્યાનમાં આવી ચડયા, મુનિ તે સ્થળે ધ્યાનમાં બેઠેલા છે તેવામાં તે નગરીને રાજા શ્રેણિક અશ્વ ખેલાવતા મુનિ સમીપ આવી પહોંચ્યા. તેણે મુનિનું સર્વાંગ સુંદર શરીર નીહાળી આશ્ચર્ય ચકિત બની પૂછ્યું:–મહાનુભાવ, કૃપા કરીને કહેશો કે આપ કાણુ છે ? આ સુંદર દેહે . આવા કઠિન તપ શા માટે? અનાથીએ કહ્યું:——રાજન, હું અનાથી નામે નિત્શ—સાધુ છું. શ્રેણિકે કહ્યું:—મહાનુભાવ, તમારા કાઇ નાથ ન હોય તે હું તમારા નાથ થાઉં. મુનિ—રાજન, તું પેતે જ જ્યાં અનાથ છે ત્યાં તું મારા નાથ શી રીતે થઇ શકશે? — શ્રેણિક આશ્ચર્ય પામી ખેલ્યું: આપ મૃષાવાદ તા ખેલતા નથીને? કેમકે હું તેા અંગ અને મગધ દેશના રાજા છું. કરાડાની ધનસ'પત્તિ અને લાખા અનુચરાના હું માલીક છુ. મુનિ—રાજન, એ બધું જાણીને જ મે તમને કહ્યું છે. મારૂં અનાથપણું તમે સમજી શકયા નથી. તા સાંભળેાઃ—હું કૌશ’ખી નગરીના ધનાઢય શેઠના પુત્ર છું, મારે ત્યાં ધન સપત્તિની કમીના ન હતી. નાકર, ચાકર, સ્ત્રી, માતા, પિતા, બહેન, ભાઇ વગેરે બધુ મારે હતું. હું મારા દિવસો સુખમાં નિ’મન કરતા, પરન્તુ કાઈ એવા વિષમ ચેાગે મને આંખની અતૂલ પીડા ઉત્પન્ન થઇ, શરીરમાં દાહ જ્વર થયા, મારૂં આખું અંગ વ્યાધિથી ઘેરાઇ રહ્યુ.. મારા આપ્તજને મારા આ દુઃખ માટે ખૂબ શેક કરવા લાગ્યા. પુષ્કળ ધન ખર્ચીને દવા કરાવી, પરન્તુ મારૂ આ દુ:ખ મટયું નહિ—કાઇ મટાડી શક્યું નહિ. મારી સ્રો રાત દિવસ મારી પાસે બેસી રહીને આંસુએ સારતી, મારી માતા મને દુ:ખ મુક્ત જોવા અતિ આતુર હતી. મારા ભાઇઓ અને બહેનેા, નાકરા અને ચાકરી સતત મારી સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ક્ય કરતાં હતાં, પણ તેમાંનાં કઈ પણ મારી આ વેદના જરાયે ઓછી કરી શક્યાં નહિ. રાજન, આ મારૂં અનાથપણું હતું. તે વખતે હું સમજ્યો કે સૌ કોઈ જગતનાં પ્રાણીઓ અનાથ છે, કઈ કઈને નાથ થઈ શકતો નથી, પણ જે સંયમ લઈ પિતે જ પિતાને નાથ બનવાનો માર્ગ પ્રહણ કરે તે જ બની શકે, અને ત્યારે જ અનાથપણું ટળી શકે. આ વિચારે એક રાત્રિની કઈ ધન્ય પળે મારી વેદના શાંત થઈ, મેં સુખ–નિંદ્રા અનુભવી અને બીજે દિવસે મેં મુનિપણું અંગીકાર કર્યું. રાજન, હવે કહે કે તું મારે નાથ થઈ શકીશ? વિચાર કર, કે તું પોતે નાથ છે કે અનાથ? રાજા વિચારમાં પડ્યો, મુનિએ તેને બંધ આપે. આથી શ્રેણિક રાજા બૌદ્ધધર્મને ઉપાસક મટી જૈનધર્મને અનુયાયી બને. અનાથી મહા નિન્ય કર્મને ક્ષય કરી મેક્ષ પામ્યા. ૧૩ અનાદષ્ટિ. વસુદેવ રાજાની ધારણા રાણીના એ પુત્ર હતા, ૫૦૦ સ્ત્રીઓ પરણ્યા હતા, પરંતુ પ્રભુ નેમનાથના એક જ અખંડ ઉપદેશના યેગે વૈરાગ્ય પામી પ્રભુ પાસે દીક્ષિત બન્યા હતા. ચૌદપૂર્વને અભ્યાસ કરી, વીસ વર્ષની ઉગ્ર સંયમઆરાધના કરી, શત્રુંજય પર્વત પર સંથારો કરી તેઓ નિર્વાણ પામ્યા. (અંતકૃત) ૧૪ અનિકસેન, ભક્િલપુર નગરના નાગ ગાથાપતિની સુવાસા નામક સ્ત્રીના એ સૌથી મોટા પુત્ર હતા. તેમનું વૃત્તાન્ત અછતસેનના વૃતાન્તને મળતું છે. ૧૫ અનિરુ. તેઓ પ્રદ્યુમ્ન રાજાની વૈદરભી રાણીના પુત્ર હતા. ભગવાન નેમનાથના ઉપદેશે વૈરાગ્ય પામી તેમની પાસેદીક્ષિત થયા અને મહાત૫ કરી મેક્ષમાં ગયા. (અંતકૃત) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અનંતનાથ. અયોધ્યા નગરીના સિંહસેન રાજાની સુયશા નામક રાણીની કુક્ષિમાં, પ્રાણત દેવલેકથી અવીને, શ્રાવણ વદ સાતમે શ્રી અનંતનાથ ઉત્પન્ન થયા હતા. તે વખતે માતાએ ૧૪ સ્વનિ દીઠાં. ગર્ભકાળ પૂરે થયે, વૈશાક વદિ ૧૩ ને દિવસે આ ૧૪મા તીર્થંકર શ્રી અનંતનાથને જન્મ થયો. છપ્પન કુમારિકા દેવીઓ અને ઈકોએ આવી તેમનો જન્મ મહત્સવ ઉજવ્યો. અનંતનાથ ગર્ભમાં આવતા દુશ્મનેએ અયોધ્યા નગરીને ઘેરે ઘાલે, પણ શત્રુઓના અનંત બળને સિંહસેન રાજા હઠાવી શક્યો હતો, તેથી પુત્રનું નામ અનંતજીત ” પાડવામાં આવ્યું. તેમનું દેહમાન (શરીરની ઉંચાઈ) ૫૦ ધનુષ્યનું હતું. પિતાના સંતોષને ખાતર તેઓ પરણ્યા. સાડાસાત લાખ વર્ષની ઉમરે ગાદીએ બેઠા. પંદર લાખ વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી સંયમ લેવાને નિરધાર કર્યો. વરસીદાનમાં લાખ સુવર્ણ મહોરે આપી, એક હજાર રાજાઓ સાથે વૈશાખ વદ ૧૪ ના રોજ તેમણે સંયમ ધારણ કર્યો. તે પછી ત્રણ વર્ષ સુધી છદ્મસ્થ તરીકે રહ્યા અને વૈશાક વદ ચૌદશે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમને ૫૦ ગણધર હતા. તેમાં સૌથી મોટા “યશ' હતા. અનંતનાથ પ્રભુના સંધ પરિવારમાં ૬૬ હજાર સાધુઓ હતા, તેમાં ૯૦૦ ચૌદ પૂર્વધારીઓ, ૪૩૦૦ અવધિજ્ઞાની, અને ૫ હજાર કેવળજ્ઞાની હતા. ૬૨ હજાર સાધ્વીઓ, ૨૦૬ હજાર શ્રાવકે અને ૪૧૪ હજાર શ્રાવિકાઓને પરિવાર હતા. કૈવલ્યજ્ઞાનીપણે તેઓ સાડાસાત લાખ વર્ષમાં ત્રણ વર્ષ ઓછા સમય સુધી વિહાર કર્યો. અંતે સમેતશિખર પર્વત પર જઈ, એક માસને અનશન કરી ચત્ર શુદિ પાંચમે ૭ હજાર સાધુઓ સાથે તેઓ મોક્ષમાં ગયા. તેમણે એકંદર ૩૦ લાખ વર્ષનું આયુષ્ય ભગવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૭ અનંતસેન ભિલપુર નગરના નાગ ગાથાતિના એ પુત્ર હતા. અનિ-સેન્ડ સાથે તેમનાથ પ્રભુ પાસે તેમણે દીક્ષા લીધી હતી. સર્વ અધિકાર અજીતસેનના ચરિત્ર માફક છે. ( અંતકૃત ) ૧૮ અલગ્નસેન ચાર પુરિમતાલ નામના નગરમાં મહાબળ નામના રાજા હતા. તે નગરથી થાડેક દૂર એક ચેારપલ્લો ( ચેારનું ગામ) હતી. તે ઘણી ગુફા અને પતાની વચ્ચે આવેલી હતી. ત્યાં વિજય નામને સેનાપતિ રહેતા, તેના નીચે ખીજા પાંચસે ચારા હતા. આ વિજયચાર મહા અધર્મી હતા. લાાને લૂંટતા, ગામ ખાળતા અને સર્વાંત્ર ત્રાસ વર્તાવતા. વિજયચારને ‘ અભગસેન ' નામના એક પુત્ર હતા, તે બાપથી સવાયે। હતા. અલગ્નસેનના ત્રાસથી પુરિમતાલના પ્રજાજને ત્રાસી ગયા હતા, તેથી તેમણે ચારના ત્રાસથી રૈયતને મુક્તા કરવા માટે રાજાને પ્રાર્થના કરી. ’ રાજાના કાટવાલે લશ્કર લઇ અભગ્ગસેનને પકડવા ઘણા પ્રયાસે કર્યાં, પરન્તુ તે પકડાયા નહિ. આખરે રાજાએ એક યુક્તિ રચી, ૧૦ દિવસને મહાત્સવ ઉજવ્યા, તેમાં ભાગ લેવા અભગ્ગસેન અને તેના સાથીને રાજાએ કહેવડાવ્યું. અભગ્ગસેન સાથી સાથે આભ્યા. રાજાએ તે બધાને દારૂ અને માંસમાં ચકચૂર બનાવી પકડવા. પછી અલગ્નસેન ચારને બંધન સાથે શહેરના મુખ્ય મુખ્ય રસ્તા પર ફેરવ્યા, પાણીને બદલે લાહી અને ખારાકને બદલે માંસ ખવરાવતાં ખવરાવતાં તેને શુળી પર ચડાવવામાં આવ્યા. ત્યાં તે મરણ પામી પહેલી નરકમાં ગયે।. આ વખતે શ્રી ગૌતમ એ રસ્તેથી પસાર થયા. આ દૃશ્ય જોઈ હેમને ત્રાસ થયા. પ્રભુ મહાવીર પાસે આવી તેમણે પૂછ્યું:–પ્રદ્યુ, એ અભગ્ગસેન ચારને કયા પાપનું મૂળ ભાગવવું પડે છે? પ્રØએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ કહ્યું- હે ગૌતમ, પૂર્વ ભવે તે આજ નગરમાં નિન્હવ નામે વાણી હ, તે ઈંડાને વેપાર કરત-ઈડાને શેકી-તળીને વેચતા અને પિતે પણ ખાતે. આ ઘર પાપ કરી એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવી તે ત્રીજી નરકે ગયા હતા, ત્યાંથી એવી તે અભગસેન એર થયો છે, અને હિંસા, ચોરી, અધર્મ, અણાચાર અને દુર્બસને ભેગી બની ઘેર પાપ કર્યું છે, તેના ફળ સ્વરૂપે રાજાએ તેની આ દશા કરી છે, એટલુંજ નહિ પણ તે આજે ત્રીજા પહેરે શુળી પર ચડી ૨૭ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ૧ લી નરકે જશે, ત્યાંથી નીકળી જન્મ મરણના અનેક ભવો કરી આખરે તે વારાણસી નગરીમાં એક શ્રેષ્ઠિને ત્યાં જન્મ લઈ, સંયમ પાળી મેક્ષમાં જશે. ૧૯ અભયકુમાર રાજગૃહિના શ્રેણિક રાજાની અનેક રાણીઓમાં નંદ નામે રાણી હતી, તેનાથી અભયકુમાર નામને મહા બુદ્ધિશાળી પુત્ર જન્મ્યો હતે. શ્રેણિક રાજાએ પિતાના પાંચસો પ્રધાને માં અભયકુમારને મુખ્ય પ્રધાનની જગ્યા આપી હતી. અભયકુમારની બુદ્ધિમતા, રાજ્યનિપુણતા અને સમાનતાના સદગુણોથી તે રાજ્યમાં સર્વત્ર પ્રિય થઈ પડયા હતા, અનેક અપરાધીઓને તેણે પિતાની બુદ્ધિમતાથી શોધી કાઢી, પ્રજાને નિશ્ચિત બનાવી હતી. ધારિણી અને ચેલ્લણાદિ પિતાની અપર માતાઓ હેવા છતાં તેણે તેમના દેહદ, તપ અને યુક્તિથી પૂર્ણ કરાવ્યા હતા. વૈશાલક નગરીના ચેડા રાજાને પરધમીને કન્યા નહિ આપવાની પ્રતિજ્ઞા હતી; છતાં શ્રેણિક રાજાને તે ચેડા રાજાની સુજ્યેષ્ટા નામની પુત્રીને પરણવાની ઇચ્છા થઈ. પિતાની ચિંતા ટાળવા અભયકુમારે યુક્તિપૂર્વક સુચેષ્ટાનું હરણ કરવાનું ધાર્યું, પરંતુ સુચેષ્ટાને બદલે તેના રૂપને મળતી ચેલણા આવી; શ્રેણિકે ચેલ્લણું સાથે ઉમંગથી લગ્ન કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના એક વખતના ઉપદેશથી અલયકુમારને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ, તેથી તેણે તે માટે પિતાની આજ્ઞા માગી. શ્રેણિકે તેને રાજ્યગાદી સુપ્રત કરવાનું કહ્યું, પરંતુ અભયકુમારે તે ન લેતાં સંયમ માટે આગ્રહ કર્યો. શ્રેણિકે દુખિત થતા કહ્યું -કુમાર, ભલે તમે રાજગાદી ને , પરંતુ હું હમને જ્યારે “ના” કહું ત્યારે જ તમારે જવું. અભયકુમારે પિતાની આ વિનતિ માન્ય રાખી. પ્રસંગવશાત એવું બન્યું કે એક દિવસે ચેલ્લણ દેવીએ એક ઉદ્યાનમાં વસ્ત્ર એહયા વિનાના એક ધ્યાનસ્થ મુનિને જોયા, તે રાત્રે સખ્ત ઠંડી પડી હતી, તે વખતે સાલમાં વીંટાયો તેણીને હાથ અકસ્માત બહાર નીકળી જતાં તેને ઠંડીને સખ્ત આંચકો લાગે, પરિણામે હાથ નિશ્ચતન જે બની ગયો. આ ત્રાસથી ચેલણાથી સહજ બોલાઈ ગયું કે અહે, આવી સખ્ત ઠંડીના વખતે મેં ઉદ્યાનમાં જેલા તે મુનિ શું કરતા હશે? આ શબ્દો શ્રેણિકના સાંભળવામાં આવતાં તેને ચેલ્લણ પર સતીપણાને વહેમ આવ્યા. પ્રાતઃકાળે વહેલા ઉઠી તેણે ચલણે સાથે તેને મહેલ સળગાવી મૂકવાની અભયકુમારને આજ્ઞા કરી; પણ બુદ્ધિનિધાન અભયકુમાર આ અવિચારી આજ્ઞાને અમલ એકદમ કેમ કરે ? તેણે યુક્તિ કરી. ચેલણાના મહેલને બદલે જીર્ણ એરડીઓ સળગાવીને, પોતે પ્રભુ મહાવીરના દર્શન કરવા નીકળી ગયા. બીજી તરફ આજ્ઞા આપીને તરત જ શ્રેણિક રાજા અભયકુમારની પહેલાં પ્રભુ પાસે પહોંચી ગયા હતા, ત્યાં શ્રેણિકે પ્રભુને ચેતલણ સંબંધીને પિતાનો સંશય પૂછો -પ્રભુએ મુનિની વાત કરી ચેલણાનું સતીત્વ સાબિત કર્યું. આથી શ્રેણિકને ખૂબ પશ્ચાતાપ થયો. તરતજ પોતે આપેલ દૂકમ બંધ રખાવવા ઉતાવળે પાછો ફર્યો; તે વખતે અભયકુમાર તેને સામે મળે, તે સાથે શ્રેણિકે બળતી ઓરડીઓના ધૂમાડા જોયા. આથી તેણે ગુસ્સે થઈને અભયકુમારને કહ્યું કે-જ, મારી દષ્ટિથી દૂર થા.” અભયકુમારને એટલું જ જોઈતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com જી તરફથી ગયા છે . મુનિ Page #36 -------------------------------------------------------------------------- ________________ હતું. તે પ્રભુ મહાવીર પાસે આવ્યો અને બધા સાંભળી વૈરાગ્યવાન બ, માતાની રજા લઈ તેણે પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. અતિશય તપશ્ચર્યા કરી, પાંચ વર્ષનું ચારિત્ર પાણી અભયકુમાર વિજ્ય નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ ધરી, ઉત્કૃષ્ટ સંયમ પાળી મેક્ષમાં જશે. ૨૦ અભિચ વિત્તભય નામની નગરીના ઉદાયન રાજાને એ પુત્ર હતે. ઉદાયન રાજાએ પોતાનું રાજ્ય અભિયને સુપ્રત ન કરતાં, તેના ભાણેજ કેશીને રાજ્ય આપ્યું, આથી તેને પિતા પર ક્રોધ થયે; એટલું જ નહિ પણ કેશીના હાથ નીચે રહેવું તેને ઉચિત ન લાગ્યું, તેથી તે પિતાના મસીયાઈ ભાઈ રાજા કણિક પાસે જઈ રહ્યો, ત્યાં જૈન સાધુના સંસર્ગમાં આવતાં તે જૈનધર્મી બન્યો અને શ્રાવક ધર્મ પાળવા લાગ્યા. અંત સમયે તેણે ૧૫ દિવસનું અનશન કર્યું, અને પિતાના રોષને ખમાવ્યા વિના તે કાળધર્મ પામી દેવલમાં ગયે, ત્યાંથી ચ્યવી તે મહાવિદેહમાં જન્મ લેશે અને પૂર્વ કૃત્યને પશ્ચાતાપ કરી, સંયમની આરાધના વડે મેક્ષમાં જશે. ૨૧ અભિચંદ વિષ્ણુરાજાના એ પુત્ર હતા. તેમણે તેમનાથ પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કરેલું. ૧૬ વર્ષને દીક્ષા પર્યાય ભેગવી, એક માસના અનશને તેઓ શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. (અંતકૃત) ૨૨ અભિનંદન વર્તમાન વીસીના એ ચોથા તીર્થકર હતા. તેઓ અયોધ્યા નગરીમાં સંવર નામે રાજાની સિદ્ધાર્થ નામક રાણીની કુક્ષિાએ વિજય વિમાનમાંથી આવીને વૈશાખ શુદિ ૪ ના દિવસે ઉત્પન્ન થયા. માતાએ વૈદ સ્વપ્ન દીઠાં. ગર્ભકાળ પૂરો થતાં મહા સુદિ બીજની રાત્રે તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ જન્મ થયો. નિયમ મુજબ છપ્પન કુમારિકા દેવીઓએ આવી, સૂતિકાકર્મ કર્યું. ૬૪ ઇદોએ આવી જન્મોત્સવ ઉજ. પ્રભુ ગર્ભમાં હતા તે દરમ્યાન સર્વને અભિનંદ થયેલે, તે પરથી તેમનું નામ “અભિનંદન પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વ્યતિત કરી તેઓ યુવાવસ્થા પામ્યા ત્યારે તેમના પિતાએ ઘણું રાણીઓ સાથે તેમનું પાણી ગ્રહણ કરાવ્યું. તેમનું દેહમાન ૩૫૦ ધનુષ્યનું હતું. સાડાબાર લાખ પૂર્વની ઉમરે પહોંચતાં પિતાએ આપેલું રાજ્ય ગ્રહણ કર્યું. સાડી છત્રીસ લાખ પૂર્વ અને આઠ પૂર્વાગ સુધી રાજ્ય ચલાવ્યું. પછી સંયમને ભાવ થતાં વરસીદાન દેવું શરૂ કર્યું, અને મહા સુદિ ૧૨ ને દિવસે પ્રવર્યા અંગીકાર કરી, તેમની સાથે એક હજાર રાજાઓએ પણ પ્રવર્યા લીધી. ૧૮ વર્ષ છઘસ્થાવસ્થામાં રહ્યા. અભિનંદન જિનને પિશ શુદિ ચૌદશે કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું. તેમને ૧૧૬ ગણધર હતા. તેમાં સૌથી મોટા વજનાભ હતા. તેમના શાસનમાં ત્રણ લાખ સાધુ, ૬૩૦ હજાર સાધ્વી, ૨૮૮ હજાર શ્રાવકે અને પર૭ હજાર શ્રાવિકાઓ હતા. સામાં ૯૦૦૦ અવધિજ્ઞાની, ૧૫૦૦ ચૌદપૂર્વી હતા. એક લાખ પૂર્વમાં આઠ પૂર્વાગ અને અઢાર વર્ષ ઓછા સમય સુધી કેવળજ્ઞાનીપણે વિચર્યા. અંત સમયે એક હજાર મુનિઓ સાથે સમેતશિખર પર એક માસનો અનશન કર્યો અને તેઓ વૈશાખ શુદિ આઠમે પચાસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધગતિને પામ્યા. ૨૩ અઈવંતા સુકમાલ ઉજજયિની નગરીના ધનશેઠ નામના એક શ્રેષ્ઠિને ત્યાં નલિની ગુલ્મ નામના વિમાનમાંથી આવીને એ ઉત્પન્ન થયા હતા. યુવાવસ્થાએ પહોંચતા તેઓ અનેક સ્ત્રીઓને પરણ્યા. ભોગવિલાસમાં દિવસો નિર્ગમન કરતાં, રાત્રિ કે દહાડે કેવી રીતે પસાર થાય છે તેની પણ તેમને ખબર પડતી ન હતી. એવામાં તે નગરમાં આર્ય સુહસ્તિ નામના એક તપસ્વી મુનિ પધાર્યા. તેમના ઉપાશ્રય સ્થાન સામે જ બરોબર અઈવંતા સુકમાલનો મહેલ હતા. મુનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સ્વાધ્યાય કરતા હતા, તેમાં નલિનીગુલ્મ વિમાનના અધિકારની વાત આવી. અષ્ટવંત ધ્યાન પૂર્વક આ સાંભળી રહ્યો હતો. સાંભળતાં જ તે આશ્ચર્ય ચકિત બન્યા અને તેને પોતાના પૂર્વંભવ યાદ આવ્યા. જાતિ સ્મરણજ્ઞાન થતાં તરત જ તે મુનિ પાસે આવી પહેોંચ્યા અને કહેવા લાગ્યાઃ—મુનિદેવ, શું આપ પણ નિલનીશુક્ષ્મ વિમાનમાંથી આવ્યા છે ? મુનિએ કહ્યું:-ના. હું તેા ભગવાને કહેલા અધિકારને સ્વાધ્યાય કરું છું. અંતે કહ્યું:—કૃપા કરી મને ત્યાં જવાના રસ્તા અતાવા, મુનિએ તેને કેવલી પ્રપિત ધર્મ સંભળાવ્યા. અર્ધવત વૈરાગ્યવાન બન્યા અને તે માતાપિતા, શ્રી આદિની રજા લઇ દીક્ષિત બની ચાલી નીકળ્યા. સત્વર નલિનીગુમ વિમાનમાં પહે ચવા ગુરૂની આજ્ઞા લઇ તેમણે ભિક્ષુની ખારની પ્રતિમા ધારણ કરી અને સ્મશાનમાં જઇ કાચાસ ધ્યાનમાં લીન થયા. ગુરુએ આ ક્રિયાનું ફળ મેક્ષ બતાવ્યું, પરન્તુ અષ્ટવંત સુકુમાલે નલિનીશુક્ષ્મ વિમાનમાં જવાનું નિયાણું (સંકલ્પ) કર્યું. એવામાં તેની પૂર્વભવની સ્ત્રી કાઈ પૂર્વક તે ચેાગે શિયાળણી (ગ્ર ંથાધારે) થઇ હતી તે, કુરતી ફરતી આ સ્થળે આવી પહોંચી. તેને અર્ધવંત સાથે પૂર્વભવનું કાષ્ઠ વૈર હોય કે સ્વાભાવિક કારણથી તેણે પ્રસ્તુત મુનિનું શરીર વિદારી માંસ ભક્ષણ કરવા માંડયું. મુનિને ઉગ્રવેદના થવા લાગી. ધીમે ધીમે તે શિયાળણીએ મુનિનું આખું શરીર લાહી લેાહાણુ કરી મૂકયું. આ પરિષદ્ધથી સુનિ લેશ પણ ડગ્યા નહિ, કે મનમાં અસદ્ભાવ આણ્યા નહિ. પરિણામે મુનિ ત્યાં કાળધર્મ પામી સંકલ્પનાના બળે નિલનીગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ૨૪ અરણિક તગરા નામના નગરમાં દત્ત નામના વિણકના તે પુત્ર હતા. એક વાર મિત્રાચાર્ય નામના કાઈ થવીર મહાત્મા ત્યાં પધાર્યાં. તેમના ઉપદેશથી મેધ પામી દત્ત તથા તેની સ્ત્રી ભદ્રાએ પેાતાના ખળક અરણિક સાથે દીક્ષા લીધી. દીક્ષિત પિતાને બાળક પર અતિ મેાહ હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ તેથી તે સારું સારું વહારી લાવી તેને ખવડાવતા. કેટલાક દિવસો પછી પિતાના કાળધર્મ પામવાથી ગૌચરીને બે અરણિક પર આવી પડયો. તેઓ ગોચરી નીકળ્યા; પરન્તુ અત્યંત તાપને લીધે થાકીને એક વિશાળ હવેલી નીચે બેઠા. તે હવેલીમાં રહેતી એક પતિવિરહિની એ તેમને જોયા અને દાસી દ્વારા પિતાના આવાસમાં બેલાવ્યા. તે ખુબસુરત સ્ત્રીએ અનેક પ્રકારના ખાનપાન, હાવભાવથી મુનિને મેહિત બનાવી ચારિત્ર ભ્રષ્ટ કર્યા. મુનિ પ્રલેશનમાં આસક્ત બની તે સ્ત્રીને ત્યાં જ રહ્યા. બીજી તરફ તેની માતા સાધ્વી અરણિકને ન દેખવાથી સૂરણું કરવા લાગી. ૩ દિવસ સુધી અરણિકને પત્તો ન લાગવાથી તે ગાંડા જેવી બની ગઈ, અને શહેરમાં “અરેણિક, અરણિક” નામના પકાર કરતી અહિં તહિં ભટકવા લાગી, પણ કોઈએ અરેણિકના સમાચાર આપ્યા નહિ. એક વખતે તે સાધ્વી આકંદ કરતી, અરણિકના નિવાસ સ્થાન સમીપ આવી પહોંચી. બારીમાંથી નીચે દૃષ્ટિ કરતાં અરણિકે પિતાની માતા સાધ્વીને ભયબ્રાન્ત દશામાં જઈ, જોતાં જ તે મહેલમાંથી નીચે ઉતર્યો અને હું અરણિક આ રહ્યો, કહી માતા સાધ્વીના પગમાં પડે છે. સાધ્વીના આનંદનો પાર ન રહ્યો. તેણીએ ચારિત્રબ્રન્ટ ન થવા અરણિકને ખૂબ સમજાવ્યું. માતાના પ્રેમને વશ થઈ અરણિકે તે વિલાસસ્થાનને ત્યાગ કર્યો અને પુનઃ દીક્ષા લીધી. સંયમ તપની આરાધના કરતાં અંત સમયે તેમણે ધગધગતી રેતીમાં અનશન કર્યું. ઉગ્ર તપશ્ચર્યા અને પ્રચંડ પશ્ચાતાપના પ્રભાવે અરણિક મુનિ સર્વ કર્મને ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા. ૨૫ અરનાથ હસ્તિનાપુર નગરમાં સુદર્શન રાજાની મહાદેવીરાણીની કુખે નવમા યથી ચીને ફાગણ શુદિ ત્રીજને દિવસે તેઓ ઉત્પન્ન થયા. માતાએ ચંદ સ્વપ્ન નિહાળ્યાં. ગર્ભકાળ પૂરે થયે માગશર શુદિ ૧૦ મે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ અરનાથ પ્રભુને જન્મ થયો. પિતા તથા દેવોએ જન્મ મહોત્સવ ઉજવ્યો. માતાએ સ્વપ્નમાં ચક્રના આરા દીઠા હતા, તેથી પુત્રનું નામ અરનાથ પાડયું. યૌવનવય થતાં અરનાથ ઘણું રાણીઓ પરણ્યા. ૨૧ હજાર વર્ષની ઉમર થતાં તેઓ પિતાની જગ્યાએ રાજ્યસન પર બિરાજ્યા. આયુદ્ધશાળામાં ચરિત્ન ઉત્પન્ન થવાથી તેઓ છ ખંડ છતી, ચક્રવર્તી થયા. ૨૧ હજાર વર્ષ ચક્રવર્તીપણે રહ્યા. પછી દીક્ષા લેવાને અભિલાષ થશે. વરસીદાન આપવું શરૂ કર્યું અને તે પછી માગશર શુદિ ૧૧ ના રોજ શ્રી અરનાથે સંયમ લીધે. ત્રણ વર્ષ છવસ્થતાના વિતાવતાં કાર્તિક શુદિ ૧૨ ને દિવસે તેમને કૈવલ્યજ્ઞાન થયું. પ્રભુના પરિવારમાં ૫૦ હજાર સાધુ, ૬૦ હજાર સાધ્વીઓ ૧૮૪ હજાર શ્રાવકે અને ૩૭૨ હજાર શ્રાવિકાઓ હતાં. તેમના સાધુ સંધમાં ૨૬૦૦ અવધિજ્ઞાની, ૬૧૦ ચિદ પૂર્વધારી અને ૨૮૦૦ કેવળજ્ઞાની થયા. આખરે સમેત શિખર પર જઈ એક હજાર સાધુ સાથે શ્રી અરનાથે અનશન કર્યું. એક માસના અનશન પછી તેઓ માગશર શુદિ ૧૦ ને દિવસે ૮૪ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ (મક્ષ) પામ્યા. ૨૬ અલખરાજ, એ વારાણશી નગરીના રાજા હતા. ભગવાન મહાવીર દેવ પાસેથી ધર્મ સાંભળતાં તેમને વૈરાગ્ય થયો, અને પિતાના મોટા પુત્રને રાજ્ય કાર્યભાર સેંપી તેઓ પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થયા. ૧૧ અંગ ભણી ઘણું વર્ષ સુધી ચારિત્ર પાળ્યું અને અંત સમયે વિપૂલ પર્વત પર જઈ સંથારે કરી મેક્ષમાં ગયા. ર૭ અરિષ્ટનેમી ઉ શ્રી નેમિનાથ. સૌર્યપુર નગરના સમુદ્રવિજ્ય રાજા અને શિવાદેવી રાણીના એ પુત્ર, વર્તમાન ચોવીસીના રર મા તિર્થંકર થયા. તેઓ અપરાજિત નામના અનુત્તર વિમાનમાંથી અવી, કારતક વદિ ૧૨ ના રોજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ શિવાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. માતાએ ચૌદ ઉજ્જવળ સ્વપ્ન દીઠાં. ગર્ભકાળ પૂરો થયે ચિત્રા નક્ષત્રમાં શ્રાવણ શુદિ ૫ ના રોજ તેમનો જન્મ થયે. દરેક તીર્થંકરની જેમ દેવીઓ અને ઇદેવોએ આવી તેમને જન્મોત્સવ ઉજવ્યું. પ્રભુ દિવસે દિવસે વયવૃદ્ધિ કરવા લાગ્યા. તેમના બધા ભાઈઓમાં તે સૌથી નાના હતા. તેમનું નામ અરિષ્ટનેમિ અથવા નેમનાથ હતું. યુવાનાવસ્થા થતાં તેમના પિતા તથા શ્રીકૃષ્ણ તેમના લગ્ન માટે પ્રબંધ કરવા લાગ્યા, પરંતુ કામને જીતનાર એવા શ્રી નેમિનાથે તે વાતને સાફ ઈન્કાર કર્યો. તેમનામાં અતૂલ બળ હતું, પણ અદ્યાપિ તે બળને કેઈને પરિચય થયો ન હતે. એકવાર તેઓ આયુદ્ધશાળામાં શસ્ત્રો જોવા માટે આવ્યા. ત્યાં એક મોટો શંખ પડયા હતા. એક રક્ષકે કહ્યું કે મહારાજ, આ શંખ તે એક શ્રીકૃષ્ણ સિવાય કોઈ ઉપાડી કે વગાડી શકે તેમ નથી. શ્રી નેમિનાથે પિતાના બળને ઉપયોગ કર્યો. શંખ હાથમાં લીધે અને જોરથી વગાડો. શંખ વાગતાં જ પ્રજાજનો કંપી ઉઠયા, સર્વત્ર કેલાહલ થયે, સમુદ્રમાં ખળભળાટ થયો અને શ્રી બળભદ્ર તથા કૃષ્ણ ક્ષોભ પામ્યા. તેઓ વિસ્મીત બની બેલી ઉડ્યા, અહે! આવો બીજો બલિષ્ટ કેણુ થયો? તપાસ કરતાં જણાયું કે યૌવનને પહેલે પગથીયે પ્રવેશનાર શ્રી નેમિનાથે તે શંખ વગાડ્યો. આ સાંભળી તેઓ ખૂબ આનંદ પામ્યા. તેમનું બળ ઓછું કરવા શ્રીકૃષ્ણ વગેરેએ તેમને પરણવાની વિનંતિ કરી, પણ શ્રી નેમિનાથે ન માન્યું. આખરે રાજ્યરાણીઓના આગ્રહથી, પોતાને હજુ ભેગાવલી કર્મ બાકી છે એમ જાણવાથી પિતે લગ્ન કરવા સંમત થયા. આથી શ્રી કૃષ્ણ સુરૂપ કન્યાની શોધ કરવા લાગ્યા. તેવામાં સત્યભામાએ કહ્યું કે મારી હાની બેન રામતી શ્રી નેમને લાયક છે. આથી શ્રી કૃષ્ણ ઉગ્રસેન રાજા પાસે ગયા અને તેની કન્યા રાજેમતનું શ્રી નેમનાથ માટે મારું કર્યું. ઉગ્રસેને પ્રસન્નવદને તે કબુલ કર્યું અને ઘડીયાં લગ્ન લીધાં. વિશાળ સૈન્ય સાથે શ્રી કૃષ્ણ, સમુદ્રવિજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧ વગેરે અનેક રાજાએ તેમનાથને પરણાવવા માટે જાન લઈ વિવાહ મંડપે ગયા, ત્યાં એક માઢા પાંજરામાં અનેક પશુ પંખીએ પૂરવામાં આવ્યા હતા, તેમને કરુણ આ`નાદ સંભળાઈ રહ્યો હતા. શ્રી તેમનાથના કાને આ કરૂણ ધ્વનિ પડયો. તેમનાથે રથ-સારથીને પૂછ્યુ... કેઃ—આ પશુ પ`ખીને પાંજરામાં ક્રમ પૂર્યાં છે? અને આ બધા કિલકિલાટ શાથી ? સારથીએ કહ્યું:—મહારાજ ! આપના લગ્ન થઈ જતાં જ આ બધા પ્રાણીઓના ભાગ લેવાશે અને આ લગ્ન મંડપમાં નેાતરેલા કેટલાક હિંસક મનુષ્યાને એ માંસના ખારાક આપી સતાષાશે. શ્રી તેમનાથ ચમક્યા અને ખેલ્યાઃ~~અહા ! મારા એકના લગ્ન માટે—મારા ક્ષણિક ભાગવિલાસને માટે શું આ અસખ્ય જીવાને વધુ થશે ? આમ ન થવું જોઇએ. એમ કહી તેમનાથે સારથીને રથ પાછા વાળવા કહ્યુ, રચ પાછા ફર્યાં, શ્રી તેમ તેારણેથી લગ્ન કર્યા વિના જ પાછા વળ્યા. કૃષ્ણ, સમુદ્રવિજય શરમીંદા મ્હોંએ સ્વસ્થાનકે પાછા ફર્યાં. તેમનાથે રાજ્યમાં આવી વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. તેમનાથના પ્રચંડ વૈરાગ્યને કાઈ રાકી શકયું નહિ. પ્રભુએ વર્ષે અંતે શ્રાવણ શુદિ આઠમે દીક્ષા લીધી. તે વખતે તેમની ઉંમર ૩૦૦ વર્ષની હતી. તેમની સાથે બીજા એક હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તરત જ શ્રી તેમનાથને મનઃ પ`વજ્ઞાન અને દીક્ષા પછી ચેપનમે દિવસે એટલે આશા હિંદ અમાસે કૈવલ્યજ્ઞાન થયું, તેમનું દેહમાન ૧૦ ધનુષ્યનું હતું. નરદત્ત વગેરે તેમને ૧૧ ગણધરા થયા. પ્રથમ શિષ્યા યક્ષણી નામની આર્યો થયા. ૧૦ દશાાઁ મુખ્ય શ્રાવક અને શિવાદેવી મુખ્ય શ્રાવિકા થયા. તેમના પિરવારમાં ૧૮ હજાર સાધુઓ, ૪૦ હજાર સાધ્વી, ૧૬૯૦૦૦ શ્રાવકા અને * સ તીર્થંકરાની જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણની તીથીએ આવે ત્યાં પુનમીયા મહિના સમજવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ર ૩૩૯૦૦૦ શ્રાવિકાઓ હતા. સાધુએમાં ૪૦૦ ચૌદપૂર્વ ધારી, ૧૫૦૦ અવધિજ્ઞાની અને ૧૫૦૦ કેવળી હતા. પ્રભુએ પર૬ સાધુ સાથે ગીરનાર પર અનશન કર્યું અને અશા શુદિ ૮ના રાજ તે નિર્વાણુ પામ્યા. શ્રી તેમનાથ ૩૦૦ વર્ષ કુમારપણે રહ્યા. ૭૦૦ વર્ષની દીક્ષા પાળી, એકંદર એક હજાર વર્ષનું આયુષ્ય ભાગવ્યું હતું. ૨૮ અક્ષાભ એ અશ્વક વિશ્વ અને ધારિણીના પુત્ર હતા. તે આઠ સ્ત્રીઓ પરણ્યા હતા. શ્રી તેમનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સ્થવીર પાસે ૧૧ અંગ ભણ્યા. બાર વર્ષ ચારિત્ર્ય પાળ્યું. ૧ માસનું અનશન કરી તેઓ શત્રુંજય પર સિદ્ધ થયા. ( અંતકૃત ) ૨૯ અન્નક શ્રી મલ્લિનાથના સમયમાં ચંપાનગરીના કાઈ ધનશ્રેષ્ઠિના તે જૈનધર્મી શ્રાવકપુત્ર હતા, જીવ, અજીવાદિ નવતત્ત્વના જાણુ હતા. તે અન્નક એક વાર ચાર પ્રકારનાં કરિયાણા (૧ ગણત્રી અંધ વેચાય તેવાં ૨ તાળીને વેચાય તેવાં, ૩ ભરીને–માપીને વેચાય તેવાં, ૪ પરખ કરીને વેચાય તેવા ) ભરી, સ્વજન કુટુંબને જમાડી-રજા લઇ દેશાવર જવા નીકળ્યા. લવણ સમુદ્રમાં ધણું દૂર ગયા પછી એકાએક વાવાઝોડાંનું તાફાન થયું. તેમાં એક મિથ્યાત્વી દેવ, પિશાચનું રૂપ ધરો વહાણુ તરફ ધસી આવ્યા. આ જોઈ અત્રક સિવાયના બાકીના બધા લેકા ભયભીત બન્યા. અન્નક નિર્ભય બની વાણુના એકાંત ભાગમાં જઈ બેઠા, અને અરિસ્તુત તથા સિદ્ધની સ્તુતિ કરી નિશ્ચયપૂર્ણાંક અનેાગત ખેલ્યાઃ-કે જો હું આ ઉપસર્યાંથી ખસુ, તા મારે કાયાત્મ પાળવા, નહિ તા મારે જીવનપર્યંત ચારે આહારના પ્રત્યાખ્યાન, એ રીતે એણે ત્યાં સાગારી સંથારા કર્યાં. અને પંચ પરમેષ્ઠિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાં તલાલીન થયો. તેવામાં તે પિશાચ અહંન્નક પાસે આવ્યો અને બોલ્યા કે આ તે લીધેલું વ્રત મૂકી દે, નહિ તે તારો સંહાર કરીશ. અને તારાં બધાં વહાણે પણ ડૂબાડી દઈશ. આ ભયની અસર અને હનક પર કાંઈજ ન થઈ. તેણે કહ્યું કે ધન ધાન્યાદિ સર્વ ક્ષણિક પુદગળે છે, તેની મને દરકાર નથી, તું તારું ધાર્યું કરી શકે છે. ત્રણવાર દેવે તેને ભયથી, લાલચથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ અહંન્નક ડગે નહિ. આથી દેવે વહાણને અધર ઉપાડયું, પણ અહંબક લેશ પણ ચલિત ન થયો, આખરે દેવ તેના પર પ્રસન્ન થ, અને વહાણને સહિસલામત જળની સપાટી પર મૂકી, અસલ સ્વપે અહિંસક સામે આવી, હાથ જોડીને ઉભો રહ્યો અને પિતાના અપરાધની ક્ષમા માગી, વંદન કરી ચાલ્યો ગયો. દેવના ગયા પછી અહંકે અનશન પાળ્યું. પછી ફરતા ફરતે તે મિથિલાનગરીમાં આવ્યું. ત્યાં તેણે રાજકુમારી મહિલકુંવરીને દિવ્ય યુગલ કુંડળની ભેટ આપી, ત્યાં વેપાર કરી તે પુષ્કળ દ્રવ્ય કમાયા. ત્યાંથી તે સ્વવતનમાં આવ્યો અને બાકીના બધે વખત ધર્મ ધ્યાનમાં ગુજારી દેવલોકમાં ગયો. ૩૦ અર્જુન માળી મગધ દેશની રાજગૃહી નગરીની બહાર એક બગીચો હતે. તેનો માલીક અજુન નામને મળી હતી. તેને બધુમતી નામે સ્ત્રી હતી. તે સુસ્વરૂપા હતી, બાગમાં એક યક્ષનું દેવાલય હતું. બંને જણા બાગમાંથી ફૂલ વીણું, તે દેવાલયમાંના મુગળપાણું નામક યક્ષની પ્રતિમાની પુષ્પથી પૂજા કરતાં, અને શહેરમાં ફૂલ વેચી પિતાનું ગુજરાન ચલાવતાં. એજ નગરીમાં અર્જુન માળીના છ મિત્ર હતા, જેઓ ઘણું દુષ્ટ અને ખરાબ વર્તનવાળા હતા. કેઈ તહેવારના દિવસે તે છએ જણા ફરતા ફરતા અર્જુન માળીના બગીચામાં આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ તે વખતે અર્જુન માળી યક્ષની પૂજામાં લીન હતો, બીજી તરફ તેની સ્ત્રી બધુમતી બગીચામાં ફૂલે વીણતી હતી, તેના પર આ છએ મિત્રની દૃષ્ટિ પડતાં તેમને દુબુદ્ધિ થઈ, છએ જણાએ સંકેત કરી અર્જુનમાળીને બાંગે, અને પછી બંધુમતી પર બળાત્કાર કર્યો. આ દશ્ય જોઈ અર્જુનમાળી ક્રોધાયમાન થયા અને યક્ષને ઉપાલંભ આપતે કહેવા લાગ્યો કે હે દેવ, હું તારી રે જ સેવા પુજા કરું છું, છતાં મારી જ હાજરીમાં, મારા સામે મારો આ દુષ્ટ મિત્રો, મારી સ્ત્રીની આબરુ પર હાથ મૂકે છે, એ તું કેમ જોઈ શકે છે? મને સહાય કર. અર્જુનના આ ઉપાલંભથી યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો, તેના બંધન તૂટી ગયા. હાથમાં હજાર મણ વજનનું મુહગળ રહી ગયું છે એવા યક્ષમય અને ત્યાંથી દોડી જઈને, તેના છ મિત્રો અને બધુમતી સ્ત્રીને નાશ કર્યો. અર્જુનનો ક્રોધ મહાતું ન હતું. સાત જણને મારી નાખ્યા પછી તે શહેર તરફ ધ, અને જેટલા જેટલા માણસે તેને રસ્તામાં મળ્યા, તે બધાને તેણે જીવ લીધે. શહેરમાં હાહાકાર થયો. રાજાને ખબર પડી એટલે તરત જ નગરીના દરવાજા બંધ કરાવી દીધા. અર્જુનમાળી શહેર બહાર કીલ્લાની ઓથે એથે ચારે તરફ ઘુમતે હતા, અને નજરે ચડતાં માણસને સંહાર કરતો હતો. (આમ પાંચ માસ અને ૧૩ દિવસ સુધી અજુનમાળી ફર્યો અને ૧૧૪૧ માણસોનો તેણે નાશ કર્યો. કોઈ માણસ શહેર બહાર નીકળવાની હિંમત કરતું નહિ, એવામાં ભગવાન મહાવીર ઉદ્યાનમાં પધાર્યાના સમાચાર શહેરમાં પ્રસર્યા. તે વખતે સુદર્શન નામને ભગવાનને એક પરમ ભક્ત શ્રાવક હતું, તે આ સમાચારથી બેસી રહી શકે નહિ. તેણે રાજાને વિનતિ કરી, અને અતિ આગ્રહે તે રજા લઈ શહેર બહાર નીકળે, તેવામાં તેણે સામેથી વિકરાળ સ્વરૂપે આવતા અર્જુનમાળીને જે. મરણાંત ઉપસર્ગ જાણ, સુદર્શને ત્યાં સાગારી સંચાર કર્યો અને કાર્યોત્સર્ગ ધ્યાને ઉભો. અર્જુન માળી તેના પર ધસી આવ્યો, અને મુદગળ ઉપાડી જ્યાં તેને મારવા જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૫ છે કે તરત જ અધિષ્ઠાયક દેવના પ્રભાવે યક્ષ તેના શરીરમાંથી નીકળી પલાયન થઈ ગયા. લગભગ છ મહિનાના ભૂખ્યા તરસ્યા અર્જુન દીન બની, મૂર્છા ખાઇ જમીન પર ઢળી પડયા. સુદર્શને આશ્ચ પામી પ્રભુને આભાર માન્યા. તેણે અર્જુનમાળીને ખાધ આપ્યા અને ભ॰ મહાવીર પાસે લઈ ગયા. ભગવાનના ધૌપદેશથી વૈરાગ્ય પામી અર્જુનમાળીએ દીક્ષા લીધી અને જાવજીવ પર્યંત છટ્ટ છઠ્ઠના તપ કરવાના નિયમ કર્યાં. પારણાને દિવસે શહેરમાં ગૌચરી અર્થે નીકળતા હજાર લેાકેા તેના પર પત્થરને વર્ષાદ વરસાવી, સંતાપ આપતા. તે સઘળું ઉત્કૃષ્ટ પરિણામે અર્જુન મુનિ સહન કરતા અને આત્માના સ્વરુપને વિચારતા, આ પ્રમાણે સમભાવે પરિષદ્ધ સહન કરતા અને ત્યાગની સર્વોત્કૃષ્ટ ધારાએ પ્રવેશતાં એજ ભવમાં અર્જુનમાળીને કૈવલ્યજ્ઞાન થયું અને તે કર્મને ક્ષય કરી મેક્ષ પામ્યા. ૩૧ અષાડાભૂતિ " અષાડાભૂતિ નામના એક મહાસમર્થ આચાર્ય હતા. તેમને શિષ્યના સારા પરિવાર હતા. એક શિષ્યના અંતઃકાળ વખતે તે આચાર્યે તેને કહ્યું કે તું અહિંથી કાળ કરીને જો દેવ થાય, તે। મને આવીને કહી જજે. શિષ્યે કાળ કર્યાં અને તે દેવલાકમાં ગયા. પણ ત્યાંની સુખ સમૃદ્ધિમાં લીન થવાથી તે ગુરૂ પાસે આવ્યા નહિ. આથી આચાર્યને જૈનમાની સત્યતા વિષે સશય થયા. સ્વર્ગ, નરક કે મેક્ષ જેવું કાંઇ છેજ નહિ, અને જે હાય તા મૃત્યુ પામેલા મારા શિષ્ય મારા પ્રેમને વશ થઈ અહિયા કેમ ન આવે ?' માટે આ જૈન માગ છેડી દેવા અને ઘેર જઇ સ્ત્રી સુખ ભાગવવું એજ ઇષ્ટ છે. આવા વિચાર કરી અષાડાભૂતિ ઘર તરફ જવા નીકળ્યા. આ વાત પેલા દેવ થયેલા શિષ્યે અવધિજ્ઞાનથી જાણી, એટલે ગુરુને સ્થિર કરવા તે મૃત્યુલોકમાં આવ્યા અને રસ્તે જતા આચાર્ય સન્મુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ તેણે નાટક બતાવ્યું. નાટકના મેહમાં ગુરૂ લેભાયા, અને એ રીતે નાટક જોવામાં છ માસ વીતી ગયા, પણ ગુરુને કાંઈ જ્ઞાન થયું નહિ. દેવે વિચાર કર્યો કે મારા પૂર્વ ગુમાં દયાને અંશ છે કે નહિ? એ મારે જોવું જોઈએ. એમ વિચારી તેણે નાટક પૂરું કર્યું. ગુરૂ પિતાના ઘર તરફ આગળ વધ્યા. ત્યારે દેવે ધરેણુથી લાદેલાં એવાં છ બાળકે વિકુવ્ય અને ગુરૂની સામે મોકલ્યાં. બાળકનાં શરીર પરનાં ઘરેણાં દેખી ગુરૂ લેભાયા; અને તેમને એકાંતમાં લઈ જઈ નામ પૂછયાં. છએ બાળકેએ પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ અને કાય” એમ અનુક્રમે પિતાના નામ કહ્યાં. મુનિએ વિચાર્યું કે મેં છકાયની દયા ઘણું પાળી, પણ કાંઈ દીઠું નહિ. એમ કહી ગુરૂએ તે છએ બાળકને મારી નાખ્યા અને તેમનાં શરીર પરનાં ઘરેણાં ઉતારી, ઝેળીમાં મૂક્યાં. આ જોઈ શિષ્યદેવે વિચાર્યું કે ગુરૂમાં દયાનો અંશ પણ રહ્યો લાગતો નથી. માટે હવે તેમનામાં શરમ રહી છે કે કેમ, એ મારે જેવું જોઈએ. એમ ધારી તે દેવે એક શ્રાવક સંધ ઉત્પન્ન કર્યો. બે ચાર અગ્રેસર શ્રાવકે અષાડાભૂતિ પાસે આવ્યા અને તેમને “મએણે વંદામિ' કહી નમી પડયા અને બેલ્યા કે-ગુરૂદેવ, ભિક્ષાની વેળા થઈ છે, માટે કૃપા કરી અમારા ઉતારે પધારે, કેમકે અમારે મુનિને વહેરાવ્યા પછી જ જમવાને નિયમ છે. પાત્રમાં ઘરેણું ભરેલાં હતાં તે બીકથી ગુરૂએ સહેજ ભયભીત થતાં કહ્યું કે મારે ભિક્ષા જોઈતી નથી. શ્રાવકેએ ઘણે આગ્રહ કર્યો, પરંતુ ગુરૂ માન્યા નહિ, એટલે શ્રાવકેએ ગુરૂની ગેળી પકડી, રકઝક કરતાં અનાયાસે ઝાળી છુટી ગઈ, અંદરના ઘરેણાં ઉઘાડાં થયાં. ગુરૂ શરમિંદા બન્યા. એટલે શ્રાવકે એક પછી એક કહેવા લાગ્યા કે આ તો મારા પૃથ્વી નામના બાળકનાં ઘરેણું છે, બીજે કહે, આતો મારા “અપ” નામનાં બાળકનાં છે. એમ કહી ગુરૂને ધમકાવતાં કહેવા લાગ્યા કે મહારાજ! આટલા બધા નિર્દય કેમ બન્યા? બતાવે, અમારાં બાળકે ક્યાં છે? ગુરૂને આથી જો ખેદ થયે. દેવે જોયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૭ કે ગુરૂને હજુ શરમ છે માટે સમજી શકશે, એમ ધારી તેણે ઉત્પન્ન કરેલાં બધાં રવ સંકેલી લીધા અને શિષ્યનું સ્વરૂપ ધરી ગુરૂ સમીપે ઉભા રહી વંદન કર્યું અને પછી તેણે દેવ સ્વરૂપે પ્રગટ થઈ સઘળે વૃત્તાંત કહ્યો; એટલે ગુરૂને જૈનધર્મની શ્રદ્ધા દૃઢ થઈ. પુનઃ તેમણે ચારિત્ર લીધું. અશ્રદ્ધા માટે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થયા અને સંયમની ઉત્કૃષ્ટ શ્રેણિમાં પ્રવેશી મેક્ષ પામ્યા. ૩૨ આદ્રકુમાર સમુદ્રની મધ્યમાં આદ્રપુર નગર હતું. ત્યાં આદ્રક રાજા રાજ્ય કરતે. તેને આકા નામની રાણી હતી અને આકુમાર ' નામે પુત્ર હતે. રાજગૃહિ નગરીના રાજા શ્રેણિક અને આદ્રપુરના રાજા આદ્રકને સારો સંબંધ હતો, તેથી તેમના રાજપુત્રે “આદ્રકુમાર અને અભયકુમાર અને મિત્રાચારી થઈ હતી. આ પ્રીતિની વૃદ્ધિ માટે બને રાજાઓ અને બંને કુમારે પરસ્પર એકબીજાને અવનવી ભેટ એકલતા હતા. એકવાર અભયકુમારે વિચાર કર્યો કે હું ધર્મ પામ્યો હોવા છતાં અનાર્યભૂમિમાં વસતા મારા આદ્રકુમાર મિત્રને ધમે ન પમાડું તે અમારી મિત્રાચારી શા કામની? એમ વિચારી એકવાર અભયકુમારે એક પેટીમાં તેને ધર્મના ઉપકરણે મોકલ્યાં અને તે પેટી એકાંતમાં ઉધાડી જોવાનું કહ્યું. આદ્રકુમારે તે પ્રમાણે એકાન્તમાં પેટી ઉધાડી ધર્મ ઉપકરણ જયાં. આશ્ચર્ય સાથે તે સંબંધી વિચાર કરતાં તેને યાદ આવ્યું કે પૂર્વે મેં આવી વસ્તુઓ જોઈ છે.' વિશેષ ચિંત્વન કરતાં આ કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે વડે તેણે પોતાના પૂર્વભવનું મુનિ સ્વરૂપ જોયું, આથી તેણે અભયકુમાર પાસે જવાની પિતા પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આજ્ઞા માગી; પણ પિતાએ જવાની રજા ન આપી, એટલું જ નહિ પણ તે છાનામાને જતો ન રહે તે માટે ૫૦૦ રક્ષકે મૂક્યા. પરંતુ નિશ્ચયબળવાળે આદ્રકુમાર બધાને ભૂલથાપ આપી, આર્યભૂમિમાં આવ્યો અને સ્વહસ્તે દીક્ષા લઈ મુનિ થયું. તે વખતે દેએ આકાશવાણીથી કહ્યું કે હે આદ્ર! “તું દીક્ષા ન લે, હજુ તારે ભોગાવલી કર્મ બાકી છે.' પણ આકુમારે તે માન્યું નહિ અને દીક્ષિત થયો. કેટલાંક વર્ષો સંયમકાળમાં ગાળ્યા પછી, એક પ્રસંગે તે વસંતપુર નગરના ઉદ્યાનમાં આવ્યા અને કાઉસ્સગ ધ્યાને ઉભા રહ્યા. તેવામાં તે શહેરની કેટલીક શ્રીમંત બાળાઓ ઉદ્યાનમાં દેવાલયના દર્શને આવી. તેમાં શ્રીમતી નામની એક અવિવાહિતા કન્યા હતી, તે ધ્યાનસ્થ મુનિને દેખી માહિત થઈ. નવયૌવનાઓ વરવરની રમત રમતાં શ્રીમતીએ આ મુનિને પગ પકડી આ મારા વર છે” એવી મીઠી મશ્કરી કરી. આમુનિ પિતાને ઉપસર્ગ આવશે, એમ ધારી ત્યાંથી વિહાર કરી ગયા. પરંતુ શ્રીમતીની મશ્કરી સાચી હતી. આદ્રકુમાર મુનિ સાથે પરણવાનો તેને દઢ મનભાવ હતે. શ્રીમતીએ વરની પસંદગીની વાત પોતાના પિતાને કહી. પિતાએ બીજે લગ્ન કરવા તેણીને સમજાવ્યું પણ તે એકની બે ન થઈ. શ્રીમતીએ દાનશાળા માંડી અને સર્વ યાચકને સ્વહસ્તે દાન આપવા લાગી. આમ બાર વર્ષ પસાર થયા. પછી દિશા ભૂલવાથી કે સંયોગવશાત્ આમુનિ પુનઃ વસંતપુરમાં આવ્યા અને શ્રીમતીએ માંડેલી દાનશાળામાં ભિક્ષાર્થે ગયા. શ્રીમતીએ મુનિને ઓળખ્યા-પકડ્યા અને પિતાને પત્ની તરીકે સ્વીકારવા આગ્રહ કર્યો, વળી જે મુનિ તેને સ્વીકાર ન કરે, તે પિતે આત્મહત્યા કરશે એવી બીક બતાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શ્રીમતીના અપાર સૌદર્યમાં મુનિ લેભાયા અને પિતાને મુનિશ મૂકી તેની સાથે લગ્ન કર્યું. સુખગ ભોગવતાં શ્રીમતીથી તેમને એક પુત્ર થયું, એટલે પુનઃ ચારિત્ર લઈ ચાલી નીકળવાની શ્રીમતી પાસે રજા માગી. તેવામાં તે બાળપુત્ર આદ્રી પાસે આવ્યો. તેની કાલી બેલીમાં આર્ટ લુબ્ધ થયા અને બીજા બાર વર્ષ એ રીતે ગૃહસ્થાશ્રમમાં વિતાવ્યા. ઉદયકાળ પૂરો થયે–ભેગાવલી કર્મ છૂટયું હતું. એટલે તેમણે પુનઃ દીક્ષા લીધી. રસ્તામાં પોતાના ૫૦૦ સામંતે મળ્યા તેમને ઉપદેશ આપી જૈનધર્મની દીક્ષા આપી. આગળ જતાં ગૌશાલક તથા તાપસો મળ્યા, તેમને વાદમાં જીતી લીધા. હસ્તી તાપસોએ વિરપ્રભુ પાસે દીક્ષા લીધી. આમુનિ રાજગૃહિમાં આવ્યા. ત્યાં અભયકુમાર તેમને વંદન કરવા ગયા. આર્દ મુનિએ અભયકુમારનો આભાર માન્યો. ત્યારબાદ આમુનિ મહાવીર પ્રભુ પાસે રહ્યા અને ઉત્કૃષ્ટ સંયમ તપનું આરાધન કરી મેક્ષમાં ગયા. ૩૩ આનંદ ગાથાપતિ. મગધ દેશના વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામને ગાથાપતિ (ગૃહસ્થપતિ) રહેતા હતા. તે ઘણે ધનવાન હતા. તેની પાસે ચાર કેડ સેનામહોરે જમીનમાં દાટેલી હતી, ચાર કેડ વેપારમાં રોકાયેલી અને ચાર કોડ ઘરવખરામાં રોકાયેલી હતી. ઉપરાંત તેને ત્યાં ૪૦ હજાર ગાયના ૪ ગોકુળ હતા. તે ઘણે બુદ્ધિમાન અને વ્યવહારકુશલ હેવાથી સૌ કોઈ તેની જ સલાહ લેતું. તેને શિવાનંદ નામની સુસ્વરૂપવાન પત્ની હતી. ૭૦ વર્ષની ઉમર થતાં સુધીમાં તે જૈનધર્મના તત્તથી અજાણ હતો. તેવામાં કઈ એક સમયે ભગવાન મહાવીર તે ગામમાં પધાર્યા. હજારે કેની સાથે આનંદ, પ્રભુની દેશનામાં ગયે. પ્રભુએ ગૃહસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રાવક અને સાધુનું આબેહુબ સ્વરૂપ સમજાવ્યું. આનંદને જીજ્ઞાસા બુદ્ધિ જાગી. અને પ્રભુ પાસે તેમણે શ્રાવકના બારવ્રત અંગીકાર કર્યો. ઘેર આવી તેમણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યાની વાત પિતાની પત્નીને કરીને, તેણુને પણ તેમ કરવા ઉપદેશ્ય. એટલે શિવાદેવીએ પણ પ્રભુ પાસે જઈ બારવ્રત અંગીકાર કર્યો. એ રીતે ઉભય પતિપત્ની શ્રાવક ધર્મનું સુંદર રીતે પ્રતિપાલન કરતાં, સુખપૂર્વક સમય વિતાવવા લાગ્યા. કેટલાક કાળ આ પ્રમાણે પસાર થયા પછી આનંદને ઉગ્ર તપશ્ચર્યા કરવાનું મન થયું, એટલે તેમણે સગાં સંબંધીઓને જમાડી, ગૃહકાર્યભાર પિતાના મોટા પુત્રને સોંપ્યો અને પોતે શ્રાવકની ૧૧ પ્રતિમાઓનું વહન કરવા લાગ્યા. આકરાં તપથી શરીર દુર્બલ બન્યું. એક વખત પાષધવૃત્તમાં ધર્મચિંત્વન કરતાં તેમને અવધિજ્ઞાન થયું. તે વડે તેમણે પૂર્વ દિશામાં લવણ સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી દીધું. અને પશ્ચિમ તથા દક્ષિણમાં એટલું જ અને ઉત્તરમાં ચલહિમવંત અને વર્ષધર પર્વત જોયા. ઉચે સૌધર્મ દેવલોક અને નીચે રત્નપ્રભા નરકને વાસ જોયો. આ જોઈ તેઓ ખૂબ પ્રસન્ન થયા અને પ્રભુ મહાવીરના દર્શનની તેમને જીજ્ઞાસા થઈ ભાગ્યવશાત પ્રભુ મહાવીર તેજ ગામમાં પધાર્યા. ગૌતમ મુનિ ગાચરીએ નીકળ્યા. લેકોને માટે આનંદના અનશન અને અવધિ જ્ઞાનની વાત સાંભળી શ્રી મૈતમ આનંદ શ્રાવકની પિષધશાળામાં ગયા. ગતમ મુનિને આવતાં જોઈ આનંદ વિધિપૂર્વક વંદન કર્યું. અને પછી વિવેકપૂર્વક પ્રશ્ન કર્યો કે –મહારાજ, શ્રાવકને સંસારમાં રહેતા થકાં અવધિજ્ઞાન થાય? ૌતમે જવાબ આપે –હા, થાય. આનંદ-પ્રભુ! મને તે થયું છે. હું લવણ સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી, તથા સૈધર્મ દેવલેક અને રત્નપ્રભા નરક દેખું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળી મૈતમ સંશયમાં પડયા. તેમણે કહ્યું -આનંદ, તમે જુઠું બોલે છે, એટલું દેખી શકાય નહિ, માટે મૃષાવાદનું પ્રાયશ્ચિત્ત છે. આનંદે કહ્યું –દેવ, હું યથાર્થ કહું છું. આપ ભૂલ્યા છે માટે આપને જ પ્રાયશ્ચિત લેવું ઘટે. શ્રી ગૌતમને આ વાત હૈયે ન બેઠી. તેઓ તે સંશયાત્મક બની “બહુ સારૂ” કહી રસ્તે પડયા અને પ્રભુ મહાવીર દેવ પાસે આવી, બનેલી વિતક કહી સંભળાવી. પ્રભુ મહાવીરે આનંદનું કથન સત્ય છે, અને ગૌતમનું કથન અસત્ય છે, કહેતાં જ આશ્ચર્ય સાથે શ્રી ગૌતમે પ્રાયશ્ચિત લીધું અને શ્રી આનંદ પાસે આવી પિતાની ભૂલની માફી માગી. આનંદ શ્રાવકે ૨૦ વર્ષનું શ્રાવકવ્રત પાળ્યું. મરણાંત ૧ માસનું અનશન કર્યું અને વિશુદ્ધ પરિણામે કાળધર્મ પામી તેઓ પહેલા સૌધર્મ નામના દેવલોકમાં ગયા, જ્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મેક્ષમાં જશે. ૩૪ આનંદ બળદેવ. ચક્રપુરી નામક નગરીમાં મહાશિર નામે રાજા હતો, તેની વિજયંતી નામની રાણીથી આનંદ નામે ૬ ઠા બળદેવ થયા. તેઓ પુરિષ પુંડરિક નામના વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેમણે અરનાથ પ્રભુના શાસનમાં દીક્ષા લીધી. સંયમ તપની ઉત્કૃષ્ટ આરાધના કરીને, ૮૫ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ નિર્વાણ પામ્યા-મેક્ષમાં ગયા. ૩૫ આનંદ કુમાર તેઓ રાજગૃહિના શ્રેણિક રાજાના પુત્ર પ્રિયસેનના પુત્ર હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩ર ઉંમર લાયક થતાં ૮ કન્યા પરણ્યા. પ્રભુ મહાવીરના ઉપદેશથી ચારિત્ર લીધુ'. બે વ ચારિત્ર પાળી પ્રાત દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મેાક્ષમાં જશે. ૩૬ અગતિ ગાથાપતિ શ્રાવસ્તી નામની નગરીમાં, પ્રભુ પાર્શ્વનાથના સમયમાં અંગતિ નામે મહાસમ ગાથાપતિ હતા. એકવાર તે નગરીમાં ભગવાન પાર્શ્વનાથ પધારતા, અંગતિ તેઓના વ્યાખ્યાનમાં ગયા, અને પ્રભુના મેધથી વૈરાગ્ય પામી, પોતાના માટા પુત્રને ગૃહકાર્યભાર સોંપી સંયતિ થયા. બહુસૂત્રી સ્થવીર મુનિ પાસે તે ૧૧ અ’ગ ભણ્યા, છઠે અમાદિ તપશ્ચર્યાં કરી. સામાન્ય ચારિત્ર પાળી અંતિમ સમયે ૧૫ દિવસનું અનશન કર્યું, પરન્તુ - વિરાધક પણે મૃત્યુ પામવાથી તે ચંદ્રાવત શક નામના વિમાનમાં જ્યેાતિષિના ઈંદ્રપણે ઉત્પન્ન થયા. ત્યાં તે એક પત્યેાપમ અને એક લાખ વર્ષોંનું આયુષ્ય ભાગવી મહાવિદેહમાં જન્મ લેશે અને મેક્ષમાં જશે, ૩૭ ઇક્ષુકાર રાજા હંğકાર નામના નગરમાં ઈક્ષુકાર નામે રાજા હતા. તેને કમબાવતી નામે રાણી હતી. એજ નગરમાં ભૃગુ નામના એક પુરાહિત, તેની જશા નામની સ્ત્રી અને તેના બે પુત્રા હતા. આ રીતે આ છએ જીવા પૂર્વભવમાં પહેલા દેવલાકના નલિનીશુક્ષ્મ વિમાનમાં હતા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, તે છએ ઈષુકાર નગરમાં ઉત્પન્ન થયા હતા. કાઇ આનંદના પ્રસંગે રાજાએ પુરોહિતને કેટલુંક ધન જાગીર વગેરે આપ્યા હતા. પૂર્વના શુભ કર્મના ઉદયે પુરેાહિત, તેની સ્ત્રી જશા અને તે પુત્રા, વૈરાગ્ય થતાં સવ ધનસંપત્તિ છેાડી, પ્રવર્જિત થયા. આ વાતની Éષુકાર રાજાને ખબર પડતાં, નિર્દેશીયું (બીનવારસવાળું) ધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ રાજાએ પોતાના ભંડારમાં લઈ લીધું. આ વાત કમળાવતી રાણીના જાણવામાં આવી એટલે તેણે રાજાને કહ્યું કે – પ્રથમ દાનમાં આપેલું ધન આપણાથી પાછું ન લેવાય. જે ઓકેલું ધાન્ય ફરી ખાઈ શકાતું હોય તે જ દાનમાં આપેલું ધન પાછું લેવાય. ધન એ તો કલેશ, ચિંતા, અને ભયનું કારણ છે. તે આપણને રોગ, જન્મ અને જરાથી મુકાવનાર નથી, માટે ધનને મોહ છોડી ધર્મ માર્ગમાં પ્રવર્તવું એ જ આપણી ફરજ છે. એ પ્રમાણે અનેક બેધવચને કહી કમળાવતીએ રાજાને બુઝવ્યા અને પછી બંને જણાએ ચારિત્ર અંગીકાર કર્યું. તીર્થકર માર્ગની વિશુદ્ધ આરાધના કરતાં ઈકાર રાજા મોક્ષ પામ્યા. ૩૮ ઈદ્રિભૂતિ ઉર્ફે ગૌતમ. ગબર નામના ગામમાં ગૌતમગાત્રી વસુભૂતિ નામે બ્રાહ્મણ હતો. તેને પૃથ્વી નામની સ્ત્રી હતી. તેમને ઈદ્રભૂતિ નામે પૂત્ર હતો. તે ચારે વેદ, ચૌદ વિદ્યા, આદિ છે શાસ્ત્રમાં પ્રવિણ હતો. ઈંદ્રભૂતિ પિતાના ગૌતમ નામના ગાત્ર પરથી “ગૌતમ” તરીકે પણ ઓળખાતા. બ્રાહ્મણ સમાજમાં તેમનું સારું માન હતું. એકવાર રાજગૃહિ નગરીમાં બાહુલ નામના બ્રાહ્મણે યજ્ઞ આરંભ્યો. તેના આમંત્રણથી ગૌતમ વગેરે મેટા મોટા ૧૧ બ્રાહ્મણ આચાર્યો પિતાના વિશાળ પરિવાર સાથે યજ્ઞમંડપમાં આવ્યા. તે સિવાય પણ બીજા ઘણા બ્રાહ્મણ હતા. એજ વખતે ભ૦ મહાવીર દેવ રાજગૃહિ નગરીના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા હતા. ત્યાં દેવતાઓએ સમવસરણની રચના કરી. રચના કરવા માટે દેવના યુથ યજ્ઞમંડપ પાસે થઈને નીકળ્યા. તે વખતે બ્રાહ્મણો ખૂશ થઈને વિચારવા લાગ્યા કે, આપણો યજ્ઞમંડપ જેવા માટે દેવો આવે છે, પણ થોડી જ વારમાં દે ત્યાંથી પસાર થઈને ગુણશીલ ઉદ્યાનમાં આવ્યા. તપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ કરતાં બ્રાહ્મણોએ જાણ્યું કે જે તે સર્વજ્ઞ મહાવીર નામના એક શ્રમણ આવ્યા છે ત્યાં ગયા. આથી ગૌતમ-ઈદ્રભૂતિ અભિમાન પૂર્વક બોલી ઉઠયા કે હું એક જ સર્વજ્ઞ છું. મહાવીર તે સર્વ પણાનો દાવો કરનાર ઈદ્રજાળીઓ છે, અને તેથી જ તેણે યજ્ઞમાં આવનાર દેવને ભ્રમમાં નાખી પિતાની તરફ ખેંચ્યા છે. એમ વિચારી તે ગૌતમ પિતાની સાથે ૫૦૦ શિષ્ય લઈ ભ. મહાવીર પાસે આવ્યા. ત્યાં સમવસરણની સુંદર રચના જોતાં જ તે મૂઢ બની ગયા. શરમને લીધે તે પાછા ફર્યા નહિ. પણ મનમાં વિચાર્યું કે મારા મનમાં હજુયે ઘણા સંશો છે, જે સર્વપણાને દા કરનાર મહાવીર મારા સંશય ટાળે તે હું તેને સર્વજ્ઞ તરીકે સ્વીકારું. મન પર્યાવજ્ઞાન વડે પ્રભુ મહાવીરે ગૌતમના વિચાર જાણી લીધા અને કહ્યું –ગૌતમ! વેદમાં ત્રણ “દકાર છે તેને તને ઘણું વખતથી સંશય છે તે સાંભળ, હું તેનું સમાધાન કરું છું. તે ત્રણ “દ'કારના નામ –દાન, દયા અને દમ છે. આ ઉપરાંત “જીવ છે કે નહિ” એ બાબતની ઈદ્રભૂતિની શંકાનું પ્રભુએ નિવારણ કર્યું. આથી ઈદ્રભૂતિને સંશય દૂર થયો અને ત્યાં જ તેણે પોતાના ૫૦૦ શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા લીધી. અને ત્રિપદી–ઉખેવા, વિવિા, ધ્રુવેવાથી ચૌદપૂર્વનું જ્ઞાન મેળવ્યું. પોતાના જ્ઞાનબળ વડે તેઓ સર્વ સાધુએમાં મુખ્ય ગણધર થયા. લબ્ધિવંત અને સૂત્રાર્થના પારગામી બન્યા. તેઓ હંમેશાં ભગવાનની પાસે રહેતા અને છઠ છઠના પારણુ કરતા. પિતાને સંશય પડે કે ન પડે, તે પણ તેઓ ભગવાનને અનેક પ્રકારના પ્રશ્નો પૂછી જ્ઞાન મેળવતા. એક ભગવતી સૂત્રમાં જ તેમણે છત્રીસ હજાર પ્રશ્નો ભગવાનને પૂછયા છે. ભગવાન મહાવીરદેવ પર તેમને અતીશય મેહ હતા, અને તે કારણથી જ તેમના પછી દીક્ષિત થયેલા અનેક મુનિઓ કૈવલ્યજ્ઞાન પામેલા, પરંતુ શ્રી ગૌતમને કેવલ્યજ્ઞાન હેતું થતું. આ મોહ છોડી દેવા ભગવાન ઘણીવાર શ્રી ગૌતમને કહેતા, પણ ઉદયમાન પ્રકૃતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫ અદાપિ ગૌતમ રોકી શક્યા નહિ. એકવાર છેલ્લું માસુ ભગવાને પાવાપુરીમાં કર્યું, ત્યારે અંતસમયે ભગવાન શ્રી ગૌતમને પિતાના પરનો રાગ દૂર થઈ કૈવલ્યજ્ઞાન પ્રગટે તે માટે દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ આપવા અર્થે મોકલ્યા. તે વખતે એટલે કાર્તિક વદિ ૦)) (ગુજરાતી આશે વદિ )) ) ના દિવસે પાછલી રાત્રે ભગવાન નિર્વાણ (મોક્ષ) પામ્યા. પ્રભુને નિર્વાણ મહોત્સવ ઉજવવા આવતા દેવને દેખીને શ્રી ગૌતમે આ વાત જાણું ત્યારે તરતજ તેઓ મૂછ પામ્યા. મૂછ વળ્યા પછી પ્રભુના વિરહ માટે શ્રી ગૌતમ ગણધર વિલાપ કરવા લાગ્યા. “વીર, વીર' શબ્દનો ઉચ્ચાર કરતા તેમને આત્મતત્ત્વ-વીતરાગદશાનું અપૂર્વ ભાન થયું અને તેઓ ક્ષપક શ્રેણિમાં પ્રવેશ્યા કે તરત જ તેમને કૈવલ્યજ્ઞાન પ્રગટયું અને તેઓ મેક્ષમાં ગયા. શ્રી ગૌતમે પ૧મા વર્ષે દીક્ષા લીધી હતી. ૮૧ મા વર્ષના પ્રારંભે તેમને કૈવલ્યજ્ઞાન થયું હતું. ૧૨ વર્ષ કૈવલ્ય પ્રવજ્યમાં વિચરી અનેક જીવોનો ઉદ્ધાર કરી ૯ર વર્ષની ઉંમરે તેઓ મેક્ષ પધાર્યા હતા. ૩૯ લિાચીકુમાર. ઈલાવર્ધન શહેરમાં એક ધનદત્ત નામના શેઠને તે પુત્ર હતે. એકવાર કેટલાક નટ લેકે તે શહેરમાં રમવા આવ્યા અને ધનદત્ત શેઠની હવેલી પાસે વાંસડાઓ ઉભા કરી રમત શરૂ કરી. આ નટલોકોને એક સુસ્વરૂપવાન કન્યા હતી. ઝરૂખામાં બેઠા બેઠા રમત નિહાળતાં આ કન્યા પર ઈલાચીકુમારની દૃષ્ટિ પડતાં જ તે તેના પર મેહિત બન્યું અને તે નટકન્યા સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો. આ વાત તરત જ તેણે પિતાના પિતાને કહી, અને અઢળક ધનના ભોગે પણ તે ન્ટકન્યા પિતાની સાથે પરણાવવાનો આગ્રહ કર્યો. ધનદત્ત શેઠે ઈલાચીને તેમ ન કરવા, અને પિતાની જ્ઞાતિની રૂપસુંદર કન્યા લાવી આપવા ઘણું સમજાવ્યું, પણ ઈલાચી એકને બે ન થયું. ત્યારે તેના પિતાએ આ વાત નટને કરી, તેની કન્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ઈલાચી વેરે પરણાવવાનું કહ્યું. ત્યારે નટે જવાબ આપ્યો કે જે તમારો પુત્ર અમારી સાથે રહી નટવિદ્યામાં પ્રવિણ બની રાજાને રીઝવે તે હું મારી કન્યા એને પરણાવું. આ વાત સાંભળી ઈલાચી પુત્ર પ્રથમ તો સંકેચાયો, પરંતુ મેહની પ્રબળ જાળ પાસે તેનું કાંઈ ચાલ્યું નહિ. નટની ઈચ્છાને તે તાબે થે, અને મકાન, ધન વગેરે બધું છેડી ઈલાચી નટલેકે સાથે ભળી ગયે. થોડા વખતમાં તે ટવિદ્યામાં ખૂબ પારંગત બન્યો. ફરતા ફરતા તે નેટ લેકેની સાથે કઈ એક મોટા શહેરમાં આવ્યો. કુશળ નટની ખ્યાતિથી ત્યાંના રાજાએ રાજગાનમાં નટને ઉતારી રમત શરૂ કરાવી. હજારો પ્રજાજનો જોવા આવ્યા. તે વખતે નટ કન્યાનું સુંદર રૂપ જોઈ રાજા તેના પર મેહાંધ થયો. બીજી તરફ ઈલાચી વાંસડા પર ચડી દેરી પર વિધવિધ જાતના ખેલ કરવા લાગ્યો. લોકેએ હર્ષના ઉ– ગાર કાઢ્યા, ઈલાચીએ નીચે આવી રાજાને સલામ કરી, પણ રાજા મૌન રહ્યો. તેણે નટને ઈનામ ન આપ્યું. કાંઈક ખામી હશે એમ ધારી પુનઃ ઈલાચી દેરી પર ચડી નાટક ભજવવા લાગે અને સુંદર દશ્ય બતાવ્યા. પ્રજાએ વાહવાહ પિકારી. નટે નીચે ઉતરી ફરી રાજાને સલામ કરી, પણ રાજાએ બીજી વખત પણ દાન ન આપ્યું. તેની નજર તો એ નટીપરજ હતી. ત્રીજીવાર ઈલાચી વાંસ પર ચડ્યો અને ઈનામ મેળવવાની લાલચે જીવ સટોસટના ખેલે કરવા લાગ્યો. ખેલ કરતાં તેની નજર એક દૂરના મહેલમાં પડી. તે વખતે એક નવયૌવના–વસ્ત્રાલંકારથી સુશોભિત સ્વરૂપવાન સ્ત્રી એક મુનિને લાડુ વહેરાવતી હતી, નિસ્કૃતિ મુનિ નીચી દષ્ટિએ “પિતાને જરૂર નથી” એમ કહી લાડુ લેવાની ના પાડતા. એકાંત છતાં બ્રહ્મચર્ય અને સંયમનું આવું ઉત્કૃષ્ટ દશ્ય દેખી ઈલાચી મુંઝાયો, તેને પોતાની સ્થિતિ, નીચ કન્યાને પ્રેમ ઈત્યાદિનું ભાન થયું, ઈલાચી પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે અહે, ક્યાં આ મહાત્મા, અને ક્યાં હું વિષયમાં લુબ્ધ પામર કીડે ! એક સ્ત્રીને ખાતર હું નાત, જાત, સગાં સંબંShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ધી, માતાપિતા અને વિપૂલ સંપત્તિને છેાડી શહેરે શહેર ભટકું ટ્યું; અને ભીખના ટુકડાથી જીવન નિર્વાહ ચલાવું છું, હું કોણ ? મારૂં સ્વરુપ શું છે ? એ વિચારતાં જ તેને પૂર્વ સ્મરણ થયું અને અનિત્યભાવમાં પ્રવેશતાં કૈવલ્યજ્ઞાન થયું. દેવાએ તેને મુનિવેશ આપ્યા. નીચે ઉતરી તેણે પ્રજાજનાને ખાધ આપ્યા. જે વડે નટ કન્યા પણ વૈરાગ્ય પામી. રાજાને પણ ‘નટના મૃત્યુ ચિંત્વન ' માટે પશ્ચાત્તાપ થયે, અને એ રીતે ( ગ્રંથાધારે )ઈલાચીકુમાર, નટકન્યા અને રાજાને કૈવલ્યજ્ઞાન થયુ. અને તે મેક્ષમાં ગયા. ૪૦ ઉગ્રસેન રાજા. કંસના પિતા ઉગ્રસેન, એ ભાજવિષ્ણુના પુત્ર હતા. પિતાની પછી પોતે ગાદી પર બેઠા હતા. તેમને ધારિણી નામની સ્ત્રી હતી. એકવાર ઉગ્રસેન રાજાએ કાઈ એક તાપસને પેાતાને ત્યાં જમવા માટે પારણાનું નેતરૂ આપ્યું, પરન્તુ તે વિસ્તૃત થવાથી તાપસને જમાડવા નહિ. આ પ્રમાણે ત્રણ વખત તેણે તાપસને જમવાનું નેતરૂં આપ્યુ, પરન્તુ બધીયે વખત તે તેને તેડવાનું વીસરી જ ગયેા. આથી તાપસને ઘણા પશ્ચાત્તાપ થયા, તેણે પોતાનું ભયંકર અપમાન થયેલું માન્યું તે તે અપમાનને બદલે લેવાનો નિર્ણય (નિયાણું) કરતાં તે તાપસ મૃત્યુ પામીને તેજ ઉગ્રસેનની પત્ની ધારિણીની કુક્ષિએ પુત્રપણે અવતર્યાં. ગર્ભધારણના સમય દરમ્યાન રાણીને ખરાબ દોહદ ઉત્પન્ન થવાથી તેણીયે માન્યું કે કોઈ પાપી જીવ પેાતાના ઉદરમાં ઉત્પન્ન થયા છે; આથી તેણીએ પ્રસવેલા તે કુંવરને જન્મતા વેંતજ, એક કાંસાની પેટીમાં ધાલ્યા અને તે પેટી યમુના નદીમાં તરતી મૂકી. બીજી તરફ રાજાને કહેવડાવ્યુ` કે કુંવર જન્મીને તરત જ મૃત્યુ પામ્યા છે. આ પેટી તરતાં તરતાં એક વણિકના હાથમાં આવી. તેણે ઘેર લઈ જઈ ને તે પેટી ઉધાડી, તેા તેમાંથી તરતનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જન્મેલું બાળક નીકળ્યું. વણિક તેને પિતાને ત્યાં રાખી સાર સંભાળ કરવા લાગ્યો. કાંસાની પેટીમાંથી નીકળેલ, માટે તેનું નામ કેસ રાખવામાં આવ્યું. કંસ અનુક્રમે વયવૃદ્ધિ કરવા લાગ્યા. વખત જતાં તે ખૂબ તેજાની નીવડ્યો, આથી વણિકે કંટાળીને તે પુત્ર વસુદેવ રાજાને સોંપ્યો. એકવાર તે કંસ, વસુદેવની સાથે રાજા જરાસંઘના દુશ્મન સિંહને પકડવા ગયે, તેને પકડડ્યા પછી તે જરાસંઘની પુત્રી છવયશાને પરણ્યો. પતે ઉગ્રસેન રાજાનો પુત્ર છે અને ભાતાએ તેને જન્મતાં જ નદીમાં ફેંકી દીધો હતો, આ વાતની તેને ખબર પડતા જ, તેણે ઉગ્રસેનને કેદમાં પૂર્યો અને પોતે ગાદીપર બેઠો. પાછળથી શ્રી કૃષ્ણ કંસને મારી ઉગ્રસેનને છોડાવ્ય; પણ ઉગ્રસેન જરાસંઘના ભયથી કૃષ્ણ સાથે નાસીને દ્વારિકામાં આવી રહ્યો. ઉગ્રસેનને કંસ ઉપરાંત અતિમુ પુત્ર તથા રાજેમતિ નામક પુત્રી વગેરે હતા. રામતી અને અતિમુક્ત કુમારે જૈન પ્રવજ્ય અંગીકાર કરી હતી. ૪૧ ઉજ્જવાળી કુમાર. શ્રેણિક રાજાની ધારિણું નામક રાણના એ પુત્ર અને જાલીકુમારના સગા ભાઈ હતા. યૌવનાવસ્થા થતાં તેઓ આઠ સ્ત્રીઓ પરણ્યા હતા. ભ. મહાવીરની દેશના સાંભળી તેમને વૈરાગ્ય થયો અને મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી. સોળ વરસ ચારિત્ર પાળ્યું. ગુણ રત્ન સંવત્સર નામનો મહાતપ કર્યો. અને અંત સમયે અનશન કરી, મૃત્યુ પામી તેઓ જયંત વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈમેક્ષમાં જશે. કર ઉઝિઝય કુમાર હસ્તિનાપુર નામનું નગર હતું. સુનંદ નામનો રાજા રાજ્ય કરતે હતો. તે નગરમાં એક જોવા લાયક અનેક સ્તંભવાળી ગોશાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ હતી. જેમાં ગાય, ભેંસ, બળદ, પાડા વગેરે અનેક પશુઓ સુખપૂર્વક રહેતા હતા. તે ગામમાં ભીમ નામે એક કુડગ્રાહી રહેતા હતા તે ઘણો જ પાપી હતું. તેને થપ્પલા તામે સ્ત્રી હતી. તે ગર્ભવંતી થઈ ત્યારે તેને ગાય ભેંસના આંચળનું તથા ગરદનનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયે. દોહદ પૂર્ણ કરવા નિરંતર તે ચિત્તાતુર રહેતી, અને આર્તધ્યાન ધરતી. એક વાર ભીમને આ વાતની ખબર પડી એટલે તે મધ્ય રાત્રીએ ગૌશાળામાં આવ્યું અને હથીયાર વડે કેટલીએક ગાયે તથા ભેંસોની ગરદન તથા આંચળની ચામડી કાપી નાખી, અને માંસ લઈને ઘેર આવ્યા. સ્ત્રીએ તે માંસ દારૂ સાથે મેળવી ભક્ષણ કરી, પિતાનો દોહદ પૂર્ણ કર્યો. અનુક્રમે નવમહિને તેણે એક બાળકને જન્મ આપ્યો. જન્મતાવેંત જ બાળકે એક હેટી ભયાનક ચીસ પાડી, જેને પરિણામે ગામનાં ઘણું ઢેર બીકથી નાસભાગ કરવા લાગ્યા. તેથી આ બાળકનું નામ “ગેત્રાસિયા' પાડયું. આ બાળક મોટું થયું ત્યારે તેને બાપ ભીમ ભરી ગયો. ગત્રાસિયે ઘણો અધર્મી, કુકર્મ સેવનાર નીવડ્યો, તેથી રાજાએ તેને સેનાપતિ બના વ્યો કે જેથી ગામમાં તેના દુષ્કર્મો ઓછાં થાય; છતાં ગત્રાસીયો રોજ અર્ધી રાતે ઉઠી, બખતર પહેરી હાથમાં હથીયાર લઈ ગોશાળામાં જાય અને અનેક પશુઓના માંસ કાપી તેનું ભક્ષણ કરે. આવી રીતે ઘણું પાપને પુંજ ભેગું કરીને ગત્રાસી મરણ પામીને બીજી નરકમાં ગયો. ત્યાંથી નીકળીને તે વાણીજય નામના ગામમાં વિજયમિત્ર સાથે વાહને ત્યાં તેની સુભદ્રા નામની સ્ત્રીને પેટે પુત્ર પણે અવતર્યો. અવતરત જ તેને ઉકરડામાં ફેંકી દીધે, છતાં ફરીથી પાછા લાવ્યા; તેથી તેનું નામ ઉઝિઝયકુમાર પાડયું. અનુક્રમે યુવાવસ્થા પામતા આ ઉઝઝયકુમાર દુર્વ્યસની બન્યું. કોઈવાર જુગારીને ત્યાં, કેઈવાર વેશ્યાને ત્યાં, કઈવાર કલાલને ત્યાં એમ રખડવા લાગ્યો. તે ગામમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૦. એક કામધ્વજા નામની ગણિકા હતી. તે ઘણી ચતુર અને વિલક્ષણ હતી. ગાવામાં ઘણું પ્રવિણ, હાથીની ચાલે ચાલનારી, ચંદ્રમુખી, સુશોભિત અને ચિત્તાકર્ષક હતી. એક હજાર સોનામહેર તેને રાજા તરફથી મળતી, રથ પાલખી વગેરે રાજા તરફથી તેને બક્ષીસ આપવામાં આવ્યા હતા. અને સુખપૂર્વક તે દીવસ વ્યતીત કરતી હતી. ઉઝઝીયકુમાર આ વેશ્યાના પ્રેમમાં પડ્યો અને ભોગ ભોગવવા લાગ્યો. એકવાર રાજાની સ્ત્રીને ગુહ્ય સ્થાનમાં શળ રોગ ઉત્પન્ન થયો. તેથી રાજાએ આ ઉઝઝીયકુમારને કામધ્વજા ગણિકાના ઘરમાંથી કાઢી મૂક્યો. અને કામધ્વજાને પોતાના જનાનામાં રાખી. ગણિકાના ઘરમાંથી નીકળવાથી ઉઝઝયકુમાર મૂછ પામ્યો. કામધ્વજાના મેહમાં આસક્ત બનવાથી, તેમજ તેને કયાંઈ ચેન ન પડવાથી, તે હરાયા ઢેરની માફક રખડવા લાગ્યો અને કામધ્રજાને મળવાનો લાગ શોધવા લાગ્યો. એકવાર બરાબર લાગ જોઈને તે કામધ્વજાના ઘરમાં પેસી ગયો અને તેની સાથે ભોગ ભોગવવા લાગે. એટલામાં રાજા સ્નાન કરી, વસ્ત્રાલંકાર પહેરી કેટલાક માણસની સાથે તે કામધ્વજા ગણકાના આવાસમાં આવી પહોંચ્યો. ત્યાં કામધ્વજાની સાથે ઉઝિઝયકુમારને ભોગવિલાસ કરતે જે. રાજા ક્રોધે ભરાય. માણસે ભારફત તેને પકડાવ્યો અને ખુબ ભાર ભરાવ્યા. અને હુકમ કર્યો કે આના બધા અંગે બાંધીને ખૂબ માર મારો. તેના નાક કાન કાપી નાખો અને બને તેટલે તેના પર જુલમ ગુજારી ગામમાં ફેરવી શુળી પર ચઢાવો. આ હુકમ સાંભળી માણસે તે પ્રમાણે કરવા તત્પર થયા. પ્રથમ તેને હાથ પગમાં બેડી પહેરાવી, નાક કાન કાપી નાખ્યાં, ચેર જેવા કપડા પહેરાવ્યા, મોં કાળું કર્યું, શરીર પર ગેરૂ પડી, અને ગામમાં ફેરવવા લાગ્યા. રસ્તામાં તેને ખૂબ માર મારતાં, તેના શરીરના ઝીણા ઝીણા કકડા કરી તેને ખવરાવતાં ખવરાવતાં, ત્રાસ પમાડતાં પમાડતાં ગામ વચ્ચેથી લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ જતા હતા. ઉઝઝીયકુમાર ત્રાસ ત્રાસ પોકારી રહ્યો હતો અને કર્મને બદલે ભોગવતે હતે. તે સમયે પ્રભુ મહાવીર તેજ નગરના ઉદ્યાનમાં બીરાજતા હતા. શ્રી ગૌતમ પ્રભુની આજ્ઞા લઈ ગૌચરી અર્થે નીકળ્યા હતા. રસ્તામાં તેમણે આ દ્રશ્ય જોયું. ગૌતમે વિચાર્યું કે પૂર્વ ભવના ખરાબ આચરણથી તે આવી દુઃખદ દશાને પામ્યો હશે. ત્યાંથી ગૌતમ શ્રી પ્રભુ પાસે આવ્યા. રસ્તામાં જોયેલ દ્રશ્યની વાત કરી. પ્રભુએ ઉઝઝીયકુભારને ઉપર કહ્યો તે પૂર્વભવ વર્ણવ્યો. શ્રી ગૌતમે પૂછ્યું, હે પ્રભુ! હવે ઉઝઝીયકુમારનું શું થશે? અને મરીને તે કયાં જશે? પ્રભુએ ‘ઉત્તર આપ્યો. હે ગૌતમ, આ ઉઝઝીયકુમાર હવે ત્રણજ પહોરનું આયુષ્ય ભેગવીને, શુળી પર ચઢીને મરણ પામશે અને પહેલી નરકમાં જશે. ત્યાંથી ચવી તે અનંત સંસારમાં પરિભ્રમણ કરશે. છેવટે એક શેઠને ત્યાં સાધુ મહાત્માની પાસેથી ધર્મ સાંભળી દીક્ષા લેશે. ત્યાં આયુષ્ય પુર્ણ કરી પહેલા દેવલોકમાં જશે. અને પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ સર્વ દુઃખને અંત કરશે. ૪૩ ઉદાયન રાજા. સિંધુ (સૌવીર) દેશના વિતભય નગરને તે મહારાજા હતા. મહાસન વગેરે દશ મુકુટબંધ રાજાઓ તેની આજ્ઞામાં રહેતા. એ સોળ દેશને સ્વામી ગણાતો. તેને પ્રભાવતી નામક રાણી હતી. એકવાર ઉદાયન રાજાને, સુવર્ણગુલિકા નામક દાસીને કારણે ઉજયિનીના રાજા ચંડપ્રદ્યોત સાથે યુદ્ધ કરવાની ફરજ પડી હતી, તેમાં ચંપ્રદ્યોતને પરાજય થયો. તેને પકડીને સ્વદેશમાં પાછા ફરતા રસ્તામાં ચોમાસુ શરૂ થવાથી, ઉદાયન રાજાને પડાવ નાખીને એક સ્થળે રોકાવું પડયું. ઉદાયન રાજા જૈનધર્મી અને પ્રભુ મહાવીરને પરમભક્ત હતો. તેથી તેણે મહા પર્વ સંવત્સરીને દિવસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પૌષધ કર્યો. ચંડબોતે પણ પૌષધ કર્યો હતે. પ્રતિક્રમણને અંતે ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતની ક્ષમાપના માગી, તે વખતે ચંડ પ્રદ્યોતે “કેદીને ક્ષમાપના શી’ એવો જવાબ વાળ્યો. પ્રાતઃકાળે પૌષધ પાળીને ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતને બંધનમુક્ત કર્યો અને તેને દાસી સાથે પરણાવીને ઉજજયિનીને માર્ગે રવાના કર્યો. ત્યાર • બાદ ઉદાયન રાજા વિતભય નગરમાં આવ્યો. એક દિવસે તેને ભગવાન મહાવીરના દર્શનની અભિલાષા થઈ. તેવામાં જ પ્રભુવીર તે નગરમાં પધાર્યા. આ સમાચાર સાંભળી ઉદાયન રાજા ધામધૂમ પૂર્વક પ્રભુના દર્શને ગયો, અને દેશના સાંભળી વૈરાગ્યપ્રેરિત બન્યો. તેને ચારિત્ર લેવાની ઉત્કટ ઈચ્છા થઈ, પરંતુ તે સાથે એવો વિચાર થયો છે, જે હું મારું રાજ્ય મારા પુત્ર અભિચ કુમારને આપીશ, તે તે રાજયમાં આસક્ત બનીને નરકે જશે, તેથી કેશીને રાજ્ય આપવું ઈષ્ટ છે. એમ ધારી તેણે ઘેર આવી પિતાનું રાજ્ય પોતાના ભાણેજ કેશીને આપ્યું અને પિતે દીક્ષા લઈ ચાલી નીક. (અભિચકુમાર રિસાઇને ચંપાનગરીમાં કેણિક પાસે જઈ રહે છે. પૂર્વકથા) ઉદાયન મુનિ ભ. મહાવીર પાસે ૧૧ અંગ ભણ્યા અને પ્રભુની આજ્ઞા માગી એકલ વિહારી થયા. ફરતા ફરતા તેઓ વિતભય નગરમાં આવ્યા. આ સમાચાર કેશી રાજાને મળતાં, તેને વિચાર આવ્યો કે મામા પિતાનું રાજ્ય પાછું લઈ લેવાની લાલચે અહિં આવ્યા જણાય છે. તેથી તેણે ઉદાયનને ક્યાંઈ પણ રહેવા માટે સ્થાન ન આપવાને પ્રજાને આદેશ આપ્યો; પરંતુ આ આદેશને અનાદર કરીને એક કુંભારે ઉદાયનમુનિને ઉતારે આપે. કેશી રાજાએ એક બીજી યુક્તિ રચી. તેણે એક વૈદ્ય મારફત તેમને આહારમાં ઝેરી દવા અપાવી. આ દવાથી ઉદામન મુનિને શરીરમાં અતૂલ વેદના થઈ. પરન્તુ મુનિએ કેઈ ઉપર લેશ પણ ક્રોધ ન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કરતાં આ બધું સમભાવે સહન કર્યું, અને આત્મભાવના પ્રદિપ્ત કરી. અનુક્રમે ક્ષેપક શ્રેણીમાં પ્રવેશતાં તેમને કૈવલ્યજ્ઞાન થયું અને તેઓ મેક્ષમાં ગયા. (અંતકૃત) મહારાજા ઉદાયન અને ચંડપ્રોત બને વૈશાલિના ચેડા મહારાજાના જમાઈ હતા. ૪૪. ઉદાયન (૨) કૌશાંબી નગરીના શતાનિક રાજા અને મૃગાવતી રાણીને તે પુત્ર હતા. શતાનિકના મૃત્યુ પછી મૃગાવતી રાણીની કુશલતાથી ઉદાયન રાજ્યાસન પર બેઠો હતો. તે ગાંધર્વ વિદ્યામાં પ્રવિણ હતો. એકવાર ઉજજયિની નરેશ ચંડપ્રદ્યોતે એક લાકડાને હાથી બનાવી, તેમાં સુભટોને બેસાડી વનમાં છૂટે મૂકે. આ હાથીને ઉદાયન પકડવા ગયે, પરંતુ તે પોતે જ પકડાઈ ગયે અને ચંડ પ્રદ્યોતને કેદી બન્યો. ચંડપ્રદ્યોતને વાસવદત્તા નામે એક અવિવાહિત પુત્રી હતી, તેને ગાંધર્વાદિ કળા શીખવવા માટે ઉદાયનને રાખે. ઉદાયને વાસવદત્તાને સર્વ પ્રકારની વિદ્યા શીખવી, આથી તે બંનેને પરસ્પર પ્રેમ બંધાય. સારે ગ મળતાં ઉદાયન અને વાસવદત્તા બંને આ ઉડ્ડયન વિદ્યાથી નાસી ગયા. ચંડપ્રદ્યોતે તેમને પકડવા ઘણી કેશીશ કરી, પણ ફાવ્યો નહિ, તેથી પ્રધાનના સમજાવવાથી ચંડપ્રદ્યોતે સ્વહસ્તે પિતાની પુત્રી વાસવદત્તા, ઉદાયનને પરણાવી અને પિતાના જમાઈ તરીકે તેને કબુલ રાખ્યો. ૪૫ ઉબરદત પાડલીમંડનગર, સિદ્ધાર્થ રાજા, સાગરદત્ત શાહુકાર, ગંગદત્તા નામે તેની સ્ત્રી, તેને એક પુત્ર, નામ ઉબરદત. - પ્રભુ મહાવીર તે નગરમાં પધાર્યા. શ્રી ગૌતમ ભિક્ષાર્થે નીકળ્યા. તેમણે એક મહા રોગીષ્ટ પુરૂષ જે. જેને ખુજલી, કઢ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જલદર, ભગંદર, આદિ ઘણા રાગેા હતા. હાથપગ સુજેલાં, આંગળીયા સડેલી, નાક કાનમાંથી નીકળતી રસી, મ્હોઢાં પર ગુમડાં, તેમાંથી નીકળતું લેાહી, ઉલ્ટીમાંથી નિકળતું લેાહી, અણુઅણુતી માંખીયા, ફાટેલાં કપડાં, ખાવા માટે ફુટેલું હીબરૂં, પાણી માટે પુટેલા ધડેા હાથમાં રાખી ધરધર ભટકતા આવે! એક ભિખારી શ્રી ગૌતમે જોવાથી કર્માંની વિચિત્રતા ' પર વિચાર કરતા, તેઓ પ્રભુ મહાવીર પાસે પહોંચ્યા અને તેની હકીકત પૂછી. પ્રભુએ તેના પૂર્વ પરિચય આપતાં કહ્યું:— વિજયપુર નામનું નગર હતું. કનકરથ નામે રાજા હતા. ત્યાં ધન્વંતરી નામના વૈદ્ય હતા. તે વૈશ્વિકકળામાં પ્રવીણ હતા અને આખા ગામની દવા કરતા હતા. દરદીઓમાંના કોઈ ને તે મચ્છીનું માંસ ખાવાનું કહેતા, કાઇને કાચબાનું માંસ ખાવાનું કહેતા, કોઇને અકરીનું, કાઇને રાઝનું, કાઇને મૃગનું, કાઇને ગાયનું તા કાઇને કબુતરનું. એમ જુદા જુદા પ્રાણીઓનું માંસ ખાવાનું સૂચવતા અને તે પોતે પણ મચ્છીનું માંસ રાજ ખાતા હતા. વળી દારૂ પણ પીતે હતા. આવી રીતે માંસ દારૂમાં ચકચૂર બની ખીજાને માંસ ખાવાના ઉપદેશ આપી મહા પાપકમ સેવી ૩૨૦૦ વર્ષ જીવીને તે મરણ પામ્યા અને છઠ્ઠી નરકે ગયા. ત્યાંથી નીકળીને તે ધન્વંતરી, સાગરદત્ત શાહુકારને ત્યાં ગંગદત્તા સ્ત્રીની કુક્ષિમાં આવ્યા. ગર્ભમાં ગંગદત્તાને યક્ષની પુજા કરી દારૂ માંસ ખાવાના દોહદ થયા. સાગરદત્ત તે દોહદ પુરા કરાવ્યા. યક્ષના પ્રભાવે પુત્ર મળ્યા એમ માની તેનું નામ ઉંબરદત્ત રાખ્યું. આલ્યાવસ્થા વીતાવી ઉબરદત્ત યુવાન થયા. તેના માતાપીતા મરણુ પામ્યા. રાજાએ તેના ઘરમાંથી ઉંબરદત્તને હાંકી કાઢ્યો અને ઉંબરદત્તને થાડા વખત બાદ પાપકર્મના ઉદયથી ઉપર પ્રમાણે મહાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ રેગે ઉત્પન્ન થયાં. તે મહા વેદનાના દુઃખથી મરણ પામીને બેતેર વરસનું આયુષ્ય ભોગવી પહેલી નરકમાં જશે. ઉપરનું કથન સાંભળી શ્રી ગૌતમે તેને પશ્ચાતભવ જાણવા ઈચ્છા બતાવી. પ્રભુએ ઉત્તર આપે. ઉંબરદત્ત પહેલી નરકમાંથી નીકળી અનંત સંસાર ભટકશે અને કર્મક્ષય થતાં મેક્ષગતિને પામશે. (દુઃખવિપાક) ૪૬ ઋષભદત્ત બ્રાહ્મણ મગધ દેશના બ્રાહ્મણકુંડ નામક ગ્રામમાં ઋષભદેવ નામક બ્રાહ્મણ હતા. તેને દેવાનંદ નામે સ્ત્રી હતી. તેની કુક્ષિમાં ભગવાન મહાવીર દેવ ઉત્પન્ન થયા. હરિણમેષિ દેવે વર્તમાન ચોવિસીના અંતિમ તીર્થકરને ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થયેલા જાણી, પ્રભુના ગર્ભનું સાહરણ કર્યું. ૮૨ દિવસ સુધી દેવાનંદાના ગર્ભસ્થાનમાં રહેલા મહાવીરના જીવને તે દેવે ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની ત્રિશલા રાણીની કુક્ષિમાં મૂક્યો, અને ત્રિશલાના ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં મૂક્યા. આ સાહરણમાં પૂર્વ ઋણાનુબંધને પણ યોગ હતો એમ ગ્રંથકારે ઉદાહરણ સહિત વર્ણવેલું છે. કેટલાક વર્ષો પછી ભગવાન મહાવીરે જ્યારે દીક્ષા લીધી, અને તેઓ દેશના દેતા થકા ગ્રામનુગ્રામ વિહરતા હતા, તે સમયે ઋષભદેવ અને દેવાનંદા ભગવાનના દર્શને ગયા. ત્યાં મહાવીરને દેખી દેવાનંદાનાં ગાત્રો પુત્રપ્રેમથી વિકસિત થઈ આવ્યાં. આ વખતે પ્રભુએ જ્ઞાનબળે પિતાના તેઓની સાથેના માતાપિતા તરીકેના પૂર્વ સંબંધનું વર્ણન કર્યું. આ સાંભળી બનેને અત્યંત આનન્દ થયો. પ્રભુને ઉપદેશ સાંભળી ઋષભદેવે દેવાનંદાની સાથે દીક્ષા ગ્રહણ કરી અને કૈવલ્યજ્ઞાન પામી તે મેક્ષમાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪ ૪૭ ઋષભદેવ અયેાધ્યા નગરીમાં નાભિરાજાની મદેવી નામક રાણીની કુક્ષીથી ભગવાન ઋષભદેવના ચૈત્ર વદ આઠમે જન્મ થયા. નાભિ રાજા ૭ મા કુલકર હતા. તે વખતે યુગલીયા યુગ પ્રવર્તતા હતા, અને સ્ત્રીએ એક જોડકાં ( પુત્ર-પુત્રી ) ને પ્રસવ કરતી; જે આગળ જતાં પરસ્પર લગ્ન કરતાં. ઋષભદેવની સાથે સુમંગળા નામક પુત્રીના જન્મ થયા હતા. એજ અરસામાં એક ખીજું યુગલ જન્મ્યું હતું, તેમાંથી નરનું મૃત્યુ થતાં ‘ સુનંદા ' નામની ખાળિકા અચેલી. ભ. ઋષભદેવે યુવાવસ્થામાં પ્રવેશતા, સુમ’ગળા અને સુનંદા સાથે લગ્ન કર્યું. સુમંગળાથી તેમને ‘ ભરત અને બ્રાહ્મી 'જોડલે અવતર્યાં અને સુનંદાથી ‘ બાહુબળ અને સુંદરી' અવતર્યાં. આ ઉપરાંત સુમંગળાને ખીજા ૪૯ જોડલાં એટલે ૯૮ પુત્ર થયા. તે વખતે કલ્પવૃક્ષને પ્રવાહ ઓછો થવા લાગ્યા અને યુગલીઆમે માંહેામાંહે લડવા લાગ્યા. આથી સઘળાએએ મળીને નાભિ રાજાની આનાથી ઋષભદેવને પોતાના રાજા તરીકે સ્થાપ્યા. દેવાએ સિંહાસન રચી પ્રભુને રાજ્યાભિષેક કર્યાં. કુબેરે ખાર ચેાજન લાંખી અને નવ ચેાજન પહેાળા એવી વિનીતા નગરી બનાવી અને તેનું અયાખ્યા એવું નામ આપ્યું. ઋષભદેવ રાજાપણે ત્યાં રહેવા લાગ્યા. રાજ્યની રક્ષા અર્થે મંત્રી, રક્ષકા વગેરે નીમ્યા અને નીતિ નિયમા ધડયા. આ વખતે કલ્પવૃક્ષાને નાશ થવાથી લોકો કંદમૂળ, ફૂલળાદિ અને કાચુ ધાન્ય ખાતા. કાચા ધાન્યથી લોકોને અજીણુ થતાં પ્રભુએ તે રાંધીને ખાવાના વિધિ બતાવ્યો, આથી લોકો પ્રસન્ન થયા. એ રીતે પ્રભુએ અસિ, મસી અને કૃષિ એ ત્રિવિદ્યાના પ્રચાર કર્યાં. સ્ત્રીઓને ૬૪ અને પુરૂષોને ૭૨ કળા શીખવી. બ્રાહ્મીને જમણા હાથ વડે અઢાર લીપી બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત ખતાવ્યુ. એ રીતે જગત પર ઉપકાર કરી શ્રી ઋષભદેવે ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ એકવાર શ્રી ઋષભદેવ ઉદ્યાનમાં આવ્યા, ત્યાં વસંતઋતુમાં વિકસેલાં પુષ્પ ચુંટીને આભરણ બનાવતાં તેને જોઈ વિચારમગ્ન થતાં તેમને પૂર્વ સ્મરણ થતાંની સાથે અવધિજ્ઞાન થયું, અને તેમાં તેમણે પૂર્વભવે અનુત્તરવિમાનમાં ભેગવેલું સુખ જોયું. તેમને સંસાર પર તિરસ્કાર આવ્યો અને ત્યાગના અભિલાષે મહેલમાં આવી વરસીદાન આપવું શરૂ કર્યું. સમય થતાં પિતાના પુત્ર ભરતને રાજ્યાસને સ્થાપી તેઓ ચૈત્ર વદિ ૮ મે દીક્ષિત બન્યા. સાધુને કેવો આહાર ખપે એનું જ્ઞાન લેકેને ન હોવાથી ઋષભદેવને બાર માસ સુધી ભિક્ષા મળી નહિ. પ્રભુની સાથે કચ્છ, મહાક૭ આદિ ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતી, તેઓ આ પરિસહ સહન ન કરી શકવાથી છુટા પડી વનમાં ચાલ્યા ગયા અને કંદમૂળ ફૂલ-ફળાદિને આહાર કરવા લાગ્યા. એક વર્ષને અંતે હસ્તિનાપુરમાં બાહુબળના પુત્ર સેમપ્રભ રાજાના પુત્ર શ્રેયાંસકુમારે વૈશાક શુદિ ૩ ના રોજ શેરડીના રસના ૧૦૮ ઘડાઓની ભિક્ષા આપી, પ્રભુને પારણું કરાવ્યું. દીક્ષા લીધા પછી એક હજાર વર્ષે પુરિમતાલ નગરમાં ફાગણ વિદિ ૧૧ ના રોજ પ્રભુને કેવલ્યજ્ઞાન થયું. તેમના સંઘ પરિવારમાં પુંડરિક વગેરે ૮૪ ગણધરે, ૮૪૦૦૦ સાધુઓ, બ્રાહ્મી આદિ ૩ લાખ સાધ્વીઓ, ભરતાદિ ૩ લાખ ૫૦ હજાર શ્રાવ અને સુંદરી આદિ ૫ લાખ ૫૪ હજાર શ્રાવિકાઓ હતા. શ્રી કષભદેવે એક લાખ પૂર્વ સુધી દીક્ષા પાળી, ૮૩ લાખ પૂર્વ સંસારમાં રહ્યા, ૬ દિવસનું અનશન કર્યું અને મહા વદિ ૧૩ ના દિવસે મેક્ષ પધાર્યા, તે જ વખતે બીજા ૧૦ હજાર મુનિ મેક્ષે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪ ૪૮ ઋષિદાસ રાજગૃહિ નગરીની ભદ્રા નામક એક સાચવાહિનીના તે પુત્ર હતા; ૩૨ સ્રો પરણ્યા હતા. એકવાર તેઓ ભગવાન મહાવીરની દેશના સાંભળવા ગયા, ત્યાં તેમને વૈરાગ્ય થયા, અને માતા પિતા સ્ત્રી આદિકની રજા લઈ દીક્ષિત થયા. તેમના દીક્ષા ઉત્સવ શ્રેણિક મહારાજાએ કર્યાં. ઘણા વર્ષ સુધી તેમણે ચારિત્ર પાળ્યુ, દુષ્કર તપ કર્યાં, અને અંતિમ સમયે એક માસનું અનશન કરી તે મૃત્યુ પામી સર્વાં સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી તેએ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મેાક્ષમાં જશે. ૪૯ અંજી ઈંદ્રપુર નામનું નગર, ઈંદ્રદત્ત રાજા, ત્યાં પુઢવીશ્રી નામની એક વેસ્યા રહેતો હતો. તેણે ચૂર્ણાદિના પ્રયાગથી રાજા, પ્રધાન, શેઠ સેનાપતિ, પુરાહિત આદિ ધણાને વશ કર્યાં હતા. અને તે મનુષ્ય સબધીના ભાગ ભાગવતી હતી. પાંત્રીસસે વર્ષ સુધી આ જાર ક સેવીને તે મરણ પામી. અને મરીને તે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળી વર્ધમાનપુર નગરમાં ધનદેવ નામના શાહુકારને ત્યાં પુત્રીપણે અવતરી. નામ અંજી, રૂપમાં તે અધિકાધિક સુ ંદર હતી. એકવાર રાજાએ હેને જોઈ, માણસા દ્વારા માગું કર્યું. શેઠ કબુલ થયા, વિવાહ થયા અને સુખ ભાગવવા લાગ્યા. એકવાર અંજુને ગુહ્યુસ્થાનમાં શૂળ રોગ પેદા થયા. ઘણી ઘણી દવાઓ કરી, પરંતુ આરામ થયા નહિ. અંજુ મહા વેદના પામતી, આક્રંદ કરતી, વિલાપ કરતી, દુ:ખથી ક્ષીણ થતી જતી હતી. પૂર્ણાંકના ઉદયથી મહાકષ્ટ પામી નેવું વર્ષનું આયુષ્ય ભાગવી તે મરણ પામી અને પહેલી નરકમાં ગઈ. ત્યાંથી નીકળી અનેત સંસારના ફેરા કરતી મનુષ્ય જન્મ પામીને મહાવિદેહમાં તે સિદ્ધ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અંજના પૂર્વે મહેન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં મહેન્દ્ર નામે રાજા રાજ્ય કરતે. તેને સો પુત્ર અને ૧ પુત્રી હતી, તેનું નામ અંજના. તે રૂપ ગુણમાં સર્વોત્તમ હતી. યૌવનાવસ્થા પામતાં, રાજાને તેણીના લગ્ન માટે ચિંતા થઈ. એકવાર કચેરીમાં તે પ્રસંગે ઉપસ્થિત થતાં પ્રધાને કહ્યુંઃ મહારાજા, અંજના કુમારીને માટે પતિની શોધ કરાવતાં બે જ ઉત્તમ કુમારો જોવામાં આવ્યા છે. તેમાંના એક તો હિરણ્યભ રાજાના પુત્ર વિદ્યુપ્રભ અને બીજા પ્રવ્હાદ રાજાના પુત્ર પવનજાય. પરંતુ વિ ...ભ સંબંધી સંભળાય છે કે તે ૧૮ વર્ષની ઉમરે તપ કરવા જંગલમાં ચાલ્યા જશે અને ૨૬ મા વર્ષે મેક્ષ જશે, જ્યારે પવનજય દીર્ધાયુષી છે. આ સાંભળી રાજાએ દીર્ધાયુષી પવનજયને પિતાની કન્યા આપવાનો નિરધાર કર્યો. એજ અરસામાં પવનજયના પિતા રત્નપુરીથી ફરતા ફરતા મહેન્દ્રપુરમાં આવી ચડવાથી મહેન્દ્ર રાજાએ તેનો સત્કાર કરી અંજનાના વિવાહની વાત કરી. પ્રહાદ રાજાએ આ કહેણ સ્વીકાર્યું અને લગ્નનો દિવસ નક્કી કરી ત્યાંથી વિદાય થયા. નિશ્ચિત સમયે પ્ર©ાદ રાજા ચતુરંગી સેના સાથે પવનજયને પરણાવવા વાજતે ગાજતે મહેન્દ્રપુરમાં આવ્યા અને શહેર બહાર સરોવર પર તંબુ નાખીને મુકામ કર્યો. લગ્નને ત્રણ દિવસની વાર હતી. એક રાત્રે સુતા સુતા પવનજયને પિતાની ભાવિ પત્નીને જોવાનો વિચાર થશે. આ વાત તેણે પિતાના મિત્ર પ્રહસિતને કરી. બંને જણે તે જ વખતે છાવણીમાંથી ગુપચુપ નીકળી અંજનાના મહેલે આવ્યા, તે વખતે સખીઓથી પરિવર્તેલી અંજના સખીઓ સાથે વાર્તાવિનોદ કરી રહી હતી. ભાવિ પતિઓની વાત નીકળતા એક સખીએ અંજનાને પવનજય જેવા પતિ મળ્યા બદલ પ્રશંસા કરીને, વિદ્યુપ્રભની કેમ પસંદગી ન થઈ, તેનું વર્ણન કર્યું. આ સાંભળી ધર્મનિષ્ઠ અંજનાએ વિદ્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રભના ૧૮ મા વર્ષનું ચારિત્ર અને ૨૬ મા વર્ષે મોક્ષગમનથી આશ્ચર્ય પામી તેને ધન્યવાદ આપ્યું. આ વાતચિત પવનજયે ગુપ્ત રીતે સાંભળી, પોતાની પત્નિને પિતાના બદલે બીજાની પ્રશંસા કરતી સાંભળી, તેને અંજના પર તિરસ્કાર થયો, અને લગ્ન કર્યા બાદ તેના સહવાસથી અલગ રહેવાનો પવન નિશ્ચય કર્યો. નિયત સમયે બંનેના લગ્ન થઈ ગયા. નવદંપતી અને પ્રલ્હાદ રાજા ચતુરંગી સેના સાથે રત્નપુરીમાં પાછા ફર્યા. લગ્નસુખનો લ્હાવો લેવા ઈચ્છતી અંજના તે રાત્રિયે પતિ આગમનની રાહ જોતી બેઠી, પરંતુ પવન તેણીના મહેલમાં પ્રવેશ કર્યો નહિ. આમ એક બે ત્રણ ચાર એમ દિવસે વિતતા ગયા, પણ પવન અંજનાના મહેલમાં દિવસે કે રાત્રિએ પગ સરખોયે ન મૂક્યો. અંજના ચિંતામગ્ન હતી. તેણે પવનજયના રેષનું કારણ જાણતી ન હતી. એકવાર અંજનાના પિતાએ વસ્ત્ર, ઘરેણાં, મે મિઠાઈ આદિ વસ્તુઓ મોકલી. અંજનાએ તે વસ્તુઓ દાસી દ્વારા પવનજયને મોકલાવી; પરંતુ પવનજયે તે જ ક્ષણે મે-મિઠાઈ ગાનાર ગવૈયાને આપી દીધી, ઘરેણાં ચંડાળને આપ્યાં અને વસ્ત્રના ચૂરેચૂરા કરી નાખ્યા. આ જોઈ દાસી અંજના પાસે આવી અને બધી વાત વિદિત કરી. અંજનાના શોકનો પાર ન રહ્યો. પોતે પિતાના ભાગ્યને દોષ દેવા લાગી અને પતિદેવનું હંમેશ શુભ ચિંતન કરતી ધર્મધ્યાનમાં વખત વ્યતિત કરવા લાગી. પતિ વિયોગમાં આ રીતે બાર વર્ષના વહાણું વાઈ ગયા. એકવાર લંકાના રાજા રાવણનો દૂત રત્નપુરીની રાજસભામાં આવ્યા અને પ્રહાદ રાજાને કહ્યું, કે દુષ્ટ બુદ્ધિ વરુણ અમારા રાજાને તાબે ન થતાં, યુદ્ધ કરવા માગે છે, તે આપ લશ્કર લઈ વેળાસર મદદ પધારો. પ્રહાદ રાજાએ કબુલ કર્યું અને લશ્કર એકઠું કરવા માંડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫ આ વાતની પવનજયને ખબર પડતાં તે યુદ્ધમાં જવા તૈયાર થયો. પ્રહાદે તેને યુદ્ધમાં ન જવા સમજાવ્યું, પરંતુ પવનજયે તે ન માનતા, અતિ આગ્રહે યુદ્ધમાં જવાની અનુમતિ મેળવી. આ વાતની આખા ગામમાં ખબર પડી. પવનજયે લશ્કરી પોશાક પહેરી માતા પિતા વગેરેની રજા લીધી, પણ તે અંજનાના દ્વારે આવ્યું નહિ. અંજનાને આથી ઘણું દુ:ખ થયું. યુદ્ધ વિજયનો પતિને આશીર્વાદ આપવાનો નિરધાર કરી, શુકન આપવા માટે અંજના, એક સુવર્ણન કચોળામાં દહીં ભરીને રાજ્યદ્વાર પાસે આવી, પવનજયના માર્ગની પ્રતિક્ષા કરવા લાગી. બહાર નીકળતા પવનજયની તેના પર દૃષ્ટિ પડી, કે તરત જ તેનો મિજાજ કાબુમાં ન રહ્યો. તેણે વિચાર્યું કે હજુએ અંજના મારો કેડે મૂકતી નથી, અને આવા યુદ્ધગમન વખતે પણ તે મને અપશુકન આપવા આવી છે. એમ વિચારતા જ, તેણે અંજના પર પગપ્રહાર કર્યો, અને ત્યાંથી ચાલ્યા ગયે. અંજના આંસુ સારતી મહેલમાં પાછી ફરી અને પોતાના કર્મને દોષ દેતી પતિનું કુશળ ઈચ્છવા લાગી. પવનજયે રસ્તે ચાલતા રાત્રિ થવાથી જંગલમાં એક સ્થળે પડાવ નાખે. ચંદ્રિકા પ્રકાશી રહી હતી, તેવામાં નજીકના એક સરેવરમાં પવન ચક્રવાક પક્ષીનું એક યુગલ ચાંચમાં ચાંચ મીલાવીને પ્રેમક્રીડા કરતું જોયું. તેવામાં ચક્રવાક પક્ષી રાત્રિ થઈ જવાની ખબર પડતાં જ ચક્રવાકીથી છૂટું પડી ઉડી ગયું. નેહવિચગી ચક્રવાકી વિરહ વ્યથાએ મૂરવા લાગી. આ દશ્ય જોતાં જ તેને વિચાર થયો કે અહો, એક પક્ષીની જાત પણ પિતાના પ્રેમપાત્રના વિયોગે કેટલી મૂરણ કરે છે, જ્યારે મેં બારબાર વર્ષથી હારી પ્રિયતમાને ત્યજી છે, ત્યારે તેને કેટલી વેદના થતી હશે ! આ વાત તેણે પિતાના મિત્રને કહી. મિત્રે અંજનાના શુભ શુકનની, તેની પવિત્રતાની, અને તેની પતિ પ્રત્યેની કલ્યાણ ભાવનાની વાત કરી. આથી પવનજયને અંજનાને મળવાનો વિચાર થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ પર તેજ વખતે અને મિત્રા ડેસ્વાર થઈ શ્રાવણીમાંથી બહાર નીકળ્યા, અને પૂરવેગે અંજનાના મહેલે આવી પહોંચ્યા. અંજનાના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઉભય. દંપતી મળ્યા. અંજનાએ પવનજયને પુનરાગમનનું કારણ પૂછ્યું. પવનજયે બધી વિતક કહી સંભળાવી. અંજનાનો ભાગ્યભાનુ પ્રકાસ્યા, કેટલેાક વખત બનેએ પ્રેમાનુભવમાં ગાળી વહેલી સવાર થતાં પવનજય છાવણીમાં જઈ પહોંચ્યા. તે વખતે પ્રેમની નિશાની રૂપ તેણે અંજનાને પોતાની વીંટી આપી. ૭–૭ મહિના યુદ્ધમાં વીતી ગયા છે, પવનજય હજી પાછે * નથી. જ્યારે બીજી તરફ અંજનાને પતિ સમાગમના દિવસથી જ ગર્ભ રહ્યો છે. એકવાર તેની સાસુ કેતુમતી અંજનાની સ્થિતિ નિહાળવા તેણીના મહેલમાં આવી ચડી, તે વખતે અંજનાનું પ્રહિત થયેલું વદન કમળ અને ઉદર ભાગ જોઈ સાસુના ક્રોધનો પાર ન રહ્યો. તેણે અંજનાને વ્યભિચારિણી હાવાનો ઉપાલ'ભ આપી ઘણા કટુ શબ્દો કહ્યા. અંજનાએ વિનમ્ર ભાવે પતિ આગમનની વાત કરીને વીંટી બતાવી, પરન્તુ કેતુમતીએ આ વાત ન માનતાં અંજણા પર કુલટાપણાનો આરેપ મૂક્યા. તેણે આ વાત પ્રલ્હાદ રાજાને કહી, અંજનાને પરદેશ મે!કલી દેવાનો આદેશ કર્યાં. આંખમાં અશ્રુ સાથે અંજનાએ પવનજય આવતા સુધી પેાતાને રાજ્યમાં રાખવાની વિતિ કરી, પણ તે વ્યથ ગઈ. કેતુમતીના હુકમનો અમલ થયે. અંજનાને કાળાં વસ્ત્રો પહેરાવી, કાળા રધમાં બેસાડી તેના પિયરના રસ્તે મેાકલી દેવામાં આવી. જંગલની મધ્યમાં આવતા સારથીએ રથ ઉભા રાખ્યા અને રાજાના હુકમ અનુસાર અંજનાને જંગલમાં ઉતરી જવાનું કહ્યું; અને સાથે સાથે તેના પિયર મહેન્દ્રગઢનો રસ્તા ખતાબ્યા. ભાગ્યને દોષ દેતી હિંમત ધરતી અંજના એલી, અટુલી વનની મધ્યમાં ઉતરી પડી. સારથી રથ લઈ પાહે કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અહિં અજનાને એક મુનિનાં દર્શન થયાં. તે આનંદ પામી. મુનિ તેનો ભાગ્યવિ થાડા વખતમાં પ્રકાશશે એમ કહી હિંમત આપી વિદાય થયા. સાથે વસતતિલકા દાસી હતી, તેણે પિયરમાં જવાનું અ’જનાને કહ્યું, પણ એવી કલંકિત દશામાં પિયરના આશ્રય લેવાનું અંજનાને ચાગ્ય ન લાગ્યું. પણ વસંતતિલકાના આગ્રહથી તેઓ કષ્ટ સહન કરતાં કરતાં મહેન્દ્રગઢમાં આવ્યા અને દ્વાર રક્ષક મારફત પોતાના આગમનના સમાચાર કહેવડાવ્યા. કાળાં વસ્ત્ર પરિધાન કરીને આવેલી અંજનાના સમાચાર સાંભળી મહેન્દ્ર રાજાને અંજના વ્યભિચારિણી હોવાની શંકા આવી. તે સાથે રાણીએ પણ અંજનાના દુર્ભાગ્યે સાક્ષી પૂરી કે એમજ હશે, નહિ તેા આજે ખારબાર વર્ષથી પવનજય તેનો ત્યાગ શા માટે કરે ? પિતા અને માતાએ એકની એક પુત્રી અંજનાને આશ્રય ન આપ્યા. તેમણે કહાવ્યું કે એવી કલકત પુત્રીનું મ્હારે કામ નથી. ' અંજના ખેદ પામી ત્યાંથી ભાઈ ભાજાઈ એને દ્વારે ગઈ, ત્યાં પણ તેણીને કોઈએ સ`ધરી નિહ, અંતે તે દાસી સાથે ભાગ્યને દોષ દેતી પુનઃ જંગલમાં આવી, અને એક ગુફાનો આશ્રય લઈ ધર્મ ધ્યાનમાં સમય વીતાવવા લાગી. અજનાએ અહિં એક તેજસ્વી પુત્ર રત્નનો જન્મ આપ્યા. થાડાક વખત બાદ પ્રતિસૂય નામનો હનુરૂહ નગરનો રાજા, જે અજનાનો મામેા થતા હતા, તે કરતા કરતા અહિં આવી ચડયા. તેણે અંજનાને એાળખી, અને પાતાને ત્યાં લઈ ગયા. કુમાર હનુરૂહમાં ઉ↑ એટલે તેનું હનુમાન એવું નામ પાડયું. " બરાબર બાર માસ યુદ્ધ ચાલ્યું તેમાં પવનજયે વરૂણને પરાજય આપ્યા. ધેર આવી અંજનાને ન દેખતાં તેણે માતાપિતાને પૂછ્યું. અંજનાના દુ:ખદ સમાચાર મળતાં તેના શાકનો પાર ન રહ્યો. પેાતાના પૂર્વાંગમનની વાત કહી, માતા પિતાને ઠપકો આપ્યા અને અંજના ન મળે ત્યાં સુધી તેણે ખાવા પીવાની પ્રતિજ્ઞા કરી. ચારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તરફ અંજનાની તપાસાર્થે માણસો મોકલી દીધા. આખરે હનુરૂહ નગરમાંથી પત્તો મળ્યો. વાજતે ગાજતે અંજનાને રત્નપુરીમાં લાવવામાં આવી. સાસુ સસરાએ અંજનાની માફી માગી, પરંતુ પિતાના કર્મને જ દોષ આપી અંજનાએ પિતાનો વિવેક દર્શાવ્યો. કેટલાક સમય પછી અલ્લાદના મૃત્યુ પછી, પવનજય રાજા થયા, અને બંનેએ અતૂલ રાજ્ય સુખ ભોગવ્યું, પણ છેવટે તેમાં ન લોભાતા બંનેએ દીક્ષા ગ્રહણ કરી અને દેવલોકમાં ગયા. નોટ–અંજનાએ તેર વર્ષ સુધી પતિ વિયોગ સહન કરી દુઃખ ભોગવ્યું તે સંબંધી ગ્રંથકાર વર્ણન કરતાં કહે છે, કે પૂર્વ ભવે એ અંજનાને જૈન ધર્મ પર ષ હતો. તેથી તેણે એકવાર એક જૈન મુનીનો એ ચેરી લીધો, જેથી મુનિ આહાર પાણી માટે ક્યાંઈ જઈ શક્યા નહિ. આ એ તેણુએ તેર ઘડી સુધી પિતાની પાસે રાખી મૂક્યો, તેના ફળ સ્વરૂપ તેને તેર વર્ષનું વિગ દુઃખ અનુભવવું પડયું. ૫૧ અંધક વિષ્ણુ એ યદુકુળના શૌર્ય રાજાના પુત્ર હતા. શૌર્યપુર નગર તેમની રાજધાની હતી. તેમને સુભદ્રા રાણીથી સમુદ્રવિજય, અક્ષભ, વસુદેવ આદિ દશ પુત્ર થયા. તે દશ દશાહ કહેવાયા. તેમણે સમુદ્ર વિજયને રાજ્ય સેપી સુપ્રતિક નામના મુનિ પાસે દીક્ષા લીધી અને મેક્ષમાં ગયા. પર અંબાડ પરિવ્રાજક અંબડ નામનો એક ત્રિદંડી તાપસ હતો. જેનાં વસ્ત્ર લાલ હતા, તથા જેના હાથમાં કમંડલ રહી ગયું હતું, અને જેણે તપબળથી અનેક વિદ્યા તથા લબ્ધિઓ મેળવી હતી, તે અંખડ પરિShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ,, ત્રાજક એક વાર પ્રભુ મહાવીરની દેશનામાં ગયા. દેશના સાંભળ્યા પછી તેણે ભગવાનને કહ્યું:–મહાત્મન, હું સર્વ સ્થળે કરૂં છું. અને હવે અહિંથી રાજગૃહ નગરમાં જવા ઈચ્છું છું, માટે આપને જો કાંઈ કાય હોય તેા આદેશ કરેા. જવાબમાં પ્રભુએ કહ્યું કે રાજગૃહ નગરમાં નાગ થિકની સ્ત્રી સુલસા નામની શ્રાવિકા છે. તેને મ્હારા ધર્મ લાભ કહેજો. “ બહુ સારૂ` ' એમ કહીને તે અંખડ પ્રભુને વંદન કરીને ચાલી નીકળ્યે! અને રાજગૃહમાં આવ્યા. ત્યાં આવી તેણે વિચાર્યું કે જેણીના સદ્ગુણથી રજિત થઈને ભગવાન પણ ધ લાભ કહેવડાવે છે તે સ્ત્રી કેવી હશે ? માટે ભારે તેણીની પરીક્ષા કરવી જોઈએ. એમ વિચારી તે અબડે પ્રથમ સત્પાત્ર તિનું રુપ લઈ ને સુલસા પાસે સચિત્ત વસ્તુ આદિની યાચના કરી, પણ તેમાં તે ચલિત ન થઈ. પછી અબડે બ્રહ્માનું રૂપ ધારણ કર્યું અને સુલસાના દ્વારે આવી કહ્યું કે હું બ્રહ્મા છું. ' ધરના ખીજા માણસો તેને વંદન કરવા લાગ્યા, પણ સુલસાએ તેને નમસ્કાર ન કર્યાં. વળી ખીજે દિવસે તેણે વિષ્ણુનું અને ત્રીજે દિવસે શિવનું રૂપ ધારણ કરી દર્શનાર્થે આવવા સુલસાને કહેવડાવ્યું, પરન્તુ જિનેશ્વરમાં શ્રદ્દા ધરાવતી સુલસા મિથ્યા વનાથે ન ગઈ. ત્યારે ચેાથે દિવસે તે અબડે સાક્ષાત જિનેશ્વર ભગવાનનું રૂપ ધરીને રત્નસિંહાસન બનાવ્યું અને તે પોસમે તોથ કર છે એમ લોકોને કહીને અબડે દશનાર્થે આવવા કહેવડાવ્યું, છતાં પણ સુલસા તેના દને ન ગઈ. આથી અબડને ખાત્રી થઈ કે ખરેખર પ્રભુ મહાવીરે સભામાં સુલસાની જે પ્રશ'સા કરી હતી, તે ખરેાબર છે. આથી અબડ શ્રાવકનો વેષ લઈ સુલસાને ઘેર ગયા. પોતાનો ધર્મ બન્યુ આવેલા જાણીને સુલસાએ તેનો સત્કાર કર્યાં. આ પછી અબડે કહ્યું:—બહેન, ભગવાન મહાવીરે તમને ધર્મલાભ કહ્યો છે. આ સાંભળતાં જ સુલસા અત્યંત આનંદ પામી, અને કહ્યું:–પ્રભુ સુખશાતામાં છે ? અંબડે કહ્યું: હા, હું તેમનો ધર્મોપદેશ સાંભળીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આવ્યો છું, આ સાંભળી તુલસાએ પ્રભુને ભાવયુક્ત વંદન કર્યું. અંબોડે બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરેને વંદન નહિ કસ્વાનું કારણ પૂછયું. સુલસાએ અતીથને નહિં પૂજવાનો પોતાનો નિર્ણય વિદિત કર્યો. સુલસાના જ્ઞાન અને દર્શનથી પ્રસન્ન થઈ અંબડે વિદાય લીના સાન એક પૂજવાનો પણ કરવાનું કારણ ૫૩ અંબડ સંન્યાસી. અંબડ નામનો એક સન્યાસી હતો. તે છ છઠ્ઠના પારણા ઉપરાંત ઘણું તપશ્ચર્યા કરતા. સન્યાસીપણામાં પણ તે શ્રાવકના બાર વ્રતનું સુંદર રીતે પાલન કરતો. પિતાના તપ બળે તેને જીવની શક્તિરૂપ વૈકેયી લબ્ધિ, અને અવધિજ્ઞાન લબ્ધિ ઉત્પન્ન થઈ હતી. તે સે ઘરનો આહાર પચાવી શકો તેમ જ સર્વથા બ્રહ્મચર્ય પણ પાળતો. આવા દુષ્કર ચારિત્રથી આકર્ષાઈ હેને ૭૦૦ શિષ્ય સન્યાસીઓ થયા હતા. એકવાર તે અંબડ પિતાના ૭૦૦ શિષ્ય સાથે ગંગાનદીના કાંઠા પરના કંપિલપુર નગરથી પુરિમતાલ નગરે જવા નીકળે. તે વખતે ગ્રીષ્મઋતુનો સમય હતો. સખ્ત તાપ પડતો હતો. ચાલતા ચાલતા સઘળા મહાન અટવીમાં જઈ ચડ્યા. ડીક અટવી ઓળંગી હશે, તેવામાં તેમની પાસેનું બધું પાણી ખલાસ થઈ ગયું અને તૃષાથી તેમનો કંઠ સૂકાવા લાગ્યો. તાપસ ધર્મ એવો હતો કે તેઓ સચિત્ત પાણી વાપરી શકતા, પણ કોઈની રજા વગર તે લઈ શકતા નહિ. નદીમાંથી પાણી લેવાની આજ્ઞા માટે તેઓ રસ્તામાં કોઈ આવતા જતા માણસની પ્રતિક્ષા કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે અહિં જે કઈ માણસ આવી ચડે અને નદીમાંનું પાણી લેવાની આજ્ઞા આપે છે તે લઈને અમે અમારી તૃષા છીપાવીએ. પરંતુ કોઈપણ માણસ ત્યાં આવ્યું નહિ. સન્યાસીઓ તૃષાથી અકળાઈ ગયા અને હમણુંજ પ્રાણ જશે એવી "સ્થિતિ થઈ પડી. આથી તેઓ સઘળાએ નદીની રેતીમાં બિછાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭ : પાથર્યું અને અનશન કરીને સૂતા. ત્યારમાદ તેમણે તે કાળે વિચરતા અરિહંત દેવા, પ્રભુ મહાવીર અને અંખડ પરિવ્રાજકને વંદન નમસ્કાર કરીને, પૂર્વે પ્રાણાતિપાતાદિ જે ત્રતા ગ્રહણ કર્યાં હતા, તેની આલેાચના લીધી, ઘેાડીવારે તે બધાના પ્રાણ નીકળી ગયા. અને તેઓ પાંચમા બ્રહ્મદેવલાકમાં દેવ થયા. અંબડ પણ પાંચમા દેવલાકમાં ગયા અને ત્યાંથી ભાવિદેહમાં જન્મ લઈ તેજ ભવમાં મેાક્ષમાં જશે. ૫૪ કપીલમુનિ. કૌશાંબી નગરી હતી, કામ્યપ નામના એક શાસ્ત્રી રહેતા હતા. તેને શ્રીદેવી નામે સ્ત્રી હતી, તેનાથી તેને એક પુત્ર યેા. નામ પાડયું કપીલ. કાશ્યપ રાજ્યનો શાસ્ત્રી અને રાજગાર, તેથી રાજા તરફથી તેને વેતન મળે અને કુટુબનુ ગુજરાન ચલાવે. અનુક્રમે કપીલ યુવાન થયા. જ્યાં સુધી કાશ્યપ ગુજરાન ચલાવતા, ત્યાં સુધી કપીલે વિદ્યા ભણવા તરફ લક્ષ ન આપ્યું; પરિણામે તે અભણ રહ્યો. કાળાન્તરે કપીલના પિતા કાશ્યપ ગુજરી ગયા. અને કુટુંબ નિર્વાહની ઉપાધિ કપીલને માથે આવી. પરંતુ તે અભણ હોવાથી રાજાએ બીજો એક વિદ્વાન શાસ્ત્રી શેાધી કાઢ્યો. કપીલના કુટુંબની સ્થિતિ દુ:ખદાયક થઈ પડી. એકવાર કપીલની માતા શ્રીદેવી બારણે ઉભી છે, તે વખતે રાજાએ રાખેલ નવા શાસ્ત્રી નેાકર ચાકરા સાથે સુંદર વસ્ત્રાભુષણા પહેરી તે રસ્તેથી ચાલ્યેા જાય છે. શ્રીદેવી તેને દેખી નિરાશ થઈ અને એક ઉંડા નિ:શ્વાસ નાખી ચિંતા કરવા લાગી. કપીલે માતાને ચિંતાનું કારણ પૂછ્યું. માતાએ વાત કરી કે જ્યાં સુધી ત્યારા પિતા હતા, ત્યાં સુધી ઉપાધિ ન હતી; પણ તું તે રહ્યો અભણ; ત્હારા બદલે રાજાએ બીજા શાસ્ત્રીને રાખ્યા, તેમને દેખીને હું ચિંતા કરૂં છું. માટે તું જો વિદ્યાભ્યાસ કરે તે આપણું દારિદ્ર જાય; અને આપણે સુખ ભાગવીયે. કપીલે કહ્યું, માતા, ત્યારે તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮. કહો તે હું વિદ્યાભ્યાસ કરવા જાઉં; અહિંના શાસ્ત્રી તો આપણું હરીફ રહ્યા; એટલે તે વિદ્યા નહિ આપે. માટે તમે કહે ત્યાં જાઉં. માતાએ તેને કાશ્યપના એક મિત્ર શાસ્ત્રી ઈદ્રદત્તને ત્યાં શ્રાવસ્તી નગરીમાં જવાનું કહ્યું. માતાની ગદ્ગદિત કંઠે રજા લઈ કપીલ શ્રાવસ્તી નગરી તરફ રવાને થયો અને ઈદ્રદત્તને મળે. ઈદ્રદત્તે તેને ઓળખીને વિદ્યાભ્યાસ કરાવ શરૂ કર્યો. ઈંદ્રદત્ત તેને એક વિધવા બાઈને ત્યાં જમવાની સગવડ કરી આપી. આ વિધવા યુવાન હતી. કપીલ પણ યુવાન હતા. વખત જતાં બંનેને પ્રેમ બંધાયો. કપીલ વિદ્યાભ્યાસ છોડી આ વિધવાના પ્રેમ–ઉપભેગમાં દિવસે વિતાવવા. લાગ્યો. વિધવાની સ્થિતિ પણ સારી ન હતી અને અહિં પણ કપીલને માથે નિર્વાહ ચલાવવાનું આવ્યું. કપીલની ચિંતા પૈસા મેળવવા માટે વધતી ગઈ એકવાર વિધવાએ તેને કહ્યું કે આ ગામના રાજા દાનેશ્વરી છે, અને વહેલી સવારમાં જે કંઈ રાજદરબારમાં જઈને રાજાને આશીર્વાદ આપે, તેને રાજા બે માસા (સોળ રતી) સોનું આપે છે. માટે તમે ત્યાં જાવ. આ સાંભળી કપીલ રોજ સવારમાં વહેલા ઉઠીને રાજા પાસે જાય; પરંતુ તેના પહેલાં કોઈએ આવીને રાજાને આશીર્વાદ આપે જ હોય, તેથી નિરાશ થઈ કપીલ પાછો ફરે. આમ આઠ દિવસ વીતી ગયા. એકવાર તેણે વિચાર કર્યો કે આજ તે બરાબર ચિંતા રાખીને ઉઠું, અને રાજાને પહેલો આશીર્વાદ આપું. એમ ધારી તે સમી સાંજમાં સુઈ ગયે. અર્ધ રાત્રી હતી, ચંદ્ર બરાબર ખીલ્યો હતો, તે વખતે ચિંતામાં ને ચિંતામાં કપીલ ઉઠે; અને આશીર્વાદ આપવા માટે રાજમહેલ તરફ દો. તેવામાં પહેરેગીરેએ તેને દેડતે જે; ચાર ધારીને પકડે અને સવાર થતાં રાજા પાસે કેદી તરીકે તેને હાજર કર્યો. કપીલને તે એક કરતા બે, અને બે કરતાં ત્રણ ઉપાધિ થઈ ધન લેવા જતાં બિચારો પકડાયો. તે અફસોસ કરવા લાગ્યા. જ્યારે રાજા પાસે તેને ઉભો કરવામાં આવ્યા, ત્યારે તેણે સઘળી હકીક્ત રાજાને કહી. રાજા ખુશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ પહે થયા અને યા આવવાથી કપીલને માગે તે આપવા જણાવ્યું. કપીલે કહ્યું. મહારાજા, અત્યારે હું ચિંતામાં છું, એટલે નિરાંતે વિચાર કરીને હું આપને કહું; રાજાએ અનુમાદન આપ્યું. શું માગવું તેના વિચાર કરવા કપીલ પાસેના એક બગીચામાં ગયા. તેણે વિચાર્યું કે એ માસા સાનાથી શું વળવાનુ છે, લાવને પાંચ ભાસા માગું, પાંચથી શું વળવાનુ છે. લાવને દશ માગું, પણ દશ કયાં સુધી ચાલશે ? સે। માસા માગવા દેને, સા તા એકાદ વર્ષ માં ખરચાઈ જાય. પછી શુ? હજાર માગું તે ઠીક, પણ હજારથી કઈ પૈસાવાળા થવાય ? લાખ માગવા દેને, લક્ષાધિપતિ તે ધણાય છે. ક્રોડ માગવા દેને, આમ વિચાર કરતાં કરતાં કપીલની તૃષ્ણા તે વધવા લાગી, ક્રોડ માગું તે કરતાં અર્ધું રાજ્ય માર્ગુ તે ! અર્ધા રાજ્યથી રાજાને સમાવડીએ કહેવાઉં, માટે આખું રાજ્ય માગવા દે, આમ વિચારતાં તે ચમકયા, અને મન સાથે એક્લ્યાઃ—અરે ! રાજાએ મારા પર કૃપા કરી માગવાનુ કહ્યું, ત્યારે રે જીવ, રાજાનું જ રાજ્ય પડાવી લેવાની ઈચ્છા થઈ ? ત્યાંથી પાછા ફર્યાં. અર્ધું રાજ્ય પણ નહિ જોઈ એ, ક્રોડ઼ નહિ. લાખ નહિ, શું ત્યારે હજાર ? પણ એવી ઉપાધિ શાને ? શુ ત્યારે સા?સા પણ નહિ, દશ પણ નહિ, પાંચ પણ નહિ, ત્યારે એ, એ માસા સેાનુ લેવા હું શા માટે આવ્યા ? એક સ્ત્રીને ખાતર, તે સ્ત્રી કોણ? હું કાણુ ? રે જીવ, વિદ્યાભ્યાસ માટે આવતાં આટલી ઉપાધિ કેમ મેળવી ? કપીલની તૃષ્ણા ઓછી થતી ગઈ. તેના આત્મામાં સદ્વિચારો આવવા લાગ્યા. તરતજ તેણે કહ્યું કે મારે કઈ પણ નહિ જોઈ એ, આ જગતમાં લેાભ, માયા, માન, ક્રોધ, રાગ, દ્વેષ એ જ ભયંકર શત્રુઓ છે. તેના જ મ્હારે નાશ કરવા ! એમ ચિંતવી રાજા પાસે ગયા અને કહ્યું: મહારાજ, મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણ બહુ વધી. હવે હું આપની પાસેથી એક દમડી પણ લેવા ઈછત નથી, પણ લેભનું મૂળ સંસાર છે તેને જ હું ત્યાગ કરવા માગું છું. એમ કહી પીલ ત્યાંથી ચાલ્યો ગયો અને એક મુનિ પાસે જઈ તેણે દીક્ષા લીધી. સણ તપ, જપ, ધ્યાન કરતાં છે મહિનામાં કપીલ મુનિને કેવળજ્ઞાન થયું. અને કપીલ કેવળી કહેવાયા. એકવાર કપીલ મુનિ વિહાર કરતા હતા, રસ્તામાં બળભદ્ર વગેરે પ૩૦ ચોરે મળ્યા. તે ચોરેએ કપીલને પકડ્યા અને સંગીત ગાવાનો હુકમ આપ્યો. કપીલ મુનિએ સમયસૂચકતા વાપરી, એવા તે બેધક અને વૈરાગ્યમય સંગીત તીણા સૂરથી શરૂ કર્યો કે ચારે ત્યાંજ થંભી ગયા અને તેમના જ્ઞાન ચક્ષુઓ ખુલી ગયાં. આ બધા ચેરોને કપીલ મુનિએ દીક્ષા આપીને તાર્યા, આવા મહાન કાર્ય કરીને સર્વ દુઃખોનો અંત કરી કપિલ મુનિ મેક્ષ નગરીએ પધાર્યા. યય કમળાવતી, ઈપુકાર નગરના ઈષકાર નામક રાજાને કમળાવતી નામે રાણી હતી. તે પણ નલિનીગુલ્મ વિમાનમાંથી ચ્યવને આ લેમાં અવતરી હતી અને ઈષકાર રાજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. એક પ્રસંગે રાજાના ભૂગ નામના પુરોહિતનું ધન દરબારમાં આવતું દેખી, તેને રાજ્યકર્તાઓની મેહદશા અને સંસારની અસારતાનો વિચાર આવ્યો. સંસારથી તે ભય પામી. અને તરત જ તે રાજા પાસે આવી કહેવા લાગી. સ્વામિન, પાંજરામાં રહેલું પક્ષી જેમ ખુશી થાય નહિ, તેમ તમારા આ રાજ્યરૂપી પાંજરામાં રહી હું સુખ અનુભવી શકતી નથી; અર્થાત્ સંસારની આ મહજનક જાળમાંથી મૂક્ત થઈને હું ચારિત્ર લેવા ઈચ્છું છું. એમ કહી તેણે સંસારની અસારતાનું આબેહુબ સ્વરુપ રાજાને સમજાવ્યું. આથી રાજાને પણ વૈરાગ્ય થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી કમળાવતી રાજા સાથે ચારિત્ર લઈને સંયમમાર્ગની આરાધના કરતી, ક્ષક શ્રેણિમાં પ્રવેશી અને કૈવલ્યજ્ઞાન પામી. તેજ ભવમાં મેક્ષ ગઈ ૫૬ કરકંડુ ભગધદેશની ચંપાનગરીમાં દધિવાહન નામે રાજા રાજ્ય કરતો. હતો. તે જૈન ધર્મી ચેડા રાજાની પુત્રી પદ્માવતીને પરણ્યો હતે.. એકવાર પદ્માવતીને ગર્ભકાળમાં રાજાનો પિશાક પહેરી માથે છત્ર ધરી ઉદાનમાં ક્રીડા કરવા જવાનો દોહદ થયો; પણ આ વાત તેનાથી રાજાને કહી શકાય નહિ, તેથી ચિન્તામાં ને ચિન્તામાં તે સુકાવા લાગી. એકવાર રાજાએ રાણીનું ચિંતાતુર વદન અને શરીરની ક્ષીણતા જોઈને ઉદાસીનતાનું કારણ પુછયું. રાણીએ વાત વિદિત કરી. રાજાએ તેનો દોહદ, પૂર્ણ કરવાનું વચન આપ્યું. રાજા રાણી બંને હાથી ઉપર બેસી ઉદ્યાનમાં ક્રીડા કરવા નીકળ્યા. રસ્તે જતાં એકાએક આકાશ ચડી આવ્યું અને જોતજોતામાં ધોધમાર વરસાદ શરૂ થયો. ગાજવીજ, પવન અને વરસાદના તોફાનથી હાથી મસ્તી ચડે અને મોન્મત્ત બનીને નાઠે. પુરવેગે હાથીને નાસતે જોઈ રાજારાણી ગભરાયાં. રાજાએ પદ્માવતીને કહ્યુંઃ હાથી મસ્તીએ ચડ્યો છે અને તે ક્યાં જઈ અટકશે તે કહી શકાય નહિ; માટે તમે આ સામે દેખાતા ઝાડ પાસેથી હાથી જાય, કે તરત જ તે ઝાડની ડાળી પકડી લેજે. હું પણ તેમ કરીશ. બંને કબુલ થયાં. હાથી ઝાડ નીચેથી પસાર થયે કે તરતજ રાજાએ તે ઝાડની ડાળી પકડી લીધી; પણ રાણી તે ડાળીને પકડી શકી નહિ. હાથી રાણીને લઈ પુરવેગે દોડતે ઘણે દૂર નીકળી ગયો. દધિવાહન રાજાને આથી ઘણેજ શેક થયો. તે થોડીવારે ઝાડ પરથી નીચે ઉતર્યો અને રાણની ફિકર કરતા ઘેર પહોંચ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ હાથી કેટલેક દૂર નીકળી ગયા પછી તેને તૃષા લાગવાથી તે એક જળાશય પાસે આવી ઉભો રહ્યો. આ વખતે રાણીએ છૂટકારાનો દમ ખેંચે. હાથી પરથી તે ધીરેથી નીચે ઉતરી અને જંગલ માર્ગે ચાલવા લાગી. તેવામાં એક તાપસે તેને જોઈ ને તાપસ ચેડા રાજાને ઓળખતો હતો. જ્યારે પહ્માવતીએ જણાવ્યું કે તે ચેડા રાજાની પુત્રી છે, ત્યારે તાપસે તેને ખૂબ આશ્વાસન આપ્યું અને ખાવા માટે ફળફળાદિ લાવી આપ્યાં. પદ્માવતીએ તે ખાધાં અને તેનો આભાર માન્યો. પછી તાપસે તેને કહ્યું: બેન, અહીંથી થોડેક દૂર ધનપુર નામે ગામ છે ત્યાં તમે જાવ. તમને ત્યાં શાંતિ મળશે. એમ કહી તાપસ તેને અર્ધ રસ્તે મૂકી ગયો. પહ્માવતી ત્યાંથી ધનપુર ગામમાં આવી અને હવે ક્યાં જવું તેનો વિચાર કરતી હતી, તેવામાં તેને એક સાધ્વીજી મળ્યા. પદ્માવતીએ હેમને વંદન કર્યું. તેનું નિસ્તેજ વદન જોઈ સાધ્વીજીએ તેને ઉપાશ્રયમાં આવવાનું સૂચન કર્યું. પદ્માવતી સાધ્વીજીની સાથે ઉપાશ્રયે ગઈ સાધ્વીજીએ તેને ધર્મબોધ આપે. પદ્માવતીનું હદય વૈરાગ્યરસથી ભિંજાયું. તેને સંસાર પર તિરસ્કાર છૂટ્યો અને સાધ્વીજીને દીક્ષા આપવાનું કહ્યું. પદ્માવતી ગર્ભવતી હતી. તે વાત તેણે સાધ્વીજીને કરી નહિ. સાધ્વીજીએ તે તેને દીક્ષા આપી. પદ્માવતી સંયમનો નિર્વાહ કરવા લાગી. થોડેક વખત વિત્યા બાદ પદ્માવતીનો ગર્ભકાળ નજીકમાં આવ્યો ત્યારે સાધ્વીજીએ વાત જાણું, એટલે તેમણે કોઈ ગૃહસ્થને ત્યાં ગુપ્ત રીતે પદ્માવતીને રાખી અને તેનો ગર્ભકાળ પૂરે કરાવ્યું. અહિં પદ્માવતીએ એક પુત્રને જન્મ આપે. સાધુ જીવનમાં પુત્રને સાથે રખાય નહિ એટલે પદ્માવતીએ તે બાળકને રત્નકાંબળમાં વીંટયું. અને પિતાના પતિના નામવાળી વીંટી તેને પહેરાવી. બાળકને લઈને તે સ્મશાન ભૂમિમાં આવી. ત્યાં બાળકને મુક્યું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ તેને કોણ લઈ જાય છે તે જોવા સારૂં તે ઝાડની ઓથે છુપાઈને ઉભી રહો. તેવામાં એક ચંડાળ ત્યાં આવ્યું અને આ બાળકને લઈ ગયે. છાની રીતે પદ્માવતી ચંડાળનું ઘર જોઈ આવી અને ત્યાંથી ઉપાશ્રયમાં આવી. તેણે સાધ્વીજીને કહ્યું કે બાળક મરેલું અવતર્યું, તેથી હું તેને સ્મશાન ભૂમિમાં મૂકી આવી છું. પુત્ર પ્રેમને વશ થઈ પદ્માવતી સાવી રોજ પેલા ચંડાળને ત્યાં જાય અને પુત્રને રમત જોઈ આનંદ પામે. હવે આ પુત્ર દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. તેને ખરજવાનું દરદ થયું હતું, તેથી વારંવાર તે પોતાના શરીરને હાથથી ખણ્યા કરે, તેથી તેનું નામ કરઠંડુ પાડ્યું. કરકંડુ સ્મશાન રક્ષકનું કામ કરતા. એકવાર બે સાધુ તે રસ્તે થઈને જતા હતા, તેમાંના એક સાધુ જ્ઞાની હતા, તેમણે કહ્યું. જો કોઈ માણસ આ વાંસની ઝાડીમાંથી પેલા ઉભા વાંસને કાપી લે તે તે રાજા થાય, આ શબ્દો કરસંડુએ સાંભળ્યા, તેમજ ચંપાનગરીનો એક બ્રાહ્મણ તે ઝાડીમાં બેઠેલે, તેણે પણ સાંભળ્યું. કરકંડ એકદમ તે ઝાડી પાસે દોડી ગયે પણ તે પહેલાં પેલા બ્રાહ્મણે તે વાંસ કાપી લીધો. કરકંડુ આથી ગુસ્સે થયા. અને તેણે તે વાંસ બ્રાહ્મણ પાસેથી છીનવી લીધો. બ્રાહ્મણે ગામમાં જઈ પંચ ભેગું કરી ન્યાય માગ્યો. પંચે કરકંડને બેલાવી દંડ આપી દેવાનું કહ્યું. કરકંડુએ કહ્યું કે વાંસ નહિ મળે, કેમકે અમારી રખેવાળી છે. પંચે કહ્યું, તને લાકડી આપવામાં શો વધે છે? આ બિચારો બ્રાહ્મણ છે તો આપી દે ને? કરકંડુ બોલ્યો - આ જાદુઈ લાકડી છે, તે ન અપાય. કારણ કે આનાથી તે મને રાજ્ય મળવાનું છે. આ સાંભળી સઘળા બ્રાહ્મણે હસીને બોલ્યાઃ એમ છે તે ભલે તું રાખ, પણ તને રાજય મળે તે આ બિચારાને એક ગામ આપજે છે. અરે ! એકના બદલે બે ગામ આપીશ. ચિંતા શીદને કરે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪ એમ કહી કરક લાકડી લઈને ઘેર આવ્યું. પેલા બ્રાહ્મણને તે ક્રોધ ભાય જ નહિ. તેણે કરક'ડુનો ઘાટ ઘડી નાખવાનો વિચાર કર્યાં. કરક ુને આ વાતની ખબર પડી, એટલે તે ગામ છેાડીને ચાલી નીકળ્યા, અને કંચનપુર પહોંચ્યા. ત્યાંના એક બગીચામાં તે વિશ્રાંતિ લેવા માટે ખેડા. કંચનપુરનો રાજા અપુત્રિ મરણ પામે. પ્રજાએ રાજા નક્કી કરવા એક અશ્વને છુટા મૂક્યા. અશ્વ કરતા કરતા જ્યાં કરક ુ બેઠો છે ત્યાં ઉદ્યાનમાં આવ્યા અને તેના માથા પર હણુહણાટ કર્યાં. એટલે પ્રજાજનોએ જયવિજય ધ્વનિ કરી કરક ુને ઉંચકી લીધેા અને રાજ્યાસને બેસાડયા. આ વાતની પેલા બ્રાહ્મણને ખબર પડી એટલે તેને વધારે ક્રોધ ચડયો. તે કરક ુ પાસે આવ્યેા. અને તેને ખીક દેખાડી. કરક ુએ પેલા લાકડાને દંડ ફેરવ્યે એટલે તેમાંથી અગ્નિના તણખા નિકળવા લાગ્યા. બ્રાહ્મણ ગભરાયા અને એ હાથ જોડી ખેલ્યાઃ–ભાઈ, જેના કિસ્મતમાં રાજ્ય હોય તેજ ભાગવી શકે. પણ તમે મને વચન આપ્યા મુજબ એક ગામ તે આપશે ને ? કરક'ડુએ કહ્યું. હા, જરૂર. પણ તારે કઈ જગ્યાએ ગામ જોઈએ છે ? બ્રાહ્મણ ખેલ્યુંાઃ ચંપાનગરીની પડેાશમાં. કરક ુએ ચંપાનગરીના દિવાહન રાજા પર એક ચીઠ્ઠી લખી આપી. બ્રાહ્મણ ત્યાં ગયેા અને રાજાને ચીઠી આપી. આ બ્રાહ્મણ ચંડાળ જાતિના હતા. તેની દિધવાહનને ખબર પડતાં તે ઉશ્કેરાયા. તેણે ચીઠીના ટુકડે ટુકડા કરી ફેંકી દીધા, અને બ્રાહ્મણને માર મારી નસાડી મૂક્યા. બ્રાહ્મણ કરકડુ પાસે આવ્યા અને સઘળી વાત કહી. આથી કરકડુ ખેલ્યા શું દષિવાહનને આપણી ચંડાળ જાતિ પર આટલા બધા તિરસ્કાર છે? એમ કહી તેણે સેનાપતિને ખેાલાવી લશ્કર તૈયાર કરાવ્યું અને દધિવાહન સામે લડવા નીકળ્યા. દધિવાહન પણ પોતાનું લશ્કર લઈ લઢવા માટે મેદાનમાં આવ્યું. આ વાતની પદ્માવતી સાધ્વીને ખબર પડી. એટલે તરતજ તે કરકડુના તંબુમાં આવી. સાધ્વીજીને દેખી કરક ુએ પ્રણામ કર્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ અને આગમનનું કારણ પૂછયું. જવાબમાં સાધ્વીજી બોલ્યાઃ કરકંડુ, તું જેની સાથે આ યુદ્ધ ખેલે છે, તે તારે પિતા છે, એ તું જાણે છે કરકંડુ આશ્ચર્ય પામી બોલ્ય: ના, મહાસતીજી. કહે કેવી રીતે ? જે આ વીંટી. તે પર કોનું નામ છે ?' વીંટી પર દધિવાહનનું નામ જોઈ કરકંડ વિસ્મય પામ્યો. સાધ્વી બોલ્યા. કરકંડુ, સબુર. મને એકવાર જવા દે હારા પિતા પાસે. એમ કહી સાધ્વી દધિવાહન પાસે ગયા અને કહ્યું. “રાજન! તમારી પદ્માવતી રાણીને હાથી લઈ ગયો હતો, તે પછી તેનું શું થયું તે તમે જાણો છો ?' “નહિ, મહાસતીજી. હું તેમાંનું કશું જાણતો નથી.” હું પિતે જ પદ્માવતી' સાધ્વીજી બેલ્યા. ‘ત્યારે તમને ગર્ભ હતો તેનું શું થયું?” રાજાએ આશ્ચર્યથી પૂછયું. તેજ આ કરકંડુ, કે જેની સામે તમે યુદ્ધ ખેલે છે. રાજા દિંગમૂઢ બન્યો. યુદ્ધ બંધ થયું અને તે કરકંડ પાસે આવી પ્રેમથી તેને ભેટયો. સાધ્વીએ તેમને ધર્મબોધ આપ્યો. દધિવાહન રાજા વૈરાગ્ય પામ્ય અને ચંપાનગરીનું રાજ્ય કરકંડને સેંપી દીક્ષા લઈ ચાલી નીકળ્યો. હવે કરકંડુ ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે. કરકંકુને ગાયના ગોકુળ બહુ પ્રિય હતા. એકવાર એક બાળ-વાછરડાને જોઈ તેને તેના પર ખૂબ પ્રેમ થયો. તેથી તેણે ગોવાળને કહ્યું. આ ગાયને તમે દોહશે નહિ અને સઘળું દુધ આ વાછરડાને પીવરાવી દેજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ગેવાળે તે પ્રમાણે કર્યું. એટલે વાછરડે શરીરમાં હૃષ્ટપૃષ્ટ થયો. તે દેખી કરડને ઘણે આનંદ થયો. સમય જતાં તે વાછરડે ઘરડો થશે. તેથી તે અશક્ત અને નિર્બળ બની ગયે. એકવાર કરકંડેએ ગેવાળને પૂછયું. પેલો વાછરડે ક્યાં ગયે ? ગોવાળે વૃદ્ધ અને અશક્ત થયેલા વાછરડે બતાવ્યો. તરત રાજા ચમક્યા. તેણે મન સાથે વિચાર કર્યો; અહે, વાછરડાની અંતે આ દશા ! શું ત્યારે જગતમાં જન્મેલા સૌ કોઈને આ સ્થિતિએ પહોંચવાનું ! ખરેખર જગ્યું તે જવાનું છે, ખીલ્યું તે અવશ્ય કરમાવાનું છે. ઉદય પામ્યું તે અસ્ત થવાનું છે. તો મારે શા માટે આત્મકલ્યાણ ન સાધવું. એમ આત્મભાવના ભાવતાં કરકપુને ત્યાંજ જાતિસ્મરણ જ્ઞાન થયું. તરત તેણે સ્વયમેવ પંચમુષ્ટિ લેચ કર્યો અને દીક્ષા લીધી. સખ્ત તપ જપ સંવર કરી હૃદયની ઉચ્ચ ભાવનાને વિકસાવતાં તે કૈવલ્યજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા. (પ્રત્યેક બુદ્ધ). ૫૭ કલાવતી. દેવશાળ નગરના વિજયસેન રાજાને શ્રીમતી નામની રાણીથી એક પુત્રી થઈ હતી. તેનું નામ કલાવતી. તેણુનું રૂપ અથાગ હતું. એકવાર એક ચિત્રકારે કલાવતીનું ચિત્ર આલેખીને મગધ દેશમાં આવેલા શંખપુર ગામના શંખ રાજાને તે બતાવ્યું. શંખરાજા તે સૌન્દર્ય મુધાની છબી જોઈને મોહવશ બન્યો; અને ચિત્રકારને તિને પરિચય પૂ. ચિત્રકારે તે કલાવતીના ચિત્રને પરિચય આપી, તે કન્યા અવિવાહિત હોવાનું જણાવ્યું, એટલે શંખરાજાને કલાવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. ત્યારે ચિત્રકારે કહ્યું મહારાજા. તે સુરૂપ કન્યાને એવો નિરધાર છે કે તેણીના પૂછેલા ચાર પ્રશ્નોનો જે કઈ જવાબ આપે, તેને જ તે કન્યા વરે. વળી રાજન, વિજયસેનની સભામાં આપના સર્વગુણ સંપન્નપણાની વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૭ થઈ છે, તેથી જ હું આપને મળવા આવ્યા છું. વળી એ મહિના પછી તેને સ્વયંવર થવાનેા છે, તે દરમ્યાન આપ સરસ્વતી દેવીનુ આરાધન કરશેા, તે દેવકૃપાએ આપ તેણીના પ્રશ્નોના જવાખા આપવામાં અને તેણીને પરણવામાં ભૂિત થઈ શકશો. બીજા દિવસથી શંખરાજા સરસ્વતી દેવીની ઉપાસના કરવા લાગ્યા. તેણે અખંડ બ્રહ્મચર્ય વ્રત લીધું. રાજાની અનન્ય ભક્તિથી સરસ્વતી દેવી તેના પર પ્રસન્ન થઈ, અને રાજા સન્મુખ આવી ઊભી. વરદાન માગવાનુ કહેતાં રાજાની ઈચ્છા મુજબ ' તથાસ્તુ કહી દેવીએ કહ્યું:—રાજન! સ્વયંવરમાં જઈને તમારે વચ્ચે ઉભા કરેલા સ્તંભની પુતળી પર હાથ મૂકવા એટલે તે પુતળી તેના ચાર પ્રશ્નોના જવાબ આપશે અને કલાવતી તમારી સાથે પરણશે. " દેવીના કહેવા પ્રમાણે રાજાએ સ્વયંવર મડપમાં જઈ તે પ્રમાણે કર્યું એટલે કલાવતીએ શ’ખરાજાને પુષ્પહાર પહેરાવ્યા અને વિધિપૂક લગ્ન *યા થઈ. થાડાક દિવસ પિતૃપક્ષમાં રહી, કલાવતી શ'ખરાજા સાથે શંખપુરમાં આવી. કલાવતી સદ્ગુણી અને સુશીલ હાવાથી સર્વાંત્ર પ્રશંસા પામી, અને મનુષ્ય સબંધીના વિવિધ સુખા ભાગવવા લાગી. સુખભાગ ભાગવતાં તેણીને ગર્ભ રહ્યો. ગનું સુરક્ષિતપણે રક્ષણ કરતાં આઠ માસ વ્યતિત થયા, એટલે કલાવતીને પિયરમાં તેડી જવા માટે જયસેન નામના તેના ભાઈ એ પેાતાની બહેન વાસ્તે સુંદર ખેરખાં અને વસ્ત્રાભૂષણા લઈ માણસે મેાકલ્યા. ખેરખાં વગેરે જોઇ કલાવતી અત્યંત હર્ષ પામી. શ`ખરાજાને કલાવતી પર અતિશય સ્નેહ હાવાથી તેણીને પિયર મેાકલવાની ના કહી, એટલે આવેલ માણસા વિદાય થયા. આ તરફ કલાવતી, ભાઈ એ મેાકલેલાં ખેરખાં કાંડાપર પહેરી ભાઈની પ્રશંસા કરતી, દાસી પ્રત્યે કહેવા લાગી. અહા ! તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ મારા પર કેવો સ્નેહ છે, કે આવા સુંદર બેરખાં અને વસ્ત્રાભૂષણ મારા માટે મોકલ્યા ! અહો ! હું તેમને ક્યારે મળું! આ શબ્દો કલાવતીના મુખમાંથી નીકળતા હતા, તેવામાં જ શંખરાજા તેણુના મહેલ પાસેથી નીકળે, અને આ શબ્દો તેણે સાંભળ્યા. સાંભળતાં જ તે કલાવતી પર વહેમાય. તેની નજરમાં કલાવતી કુલટા લાગી. તેણે કલાવતીને ધૃષ્ઠતાપૂર્વક ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. મહેલમાં આવી રાજાએ બે ચંડાળાને બોલાવીને કહ્યું કે તમે હમણું જ રાણી કલાવતીને કાળાં વસ્ત્રો પહેરાવી, કાળા રથમાં બેસાડી જંગલમાં લઈ જાવ અને ત્યાં તેણીના બંને કાંડા બેરખાં સાથે કાપી મારી પાસે હાજર કરો. હુકમનો અમલ થઈ ગયે. કલાવતી માથે આવેલું સંકટ સહન કરવા હિંમતવાન બની અને પરમ પવિત્ર નવકારમંત્રનું સ્મરણ કરતી કાળાં વસ્ત્રો પહેરી રથમાં બેઠી. રથ અરણ્ય તરફ ચાલ્યો. મધ્ય જંગલમાં રથ ભાવવામાં આવ્યો. ચંડાળાએ કલાવતીને નીચે ઉતારીને કહ્યું –બહેન ! અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે મહારાજાનો હુકમ છે કે તમારા બંને કાંડા બેરખાં સાથે કાપી નાખીને મહારાજાને સ્વાધીન કરવા. કલાવતી આ સાંભળી કંપી ઉઠી. તેણે પોતાના ભાગ્યને દોષ આપતા કહ્યું –ભલે ભાઈઓ ! સ્વામીનું કુશળ હ ! ખુશીથી તેમની આજ્ઞા પ્રમાણે વર્તે, એમ કહી હિંમતપૂર્વક તેણુએ પિતાના બંને હાથ કાપી નાખવા માટે ચંડાળા સન્મુખ લંબાવ્યા; એટલે ચંડાળાએ તેના બે હાથ તરવારના એક એક ઝટકાથી કાપી નાખ્યા. કલાવતી બેશુદ્ધ બની જમીન પર ઢળી પડી. ચંડાળ કપાયેલાં કાંડાં લઈ રાજમહાલ્યને માર્ગે વળ્યા. ડીક વારે શુદ્ધિ આવ્યા બાદ કલાવતી પ્રભુ સ્મરણ કરતી એકાકી બેઠી છે, તેવામાં પાસે વહેતી સરીતા તરફ તેની દષ્ટિ ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૬૯ તૃષાતુર થયેલી સતી પાણી પીવા સરીતા તટે પહોંચી. એવામાં એકાએક પાણીનુ પૂર આવ્યું; જેમાં કલાવતી તણાઈ જાય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. આવી કલંકિત અવસ્થામાં તેનુ મૃત્યુ થાય, એ લાવતીને ઈષ્ટ ન લાગ્યું. એટલે તે વિશુદ્ધ ભાવે પ્રભુ સ્મરણ કરતાં ખાલી:—હે નાથ ! જે મેં આજ સુધી સાચા મનથી પતિ સેવા કરી હાય, સ્વપ્નમાં પણ પતિનું અહિત યુિં ન હોય, અને હું પવિત્ર જ હોઉં, તે! આ નદીનુ પૂર આસરી જજો અને મ્હારા અને હાથ નવપવિત થશે. સતીના મુખમાંથી ઉપરના શબ્દો નીકળતાં જ નદીના પ્રવાહ એકદમ શાંત થઈ ગયા, અને તેના કપાયેલાં કાંડાં પુનઃ સજીવન થયાં. અહિ કલાવતીએ એક વૃક્ષની એથે આશ્રય લીધે અને એક પુત્ર રત્નના જન્મ આપ્યા. જંગલમાં પુત્રનેા પ્રસવ થવાથો કલાવતીને ખૂબ લાગી આવ્યું; પરન્તુ કર્મનું પરિબળ સમજી, સઘળું તેણીયે સમભાવે સહન કર્યું. એવામાં એક તાપસ ત્યાં આવી ચડયા. દયાથી તે કલાવતી તથા તેના બાળકને પાતાના મઢમાં લઈ ગયા અને તેને તાપસણીના સહવાસમાં મૂક્યા. કલાવતી અહિં ધર્મ ધ્યાનમાં સમય પસાર કરવા લાગી. બીજી તરફ્ ચંડાળાએ કલાવતીના કાંડાં ખેરખાં સહિત શંખ રાજાને સોંપ્યા. ખેરખાંની સુંદરતા અને કારીગીરી જોઈ રાજા આશ્ચય પામ્યા. વધુ બારીકાઈથી જોતાં તેણે ખેરખાં પર ‘ જયસેન’ એવું નામ વાંચ્યું. તે વાંચતાં જ રાજાને પ્રાસકા પડયા. તે સમજ્યા કે ખેરખાં કલાવતીના ભાઈના માકલાવેલાં છે અને તેથી જ તેણી તેના ભાઈ પરના અસીમ સ્નેહ વ્યક્ત કરતી હશે ! અહા ! હું કેવા દુષ્ટ કે પૂરતી તપાસ કર્યાં વગર કલાવતી જેવી પવિત્ર સ્ત્રી પર વહેમાયા, અને તેણીની દુર્દશા કરાવી. અહા ! હવે તેણીને ક્યાં પત્તો લાગશે? એમ વિચારતાં રાજાનુ હૃદય મુંઝાયું; કલાવતીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પત્તો ન મળે તે દેહત્યાગ કરવાનો નિશ્ચય કરી રાજાએ તેની શોધ માટે ચોમેર ઘેડેસ્વારે દોડાવ્યા. જંગલમાં સતીને મેળાપ થતાં અનુચરોએ રાજાની સ્થિતિ વર્ણવીને, તેણીને રાજ્યમાં આવવાનું કહ્યું. કલાવતી શંખપુરમાં આવી, રાજાને પ્રણામ કર્યા. રાજાએ તેની ક્ષમા માગી, તે સાથે તેણીના સાજા થયેલાં કાંડા જોઈ તે આશ્ચર્યમુગ્ધ બન્યો અને તેની પવિત્રતાની વધુ ખાત્રી થઈ. રાજા અને રાણું ત્યારપછી સુખપૂર્વક રહેવા લાગ્યા. એકવાર એક સ્થવર મુનિ શંખપુરમાં પધારતા રાજા રાણી તેમનાં દર્શને ગયા. કલાવતીએ પોતાના પર આવેલાં કલંકનું કારણ મુનિને પૂછયું. મુનિએ કહ્યું –હે સતી, પૂર્વે તું સુચના નામે રાજકન્યા હતી, અને શંખ રાજાને જીવ એક પિપટ હતો. તે પિટને તેં પાળ્યો હતો. એકવાર તે તારી પાસેથી ઉડી ગયે, તેથી તેને તેના પર ક્રોધ થશે. તે પોપટને ઝાડપરથી તે માણસો દ્વારા પકડી મંગાવ્યો અને ગુસ્સાના આવેશમાં તેં તેની બંને પાંખો છેદી નાખી. પૂર્વભવનું આ વૈર આ વખતે શંખ રાજાએ વાળ્યું. તેથી તેમણે હારા બંને હાથ કાપી નખાવ્યા. માટે પાપ કર્મ કરતાં પહેલાં વિચાર કરો અને ધર્મનું શરણ લેવું. આ ઉપદેશ સાંભળી બંનેએ જાતિસ્મરણ જ્ઞાન થતાં ત્યાં દીક્ષા લીધી, અને ચારિત્ર પાળી દેવલોકમાં ગયા; ત્યાંથી મહા વિદેહમાં જન્મ ધરી તેઓ મોક્ષમાં જશે. ૫૮ કામદેવ શ્રાવક ચંપા નગરી, કામદેવ નામે ગાથાપતિ, ભદ્રા નામે તેમની સ્ત્રી, રિદ્ધિ સિદ્ધિને પાર નહિ, છ ક્રોડ સોનૈયા જમીનમાં, છ ક્રોડ વ્યાપારમાં, છ કોડ ઘર વખરીમાં, અને છ ગોકુલ હતાં. કામદેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક તે સર્વના ઉપભેગમાં આનંદથી દિવસો પસાર કરતા હતા. એક વાર પ્રભુ મહાવીર પધાર્યા. કામદેવ, આણંદ શ્રાવકની જેમ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુના અપૂર્વ ઉપદેશથી પ્રતિબંધ પામ્યા, અને શ્રાવકના બાર વૃત અંગીકાર કર્યા. નિયમનું બરાબર પાલન કરતાં કેટલાક વર્ષો વિત્યા બાદ ઘરનો સઘળો કારભાર જ્યેષ્ઠ પુત્રને સપી કામદેવ ધર્મ કાર્યને માટે નિવૃત્ત થયા. એક વાર અર્ધ રાત્રીએ કામદેવ શ્રાવક પૌષધવૃત કરીને આત્મધ્યાન ધરતાં કાયોત્સર્ગમાં ઉભા હતા, તેવામાં તેમને ધ્યાનથી ચલાવવા માટે એક મિથ્યાત્વ દષ્ટિ દેવ ભયંકર પિશાચનું રૂપ ધારણ કરીને તેમની પાસે આવ્યા અને બોલ્યા હે કામદેવ, હારા લીધેલાં વૃત તું છોડી દે, નહિતર આ તરવારથી તારાં શરીરનાં ટુકડે ટુકડા કરી નાખું છું. આ સાંભળી કામદેવ જરા પણ ક્ષોભ પામ્યા વિના ધ્યાનમાં સ્થિર જ રહ્યા. ફરીથી તે દેવે હાથીનું રૂપ કરીને કામદેવને ખૂબ કર્યા, છતાં કામદેવ નિશ્ચળ રહ્યા. પુનઃ દેવે સર્પનું રૂપ કરી કુંફાડા માર્યા અને તીણ ઝેરી દાંતથી ડંખ દીધો. કામદેવને અસહ્ય વેદના થઈ, પરંતુ તે પિતાના ધ્યાનથી જરા પણ ડગ્યા નહિ. એમ સિંહ, વાઘ, હાથી વગેરે અનેક રૂપે વિકુર્તીને દેવે કામદેવ શ્રાવકને તેના વૃતથી ડગાવવા ઘણા પરિસહ આખ્યા; છેવટે તે દેવ થાક્યો અને અવધિ જ્ઞાન મૂકીને જોયું તો કામદેવને પોતાના કાર્યોત્સર્ગમાં મેરૂ પર્વતની જેમ અડોલ જોયાં. તેથી દેવે પિતાનું અસલ સ્વરૂપ ધારણ કરી કહ્યું:–“ધન્ય છે કામદેવ શ્રાવક હમારી ટેકને, શકેંદ્ર દેવતાની સભામાં તમારી દ્રઢતાની પ્રશંસા મેં જેવી સાંભળી તે બરાબર છે. અવિનય માટે હું તમારી ક્ષમા માગું છું. મારે અપરાધ તમે ક્ષમા કજો.” એટલું કહી તે દેવ સ્વસ્થાનકે ચાલ્યા ગયા. સવાર થયું, કામદેવે પૌષધશાળામાં સાંભળ્યું કે પ્રભુ મહાવિર પધાર્યા છે. તેથી તે પૌષધ પાર્યા પહેલાં જ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુએ પરિષદને ધર્મધ આપે, અને કામદેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ T . થએલા ઉપસંગેîતુ ખ્યાન કરી, કામદેવની માફક વૃત્ત નિયમમાં દૃઢ રહીને, દેવતા, મનુષ્ય, તિર્યંચના ઉપસર્ગીને સમભાવે સહન કરવાની પ્રભુએ પરિષદને દેશના દીધી. કામદેવ પ્રભુને વાંદી, પૌષધ પારીને ઘેર ગયા. ત્યારબાદ શ્રાવકની ૧૧ પ્રતિમા ગ્રહણ કરીને, અને અંતિમ અવસરે સારા કરીને કામદેવ શ્રાવક કાળધર્મ પામી પહેલા સુધ દેવલોકમાં ગયા, અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મેાક્ષમાં જશે. ૫૯ કાતિઅેક શેઠ મુનિસુવ્રત ભગવાનના વખતમાં મહા શ્રાવત એવા કાર્તિક નામના શેઠ હતા. તે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રિરત્નને અનુસરનાર હતા. તેમને ત્યાં અથાગ સમૃદ્ધિ સાથે ૧૦૦૮ ગુમાસ્તા હતા. કાર્તિક શેઠે મુનિસુવ્રત ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા હતા. એક વખત અન્ય દર્શની એવા રાજાના ગુરૂ તે નગરમાં પધાર્યાં. સઘળા લોકો તેમના દર્શને ગયા. પરંતુ કાર્તિક શેઠ ગયા નહિ. એવામાં કાઈ તે શેના વૈરીએ ગુરુના કાન ભંભેર્યાં કે ભલે આખું નગર તમારાં દર્શને આવે, પરન્તુ કાર્તિક શેઠ તે આવે જ નહિ. આથી ગુરુ આવેશમાં આવી ગયા અને ખેાલ્યા, કે જ્યારે હું તે શેઠને નમાવું ત્યારે જ ખરા! આવા વિચાર કરી એક દિવસે તે રાજગુરુએ એવી શરતે રાજાને ત્યાં જમવાનું આમંત્રણ સ્વીકાર્યું કે કાર્તિક શેઠના વાંસા પર થાળ મૂકીને જમાડવામાં આવે. રાજાએ આ શરત પણ સ્વીકારી. બીજે દિવસે કાર્તિક શેઠને રાજાએ પેાતાને ત્યાં ખેલાવ્યા અને વાત વિદિત કરી. કાર્તિક શેઠને રાજાના હુકઅને તાબે થવું પડયું. તે રાજગુરુના ખેાળામાં માથું મૂકીને નીચા નમ્યા, એટલે તેમના વાંસા પર તાપસે થાળ મૂકી ભાજન કર્યું. ગરમ ભેાજનના પ્રભાવે શેઠ કંઈક દાઝયા પણ ખરા. ત્યાર પછી પેાતાને વિચાર થયા, કે સંસારમાં રહેવાથી રાજાના આવા હુકમને તામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૩ થવું પડયું, તે ધિક્કાર છે આ સંસારને. એમ વિચારી, તેમણે ચારિત્રવ્રત અંગીકાર કર્યું અને ઉગ્ર તપશ્ચર્યા તથા સંયમના પ્રભાવે તેઓ કાળ કરીને સૌધર્મ નામક પ્રથમ દેવલોકના ઈ–શકેન્દ્રપણે ઉત્પન્ન થયા. તેમના વાંસા પર થાળ મૂકી જમનાર તાપસ મૃત્યુ પામીને તે શક્રેન્દ્રને ઐરાવત હાથીનું રૂપ કરનાર એ આજ્ઞાધિન દેવ છે. અહિં અવધિજ્ઞાન વડે જોતાં તે દેવને ભાન થયું કે ગતભવમાં આ ઈ કાર્તિક શેઠ હતા, અને હું તેના વા પર જ હતો, તે આ વખતે તે મારા પર સ્વારી કેમ કરે ? એવા વિચારથી તેણે બે હાથી વિકવ્યું. જેમાંના એક પર કેન્દ્ર પિતાને દંડ મૂકી બીજા પર બેઠા. એટલે તે તાપસ દેવે ત્રીજો હાથી બનાવ્યું. એમ તાપસ રૂપ વધારતો જાય અને ઈદ્ર એકેક વસ્તુ મૂકતા જાય. આથી ઈદે અવધિજ્ઞાનથી જોયું તો તેને જણાવ્યું કે પૂર્વભવને વૈરી તાપસ દેવ થયા છે, અને પોતાના ઉચ્ચત્વપણાના અભિમાને તે આ સઘળી માયા રચે છે, આથી ઈ કે તેના પર વજન પ્રહાર કર્યો એટલે તે ઐરાવત હાથી વશ થઈ સીધે ચાલ્યા; અને વિકુલા રૂપ સંકેલી લીધા. તીર્થકરના જન્મોત્સવ વખતે, દીક્ષા વખતે, વાર્ષિક દાન આપતી વખતે તીર્થંકર પાસે ઉભા રહેવું એ વગેરે ક્રિયાઓ શકેન્દ્રને કરવાની હોય છે. ૬૦ કાલીકુમાર રાજગૃહી નગરીના શ્રેણિક રાજાની કાળી રાણીની કુક્ષિએ કાલીકુમારનો જન્મ થયો હતો. તેના ઓરમાન ભાઈ કેણિકને પિતાના પિતા શ્રેણિક રાજા પાસેથી રાજ્ય પડાવી લેવામાં તેણે મદદ કરી હોવાથી, તેને બીજા નવ ભાઈઓની માફક રાજ્યમાં ભાગ મળ્યો હતો. એટલે મગધ અને અંગ દેશનું રાજ્ય અગીયાર ભાગે વહેંચાયું હતું. કાલકુમાર પોતાના રાજ્યનો વહિવટ કેણિક પાસે ચંપાનગરીમાં રહીને કરતે. કેણિકને વિહલ્લ અને હાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૪ નામના બે સગા ભાઈ એ હતા. તેઓને રાજ્યમાંથી ભાગ આપ્યા ન હતા, પણ શ્રેણિકે તેમને સિંચાનક નામના ગધ હસ્તિ અને અઢારસરા વકહાર આપેત્ર હતા. વિહલ્લકુમાર વ'કહાર પહેરી, હાથી પર બેસી ગંગામાં જળક્રીડા કરવા જતા. તે જોઈ કાણિની સ્ત્રી પદ્માવતીએ તે હાર અને હાથી તેની પાસેથી લઈ લેવાનું પોતાના સ્વામીને કહ્યું. પ્રથમ તે। શ્રેણિક તેમ કરવા કબુલ ન થયા, પણ સ્ત્રી હને વશ બની, કાણિકે વિહલ્લકુમાર પાસે હાર અને હાથી માગ્યા. વિહલ્સે કહ્યું:~ કાળકુમારાદિ ૧૦ ભાઈ એને તમે રાજ્યમાં ભાગ આપ્યા છે, તેવે ભાગ મને પણ રાજ્યમાંથી આપે, એટલે મને આ હાર અને હ!થી તમને આપી દેવામાં હરકત નથી. કાણિકે રાજ્યમાંથી ભાગ આપવાનું કબુલ ન કર્યું, અને બળાત્કારે તે હાર અને હાથી લઈ લેવા માટે તેને ધમકી આપી. આથી વિહલ્લકુમાર છાનામાના પોતાના દાદા ( માનાબાપ ) ચેડારાજા ( ચેટકરાજા ) પાસે વિશાળા નગરીમાં જતા રહ્યો. આ વાતની ખબર પડતાં કાણિકે તે હાર અને હાથી મેાકલી આપવાનું અને જે તે પ્રમાણે ન બને તેા યુદ્દ કરવા તૈયાર થવાનું કહેણ માક્લાગ્યું. ચેડા રાજા યુદ્ધ કરવા તૈયાર થયા. કાણિકે પોતાના દશે ભાઈ એની મદદથી ચેડા રાજા પર ચડાઈ કરી. કણિક પાસે અગીયારે જણનું થઈ ૩૩ હજાર ધાડા, ૩૩ હજાર હાથી, ૩૩ હજાર રથ અને ૩૩ કરોડ પાયદળ જેટલું લશ્કર હતું. ચેડા રાજાએ પણ કાશી અને કૌશલ ( અયેાધ્યા ) દેશના ૧૮ રાજાને કહેવડાવ્યું કે વિહલ્લકુમારને તેના દ્વાર હાથી સાથે ચપાનગરીમાં પાછો માકલી દેવા કે કેમ ? જવાબમાં આ અઢારે દેશના રાજાઓએ હાર હાથી વગેરે પાછાં ન આપતાં, યુદ્ધુ કરવાની સલાહ આપી, તે સાથે તેઓ પાતપેાતાનુ સૈન્ય લઈ લડવા માટે ચેડા રાજાની મદદે આવ્યા. આ વખતે ચેડારાજા પાસે ૫૭ હજાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ હાથી, ૫૭ હજાર ઘેડા, ૫૭ હજાર રથ અને ૫૭ કરેડ પાયદળનું લશ્કર થયું. બંને વચ્ચે સામસામું દાણુ યુદ્ધ થયું. તેમાં ચેડારાજાના હાથથી કાલી-કુમાર મરણ પામે અને ચોથી નરકમાં ગયે. ત્યાં તે દશ સાગરેપમની સ્થિતિ ભોગવી, ત્યાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરશે ને મોક્ષ જશે. ૬૧ કાલીરાણું. તે રાજગૃહ નગરના શ્રેણિક રાજાની રાણી હતી. કેણિકે શ્રેણિકની ગાદી પર બેસતાં, તેના પુત્ર કાલીકુમારને રાજ્યમાં ભાગ આપેલ, તેથી તે પિતાના પુત્ર સાથે કેણિકની રાજ્યધાની ચંપા નગરીમાં રહેતી. કેણિકને હાર હાથી માટે ચેડા રાજા સાથે વિગ્રહ થયે તેમાં કાલીકુમાર કેણિકની મદદે ગયા, ત્યાં ચેડા રાજાના હાથે તેનું મૃત્યુ થયું. આ વખતે ભગવાન મહાવીર ચંપાનગરીના ઉદ્યાનમાં સમેસર્યા હતા. પ્રભુના દર્શને જતાં કાલીરાણુએ પિતાના પુત્રનું શું થશે એમ પૂછતાં પ્રભુએ તેના મૃત્યુ સમાચાર આપ્યા, * બંને વચ્ચે ઘણું દિવસ સુધી યુદ્ધ ચાલ્યું તેમાં કાલી આદિક દશે કુમાર ચેટક રાજાના એક એક બાણથી મૃત્યુ પામ્યા. આથી કેણિક ભય પામ્યો. તેણે પિતાના મિત્ર દેવની આરાધના કરી. દેવ આવ્યો. તેને કેણિકે ચેટક રાજાને સંહાર કરવાનું કહ્યું, ત્યારે દેવે કહ્યું કે પ્રભુ મહાવીરના પરમ ભક્ત ચેટકરાજાને અમે કાંઈ પણ નુકશાન કરી શકીયે એમ નથી. પણ જો તું કહે, તે તારું રક્ષણ કરીએ. કેણિકે હા કહી, એટલે દેવે ચેડારાજાને ત્યાંથી ઉપાડીને બીજે મૂ, જેથી કણિકને વિજય થયો. શ્રેણિકે વિશાળ નગરીને ઉજજડ કરી મૂકી. આ યુદ્ધમાં ૧ કરોડ ૮૦ લાખ મનુષ્યોને સંહાર થયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તેથી તેણીને ત્યાં મૂછ આવી. પરંતુ ભગવાને બોધ આપવાથી તેણીને વૈરાગ્ય ઉપજ્યો અને પ્રભુ પાસે ચારિત્ર લઈ તે ચંદનબાળા સાધ્વી પાસે રહી. ગુરુણીની આજ્ઞા લઈ તેણે રત્નાવલી તપ કરી શરીર શેકવી નાખ્યું. આઠ વર્ષની દીક્ષા પર્યાય પછી અંત સમયે એક માસનું અનશન કરી, કાળી-સાધ્વી કેવલ્યજ્ઞાન પામી મોક્ષમાં ગયા. દર કાલીકુમારી. આમલકંપા નગરીમાં કાલ નામને ગાથાપતિ રહે. તેને કાલશ્રી નામની પત્ની હતી. તેનાથી તેને એક પુત્રી થઈ. તેનું નામ કાલીકુમારી. તે યૌવનપણું પામી, પણ તેનું શરીર વૃદ્ધા જેવું દેખાતું હતું. હાથ, પગ, સ્તનાદિ સર્વ અવયવો વૃદ્ધ સ્ત્રી જેવા દેખાતાં. તે અવિવાહિતા જ રહી. એકવાર તે પાર્શ્વનાથ ભગવાનની દેશના સાંભળવા ગઈ. ત્યાં તેને વૈરાગ્ય થવાથી માતાપિતાની રજા લઈને તે દીક્ષિત બની. પુષ્પચુલા નામના આર્યાજી પાસે તેણે ૧૧ અંગ ભણી અને ઉગ્ર તપ સંયમ આરાધવા લાગી. પરંતુ કર્મવશાત પાછળથી તે આચારમાં શિથિલ બની; અને શરીરની વિભુષા-સુશ્રુષા કરવા લાગી. હાથ, પગ, મોટું, માથું તેમજ શરીરના અન્યાન્ય અવયવો તે ધોતી; ઉઠવાની જગ્યાએ પાણી છાંટીને પછી તે બેસતી. આવાં કાર્યો ન કરવાનું પુષ્પગુલા આર્યાજીએ તેણીને વારંવાર કહ્યું, છતાં શિથિલ બનેલી કાલીસાધ્વીએ તે માન્યું નહિ. એ રીતે ઘણા કાળ ચારિત્રમાં નિગમન કરીને, પૂર્વ કૃત્યોની આલોચના લીધા વગર અંતિમ અનશન કરી તે મૃત્યુ પામી અને ચમરચંપા કાલાવર્ત સક નામક વિમાનમાં દેવીપણે ઉત્પન્ન થઈ. ત્યાં તે અઢી પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહમાં અવતરશે અને મેક્ષમાં જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ H ૬૩ કાસવ ગાથાપતિ. રાજગૃહ નગરમાં કાસવ નામના ગૃહસ્થપતિ રહેતો. તેણે ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. સેાળ વ પર્યંત શુદ્ઘ ચારિત્રનું આરાધન કર્યું. ગુણ સંવત્સરાદિ મહા તપ કર્યાં. અને છેવટે વિપુલ પંત પર અનશન કરી, કૈવલ્ય જ્ઞાન પામી મેાક્ષમાં ગયા. ૬૪ પ્રીતિ વી. ભરત ચક્રવર્તી પછી અયેાધ્યાની રાજગાદી પર છઠ્ઠો રાજા થયા તે કીર્તિ વી . તેમના પિતાનુ નામ અળવીય, કીર્તિ વીય ને ભરત મહારાજાની જેમ અરિસાભુવનમાં જ આત્માની અપૂર્વ શ્રેણિમાં પ્રવેશતાં કૈવલ્ય જ્ઞાન થયું હતું. દેવાએ સાધુવેશ અર્પણ કર્યાં અને પછી તે ચારિત્ર અંગીકાર કરી મેાક્ષમાં ગયા. ૬૫ કૃષ્ણારાણી. તે શ્રેણિક મહારાજાની રાણી હતી. તેને પુત્ર, ચેડારાજા અને કાણિક વચ્ચેના યુદ્દ સંગ્રામમાં મરાયે, એ જાણી તેણે કાળી રાણીની માફક ભગવાન મહાવીરની દેશના સાંભળી દીક્ષા અંગીકાર કરી. તપમાં વાસિહની ક્રિયાને તપ કર્યાં. ૧૧ વર્ષની સયમ પર્યાયને અંતે તે કૈવલ્યજ્ઞાન પામી મેાક્ષમાં ગયા. ૬૬ કૃષ્ણ વાસુદેવ. વસુદેવ રાજાની દેવકી નામક રાણીના તે પુત્ર હતા. તેમને જન્મ તેમના મામા કંસને ત્યાં મથુરામાં થયા હતા. કંસને અતિમુક્ત મુનિએ કહેલુ કે આ તમારી બેન દેવકીને જે સાતમેા બાળક થશે, તે તને મારશે. આથી યુક્તિપૂર્વક વસુદેવને સમજાવી, દેવકીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રસુતિક્રિયા પિતાને ત્યાં કરાવવાની માગણી કરી. વસુદેવે તે કબુલ રાખી. ત્યારબાદ દેવકીએ પ્રસવેલાં છ બાળકે દેવની માયાથી સુલતાને ત્યાં ગયા, અને સુલસાને જન્મેલાં મૃત બાળકે દેવકીને ત્યાં આવ્યા. હવે સાતમા પુત્રપ્રસવની કંસ રાહ જોવા લાગ્યો. તેણે ચેકીદારને સખ્ત ચેતવણી આપી. પરંતુ જેનું પુણ્ય પ્રબળ હેય અને ભાવિ નિર્માણ હેય તે કેણ મિથ્યા કરી શકે. યોગ એવો બન્યો કે બરાબર સાતમે મહિને દેવકીએ સાતમા બાળક શ્રી કૃષ્ણને જન્મ આપે. દેના પ્રભાવે ચેકીદારે ઉંઘમાં ઘોરતા હતા. દેવોએ તે કૃષ્ણ બાળકને સાવધાનીથી ઉંચકી લીધો અને તેને લઈ જઈને ગેકુલ નામક ગ્રામમાં નંદ નામક ગોવાળને ત્યાં મૂક્યા. ત્યાં કૃષ્ણ મેટા થયા અને કંસને વધ કર્યો. પરંતુ શ્રી કૃષ્ણ તે વખતે જરાસંઘની બીકથી પશ્ચિમ ભણી ચાલ્યા ગયા. ત્યાં દેવતાઓએ તેને માટે દ્વારિકાનગરી વસાવી આપી. સર્વ યાદવોએ તેમને રાજ્યાસને બેસાડી રાજા તરીકે સ્વીકાર્યા. આ વાતની ખબર પડતાં પ્રતિવાસુદેવ જરાસંઘે કૃષ્ણ વાસુદેવ પર ચડાઈ કરી, પરંતુ તેમાં જરાસંઘ મરાયો. પછી બીજા દેશો શ્રીકૃષ્ણ જીત્યા અને એ રીતે તેઓ છે ખંડના અધિપતિ થયા. તે વખતે પાંડે તેમના નિકટના સગા અને નેહીઓ હતા. તેમના વખતમાં શ્રી કૃષ્ણના કાકા સમુદ્રવિજય રાજાના પુત્ર શ્રી નેમિનાથ તીર્થકર થયા. શ્રી કૃણુ પ્રભુ નેમનાથના અનન્ય ભક્ત હતા. શ્રીકૃષ્ણને રૂક્ષ્મણું, સત્યભામા, રાધા, પદ્માવતી આદિ ઘણી રાણીઓ હતી. તેમના નાનાભાઈ ગજસુકુમારે સગપણ કરેલી કન્યાને છેડી, પ્રવર્યા લઈ, તપ કરવા સ્મશાનમાં વાસ કર્યો હતો, ત્યાં તેમના સસરા સોમિલ બ્રાહ્મણના ઉપસર્ગથી શ્રી ગજસુકુમારે મોક્ષમાં વાસ કર્યો. આ ખબરથી ભાઈના આ વેદનાજનક મૃત્યુથી શ્રી કૃષ્ણને ઘણું લાગી આવ્યું. પિતાનું મૃત્યુ કેવી રીતે થશે એ બાબત શ્રી નેમનાથને પૂછતાં પ્રભુએ શ્રી કૃષ્ણને કહ્યું કે તારી દ્વારકાનગરી દેવના કેપે બળશે અને જરાકુંવરના હાથે તારું મૃત્યુ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૯ આથી ભય પામી શ્રી કૃષ્ણે જીવનમાં સત્કાર્યો કરવાનું પણ લીધું. તે દીક્ષા તા ન લઈ શકયા, તેમ શ્રાવકના ત્રતા પણ ગ્રહણ ન કરી શક્યા, પરન્તુ તેમણે દ્વારિકા નગરીમાં એવા પડહુ વગડાવ્યા કે જે કોઈને દીક્ષા લેવી હશે તેનું તમામ ખર્ચ શ્રી કૃષ્ણે આપશે, અને તેમના વાલીવારસાનુ પોતે રક્ષણ કરશે. આથી ધણાએ એ આ સગવડથી દીક્ષા લીધી. આ ઉપરાંત અનેક સત્કર્મોં વડે શ્રીકૃષ્ણે તીર્થંકર નામ ક ઉપાર્જન કર્યું અને તેઓ હવે પછીના ઉત્સર્પિણી કાળમાં અમમનાથ નામના તીર્થંકર થશે. આખરે દ્વૈપાયન નામના અગ્નિકુમાર દેવના કોપથી દ્વારિકાનગરી બળી, અગ્નિની ચેામેર ક્રી વળેલી વાળા રોકવા શ્રીકૃષ્ણ શક્તિમાન ન થયા, એટલે શ્રીકૃષ્ણ તથા બળદેવ, એક રથમાં પોતાના પિતા વસુદેવ અને માતા દેવકીને એસાડી, પોતે રથ હાંકીને જેવા જ દ્વારિકા નગરીના દરવાજાની અહાર નીકળ્યા, કે તરત જ તે દરવાજો તૂટી પડયો અને પેાતાના માબાપ તેમાં ચગદાઈ મૃત્યુ પામ્યા. બંને ભાઇ ઝડપભેર ત્યાંથી નાસી છૂટયા અને વગડામાં ગયા. ત્યાં શ્રીકૃષ્ણને ખૂબ તૃષા લાગી. અળભદ્ર પાણીની શેાધ માટે ચાલ્યા ગયા. તેવામાં જે ઝાડ પાસે શ્રીકૃષ્ણ. બેઠા હતા, ત્યાં જરાકુવરના હાથથી છૂટેલું એક ખાણુ આવ્યું અને તે શ્રીકૃષ્ણના કપાળમાં વાગ્યું. કારમી ચીસ પાડી શ્રી કૃષ્ણે ત્યાં એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામ્યા શૌય પુર નગરની બહાર આશ્રમમાં પરાશર નામના તાપસ હતા. તેણે યમુના દ્વીપમાં જઇ કોઇ નીચ કન્યા સાથે ભાવિલાસ ર્યાં; પરિણામે એક પુત્ર થયા. તેનું નામ દ્વૈપાયન. દ્વૈપાયન આગળ જતાં બ્રહ્મચારી પરિવ્રાજક થયા અને યાદવાના સહવાસમાં મૈત્રિભાવથી રહેવા લાગ્યા. એકવાર શાંબ આદિ કુમારે અન્યા અને દ્વૈપાયનને મારી નાંખ્યા. મરીને થા. ક્રોધના નિયાણાથી તેણે દ્વારિકા તેણે દ્વારિકા ભસ્મીભૂત કરી. * મિદરામાં ચકચૂર તે અગ્નિકુમાર દેવ નગરીને નગરીને બાળીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ અને ત્રીજી નરકે ગયા. પાછળથી બળભદ્ર આવીને ભાઈના મૃત્યુ પર ખૂબ આંસુ સાર્યા, પણ સઘળું વ્યર્થ ગયું. આખરે તેણે શ્રી કૃષ્ણની અંતઃક્રિયા કરી. શ્રીકૃષ્ણ આવતી ચોવીસીમાં ભરતક્ષેત્રમાં ૧૨ મા તીર્થંકર થશે. ૬૭ ૨ષ્ણકુમાર. શ્રેણિક રાજાની કૃષ્ણકુમારી નામક રાણુને કૃષ્ણકુમાર નામે પુત્ર થયા હતા. તે કલકુમારની સાથે યુદ્ધમાં કણિકની મદદે ગયો. ત્યાં ચેડા રાજાના હાથે તેનું મૃત્યુ થયું અને તે નરકમાં ગયે. ત્યાંથી નીકળીને તે કાળકુમારની માફક મેક્ષમાં જશે. ૬૮ કુંથુનાથ. વર્તમાન ચોવિસીને ૧૭મા તીર્થકર શ્રી કુંથુનાથ હસ્તિનાપુરના સુર નામક રાજાની શ્રી નામની રાણીની કુક્ષિમાં, સવાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને શ્રાવણ વદિ ૯ ની રાત્રે ઉત્પન્ન થયા. માતાએ ૧૪ સ્વપ્ન જોયાં. ગર્ભકાળ પુરે થયે વૈશાક વદિ ૧૪ ના રોજ તેમને જન્મ થયો. દિ કુમારીકાઓએ શ્રીરાણીનું સુતિકર્મ કર્યું. ઈદ્ધિએ ભાવી તીર્થકરનો જન્મોત્સવ ઉજવ્યો. માતા પિતાને અતિશય હર્ષ થયો. ગર્ભ વખતે માતાએ કુંથુ નામે રત્નસંચય જોયેલો, તે ઉપરથી પુત્રનું નામ કુંથુનાથ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વીતાવી તેઓ યુવાવસ્થા પામ્યા ત્યારે તેમને કેટલીક સુરૂપ કન્યાઓ પરણાવવામાં આવી. તેમનું દેહમાન ૩૫ ધનુષ્યનું હતું. ર૩૭૫૦ વર્ષની ઉમરે તેઓ પિતાની રાજગાદી પર આવ્યા. ૨૩૭૫૦ વર્ષ સુધી માંડળીક રાજાપણે રહ્યા. ત્યારપછી આયુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું, જે વડે તેમણે છ વર્ષમાં છ ખંડ જીત્યા અને તેઓ ચક્રવર્તી કહેવાયા. ચક્રવર્તીપણામાં તેમણે ર૩૭૫૦ વર્ષ રાજ્ય કર્યું, ત્યાર પછી વરસીદાન આપવું શરૂ કર્યું. તે પછી તેમણે એક હજાર પુરુષો સાથે વૈશાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ વદિ પાંચમે સંયમ અંગીકાર કર્યો. ૧૬ વર્ષ છમસ્થપણે રહ્યા પછી ચૈત્ર શુદિ ત્રીજે તેમને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓને સ્વયંભૂ પ્રમુખ ૩૫ ગણધરે હતા. કુંથુનાથ પ્રભુના શાસન પરિવારમાં ૬૦ હજાર સાધુઓ ૬૬૦૦ સાધ્વીઓ, ૧૭૯ હજાર શ્રાવકે અને ૩૮૧ હજાર શ્રાવિકાઓ હતા. ર૩૭૩૪ વર્ષ સુધી તેઓ કેવલ્ય પ્રવજ્યમાં રહ્યા, એ રીતે ૯૫ હજાર વર્ષનું આયુષ્ય પુરું કરી એક હજાર સાધુઓ સાથે સમેત શિખર પર એક માસના અનશને વૈશાખ વદિ ૧ ના રોજ પ્રભુ સિદ્ધ થયા. ૬૯ કુબેરકુમાર દ્વારિકાના રાજા શ્રીકૃષ્ણના ઓરમાન ભાઈશ્રી બળભદ્રની ધારિણ નામક રાણથી કુબેરકુમાર ઉત્પન્ન થયા. યૌવન વય પામતાં તેઓ ૫૦૦ સ્ત્રીઓ પરણ્યા, પ્રભુ નેમનાથની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા અને શ્રી નેમિનાથ પાસે દીક્ષા અંગીકાર કરીને તેમણે ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. ૨૦ વર્ષનું ચારિત્ર પાળી શ્રી શત્રુંજ્ય પર્વત પર તેઓ સિદ્ધ થયા. (અંતકૃત) ૭૦ કુંભ રાજા તેઓ મિથિલા નગરીના રાજા અને મલ્લીનાથ (મલીકુંવરી) પ્રભુના સાંસારિક પિતા હતા. મલ્લીકુંવરીના અથાગ રૂપથી મેહ પામી જિતશત્રુ વગેરે રાજાઓએ તેની કુંવરી પરણાવવા માટે કુંભરાજા પાસે માગણી કરી. કંભરાજાએ ના પાડી. તેથી છએ રાજાઓએ સંપ કરી મિથિલા નગરીને ઘેરે ઘાલ્ય. શત્રુનાં અપાર દળ સામે મિથિલાપતિ ટક્કર ન ઝીલી શકવાથી તે મહેલમાં ભરાઈ બેઠે. આખરે મલીકુંવરીની યુક્તિથી તેને ભય દૂર થયો. મલીકુંવરી અને એ રાજાઓએ પાછળથી દીક્ષા લીધી, અને કુંભ રાજાએ શ્રાવપણું અંગીકાર કર્યું. (જ્ઞાતાસૂત્ર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૧ કંડકાલિક કપીલપુરનગરમાં કુંડલિક નામે ગાથાપતિ હતા. તેને પૂષા નામે સ્ત્રી હતી. રિદ્ધિસિદ્ધિ પણ ઘણી જ હતી. પ્રભુ મહાવીરને ઉપદેશ સાંભળી તે પણ કામદેવની માફક શ્રાવક થયા અને પવિત્ર જીવન ગાળવા લાગ્યા. એકવાર મધ્યાહકાળે પિતાની નામાંકિત મુદ્રિકા (વીટી) ઉતારીને, પ્રભુ મહાવીર પાસેથી લીધેલાં વ્રતનું શાંતચિત્તે સ્મરણ કરતા હતા, તેવામાં એક દેવ તેમની પાસે આવ્યો અને કહ્યું: હે શ્રાવક, શાળાને ધર્મ સાચે છે, અને મહાવીરને ધર્મ છેટે છે. કેમકે ગોશાળ કહે છે કે જે થવાનું હોય તેજ થાય છે, અને મહાવીર કહે છે કે ઉદ્યમ કરવાથી થાય છે. તે ગોશાળાનું કથન સત્ય છે; માટે મહાવીર પાસેથી લીધેલું વ્રત છોડી દે, નાહક તપ જપ કરી શા માટે આત્માને શોષે છે! ત્યારે કંડકોલિકે કહ્યું: ધર્મ તે પ્રભુ મહાવીરને જ સત્ય છે; હે દેવ, તું અહિંજ જે કે તું દેવની જે રિદ્ધિસિદ્ધિ પામ્યો, તે શાના પ્રતાપે? તે ઉદ્યમ ન કર્યો હોત તો તને તેમાંનું કશું ન મળત. માટે પ્રભુનો જ પ્રરૂપેલો ધર્મ સત્ય છે, અન્ય ધર્મની હું સ્વપ્નામાંય ઈરછા ન કરું. તેની તારે ખાત્રી રાખવી. ઉપર પ્રમાણે સાંભળી દેવ સ્તબ્ધ થઈ ગયું. તેણે કુંડલિકની દઢતાના વખાણ કર્યા. પછી તે દેવ ત્યાંથી સ્વસ્થાનકે ગયે. ત્યારબાદ પુત્રને ગૃહકાર્યભાર સોંપી કુંડલિક સંસાર કાર્યમાંથી નિવૃત્ત થયા. ૧૧ પ્રતિમા વહન કરીને, એક માસને સંથારો ભેગવી કાળ કરીને તે સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષ પામશે. ૭ર કેશીસ્વામી તેઓ ભગવાન પાર્શ્વનાથના શિષ્ય હતા. મતિ, કૃત અને અવધિજ્ઞાની હતા. ચારિત્રવંત, ક્ષમાવંત, મહાતપસ્વી, યશવંત, જ્ઞાનવંત આદિ અનુપમ લક્ષણે વડે તેઓ શોભાયમાન હતા. અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ શિષ્યોથી પરિવર્તેલા શ્રી કેશી સ્વામી એકવાર શ્રાવસ્તી નગરીના હિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા. એજ અરસામાં ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ઈદ્રભૂતિ ઉર્ફે ગૌતમ સ્વામી પણ તે જ શ્રાવસ્તી નગરીના કેષ્ટક નામક ઉદ્યાનમાં અનેક શિષ્ય સહિત પધાર્યા. આ બંને મહાપુરુષોના શિષ્ય શહેરમાં ગૌચરી અર્થે નીકળતા ભેગા થયા. બંને જૈનધર્મી સાધુઓ હોવા છતાં એક બીજાને જુદા જુદે વેશ જેઈ પરસ્પર તેઓને શંસય થયો કે આનું કારણ શું હશે? ઉભય શિષ્યવૃંદે પોતપોતાના ગુરૂને આ વાત કરી. આથી શ્રી ગૌતમ ગણધરે વિચાર્યું કે ભ. પાર્શ્વનાથના શિષ્ય મારાથી મેટા ગણાય, માટે નિયમ પ્રમાણે મારે કેશી સ્વામીને વંદન કરવા જવું જોઈએ. એમ વિચારી શ્રી ગૌતમ સિંદુક વનમાં શ્રી કેશી ગણધર પાસે આવ્યા અને તેમને ભાવયુક્ત વંદન કર્યું. કેશી સ્વામીએ પણ તેમને સરકાર કરી ગ્ય આસને બેસાડ્યા. આ વખતે શ્રી કેશી અને ગૌતમ ચંદ્રસૂર્ય જેવા શોભવા લાગ્યા. અન્ય મતાવલંબીઓ આ કૌતક જેવા માટે ઉદ્યાનમાં આવ્યા. જૈનધર્માનુયાયીઓ પણ એક બીજાની ચર્ચા સાંભળવાની ઉત્સુકતાથી આવ્યા. દેવકના દેવતાઓ પણ ત્યાં આવી પહોંચ્યા. પરસ્પર વાર્તાલાપ શરૂ થયે. તેમાં પ્રથમ કેશી સ્વામીએ શ્રી ગૌતમને પૂછવું – હે બુદ્ધિમાન ! પાર્શ્વનાથ પ્રભુએ ચાર મહાવ્રતરૂપ ધર્મ કહ્યું અને મહાવીર પ્રભુએ પાંચ મહાવ્રત રૂપ ધર્મ કહ્યો, તે આ તફાવતનું શું કારણ હશે? શ્રી ગૌતમે જવાબ આપ્ય–સ્વામિન! પહેલા તીર્થકરના સાધુઓ સરળ અને જડ હેય છે, છેલ્લા તીર્થકરના સાધુઓ વાંકા અને જડ હોય છે, જ્યારે વચ્ચેના ર૪ તીર્થંકરના સાધુઓ સરળ અને બુદ્ધિવંત હોય છે. તેથી પ્રભુએ બે પ્રકારનો ધર્મ કહ્યો છે. અર્થાત પહેલા તીર્થંકરના સાધુઓ વરાએ ધર્મ સમજી શકતા નથી, અને સમજ્યા પછી તેઓ સારી રીતે તેની આરાધના કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ જ્યારે છેલ્લા તીર્થકરના સાધુઓ જલ્દીથી સમજી શકે છે ખરા, પરંતુ આચાર પાલનમાં તેઓ શીથીલ બને છે. તે કારણથી પહેલા અને છેલ્લા તીર્થકરે પાંચ મહાવ્રતો પ્રરૂપ્યા છે અને વચ્ચેના ૨૨ તીર્થકરેએ ચાર મહાવતે પ્રરૂપિયા છે. આ જવાબથી કેશી સ્વામી ઘણા સતિષ પામ્યા. પુનઃ તેમણે ગૌતમની વિનય–ભક્તિ કરીને બીજો પ્રશ્ન પૂછે. તેમણે કહ્યું–મહાનુભાવ! પાર્શ્વનાથ ભગવાને બહુમૂલાં અને રંગીન વસ્ત્રો વાપરવાની સાધુઓને છૂટ આપી છે, ત્યારે મહાવીર ભગવાને અલ્પ મૂલ્યવાળાં અને શ્વેત વસ્ત્ર પહેરવાની સાધુઓને આજ્ઞા કરી છે, તે આનું કારણ શું હશે? શ્રી ગૌતમે જવાબ આપ્યો, કે છેલ્લા તીર્થકરના સાધુઓ વાંકા અને જડ હોવાથી તેઓને વસ્ત્ર પર મોહભાવ થાય, એ સ્વાભાવિક છે. અને રર તીર્થકરના સાધુઓ મોહમાં આસક્ત બને તેવા ન હોવાથી, રંગીન અને મૂલ્યવાન વસ્ત્રો વાપરવાની આજ્ઞા આપી છે. વળી લીંગ પણ સાધુપણું પાળવામાં મદદગાર છે, સાધુ. આચારથી ભ્રષ્ટ થતો હોય, તે વખતે તે પિતાના વેશ પરથી પણ શરમાય કે હું જૈનનો સાધુ છું, મહારાથી દુષ્કર્મ ન સેવાય. વગેરે વગેરે. ઉપર્યુક્ત આચાર અને વેશના પ્રશ્નો ઉપરાંત બીજા ઘણા પ્રશ્નો કેશીસ્વામીએ પૂછળ્યા અને શ્રી ગૌતમે તેના સંતોષકારક ખુલાસાઓ કર્યાઃ આખી પરિષદ્ પણ આનંદ પામી. ત્યારબાદ કેશી ગણધરે, ગૌતમ ગણધર પાસે ચારને બદલે પાંચ મહાવ્રતનું અંગીકરણ કર્યું. બંને ગણધર દેવો પિત પિતાના શિષ્ય મંડળ સાથે અન્ય સ્થળે વિહાર કરી ગયા. થોડાક વખત પછી શ્રી કેશી સ્વામીને કૈવલ્ય જ્ઞાન થયું અને તેઓ મેક્ષમાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૩ કૈકેયી. અધ્યા નગરીના રાજા દશરથની તે રાણી હતી. કૈકેયીને પરણીને આવતાં રસ્તામાં બીજા રાજાઓ સાથે દશરથને યુદ્ધ થયું, તે વખતે દશરથ રાજાના રથના પૈડાની ખીલી નીકળી ગઈ. આ વખતે સમયસૂચકતા વાપરીને રાણી કૈકેયીએ ખીલીની જગ્યાએ પિતાની આંગળી ભરાવીને રથને ચાલુ રાખ્યો. યુદ્ધ પુરૂં થતાં કેકેયીની આંગળીને છુંદાઈને કુરો થઈ ગયો હતો. આ જોઈ દશરથ રાજા કયી પર પ્રસન્ન થયા અને તેણે તેણીને વરદાન માગવાનું કહ્યું. કૈકેયીએ તે વરદાન પ્રસંગે માગી લેવાનું દશરથ રાજા પાસેથી વચન લીધું. કૈકેયીને ભરત નામે પુત્ર થયો. શ્રી રામચંદ્રજીના રાજ્યારોહણ વખતે કેકેયીએ પોતાનું વચન માગ્યું કે શ્રી રામને વનવાસ આપો અને પિતાના પુત્ર ભરતને રાજ્ય આપો. આથી દશરથ રાજાને ઘણે પશ્ચાત્તાપ થયો; પરંતુ આપેલા વચન પ્રમાણે તેને અનુસરવું પડ્યું. કેયી લોકોના ધિક્કારને પાત્ર બની અને અપમાનિત દશામાં તેને પિતાનું જીવન વિતાવવું પડયું. ૭૪ કૈલાસ ગાથાપતિ. સાંકેતપુર નામક નગરમાં કૈલાસ નામને ગાથાપતિ રહે. તેણે ભગવાન મહાવીર દેવ પાસે ચારિત્ર લીધું હતું. બાર વર્ષ સુધી ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળી તેઓ મેક્ષમાં ગયા. ૭૫ કણિક - રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્યાસન પર બિરાજતા હતા. શ્રેણિક મહારાજાને નંદા નામની રાણથી અભયકુમાર નામે પુત્ર થયા હતા. તે મહા વિચિક્ષણ અને બુદ્ધિશાળી, હતા. તેથી રાજ્યકાર્યભારમાં શ્રેણિક રાજાએ તેને સલાહકાર મુખ્ય મંત્રી બનાવ્યું હતું. વૈશાલક નગરીના રાજા અને પ્રભુ મહાવીરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ મામા ચેટકરાજાને સાત પુત્રીઓ હતી. તેમાં ચલણ સુસ્વરૂપવાન હેવાથી શ્રેણિક મહારાજાએ તેનું માથું કર્યું હતું. પણ ચેટક રાજાને નિયમ એવો હતો કે જૈનધમીનેજ કન્યા આપવી. તેથી રાજા શ્રેણિક નિરાશ થયા હતા. (અદ્યાપિ શ્રેણિક રાજા બૌદ્ધ ધર્મ હતા) અભયકુમાર શ્રેણિકને વંદન કરવા આવ્યા અને પિતાનું નિરાશ વદન જોઈ કારણ પૂછતાં શ્રેણિકે ચેલણને પરણવાની ઈચ્છા બતાવી. અભયકુમારે પોતાની નિપુણતાથી ચલણું રાણીને મેળવી આપી. રાજા શ્રેણિક ચેલણાને પરણ્યા અને તેની સાથે સુખ ભોગવવા લાગ્યા. કાળાન્તરે ચેલ્લણ રાણીને ગર્ભ રહો. બાદ ત્રણ મહિને ચેલ્લણ રાણીને રાજા શ્રેણિકના કાળજાનું માંસ ખાવાને દેહદ થયો. આ વાત રાણથી રાજાને કેમ કહી શકાય? તેથી નિરંતર તે રાણી સુકાવા લાગી. એકવાર તેને ચિંતામગ્ન જોઈ શ્રેણિકે પૂછયું, ત્યારે તેણે સઘળી હકીકત જાહેર કરી. રાજાની પણ ચિંતા વધી. અભય કુમારને બોલાવ્યા, અભયકુમારે આશ્વાસન આપી દેહદ પૂર્ણ કરી આપવાનું વચન આપ્યું. અભયકુમારે કસાઈખાનામાંથી પશુના ઉદર સ્થાનનું માંસ મંગાવ્યું. રાજા શ્રેણિકને એક પલંગ પર સુવાડી, મંગાવેલું માંસ તેના હદયપર કપડામાં વીંટીને બાંધ્યું, અને રાજા શ્રેણિકનું માં દેખાય તેવી રીતે તેના પર એક ચાદર ઓઢાડી દીધી. ચેલણ રાણું ને બેલાવીને તે પલંગની પાસે જ એક આસન પર તેને બેસાડી. શ્રેણિક રાજાએ મૂછ પામ્યા હોય તે દેખાવ શરૂ કર્યો. અભયકુમાર પેલું માંસ છરી વતી કાપ્યા જતા હતા, અને તેને એક વાસણમાં મુક્યા હતા. માંસ સઘળું કપાઈ રહ્યા બાદ અભયકુમારે તે ચેલ્લણાને આપ્યું. ચેલ્લણ રાણીએ. તે માંસ ખાધું અને દેહદ પુરો કર્યો. ચેલ્લણ પ્રસન્નતાપૂર્વક ગર્ભનું રક્ષણ કરવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ એક વખત ચેલ્લણાએ વિચાર કર્યો કે આ બાળકે ગર્ભમાંથી જ પિતાનું માંસ ખવડાવ્યું, આગળ જતાં આ પુત્ર શો જુલમ નહિ કરે! માટે આ ગર્ભને અત્યારથી જ નાશ કરવો શ્રેયસ્કર છે, એમ ધારી ચેલ્લણ તે બાળકના નાશ માટે ઔષધ ખાવા લાગી, પરંતુ તેમાં તે સફળ થઈ નહિ. અનુક્રમે નવ માસે પુત્રને જન્મ થયો. જન્મ થતાંજ ચેલ્લણએ આ બાળકને કુળનાશક ધારીને ઉકરડામાં ફેકી દેવરાવ્યો. ત્યાં કુકડાએ આ બાળકની આંગળી કરડી ખાધી અને તેમાંથી લોહી વહેતું હતું. બાળકને ઉકરડામાં ફેંકીને જેવી દાસી પાછી ફરતી હતી તેવામાં જ તેને શ્રેણિક રાજા મળ્યા. શ્રેણિકે પૂછતાં દાસીએ સર્વ હકીકત જાહેર કરી. રાજા દાસી સાથે ઉકરડામાં ગયા. ત્યાં આ બાળક દુઃખથી રડતું હતું. તરતજ શ્રેણિકે તેની આંગળી મોંમાં ઘાલી લેહી ચુસી લીધું અને બાળકને લઈને અંતઃપુરમાં ચલણ પાસે આવ્યા. ચેલ્લણને ઠપકો આપીને આ બાળકનું રક્ષણ કરવાનું કહ્યું ચેલ્લણ રાણુ ઉદાસભાવે બાળકનું રક્ષણ કરવા લાગી. આ બાળકની આંગળી કુકડાએ કરડી ખાધી હતી, તેથી તેનું નામ “કુણિક પાડયું. બાલ્યાવસ્થા વિતાવી કુણિક યુવાવસ્થાને પામ્યા, ત્યારે તેને આઠ સ્ત્રીઓ પરણાવવામાં આવી. કર્ણિક યુવરાજપદે હતો, અને રાજ્યકારભારમાં પણ પુરતું લક્ષ આપતો હતો. એક્વાર કણિકને વિચાર થયે કે જ્યાં સુધી શ્રેણિક રાજા રાભ્યાસન પર છે ત્યાં સુધી મારાથી રાજ્ય ભોગવી શકાશે નહિ, માટે શ્રેણિકને કેદખાનામાં પૂરીને હું રાજગાદી પર બેસું. એવો વિચાર કરી પિતાના ઓરમાન વગેરે દશ ભાઈઓને બોલાવી પિતાની ઈચ્છા જાહેર કરી. સર્વેએ અનુમતિ આપી. પ્રસંગ સાધીને કણિકે શ્રેણિક મહારાજાને કેદખાનામાં પૂરી દીધા, અને પિતે રાજ્યગાદી પર બેસી ગયા. પછી તેણે નગરમાં પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ સખ્ત ધાક બેસાડી દીધી. કોઈપણ માણસ શ્રેણિક રાજાને મળવા જઈ શકે નહિ, તેમજ તેમને ખાનપાન આપવાનું પણ કણિકે બંધ કરાવ્યું, આ સાંભળવાથી ચેપ્લણા રાણીના દુઃખના પાર રહ્યો નહિ, તે ખુબ આત ધ્યાન કરવા લાગી. પણ શા ઉપાય? છતાં તેણી હિમતવાન બનીને કણિક પાસે ગઈ, અને શ્રેણિકને મળવા જવાની રજા માગી. કુણિક ના કહી શકયા નહિ, તેથી ચેલણા રાણી રાજ શ્રેણિકને મળવા જાય અને છાની રીતે ખાવાનું લઈ જને તેમને આપે. આ પ્રમાણે કેટલાક દિવસ વીતી ગયા. કુણિને એક પુત્ર હતા. તેના પર કણિકને ઘણીજ પ્રીતિ હતી. તે બાળકને રમાડતા હતા. પાસે ચેલ્લા રાણી ખેડેલી હતી. તેને જોઈ ને કુણિક માલ્યાઃ હે માતા, મારા જેટલી પ્રીતિ જગતમાં કાઈ ને પુત્ર પર હશે ? રાણી ચેલ્લણાએ જવાબ આપ્યાઃ-કુણિક, પુત્ર પ્રેમ તેા મહારાજા શ્રેણિકના ! બાકીના બીજાને પ્રેમ તેા સ્વાર્થી અને ક્ષણિકજ. કુણિકે કારણ પૂછ્યું. રાણી ચેલ્લણાએ કુણિકના જીવનવૃત્તાંત કહ્યો અને કહ્યું કે શ્રેણિકનાજ પ્રતાપે તું જીવતા રહ્યો છે, નહિ તા ક્યારનાયે સ્વધામ પહોંચી ગયા હોત. વળી રાજ્ય પણ તનેજ આપવાની ઈચ્છા મહારાજા શ્રેણિકની હતી. પણ તું તેા બહુ સારા પુત્ર થયા, એટલે રાયલાભને ખાતર પિતાને કેદમાં પુરતાં પણ તને દયા ન આવી. આ સાંભળી કણિક ક્ષણભર સ્થંભી ગયા અને પેાતાના પ્રેમાળ પિતાને દુ:ખ આપ્યા બદલ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તરતજ તે ચેલ્લણા રાણીને કહીને શ્રેણિકને કેદખાનામાંથી છૂટા કરવા માટે દોડયો. લુહારને એલાવવા જતાં માડુ' થાય તેથી તે પોતે હાથમાં એક લોઢાના દંડ લઈને જેલ તરફ રવાના થયા. શ્રેણિકરાજા કર્મની વિચિત્ર સ્થિતિ ઉપર વિચાર કરતા હતા અને પાતે પાછળથી જૈનધર્મી બન્યાથી સધળું દુઃખ સમભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ પૂર્વક સહન કરતા હતા, તેવામાં રાજા શ્રેણિકે કુણિકને હાથમાં લોઢાને દંડ લઈ જલ્દીથી પોતાની સામે દોડતે આવતો જે. શ્રેણિકે વિચાર કર્યો કે ખરેખર, આ પુત્ર બાપને પૂર્વભવને વૈરી જ છે; અને જરૂર ભારે ભયંકર રીતે તે સંહાર કરશે, તેથી પુત્રના હાથથી મરવું તેના કરતાં પિતે જાતેજ ભરી જવું બહેતર છે, એમ ચિંતવી તેણે તાલ પુટ વિષ પિતાના મોંમાં નાખ્યું અને મરણને શરણ થયો. કુણિક, પિતાના પાંજરા પાસે પહોંચ્યા, ત્યાં તે એણિક ને મૃત અવસ્થામાં જોયા. અંતિમ સમયે પણ પિતાને મેળાપ ન થયે જાણું તરતજ તે મૂછ ખાઈ જમીન પર પડી ગયે. શુદ્ધિમાં આવતાં તે આકંદ વિલાપ કરતા પિતાના પાપને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. ઘેર આવી ચેલ્લણને વાત કરી. ચેલ્લણું પણ દુઃખ પામી. કાળાન્તરે કુણિક શેકમુક્ત થયા અને રાજ ભેગવવા લાગ્યો. ૭૬ કૌશલ્યા. અયોધ્યાના દશરથ રાજાની તે રાણી અને શ્રી રામચંદ્રજીની માતા હતી. તે મહા પતિવ્રતા અને ધર્મપરાયણ હતી. સોળ સતીઓની પ્રશસ્તિમાં તેનું નામ મુખ્ય છે. તેનું શક્ય પ્રત્યેનું, શિોક્યના પુત્રો પ્રત્યેનું અને ઈતર જનો પ્રત્યેનું પ્રશંસનીય વર્તન એજ તેનાં ઉદારપણાને પરિચય કરાવે છે. કૌશલ્યા જેવી સન્નારીઓ આ જગત પર જન્મ અને પ્રેમ–વાત્સલ્યથી પિતાની સુમધુરતાને પરાગ જગત પર વહેતે કરે એજ બોધ કૌશલ્યાના જીવનમાંથી -સૌ કોઈને મળે છે. ૭૭ કેસ. મથુરા નગરીમાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતે. તેને ધારિણી નામની રાણી હતી. તેનાથી કંસને જન્મ થશે. કંસ જ્યારે ગર્ભમાં -હ, ત્યારે તેની માતા ધારિણુને પિતાના કાળજાનું માંસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ખાવાને દેહદ થયેલ. આથી ગર્ભને અનિષ્ટકારી સમજી, કંસને જન્મ થતાંજ રણુએ તેને કાંસાની પેટીમાં ઘાલી, કંસના પિતાના નામની મુદ્રિકા તેને પહેરાવી, નદીમાં તરતો મૂકો. તરતી તરતી. તે પેટી સૌરીપુરતા એક વણિકને હાથ આવી, તેણે તેમાંથી આ બાળકને કાઢયે અને તેનું પાલન કરવા લાગ્યો. આગળ જતાં તે તેફાની થવાથી વણિકે તેને વસુદેવ રાજાને સેં. વસુદેવે તેને યુદ્ધકળા શીખવી. ત્યારપછી કંસે સિહરથ રાજાને પકડ્યો અને જીવયશા નામક રાજકન્યા પરો. પછી તેણે ઉગ્રસેન પાસેથી મથુરાનું રાજ્ય મેળવ્યું, અને પિતાને કેદમાં પૂર્યો. વસુદેવ અને કંસને મિત્રાચારી હતી. આ મિત્રાચારીના બદલામાં કંસે પોતાના કાકા દેવક રાજની દીકરી દેવકી વસુદેવને પરણાવી. આ ઉત્સવ વખતે છવયશાએ અતિમુક્ત મુનિની મશ્કરી કરેલી. તેના બદલામાં અતિમુક્ત મુનિએ તેને કહ્યું કે આ દેવકીને સાતમે ગર્ભ તમારા કુળને અને તમારા પતિને નાશ કરશે. આથી છવયશા ગભરાઈ ગઈ. આ વાત તેણે પિતાના પતિ કસને કહી. કંસે દેવકીની સુવાવડે પિતાને ત્યાં કરાવી; પરન્તુ તેને નાશ કરનાર કૃષ્ણ તે. દૈવયોગે જીવતો જ રહી ગયા. દેવકીને અવતરેલા પ્રથમના છ ગર્ભો માયા વડે સુલસાને ત્યાં મૂકાયા હતા, અને સુલતાના મૃત બાળકે દેવકીની ગોદમાં પડ્યા હતા, જેને પત્થર સાથે અફાળીને કેસ પિતાના વૈર બદલ સતિષ પામીને ફેંકી દે. સાતમા શ્રી કૃષ્ણનું સાહરણ દેવે ગોકુળમાં નંદ નામના ગોવાળની યશોદા નામક સ્ત્રીને ત્યાં કર્યું અને યશોદાને જન્મેલી પુત્રી દેવકીની ગોદમાં મુકી. દેવકીને બાળક અવતર્યાની ખબર પડતાં કંસ ત્યાં આવ્યો અને મુનિનું વચન જુઠું માની, તેણે તે પુત્રીનું નાક છેદી, દેવકીને સુપ્રત કરી. આગળ જતાં જ્યારે શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા થયા અને પોતાના માતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ પિતાને ખેાલાવ્યા, ત્યારે કાઈ બીજા એક નૈમિત્તિકને કંસે કહ્યું કે આ જગતમાં મને મારનાર હવે કાઈ છે ? ત્યારે તે નૈમિત્તિકે મુનિનું કહેલું વચન મિથ્યા ન જાય. માટે તું તારા અશ્વ અને બળદ છૂટા મુક તેને, તેમજ તારા મલ્લને જે કાઈ મારશે તે તારા વૈરી સમજવા. આથી કંસે અશ્વ અને બળદ છૂટા મુકયા, તેને શ્રી કૃષ્ણ અને બળભદ્રે માર્યાં. પરંતુ કંસના જાણવામાં આ આવ્યું નહિ. તેથી તેણે પાતાની બેન સત્યભામાના સ્વયંવરની રચના કરી. તેમાં ઘણા રાનએ આવ્યા. વસુદેવે પણ પ્રસંગ જાણી પોતાના ભાઈ સમુદ્રવિજય વગેરેને ખાલાવ્યા. શ્રી કૃષ્ણ અને બળદેવ પણ ત્યાં ગયા. તેમણે નગરમાં પ્રવેશતાંજ દરવાજા પર ઉન્મત્ત હાથીને માર્યાં, આથી કસ વધારે સાવધાન થયા. કૃષ્ણે બળભદ્ર સ્વયંવર મંડપમાં આવ્યા, ત્યાં મલ્લુ સાથે યુદ્ધ કરી માને માર્યાં. આખરે કૃષ્ણે કંસ ઉપર હુમલા કરી તેને પછાડયા અને તેના પર ચડી ત્યાં જ તેને મારી નાખ્યા. ત્યાર પછી મથુરાનું રાજ્ય રાજા ઉગ્રસેન જે કેદમાં હતા તેમને આપ્યું અને શ્રી કૃષ્ણ સત્યભામાને પરણ્યા. આખરે દુષ્ટ ક` સેવનાર કસ મૃત્યુ પામી નરકમાં ગયા. ૭૮ ખધક મુનિ. શ્રાવસ્તિ નગરી. જીતશત્રુ રાજા, તેમને ધારિણી નામે સ્ત્રી. તેમને એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ ખધકકુમાર અને પુત્રીનુ નામ પુરંદરયશા, અને ઉમ્મર લાયક થયાં. ખધકકુમાર ખૂબ ભણ્યા. તેમનામાં ધર્મના સંસ્કારા પણ ઘણા સારા. જૈન ધમમાં તેમને સપૂર્ણ શ્રદ્ધા હતી. પુરંદરયશાએ પણ જ્ઞાન સારૂં મેળવ્યું. પુત્રીની પુખ્ત ઉમ્મર થવાથી દંડક દેશમાં કુંભકાર નામની નગરીમાં દડક રાજા સાથે તેનું લગ્ન કર્યું. તે દંડક રાજાને પાલક નામના એક પ્રધાન હતા. તે અભવી અને જૈન ધર્મના દ્વેષી હતા. એકવાર તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રાવતિ નગરીમાં આવ્યા. ત્યારે બંધક કુમારે જૈન ધર્મની ઘણું પ્રશંસા કરી. આ તેનાથી ખમાયું નહિ. તેણે જૈન ધર્મની નિંદા કરવા માંડી. પણ બંધક કુમારની વિદ્વતા આગળ પાલક હારી ગયો તેથી બંધક પર તેને વેર બંધાયું. અને તે વેર વાળવાના નિશ્ચય પર આવીને પિતાને ગામ કુંભકારમાં આવ્યું. એકદા પ્રસ્તાવે શ્રી મુનિસુવ્રતસ્વામી શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ. બંધક કુમાર પણ ગયા, પ્રભુએ ધર્મબોધ આપ્યો. અંધક કુમાર પ્રતિબોધ પામ્યા અને માતા પિતાની રજા લઈ ૫૦૦ માણસો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી અને જ્ઞાન ધ્યાનમાં વિચારવા લાગ્યા. એકવાર બંધક મુનિએ પિતાની બેનને ઉપદેશ આપવા માટે પાંચસો શિષ્ય સાથે દંડક દેશમાં જવાની પ્રભુ પાસે આજ્ઞા માગી. પ્રભુ તે સર્વજ્ઞ હતા, એટલે કહ્યું કે હે બંધક મુનિ, તમે ત્યાં જશે તે તમારા પર મૃત્યુને ઉપસર્ગ આવશે. અને તે ઉપસર્ગ તમને અકલ્યાણકારી અને બીજાને કલ્યાણકારી નીવડશે. ત્યારે બંધક કહ્યું. પ્રભુ, મારા અહિતની સાથે બીજાનું હિત હોય તો હું જવા ઈચ્છું છું. પ્રભુએ કહ્યું –જેમ સુખ ઉપજે તેમ કરે. ખંધક મુનિ પિતાના ૫૦૦ શિષ્ય લઈને દંડક દેશ પ્રતિ પ્રયાણ કરવા લાગ્યા અને પ્રામાનુગ્રામ વિહાર કરતાં દંડક દેશના કુંભકાર નગરના ઉદ્યાનમાં આવી ઉતર્યા. આ વાતની પેલા પાલકને ખબર પડી. તેથી તેણે વેર લેવા માટે એક રાત્રીએ તે બગીચાની બાજુમાં માણસ દ્વારા જમીન ખોદાવીને તેમાં હથીયાર નંખાવ્યા. અને પછી રાજા પાસે જઈને વાત કરી કે બંધક કુમાર દીક્ષા લઈને આપણા ઉદ્યાનમાં આવ્યા છે, પણ તેને વિચાર આપણને મારી આપણું રાજ્ય લઈ લેવાનું છે. રાજાએ પાલકને કહ્યું કે તેની કંઈ સાબીતી છે? પાલકે ઉત્તર આપે, હા, જુઓ, તેમની સાથે પાંચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩ મુનિ વેશમાં માણસા છે, અને બગીચામાં હથીયાર દાઢવા છે, ચાલે હું તમને બતાવું. રાજાને પાલકના આ કપટની ખબર ન હતી. રાજા ત્યાં ગયા અને પાલકે હથીયાર બતાવ્યાં. તેથી રાજા ક્રોધે ભરાયા અને ક્ાવે તે શિક્ષા કરવાનું પાલક પ્રધાનને જણાવી દીધું. પ્રધાને બગીચામાં એક ઘાણી ઉભી કરાવી અને ખધક આદિ પાંચમા શિષ્યાને જણાવી દીધું કે રાજાના તમે ગુન્હેગાર છે, તેથી આ ધાણીમાં તમને બધાને પીલીને મારી નાખવાના છે, માટે બધા મરવા માટે તૈયાર થઈ જાવ. આ સાંભળી ખધક આદિ અણુગારા વિચારમાં પડી ગયા; ખધકે જાણ્યું કે પ્રભુએ કહેલા આ મરણાંતિક ઉપસગ` આવ્યા. કમ કાઈ ને છોડવાનું નથી. તેથી તેમણે પાંચસે શિષ્યાને ધર્મખાધ આપીને મરવા માટે તૈયાર થઈ જવાનુ કહ્યું. સઘળા શિષ્યા તૈયાર થયા. પાલકે એક પછી એક ૪૯૯ મુનિએને ધાણીમાં પીલ્યા. મુનિએ આત્મભાવના ભાવતાં કૈવલ્યજ્ઞાન પામી મેાક્ષમાં ગયા. હવે પાછળ ખંધક મુનિ અને તેમના ન્હાના પ્રિય શિષ્ય બાકી રહ્યા. ખધક મુનિને ઘણું લાગી આવ્યું, તેથી તેમણે પાલકને કહ્યું, કે મ્હને આ શિષ્ય ઉપર ઘણા પ્રેમ છે, માટે પહેલાં મને ધાણીમાં પીલી નાખ, અને પછી આ શિષ્યને પીલજે, ત્યારે પાલકે કહ્યું. તમને દુ:ખ આપવા માટેજ મેં આ બધું કર્યું છે, અને જેમ તમને વધારે દુ:ખ ઉપજે, તેમ કરવાના મારા ઈરાદો છે, માટે મારે પ્રથમ તે શિષ્યને જ પીલવાના છે. એમ કહી શિષ્યને પાલકે ધાણીમાં ધાલી પીલી નાખ્યા. તે શિષ્ય પણ શુભ ધ્યાનના યેાગથી કૈવલ્યજ્ઞાન પામી મેાક્ષમાં ગયા. પછી ધક મુનિને વારે। આવ્યેા. પાંચસે શિષ્યાના ભયંકર રીતે જાન જવાથી ખંધક મુનિને ઘણા ક્રોધ ચડયો. તે ખોલ્યા કે જો મારા તપ સયમનુ કળ હોય તે હું આવતા ભવમાં આ દંડક દેશને બાળનારા થાઉં. આવું નિયાણું કરી ખધક મુનેિ ધાણીમાં પીલાયા અને મૃત્યુ પામીને અગ્નિકુમાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ નામે દેવ થયા. નિયાણા મુજબ અગ્નિકુમાર દેવ દંડક દેશ બાળી મૂકો અને ત્યારથી દંડકારણ્ય હાલ કહેવાય છે. ૭૯ ખેધક સન્યાસી તેઓ શ્રાવતી નગરીમાં ગઈ નામના પરિવ્રાજકના શિષ્ય હતા. ચાર વેદાદિ છે શાસ્ત્રમાં પારંગત હતા. એકવાર પ્રભુ મહાવીરના પીંગળ નામના સાધુ સાથે તેમને મેળાપ થયે, તે વખતે પીંગળ મુનિએ અંધકને પૂછયું કે આ લેક અનંત છે કે અંત સહિત છે? જીવ અંત સહિત કે અંત રહિત છે? સિદ્ધશિલા અંત સહિત છે કે રહિત છે? સિદ્ધના છ અંત સહિત છે કે રહિત છે ? અને કેવા મરણથી છવ સંસાર વધારે તથા કેવા મરણથી છવ સંસાર ઘટાડે ? આ દશ પ્રશ્નો પૂછયા. તેને જવાબ બંધક પરિવ્રાજક આપી શકયા નહિ, આથી તેમની મુંઝવણ વધી. એવામાં શ્રાવસ્તી નગરીના લો બોલવા લાગ્યા કે ભગવાન મહાવીર અહિંથી થોડેક દૂર કર્યાગેલા નગરીમાં પધાર્યા છે. આ વાત સાંભળી બંધક પ્રભુ મહાવીરના દર્શને જવા ચાલી નીકળ્યા; એ અરસામાં ભગવાન મહાવીર દેવે ગૌતમને કહ્યું કે તમારે પૂર્વજોહી બંધક પરિવ્રાજક અહિંયા આવે છે. આથી શ્રી ગૌતમે પ્રશ્ન કર્યો–પ્રભુ, તે અહિં ક્યારે આવશે અને આપની પાસે તે સાધુપણું અંગીકાર કરશે કે કેમ? જવાબમાં ભગવતે કહ્યું – શ્રાવસ્તી નગરીને ઘણે ભાગ તે વટાવી ચૂકી છે અને તે મારી પાસે પ્રવર્જિત થશે. આ સાંભળી શ્રી ગૌતમ તે અંધકને સત્કાર કરવા સામા જવા નીકળ્યા, ત્યાં સમવસરણ નજીક ખંધકને મેળાપ થો. શ્રી ગૌતમે અંધકને પૂછયું હશે “લોક અનંત છે કે અંત સહિત છે” વગેરે પ્રશ્નોનું નિરાકરણ કરવા આવ્યા છો? ખધકે કહ્યું –હા, હમે કેમ જાણ્યું? ગૌતમે કહ્યું –મારા ભચાર્ય, ધર્મગુરૂ શ્રી મહાવીર દેવ પાસેથી મેં જાણ્યું. અંધકે કહ્યું ત્યારે ચાલે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ આપણે શ્રી મહાવીર દેવ પાસે જઈએ. બંને જણ પ્રભુ મહાવીર પાસે આવ્યા. ખધકે પ્રભુને વિનયપૂર્વક વંદને નમસ્કાર કર્યો અને તેમની સન્મુખ બે હાથ જોડી ઉભા રહ્યા. તરતજ પ્રભુએ કહ્યું – હે આર્ય ! પીંગળ નામના સાધુએ તમને જે દશ પ્રશ્નો પૂછયા છે તેના ઉત્તર આ પ્રમાણે છે. એમ કહી પ્રભુએ તે દશે પ્રશ્નોના વિસ્તાર પૂર્વક જવાબ આપ્યા. તે સાંભળી બંધક સન્યાસી સંતોષ પામ્યા. ત્યાર પછી પિતાને વીતરાગ ધર્મ સંભળાવવાની ખંધકે પ્રભુને વિનંતિ કરી એટલે પ્રભુએ તેમને પંચમહાવત રૂપ સાધુ ધર્મ સંભળાવ્યું. આથી અંધકને જૈનધમની પ્રવર્તી લેવાની અભિલાષા કંઈ તરતજ તેમણે પિતાને પરિવ્રાજક વૈશ દૂર કર્યો અને પંચમુષ્ઠિ લોચ કરી પ્રભુ સમીપ ઉભા રહી પોતાને જૈન મતની દીક્ષા આપવાની પ્રભુને વિનંતિ કરી, એટલે ભગવાને તેમને દીક્ષા આપી. તે પછી ખધક મુનિએ સામાયકાદિ ૧૧ અંગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ભિક્ષની આકરી બાર પ્રતિમાઓ આદરી અને ગુણસંવત્સર નામક મહાતપ કરી શરીરને શોસવી નાખ્યું. શરીર એકજ દુર્બળ થઈ જતાં, તેમણે પ્રભુની રજા લઈ રાજગૃહી પાસેના વિપુલગિરી પર્વત પર આવી સંથાર કર્યો. એક માસના સંથારાને અંતે, એકંદર ૧૨ વર્ષને સંયમ પાળી તેઓ કાળધર્મ પામ્યા અને બારમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મેક્ષમાં જશે. ૮૦ ગર્ગાચાર્ય. જૈને સંતપુરુષોમાં પૂર્વકાળે ગર્ગ નામના મહા વિદ્વાન આચાર્ય વિચરતા હતા. તેમને ઘણા શિષ્ય થયા હતા, પરંતુ પૂર્વના કર્મ સંગે બંધાયે શિષ્ય અવિનિત અને ગુરૂને અસમાધિ ઉપજાવે તેવા હતા. આથી ગુરૂ તે સર્વ શિષ્યને ત્યાગ કરીને એકલવિહારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ થયા, અને પ્રભુની આજ્ઞા પ્રમાણે સમાધિપૂર્વક વિચરવા લાગ્યા. સુકોમળ, વિનિત, નિરભિમાની, સમતાવાન, ચારિત્રવાન એવા અનેક ગુણોથી અલંકૃત તે મુનિ તપ અને ચારિત્રને દીપાવતા ક્ષેપક શ્રેણિમાં પ્રવેશી કૈવલ્યજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા. ૮૧ ગજસુકુમાર, સાક્ષાત દેવલોક સમી દ્વારિકા નામની નગરી હતી. એકદા શ્રી અરિષ્ટનેમિ ભગવાન ગ્રામાનુગ્રામ વિહાર કરતા ત્યાં પધાર્યા. તેમની સાથેના સાધુ સમુદાયમાં છ સાધુઓ બીજા પણ હતા. જેઓ એક ઉદરથી જન્મેલાં સગા ભાઈઓ હતા. તે છએ રૂપ, રંગ, ઉંમરમાં એકજ સરીખા સુશોભિત અને સુકોમળ હતા. તેઓ દીક્ષા લઈને તરતજ છઠછઠની તપશ્ચર્યા કરી વિચરતા હતા. એકવાર છઠના પારણાને દિવસે પ્રભુની આજ્ઞા લઈ તેઓ છ જણ બબ્બે જણની જુદી જુદી ત્રણ ટુકડીઓ કરી દ્વારિકા નગરીમાં ભિક્ષાર્થે નીકળ્યા. તેમાં પ્રથમ બે સાધુઓની જોડીએ વસુદેવ રાજાની દેવકી રાષ્ટ્રના મહેલમાં ગૌચરી અર્થે પ્રવેશ કર્યો. દેવકીજી આ બે મુનિવરેને જોઈ આનંદ પામી અને નમસ્કાર કરીને તેમને ભજનગૃહમાંથી લાડુ લાવીને વહેરાવ્યા. આ મુનિઓ ગયા બાદ બીજી જેડી ફરતી ફરતી દેવકીજીને ત્યાં આવી પહોંચી. દેવકીજીએ માન્યું કે આ જોડી ફરીવાર અહીંઆ કેમ આવી ? છતાં કંઈપણ પૂછયા વગર તેમને પણ લાડુ વહેરાવ્યા. બીજી એડી પણ ત્યાંથી ચાલી ગઈ. ત્યારબાદ ત્રીજા બે સાધુની જોડી પણ ભિક્ષાર્થે ફરતી ફરતી દેવકીજીને ત્યાં જ આવી. દેવકીજીએ વંદન કર્યું અને આહારપાણે વહોરાવી પૂછ્યું: અહે, મહાત્મન, શ્રીકૃષ્ણ વાસુદેવની આ વિશાળ દ્વારિકા નગરીમાં આપને આહારની પ્રાપ્તિ શું ન થઈ, કે જેથી એક જ ઘરમાં ત્રણ ત્રણ વખત આપને આવવું પડયું ? ઉક્ત મુનિવરે દેવકીનું કથન સમજી ગયા અને કહ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ હે દેવાનુપ્રિય! આ નગરીમાં અમને આહારપાણ ન મળે એવું કંઈ નથી. વળી અમે તે આ પહેલી જ વાર અહિં આવ્યા છીએ. અમારા પહેલા આવેલા સાધુઓ અમે નહિ પણ બીજા જ. તે સાંભળી આશ્ચર્ય પામી દેવકીજી બોલ્યા –મહારાજ, ત્યારે આપ બધા એકજ સરીખા લાગે છે તે આપ કોણ છો તે કૃપા કરી કહેશો? સાધુઓ બોલ્યા –અમે ભદ્દીલપુર નગરના રહેવાસી, નાગ ગાથાપતિ અને સુલસા દેવીને છ પુત્રો, એક જ ઉદરથી ઉત્પન્ન થયા છીએ, અને દીક્ષા લઈને છઠછઠના પારણા કરીએ છીએ. આજે પારણાને દિવસ હોવાથી અમે છ સાધુઓની જુદી જુદી ત્રણ જોડી કરીને ભિક્ષાર્થે નીકળ્યા છીએ. એટલું કહ્યા બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. દેવકીજી વિચારમાં પડ્યા કે અતિમુક્ત સાધુએ મહને કહેલું કે તમે નળકુબેર સરીખા સુસ્વરૂપવાન આઠ પુત્રને જન્મ આપશે અને તેના પુત્રો આ ભરતક્ષેત્રમાં કોઈ માતા જન્મશે નહિં. તે શું તે મહાત્માનું વચન મિથ્યા ગયું? કેમકે મને લાગે છે કે મ્હારા કૃષ્ણ વાસુદેવ જેવા પુત્ર જન્માવનાર બીજી માતા હજુ ભરતક્ષેત્રમાં છે. માટે હું શ્રી નેમનાથ ભગવાનને પૂછી આ શંકાનું સમાધાન કર્યું. એમ ધારી દેવકીજી રથમાં બેસી પ્રભુ પાસે આવ્યા અને વંદન કર્યું. તરતજ પ્રભુએ કહ્યું, હે દેવકીજી, હમને સંદેહ થયો હતો કે અતિમુક્તમુનિનું વચન મિથ્યા ગયું? દેવકીજીએ કહ્યું, સત્ય વાત છે ભગવાન ! ભગવાને કહ્યું –ભદીલપુર નગરમાં નાગ નામે ગાથા પતિને સુલસા નામે સ્ત્રી હતી. સુલતાને હાનપણમાં એક નિમિત્તિયાએ કહ્યું હતું કે હવે મરેલાં બાળકે અવતરશે. ત્યારથી તુલસા હરિણગમેલી દેવની આરાધના કરવા લાગી. દેવ પ્રસન્ન થયા. દેવકીજી, તમે અને સુલસા બંને એક જ સાથે ગર્ભ ધારણ કરતાં. તે વખતે સુલતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ભરેલાં બાળક જન્મતી, અને હમે જીવતા બાળકોને જન્મ આપતા. હરીણગમેથી દેવ તમારાં બાળકોને ઉપાડી સુલતાના ગર્ભમાં મૂકો. અને તેનાં મૃત બાળકે હમારા ગર્ભમાં સાહરણ કરીને મૂકતે. અને એવી રીતે તમે મૃત બાળકોને જન્મ આપતાં. હે દેવકીજી! આ છએ સાધુ હમારાં પુત્ર છે અને અતિમુક્તમુનિનું વચન મિથ્યા નથી ગયું. આ સાંભળી દેવકીજીના આનંદનો પાર ન રહ્યો. તત્કાળ દેવકીજી, ત્યાંથી ઉઠી પ્રભુને વંદન કરી તે છ સાધુ પુત્રને વંદના કરવા આવી. છ પુત્રોના વાત્સલ્ય પ્રેમથી દેવકીજીના સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટી અને પોતે ઘણાજ હર્ષથી પ્રફુલ્લિત બની, ત્યાંથી પ્રભુને વંદન કરી સ્વસ્થાનકે ગઈ. રાજમહેલ તેને સ્મશાનવત જણાયો. તેને પુત્રો માટે બહુ જ લાગી આવ્યું. તે મન સાથે બોલવા લાગી. અહે, ધિક્કાર છે મને, સાત સાત પુત્રો છતાં હું બાળ-પાલનને લાભ મેળવી શકી નહિ, છ પુત્રએ તે દીક્ષા લીધી, અને કૃષ્ણ પણ મહને છ મહીને વંદન કરવા આવે છે. ધન્ય છે એ માતાને, જે પોતાના બાળકોને રમાડે છે, સ્તનપાન કરાવે છે, ગોદમાં લે છે, હસાવે છે, હું તે હતભાગિની અને પાપી છું. એમ વિચારતી તે આર્તધ્યાન કરવા લાગી. તેવામાં શ્રીકૃષ્ણ આવી પહોંચ્યા. માતાને ચિંતાનું કારણ પૂછયું. દેવકીજીએ પુત્ર ઈચ્છા બતાવીને કારણ જણાવ્યું. ત્યાંથી શ્રીકૃષ્ણ અઠમ કરી દેવનું આરાધન કર્યું. આથી દેવ આવ્યા. શ્રી કૃષ્ણ પિતાને એક ભાઈની માગણી કરી. દેવે જણાવ્યું કે દેવકીજીને પુત્ર થશે; પણ યુવાન થતા તે દીક્ષા લેશે. કૃષ્ણ કહ્યું. ફિકર નહિ. “ તથાસ્તુ' કહી દેવ ગો. શ્રીકૃષ્ણ માતા પાસે આવી આવ્યાસન આપ્યું. દેવકીજીને ગર્ભ રહ્યો, નવ મહિને પુત્રને પ્રસવ થશે. દેવકીજીના આનંદનો પાર રહ્યો નહિ. પુત્ર રૂપરૂપને અવતાર, નામ પાયું ગજસુકુમાર. કુમાર દિવસે ન વધે એટલે રાત્રે વધે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ રાત્રે ન વધે એટલો દિવસે વધે. દેવકીજીએ બાળસ્નેહના મીઠાં કોડ પૂરા કર્યા. બાલ્યાવસ્થા વીતાવી કુમારે યૌવનાવસ્થામાં પ્રવેશ કર્યો. દ્વારિકા નગરીમાં સોમિલ નામે બ્રાહ્મણ હતો, તેને સમા નામે એક પુત્રી હતી. તે રૂપરૂપને ભંડાર હતી. શ્રીકૃષ્ણ એકદા તેને જોઈ ગજસુકુમાર સાથે લગ્ન કરવા ઈછયું. સામાને લઈ રાજમહેલમાં સ્થાપી અને લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. તેવામાં અરિષ્ઠનેમિ ભગવાન પધાર્યા. શ્રીકૃષ્ણ તથા ગજસુકુમાર વંદન કરવા ગયા. પ્રભુએ ધર્મબોધ આપ્યો. ગજસુકુમાર વૈરાગ્ય પામ્યા. ઘેર આવી દીક્ષાનો રજા માગી. માતા તથા શ્રીકૃષ્ણ દીક્ષા નહિ લેવા ઘણું સમજાવ્યા. પણ જેનું હૃદય વૈરાગ્યરસથી તરબોળ બની ગયું હોય તેને શું ? દેવકીજીએ સભા સાથે લગ્ન કરવાનું કહ્યું, પણ જેના હૃદયમાં વિકારમાત્રને સ્થાન ન હોય તેને શું ? આખરે રજા મળી. ગજસુકુમારે માતા, પિતા, ભાઈ, સગાં, સ્ત્રી, રાજવૈભવ, એ તમામને ત્યાગ કરી પ્રભુ પાસે દીક્ષા લીધી. પિતાના કર્મને જલ્દીથી બાળી, ભસ્મ કરી, જન્મ, જરા, મૃત્યુના ભયંકર દુખેથી જેમને બચવું છે તે શું શું નથી કરતા? ગજસુકુમાર પ્રભુની આજ્ઞા લઈ તેજ રાત્રીએ સ્મશાનમાં ગયા, અને બારમી ભિક્ષુક પ્રતિમા ધારણ કરીને કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર થઈને રહ્યા અને ઉત્તમ ભાવના ભાવવા લાગ્યા. ગજસુકુમારની દીક્ષાની વાત પેલા સોમિલ બ્રાહ્મણે જાણી, તેથી તેને ઘણોજ ક્રોધ ચડ્યો. પોતાની પુત્રીને રખડતી મૂકી તે માટે તેને ઘણું જ લાગી આવ્યું અને વૈર–ભાવના તેનામાં જાગૃત થઈ સોમિલ બ્રાહ્મણ લગ્નની તૈયારી કરવા માટે દીક્ષા સમય પહેલાં બહાર ગયેલ, અને છેક મોડી રાત્રે તે સ્મશાન આગળ થઈને ઘેર જતો હતો; તેવામાં ત્યાં ગજસુકુમારને ધ્યાનસ્થ જોયા. જોતાંજ તે ક્રોધિત બને; અને કેઈ પણ રીતે તેણે વેર લેવાનું ઈછયું, સોમિલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તરફ નજર કરી, પણ સર્વત્ર શૂન્યકાર. મોડી રાત્રીએ સ્મશાનમાં કોણ હોય? તે આનંદ પામે. તરતજ આસપાસથી લાકડા વીણ લાવી અગ્નિ સળગાવ્યા. નજીકના એક તળાવ પાસે જઈ પલળેલી ભાટી લાવ્યું અને તે માટીથી ગજસુકુમારનાં માથા પર ગોળ ફરતી પાળ બાંધી. ત્યારપછી તેણે સળગેલાં લાકડામાંથી ધગધગતા અંગારા લાવી તે પાળની વચ્ચે મૂક્યાં. આ ભયંકર કામ કરી સોમિલ ત્યાંથી ભયભિત બની નાસી ગયો, અને ઘેર પહોંચી ગયો. જેમ જેમ અંગારા બળતા જાય છે, તેમ તેમ વધુને વધુ વેદના ગજસુકુમારને થતી જાય છે. માથામાં મોટા મેટા ખાડાઓ પડતા જાય છે, તેમ તેમ ઉગ્ર વેદના મુનિને થતી જાય છે. પણ મુનિને ક્યાં હાલવું ચાલવું છે? તે તો અદ્ભુત ક્ષમાની મૂર્તિ! માથાની ખોપરી તુટતી જાય છે, અને તડતડ અવાજ સંભળાય છે, તેમ તેમ ગજસુકુમાર પિતાના સોમિલ સસરાને ધન્યવાદ આપતા જાય છે, અને શુકલ ધ્યાનની અપૂર્વ ભાવના ભાવતા જાય છે; આમ અપૂર્વ ક્ષમાની અદ્દભુત જ્યોતિથી ગજસુકુમારના કર્મ બળીને ખાક થઈ ગયા અને અપૂર્વ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત થયું. દેવોએ તે જાણુને ત્યાં પુષ્પની વૃષ્ટિ કરી, દિવ્યગાનનો નાદ કર્યો. પ્રાતઃકાળ થયું. સૂર્યનારાયણે તે પિતાના અવિચળ નિયમ મુજબ સોનેરી કિરણો જગતપર પ્રસારી દીધાં. શ્રીકૃષ્ણ મહારાજા ચતુરંગી સેના સાથે પ્રભુને વંદન કરવા નીકળ્યા. રસ્તામાં એક વૃદ્ધ માણસને જોયો. જે એક ચણાતાં મકાનમાં એક પછી એક ઈંટ લઈ જતો અને થાકથી નિરાશાના ઉદ્દગારો કાઢતો. આ વૃદ્ધ ડોસાને જોઈ શ્રીકૃષ્ણને દયા આવી. તેથી હાથીના હોદ્દા ઉપસ્થી ઉતરી શ્રીકૃષ્ણ એક ઈટ ઉપાડીને મકાનમાં મૂકી. તરત જ આખી સેનાએ એકેક ઈટ ઉપાડી મકાનમાં મૂકી, અને ડોસાનું કામ પૂરું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ કર્યું. તેણે શ્રીકૃષ્ણના ઉપકાર માન્યા. ત્યાંથી શ્રીકૃષ્ણ પ્રભુ પાસે પહોંચ્યા અને વંદન કર્યું. ત્યાં પેાતાના ભાઈ ગજસુકુમારને શ્રીકૃષ્ણે જોયા નહિ, તેથી કયાં છે તે જાણવા પ્રભુને પૂછ્યું. પ્રભુએ કહ્યું: હે કૃષ્ણ, ગજસુકુમારે પોતાનું કામ સિદ્ધ કર્યું. શ્રી કૃષ્ણે પૂછ્યુંઃ— કેવી રીતે ભગવાન ? પ્રભુએ કહ્યું:—ગજસુકુમારને જલ્દી મેક્ષ મેળવવાની ઈચ્છા હતી, તેથી તે બારમી સાધુ પ્રતિમા ગ્રહણ કરી, મ્હારી રજા લઈ સ્મશાનમાં ગયા. ત્યાં એક પુરૂષે તેમને સહાય કરી. પરિણામે તેમનું કાર્ય સિદ્ધ થયું. જેવી રીતે પેલા વૃદ્ધની ઈંટા ઉપાડી તમે તેનું કામ પૂરૂં કર્યું તેવી રીતે. શ્રીકૃષ્ણનાં નેત્રા લાલ થયાં, હેમને ક્રોધ ચડયો. ભગવાને ક્રોધ ન કરવા સમજાવ્યું. શ્રીકૃષ્ણે કહ્યું, ભગવાન. ત્યારે હું તે પુરૂષને કેમ એળખી શકું ? પ્રભુએ કહ્યું. હમને તે પુરૂષ રસ્તામાં મળશે, અને તમને દેખીને તે ભય પામી મૂર્છાગત બની ત્યાં જ મરણુ પામશે. શ્રીકૃષ્ણે પ્રભુને નમસ્કાર કરી ત્યાંથી ઉઠી સ્વસ્થાનકે જવા ચાલ્યા. સામિલને પણ વિચાર થયા કે શ્રીકૃષ્ણુ, ભગવાનને વાત પૂછશે અને ભગવાન સઘળી હકીકત તેમને કહેશે. તેથી તે ભયભીત બની ઘેરથી નીકળી ગયા. ત્યાં રસ્તામાં જ શ્રીકૃષ્ણના ભેટા થયા. સામિલ ગભરાયા અને ત્રાસ પામી એકદમ ત્યાં મૂતિ થઈ જમીન પર પડયો અને મરણને શરણ થયા. શ્રી કૃષ્ણે તેને એળખ્યા. ગુસ્સાના આવેશમાં તેમણે તેના મૃત શરીરના ટુકડેટુકડા કરી નાખ્યા અને ચંડાળા પાસે તે ફૂંકાવી દીધા,તથા તે જગ્યાએ પાણીનું સિ ંચન કરાવી શ્રીકૃષ્ણ સ્વસ્થાનકે ગયા. શ્રી ગજસુકુમારને દેહ વિલય પામ્યા પણ તેમના અમર આત્મા અમરધામ (મેાક્ષ)માં પહોંચી ગયા. ધન્ય છે ગજસુકુમાર સમા મહા ક્ષમાસાગર સાધુને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૮૨. ગભાળી મુનિ ગભાળી નામના એક મહા સમ આચાય હતા. એકવાર તે પાંચાલ દેશના કપિલપુર નગરના કેસરી નામના ઉદ્યાનમાં ધ્યાન ધરીને બેઠા છે, તેવામાં તેજ વનપ્રદેશમાં સંયતિ નામના રાજા શિકાર અર્થે આવી ચડયો. રાજાએ એક મૃગને બાણ મારી વીંધી નાખ્યું, પાસે જ મુનિ ધ્યાનસ્થ બેટા હતા. તરફડીયા ખાતું તે મૃગ મુનિના ખેાળામાં જઈ પડ્યું. સતિ રાજાની દૃષ્ટિ મુનિ પર પડતાં તે ગભરાયા અને સ્વગત વિચારવા લાગ્યાઃ–અહા ! હું કેવા પાપી કે આ મહાત્માના મૃગને મેં માર્યું ! આ મૃગ મુનિનું જ હોવું જોઇએ અને જો મુનિ મારા પર કોપાયમાન થશે તે મારી દુર્દશા કરશે, માટે મારે મુનિની ક્ષમા માગવી જોઇએ. એવા વિચાર કરી ભયથી કંપતા સંયતિ રાજા મુનિ પાસે આવ્યા અને વિવેકપૂર્વક એ હાથ જોડી કહેવા લાગ્યાઃ–મહાત્મન ! મારા અપરાધ ક્ષમા કરા, મ્હને ન્હાતી ખબર કે આ મૃગ આપનું હશે. સમયના જાણુ અને જેણે પાતાના કષાયેા ઉપશમાવ્યા છે એવા તે ગર્દભાળી મુનિએ ધ્યાન પારીને કહ્યું:–રાજન, ગભરાએ નિહ. હમને અભય છે, અને હમે પણ મ્હારી જેમ અભયદાનના દાતાર થા. દરેક પ્રાણીને સુખ વહાલું છે અને દુ:ખ અળખામણું છે. જેમ હમને હમારા પ્રાણ વહાલા છે, તેવા જ દરેક જીવને પોતાના પ્રાણ વહાલા છે, માટે પોતાના આત્મા સમાન દરેક જીવને ગણવા; કોઈ જીવને મનથી વચનથી કે શરીરથી હાનિ પહોંચાડવી એ મહા અનુ કારણ છે. આ રીતે અહિંસા ધર્મનુ સ્થૂલ અને સૂક્ષ્મ એવું તે અદ્ભુત સ્વરૂપ મુનિએ સમજાવ્યું કે સંયતિ રાજા વૈરાગ્ય પામ્યા અને મુનિ પાસે ચારિત્ર લઈ ચાલી નીકળ્યાઃ મુનિ પણ ચારિત્ર ધર્મોનું ઉત્કૃષ્ટ પાલન કરી મેાક્ષમાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ૮૩ ગાશાળા ( ગૈાશાલક ) રાજગૃહી નગરીની સમીપમાં શ્રવણ નામનું એક ગામ હતું. ત્યાં મ'ખલી નામે ચિત્રકાર હતા. સાધારણ ચિત્રકામ કરે, દેશ પરદેશ કરે અને જેમ તેમ કરી પેાતાની આવકા ચલાવે. એકવાર મખલી તથા તેની સ્ત્રી સુભદ્રા પર્યટન કરવા નીકળ્યાં. સુભદ્રા ગર્ભવતી હતી, ગ કાળ સમીપ આવી રહેલા જોઈ એક ગામમાં ગામઠ્ઠલ નામના ધનાઢચ બ્રાહ્મણને ત્યાં ઉતારા કર્યાં. બ્રાહ્મણે તેને પોતાની ગાશાળાના એક વિભાગમાં ઉતારે। આપ્યા. સુભદ્રાએ અહીંયાં એક પુત્રને જન્મ આપ્યા. તેનુ નામ ગેાશાળા. બાલ્યાવસ્થા વીતાવી ગોશાળા જ્યારે યુવાવસ્થાને પામ્યા ત્યારે તે હાથમાં એક ચિતરેલું પાટીયું લઈને ભિક્ષા અર્થે દેશ પરદેશ ફરવા લાગ્યા. એકદા પ્રભુ મહાવીર દીક્ષા લઇને પહેલું ચાતુર્માસ અસ્તિ ગ્રામમાં કરીને, ખીજું ચાતુર્માસ રાજગૃહી નગરમાં એક વણકરની શાળામાં રહ્યા હતા, તે વખતે આ ગોશાળા કરતા કરતા ત્યાં આવ્યા અને પેાતાના સામાન–વસ્ત્ર વગેરે તેજ શાળાના એક વિભાગમાં મુકી ત્યાં નિવાસ કર્યાં. પ્રભુએ માસખમણુનુ પહેલું પારણું વિજય શેઠને ત્યાં વહારીને કર્યું. સુપાત્ર દાન દેવાથો રત્ન, ધન, પુષ્પ વગેરે પાંચ દ્રવ્યની વિજયશેઠને ત્યાં દિવ્ય દૃષ્ટિથઈ. ગામમાં ખબર પડવાથી સૌ કાઈ વિજય શેઠને ધન્યવાદ દેવા લાગ્યા. ગાશાળે પણ આ વાત જાણી. તેણે વિચાર્યું કે જો હું પ્રભુના શિષ્ય થાઉં, તે। મને બહુજ લાભ થાય. તેથી તે મહાવીર પાસે આવ્યા અને કહ્યું:− હે પ્રભુ, હું તમારા શિષ્ય થવા માગું છું, પ્રભુએ આદર ન આપ્યો. કેટલાક વખત બાદ ક્રીથી તેણે પ્રભુને એજ વાત કરી. પ્રભુએ હા કહી. એટલે ગોશાળા તેમના શિષ્ય બન્યા. ગાશાળા સાધુ છતાં દરેક વાતમાં અવળેા જ હતા. પ્રભુની પ્રશંસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જ્યાં ત્યાં થતી તેનાથી સહન ન થાય, છતાં પ્રતાને અનુભવ લેવો છે તેથી તે પ્રભુ સાથે વિચરતો. એકવાર પ્રભુ તથા ગોશાળો કૂર્મ ગામ તરફ જતા હતા. રસ્તામાં એક ખેતરમાં એક તલનું ઝાડ હતું. તે ગોશાળે જોયું અને પ્રભુને પૂછયું. હે પ્રભુ, આ તલનું ઝાડ ઉગશે કે નહિ, અને તેના આ સાત પુષ્પના જીવો મરોને ક્યાં જશે? પ્રભુએ કહ્યું–આ તલનું ઝાડ ઉગશે અને તેના જીવો મરીને તેની ફળીમાં સાત તલ રૂપે ઉપજશે. આ વાત ગોશાળાને રૂચી નહી. તેથી તરતજ તે ઝાડ તેણે મૂળમાંથી ઉખેડી નાખ્યું. અને ભગવાનની વાત ખોટી ઠરાવવા પ્રયત્ન કર્યો. ત્યાંથી પ્રભુ વગેરે વિહાર કરી ગયા. વર્ષાઋતુનો સમય હતો. કેટલાક દિવસો બાદ વૃષ્ટિ થવાથી તે ફેંકી દીધેલું ઝાડ ફરીથી ત્યાં જ ઉગ્યું અને તેના છે પણ તેમાં જ ઉત્પન્ન થયાં. બીજી વખત જ્યારે ગોશાળે એ ઝાડ જુએ છે ત્યારે પ્રભુ એજ ઝાડ હવાને જવાબ આપે છે. ત્યારે ગોશાળો ઠંડો પડી જાય છે. કૂર્મગ્રામની બહાર વસ્યાયન નામને એક તપસ્વી છઠછડના તપ કરી, સૂર્યસામે આતાપના લઈ રહ્યો છે, તેના માથામાંથી જુએ નીચે ખરે છે, તપસ્વી જીવદયાને ખાતર તે જુઓ ઉપાડી ફરી પિતાના માથામાં નાખે છે. પ્રભુ મહાવીર તથા ગોશાળા આ રસ્તે નીકળ્યાં, ગોશાળા ઉક્ત દશ્ય જોઈને તપસ્વીની નિંદા કરવા લાગે, વેશ્યાયનને ક્રોધ ચડ્યો. તેથી તેણે ગોશાળા પર તેજી લેમ્યા ફેંકી. ગોશાળ દાઝવા લાગ્યો, પ્રભુને દયા આવી, તેથી તેમણે શીતલેસ્યા ફેંકી, ગોશાળાને બચાવ્યા. પ્રભુનો પ્રભાવ દેખી તાપસે વંદન કર્યું. ગોશાળાને લાગ્યું કે તેજુવેશ્યા શીખવી જરૂરી છે. તેથી પ્રભુને તેજુલેસ્યા કેમ પ્રાપ્ત થાય તે વિષે પૂછયું. પ્રભુએ કહ્યું કે છે માસ સુધી છઠછઠની તપશ્ચર્યા કરવી અને સૂર્ય સામે આતાપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૫ લેવી. પારણાના સ્વિસે મુઠી અડદના બાકળાને આહાર કર. ગોશાળે છે તે મુજબ કર્યું તેથી તેને તેજુલેસ્યા પ્રાપ્ત થઈ તેજુલેમ્યાન તે દુ ગ કરવા લાગ્યા. એકવાર પ્રભુને તેણે પૂછયું, ભગવાન ! આજે હું શેનો આહાર કરીશ? ભગવાને કહ્યું, માંસને ! પ્રભુનું વચન મિથ્યા કરવાને ગોશાળે એક ધનવાન શ્રાવકને ત્યાં ગયો. તેની સ્ત્રીને બાળક જીવતું ન હતું, તેથી કોઈએ તેને કહેલું કે માંસની ખીર બનાવીને કોઈ સાધુને વહોરાવે તે તારા પુત્રો જીવતા રહે. તેથી તે શેઠની સ્ત્રીએ તેજ દહાડે માંસની ખીર બનાવેલી. ગશાળાનું આગમન થતાં તે ખીર તેણે વહોરાવી. ગણાળો તે હસ્ત સંપટમાં લઈ ત્યાંજ ખાઈ ગયો. તે પછી તેણે પ્રભુ પાસે આવીને કહ્યું, ભગવાન, મેં તો ખીરનો આહાર કર્યો. ભગવાને કહ્યું, ખીરને નહિં, પણ માંસનો! ગશાળ ઉલ્ટી કરી તે મહેિથી માંસના કકડા નીકળ્યા. આથી ગોશાળો પેલા શેઠને ત્યાં ગયો. શેઠની સ્ત્રીએ સાધુના શાપના ભયથી મકાનનું બારણું બદલી નાખેલું. ગોશાળે ત્યાં ઘણી તપાસ કરી. પણ ઘરનો પત્તો લાગ્યો નહિ. તેથી તે વધારે ક્રોધાયમાન બન્યો અને તેજુલેસ્યા મૂકીને તેણે આખો મહેલ્લો બાળી નાખે. ગશાળાના આ દુષ્કૃત્યથી સર્વાનુભૂતિ અણગારને ખૂબ લાગી આવ્યું. તેથી તેમણે ગોશાળાને ઠપકો આપ્યો. ગોશાળાને ક્રોધ ચડયો અને અણગારને પણ તેજુલેસ્યાથી બાળ્યા. એકવાર પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય ગૌશાળાને મળ્યા. વાદવિવાદ થયો. ગોશાળે તેમના પર તેજુલેશ્યા છોડી; પણ તેમને તે સ્પર્શી શકી નહી. ગોશાળો ઠંડો થઈ ગયો. તેણે પ્રભુને પૂછ્યું, પ્રભુએ કહ્યું કે તેમનું તપોબળ ભારે છે. હારી તેજીસ્થાને તું દુરુપયોગ કરે છે માટે તે ટકી શકશે નહી. ગોશાળાને આથી પ્રભુ પર રીસ ચડી. તેણે પ્રભુને કહ્યું કે તું છ માસમાં મરી જઈશ. પ્રભુએ જવાબ આપ્યો. હે ગોશાલક, હું છ માસમાં નહિ ભરું પણ બીજા સોળ વર્ષ સુધી જીવીશ. પણ તું સાત દિવસમાં પિત્તજ્વરથી પીડાઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મૃત્યુ પામીશ. આ સાંભળી ગોશાળ ચમક અને નગ્ન થઈ ગયો. સાતમી રાત્રીએ તેણે વિચાર કર્યો કે હું મહા પાપી છું. સાધુપુરૂષોને ધાત કરનાર છું! પ્રભુ જેવા વિતરાગી પુરૂષોને સત્સંગ પામ્યા છતાં, તેમનાથી કેટલોક કાળ જુદો રહ્યો! હું તીર્થકર છું એવી બેટી પ્રરૂપણ કરીને હું ભગવાનની આજ્ઞાને વિરાધક થયો છું. માટે હવે હું સર્વ સાધુ નિર્મથને ખમાવું છું. એવી શુભ ભાવના મરણતે ભાવી, આલોચના કરી, પિત્તજ્વરથી પીડાતે તે ગોશાળા મરીને બારમા દેવલોકમાં ગયો. ૮૪ ગાભદ્ર શેઠ રાજગૃહ નગરમાં ગભદ્ર નામના એક શેઠ હતા. તેમને ભદ્રા નામની પત્ની હતી. બંને ધર્મનિષ્ઠ અને જૈનધર્મમાં શ્રદ્ધાળુ હતા. તેમને બે સંતાનો હતા. એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ શાળીભદ્ર અને પુત્રીનું નામ સુભદ્રા. સુભદ્રાને પ્રતિષ્ઠાનપુરના ધન સાર શેઠના પુત્ર ધનાકુમાર વેરે પરણાવી હતી, જ્યારે શાળીભદ્રનું ૩૨ સ્ત્રીઓ સાથે પાણગ્રહણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોભદ્ર શેઠે ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્રની શુદ્ધ આરાધનાને અંતે તેઓ દેવગતિ પામ્યા. ત્યાં ઉત્પન્ન થયા પછી શાલિભદ્રના પુણ્ય પ્રભાવે ગભદ્ર (દેવ) ને પુત્ર પર અતિશય સ્નેહ હતો, તેથી તેઓ પુત્ર માટે દરરોજ વસ્ત્ર, ઘરેણાં અને પકવાનાદિથી ભરપુર ૯૯ પેટીઓ મોકલતા, જેના ઉપભોગમાં શાળીભદ્ર સુખ પામતે અને દેવને સંતોષ થતો. આ રીતે ઘણા વખત સુધી તે દેવે પુત્રપ્રેમને લીધે કર્યું. અને જ્યારે શાળીભદ્ર દીક્ષા લીધી ત્યારે જ તે દેવે, પેટીઓ મોકલવાનું બંધ કર્યું. અનુક્રમે ગંભદ્ર મહાવિદેહ ક્ષેત્રમાં અવતરી મોક્ષમાં જશે. ૮૫ ગાતમ (૨) તેઓ અંધક વિષણુના પુત્ર હતા. માતાનું નામ ધારિણી. શ્રી ગૌતમ યુવાવસ્થા પામતાં આઠ સ્ત્રીઓ પરણ્યા. ભગવાન નેમનાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા અને તેમ પ્રભુ પાસે દીક્ષા લીધી. સ્થવિર મુનિ પાસે તેઓ ૧૧ અંગ ભણ્યા. ૧૨ વર્ષનું ચારિત્ર પાળ્યું. અંતિમ સમયે શત્રુંજય પર્વત પર અનશન કર્યું અને તેઓ મેક્ષમાં ગયા. ૮૬ ગરીરાણી ગૌરી એ શ્રી કૃષ્ણ વાસુદેવની રાણી હતી. તેમણે શ્રી નેમિનાથ પાસે દીક્ષા લીધી અને લક્ષણ નામક આર્યાજી પાસે રહ્યા. વિશ વર્ષનું ચારિત્ર પાળ્યું. ઘણે તપ કરી અંતિમ સમયે એક માસને સંથારો કરી તેઓ તેજ ભવમાં મેક્ષ ગયા. ૮૭ ગંગદત્ત હસ્તિનાપુરમાં ગંગદત્ત નામે ગાથાપતિ હતા. એકવાર ભગવાન મુનિસુવ્રત સ્વામી તે નગરમાં પધાર્યા. અન્ય લોકોની જેમ ગંગદત્ત પણ ભગવાનનું વ્યાખ્યાન સાંભળવા ગયા. દેશનાને અંતે તેઓ વૈરાગ્ય પામ્યા અને પ્રભુને કહ્યું–ભગવાન, મહને આપને ધર્મ સો છે. માટે હું ઘેર જઈ, છ પુત્રને ગૃહકાર્યભાર સોંપી, આપના ધર્મની દીક્ષા લેવા ઈચ્છું છું. જવાબમાં ભગવાને કહ્યું – જેમ સુખ ઉપજે તેમ કરો. ગંગદત્ત ઘેર આવ્યા. એક હેટે જમણવાર કરવામાં આવ્યો.. જેમાં કુટુંબીઓ વગેરેને જમાડયા. ત્યારપછી તેમણે સર્વ કુટુંબીઓ સમક્ષ પોતાના ત્યાગ ભાવની વાત જણાવી. અને ગૃહકાર્યભાર મોટા પુત્રને સોંપ્યો. ત્યાંથી સર્વની રજા લઈ તેઓ પ્રભુ પાસે આવ્યા અને દીક્ષિત થયા. ત્યારબાદ ૧૧ અંગનો અભ્યાસ કર્યો. તપશ્ચર્યાને અંતે એક માસને અનશન કરી, કાળ ધર્મને પામી ગંગદત્ત સાતમા દેવલોકમાં ગયા. ત્યાં ૧૭ સાગરની સ્થિતિ ભોગવી, તેઓ મહાવિદેડ ક્ષેત્રમાં અવતરશે અને તેજભવમાં મેક્ષ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ :;' ૮૮ ચિત્ત અને બ્રહ્મદત્ત વારાણસી નગરીમાં શંખ રાજા રાજ્ય કરતા હતા. તેને નામુચિ નામે પ્રધાન હતા. પ્રધાન વિદ્યાકળામાં કુશળ હતા. પરંતુ તેનામાં વ્યભિચારનું માઢું દુષણ હતું. એકવાર તે રાજાના અંતઃપુરમાં દાખલ થયા અને રાણી સાથે પ્રેમ સુખ ભાગવવા લાગ્યા. આ વાતની રાજાને કોઈ અનુચર દ્વારા ખબર મળી; એટલે તે તપાસ અર્થે અંતઃપુરમાં આવ્યા. પેાતાની રાણી સાથે પ્રધાનને દુરાચાર સેવતા જોઈ રાજાને ઘણાજ ક્રોધ ચડયા. તત્કાળ તેણે પ્રધાનને પકડીને મંગાવ્યા; તેની સ માલમીલ્કત જપ્ત કરી અને ભુદત્ત નામના એક ચંડાળને ખેાલાવી પ્રધાનને શહેર બહાર લઈ જઈ ગરદન મારવાને રાજાએ હુકમ ક્રમાવ્યા. પ્રધાનને લઈને ચંડાળ જંગલમાં આવ્યા. અને રાજાને હુકમ તેને કહી સંભળાવ્યા. આ સાંભળી પ્રધાન ભયથી ધ્રુજવા લાગ્યા, અને પેાતાને નહિ મારવા તેણે ચંડાળને ઘણીજ આજીજી પૂર્ણાંક વિનંતિ કરી. બદલામાં ચંડાળે કહ્યું કે તું મારા એ પુત્રાને સંગીત કળા શીખવે તે હું તને જીવતા રાખું. પ્રધાને તે કબુલ કર્યું. ચંડાળે તેને ગુપ્ત ભોંયરામાં રાખ્યા. અને તેની પાસે સંગીતવિદ્યા શીખવા તેણે પોતાના ચિત્ત અને સભુતિ નામના બે પુત્રાને મેાકલ્યા. પ્રધાન આ બંનેને સંગીત નૃત્ય આદિ કળાઓ શીખવવા લાગ્યા. ચંડાળની સ્ત્રી પુત્રનું શિક્ષણ જોવા સારૂં વારંવાર આ ગુપ્ત ભોંયરામાં આવતી અને તે પ્રધાન સાથે વાર્તા વિનાદ કરતી. થાડા સમયના અંતે પ્રધાનને તથા ચંડાળ સ્ત્રીને પરસ્પર પ્રેમ બંધાયા. પ્રધાન દુરાચારી હોવાથી આ ચ'ડાળ સ્ત્રીની સાથે વિષય સુખ ભોગવવા લાગ્યા. પાપ કદી છાનું રહી શકતું નથી. એ ન્યાયે પ્રધાનના દુષ્કૃત્યની ભુદત્ત ચંડાળને ખબર પડી. તેણે વિચાર કર્યોઃ-અહે ! આ પ્રધાન કેટલેા અંવા દુષ્ટ છે કે જ્યારે મેં તેને માતથી બચાવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ત્યારે તે મહારીજ સ્ત્રી સાથે પ્રેમ બાંધવા તત્પર થયો ! ધિક્કાર છે એ દુષ્ટાત્માને, હું હવે તેને તેના પાપને ગ્ય બદલે આપીશ. અને સમય આવતાં તેને ઘાટ ઘડી નાખીશ. આમ વિચારી તે ચંડાળ પ્રધાનને મારી નાખવાની તક શોધવા લાગે. આ વાતની ચંડાળના બંને પુત્રને ખબર પડી, એટલે તેમણે વિચાર્યું કે આપણે વિદ્યાગુરૂનો બચાવ કરવો જોઈએ. એમ ધારી પિતાની ઈચ્છા તેમણે પ્રધાનને કહી અને છાની રીતે છટકી જવાનું પ્રધાનને કહ્યું, એટલે તેજ રાત્રે પ્રધાન ગુણરીતે ભેરામાંથી બહાર નીકળી ગયે, અને દેશ પરદેશ ફરવા લાગે. કેટલાક વખતે તે હસ્તીનાપુર નગરમાં આવી પહોંચે. અહિં સનતકુમાર નામે ચક્રવર્તી રાજા રાજ્ય કરતા હતો. પ્રધાન તેની પાસે આવ્યો અને દીન વદને તેણે નોકરીની માગણી કરી. સનંતકુમારે તેને સામાન્ય સીપાઈની કરી આપી; પણ પ્રધાન પિતાની બુદ્ધિ અને ખટપટના પરિણામે થોડા જ વખતમાં સનંતકુમારને પ્રધાન બન્યો, અને સુખ ભોગવવા લાગ્યો. આ તરફ બંને ચંડાળ પુત્રો સંગીત, નૃત્ય આદિ કળામાં કુશળ બન્યા હતા. એક વારે વારાણસી નગરીમાં પ્રમોદ મહોત્સવ હતો. સર્વ નગરજનો આનંદમાં મશગૂલ હતા. તે વખતે આ બંને ચંડાળ પુત્રે નગરજનોને પોતાની સંગીત કળા બતાવવા માટે શહેરમાં આવ્યો અને મુખ્ય રસ્તા પર ઉભા રહી હાથમાં વીણા લઈ સુમધુર કંઠે ગાન તાન કરવા લાગ્યા. સંગીતના મધુર સૂરથી પુષ્કળ માણસો મુગ્ધ બની ગાન તાન સાંભળવા લાગ્યા. તેવામાં કેટલાક લોકોએ આ ચંડાળોને ઓળખી કાઢયા. તેથી એકદમ તેઓ ગુસ્સે થયા અને પોતાને અભડાવ્યા તે માટે ક્રોધાયમાન થઈ હાથમાં લાકડી પત્થર જે કંઈ આવ્યું તે લઈ આ ચંડાળ પુત્રને મારવા માટે પાછળ પડ્યા. બીકના માર્યા ચંડાળ પુત્રો ત્યાંથી નાસી ગયા અને જંગલમાં આવી પહોંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અહિ બંનેએ વિચાર કર્યો કે અહો, જગતમાં કેવા કેવા દુષ્ટ મનુબો વસે છે. આપણામાં સંગીતની સુંદર કળા હોવા છતાં માત્ર આપણી હલકી જ્ઞાતિને ખાતર તેઓ આપણે તિરસ્કાર કરે છે. માટે આપણે હવે આપઘાત કરે ઈષ્ટ છે. એમ ધારી તેમણે ત્યાંથી પડીને મરી જવાનો નિશ્ચય કર્યો. તેવામાં એક મુનિ મહાત્મા પહાડ પર બેઠેલા. તેમની નજર આ બંને પર પડી. મુનિએ પોતાના જ્ઞાનબળે આ બંનેના મનોભાવ જાણી લીધા. તેથી તે મુનિ બોલ્યા–ભાઈઓ, હમે કોણ છો, અને શો વિચાર કરો છો ? આ સાંભળી બંને જણ મુનિને પગે લાગી બેલ્યા-મહારાજ. અમે ચંડાળના પુત્રો છીએ. અમારી હલકી જ્ઞાતિને લીધે જગત અમારે તિરસ્કાર કરે છે. એટલે અમે આ પહાડ પરથી પડીને મરી જવા માગીએ છીએ. આ સાંભળી મુનિએ કહ્યું. વત્સ, તમે એમ માનો છો કે મરી જવાથી તમે સુખ પામશો ? ના. તેમ નથી. તમે પૂર્વ ભવમાં જાતિને મદ કરેલ. તેથી જ તમે આ ભવે નીચ જાતિ પામ્યા છે અને વળી આપઘાત કરીને શા સારું વધારે દુઃખ વહોરવા તત્પર થાવ છો? સુખ મેળવવાને માત્ર એક જ માર્ગ છે. તે એ કે તમારા આત્માને તપ અને સંયમ વડે શુદ્ધ કરવો અને પ્રભુભક્તિમાં મશગૂલ બની ઉચ્ચ વિચારો અને ઉચ્ચ ભાવના ભાવવી. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ક્ષમા, વિનય આદિ મહાન ગુણો વિકસાવવા અને શુદ્ધ સંયમ માર્ગે પ્રવર્તન કરવું. ઉપરના નિયમથી તમે આત્મકલ્યાણ સાધી શકશો. જૈન માર્ગમાં ગમે તે જાતિનો મનુષ્ય દીક્ષિત થઈ શકે છે, માટે તમારી હલકી જાતિ માટે ખેદ ન કરતા ખુશીથી દીક્ષા . તમારે ઉદ્ધાર થશે. મુનિને આ ઉપદેશ બંનેના હદયમાં વસી ગયે. તરત જ તેમણે મુનિ પાસે દીક્ષા લીધી, અને તપ સંયમમાં આત્માને ભાવતાં તેઓ ગ્રામાનુગ્રામ વિચારવા લાગ્યા. ફરતા ફરતા તેઓ હસ્તિનાપુર નગરના ઉધાનમાં પધાર્યા. આજે બને મુનિવરોને માસક્ષમણનું પારણું હતું. એટલે તેમાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧. એક સંભૂતિમુનિ ભિક્ષાર્થે શહેરમાં ફરવા લાગ્યા. તેવામાં નામુચિ નામના પ્રધાને પિતાના મહેલની બારીમાંથી આ મુનિને જતાં જોયાં. તરત જ તેણે મુનિને ઓળખી કાઢયા, અને વિચાર કર્યો અરે ! આ તો પેલા ચંડાળને પુત્ર, તેણે દીક્ષા લીધી લાગે છે, મારી બધી વાત આ જાણે છે, અને કદાપિ તે મારી વાત રાજાને કહેશે તે મારે અહિંથી નાસી જવું પડશે. માટે મારે આ મુનિને ગામમાંથી હાંકી કાઢવા જોઈએ. એમ વિચારી પ્રધાન પોતાના અનુચરો સાથે નીચે આવ્યો અને મુનિ પાસે જઈ તેમને ખૂબ માર મારવા લાગ્યો. મુનિ નિઃશસ્ત્ર હતા, તપસ્વી હતા. હેમનાથી માર સહન થઈ શકે નહિ. એટલે તરત તેમને અંગે અંગમાં ક્રોધની જવાળા વ્યાપી ગઈ પિતાની તેજુલેસ્યાના બળે તે મોઢામાંથી ધૂમાડાના ગોટેગોટા કાઢતાં ઉદ્યાન તરફ જવા લાગ્યા. ધુમાડાથી આખું આકાશ અને શહેર છવાઈ ગયું. ચક્રવર્તીએ અનુચર મારફત જાણ્યું કે કોઈએ જૈનમુનિને સતાવ્યા છે, તેથી આમ બન્યું છે. એટલે ચક્રવર્તી ઉદ્યાનમાં સંભૂતિ મુનિ પાસે આવ્યા. તે વખતે બંને મુનિવરેએ અનશન કરેલું. ચક્રવતીએ સંભૂતિ મુનિને વંદન કરી કહ્યું. મહારાજ, અમારો અપરાધ ક્ષમા કરે અને શાંત થાઓ. તથાપિ સંભૂતિ મુનિ શાંત થયા નહિ, એટલે ચિત્ત મુનિએ સંભૂતિ મુનિને કહ્યું: હે ક્ષમાશ્રમણ, અનંત પુણ્ય બળે પ્રાપ્ત થયેલું ચારિત્ર શા સારૂં બાળીને ભસ્મીભૂત કરે છે. માટે સમજે અને શાંત થાવ. ઉક્ત શબ્દોથી સંભૂતિ મુનિ શાંત પડયા. ફરી ચક્રવર્તીએ તેમને વંદન કર્યું, ચક્રવર્તીની સ્ત્રી સુનંદાએ પણ મસ્તક નમાવીને સંભૂતિ મુનિના ચરણમાં વંદન કર્યું. સંભૂતિમુનિ તે વખતે ધ્યાન દશામાં લીન થયેલા હતા. જે વખતે ચક્રવર્તીની સ્ત્રી સુનંદાએ મુનિને વંદન કર્યું, તે વખતે તેના માથામાં નાખેલ ચંદન બાવનાના તેલનું ટીપું સંભૂતિ મુનિના ચરણ પર પડયું. તેલની ઠંડક અને સુગંધથી સંભૂતિ મુનિનું ચિત્ત વિહૂવલ બન્યું. તેમણે નેત્ર ખેલી ઉંચે જોયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ * | તે સાક્ષાત દિવ્યાંગના સમી સૌંદર્યવાન સ્ત્રી તેમના જોવામાં આવી. જોતાં જ તે એકદમ તેનામાં મુગ્ધ બન્યા અને વિકાર ઉત્પન્ન થયા. તરત જ તેમણે નિયાણું કર્યું કે જો મારા તપ સંયમનું ફળ હોય તે આવતા ભવે મને આ સ્ત્રીરત્ન પ્રાપ્ત થળે. અહા, કાંચન અને કામિનીના પ્રભાવ જગત જતાપર કેવા પડે છે, જેનું અપૂ ચારિત્ર બળ છે, એવા મહાન મુનિવરા પણ સ્ત્રીએના સૌંદર્યમાં વિકારવશ અની આત્માનું હિત ગૂમાવી એસે છે. ' ચક્રવર્તી ત્યાંથી સ્વસ્થાનકે આવ્યા. તેમને ખબર પડી કે મુનિના ક્રોધનું કારણ પ્રધાન હતા. તેથી તેમણે પ્રધાન પર ગુસ્સે થઈ તેના ધરબાર લૂંટી લીધા અને તેને રાજ્યમાંથી હાંકી કાઢ્યા. અને મુનિવરેા કેટલાક વખત સુધી અણુસણ ધૃત પારી કાળાન્તરે કાળધને પામ્યા અને સૌધમ દેવલેાકમાં દેવ થયા. ત્યાંથી ચિત્ત મુનિ પુરિમતાલ નગરમાં એક ધનાઢય શેઠને ત્યાં પુત્રપણે અવતર્યા અને સંભૂતિ મુનિ કપિલપુર નગરમાં બ્રહ્મભૂતિ રાજાને ત્યાં, તેની ચુહ્મણી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉપજ્યા. તેજ વખતે રાણીએ ચૌદ સ્વપ્ન દીઠાં. તીર્થંકર અને ચક્રવર્તીની માતા ચૌદ સ્વપ્ન દેખે છે. અનુક્રમે સવાનવ માસે પુત્રને જન્મ થયા. રાજાએ જન્માત્સવ ઉજવ્યા અને પુત્રનુ નામ ‘ બ્રહ્મદત્ત’ પાડયું. કેટલાક સમયે રાજા મરણુ પામ્યા. કુમાર તે વખતે આલ્યાવસ્થામાં હતા. એટલે રાજ્યના સધળા કાર્યભાર રાજાએ પાતાની માંદગી વખતે તેના દીધ નામના એક મિત્ર રાજાને સોંપ્યા હતા. આ દીધું રાજાને ચુભ્રૂણી રાણી સાથે આડા સબંધ હતા. આખા દિવસ અને રાત તે ચુલ્રણીના આવાસમાં જ પડયા રહે અને તેની સાથે પ્રેમ સુખ ભાગવે. આ વાતની બ્રહ્મદત્તને ખબર પડી. પેાતાની માતાનું દુષણ તેનાથી સહન ન થયું, એટલે એકવાર તેણે દીધ` રાજાને ચાકખું સંભળાવી દીધું કે હંમે અંતઃપુરમાં મારી માતા સાથે દુષ્ટ રીતે વર્તો છે, પણ યાદ રાખજો કે હું તમને કોઈ વખત જાનથી મારી નાખીશ. આ શબ્દો સાંભળતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ દીર્ધરાજાને કાળ વ્યાપ્યો. તેણે સઘળી વાત ચુધણીને કરી. ચુઘણુએ દીર્ઘરાજાને કહ્યું: સ્વામીનાથ, હમે ફકર શીદને કરો છો ? બ્રહ્મદત્તને થોડાક વખતમાં જ પ્રાણ લઈ લઈશ અને આપણે સુખ ચેનથી હંમેશની માફક રહીશું. ચુઘણી રાણું બ્રહ્મદત્તને જાન લેવાની યુક્તિ શોધવા લાગી. તેણે નગર બહાર એક સુંદર લાખાગૃહ તૈયાર કરાવ્યું અને ત્યાં બ્રહ્મદત્તને રહેવા કહ્યું. બ્રહ્મદત્ત ત્યાં રહેવા ગયો. આ વાત દીર્ઘરાજાના પ્રધાન મારફત બ્રહ્મદ જાણ, એટલે તેમણે રાતોરાત તે લાખાગૃહમાંથી છેક શહેર બહાર ભાગોળ સુધીની એક સુરંગ ખેદાવી. રાત્રે બ્રહ્મદત્ત અને પ્રધાનપુત્ર બને તેમાં સૂઈ રહ્યા. મધ્યરાત્રિને સમય થયો. રાણી ચુઘણું તે લાખાગૃહ પાસે આવી પહોંચી. એક દિવાસળી તે મહેલને ચાંપી; ચાંપતાં જ ભડભડ ભડકા થવા લાગ્યા અને ક્ષણવારમાં આ મહેલ સળગી ઉઠે. પ્રધાન પુત્ર અને બ્રહ્મદત્ત ભયભીત થઈ ગયા. પ્રધાન પુત્રે સુરંગનું દ્વારા બ્રહ્મદત્તને બતાવ્યું, બ્રહ્મદત્તે પગની એક ઠેકર મારી વજનદાર દ્વાર ખોલી નાંખ્યું, બંને તેમાં દાખલ થયા અને સુરંગ વાટે શહેર બહાર નીકળી પરદેશને પંથે પડ્યા. પિતાની અજબ શક્તિના બળે તેણે દેશપરદેશના અનેક રાજ્યો જીત્યા, અનેક સ્ત્રીઓને પરણ્ય અને સૈન્ય લઈને તે દીર્ઘરાજા પર ચડી આવ્યો. તેને મારીને તે રાજ્યાસને બેઠા. પિતાના અપૂર્વ બળથી અને ચક્રરત્નના પ્રભાવથી બ્રહ્મદત્તે એક પછી એક અનેક દેશ છત્યા અને છખંડ સાધી તે ચક્રવતી તરીકે દિગ્વિજયી થયો. એકવાર બ્રહ્મદત્ત રાજસભામાં બેઠો છે, તેવામાં નાટકીયા લોકો ત્યાં નાટક કરવા આવ્યા. નાટકના વિધવિધ પાઠનું આબેહુબ ચિત્ર દેખી પૂર્વભવમાં દેવલોકમાં નાટક દેખ્યાનું તેને સ્મરણ થયું, અને તરત જ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વડે બ્રહ્મદતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પિતાના પૂર્વનાં પાંચ ભો જોયા. તેમાં પોતાને ભાઈ ચિત્ત બધા ભમાં સાથે સાથે જ જે. તરત તેને વિચાર થયે-અહો! મહારે પાંચ ભવોનો સંગાથી ભાઈ આ ભવમાં કયાં હશે? એમ વિચારી તેણે એક લોક રચી ગામમાં ઢંઢેરો પીટાવ્યું કે આ મારે અ ક જે કઈ પૂરો કરી આપે, તેને હું મારું અધું રાજપાટ આપીશ. તે અર્ધ લક આ પ્રમાણે હતો. गोप दासो मृगो हंसो, मत्तंगामरो यथा ઉપરને લોક સર્વ કઈ મુખપાઠ કરી વારંવાર બોલે; પણ તેને બીજો અર્ધો ભાગ કઈ બરાબર બનાવી શકે નહિ. - હવે આ તરફ ચિત્ત મુનિ પુરિમતાલમાં એક શેઠને ત્યાં જન્મેલા. ઉંમર લાયક થતા એક મુનિ પાસે ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી તેમણે દીક્ષા લીધેલી. તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન થયેલું, અને તે પણ પિતાના પૂર્વ ભવોનાં સંગાથી ભાઈને ખેળવા ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા કંપિલપુર નગરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં એક ખેડૂત અર્ધક ગોખતો હતો. તે તેમના સાંભળવામાં આવ્યો. એટલે તેમણે ધાર્યું કે જરૂર મહારો ભાઈ અહિંજ છે. એટલે તેમણે ખેડૂતને પાસે બોલાવી તે ક પૂરો કરી આપ્યો. ખેડૂત હર્ષ પામતો રાજસભામાં ગયા અને નીચે પ્રમાણે ોિક બોલ્યઃ गोप दासो मगो हंसो, मत्तंगामरो यथा एषां षष्टयो जाति मन्यामन्य भावि मुक्तयो આ સાંભળી બ્રહ્મદત્ત આશ્ચર્ય પામ્યો અને પિતાનો ભાઈ આવો દરિદ્ર થયો, એ તેને લાગી આવવાથી તત્કાળ તે મૂછ પાસે. થોડીવારે શુદ્ધિ આવતાં રાજાએ દમ દઈ ખેડુતને પૂછ્યું કે આ ઍક તે બનાવ્યો? ખેડુત હાથ જોડી બોલ્યા ના, મહારાજ. અહિં ઉધાન પાસે એક મુનિ પધાર્યા છે, તેમણે આ ક બનાવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ છે. આ સાંભળી રાજાએ ખેડુતને થોડુંક ધન આપી વિદાય કર્યો અને પોતે અશ્વારૂઢ થઈ ઉદ્યાનમાં આવ્યો. ત્યાં ધ્યાનસ્થ બેઠેલા ચિત્ત મુનિને તેણે વંદન કર્યું અને કહ્યું – અહો બંધુ! આપણે પાંચ ભાથી ભેગા હતા. ૧ લા ભવમાં દાસ. ૨ મૃગ. ૩ હંસ. ૪ ચંડાળ. ૫ દેવ, અને ૬ ઠ્ઠા ભાવમાં આપણે બંને જુદા પડ્યા તેનું શું કારણ? ચિત—અહો બ્રહ્મદત્ત ! સનંતકુમાર ચક્રવર્તીની સુનંદા સ્ત્રીને દેખી મુનિપણામાં તું મેહ પામે અને તેને મેળવવાનું તેં નિયાણું કર્યું. તેથી આપણે બંને આ ભવે જુદા પડ્યા. બ્રહ્મદત્ત––હે ભાઈ, ગત જન્મમાં મેં ચારિત્ર પાળ્યું તેનું ફળ મને પ્રત્યક્ષ મળ્યું. પણ તમે ગત જન્મમાં ચારિત્ર પાળી ભિક્ષુક બન્યા અને આ જન્મમાં પણ ભિક્ષુકજ રહ્યા, તે તેનું ફળ તમે કેમ ન પામ્યા ? ચિત્ત–હે બ્રહ્મદત્ત. કરેલાં કર્મનું ફળ તે અવશ્ય છે જ. તું એમ ન સમજતો કે સુખી છું અને ચિત્ત દુઃખી છે; મહારે પણ ઘણી ઋદ્ધિ હતી. પણ એકવાર સાધુ મહાત્માએ મને સમજાવ્યું કે પ્રભુની વાણી અને જ્ઞાનદર્શનચારિત્રની લીનતામાં અપૂર્વ સુખ છે; તેથીજ મેં જગતની ક્ષણભંગુર =દ્ધિ છેડીને દીક્ષા લીધી છે. બ્રહ્મદર–મહારાજ, મારે ત્યાં દેવવિમાન જેવાં સુંદર મહેલો છે. અનુપમ લાવણ્યવાળી સ્ત્રીઓનાં વૃંદ છે. અગણિત લક્ષ્મી છે. માટે આપ પણ સાધુ ધર્મ છોડી મારી સાથે રહો. મને સાધુપણું દુઃખમય દેખાય છે. ચિત્ત—હે રાજન ! સર્વ ગીતગાન વિલાપ સમાન છે. નાટારંભ વિટંબણું માત્ર છે. અલંકાર ભાર રૂપ છે. કામ ભેગે દુઃખ આપનારા છે. વૃથા તેમાં મેહ ન પામ. તે સઘળાનું પરિણામ કેવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૬ દુ:ખ છે. અને તપ સંયમ શીલતામાં ખરૂં સુખ રહેલું છે. માટે આ ક્ષણિક કામ લાગે, નાશવંત લક્ષ્મી, અનિત્ય શરીર ઈત્યાદિને માહ હાડા અને પરમ પવિત્ર સુખદાયક ચારિત્ર માર્ગને ગ્રહણ કરા. બ્રહ્મદત્ત—હે મુનિ. તમારે। ઉપદેશ મારા ગળે કોઈ રીતે ઉતરે તેમ નથી. આ વૈભવ, આ મેાજશાખ, અતુલ લક્ષ્મી, સૌંદવાન સ્ત્રીઓ, નાકર, ચાકર, મહેલાતા, છખંડનું આધિપત્ય એ સ મ્હારાથી કોઈ રીતે છેાડી શકાય તેમ નથી. ચિત્ત—હે રાજન, જે હારાથી તે ન છેાડી શકાય તે તું જીવદયા આદિ ગૃહસ્થધને અંગીકાર કર અને આત્માની ઉચ્ચ દશાની ભાવના ભાવ. જેથી તું પરલેાકમાં સુખ પામે. બ્રહ્મદત્ત—મહારાજ. તેમાંનું કંઈ પણ મ્હારાથી બની શકે તેમ નથો. માટે વૃથા ઉપદેશ મને ન આપેા. ચિત્ત-હે બ્રહ્મદત્ત. મ્હારા ઉપદેશની તને કઈ પણ અસર થઈ નહિ, તેા તારી સાથે આ સળેા મિથ્યા વાર્તાલાપ થયે!. તે હુ હવે જઈશ. બ્રહ્મદત્ત—ભલે. આપની જેવી ઈચ્છા. બ્રહ્મદત્તને ચિત્ત મુનિના ઉપદેશ રૂચ્ચા નહિ. ચિત્તમુનિ ત્યાંથી ચાલ્યા ગયા અને તપ સંયમમાં આત્માને ભાવતા ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. ઘણા વર્ષો સુધી અપૂર્વ ચારિત્રને પાળા, આત્માની વિશુદ્ધ ભાવના ભાવતાં ચિત્તમુનિ કૈવલ્યજ્ઞાન પામી મેાક્ષમાં ગયા. બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજ્યમાં આવી અનેક જીલ્મા, હિંસા દુરાચાર। આદિ મહાન પાપ ક્રિયાએ સેવવા લાગ્યા. એક બ્રાહ્મણ પર ક્રેાધને વશ થઈ તેણે અનેક બ્રાહ્મણેાના સંહાર કર્યાં. એ રીતે અનેક પાપને પુજ એકઠો કરીને બ્રહ્મદત્ત ચક્રવર્તી મરણ પામીને સાતમી નરકમાં ઉત્પન્ન થયા અને મહા દુઃખને પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ૮૯ ચુલણપીતા. વારાણસી નગરીમાં ચુલ્લણી પીતા નામે ગાથાપતી હતા. તેમને શ્યામા નામે સ્ત્રી હતી. તેઓ રિદ્ધિ સિદ્ધિમાં આણંદ શ્રાવકથી બમણ હતા. એક વાર પ્રભુ મહાવીર પધાર્યા. ચુલ્લણપીતા વંદન કરવા ગયા, અને પ્રભુના ઉપદેશથી વૈરાગ્ય પામી બારવ્રતધારી શ્રાવક થયા. જ્યેષ્ઠ પુત્રને કાર્યભાર સોંપીને પૌષધશાળામાં આવીને તે ધર્મ ધ્યાન કરવા લાગ્યા. અર્ધ રાત્રી વીત્યા બાદ એક દેવ પ્રગટ થયો. તેણે ભયંકર રૂપ બતાવી કામદેવની માફક ચુલ્લણપીતાને વ્રત ભંગ કરવાનું કહ્યું. પરંતુ તે જરા પણ ડગ્યા નહિ, આથી દેવે તેના પેટ પુત્રને તેની સામે લાવીને મારી નાખે, અને તેના ત્રણ ટુકડા કરી, તેના માંસને એક ધગધગતી કડાઈમાં તળીને, તેના લેહીના છાંટા ચુલ્લણી પીતાના શરીરપર છાંટયા. પરિણામે તેને ઘણી વેદના થઈ, છતાં પણ પોતાના વ્રતથી તે જરા પણ ચળ્યા નહિ. પછી તે દેવે, તેના બીજા પુત્રને લાવી જ્યેષ્ઠ પુત્રની માફક કર્યું. છતાં ચુલ્લણપીતા લેશ માત્ર ડગ્યા નહિ. પછી દેવે તેના ત્રીજા પુત્રને લાવી તેની પણ તેવી જ દશા કરી. તેનું લોહી ચલણી પીતાના શરીર પર છાંટયું, તે પણ ચલ્લણપીતા જરા પણ ક્ષોભ પામ્યા નહિ. તેથી તે દેવ વધારે કોપાયમાન થયા, અને ચુલ્લણપીતાને તેની માતાને મારી નાખવાને ભય બતાવ્યો. ચુલણપીતા માતાનું નામ સાંભળીને લેભ પામ્યા અને વિચાર કર્યો કે આ દેવ અનાર્ય છે, અને જેવી રીતે આ ત્રણ પુત્રોને મારી નાખ્યા, તેવી જ રીતે મહારી દેવગુરૂસમાન બહાલી માતાને પણ તે મારી નાખશે; એમ ધારી ચુધણી પીતા તે દેવને પકડવા ઉઠે; તરત જ તે દેવ આકાશભણી ન્યાસી ગયો, અને ચુલ્લણ પીતાના હાથમાં એક સ્તંભ આવ્યો; તેથી તેણે મારા શબ્દો વડે કોલાહલ કર્યો. આ સાંભળી તેમની માતા દોડી આવ્યાં અને ભયંકર કોલાહલ કરવાનું કારણ પૂછયું, ચુલણપીતાએ બનેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સર્વ હકીકત કહી, તે સાંભળી તેમની માતાએ કહ્યું. હે પુત્ર, કેઈએ હારા પુત્રોને ઘેરથી લઈ જઈને માર્યા નથી. પણ ઈ પુરૂષે તને ઉપસર્ગ આપ્યો છે અથવા કોઈ માયાવી દેવે તારી પરીક્ષા કરવા આમ કર્યું લાગે છે. માટે હે પુત્ર, હાર વૃતને આ રીતે ભંગ થયો છે; માટે પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થાઓ. ચુલણપીતાએ માતાનું વચન માનીને પ્રાયશ્ચિત લીધું. પછી તેમણે ૧૧ પ્રતિમા ધારણ કરી, કાળાન્ત સંથારો કરી, ચુલ્લણપીતા શ્રાવક કાળધર્મ પામીને સૌધર્મ દેવલમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી, સર્વ દુઃખનો અંત કરી મેક્ષ ગતિને પામશે. ૯૦ ચલણ શતક - આલંબિકાનગરી, ચુલ્લણશતક ગાથાપતી, બકુલા નામે તેમની સ્ત્રી. રિદ્ધિસિદ્ધિ કામદેવ શ્રાવક જેટલીજ. પ્રભુ મહાવીર પધાર્યા. ચલણશતક વંદન કરવા ગયા. પ્રભુના ઉપદેશથી બુઝયા અને બાર વ્રતધારી શ્રાવક થયા. મેટા પુત્રને ઘરને કારભાર સોંપી ધર્મધ્યાન કરવા લાગ્યા. મધ્ય રાત્રે તેમને ધર્મથી ચળાવવા ભયંકર રૂપ ધારણ કરીને એક દેવ આવ્યા, અને ચુલણપીતાની માફક તેના પુત્રને તેની સમીપ લાવી મારી નાંખ્યા, અને તેનું માંસ તળીને કકડા તથા લોહી તેના શરીર પર છાંટયું. છતાં ચલણશતક જરા પણ ડગ્યા નહિ. આખરે દેવે તેનું તમામ ધન હરણ કરીને આલંભિકા નગરી ની ચોતરફ ફેંકી દેવાને ભય બતાવ્યું, તેથી ચુદ્ધશતક ક્ષોભ પામ્યા અને દેવને પકડવા દોડયા. દેવ નાસી ગયો. કોલાહલ સાંભળી તેમની સ્ત્રી બહુલા દોડી આવી અને કોલાહલનું કારણ પૂછ્યું. ચુલ્લણીતકે વાત જણાવી. તેની સ્ત્રીએ દેવતાનો ઉપસર્ગ છે, એમ કહેવાથી યુદ્ધશતકે પ્રાયશ્ચિત્ત કર્યું. યુદ્ધશતકે ત્યારબાદ ૧૧ પ્રતિમા ધારણ કરી. અંતિમ સમયે સંથારો કર્યો અને એક માસને સંથારો ભોગવી કાળ કરીને તે પહેલા દેવલોકમાં ગયા, અને ત્યાંથી, વી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં મેક્ષ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ચેડારાજા ( ચેટકરાજા ) તેઓ 'ગાળ દેશની વિશાળા નામક નગરીના રાજા હતા. તેઓ ભગવાન મહાવીરના મામા થતા હતા. ચેડા રાજા જૈન ધર્મી હતા, એટલું જ નહિ પણ તેમણે શ્રાવકના ખાર વ્રત ધારણ કર્યાં હતા. વ્રતધારી છતાં તેમને અનેક રાજા સાથે યુદ્ધમાં ઉતરવુ' પડયું હતું. વ્રતધારી વિના અપરાધે કોઈના પર ધા ન કરે, કે વિના અપરાધે કોઈ ને હુણે નહિ. પ્રતિપક્ષી લડવાનું કારણ ઉત્પન્ન કરે તેા જ તે વ્રતધારી રાજાએ વિગ્રહમાં ઉતરતા. ચેડા રાજા મહા સમર્થ અને પરાક્રમી હતા. તેઓ એવા નિશાનબાજ હતા, કે તેમણે ફેકેલું ખાણ કદી નિષ્ફળ ન જવું. કાણિક સાથેના યુદ્ધમાં કાલિ આદિ કુમારને પેાતાના તરફ પહેલું બાણ છેાડવાનું ચેડારાજાએ કહેલું, અને તેના બાણા આવ્યા પછી જ, તે ખાણા ચૂકાવીને પેાતે ખાણા છોડી તેમના સહાર કરેલા. ચંડપ્રદ્યોતાદિ અનેક રાજાઓને તેમણે ક્ષમા આપીને છોડી મૂકેલા. કોણિક સામેના વિગ્રહમાં દેવા તેમને વિશાળા નગરીમાંથી ઉઠાવી ગયા હતા; અને તિર પ્રદેશમાં તેમણે પોતાનું જીવન પુરું કર્યું હતું. મહારાજા ચેટકને સાત પુત્રીઓ હતી. જૈનધર્મીઓને જ પેાતાની કન્યા આપવાના ચેડારાજાને નિરધાર હાવાથી પેાતાની છ કન્યાએ જૈન રાજાએ વેરે પરણાવી હતી. માત્ર એક ચેલા અભયકુમારની યુક્તિથી ન્હાસી જઈને રાજા શ્રેણિક ( બૌદ્ધધર્મી ) ને પરણી હતી, પણ પછીથી તે રાજા જૈનધર્મી થતાં ચેલણા જૈનમાર્ગાનુયાયિની બની રહી હતી. ૯૨ ચેલ્લણા ( ચિલ્લા દેવી ) તે વિશાળા નગરીના મહારાજા ચેટકની પુત્રી હતી. ચેલ્લણાની ખીજી બહેન સુજ્યેષ્ટા અતિ રૂપવાન હતી, તેનાથી મેાહિત બનીને શ્રેણિક રાજાએ તેણીને પરણવાના નિશ્ચય કર્યાં. આ માટે અભય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કુમારે એક સુરંગ વાટે સુકાનું હરણ કરી જવા માટે યુક્તિ રચી. આ વાતની ચેલ્લણાને ખબર પડતાં તેણે સુકાને તેની સાથે લઈ જવાનું કહ્યું. સુકાએ તે કબુલ કર્યું. અને બંને જણ સુરંગના મુખ્ય દ્વાર સુધી ગયા. તેવામાં સુકા પિતાને હાર ભૂલી જવાથી તે લેવા માટે પાછી ફરી. આ તરફ શ્રેણિકરાજાએ ઉતાવળમાં ચેલ્લણને સુકા ધારીને ઉઠાવી અને રથમાં નાખી; ત્યાંથી રાજગૃહમાં આવી શ્રેણિક રાજાએ ગાંધર્વ લગ્નથી ચેઘણાનું પાણુંગ્રહણ કર્યું. રાણું ચલણ પતિભા અને જૈનધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધાવંત હતી. રાજા શ્રેણિક બૌદ્ધધર્મી હોવા છતાં ચેલણને તેનાં ધર્મપાલનમાં જરાપણું અંતરાય કરતું ન હતું. જોકે વારંવાર તેમને ધર્મ સંબંધી વાદવિવાદ થતું હતું, પરંતુ તેઓ ધર્મના મૂળ સ્વરુપને આખરમાં પકડી સતિષ માની લેતા અને ઉભય એક બીજાના ધર્મ પ્રમાણે વર્તતાં. એક વખત ચિલ્લણાએ શ્રેણિકના આગ્રહથી, બૌદ્ધ ભિક્ષુઓને જમવા માટે નોતર્યા. જમણમાં બીજી રસોઈ સાથે ચિલ્લણુએ રાઈતું કર્યું હતું. તેમાં ભિક્ષુઓની અમુક વસ્તુઓની કરચ કરી મિશ્રણ કર્યું અને ભિક્ષુઓને જમાડ્યા. જમી રહ્યા બાદ ભિક્ષુઓએ પિતાની વસ્તુઓની તપાસ કરી તે તે ગેરવલ્લે પડેલી જાણું. તે બાબત ચેઘણાને પૂછતાં ચેલણાએ કહ્યું, કે આપ તો જ્ઞાની છે, તેથી તે વસ્તુઓ કયાં છે, તે તમે જાણતા જ હશે. પણ ભિક્ષુઓને આવું જ્ઞાન ન હતું. આથી ચેઘણાએ તેમને એક ફાકી આપી. તે ફાકવાથી ભિક્ષુઓને વમન થયું, જેમાંથી ખોવાયેલી વસ્તુઓની કરચો નીકળી. આ જોઈ ભિક્ષુઓ ઝંખવાણા પડી ગયા. આ વાત શ્રેણિકના જાણવામાં આવ્યાથી, તેણે જનધર્મી સાધુની અવગણના કરી, પિતાનું વૈર વાળવાને નિર્ણય કર્યો. તેણે એક વાર એક એકલ વિહારી સાધુને પકડી એક કોટડીમાં પૂર્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ અને તે સાધુની સાથે તેજ કેટડીમાં એક વેશ્યાને પૂરી, કોટડીના દ્વાર બંધ કરાવ્યા. ત્યારપછી શ્રેણિકે મહેલમાં આવીને ચેલણને કહ્યું કે તારા ગુરૂ સ્ત્રીઓ સાથે રાત રહે છે અને વ્યભિચાર સેવે છે. જવાબમાં ચેઘણાએ કહ્યું કે અમારા ધર્મગુરૂ કદી સ્ત્રીઓને સ્પર્શ ન કરે, પરંતુ તમારા જ ધર્મગુરુઓ સંબંધમાં આવું હોય. બંનેએ આ વાતની સવારમાં પ્રત્યક્ષ ખાત્રી કરવાનું નક્કી કર્યું. રાજાએ શહેરના લોકોને જૈન ધર્મના સાધુઓનું દુષણ નિહાળવા પ્રાતઃકાળે વહેલાસર કોટડી આગળ આવવાનું સૂચન કરાવી દીધું હતું. આ તરફ સદ્ભાગ્ય મુનિ લબ્ધિવંત હતા. તેથી જૈનધર્મ પરનું કલંક ટાળવા તેમણે પોતાની પાસેને સાધુવેશ લબ્ધિ વડે બાળી મૂકે. આથી પેલી વેશ્યા ભય પામીને દૂર ઉભી રહી. સાધુએ પિતાનું રૂપ પણ ફેરવી નાખ્યું. સવારે લોકોની ઠઠ્ઠ કોટડી પાસે જમા થઈ રાજા અને રાણી તે સ્થળે આવ્યા. રાણુના દેખતાં રાજાએ સીલ કરાવેલી કોટડી ઉઘડાવી, તે તેનાં ભારે આશ્ચર્ય વચ્ચે રાજાએ જૈન સાધુને જોયા નહિ, પણ અન્ય સાધુને વેશ્યા સાથે બહાર નીકળતાં જોયા. આથી રાજા લજજા પામ્યા. ત્યારથી તેમને જન ધર્મ પ્રત્યે કંઈક પ્રેમાનુરાગ થયો અને ત્યારબાદ શ્રેણિક રાજા, અનાથી મુનિના સત્સંગથી ચૂસ્ત જૈન બન્યો. પર રાજાને અત્યંત સ્નેહ હોવાથી તેને પટ્ટરાણું પદે સ્થાપી હતી. ચેલણથી શ્રેણિકને, કોણિક, હલ અને વિહલ નામના ત્રણ પુત્રો થયા હતા. કોણિક ઉદર સ્થાનમાં આવતાં, સતી ચિલ્લણુને શ્રેણિકના કાળજાનું માંસ ખાવાને દોહદ ઉત્પન્ન થયેલો, તે વિચક્ષણ અભયકુમારે પૂરો કર્યો હતો. ચેઘણું એક પ્રભાવશાળી અને સતી શિરોમણું સન્નારી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ૯૩ ચંડપ્રદ્યાત્ તે ઉજ્જિયનીને રાજા હતા; અને ચેડા રાજાની પુત્રી શિવાદેવીને પરણ્યા હતા. ચંડપ્રદ્યોત વ્યભિચારી રાજા ગણાતા. તેણે મૃગાવતીને મેળવવા માટે કૌશ`બી નગરીના શતાનિક રાજા પર ચડાઇ કરી હતી. તેમાં શતાનિક ભય પામ્યા અને ત્રાસને લીધે તેને કોલેરૂં થવાથી તે મરણ પામ્યા. મૃગાવતીએ જાણ્યું કે ચંડપ્રદ્યોત્ હવે મારાપર બળાત્કાર કરશે, એ ભયથી તેણે રાજા સાથે યુક્તિથી કામ લઈ પોતાના બચાવ કરવાના વિચાર કર્યાં. રાજા સાથે લગ્ન કરવાનું આશ્વાસન આપી તેણીએ કૌશાંખીને કિલ્લે સમરાવવાનુ ચડપ્રદ્યોતને કહ્યું. એટલે મૃગાવતી મેળવવાની લાલસાએ ચંડપ્રદ્યોતે કિલ્લો સમરાવવા શરૂ કર્યાં. કિલ્લા પૂરા થતાં જ મૃગાવતી દરવાજા અંધ કરાવી મહેલમાં ભરાઇ ખેડી. દરમ્યાન પ્રભુ મહાવીર ત્યાં પધાર્યાં એટલે મૃગાવતીએ હિંમતપૂર્વક દરવાજા ઉઘડાવી નાખ્યા અને તે પ્રભુની દેશના સાંભળવા ગઇ, ત્યાં તેણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આથી નિરાશ બની ચ'ડપ્રદ્યોતે રાજગૃહી પર ચડાઈ કરી અને તે નગરીને ધેરા ધાલ્યે. આ વખતે અભયકુમારે એક યુક્તિ રચીને રાજગૃહની બહાર એક લેાખંડના વાસણમાં સાનામહારા મૂકાવી, તે વાસણ જમીનમાં દટાવ્યું અને રાજાને કહેવડાવ્યું કે તમારા સાગ્રીતે અમારા ધનથી લલચાને, તમને પકડી અમારે સ્વાધીન કરવાના છે, માટે ચેતો. આથી ચંડપ્રદ્યોતે ખાત્રી કરવા પેાતાના સાથીદારે માંહેના એક રાજાના તંબુ આગળ ખાદાવ્યું, તે ત્યાંથી ધન નીકળ્યું. આથી ચડપ્રદ્યોત ન્હાસી ગયા, તે સાથે બીજા મદદગાર રાજાઓ પણ પોતાના લશ્કર સાથે રાજગૃહ છેાડી ન્હાસી ગયા. પાછળથી અભયકુમારના આ પ્રપંચની ચંડપ્રદ્યોને ખબર પડી, એટલે તેણે અભયકુમારને પકડી લાવનાર માટે ભારે ઇનામ જાહેર કર્યું. અભયકુમારને પકડી લાવવાનું બીડુ' ઉન્નયિનીની એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ વેશ્યાએ ઝડપ્યું. તે વેશ્યા એક શ્રાવિકા હોવાને દંભ કરી અભયકુમાર પાસે રાજગૃહમાં આવી. અભયકુમારે તેણીને એગ્ય સત્કાર કર્યો. વેશ્યા પણ અભયકુમારને આદરભાવ આપતી, અને ધાર્મિક ક્રિયાઓ કરતી અભયકુમારને ત્યાં રહી. દરમ્યાન લાગ સાધી તેણીએ અભયકુમારને એકવાર ઘેન ઉત્પન્ન કરનારા પદાર્થો ખવરાવ્યા. આથી અભયકુમાર બેભાન બન્ય, આ તકને લાભ લઈ યુક્તિપૂર્વક તે વેશ્યા અભયકુમારને ઉજજયિની માં લઈ ગઈ અને રાજા ચંડપ્રદ્યોતને સે. છતાં ચંડપ્રદ્યોતે વેશ્યાના આ કૃત્યને ઈષ્ટ ના ગયું. અહિં અભયકુમારે કેટલીક બાબતમાં ચંડપ્રદ્યોતને બચાવ્યો, તેથી તેણે અભયકુમારને છોડી મૂક્યો. પણ ચંડપ્રદ્યોતના જુલ્મી વર્તાવથી અભયકુમારે કોઈપણ ઉપાયે ચંડપ્રદ્યોતને તેજ ઉજજયિની નગરીની મધ્યમાંથી બાંધીને લઈ જવાનો નિરધાર કર્યો. કેટલાક વખત પછી અભયકુમાર પિતાની સાથે બે સ્વરૂપવાન, વેશ્યાઓને લઈ, વણિકના વેશમાં ઉજજયિનીમાં આવ્યો અને ત્યાં ચૌટા વચ્ચે દુકાન કરીને રહ્યો. તે દરમ્યાન એકવાર ચંડપ્રદ્યોત્વ રાજાની દૃષ્ટિ આ વેશ્યા પર પડી, તેથી તે કામાંધ થયો અને કોઈ પણ રીતે આ વેશ્યાને મેળવવાને તેણે નિશ્ચય કર્યો. એકવાર અભયકુમારની ગેરહાજરીમાં રાજાએ વેશ્યાને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા કહ્યું, ત્યારે વેશ્યાએ કહ્યું કે આ અમારે ભાઈ આજથી સાતમે દિવસે બહાર ગામ જવાનું છે, તે જાય એટલે સુખેથી તમે અમારા મકાને આવજે. અહિં અભયકુમારે એક બીજી યુક્તિ કરી રાખી હતી. તે એ કે, તેણે એક બીજે માણસ નેકર તરીકે રાખી લીધા હતા અને તેનું પ્રદ્યોતુ એવું કૃત્રિમ નામ ધારણ કરાવ્યું હતું. તેમજ તેને ગાંડા જેવો બનાવી “હું ઉદ્યો છું” એમ બેલ બેલતો ખાટલામાં સુવાડી રોજ તેને વૈદ્યને ત્યાં લઈ જવામાં આવત. બરાબર સાતમે દિવસે પ્રદ્યોતુ રાજા અભયકુમારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com જ અમારો ભાઈ આ બહાર ગામ જવાને અમારા Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ આવાસે આવ્યા, એટલે લાગ જોઈ અભયકુમારના સુભાએ તેને આંધ્યા અને ખાટલામાં સૂવાડી ધાળે દિવસે બજાર વચ્ચેથી તેને લઈ જવા લાગ્યા. તે પ્રદ્યોતુ રાજા ’હું પ્રદ્યોત્ , મને બાંધીને લઈ જાય છે, કાઇ છેડાવા' વગેરે મોટા અવાજે બૂમ મારવા લાગ્યા, પરન્તુ લેાકેા ગાંડા પ્રદ્યોને ઓળખતા હતા, તેથી કાઈ એ તેને છેડાથ્યા નહિ. આખરે અભયકુમારે રાજગૃહમાં આવી, રાજા શ્રેણિકને ચંડપ્રદ્યોત્ સુપ્રત કર્યાં. શ્રેણિક તેને મારવા તત્પર થયા, પરન્તુ બુદ્ધિમાન અભયકુમારે સમજાવીને તેને માન સહિત છૂટા કરાવ્યા અને પોતાનું વૈર લીધું. કામીપુરુષોના કેવા બુરા હાલ થાય છે તેનેા આ પાતળા ચિતાર આ કથા આપે છે, માટે કામીજનેએ દુતિ આપનાર કામ વાસનાના ત્યાગ કરવેશ. ૯૪ ચંડકાશિકસ કોઈ એક નગર હતું. તેમાં એક સાધુ અને એક તેમના શિષ્ય એ બને જણા ચાતુર્માસ રહ્યા હતા. શિષ્ય અવિનિત હતા, અને હર વખત ગુરૂ સાથે કલેશ કરતા. છતાં ગુરૂ સમભાવ રાખતા અને આત્મ ધ્યાન કરતા. ગુરૂ તપસ્વી હતા. એક વાર માસખમણુ ને પારણે ગુરૂ શિષ્ય અને ગૌચરી અર્થે નીકળ્યા. વર્ષાઋતુના સમય હતા. જેથી ધણાં સુક્ષ્મ જીવજંતુની ઉત્પત્તિ થઈ હતી. રસ્તામાં એક મરી ગયેલી દેડકીના ક્લેવરની નીચે ગુરૂના પગ આવ્યો. શિષ્યે આ જોયું. તેથી ગુરૂને કહેવા લાગ્યા. મહારાજ, તમારા પગ તળે બિચારી દેડકી કચરાઈને મરણ પામી. માટે પ્રાયશ્ચિત લ્યા. ગુરૂએ ધારીને જોયું તેા દેડકીનું કલેવર માત્ર હતું. અને પોતે તેની વિરાધના નથી કરી તેથી ચેલાને કહ્યું કે એ તે કલેવર છે અને કે પ્રથમથી જ મૃત્યું પામેલ છે, એટલે તેનું પ્રાયશ્ચિત હોય નહિ. ચેલા તે અવિનિત અને ઠાબાજ હતો. તેણે તા હડજ પકડી કે તમારે પ્રાયશ્ચિત લેવું જોઈએ, સાંજે પણ ગુરૂએ કહ્યું, કે પ્રાયશ્ચિત ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ હાય. વળી રાતના પણ ગુરૂને વારંવાર તે કહેવા લાગ્યા, કે મહારાજ, તમે તેા વિરાધિક છો, દેડકીનું પ્રાયશ્ચિત તે ધ્યેા. આથી ગુરૂનું મન કાબુમાં રહી ન શકયું. શિષ્ય ઉપર ક્રોધ ચડયો. તેથી તે હાથમાં રજોહરણ લઈ શિષ્યને મારવા દોડયા. શિષ્ય નાસી ગયા. ઉપાશ્રશ્રયમાં અંધારૂં હોવાથી ગુરૂ કર્માંસયેાગે એક થાંભલા સાથે અથડાયા. માથુ ફુટી ગયું, ખૂબ લેાહી નીકળ્યું; છતાં તેમના ક્રાધ તા પ્રચંડ જ હતા. સખ્ત વાગવાને લીધે ગુરૂએ ત્યાંજ દેહ મૂકયો. ત્યાંથી મરીને તે જ્યાતિષી દેવતા થયા. ત્યાંથી ચ્યવી ચંડકૌશીક નામે તાપસ થયા, તે પણ ઘણા ક્રોધી હતા. એકવાર બાગમાં રાજકુંવરને કુલ ચુટા દેખી, તાપસ ક્રોધે ભરાયા, અને હાથમાં ફરસી લઈ ને મારવા દોડ્યો. રસ્તામાં પગ લપસી ગયેા, તેથી તે એક અંધ કુવામાં પડયા. ક્સી પેાતાનેજ વાગી અને આધ્યાનથી મરણ પામીને તે ચડકૌશિક સ થયા. ક્રોધ તા મ્હાતા નથી, જે કોઇને દેખે તેને બાળીને ભસ્મ કરે છે, એવા તે સપે ઘણા તાપસાને બન્યા અને કરતા એકેક ગાઉ સુધી તેની ધાક બેસી ગઈ. કોઈ પણ માણસ ત્યાં આગળ જઈ શકતું નથી. એકવાર શ્રી મહાવીર પ્રભુ કરતા કરતા વમાન ગામ પાસે પધાર્યાં. ત્યાંથી જવાને માટે એ રસ્તાઓ હતા. એક વક્રમા, બીજો સરળ મા, લેાકાએ પ્રભુને કહ્યું કે આ સરળ માર્ગે જશેા નહિ, ત્યાં તે એક વિષધર-ઝેરી સર્પ રહે છે. તે લેાકાને ભસ્મ કરી દે છે. પ્રભુને તા કઈ ડર ન હતા. તેથી તેઓ સરળ માર્ગે ચાલ્યા, અને જ્યાં ચંડકૌશિક સર્પના રાકડા હતા, ત્યાં આવી પહોંચ્યા. સર્પને માણસની ગંધ આવતા, ક્રોધથી ઝેર વર્ષાવતા, પુ કાડા મારા બહાર નીકળ્યેા. પ્રભુ મહાવીરને ધ્યાનસ્થ લેતાં જ તેમને જોરથી ડંખ માર્યાં, તત્કાળ પ્રભુના અંગુઠ્ઠામાંથી લેહીના બદલે દૂધના પ્રવાહ છૂટી નીકળ્યા. તે સામે દૃષ્ટિ કરતાંજ ચડકૌશિક ચમકયા, અને મન સાથે વિચાર કર્યાંઃ—અહા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આ શું, લાલ લેાહીને બદલે સફેદ દૂધ ! આ કાઈ પ્રભાવશાળી પુરૂષ છે, ચંડકૌશિક મુગ્ધ બની ગયા, અને પ્રભુના શરીરમાંથી નિકળતા પદાર્થ પીવા લાગ્યા. તે તેને દુધ–સાકર જેવા સ્વાદિષ્ટ લાગ્યા. પ્રભુએ કહ્યું:– હે ચંડકૌશિક, ખુઝ, બુઝ. ક્રોધના પ્રતાપે તે હારૂં ચોખ્ખુ ચારિત્ર બાળીને ભસ્મ કર્યું; છતાં તું હજી કેમ ક્રોધ મૂકતા નથી ? આ શબ્દો સાંભળતાં ચડકૌશિક વિચારમાં પડયા. આત્મચિંતન કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પેાતાની ભૂલોને તે પશ્ચાતાપ કરવા લાગ્યા, અને પેાતાના કરેલાં પાપમાંથી છૂટવા માટે ચડકૌશિકે અણુશણુ વ્રત્ત લીધું. પ્રભુ વિહાર કરી ગયા. પછી તે ચંડકૌશિકે સાધુજીવન ગાળવા માંડયું. પાતાનુ મ્હાં દરમાં રાખ્યું અને ઉંધે મસ્તકે રાડામાં મ્હોં અને બહાર શરીર એવી રીતે તપશ્ચર્યાં કરી. ત્રાસ ઓછો થવાથી ભરવાડ વગેરે લોક તે રસ્તે થઈને જવા લાગ્યા અને તે નાગદેવ ઉપર દૂધ, સાકર, પુષ્પ વગેરે નાખવા લાગ્યા. મીઠાશને લીધે ત્યાં ઘણી કીડીઓ એકઠી થઈ ને સર્પને વળગી પડી. લાહી, ચામડી વગેરે ખાઇને તે સપનું શરીર ચારણી જેવું બનાવી દીધું. છતાં તે સ` પેાતાના વિષમય સ્વભાવને તદન જ ભૂલી ગયા, તેણે અપૂર્વ ક્ષમા ધારણ કરી, અને શુભધ્યાનમાં પ્રવર્તતાં કાળ કરીને તે આઠમા દેવલેાકમાં ગયા. તેણે ૯૫ ચંદનમાળા ચંપાનગરીના દિધવાહન રાજાને ધારિણી નામની રાણીથી એક પુત્રી થઈ હતી, તેનું નામ વસુમતિ. વસુમતિ કિશાર વય થતાં ભણી, ગણી અને ધાર્મિક તથા નૈતિક કેળવણી લઈને સુશીલ બની. અને સહિયરા સાથે આનંદમાં વખત વીતાવવા લાગી. એકવાર કૌશાંબી નગરીના રાજા શતાનિકે લશ્કર લઈ ચંપા નગરીને ધેરા ધાલ્યું. દધિવાહન પોતાના લશ્કરથી ખૂબ લડયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ પણ ફાવ્યું નહિ. પિતાનું લશ્કર મરાયું તેથી બચવાની આશાએ દધિવાહન રાજા નગર છોડીને નાસી ગયે. લશ્કર ગામમાં પેઠું અને લુંટ ચલાવવા લાગ્યું. ધારિણી રાણી અને વસુમતિ મહેલમાં કલ્પાંત કરે છે, તેવામાં તે લશ્કરમાંને એક જોડેસ્વાર તે મહેલમાં પેઠો, અને બંનેને પકડીને બાંધ્યા. તે ઘોડેસ્વારે ધારિણીને કહ્યું, ચાલ મારી સાથે, હું તને મારી સ્ત્રી બનાવવાનું છું. આ સાંભળતાં રાણુને ધ્રાસકે પડે, અને ત્યાંજ જીભ કચરીને તે મરી ગઈ. વસુમતિ ગભરાઈ ગઈ, ઘોડેસ્વારે વિચાર્યું કે તેની માની માફક આને પણ હું કહીશ, તે તે મરી જશે. તેથી તેણે બહુજ મીઠાશથી વસુમતિને આશ્વાસન આપ્યું, અને કૌશાંબી નગરીમાં લઈ ગયો. ત્યાં ઘોડેસ્વારે વિચાર કર્યો કે આ કન્યા બહુજ ખુબસુરત છે, માટે જે તેને હું વેચું તે મારું દાદ્ધિ જાય અને હું એશઆરામ ભોગવું, નોકરી કરતાં તો જીદગી ગઈ, પણ કંઈ વળ્યું નહી. તેથી તે વસુમતીને વેચવા કૌશાંબીનગરીની બજારમાં આવ્યો અને લીલામ બલવા લાગે. (ત્યાં પશુ, પક્ષીઓ, ધન, માલ ઉપરાંત મનુષ્યનું પણ તે વખતે લીલામ થતું) એવામાં એક વેશ્યાએ આવી વસુમતીને ખુબ સુંદર દેખીને મહેદી બીટ મૂકી, અને તે લઈ જવાની તૈયારીમાં હતી, તેવામાં ત્યાં ધનાવહ નામનો એક ધનાઢય શેઠ આવ્યો, વસુમતીની આકૃતિ જોતાંજ તેને લાગ્યું કે આ એક સુશીલ અને સાધ્વી સ્ત્રી જેવી લાગે છે અને જરૂર તે ખાનદાન કુટુંબની હોવી જોઈએ. જે તેને વેશ્યા લઈ જશે તે મહા અનર્થ થશે, તેમ ધારી તેણે હેટી રકમ આપીને વસુમતીને ખરીદી લીધી. આકૃતિ જોતા હેલો સખી વસુમતીને તેનું નામ ઠામ ગામ પૂછતાં તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, અને તે બોલી શકી નહિ. શેઠ તેને ગભરાયેલી જાણીને વધુ પૂછવા વગર પિતાને ઘેર લઈ ગયા અને પોતાની સ્ત્રી મૂળાને સેંપી, અને તેને પ્રેમપૂર્વક પુત્રી તરીકે રાખવા સૂચના કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મૂળા તે ઈર્ષાનું મૂળ હતી, તેણે ધાર્યું કે હું વૃદ્ધ થઈ છું, તેથી શેઠ આ કન્યાને પરણવા માટે જ લાવ્યા હશે, અને પછી મહારે કોઈ ભાવજ પૂછશે નહિ. અહિં વસુમતીનું નામ ન મળવાથી તેનું નામ “ચંદનબાળા પાડયું, પણ મૂળા તો તેને ચંદના કહીને જ બોલાવતી. મૂળાની અદેખાઈ તે દિનપ્રતિદિન વધતી જ ચાલી અને તેને બહુ દુઃખ દેવા લાગી. એકવાર શેઠ થાક્યા પાક્યા બહારથી આવેલા, ચંદનબાળાએ પગ ધોવા માટે ઉતાવળે શેઠને પાણી આપ્યું. ઉતાવળને લીધે ચંદનબાળાને માથાને અંબોડે છુટી ગયો, નીચે પડવાથી તે બગડશે એમ ધારી શેઠે તે અંડે પકડી લીધો. ચંદનબાળાએ તે માથામાં બરાબર બાંધ્યો, આ દશ્ય પેલી મૂળાના જોવામાં આવ્યું. તેને ખાત્રી થઈ કે જરૂર શેઠ ચંદના પર મેહીત થયા છે, તેથી ચંદનાનો ઘાટ ઘડી નાખવો સારે છે, એમ વિચારવા લાગી. કોઈ કામ સારૂ શેઠ તે દિવસે બહાર ગામ ગયા. મૂળાને લાગ ફાવ્યો, તેણે તરત હજામને બોલાવી ચંદનબાળાના બધા વાળ કઢાવી માથે મુંડે કરાવ્યું, અને પગમાં બેડીઓ પહેરાવી, એક ઓરડામાં પૂરી ખુબ માર માર્યો, અને ઓરડાને તાળું લગાવી મૂળા પિયરમાં પહોંચી ગઈ. ચંદનબાળા કમને પશ્ચાત્તાપ કરતી નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગી, તેણે અઠમ તપ શરૂ કર્યો. ત્રણ દિવસ પછી શેઠ ઘેર આવ્યા, કેઈમળે જ નહિ. શેઠે તપાસ ઘણી કરી, પણ પત્તો જ ન લાગે, આખરે એક વૃદ્ધ ડોશીમાએ કહ્યું કે ચંદનાને ઓરડામાં પૂરીને મૂળા પીયર જતી રહી છે. આ સાંભળી શેઠને ઘણો ક્રોધ ચડ્યો. તરત જ તેણે એરડાના દ્વાર ખોલ્યા. તે ચંદનબાળા બેઠી છે અને પ્રભુનું સ્મરણ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ માથે મુંડે જોઈ તથા તેની આ દશા જોઈ શેઠનું હૈયું દુઃખથી ભરાઈ આવ્યું. શેઠે ચંદનબાળાને કહ્યું –બહેન, ધીરજ રાખ. હું બધી વ્યવસ્થા કરું છું. તું ત્રણ દિવસથી ભૂખી હઈશ, માટે રસોડામાં કંઈ હેય તો તને આપું. શેઠે તપાસ કરી, પણ ખાવાનું કંઈ મળ્યું નહીં, માત્ર ત્રણ દિવસના બાફેલા બાકળા હતા, તે લઈને તેણે ચંદનબાળાને આપ્યા, અને એક સુપડું આપ્યું, જે વડે બાકળા સાફ કરીને ખાવાનું જણાવ્યું અને તે દરમિયાન પોતે લુહારને બેડીઓ તેડવા માટે બોલાવી લાવવાનું કહીને શેઠ ગયા. અહિં ચંદનબાળા એક પગ ઉંબરામાં અને એક પગ ઉંબરાની બહાર રાખીને, સુપડા વતી બાકળા સાફ કરી ખાવાનો વિચાર કરે છે. પણ જમતા પહેલાં સાધુ મુનિને તે ભૂલતી ન હતી, તેણે વિચાર્યું કે જે કોઈ સાધુ મુનિરાજ ભિક્ષા અર્થે અહિં આવે તે હું આ બાકળા તેમને વહોરાવી મહારો જન્મ સાર્થક કરૂં. એવામાં એક અભિગૃહધારી મહાત્મા ત્યાંથી નીકળ્યા, ચંદન બાળા પ્રત્યે જોયું, ચંદનબાળા આનંદ પામી. પરંતુ તે વખતે ચંદનબાળાની આંખમાં આંસુ ન હતાં, તેથી તે મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા. આ જોઈને ચંદનબાળા પશ્ચાત્તાપ કરવા લાગી અને બોલીઃ અહ, ધિક્કાર છે મારા જીવનને, આ રંક સામે કેઈપણ જોતું નથી! એમ કહેતાં તેણે રૂદન કરવા લાગી. તત્કાળ તે મહાત્મા પાછા ફર્યા અને ચંદનબાળા પાસે આવી પહોંચ્યા. ચંદનબાળાએ પિતાના જીવનનું અહોભાગ્ય માનીને તે મહાત્માને આ બાકળા વહેરાવી દીધા. આ મહાત્મા કોણ? સર્વજ્ઞ શ્રી પ્રભુ મહાવીર, તેમણે ઉપરના સઘળાં બેલને મહાન અભિગૃહ ધાર્યો હતો. પાંચ માસ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પચીસ દિવસે આ અભિગૃહ પ્રભુનો પુરે થો. સુપાત્ર દાનના પ્રભાવથી તત્કાળ ચંદનબાળાની બેડીઓ તુટી ગઈ. મસ્તકે સુંદર વાળ આવી ગયા અને દેવતાઓએ ત્યાં ધનની વૃષ્ટિ કરી. વાત ગામમાં પ્રસરી ગઈ, ધનાવહ શેઠ લુહારને બોલાવીને આવ્યો, પણ તે ચકિત થઈ ગયો. તે પિતાની જાતને ધન્ય માનવા લાગ્યો અને સતીની પ્રશંસા કરવા લાગ્યો. ધનની વૃષ્ટિ થયાની વાત સાંભળતાં મૂળા તો હાંફળી ફાંફળી દેડતી આવી, અને ધન લઈ લઈને ખોળામાં મૂકવા લાગી, પણ તે તે દાઝવા લાગી. કારણકે ધન મૂળાના ખોળામાં પડતાં જ અંગારા થઈ જતા. સૌ કઈ મૂળાને ધિક્કારવા લાગ્યા. ચંદનબાળાએ ત્યાંથી દીક્ષા લેવાનો નિરધાર કર્યો. ધનાવહ શેઠે આ સઘળું ધન ચંદનબાળાના દીક્ષા મહોત્સવમાં ખર્ચવાનું નક્કી કર્યું. ચંદનબાળા પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થયા, અને આકરાં તપ જપ વડે વિશુદ્ધ સંયમ માર્ગમાં પ્રવર્તતાં તેમને કેવળજ્ઞાન થયું અને નિર્વાણ પામ્યા. ૯૬ ચંદ્રછાયા, એ અંગદેશની રાજ્યધાની ચંપાનગરીના રાજા હતા. પૂર્વભવમાં તે ધરણ નામે મહાબળકુમારના મિત્ર હતા, તેમણે મહાબળ સાથે દીક્ષા લીધી હતી, અને તપના પ્રભાવે જયંત નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચ્યવી તે ચંપા નગરીમાં રાજ્યકુમાર તરીકે અવતર્યા. એગ્ય સમયે રાજગાદી પર આવ્યા. તે નગરમાં અહંન્નક નામે શ્રાવક વ્યાપારી હતા. એકવાર તે વહાણે લઇ દેશાવરમાં વેપાર કરવા ગયેલે, ત્યાંથી પુષ્કળ ધન કમાઈને દેશમાં આવતા હતા, તેવામાં રસ્તામાં તેને દેવ પાસેથી દિવ્ય કુંડલો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ મળ્યાં, તે તેણે દેશમાં આવી ચંદ્રછાયા રાજાને ભેટ આપ્યા. રાજાએ શેઠને કાંઈ નવાઇ ઉપજાવે તેવી વસ્તુ પરદેશમાં જોવામાં આવી હતી કે કેમ, તે સંબધી પૂછ્યું. વેપારીએ કહ્યું કે મિથિલા નગરના કુંભરાજાની પુત્રી મલ્લીકુમારી જગતને આશ્ચય ઉપજાવે તેવી રૂપસુંદર કન્યા છે. આ સાંભળી રાજાને તેણીને પરણવાની મનેાભાવના થઈ, તેથી તેણે કુંભરાજાને ત્યાં પેાતાના દૂત મેાકલ્યા. કુંભરાજાએ ના કહેવાથી જિતશત્રુ વગેરે રાજાએ સાથે મળી જઇને ચદ્રછાયાએ મિથિલાપર ચડાઇ કરી. ત્યાં મલ્લીકુવરીએ સાનાની પ્રતિમા વડે તેને ખાધ પમાડયેા, પરિણામે ચંદ્રછાયાએ દીક્ષા લીધી. સખ્ત તપ જપ કરી, અંત સમયે અનશન કરી તે મેાક્ષમાં ગયા. ૯૭ ચંદ્રપ્રભુ. ચંદ્રાનના નામની નગરીમાં મહાસેન નામે રાજા હતા. તેમને લક્ષ્મણા નામે રાણી હતી, તેમની કુક્ષિમાં વૈજયંત વિમાનમાંથી ચ્યવીને ચૈત્ર વદ પાંચમે શ્રી ચંદ્રપ્રભુ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. પોષ વદિ ૧૨ના રોજ પ્રભુને! જન્મ થયા. ૫૬ દિકુમારિકાઓએ સૂતિકાકમ કર્યું. ૬૪ ઈંદ્રોએ આવી ભાવી તીર્થંકરના જન્માત્સવ ઉજવ્યેા. ગભ વખતે માતાને ચંદ્ર પીવાના દોહદ ઉત્પન્ન થયેલા, તેથી પુત્રનુ નામ “ ચંદ્રપ્રભ ” પાડયું. બાલ્યકાળ વીતાવી યુવાવસ્થા પામતાં ચદ્રજિતે ચેાગ્ય રાજકન્યાએ સાથે લગ્ન કર્યું. તેમનું દેહમાન ૧૫૦ ધનુષ્યનું હતું. "" અઢી લાખ પૂર્વ સુધી તેઓ કુમારપણે રહ્યા. તે પછી પિતાની ગાદીએ આવ્યા. સાડા છ લાખ પૂર્વી ઉપર ચાવીસ પૂર્વાંગ સુધી તેમણે રાજ્ન્મ કર્યું. પછી પ્રભુએ વાર્ષિક દાન આપી પાષ વિદ ૧૩ને દિવસે એક હજાર રાજા સાથે ચારિત્ર ગ્રહણ કર્યું. ત્રણ માસ છદ્મસ્થ અવસ્થામાં રહેતાં જ શ્રી ચંદ્રજિતને કાલ્ગુન વિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સાતમે કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું. તેમને ૯૩ ગણધરો હતા, તેમાં સૌથી મોટા દત્ત હતા. ચંદ્રપ્રભુના સંધ પરિવારમાં ર લાખ સાધુ, ૩૮૦ હજાર સાધ્વીઓ, રાા લાખ શ્રાવકે અને ૪૯૧ હજાર શ્રાવિકાઓ હતા. એક લાખ પૂર્વમાં ૨૪ પૂર્વાગ અને ત્રણ માસ ઓછા, સમય સુધી પ્રભુ કૈવલ્યજ્ઞાનપણે વિચર્યા અને પછી એક હજાર મુનિએ સાથે સમેતશિખર પર એક માસને સંથારો કરી ભાદરવા વદ ૭ મે પ્રભુ નિર્વાણ–મેક્ષ પામ્યા, તેમનું આયુષ્ય દશ લાખ પૂર્વનું હતું. ૯૮ ચંદ્રયશ માલવદેશની સુદર્શન પુરી નગરીના યુવરાજ યુગબાહુની પત્ની મયણરેહાને તે પુત્ર હતો. પોતાના પિતા યુગબાહુને તેમના મેટાભાઈ મણિરથે ઘાત કર્યો, અને નાસતાં નાસતાં છેવટે સર્પદંશથી મણિરથ પણ મૃત્યુ પામે, એટલે માલવ દેશના રાજ્યને અધિપતિ ચંmશ થયે. તેણે રાજ્ય સારી રીતે ચલાવ્યું. એકવાર હેના નાનાભાઈ મિરાજને હાથી તોફાનમાં આવી પિતાની સીમમાં આવી ચડ્યો. ચંદ્રશે તેને વશ કરી કબજે લીધો. નમિરાજે તે પાછા ભાગે, ચંશે આપો નહિ, આથી બંને ભાઈએ યુધ્ધ ચડ્યા. પિતે બંને ભાઈઓ છે એવું એક બીજા જાણતા ન હતા. આખરે મયણરેહા, જે સાધ્વી થઈ હતી, તેણે બંનેની ઓળખાણ કરાવી; પરિણામે યુદ્ધ બંધ રહ્યું અને માળવદેશનું રાજ્ય નમિરાજને સુપ્રત કરી ચંદ્રયશ રાજાએ દીક્ષા લીધી અને તે દેવલોકમાં ગયા.. ૯૯ જમાલી. ક્ષત્રિયકુંડ નગરમાં જમાલી નામને ક્ષત્રિય કુમાર હતો. તે રિદ્ધિ સિદ્ધિમાં સુવિખ્યાત હતા. એક વાર પ્રભુ મહાવીર વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ કરતાં કરતાં ત્યાં પધાર્યા. પરિષદ્ વંદન કરવા ગઈ. જમાલી પણ વાત જાણવાથી અશ્વ પર આરૂઢ થઈને પ્રભુને વાંદવા ગયે. પ્રભુએ દેશના આપી. જમાલી પ્રતિબંધ પામે. ત્યાંથી ઘેર આવી માતા પિતાની રજા મેળવી, પાંચસો માણસો સાથે દીક્ષિત થયા. દીક્ષા લઈને જમાલીપુત્ર પ્રભુ મહાવીરની સાથે તપ સંયમથી આત્માને ભાવતાં વિચરવા લાગ્યા. એકવાર જમાલીએ પ્રભુ મહાવીરને કહ્યું કે મહારે જન પદ દેશમાં વિહાર કરવાની ઈચ્છા છે. પ્રભુ મહાવીર જાણતા હતા કે મેરૂ જેમ નિશ્ચળ પુરૂષો જ જન પદ દેશમાં ટકી શકશે. તેથી તેઓએ તે વાતને આદર આપે નહિ, અને મૌન રહ્યા. જમાલી અણગાર પોતાની સાથે પાંચસે શિષ્યોને લઈ પ્રભુ મહાવીરની પણ અવગણના કરીને જનપદ દેશમાં વિહાર કરવા લાગ્યા. ફરતા ફરતા તે શ્રાવસ્તિ નગરીના કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા. તે સમયે નિરસ અને તુચ્છ આહાર જમવાથી જમાલીના શરીરમાં રેગ ઉત્પન્ન થયે અને અસહ્ય વેદના થવા લાગી, તેથી પિતાને માટે પથારી કરવાનું તેમણે બીજા મુનિને કહ્યું. પીડા અત્યંત થતી હેવાથી બે ત્રણ વાર તેમણે મુનિને કહ્યું: ભારી પથારી કરે છે કે કરી છે? મુનિએ જવાબ આપ્યો. તમારી પથારી કરી નથી પણ કરીએ છીએ. જમાલીને પ્રભુ વચનમાં તરત શંકા થઈ કે પ્રભુ મહાવીર પ્રરૂપે છે કે “ચાલવા માંડે તેને ચાલ્યા કહીએ. નિર્જરતો હોય તેને નિજ કહીએ તે ખોટું છે. કેમકે પથારી કરતા થકા કરી નથી. પાથરતા છતાં પાથરી નથી. આ વાત તેમણે બીજા સાધુઓને સમજાવી. તે વાત કેટલાકને રૂચી અને કેટલાકને ન રૂચી. ન રૂચી તેઓ ચાલ્યા ગયા અને રૂચી તેઓ જમાલી પાસે રહયા. જમાલી વિરૂદ્ધ પ્રરૂપણ કરવા લાગ્યા. ત્યાંથી તે પ્રભુ મહાવીર પાસે આવ્યા અને કહ્યું કે મને કૈવલ્યજ્ઞાન થયું છે, હું અરિહંત, જિન, કેવળી છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આ સાંભળી મૈતમ અણગારે કહ્યું, કે જે તમે કેવળી તે કહે, કે –લક શાશ્વત કે અશાશ્વત. જીવ શાશ્વત કે અશાશ્વત? જમાલી જવાબ ન આપી શક્યા. પ્રભુએ કહ્યું કે મહારા છભસ્થ શિષ્યો પણ આને જવાબ આપી શકે છે. પણ જેવું તમે બોલે છે તેવું હું બોલતો નથી. એમ કહી પ્રભુએ લેક અને જીવનું સ્વરૂપ સમજાવ્યું. છતાં તેમણે માન્યું નહીં અને પ્રભુથી જુદા પડી, વિરૂદ્ધ પ્રરૂપણ કરતા વિચારવા લાગ્યા. ઘણા વર્ષ સાધુ પ્રવર્યા પાળીને, અભિનિવેશક મિથ્યાત્વના ઉદયથી તે મરીને છઠા તંતક દેવલોકમાં કિલ્વીથી દેવ થયા. સંસાર પક્ષે જમાલી પ્રભુમહાવીરના જમાઈ થતા હતા. ૧૦૦ જયઘોષ તેઓ વણારસી નગરીમાં બ્રાહ્મણ કુળમાં અવતર્યા હતા; પરંતુ જૈન ધર્મની ઉત્કૃષ્ટતા નિરખી તેમણે પંચમહાવ્રત રૂપ જન ધર્મની દીક્ષા અંગીકાર કરી હતી. ફરતા ફરતા તેઓ એજ વણરસી નગરીમાં પધાર્યા અને મનોરમ નામક ઉદ્યાનમાં ઉતર્યા. તેજ નગરીમાં વિજયઘોષ નામના ચાર વેદમાં પારંગત એવા એક બ્રાહ્મણે યજ્ઞ આરંભ્યો હતો, તે યજ્ઞના સ્થાને જયઘોષ મુનિ માસક્ષમણના પારણે ભિક્ષા લેવા માટે આવી ઉભા. મુનિને દેખી વિજયઘોષ બેલ્યો –હે ભિક્ષુ, આ તે વિપ્રનું ઘર છે. જે વિપ્ર વેદને જાણતો હેય, જે યજ્ઞનો અર્થી હેય, જ્યોતિષશાસ્ત્ર તથા વિપ્રશાસ્ત્રના છે અંગને પારગામી હોય, તેમજ જે ધર્મશાસ્ત્રને જ્ઞાત હાય તથા પિતાના અને પરના આત્માને જે સંસાર સમુદ્રથી તારવા સમર્થ હોય, તેવા વિપ્રોને માટે જ આ અન્ન નીપજાવેલું છે; તારા જેવાને માટે આ રસોઈ બનાવી નથી, માટે આમાંથી તને કાંઈ મળશે નહિ, માટે બીજે સ્થળે ભિક્ષા માગવા જા. જયઘોષ મુનિ સમતાના સાગર હતા. તેઓ વિજયઘોષના આ અપમાનિત શબ્દથી લેશ પણ ક્રોધાયમાન ન થયા. તેમણે વિચાર્યું કે આ વિજયષની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ અજ્ઞાનતા મારે ટાળવી જોઈએ, અને અંધશ્રદ્ધાળુ બ્રાહ્મણાની સાન ઠેકાણે લાવી મેાક્ષના સાચા માર્ગ મારે બતાવવા જોઈએ, એ આશયથી જયધેાષ મુનિ ત્યાંથી ખસ્યા નહિ, પણ તેમણે વિજયધાષને કહ્યું:–વિત્ર, વેદમાં મુખ્ય કાણુ ? યજ્ઞમાં મુખ્ય કોણ ? નક્ષત્રમાં મુખ્ય કાણુ ? ધર્મમાં મુખ્ય કોણ ? અને સૌંસાર સમુદ્રથી ઉલ્હારનાર કાણુ ? તે તું જાણે છે ? જો જાણતા હોય તેા આ પ્રશ્નોના ઉત્તર આપ. વિજયધેાષ આ પ્રશ્નોના જવાખે। આપવા માટે અસમર્થ હતા. તેણે જયાષને કહ્યું:-મુનિ, હમેજ આના જવાખા કૃપા કરીને આપે. મુનિ ખાલ્યાઃ–વેદમાં અગ્નિહેાત્ર મુખ્ય છે. અગ્નિહોત્ર કેવા હાય તે સાંભળ. ૧ જીવરૂપ કુંડુ ૨ તપરૂપ વેદિકા. ૩ કરૂપી ઈંધણુ. ૪ ધ્યાન રૂપ અગ્નિ, ૫ શરીરરૂપ ગેર, ૬ શુભયાગ ૨૫ ચાટવા, ૭ શુભ ભાવના તથા જીવદયા રૂપી આતિ, એવા અગ્નિહાત્ર વેદમાં મુખ્ય છે. જે વેદમાં આવા અગ્નિહેાત્ર કશો હાય તે વેદ પ્રમાણ છે. વળી એ સંયમરૂપ યજ્ઞના અર્થી સાધુ યજ્ઞને પ્રવર્તાવનાર છે, નક્ષત્રમાં ચંદ્રમા મુખ્ય છે, ધર્મોના પ્રરૂપકામાં ભ૦ ઋષભદેવ અને લ॰ મહાવીર પ્રમુખ તીર્થંકરા મુખ્ય છે; જેમ ગ્રહ, નક્ષત્ર, અને તારા ચંદ્રમાની સેવા કરે છે, તેમ ઈંદ્રાદિ દેવા તીર્થંકરાની સેવા કરે છે. જેઓ વૈદ તત્ત્વના અજાણ છે, માહવત છે અને જેમના હૃદયમાં કષાયરૂપી અગ્નિ ભરેલે છે, જે સ્વાધ્યાય અને તપ કરતા નથી, એવા વિપ્રેા, જેએ તપ કરે છે તેમને હું વિપ્ર કહેતા નથી; પણ જેએ સ્વજનાદિના સ્થાનકે જવાથી નારાજ ન થાય અને ત્યાં રહેવામાં આસક્ત ન અને એવા તીથ કર દેવાએ કહેલા બ્રાહ્મણાને જ હું બ્રાહ્મણ કહું છું. જેણે તપ રૂપ અગ્નિ વડે કરૂપ મેલને ખાળ્યા છે, તેમજ રાગ, દ્વેષ અને ટ્રાકાદિક સાત ભય તન્મ્યા છે, તેને હું બ્રાહ્મણ કહું છું. જેઓ ઇંદ્રિયાને દમનાર, તપશ્ચર્યાંમાં આનંદ માનનાર અને પાયાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમાવનાર છે, તેમને જ હું બ્રાહ્મણ કહું છું. જે જીવદયા પાળે, સત્ય મેલે, વગર આપ્યું એક તણખલું સરખું પણ ન લ્યે, બ્રહ્મચય પાળે અને નિષ્પરિગ્રહી અને, તેને હું બ્રાહ્મણ કહું છું. સંસારના કામભાગને વિષે લુબ્ધ ન થાય તેમજ સંયમ અને તપને માટે માત્ર શરીર નીભાવવાના હેતુથી જ ખારાક લે છે, પણ ઇદ્રિચેાની વિકારનૃદ્ધિ અર્થે ખારાક લેતા નથી, તેને જ હું બ્રાહ્મણ કહું છું. હું વિજયધેાષ, આ પશુઓની હિંસાથી યજ્ઞ કરનાર તેા ઉલટા દુર્ગતિમાં જનાર છે. વળી માથું મુંડાવવાથી સાધુ ન કહેવાય, ૐકાર ભણવાથી બ્રાહ્મણ ન કહેવાય, વનમાં વસે તેજ મુનિ, એમ ન કહેવાય અને ભગવાં પહેરે તેજ તાપસ ન કહેવાય. પરન્તુ જે શત્રુ તથા મિત્ર પર સમભાવ રાખે તે સાધુ, બ્રહ્મચર્ય પાળે તે બ્રાહ્મણ, નાન હાય તે મુનિ અને બાર પ્રકારના તપ કરે તે તાપસ કહેવાય. આવા અહિંસામય ધ સત્ત તીર્થંકર દેવાએ પ્રરૂપ્યા છે. આવી રીતે જયાષ મુનિએ ‘ બ્રાહ્મણ કાને કહેવાય ' એ સંબધીનું યથાર્થ રહસ્ય વિજયધેાષને સમજાવ્યું. વિજયાષે આથી પ્રસન્ન થઈ જયધેાષને આહાર પાણી લેવાનું આમંત્રણ આપ્યું, પરન્તુ જયધેાષે કહ્યું:“હે આ, મારે ભિક્ષાનું ખાસ પ્રયેાજન નથી, પરન્તુ આ ધાર સંસારસમુદ્રમાંથી શીઘ્ર તરવા માટે કટિબદ્ધ થા અને સયમ અંગીકાર કર. આ સાંભળી વિજયધેાષે જયધેાષ મુનિ પાસે જૈન ધર્મની દીક્ષા લીધી. ત્યારબાદ અને મુનિવરે। સખ્ત તપ, જપ, ક્રિયા કરી પૂર્વ કર્માંના ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને મેાક્ષમાં ગયા. ૧૦૧ જયન્તો. એ કૌશામ્બી નગરીના રાજા શતાનિકની બહેન અને ઉદાયન રાજાની ફાઈ થતી હતી. ભગવાન મહાવીરદેવની તે પરમ શ્રમણાપાસિકા હતી. તેને જીવ અવાદિ નવ તત્ત્વના રહસ્યનું સારૂં જ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ હતું. એકવાર ભગવાન મહાવીર તે કૌશામ્બી નગરીમાં પધાર્યા. જયંતી શ્રાવિકા ઉદાયન રાજા, મૃગાવતી વગેરેની સાથે ભગવાનને વંદન કરવા ગઈ. ભગવાને ધર્મકથા કહી. સર્વ પરિષદ્ દેશના સાંભળી પાછી વળી. ત્યારબાદ જયન્તીએ ભગવાનને વંદણું–નમસ્કાર કરી પૂછ્યું –ભગવાન, જીવ ભારેપણું શાથી પામે? ભગવાને જવાબ આપે –પ્રાણાતિપાતાદિક હિંસા કરવાથી તથા મિથ્યાત્વ, દર્શન અને શિલ્યથી. પુનઃ જયન્તીએ પૂછયું -પ્રભુ, જીવ હલકો શાથી થાય? સંસાર કેવી રીતે વધારે તથા પરિસંસારી કેમ થાય? આ પ્રશ્નોના જવાબ પ્રભુએ આપ્યા. પુનઃ જયન્તીએ પૂછયું: પ્રભુ, જીવને ભવસિદ્ધિપણું સ્વભાવથી હશે કે પરિણામથી? સઘળા ભવ્ય જીવો સિદ્ધ થશે? પ્રભુએ કહ્યું –હા, ત્યારે જયન્તીએ કહ્યું કે શું ત્યારે આ લોક ભવ્ય જીવો વિનાને થશે? ભગવાને કહ્યુંઃ ના. વળી જયન્તીએ પૂછ્યું:-પ્રભુ, જીવ જાગતા ભલા કે ઉંધતા ભલા? પ્રભુએ કહ્યું કે ધર્મી છો જાગતા ભલા અને અધર્મી છો ઉંઘતા ભલા. ફરી તેણે પૂછ્યું કે જીવ બળીયા ભલા કે દુબળા ભલા ? છવ ઉદ્યમી ભલા કે આળસુ ભલા? ભગવંતે જાગતા ઉંઘતા જીવોની માફક જવાબ આપ્યો. આ પ્રમાણે પ્રભુને અનેક પ્રશ્નો પૂછી, તેનું સમાધાન પામી જયંતી સ્વગૃહે ગઈ કેટલાક વખત પછી તેણે પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારબાદ સખ્ત તપ જપ ક્રિયાઓ કરીને તેઓ મોક્ષમાં ગયા. ૧૦૨ જયસેને. શ્રી નમિનાથ ભગવાનના તીર્થમાં જય નામે બીજા ચક્રવર્તી થયા. તેઓ રાજગૃહ નગરના વિજય નામક રાજાની વપ્રા નામક રાણીના પુત્ર હતા. પિતાની પછી તેઓ રાજગાદી પર આવ્યા. કેટલાક સમય પછી તેમને ચક્રરત્ન વડે ચક્રવર્તીની ઋદ્ધિ મળી. છ ખંડનું રાજ્ય ભોગવી આખરે તેમણે ચારિત્ર લીધું અને કેવળજ્ઞાન પામી મેક્ષમાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૧૦૩ જરાકુમાર, તેઓ કૃષ્ણ વાસુદેવના ઓરમાન ભાઈ હતા. ગજસુકુમારનું સોમિલે આપેલા પરિસહ વડે મૃત્યુ થયાથી, કૃષ્ણ પિતાનું પુણ્ય ઓછું થયું જાણી શ્રી નેમિનાથ પ્રભુને પૂછેલું કે મારું મૃત્યુ કેવી રીતે થશે ? પ્રભુએ કહેલું કે દ્વૈપાયન ઋષિના ક્રોધને ભગ બની દ્વારિકા નગરી બળશે, તેમાં તમે તથા બળભદ્ર બચી જશે. અને તમારું મૃત્યુ તમારા ઓરમાન ભાઈ જરાકુમારના હાથથી થશે. આ વાતની જરાકુમારને ખબર પડતાં, તે પિતાના હાથથી ભાઈનું મૃત્યુ થતું બચાવવા દ્વારિકા નગરી છેડી ગયા અને વનમાં રહેવા લાગ્યા; પણ નિમિત્ત મિથ્યા થતું નથી. એ અનુસાર દ્વારિકા નગરી બળી ત્યારે કૃષ્ણ અને બળભદ્ર દ્વારિકા છોડીને, પાંડને શરણે જવા ચાલી નીકળ્યા. રસ્તામાં શ્રીકૃષ્ણને તૃષા લાગી. બળભદ્ર તેમને માટે પાણુ શોધવા ગયા. દરમ્યાન જરાકુંવર ફરતા ફરતા તે સ્થળે આવ્યા અને કૃષ્ણના પગના પદ્મને લીધે મૃગને ભાસ થવાથી તેમણે બાણ છેડયું. તે બાણુ કૃષ્ણના પગને વીંધી કપાળમાં વાગ્યું; એટલે કૃષ્ણ બૂમ પાડી, આ સાંભળી જરાકુમાર ચમક્યા અને કૃષ્ણને મૂછગત સ્થિતિમાં જોઈ પશ્ચાત્તાપ કરતા વિલાપ કરવા લાગ્યા. તેને શ્રીકૃષ્ણે કહ્યું –ભાઈ બનવા કાળ બને છે, વૃથા શેક કરવાથી કાંઈ વળે તેમ નથી, પણ તું હવે જલ્દી અહિંથી જતો રહે, કારણ કે મારા માટે પાણી લેવા ગયેલા બળભદ્ર અહિં આવી પહોંચશે તો તમને મારી નાખશે. જવાબમાં જરાકુમારે કહ્યું –ભાઈ આવી અવસ્થામાં તમને અહિં મૂકીને મારાથી કેમ જવાય, આખરે શ્રીકૃષ્ણના ખૂબ સમજાવવાથી જરાકુમાર કૃષ્ણના હાથની મુદ્રિકાની નિશાની લઈ પાંડવોને ખબર આપવા માટે પાંડુ મથુરા ભણી ચાલ્યા ગયા; જ્યાં તેમણે પોતાનું શેષ જીવન વિતાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ૧૦૪ જરાસંધ. રાજગૃહ નગરના બૃહદ્રથ રાજાને તે પુત્ર હતો. પિતાની પછી તે ગાદીએ બેઠે અને અર્ધ ભારતના ત્રણ ખંડ છતી પ્રતિવાસુદેવ થયો. તેને જીવયા નામે પુત્રી હતી. એક વખત તેણે સમુદ્રવિજય રાજાને સિંહપુરના રાજા સિંહરથને હરાવી, પકડી લાવવાનું કહ્યું અને તે સાથે જણાવ્યું કે તેને પકડી લાવનારને હું મારી જીવયશા નામક પુત્રી પરણાવીશ. શ્રીકૃષ્ણના પિતા વસુદેવે પિતે લડવા જવાની સમુદ્રવિજય પાસે માગણી કરી અને તે કંસને લઈને સિંહરથ સામે લડવા ગયા. લડાઈમાં સિંહરથ રાજાને કેદ કરી જરાસંધ આગળ રજુ કર્યો. જરાસંઘે વસુદેવને પોતાની પુત્રી છવયશા આપવાનું કહ્યું, ત્યારે વસુદેવે કહ્યું કે સિંહરથને પકડનાર ઉગ્રસેન રાજાનો પુત્ર આ કેસ છે, માટે તેમની સાથે આપની પુત્રી છવયશા પરણાવો. આથી જરાસંધે પિતાની પુત્રી કંસને પરણવી. અને નગરની માગણમાં કંસે મથુરા ભાગ્યું તે જરાસંધે તેને આપ્યું. કંસ લશ્કર લઈ મથુરા આવ્યો અને ઉગ્રસેનને કેદ કરી પોતે રાજા થયા. પાછળથી કંસને શ્રીકૃષ્ણ માર્યો, તેથી છવયશા પિતાના બાપ જરાસંધ આગળ ફરિયાદ કરવા ગઈ. આથી જરાસંઘે સમુદ્રવિજય પાસે રામ (બળભદ્ર) તથા કૃષ્ણની માગણી કરી, પણ સમુદ્રવિજયને પુને સંહાર માટે સંપવા ઉચિત ન લાગવાથી તેમ જ જરાસંધ જેવા સમર્થ પ્રતિવાસુદેવ સામે લડવા જેટલું સામર્થન હોવાથી એક નૈમિત્તિકની સલાહથી તેઓ મથુરા અને સૌરીપુરથી નાસી પશ્ચિમ ભણી ચાલ્યા ગયા. તેમને પકડવા જરાસંઘે પ્રથમ પિતાના પુત્ર કાળને મોકલ્ય, પણ શ્રીકૃષ્ણના પુણ્ય બળે રસ્તામાં દેવોએ તેને માર્યો. યાદ આગળ વધ્યા. સમુદ્રકાંઠે આવી શ્રીકૃષ્ણ અઠમ તપ કર્યો. આથી દેવે આવી તેમને દ્વારિકા નગરી વસાવી આપી. યાદવેએ દ્વારિકામાં કૃષ્ણને રાજા ઠરાવ્યું. આ વાત જરાસંધે જાણવાથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ એક મોટું લશ્કર લઈ દ્વારિકા પર ચડી આવ્યો. જરાસંઘ પ્રતિ– વાસુદેવે વાસુદેવ શ્રીકૃષ્ણને મારવા ચક્રરત્ન છેડયું, તે ચક્ર કૃષ્ણના શરીરની પ્રદક્ષિણા કરી કૃષ્ણના હાથમાં બેઠું, તેજ ચક્રરત્ન વડે શ્રીકૃષ્ણ જરાસંધને નાશ કર્યો. ૧૦૫ જસા. ઈષકાર નગરમાં ભૂગ નામના પુરોહિતને જસા નામની સ્ત્રી હતી. તે ઈષકાર રાજાની સાથે નલિની ગુલ્મ વિમાનમાંથી ચ્યવી હતી. તેમને બે પુત્રો હતા. તે પુત્ર વૈરાગ્ય પામી દીક્ષા લેવા માટે તત્પર થયા, ત્યારે ભૃગુ પુરોહિતને પણ દીક્ષા લેવાને પોતાનો મનભાવ થયો, તે તેણે પોતાની પત્ની જયાને જણાવ્યું. જસાએ કહ્યું –સ્વામિન, હમણા થોડો વખત આપણે સંસારના સુખ ભોગવીએ, પછી દીક્ષા લઈશું. ત્યારે પુરોહિતે કહ્યું કે આપણું પુ જ્યારે ચારિત્ર ગ્રહણ કરે છે, ત્યારે આપણે ઝાડના ડુંડાની જેમ સંસારમાં પડી રહીએ તે નકામું છે. માટે હું તે સંયમ લઈશ જ. આ સાંભળી જસાને પણ દીક્ષિત થવાને અભિલાષ થયો. અને તેણે તેઓની સાથે દીક્ષા લીધી. સખ્ત તપ, જપ, ક્રિયાઓ કરીને જસા કૈવલ્યાન પામી મેક્ષમાં ગઈ ૧૦૬ જશે. નલિની ગુલ્મ વિમાનમાંથી ચવીને, ઈષકાર નગરમાં ભૃગુપુરહિતની જસા નામની સ્ત્રીની કુક્ષિએ તે પુત્રપણે અવતર્યો. તેને દેવભદ્ર નામે બીજે એક ભાઈ હતો. બંને ભાઈઓ દેવલોકમાં સાથે હતા. અહિંયા બનેને સ્નેહ ઘણો હતો. ભૂગુ પુરોહિતે પિતાના બંને પુત્રોને વેદાદિ શાસ્ત્રોમાં પારંગત બનાવ્યા અને કહ્યું કેહમે જૈનના સાધુને કદી સંગ ન કરશે; કારણકે તેઓ ઝેળીમાં શસ્ત્રો રાખે છે, ને બાળકોને જોર જુલ્મથી સાધુ કરે છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ જો કાઈ સાધુ ન થાય, તેા તેને મારી નાખે છે. આ પ્રમાણે કહેવાથી અને પુત્રા સાથી હંમેશાં સાવધાન રહેતા. ભૃગુ પુરહિતે પણ નગરમાંથી નીકળી બહાર પરામાં વાસ કર્યાં હતા. એક પ્રસંગે અને ભાઈ એ શહેરમાં આવતા હતા, તેવામાં એક જૈન મુનિ શહેરમાંથી ગાચરી લઈ સ્વસ્થાનકે જતાં તેમને સામા મળ્યા. પેાતાના પિતાએ આપેલી શીખામણથી જશાભદ્ર અને દેવભદ્ર નામના અને બ્રાહ્મણ પુત્રા ભયભીત બની પાછા ક્રી, આડે રસ્તે ચાલ્યા. મુનિને પણ તેજ રસ્તે જવાનું હતું, આથી તેએ બને વધુ ભયભીત બન્યા, અને ઉતાવળે દોડવા લાગ્યા. કેટલેક દૂર ગયા પછી તેએ એક ઝાડ પર ચડી ગયા. મુનિએ પણ અજાણતાં તેજ ઝાડ તળે વિસામે લીધા અને રજોહરણ વડે જમીન પુછને ત્યાં પેાતાની ઝાળી મૂકી. ત્યારબાદ તેએ પાત્ર ખુલ્લાં કરી લાવેલ આહારનું ભાજન કરવા ખેડા. મુનિની શાંત મુદ્રા અને ઝોળીમાં શસ્ત્રને બદલે આહાર જોઈ અને ભાઈ એ વિસ્મય પામ્યા અને પોતાના પિતાનું વચન તેમને ખાટુ' માલમ પડયું. મુનિ આહાર કરી રહ્યા બાદ બંને ભાઈઓએ નીચે ઉતરી મુનિના પગમાં વંદન કર્યું. મુનિએ તેમની હકીકતથી વાકેફ્ થઈ સંસારનું અસારપણું સમજાવ્યું. આથી બંને ભાઈ એને ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થયું. ઘેર આવી માબાપ પાસે ચારિત્ર ગ્રહણ્ કરવાની તેમણે રજા માગી. માબાપે તે માટે આનાકાની કરી અને તેમને પરણાવી આપી સંસારસુખને લહાવા લેવાનું કહ્યું. પરન્તુ વૈરાગ્યવાન અને ભાઈઓને તે રુચ્યું નહિ, એટલું જ નહિ પણ તેમણે સંસારનું અનિત્યપણું માતા પિતાને સમજાવ્યું; અને પોતાને દીક્ષા લેવાના દૃઢ મનેાભાવ વ્યક્ત કરી માતા પિતાને પણ દીક્ષિત થવા ઉપદેશ આપ્યા. આખરે અને ભાઈઓ સાથે તેમના માતા પિતાએ દીક્ષા લીધી. તેમનું ધન ઈચ્છુકાર રાજાએ ગ્રહણ કર્યું; તે ઉપરથી ષ્ઠિકાર રાજાની રાણી કમળાવતીએ (પૂર્વવત્) રાજાને એધ આપી વૈરાગ્ય પ્રેરિત કર્યાં, આખરે રાજારાણી, પુરાહિત તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર તેની સ્ત્રી, અને બંને પુત્રે એમ છએ જણાએ સાથે દીક્ષા લીધી, અને છએ જણ ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરી મેક્ષમાં ગયા. ૧૦૭ જાલીકુમાર. રાજગૃહિના મહારાજા શ્રેણિકની ધારિણી નામક રાણીના તે પુત્ર હતા. યૌવનાવસ્થા પામતાં રાજાએ તેમને આઠ કન્યાઓ પરણાવી હતી. ભગવાન મહાવીર દેવ પાસેથી તેમણે ધર્મ કથા સાંભળી, માતા પિતા સાથે ચર્ચા કરી, અનુમતિ મેળવી દીક્ષા અંગીકાર કરી હતી. તેઓ મેઘકુમારની માફક ૧૧ અંગ ભણ્યા, ગુણસંવત્સર તપ કર્યો, ૧૬ વર્ષ ચારિત્ર પાળ્યું અને આખરે વિપુલગિરી પર્વત પર અનશન કરી કાળધર્મ પામીને તેઓ વિજય નામના વિમાનમાં ૩૨ સાગરેપમની સ્થિતિએ દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મોક્ષમાં જશે. ૧૦૮ જિતશત્રરાજા અને સુબુદ્ધિ પ્રધાન. ચંપા નામની નગરી હતી. તેમાં જીતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુબુદ્ધિ નામને પ્રધાન હતા, જે જીવાજીવના સ્વરૂપને જાણવાવાળો, અને બુદ્ધિશાળી હતા. તે ચંપાનગરીના ઈશાન ખૂણામાં એક પાણીથી ભરેલી ખાઈ હતી. જે ચરબી, રૂધીર, માંસ વગેરેથી ભરેલી હતી, અને તેમાંથી ઘણીજ દુર્ગધ નીકળતી હતી. એક વખત રાજાએ અનેક પ્રકારના મિષ્ટભોજન જમ્યા બાદ પ્રધાનને પૂછ્યું. પ્રધાનજી, આજે હું વિવિધ જાતના સ્વાદિષ્ટ ભોજન જ છું. કહે, તે કેવાં આનંદદાયક હતા! સુબુદ્ધિ પ્રધાને ઉત્તર ન આપ્યો. રાજાએ વારંવાર કહ્યું ત્યારે તેણે જવાબ આપ્ય; તેમાં કંઈ હર્ષ પામવા જેવું નથી. પુળને હંમેશાં એવો જ સ્વભાવ હોય છે. તેમાં શું આશ્ચર્ય છે. રાજાએ આ વચને સત્ય માન્યા નહી. એકવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ તે રાજા પેલી દુર્ગધમય ખાઈ પાસે થઈને નીકળ્યો. ખાઈની દુર્ગધીથી રાજાએ નાક આડું વસ્ત્ર ધર્યું અને આગળ જઈને પ્રધાનને કહ્યું કે આ ખાઈનું પાણી દુર્ગધવાળું છે. કેમ ખરું કે નહી? પ્રધાને જવાબ આપે કે પુગળને સ્વભાવ છે તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. રાજાને આ સાંભળી નવાઈ લાગી. તેણે કહ્યું કે પ્રધાનજી, તમે કદાગ્રહી છે. પ્રધાને વિચાર્યું કે રાજા જિનપ્રણિત ભાવને જાણતા નથી. માટે તેમને સમજાવવાં. પ્રધાને કુંભારને ત્યાંથી ઘડો મંગાવ્યો અને સંધ્યાકાળે, જે વખતે માર્ગ શાંત હતો, અને મનુષ્યોના પગરવને સંચાર ન હતા, તે વખતે પોતે પેલી દુર્ગધી ખાઈની પાસે ગયે અને તેમાંથી પેલા ઘડામાં પાણું ભર્યું. તેમાં રાખ નાખીને ઘડાને બંધ કર્યો, અને સાત દિવસ સુધી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી ઠલવીને બીજા ઘડામાં નાખ્યું અને તેમાં રાખ નાખીને ઘડાને બંધ કરી સાત દિવસ સુધી રાખ્યા. એમ વારંવાર કરતાં સાત અઠવાડીયા સુધી પાણી બદલાવ્યા કર્યું. પરિણામે તે પાણી આરોગ્યકારી, સ્વચ્છ સ્ફાટિક રત્ન સમાન, દુર્ગધ વગરનું બની ગયું. પછી સુબુદ્ધિપ્રધાને માણસને કહ્યું કે આ પાણી જિતશત્રુ રાજાને ભેજન વખતે આપજે. માણસોએ તે પ્રમાણે કર્યું. રાજાએ પાછું પીધું અને ઘણું જ વિસ્મય પામ્યા અને કહ્યું કે આ પાણું ઘણું જ આનંદકારી છે. કયાંથી લાવ્યા? માણસોએ કહ્યું કે આ પાણી અમને સુબુદ્ધિપ્રધાને આપ્યું છે. રાજાએ પ્રધાનને બોલાવીને પૂછ્યું. ત્યારે પ્રધાને કહ્યું કે આ પેલી ખાઈનું પાણી છે. રાજાએ માન્યું નહી. પ્રધાને સર્વ હકીકત કહી. છતાં રાજાને વિશ્વાસ ન આવ્યો તેથી રાજાએ માણસો દ્વારા ખાઈનું પાણી મંગાવ્યું અને ઘડામાં ભરી સ્વચ્છ કરાવ્યું. તે પાણું સ્વચ્છ, પીવા યુગ્ય થયું. રાજા આશ્ચર્ય પામ્યો. પ્રધાને જિનપ્રણિત ધર્મ સંભળાવ્યો. રાજા તે સાંભળી બારવ્રતધારી શ્રાવક છે. કેટલાક સમય બાદ કઈ સ્થવીર મહાત્મા ચંપાનગરીમાં પધાર્યા. સુબુદ્ધિપ્રધાન અને છતશત્રુ રાજા વંદન કરવા ગયા. મુનિએ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ દેશના આપી. અને પ્રતિખાધ પામ્યા અને દીક્ષા લીધી. ધણા વ સંયમ પાળી, તપ જપ ધ્યાન ધરી, સંથારા કરી નિર્વાણુ પદને પામ્યા. ન્યાય—મિથ્યાત્વથી જેનું મન મુગ્ધ બન્યું છે તેવા પાપમાં પડેલા થવા, ગુણરહિત હાવા છતાં સદ્ગુરૂના પસાયથી ખાઇના પાણીની જેમ ગુણ વાળા થાય છે. ૧૦૯ જિતશત્રુ. 6 પંચાલ દેશના કાંપિલ્યપુર નગરના તે રાજા હતા. તે પૂર્વંભવમાં અભિચંદ નામે મહાબળના મિત્ર હતા. તેણે મહાબળ સાથે દીક્ષા લઈ સખ્ત તપ સયમનું પાલન કર્યું, પરિણામે તે જયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી જિતશત્રુ નામે રાજા થયા. તેના દરબારમાં એકવાર ચેખા' નામની એક પરિત્રાજિકા આવી. તે પરિવ્રાજિકા મિથિલા નગરીમાં રહેતી અને લેાકાને પેાતાના મતના ઉપદેશ આપતી. એક વાર તેણીએ મિથિલાના અંતઃપુરમાં પ્રવેશ કરીને મહીકુંવરીને પોતાના મતના ખેધ આપ્યા. મલ્લી વરીએ તેને પૂછ્યું કે તમારા ધમ શા છે ? જવાબમાં તેણીએ પોતાના ધમ સંભળાવ્યા. ( જે શુકદેવ પરિવ્રાજકે ચાવચાપુત્રને કહ્યો હતા તે પ્રમાણે) આથી મહીકુવરીએ તેના ધનું પાકળ પણું બતાવી વિનયમૂળ ધર્મ કહ્યો. પરિવ્રાજિકા નિરુત્તર રહી એટલે મલ્લીકુંવરીની દાસીઓએ તેને ધુત્કારીને કાઢી મૂકી. આથી કોપાયમાન થઈ ને તે પરિવ્રાજિકા જિતશત્રુ રાજાના અંતઃપુરમાં આવી અને ત્યાં પોતાના શૌચમૂળ ધર્મ સંભળાવ્યેા. જિતશત્રુ રાજાને પોતાની સ્ત્રીના રૂપસૌંદનું અભિમાન હતું, તેથી તેણે તે પરિવ્રાજિકાને પૂછ્યું કે મારા જેવું અંતઃપુર હમે કાંઈ જોયું? આથી વૈર વાળવાને ઉત્સુક બનેલી તે પરિવ્રાજિકાએ કહ્યું:–રાજન, મિથિલા નરેશ કુંભરાજાની પુત્રી મહીકુંવરીના રૂપ સૌંદય' આગળ હારૂં અંતઃપુર પાણી ભરે છે. એમ કહી તેણીએ મીકુંવરીના અથાગ રૂપનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ રાજા સમક્ષ વર્ણન કર્યું, આથી મેાહ પામી જિતશત્રુ રાજાએ મહીકુવરીનું માગું કરવા કુભ રાજા પાસે પેાતાના દૂત મેાકલ્યા. કુલરાજાએ પાતાની પુત્રી તેને પરણાવવાની ના કહી, એટલે જિતશત્રુએ અદીનશત્રુ, રૂપી, ચદ્રછાયા, પ્રતિબુદ્ધિ, તથા શંખ વગેરે રાજા સાથે સંકેત કરીને મિથિલા પર ચડાઈ કરી. ત્યાં મઠ્ઠીકુંવરીની યુક્તિ તથા ખેાધથી જિતશત્રુ વૈરાગ્ય પામ્યા અને તેણે બીજા રાજાઓની સાથે દીક્ષા લીધી. ૧૧૦ જિનદાસ. તે સૌગંધી નામક નગરીના અપ્રતિહતૂ નામના રાજાના મહાચદ્રકુમારના પુત્ર હતા. તેમની માતાનું નામ અદત્તા. એકવાર ભગવાન મહાવીર તે નગરમાં પધાર્યાં. જિનદાસ દેશના સાંભળવા ગયા. અને વૈરાગ્ય પામી તેમણે શ્રાવકધમ અંગીકાર કર્યાં. પૂર્વાંભવમાં મિજમિકા નામક નગરીમાં મેધરથ રાજાના ભવમાં સૌધમ નામક અણુગારને તેમણે સુપાત્ર દાન આપ્યું હતું, તેથી તેઓ અત્યંત સુખસાહ્યબી પામ્યા હતા, પરન્તુ તેમાં ન લાભાતા પાછળથી જિનદાસે પ્રભુ મહાવીરદેવ પાસે ચારિત્ર અંગીકાર કર્યું, અને તેજ ભવમાં તે મેાક્ષ ગયા. ( સુખવિપાક ). ૧૧૧ જિનરક્ષ, જિનપાલ, ણિક રાજાની ચંપાનગરીમાં માડિય નામનેા એક સાવાહ રહેતા હતા. તેને ભદ્રા નામની સ્ત્રી હતી. તેનાથી તેને બે પુત્રા થયા હતા. એકનું નામ જીનરક્ષ અને બીજાનું નામ જીનપાળ. તેઓ ઉમર લાયક થતાં વ્યાપારાર્થે અગ્યાર વખત લવણ સમુદ્રમાં જઈ આવ્યા હતા અને પુષ્કળ દ્રવ્ય લાવ્યા હતા. એક વખત તે બંનેએ બારમી વખત લવસમુદ્રમાં જવાના નિશ્ચય કર્યાં. માતાપિતાને પૂછ્યું. માતાપિતાએ કહ્યું કે તમારી આ ખબરની મુસાફરી દુઃખદાયક ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ થશે; માટે જવું નહી. પરંતુ તે બને જણાએ ન માનતાં હઠ કરીને વહાણમાં બેસી પટને નીકળી પડયાં. લવણસમુદ્રમાં મધ્ય દરિયામાં તેઓ પહોંચ્યા ત્યારે નાવ તાકાને ચડયું. વિજળી, ગર્જના થવા લાગી અને પ્રતિકૂળ વાયુને લીધે નાવ ડાલવા લાગ્યું અને ધીમે ધીમે તેમાં પાણી ભરાતાં નાવ પુછ્યું. ઘણા માણસા તેમાં ડૂબી મૂઆ, કાગે આ બંને જણને તરતાં તરતાં એક લાકડાનું પાટીયું હાથ આવી ગયું. તેના આધારથી તે અને રત્નદીપ નામના ખેટ પાસે આવ્યા. ત્યાં થાપું પાણી દેખીને સંતાષ પામ્યા, અને ત્યાં કિનારે ઉતરી જમીનપર આવ્યા, તે પછી તેઓ પોતાના પર આવેલી આફત માટે પરસ્પર વાતા કરવા લાગ્યા. હવે આ દ્વીપના મધ્ય ભાગના એક મહેલમાં રત્નદ્દીપા નામની એક દેવી રહેતી હતી. તે ઘણીજ ખરાબ હતી. તેણે અવિધજ્ઞાનથી આ બે જણાને બેઠેલા જોયાં. તેથી તે હાથમાં તરવાર લઇ શીઘ્ર ગતિથી તેમની પાસે આવી પહોંચી અને ખાલી : જો તમે મારી સાથે કામભાગ ભાગવશે। તે હું તમને જીવતા રાખીશ. તેિ। આ તરવારથી તમારા અનેનાં મસ્તક ઉડાવી દઈશ. તેની વક્રતાના ભયથી આ અને કબુલ થયાં. તેથી તે દેવી તે બંનેને પેાતાના મહેલમાં લઈ ગઈ, અને તેમની સાથે વિપૂલ ભાગ ભાગવવા લાગી. એક વખત રત્નદ્રીપા દેવીએ આ બંનેને કહ્યું કે તમે કોઇવખત ઉદ્વેગ પામે અને ક્રવા જવાનું મન થાય તે। બધી દિશામાં જો, પણ દક્ષિણ દિશાના વનખંડમાં ન જતા, તે મુજબ તે દરેક દિશામાં જતા પણ દક્ષિણ દિશામાં ન જતા. એકવાર તેને વિચાર થયા કે દેવીએ દક્ષિણ દિશામાં જવાની શા માટે ના કહી હશે ! ત્યાં કંઈક હોવું જોઈ એ. એમ ધારી તે બને દક્ષિણ દિશામાં જવા તત્પર થયા. ત્યાં જતાં પ્રથમ તેમને એક સર્પના મડદાંની પારાવાર દુર્ગંધ આવી તે સહન ન થઈ શકવાથી તે મ્હોં ઢાંકી દક્ષિણ દિશાના વનખંડમાં આવ્યા, ત્યાં એક વધસ્થાન તેમણે જોયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ અને શૂળી ઉપર એક માણસને ચઢેલ જોઈને આ બંને ભયભિત થયા. પેલા માણસને કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે આ વધસ્થાન રત્નદીપા નામની દેવીનું છે. હું કાકંડી નગરીનો એક ઘડાનો વેપારી છું. લવણસમુદ્રમાં મુસાફરી કરતાં વહાણ ભાંગવાથી એક પાટીયાને આધારે આ દ્વીપમાં આવ્યું. અહિં મને આ દેવી લઈ ગઈ અને એક અલ્પ અપરાધને ખાતર તે દેવીએ હારી આ દુર્દશા કરી છે ! આ સાંભળી તેઓ બંને વધારે ભયભીત થયા અને દેવીના પંજામાંથી છૂટવાને તેમણે વિચાર કર્યો. છૂટવાનું કારણ પૂછતાં, પેલા શુળી પર ચડેલા પુરુષે કહ્યું કે પૂર્વ દિશાના ખંડમાં શેલગ નામના યક્ષનું મંદિર છે. તેની પૂજા કરશો તો તમે છૂટશે. તે મુજબ તેઓએ કર્યું, પરિણામે શેલગ યક્ષ પ્રસન્ન થયો, અને તેઓને પિતાની પીઠ પર બેસાડી લવણ સમુદ્રમાં થઈ ચંપાનગરી તરફ ચાલ્યો. હવે પેલી રત્નદીપા દેવી બહાર ફરીને ઘેર આવી. ત્યાં પેલા બે પુત્રોને જોયા નહી. તેથી તે ચારે દિશાના વનખંડમાં જઈ આવી, પણ કયાંઈ તેમને પત્તો લાગ્યો નહી. તેથી અવધિજ્ઞાન મૂકી જોયું તે તેમને શેલગ યક્ષની પીઠ પર બેસીને લવણસમુદ્રમાં જતાં જોયા, તેથી કોપાયમાન થઈ હાથમાં તરવાર લઈ શીધ્રગતિથી દોડતી તે કુમારે પાસે આવી પહોંચી. પ્રથમ તો તેણી તે બનેને મૃત્યુનો ભય દેખાડવા લાગી. પણ યક્ષના વચન મુજબ તેમાંના કેઈએ તેણીના સામું જોયું નહી, પછી બંને જણા પ્રત્યે તે દેવી હાવભાવ કરતી, શેક વિલાપ કરતી કરુણ સ્વરે પિતાની પાસે આવવા વિનવવા લાગી. આથી જનરક્ષનું મન ચલિત થયું. આ વાત યક્ષના જાણવામાં આવવાથી તેણે જનરક્ષને છોડી દીધું. રત્નદીપા જનરક્ષને ગ્રહણ કરીને બેલી – દાસ, હવે તું મૃત્યુના મુખમાં આવ્યો છે. એમ કહી તેને ઉપાડી આકાશમાં ઉછાળ્યો અને પછી તેના શરીરના ટુકડે ટુકડા કરી મારી નાખે. બીજી બાજુ જીનપાળ ડગ્યો નહી, તેથી યક્ષે તેને ચંપા નગરીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તેને ઘેર પહોંચાડે. માતપિતાને તે મળ્યો અને સઘળી વાત નિવેદન કરી. કાળાન્તરે તે ધર્મબોધ પામ્યા અને દીક્ષા લીધી.. યાવત્ તે મેક્ષગતિને પામશે. ન્યાય—હે આયુષ્યવંત શ્રમણ ! જેવી રીતે જનરક્ષ કામ ભેગમાં મૂર્શિત બનીને, દુઃખી થયો; તેમ તમે દીક્ષા લઇને મનુષ્યના કામમાં આશકત બનશે, તો આ ભવમાં નિંદા પામશો અને પરભવમાં દુઃખી થશો. જેમ જીનપાળનું એક રૂંવાડું પણ ચલિત ન થયું, તેથી ચ તેને ચંપાનગરીમાં પહોંચાડયો તેમ તમે આશકત નહિ બનો તો પરમસુખાકારી સિદ્ધગતિને પામશો. ૧૧૨ જીરણ શેઠ, પ્રભુ મહાવીરના વખતમાં વિશાળા નામક નગરીમાં છરણ નામના શેઠ હતા, તે જૈન ધર્મના આસ્તિક અને સંત મહાત્માઓના પૂર્ણ ભકત હતા. ભ. મહાવીર છદ્મસ્થાવસ્થામાં વિશાળા નગરીમાં એક વખત ચાતુર્માસ રહ્યા. હેમના દર્શને વારંવાર ઝરણશેઠ જતા અને પ્રભુને વિનતિ કરતા કે પ્રત્યે ! આ સેવકને કઈવાર પારણાને લાભ આપી ઉપકૃત કરશે. પ્રભુ ધ્યાનમાં હેય, તેથી કાંઈ બોલે નહિ. છરણ શેઠ હરહંમેશ ભાવના ભાવ્યા કરે કે પ્રભુ મહાવીર જેવા મહાપુરૂષ પારણને દિવસે ગૌચરી અર્થે મારે ત્યાં પધારે તે મારો મનુષ્ય જન્મ સાર્થક થાય. એમ ચિંતવતા ચિંતવતા કારતક વદિ એકમને દિવસ આવ્યો. તે દિવસે પ્રભુને પારણું કરવાનું હતું. છરણ શેઠે વિચાર્યું કે મહારાં એવાં ભાગ્ય કયાંથી હેય કે પ્રભુ આ દિવસે મારે ત્યાં પધારે અને મને પાવન કરે ! આ જાતની ભાવનામાં છરણ શેઠ તલાલીન છે, તેવામાં જ પ્રભુ મહાવીર ફરતા ફરતા પુરણ નામના શેઠને ત્યાં જઈ ચડ્યા. પુરણ શેઠનું ઘર છરણશેઠના ઘરની સમીપમાં જ હતું, તેમ પુરણ શેઠ સંતભક્ત પણ ન હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ છતાં વ્યવહારે તેણે દાસીને કહ્યું કે–જા, પેલા આંગણે આવેલા ભિખારીને ઘરમાં જે કાંઈ હોય તે આપ. શેઠના દૂકમથી દાસીએ ભગવાનને અડદના બાકળા વહેરાવ્યા. ભગવાને ત્યાંજ તે બાકળાનું ભોજન કર્યું, કે તરત જ તે સ્થળે દેવે પંચ દ્રવ્યની વૃષ્ટિ કરી અને ઉદ્ઘોષણા કરી, કે “અહદાન, મહાદાન' અર્થાત ધન્ય છે, -સુપાત્રને દાન દીધું–મહાદાન દીધું. આ શબ્દો છરણ શેઠના સાંભળવામાં આવતાં તે ચમક્યા. તેમણે જાણ્યું કે ભ૦ મહાવીરે પુરણ શેઠને ત્યાં પારણું કર્યું, મહારી ભાવના ન ફળી! અહો હું કેવો નિભંગી ! એમ ચિંતવી તે શોક કરવા લાગ્યા. કાળાન્તરે જીરણ શેઠ સુપાત્ર દાન આપવાની ભાવનાએ મૃત્યુ પામી દેવલોકમાં ગયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં મોક્ષ જશે. ૧૧૩ જુઠલશ્રાવક. પ્રભુ નેમનાથના સમયમાં ભદિલપુર નગરમાં એક ધનાઢય ગાથાપતિ હતા. તેમની પાસે ૧૬ કરેડ સેના મહારની રોકડ, તેટલી જ કિંમતની ઘરવખરી, અને તેટલી જ મુડી વ્યાપારમાં રોકાયેલી હતી. તે ઉપરાંત ગાયના ૧૬ ગેકુળ હતા. તેઓ ૩૨ સ્ત્રીઓ સાથે સંસાર સંબંધના વિવિધ સુખ ભોગવતા હતા. પ્રભુ નેમનાથની દેશના સાંભળવાથી તેમને પૂલ વૈરાગ્ય સ્કૂર્યો અને પ્રભુ પાસે શ્રાવકના બારવ્રત ધારણ કર્યા. તેમાં તેમણે માત્ર ચણાની દાળ, ચોખા અને પાણી એ ત્રણ જ વસ્તુઓની ખાવા માટે છૂટ રાખી, બાકીના સઘળાં દ્રવ્યોનો ત્યાગ કર્યો, તેમ જ એક વીંટી સિવાય બીજાં તમામ આભરણે ત્યાગ્યા, બહુમૂલાં વસ્ત્રો ત્યાગ્યા; મૈથુનને સર્વથા ત્યાગ કર્યો, વળી છઠ, અઠમાદિ સખ્ત તપશ્ચર્યા કરીને તેમણે શરીરને શાષવી નાખ્યું, શરીર કૃણ થયેલું જોઈ તેમની સ્ત્રીઓએ શરીર દુર્બળ થયાનું કારણ પૂછ્યું, ત્યારે જુહલ શ્રાવકે પ્રભુ નેમનાથ પાસે પિતે શ્રાવકવ્રત અંગીકાર કર્યાની હકીક્ત કહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આથી સ્ત્રીઓએ જુઠલ શ્રાવકને ભોગવિલાસ કરવાનું આમંત્રણ કર્યું, પણ જુઠલ શ્રાવક પિતાની પ્રતિજ્ઞાથી જરાપણ ડગ્યા નહિ. નિરાશ થઈ સ્ત્રીઓ પાછી ફરી. જુઠલ શ્રાવકે વિચાર્યું કે આજે મને સ્ત્રીઓનાં દર્શન થયા, તે ઠીક થયું નહિ. એમ ધારી તેમણે શ્રાવકની ૧૧ પડિયા ધારણ કરી. અનુક્રમે ૧૦ ડિમાઓ પુરી થયા પછી ૧૧ મી ડિમા લીધી. ૧૯ દિવસો પસાર થતાં તેમને અવધિજ્ઞાન થયું; ત્યારે તેમને જણાયું કે પિતાને અગ્નિને ઉપસર્ગ થશે; અને તેમાં મૃત્યુ થશે. આથી તેમણે જીવનપર્યતનું અનશન કર્યું. એ દરમ્યાન તેમની સ્ત્રીઓ, જેમની અધમ માગણી જુહલ શ્રાવકે કબુલ રાખી ન હતી, તેઓ વૈર લેવાની ઈચ્છાએ ત્યાં આવી અને ધ્યાન ધરીને જ્યાં જુઠલ શ્રાવક બેઠા છે, તે પૌષધશાળા સળગાવી મૂકી. એકંદર પાંચ વર્ષનું આયુષ્ય, તથા ત્રીસ વર્ષનું શ્રાવકપણે પાળી, બે માસના અનશને જુઠલ શ્રાવક અગ્નિના ઉપસર્ગો મૃત્યુ પામ્યા અને ઈશાન દેવલોકમાં દેવ થયા. ત્યાંથી વી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મેક્ષમાં જશે. ૧૧૪ જંબુસ્વામી. રાજગૃહ નગરમાં રાજાઓને વિષે શિરોમણી અને ઈંદ્ર તુલ્ય મહટી સમૃદ્ધિવાળો શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેજ નગરમાં ઋષભદત્ત નામે એક ધનાઢય શેઠ રહેતો હતો, તેને ધારિણી નામની સુશીલ અને ધર્મપરાયણ પત્ની હતી. બંનેને સંસારસુખ ભોગવતાં કેટલેક કાળે એક પુત્ર થયે. નામ પાડયું જંબુકુમાર. માતાપિતાના ગુણ સ્વાભાવિક રીતે બાળકમાં ઉછરે, એ અનુસાર જંબુકુમારની આકૃતિ શાન્ત, તેજસ્વી, વૈરાગ્યવંત દેખી સૌ કોઈને અપાર આનંદ થતો. બાલ્યકાળ વટાવી જંબુકમાર યૌવનાવસ્થા પામ્યા, ત્યારે તેમના પિતાએ તેમનું લગ્ન કરવાનું ઈછયું. એ અરસામાં જ તેજ નગરના પૃથક પૃથફ આઠ ધનવાન શાહુકારા પિતાની પુત્રીઓનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સગપણ કરવા માટે ઋષભદત્ત શેઠને ત્યાં આવ્યા; અને વિનતિ કરી. તેમની વિનતિ માન્ય રાખી ઋષભદત્ત શેઠે પોતાના પુત્ર જંબુકુમારનું સગપણ પ્રસ્તુત શ્રેષ્ટિઓની આઠ પુત્રીઓ સાથે કર્યું. શ્રેષ્ટિઓ આનંદ પામી સ્વસ્થાનકે ગયા. આ અવસરમાં ભવ્ય પ્રાણીઓને ઉપદેશ આપતા, શ્રી સુધર્માસ્વામી રાજગૃહ નગરના ઉદ્યાનમાં સમોસર્યા. આ સમાચાર સાંભળતાં જબુમાર અતિ હર્ષ પામ્યા અને એક વાયુ સરખા વેગવાળા રથમાં બેસીને શ્રી સુધર્મ ગણધરને વંદન કરવા ગયા. દેશના સાંભળી જંબુકુમારને સંસાર પર તિરસ્કાર છૂટયો. ઘેર આવી તેમણે દીક્ષા લેવાની વાત પોતાના માતાપિતાને કહી. માતાપિતાએ લગ્ન કરવાને આગ્રહ કર્યો. જંબુકમાર માતાપિતાની ઈચ્છાને તાબે થયા. ઋષભદત્તે પેલા આઠ શ્રેષ્ટિઓને બોલાવીને કહી દીધું કે મારે પુત્ર લગ્ન કર્યા પછી તરત જ દીક્ષા લઈ ચાલી નીકળવાને છે, માટે તમારો વિચાર હોય તે જ લગ્ન કરે. પેલા શ્રેષ્ઠિઓએ આ હકીક્ત પોતાની પુત્રીઓને જણાવી. પુત્રીઓએ કહ્યું કે તેઓ દીક્ષા લેશે, તો અમે પણ લઈશું, પરંતુ જે વિવાહ થયો તે થયો જ. આખરે જંબુકુભારનું તે આઠ સ્ત્રીઓ સાથે લગ્ન થયું. જેણે સંસારના વિષયભોગ વિષસમાન ગણ્યા છે એવા ધર્મનિષ્ઠ જંબુકુમારે તે રાત્રિયે બ્રહ્મચર્ય પાળ્યું, એજ વખતે પ્રભવ નામને મુખ્ય ચાર પિતાના ૫૦૦ સાગ્રીત ચેરે સાથે જંબુકમારને ધનભંડાર લૂંટવા આવ્યો. પ્રભવ પાસે અવસ્થાપિની વિદ્યા હોવાથી, તેણે વિવાહમાં આવેલા તમામ માણસોને ઘેનમાં નિદ્રાધિન કરી દીધા. જંબુકુમાર પર આ વિદ્યાની અસર થઈ નહિ. પ્રભવ ચેરે પુષ્કળ ધન એકઠું કર્યું. અને જેવો જ તે ચાલવા જાય છે, કે તરત જ જંબુકુમારની બ્રહ્મચર્ય રૂપી સ્થંભન વિદ્યાના જોરે પ્રભવચારના પગ ત્યાં જ ચેટી ગયા. પ્રભવે જંબુકુમારને પિતાને છોડવા વિનંતિ કરી, બદલામાં જંબુકમારે સંસારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અસારતાનું વર્ણન કર્યું. પરિણામે પ્રભવને દીક્ષા લેવાને અભિલાષ થયો. તેજ રાત્રીએ વિધવિધ દષ્ટાંત આપીને જબુકુમારે પોતાની આઠ સ્ત્રીઓને બુઝવી. સૌ દીક્ષા લેવા તત્પર થયા. છેવટે જંબુકમારે, પ્રભવાદિ ૫૦૦ ચોર, પિતાના માતાપિતા, આઠ સ્ત્રીઓ અને તેમના માતાપિતા એમ પર૬ જણ સાથે દીક્ષા લીધી; અને સુધર્મગણધર સાથે પ્રભાનુગ્રામ વિચરતા અનેક પ્રશ્નોનું સમાધાન કરી શાસ્ત્રમાં પારંગત થયા. તેમણે ૧૬ વર્ષની વયે દીક્ષા લીધો. ૩૬ મા વર્ષે કેવલ્યજ્ઞાન થયું. ૪૪ વર્ષ કેવલ્ય પ્રવજ્યમાં રહ્યા અને ૮૦ વર્ષની ઉંમરે તેઓ મેક્ષ પામ્યા. તેમની પાટે શ્રી પ્રભવસ્વામી બેઠા. ૧૧૫ ઢંઢણકુમાર. શ્રી કૃષ્ણને ઢંઢણું નામે રાણી હતી, તેને એક પુત્ર થશે. નામ ઢંઢણકુમાર. એકવાર શ્રી નેમીશ્વર ભગવાન ત્યાં પધાર્યા. ઢઢણકુમાર પ્રભુની દેશનામાં ગયા. ત્યાં તેમને વૈરાગ્ય થશે અને માતા પિતાની રજા મેળવી તેમણે દીક્ષા લીધી. પૂર્વ કર્મના ઉદયે ઢંઢણમુનિને આહારની પ્રાપ્તિ થતી ન હતી, એટલું જ નહિ પણ ઢઢણમુનિ જે કોઈ બીજા સાધુઓ સાથે ગૌચરી જાય, તો તે સાધુઓને પણ આહારની પ્રાપ્તિ ન થાય. આથી ઢઢણમુનિએ એવો અભિગ્રહ લીધે કે પોતાની લબ્ધિ વડે આહાર મળે તો જ સ્વીકારવો. આ રીતે છ માસ વીતી ગયા, પણ ઢંઢણમુનિને આહાર મળ્યો નહિ. એકવાર ભગવાન નેમિનાથ ઢંઢણમુનિ આદિ શિષ્ય પરીવાર સાથે દ્વારિકામાં પધાર્યા, ઢઢણમુનિ ગૌચરીએ નીકળ્યા. રસ્તામાં શ્રી કૃષ્ણ ભળ્યા, તેમણે ઢંઢણમુનિને વંદન કર્યું. આ જોઈ પાસેની એક હવેલીમાં રહેતા ગૃહસ્થને લાગ્યું કે આ મુનિ પ્રભાવશાળી જણાય છે. એમ વિચારી તેણે ઢંઢણમુનિને મોદક લહેરાવ્યા. તે લઈ મુનિ શ્રી નેમિનાથ પાસે આવ્યા. અને પિતાની લબ્ધિએ મળેલા આહારની વાત કરી, ત્યારે શ્રી નેમિનાથે કહ્યું કે તમને મળેલો આહાર તમારી લબ્ધિને નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૩ પણ તે શ્રી કૃષ્ણની લબ્ધિનો છે, એમ કહી સવિસ્તર વાત કરી. ઢઢણે કહ્યું : પ્રભુ ! મને કયાં કમને કારણે આહારની પ્રાપ્તિ નહિ થતી હેય ! પ્રભુએ જવાબ આ:–મગધ દેશના પૂર્વાર્ધ નગરમાં પૂર્વભવે તું પારાશર નામે એક સુખી ખેડૂત હતે. તારા તાબામાં ૬૦૦ હળ હતા. એકવાર હળ ખેડનાર ૬૦૦ માણસો માટે ભાત આવ્યું. સન્ત ઉનાળો હતો; ખેડૂતો થાકી ગયા હતા, છતાં તેં એ બધાને ખેતરને એક આંટે વધુ ફેરવી ભૂખનું દુ:ખ આપ્યું. આ રીતે તેં ૬૦૦ ખેડૂત અને ૧૨૦૦ બળદ એમ ૧૮૦૦ છોને ભાત પાણીને અંતરાય પાડે. તે નિકાચિત કર્મનું ફળ હે મુનિ, આ વખતે તમારે ભોગવવું પડે છે. ઢઢણમુનિ ચેત્યા. તેમણે લાવેલા લાડુ ભુક્કો કરી એક જગ્યાએ પરઠવી દીધા, અને પશ્ચાત્તાપની ભાવના ભાવતાં આત્માની અદ્દભુત શ્રેણિમાં પ્રવેશ્યા, કે તરત જ તેમને કૈવલ્યજ્ઞાન થયું. કેટલોક વખત કૈવલ્યપણે વિચરી તેઓ મોક્ષમાં ગયા. (૧૧૬ તામલો તાપસ. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં તામ્રલીપ્તી નામની નગરી હતી. તે નગરીમાં મૌર્યપુત્ર તાલી નામને મહાદ્ધિવંત ગાથા પતિ રહે તે હતો. એકવાર મધ્યરાત્રીએ હેને એવો વિચાર થયો કે મેં પૂર્વ જન્મમાં દાનાદિ સુકૃત કર્યું છે. તપશ્ચર્યા કરી છે. તેનાં શુભ ફળ અત્યારે હું ભોગવી રહ્યો છું. તે હવે મહારે આ જન્મમાં પણ પરભવને માટે શુભ કૃત્ય કરવું જોઈએ. સૂર્યોદય થયો. તામલી ગાથાપતિ સ્વસ્થ થયો. પુત્રને બેલાવી આત્મસાધના કરવાનો વિચાર જણાવ્યા. પુત્રને ગૃહકાર્યભાર સેપી સન્યસ્થ–ધર્મની દીક્ષા લઈને તે ચાલી નીકળે. હાથમાં કાષ્ટનું પાત્ર રહી ગયું છે. પગમાં પાદુકા પહેરી છે. ભગવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વસ્ત્રો ધારણ કર્યો છે. કેશલોચ કર્યો છે. અને છઠ ઉપર છઠ કરી આતાપના ભૂમિમાં ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડી છે, પારણાને દિવસે ઉચ્ચ, નિચ, મધ્યમ કૂળમાં ભિક્ષાર્થે નીકળે છે અને માત્ર પાકેલા ચોખા વહોરીને લાવે છે. તે ચોખાને એકવીસ વાર પાણીથી ધોવે છે, અને તેનું સત્વ માત્ર રહે ત્યારે જ તેનો આહાર કરે છે અને જીવન નભાવે છે. વળી તે પાછી ઉગ્ર તપશ્ચર્યા સાધવા લાગે છે. અ૮૫ આહાર અને મહાન તપશ્ચર્યાના યોગે તેનું શરીર હણ, ક્ષીણ થઈ ગયું. શરીરમાં માત્ર હાડકાંઓ દેખાવા લાગ્યા. અને હવે હું લાબું જીવીશ નહી એવું તેને લાગવાથી પિતાની પાસેનું કમંડલ, કાષ્ટપાત્ર તથા પાદુકાને તેણે દૂર ફેંકી દીધાં અને પાદોપગમન સંથારે કર્યો. તેની મહાન તપશ્ચર્યાના પરીબળે દેવલોકમાં બલીચંચા રાજ્યધાનીના દેવેંદ્રનું આસન ચલિત થયું. ત્યાંના દેવ દેવીઓએ ઉપયોગ મૂકે અને જોયું તો તામલી તાપસને સંથારો કરતાં જોયે. તેથી તેને બલીચંચામાં ઈદ્ર થવાનો સંકલ્પ (નિયાણું) કરાવવા, દેવો મૃત્યુલોકમાં તામલી તાપસ પાસે આવી પહોંચ્યા. દેવોએ બત્રીસ પ્રકારના નાટક કરી તાલીતાપસને વંદન કર્યું. અને બલીચંચામાં ઈક થવાને સંકલ્પ કરવા તાલીતાપસને કહ્યું. પરંતુ તામલીતાપસે ગણકાર્યું નહિ, અને મૌન રહ્યો. દેવો ક્રોધ પામીને સ્વસ્થાનકે ગયાં. તે સમયે ઈશાન દેવકમાં પણ ઈકની જગ્યા ખાલી પડી. તાભલીતાપસ બે માસ સંથારામાં રહી, સાઠ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામ્ય અને ઈશાન દેવલોકમાં ઈદ્ધિ થયું. આ વાતની બલીવંચાના દેવદેવીઓને ખબર પડી, તેથી તેઓ ઉગ્ર રૂ૫ ધારણ કરી, ક્રોધથી લાલચોળ બની મૃત્યુ લેકમાં ઉતરી પડ્યા, અને તાલીતાપસના શબને રસીથી બાંધ્યું. તેના પર થુંકયા અને તે શબને ઘસડીને તે નગરીની વચ્ચે લાવી દેવો બોલવા લાગ્યા –સ્વયં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ મન કલ્પિત પ્રવજ્ય લઈને અને અજ્ઞાન તપશ્ચર્યા કરીને તામસીતાપસ ઈશાન દેવલોકમાં દેવ થયો છે, આ પ્રમાણે તેની નિંદા કરી દેવો સ્વસ્થાનકે ગયાં. ઈશાનના દેવદેવીઓએ જાણ્યું કે અમારા ઈદ તામલીતાપસના મૃતદેહની દુર્દશા થઈ છે! તેથી તેમણે તે વાત તામલીતાપસને કરી. તેથી તે ક્રોધથી લાલચોળ બની, લલાટમાં ભ્રકુટી ચડાવી, બલીચંચાને ઉચે નીચે ચોતરફ જવા લાગ્યો. તેના દિવ્ય પ્રભાવથી તે રાધાની અશિના અંગાર જેવી લાગવા લાગી. તેથી ત્યાંના દેવદેવીઓ બીકથી થરથરવા લાગ્યા. ઈશાન–ઈદ્રનો ક્રોધ જાણી તેઓ તેમની પાસે આવ્યાં અને ક્ષમા માગી. પુનઃ આવું કામ નહિ કરવાનું કહ્યું. ઈશાનઈદ્ર તેજુલેસ્યા પાછી ખેંચી લીધી. તે વખતથી બલીવંચાના દેવો ઈશાનઈદ્રની આજ્ઞા પાળે છે. ૧૧૭ ત્રિપૃષ્ટ વાસુદેવ. પોતનપુર નગરમાં પ્રજાપતિ નામે રાજા હતા. તેને મૃગાવતી નામની રાણી હતી. તેનાથી ત્રિપૃષ્ટ નામે મહા બલિષ્ઠ પુત્ર થયો. તેઓ અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવને મારી પહેલા વાસુદેવ થયા. ભગવાન ઋષભદેવના પુત્ર ભરત, અને તે ભારતના પુત્ર મરિચિનો જીવ તે આ ત્રિપૃષ્ટ, તથા ભવ મહાવીરને કેટલાક ભવો પહેલાને જીવ તે પણ આ ત્રિપૃષ્ટ. ત્રિપુષ્ટને સંગીતને ઘણો શોખ હતો. તેણે એકવાર પિતાના શયા પાલકને કહ્યું કે હું ઉંઘી જાઉં ત્યારે આ ગવૈયાનું ગાન બંધ કરાવજો. ગવૈયાના મધુર સંગીતના સ્વાદમાં ત્રિપૃષ્ટ ઉંઘી જવા છતાં શય્યા પાલકે ગાન બંધ ન કરાવ્યું, આથી ત્રિપૃષ્ઠ જાગી જતાં તેને પારાવાર ક્રોધ ચડયો અને તે શય્યા પાલકના કાનમાં ઉનું–ધગધગતું સીસું રેડાવ્યું. શિય્યાપાલક ત્રાસ પામી મરણ પામ્યો. આ નિકાચિત કર્મબંધને ઉદય ભ. મહાવીરના ભાવમાં તેને આવ્યા, અને તે શય્યાપાલકના જીવે ભરવાડ રૂપે પ્રભુ મહાવીરના કાનમાં વૃક્ષની ખીલીઓ ઠેકી દારૂણ વેદના ઉપજાવી અને પિતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વિર વાળ્યું ત્રિપૃષ્ટ, શ્રેયાંસનાથ તીર્થકરના વખતમાં ૮૪ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યો અને સાતમી નરકે ગયે. ૧૧૮ ત્રિશલાદેવી. તેઓ ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની રાણું અને પ્રભુ મહાવીરની માતા હતા. તેમને નંદીવર્ધન અને વર્ધમાન (મહાવીર) એ બે પુત્રો ઉપરાંત એક પુત્રી હતી. ત્રિશલાદેવી એ વિશાળા નંગરીના ચેડા રાજાની બહેન થતા હતા. તેઓ પ્રભુ પાર્શ્વનાથના શાસનમાં શ્રાવકધર્મ પાળતા. ભ. મહાવીર દેવ દીક્ષા લીધી, તે પહેલાં તેઓ કાળધર્મ પામી દશમા દેવલોકમાં ગયા. ૧૧૯ તેતલીપ્રધાન તેતલપુર નામનું નગર હતું. તેમાં કનકરથ નામને રાજા રાજ્ય કરતે હતો. તેને મહાબુદ્ધિશાળી તેતલીપુત્ર નામને પ્રધાન હતો. તે પ્રધાન એક વાર ઘોડેસ્વાર થઈને કેટલાક સ્વાર સાથે ફરવા જતો હતો. રસ્તામાં તેણે એક ભવ્ય મકાનની અગાસીમાં એક સુંદર બાળાને જોઈ. આ બાળા સર્વાંગ સુંદર અને અપૂર્વ લાવણ્યવાળી હતી. પ્રધાન આ બાળાને જોઈ મોહિત થયો. પ્રધાન ઘેર આવ્યા. પરંતુ તેને ચેન પડયું નહી. તેથી પિતાના માણસને બોલાવીને પેલી બાળા કોણ છે તેની તપાસ કરાવી. માણ દ્વારા જાણ્યું કે તે એક મહા અદ્ધિવંત કાલદે નામે સોનીની પુત્રી છે. અને તેનું નામ પોઢીલા છે. પ્રધાનને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ, તેથી દૂત દ્વારા સોનીને ત્યાં તેની પુત્રી તેતલીપુત્ર પ્રધાનને આપવા કહેણ મોકલાવ્યું. દૂત ગયા અને વાત કરી. સોની પોતાની ઈજજત આબરૂ વધશે એમ ધારી માનું કબૂલ કર્યું, પ્રધાન આ પિટ્ટિીલા કન્યાને પરણ્યો અને અનેક પ્રકારના સુખ ભોગવવા લાગ્યો. તે નગરને કનકરથ રાજા સ્ત્રીઓનાં રૂપ સૌંદર્યમાં મુગ્ધ હતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અને સદાકાળ અંતઃપુરમાં જ પડી રહે, વળી તેને પુત્ર ઉપર અભાવ હતો. એટલે કોઈપણ પુત્રને જન્મ તેને ત્યાં થાય, તે તે તેના હાથ અગર પગની આંગળીઓ કાપી નાખે અગર તો અંગુઠે કાપે, અગર નાક કાપે, અગર કાન કાપે. એકાદ અંગ તો ઓછું કરેજ કે જેથી તે રાજ્યને માટે લાયક રહે નહિ. એકદા તેની પભાવતી રાણીને એવો વિચાર થયો કે રાજા, પુત્ર થાય તો તેના અંગોપાંગનું છેદન કરે છે, માટે મારે પુત્ર કદાપિ થાય તો અગાઉથી તેને પ્રબંધ કરવો જોઈએ, તેમ ધારી તેતલીપુત્ર પ્રધાનને બેલાવી બંદોબસ્ત કર્યો. હવે પિટ્ટીલાને (પ્રધાનની સ્ત્રી) તથા પદ્માવતી એ બંનેને સાથે જ ગર્ભ રહે. પિટ્ટીલાએ મૃત પુત્રીને જન્મ આપે. અને પદ્માવતીએ જીવિત પુત્રને જન્મ આપે. પદ્માવતીએ પુત્ર જન્મતાંની સાથેજ દાસી દ્વારા તેટલીપુત્રને બોલાવી પુત્રને સે. તેતલીપુત્ર ખાનગી રીતે પુત્રને લઈ ગયા અને પિતાને ત્યાં જન્મેલી મૃતપુત્રી પદ્માવતીને સોંપી ગયા. રાજાને મૃતપુત્રી જન્મ્યાની ખબર આપી અને તેની નિવારણ ક્રિયા કરી. તેટલીપુત્રે રાજાનાં પુત્રને પિતાને ઘેર લઈ જઈ પઢિીલાને સોંપ્યો, અને સત્ય હકીક્ત કહીને ઉછેરવા કહ્યું. તે કુમારનું નામ “કનકધ્વજ’ પાડવામાં આવ્યું. કુમાર બાલ્યાવસ્થા વીતાવી, ૭૨ કળા શીખી યૌવનાવસ્થાને પામ્યો અને આનંદ કરવા લાગ્યો. કાળાન્તરે તેટલીપુત્રને પિટ્ટીલા સ્ત્રી પર અભાવ થયો. પિટીલા આર્તધ્યાન ધ્યાતી શેકમાં દીવસો વીતાવવા લાગી. એકદા સુવ્રતા નામના સાધ્વીજી પટ્ટીલાને ઘેર વહોરવા પધાર્યા. પિટ્ટીલાએ નમસ્કાર કરી આનંદપૂર્વક દાન દીધું અને પૂછયું ! અહો આર્યજી, આપ કઈ વશીકરણ મંત્ર મહને આપશો કે જેથી મહારા પર કેપેલા સ્વામી મારો સ્વીકાર કરે ! આર્યાજીએ કહ્યું, હે દેવાણપ્રિય ! અમે વ્રતધારી આર્યાજીઓ છીએ, અમારે તે સંબંધી કઈ પણ કહી શકાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ નહી, પણ તમારે જે ઈચ્છા હોય તો હું સર્વ પ્રભુને વિચિત્ર ધર્મ સમજાવું, પટ્ટીલાએ હા કહી. આર્યાજીએ ધર્મ બોધ આપે. પિટ્ટીલા પ્રતિબોધ પામી અને બારવ્રત અંગીકાર કર્યા. ત્યાર બાદ કેટલોક સમય વિત્યા છતાં તેટલીપુત્રને પટ્ટીલા પર પ્રેમ આવ્યો નહી, તેથી પિોઢીલાને દીક્ષા લેવાની અભિલાષા થઈ અને પતિની આજ્ઞા માગી. પતિએ કહ્યું કે તમે દીક્ષા લઈને દેવ થાવ, તો મહને બંધ પમાડવો એવી શરતે હું રજા આપું. પિટ્ટીલાએ તે કબુલ્યું અને દીક્ષા લીધી. તપ જપ સંવર ક્રિયાઓ અને અંતિમ સંથારે કરી પટ્ટીલા દેવલોકમાં ગઈ. કનકરથ નામનો રાજા વખત જતાં ગુજરી ગયે. તેને પુત્ર ન હેવાથી ગાદી કોને આપવી તે માટે નગરજનો વિચારમાં પડ્યા પછી તે સર્વે તેટલીપુત્ર પાસે ગયા અને રાજ્યપુત્ર કોઈ હોય તે લાવી આપવાની વિનંતિ કરી. પ્રધાને પ્રથમની હકીકત જાહેર કરી. લોકો ખુશી થયાં, અને કનકધ્વજ કુમારને રાજ્યાસને સ્થાપે. કનકધ્વજ પણ તેટલીપુત્ર પર ઘણો જ પ્રેમ રાખતા અને દરેક કાર્યમાં તેનીજ મુખ્ય સલાહ લેતો. તેટલીપુત્ર રાજ્યકાર્યભારના વૈભવમાં અને માજશોખમાં રહેવા લાગ્યો. આ વાતની પિદીલ દેવને ખબર પડી, તેથી તેણે રાજા અને પ્રધાન ઉભય વચ્ચે પ્રેમ સંબંધ તોડવાનો પ્રયત્ન કર્યો. પરિણામે કનકધ્વજનો પ્રેમ પ્રધાન ઉપરથી એકાએક ખસી ગયો. પ્રધાનને રાજાએ તેમજ તેના કોઈ પણ અનુચરોએ ભાન ન આપ્યું. પ્રધાન શોકમાં પડ્યો અને આ તિરસ્કૃત જીવન જીવવા કરતાં મૃત્યુ શ્રેયસ્કર છે, એમ ધારી આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. ઝેરથી, તરવારથી, ફાંસાથી, અગ્નિથી, એમ અનેક પ્રયોગો તેણે ક્ય. છતાં દેવની ચમત્કતિથી એકેયમાં તે સફળ ન થયો. ત્યારે પાટીલ દેવ આવ્યો અને ઉપદેશ આપી પૂછયું. હે તેટલીપુત્ર, આગળ મેટી ઉંડી ખાઈ છે, અને પાછળ હાથીને ભય છે, બંને બાજુમાં અંધકાર છે, વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ પાણીની વર્ષાધાર ચાલી રહી છે, ગામ અગ્નિથી બળી રહ્યું છે અને અટવીમાં મોટે દવ લાગે છે. તે સમયે ક્યાં જવું? તેટલીપુત્રે જવાબ આપ્યો-ભયભિત મનુષ્યને તેવા સમયે ચારિત્રનું જ શરણ છે. પિટ્ટીલે કહ્યું –સત્ય છે, ત્યારે તમે ચારિત્ર અંગીકાર કરે. એમ કહીને તે સ્વસ્થાનકે ગયે. તેટલીપુત્ર આત્મચિંત્વન કરવા લાગે અને શુકલ ધ્યાનના યોગથી તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ યાદ આવ્યું. તેણે તરત સ્વયંમેવ પંચમુષ્ટિ લોન્ચ કરી પંચમહાવ્રત ધારણ કર્યા, અને શુભ પરિણામની ધારા વર્ષાવતાં, જ્ઞાનાવરણીય આદિ ચાર કર્મને ક્ષય કરી, કૈવલ્યજ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા. કનકધ્વજને આ વાતની ખબર પડી, તેથી તે ચિંતાતુર થઈ તેતલીપુત્ર પાસે ક્ષમા યાચવા આવ્યો. તેણે વંદન કર્યું અને અવિનયની ક્ષમા ભાગી, ભક્તિ કરવા લાગ્યો. તેટલીપુત્રે તેને ધર્મબોધ આપ્યો. રાજાએ બારવ્રત અંગીકાર કર્યો. ઘણા વર્ષ સુધી કેવળ પ્રવજ્ય પાળીને તેટલીપુત્ર સિદ્ધ થયા. ૧૨૦થાવચ્ચપુત્ર. સુવર્ણના કોટવાળી મણિરત્નના કાંગરાવાળી, ધનપતિ કુબેરની બુદ્ધિથી ઉત્પન્ન થયેલી દ્વારિકા નામની નગરી હતી. તે નગરીમાં એક મહા રિદ્ધિવંત થાવર્ચી નામની ગાથાપતિનીને એક પુત્ર હતા, તેનું નામ થાવચ્ચપુત્ર. યૌવનાવસ્થાએ પામતાં થાવપુત્રને બત્રીસ સ્ત્રીઓ પરણાવવામાં આવી. તે સ્ત્રીઓના પ્રેમસૌંદર્યમાં થાવપુત્ર સમય પસાર કરતો હતો. એકદા પ્રસંગે દ્વારિકા નગરીના નંદનવન નામના ઉદ્યાનમાં રર મા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ પધાર્યા. પરિષદ્ દર્શન કરવાને નીકળી. જેમ મેઘકુમાર દર્શન કરવાને નીકળ્યા હતા, તેમ થાવચ્ચપુત્ર પણ નીકળ્યા. પ્રભુએ ધર્મોપદેશ આપ્યો. થાવચ્ચપુત્રને વૈરાગ્ય થયો. ઘેર આવી માતા પાસે દીક્ષાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આજ્ઞા માગી. માતાપુત્રનો સંવાદ થયો. પુત્રને તીવ્ર વૈરાગ્ય જોઈ માતા સંવાદમાં છતી નહી. પરિણામે દીક્ષાની રજા આપવી પડી. ત્યાંથી તે રાજદરબારમાં શ્રીકૃષ્ણ વાસુદેવ પાસે ગઈ, સર્વવત વિદિત કરી અને છત્ર, મુગટ, ચામર વગેરેની માગણી કરી. કૃષ્ણ વાસુદેવે પોતે જ થાવચ્ચપુત્રને દીક્ષા મહોત્સવ કરવાનું કહ્યું. પ્રથમ તે શ્રી કૃષ્ણ થાવચ્ચકુમારને દીક્ષા નહિ લેવા અને પિતાના આશ્રય તળે આવવા સમજાવ્યું. કુમારે જવાબ આપ્યા-મહારાજા, જે તમે જન્મ, જરા અને મૃત્યુને નાશ કરી શકતા હે તે હું તમારા આશ્રયે આવું. કૃષ્ણ કહ્યું. તે તો દેવ કે દાનથી પણ બની શકે તેમ નથી. છેવટે કૃષ્ણ વાસુદેવ નગરમાં જેને દીક્ષા લેવી હોય તે લે, તેમનાં સગાં, કુટુંબન નિર્વાહ હું કરીશ.” એવો અમર પડહ વગડાવ્યા. પરિણામે એક હજાર પુરૂષો દીક્ષા લેવા તૈયાર થયા. થાવપુત્રે પંચમુખિ લે કર્યો અને તેમનાથ પ્રભુ પાસે દીક્ષિત થયાં. ચૌદપૂર્વને અભ્યાસ કરી તપ સંવરમાં આત્માને ભાવતાં થાવપુત્ર વિચરવા લાગ્યા. એક વખત થાવચ્ચપુત્રે પોતાના એક હજાર શિષ્યો સાથે જનપદ દેશમાં વિહાર કરવા માટે ભગવાન પાસે આજ્ઞા માગી. ભગવાને આજ્ઞા આપી. જનપદના શેલગપુર ગામના શેલગરાજા તથા પંથક પ્રમુખ તેના પાંચસો મંત્રિને પિતાના ઉપદેશથી શ્રાવક ધર્મ અંગીકાર કરાવ્યો. તે વખતે સાંખ્યમતવાળો શુક નામે પરિવ્રાજક હતે. તે અનેક લોકોને પોતાને શુચિધર્મને ઉપદેશ આપી પ્રતિબોધત, અને સુદર્શન નામે મહારૂદ્ધિવંત શેઠ શુચિ એ ધર્મનું મૂળ છે, એ સત્યમાની તેને અનુયાયી થયો. પરંતુ થાવપુત્ર “વિનય એ ધર્મનું મૂળ” છે એ સચોટ સમજાવવાથી સુદર્શન શ્રાવક થયો હતો. આ વાતની શુકને ખબર પડવાથી તે સુદર્શન પાસે આવ્ય, સુદર્શને તેને થાવપુત્ર પાસે મોકલ્યો. બંનેને સંવાદ થયે. થાવચ્ચપુત્રની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અદ્દભુત જ્ઞાનશક્તિથી શુક પ્રતિબંધ પામ્યો અને તેણે પિતાના હજાર પરિવ્રાજક સહિત થાવચ્ચપુત્ર પાસે જનમતની દીક્ષા લીધી. થાવપુત્ર ઘણુજીને પ્રતિબંધ પમાડી, ઘણું વર્ષ સંયમ પાળી, ઉગ્ર તપશ્ચર્યા કરી, પાપગમ સંથારો કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને સર્વ દુઃખોથી રહિત બની સિદ્ધગતિને વર્યા. શુક અણગાર એકદા વિહાર કરતા કરતા શેલગપુર નગરના ઉદ્યાનમાં આવ્યા. પરિષદ વાંદવા આવી. શેલગ નગરીને રાજા શેલગ પણ દર્શન કરવા આવ્યો. શુક અણગારે ધર્મોપદેશ આપ્યો. રાજા બુઝ. અને પિતાના પાંચસો મંત્રિઓ સાથે તેણે દીક્ષા લીધી. શુકઅણગાર શલગ રાજર્ષિને પાંચસો મંત્રિસાધુઓ શિષ્યપણે સોંપી પિતે એક હજાર શિષ્યો સાથે વિહાર કરતાં પુંડરિક પર્વત પર સિદ્ધ થયા. એક વખત શેલગ રાજર્ષિને લુખે, સુકે, અનિયમિત આહાર જમવાથી તેમના કોમળ શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. તેમનું શરીર નિર્બળ બની ગયું. ફરતાં ફરતાં તેઓ પોતાના શેલગપુર નગરના ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ વંદન કરવા આવી. તેમાં તેમનો પુત્ર મંડૂક પણ આવ્યો. રાજર્ષિનું રોગિષ્ટ અને વ્યાધિમય શરીર જોઈને પુત્રે કહ્યું –આપ મારી દાનશાળામાં પધારે, હું આપના આચારને યોગ્ય દવા વગેરેથી ચિકિત્સા કરાવીશ. આપ નિર્દોષ શયા સંથારો વગેરે લઈ લ્યો; શેલગ ઋષિએ કબુલ કર્યું, અને તેઓ પોતાના શિષ્ય સાથે શહેરમાં ગયા. તેમના પુત્ર વૈદ વગેરેને બોલાવી ઉપચાર કરાવ્યા. પરિણામે શેલગ રાજર્ષિને રેગ શાંત થયો. રોગ શાંત થવાથી તે વિપુલ અન્ન, પાણી તથા સ્વાદિષ્ટ આહારમાં લુબ્ધ થઈ ક્રિયા રહિત શિથિલાચારે વિચારવા લાગ્યા. અને પ્રાસુક પીઢ વગેરે જે કંઈ લાવેલ તે પાછા આપ્યા નહિ. તેથી પંથક સિવાયના તેમના ૪૯૯ શિષ્ય તેમને છોડીને ચાલ્યા ગયા. એક વખત શિથિલાચારી શેલગ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ રાત્રિએ સુખમાં સૂતા હતા. તે વખતે પથક નામના શિષ્યે ક્ષમાશ્રમણ લેતા પેાતાના માથાથી શેલગ ઋષિના પગને સંધ ધ્યુ કર્યું. શૈલગઋષિ જાગી ગયા અને પથક ઉપર ક્રોધિષ્ટ બન્યા. પંથકે કારણ જણાવી ક્ષમા માગી. પથકના વિનયભાવ જોઈ શૈલગને વિચાર થયા કે અહા ! રાજ્યપાટ છોડીને મેં દીક્ષા લીધી, છતાં હું સરસ આહારમાં લુખ્ખ અનીને શિથિલાચારી બન્યા. ધિક્કાર છે મને, એમ કહી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને પાપની આàાચના કરી શુદ્ધ થયા. ત્યારબાદ છેાડીને ગયેલા પેલા શિષ્યા તેમને સાધુના ખરા ભાવમાં આવેલા જાણી શેલગને મળ્યા. આખરે ઘણાં વર્ષોં સુધી શુદ્ધ ચારિત્ર પાળી શેલગ રાજિષે પણ મેાક્ષ ગતિને પામ્યાં. ન્યાય—જો કોઇ સાધુ સાધ્વી રોલગ રાજર્ષિની માફક દીક્ષા લઇને પ્રમાદપણે વીચરે, તેા આ લેાકમાં નિંદાને પાત્ર થઇ સ’સારચક્રમાં પપર્ ભ્રમણ કરે, અને જો પ્રમાદ રહિત ભાવ સાધુપણું વીચરે, પ્રભુઆજ્ઞામાં રહી જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિ કરે તેા ચાર તી માં પૂજ્યનિક અને અને ચાર ગતિને અંત કરી સિદ્ધગતિને પામે. ૧૨૧ દત્ત. કાશી નગરમાં અગ્નિસિંહ નામે રાજા હતા, તેને શેષવતી નામક રાણી હતી. તેનાથી એક મહા બલિષ્ઠ પુત્ર થયે!, તેનું નામ દત્ત. તેણે પ્રશ્વાદ નામના પ્રતિવાસુદેવને માર્યો, જેથી તે ૭ મે વાસુદેવ કહેવાયા. ૫૬ હજાર વર્ષનું આયુષ્ય ભાગવી, અરનાથ અને મહીનાથ પ્રભુના આંતરામાં તે મૃત્યુ પામીને પાંચમી નરકે ગયા. ૧૨૨ દમયંતી. વૈદર્ભ દેશમાં કુંટંડનપુર નગરના ભીમકરાજાની પુત્રી અને અયેાધ્યાપતિ નળરાજાની પત્ની સતી દમયંતી સ્વયંવર મોડ૫માં અનેક સુરનરાદિકને છેડી નળરાજા સાથે લગ્નથી જોડાઈ. તેમને એ બાળક થયા હતા. પાછળથી નળ પાતાના ભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ કુબેર સાથે જુગાર રમ્યા, પરિણામે નળને સજ્યપાટ હારીને વનમાં જઈ રહેવું પડયું. સતી દમયંતી તેમની સાથે વનમાં આવી અને ત્યાં અનેક સંકટ સહ્યાં. પારધી, વ્યાપારી, વ્યાધ્ર આદિ અનેકના ત્રાસદાયક પંજામાંથી બચી, શિયળનું રક્ષણ કરી. તે અચળપુરમાં ઋતુપર્ણ રાજાને ત્યાં પોતાની માસીને ઘેર આવી. ત્યાં પણ કર્મવશાત્ તેના પર હાર ચર્યાને આરોપ આવ્યા. સતીના શિયળ પ્રભાવે હાર જડ્યો અને તેની માસીને આ આરેપ બદલ પશ્ચાત્તાપ થયું. આખરે પોતાના પિતા ભીમકરાજાના માણસોની સાથે તે પિતાના રાજ્યમાં ગઈ. ત્યાં નળના મેળાપ માટે ફરી સ્વયંવર મંડપની કૃત્રિમ યોજના કરી. કુબડા સ્વરૂપે નળરાજા સ્વયંવર મંડપમાં હાજર થયા. બંને મળ્યા. અને અત્યંત આનંદ થશે. વનવાસ કાળ પૂરો થયે નળ તથા દમયંતી પિતાના રાજ્યમાં ગયા. રાજ્ય પ્રાપ્ત થયું. મનુષ્ય સંબંધી સુખ ભોગવતાં આખરે દમયંતીને વૈરાગ્ય થય; અને તેણે દીક્ષા લીધી. વ્રત નિયમોનું સુંદર પાલન કરી, યથાસમયે કાળધર્મ પામી દમયંતી દેવલોકમાં ગઈ. તે મહાસતી તરિકે જગપ્રસિદ્ધ બની. ૧૨૩ દશરથરાજ, તેઓ અયોધ્યા નગરીના અજ રાજાના પુત્ર હતા. તેમને કૌશલ્યા, સુમિત્રા, અને કૈકેયી એ ત્રણ રાણીઓ હતી. તેમાં કૌશલ્યાથી રામ, (પદ્મ) સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુદન, તથા કેકેયીથી ભરત એમ ચાર પુત્રો થયા. પિતે વૃદ્ધ થવાથી રામને ગાદી આપી દીક્ષા લેવાને વિચાર કર્યો, આથી પ્રજાવર્ગ તથા અંતઃપુરમાં આનંદ થયે, પરંતુ કેકેયીને મનમાં અદેખાઈ આવી, તેથી તેણે અગાઉ મળેલાં વચનને દુરૂપયોગ કરી “રામને વનવાસ અને ભરતને રાજ્ય' એ પ્રકારની માગણી કરી, સત્યવાદી પુરૂષ જીવન કરતાં વચનની કિંમત વધારે ગણે છે,” એ મુજબ દુઃખીત મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અને શ્રીરામના અત્યાગ્રહથી તેમણે પોતાના વચનનું પાલન કર્યું. રામ, લક્ષ્મણ અને સીતા વન તરફ વિદાય થયા કે તરત જ પુત્રના વિરહશેાકે દશરથરાજા મૂર્છા પામ્યા અને એજ સ્થિતિમાં મૃત્યુ પામ્યા. ૧૨૪ દશા ભદ્ર ભ. મહાવીર ભરતક્ષેત્ર પર વિચરતા હતા. એ અરસામાં તેમના પરમ ભક્ત દશાર્ણભદ્ર નામના રાજા દશા ભદ્ર દેશને અધિપતિ હતા. તેને એવા નિયમ હતો કે ‘ પ્રભુ મહાવીર હાલ કયા સ્થળે બિરાજમાન છે' એના વર્તમાન મળ્યા પછી જ તે જમતા. એક પ્રસંગે ભ. મહાવીર તેજ નગરીમાં પધાર્યાં. ધામધૂમ પૂર્વક દશા ભદ્ર પ્રભુને વાંદવા ગયા. આ વખતે તેમને અભિમાન થયું કે આવી મહાન્ ઋદ્ધિ અને શાભાથી મહારા સિવાય પ્રભુને કાણ વાંદવા જતું હશે ? આ અધ્યવસાયની ખબર દેવસભામાં શક્રેન્દ્રને પડી, તેથી તે દેવે રાજાનું અભિમાન ઉતારવા એક ૫૦૦ મેાઢાવાળા હાથી બનાવ્યા, અને દરેક માઢામાં આઠ આઠ તુશળા સ્થાપ્યા. દરેક દંતુશળમાં આઠ આઠ વાવા બનાવી. દરેક વાવમાં લાખ લાખ પાંખડીવાળાં કમળા બનાવ્યા; તથા દરેક પાંખડીમાં નાટયપ્રયોગા ગેાવ્યા. આવી ઋવિડે તે ભગવાનના દર્શને આવતા હોય તેવા તેણે દેખાવ કર્યાં. આ જોઈ દશાણું ભદ્ર રાજાનું માન ગળી ગયું. તપાસને અંતે તેને જણાયું કે, આ બધી વ્યુહ રચના દેવની છે; આથી તેણે દેવનું માન ભંગ કરવાના નિશ્ચય કરી પ્રભુ પાસે આવી દીક્ષા લીધી. શક્રેન્દ્ર દીક્ષા લેવા માટે અસમ હતા, તેથી તેણે દશાણુંભદ્રના પગમાં પડી તેની ક્ષમા માગી. દશા ભદ્રે ચારિત્રનું અદ્ભુત પાલન કર્યું, ખૂબ તપશ્ચર્યા કરી, અને કૈવલ્યજ્ઞાન પામી તેઓ મેક્ષમાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ૧૨૫ દ્વિપૃષ્ઠ. દ્વારિકાનગરીમાં બ્રહ્મ નામે રાજા હતા. તેમને પહ્માદેવી નામક રાણી હતી. તેનાથી એક મહા બલિષ્ઠ પુત્ર થશે. નામ દિપૃષ્ઠ. દિપૃષ્ટ રાજા થયા પછી તારક નામના પ્રતિવાસુદેવને માર્યો અને બીજે વાસુદેવ થયા. વાસુપૂજ્ય પ્રભુના વખતમાં ૭ર લાખ વર્ષનું આયુષ્ય ભોગવી, મરણ પામીને તે છઠી નરકે ગયો. ૧૨૬ દ્વિમુખ (પ્રત્યેક બુદ્ધ) પાંચાળ દેશના કંપિલપુર નગરમાં જય નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણમાના નામે રાણ હતી. ઉભય દંપતી બહુજ ધર્મિષ્ટ હતા. તેમને જન ધર્મ પ્રત્યે ઘણે પ્રેમ હતો. એકવાર રાજા કચેરી ભરીને સભામાં બેઠે છે, તેવામાં એક પરદેશી ચારણ રાજસભામાં દાખલ થયો, અને મહારાજાના ગુણોની પ્રશંસા કરવા લાગ્યા. આ સાંભળી રાજા બોલ્યા–બારોટજી, તમે દેશ દેશાવરમાં ફરે છે, અનેક રાજસભામાં જાઓ છો, તો તમે મારી સભામાં કઈ વસ્તુની ઉણપ જોઈ શકતા હે જરૂર કહે, કેમકે માત્ર આત્મશ્લાઘા મહને પસંદ નથી. આ સાંભળી બારોટે રાજસભામાં ચોતરફ નજર કરી, તે તેને એક વસ્તુની ઉણપ લાગી. એટલે તે રાજા પ્રત્યે બેલ્યો –મહારાજ, આપની રાજસભામાં બધુંયે સુંદર અને વ્યવસ્થિત છે, પણ એક ચિત્રશાળા નથી, તેજ મોટી ઉણપ છે. આ સાંભળી રાજાએ કહ્યું બરાબર છે બારોટજી, તમારું કહેવું બરાબર છે. એમ કહી તરત જ રાજાએ કુશળ ચિત્રકારોને બોલાવ્યા. અને સભાના હાલમાં એક ચિત્રશાળા તૈયાર કરવાનું કહ્યું. ચિત્રકારોએ આવી કામ શરૂ કર્યું. પ્રથમ તે મકાનને પાયો દવા માંડ્યો કે તરત જ તે પાયામાંથી એક રત્નજડિત્ર મુગટ નીકળે. કારીગરેએ તે મુગટ રાજાને આપ્યો. દિવ્ય મુગટ જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ રાજા આનંદ પાસે અને તેણે તે પિતાને માથે મુ. મુગટ કેવો શોભે છે તે જાણવા સારું રાજાએ પોતાનું મોં આરીસામાં જોયું. એટલે તેમાં તેને પોતાના બે મોં દેખાયા. તે ઉપરથી તેનું નામ પ્રિમુખ તરીકે પ્રસિદ્ધ થયું. - ચિત્રકારોએ ચિત્રશાળા તૈયાર કરી. તેની આરોહણ ક્રિયા માટે તે મકાનની વચ્ચે તેમણે એક સુશોભિત સ્તંભ ઉભો કર્યો. સ્તંભને વસ્ત્રાલંકારેથી શણગારી ભવ્ય અને આકર્ષક બનાવ્યો. રાજા આ ચિત્રશાળાની આરહણ ક્રિયા કરવા માટે આવ્યો. ચિત્રશાળાની નમુનેદાર કારીગરી જોઈ તે ખૂબ સંતોષ પામ્યા. એટલું જ નહિ પણ સ્તંભની ચમત્કૃતિ અને મેહક દેખાવ જોઈ રાજાના આનંદનો પાર રહ્યો નહિ. તે હર્ષપૂર્વક બારેટ પ્રત્યે બોલ્યઃ કેમ બારોટજી. હવે આ ચિત્રશાળા બરાબર છે ને ? બારેટે જવાબ આપ્યો: હા, મહારાજા. અત્યાર સુધી આવી ચિત્રશાળા મેં ક્યાંઈ જોઈ નથી. રાજા આનંદ પામી સ્વસ્થાનકે આવ્યું. કેટલાક દિવસ બાદ પેલે ઉભો કરવામાં આવેલો સ્તંભ ઉખાડી લેવામાં આવ્યો. તેના પરથી વસ્ત્રાલંકારે ઉતારી લઈને માણસોએ તે લાકડાનો સ્તંભ ચિત્રશાળાના એક ખુણામાં આડે ફેંકી દીધો. વખત જતાં આ લાકડા પર રજ ધૂળ વગેરે જમા થયું. પરિણામે સ્તંભ તદન બેડોળ લાકડાના ઠુંઠા જેવો બની ગયે. એકદા પ્રસંગે રાજ ફરીથી આ ચિત્ર-સભામાં આવ્યો. ત્યાં તેણે એક ખૂણામાં લાકડાનું ઠુંઠું પડેલું જોયું. તે જોઈને તેણે પાસે ઉભેલા રક્ષકને પૂછ્યું. અલ્યા, આ લાકડું અહિ કેમ મૂકયું છે? રક્ષકે જવાબ આપે –મહારાજા, આપે સભામંડપ કરાવ્યું, તે વખતે જે સ્તંભ ખેડવામાં આવ્યો હતો, તે સ્તંભ ઉતારી લઈને અહિયાં મુકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ રાજા આશ્ચર્ય પામી મન સાથે બોલી ઉઠશે. પેલાં ભવ્ય અને સુંદર સ્તંભની આખરે આ દશા? ત્યારે તે માત્ર વસ્ત્ર અને અલંકારથી જ સુંદર લાગતો? ખરેખર મારું શરીર પણ એક વખત આ દશાને પામશે ! અત્યારે સુશોભિત દેખાતાં મહારા આ શરીરની પણ આખરે આ લાકડાનાં ઠુંઠા જેવી દુર્દશા થવાની જ! તે પછી આજેજ, અરે અત્યારે જ શા માટે આ શરીર પરથી મમતા ન ઉતારવી? કાળને કયાં ભરૂસે છે? ખરેખર પર વસ્તુઓ જ માત્ર આ જીવને મુંઝવે છે, પૌગિક વસ્તુઓના મોહમાં અંધ બની ખરેખર મેં આત્મકલ્યાણ સાધ્યું નહિ. (એક મુમુક્ષુએ ખરુંજ કહ્યું છે કેપર વસ્તુમાં નહિ મુંઝ, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહી. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? હા. ખરેખર એ બધી વળગણ ત્યાગવા ગ્ય છે.) એમ કહી દ્વિમુખ રાજાએ ત્યાં જ પોતાના સઘળાં વસ્ત્રાલંકારે ઉતારી નાખ્યા, અને પંચમુષ્ટિ લોન્ચ કરી સ્વયંમેવ દીક્ષા લઈ ચાલતા થયા. ખૂબ તપ, જપ, સંવર કરી કૈવલ્યજ્ઞાનને પામી દ્વિમુખ પ્રત્યેકબુદ્ધ મોક્ષપદને પામ્યા. ૧૨૭ દેવદત્તા, સુપ્રતિષ્ઠિત નામનું નગર હતું. મહાસેન નામે રાજા હતા. તેને ધારિણું પ્રમુખ એક હજાર રાણીઓ હતી. ધારિણીને એક પુત્ર થયો હતો. તેનું નામ સિંહસેન, કુમાર યુવાવસ્થા પામતાં તેને પ૦૦ રાજકન્યાઓ પરણાવી, પાંચસો સુંદર મહેલો બંધાવી આપ્યા, પાંચસે કેડ સેનૈયાં, પાંચસો હાથી, એમ દરેક પાંચ પાંચસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચીજો આપી. કુમાર સુખપૂર્વક રહેવા લાગ્યા. કેટલાક વર્ષે રાજા મૃત્યુ પામ્યા અને સિંહસેનકુમારને ગાદી મળી. પાંચસો સ્ત્રીઓમાં સામદેવી તેની પટરાણી હતી. સિંહસેન સામદેવી રાણીમાં મોહાંધા બન્યા હતા. અને બાકીની કઈ સ્ત્રીનો તે આદર કરતો નહિ; તેથી બાકીની ૪૯૯ સ્ત્રીઓએ મળીને સામદેવીને મારી નાખવાને વિચાર કર્યો. આ વાતની સામદેવીને ખબર પડી. તેથી તે શોક ભુવનમાં જઈને આર્તધ્યાન ધરતી ચિંતામગ્ન થઈને બેઠી. રાજા એ આવ્ય, ચિંતાનું કારણ પૂછતાં તેણે હકીકત જાહેર કરી. રાજાએ ઉપાય કરવાનું આશ્વાસન આપી રાણુને સંતુષ્ટ કરી. રાજાએ માણસો દ્વારા એક “મહેમાન ઘર’ બંધાવ્યું. અને તેમાં આવવા માટે તેની ૪૯૯ રાણીઓને નોતરી. રાણુઓ ત્યાં આવી. રાજાએ તેમના માટે સ્વાદિષ્ટ ભોજન, સુંદર વસ્ત્રાભૂષણે, ફળ કુલ ગંધમાળા વગેરે મોકલાવ્યાં. રાણીઓ ખુશી થઈ. ભોજન કરી, સુંદર અલંકારે છે તેઓ સઘળી નૃત્યગાન કરતી આનંદ કરવા લાગી. એટલામાં સિંહસેન પોતાના માણસો સાથે ત્યાં આવ્યું. તેણે મહેમાનઘરના ચારે તરફના દરવાજા બંધ કરાવી, મકાનને આગ લગાડી. ૪૯૯ રાણીઓ પીડાથી આઠંદ કરતી બળીને ભસ્મ થઈ ગઈ સિંહસેન રાજા ઘોર પાપ કર્મથી મરીને છઠી નરકમાં ગયે. ત્યાંથી નીકળી રોહિડનગરમાં દત્ત સાર્થવાહની સ્ત્રી કશ્રીની કુક્ષિમાં પુત્રી પણ તે ઉત્પન્ન થયે. આ પુત્રીનું નામ દેવદતા. તે ઘણું ખૂબસુરત હતી. બાલ્યાવસ્થા વીતાવી યુવાન બની. એકવાર દેવદત્તા નહાઈ ધોઈ, વસ્ત્રાલંકાર પહેરી આનંદ કરી રહી હતી, તેવામાં રહીડ નગરને સમણુદત્ત નામને રાજા તેના ઘર પાસેથી નીકળ્યો. દેવદત્તાનું રૂપ જોઈ રાજા વિસ્મય પામ્યો. તપાસ કરતાં જણાયું કે તે દત્ત સાર્થવાહની પુત્રી દેવદત્તા છે અને તે કુંવારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ રાજાએ પોતાના યુવરાજને માટે દત્તને ત્યાં તે પુત્રીનું માગું કરાવ્યું. દત્ત સાર્થવાહ કબુલ થયા. વિવાહ નક્કી થયું. અને ઘણીજ ધામધુમથો દેવદત્તા તથા યુવરાજ પુસનંદી લગ્નથી જોડાયાં. ત્યારબાદ સમણુંદર રાજા મરી ગયે. પુસનંદી રાજગાદીપર આવ્યો. અને તે પિતાની મા શ્રીદેવીને ભક્ત બની ગયે. રોજ શ્રીદેવીના પગમાં પડે, તેને વંદન કરે અને ઘણે વખત તે ત્યાંજ ગાળે. આથી દેવદત્તાને અદેખાઈ થઈ આવી, અને તેણી શ્રીદેવીને ઘાટ ઘડવાને વિચાર કરવા લાગી. એકવાર શ્રીદેવી એકાંતમાં બેઠી હતી. પાસે કેઈજ ન હતું. આ તકનો લાભ લઈ દેવદત્તા ત્યાં આવી પહોંચી. તેણે એક લોખંડનો ખીલો તપાવ્યો. અને જ્યારે તે ખીલો ખૂબ લાલચોળ થયે, ત્યારે તેણે તે લઈને શ્રીદેવીના ગુહ્ય અંગમાં પેસાડી દીધો. તેથી તે ખૂબ જોરથી કારમી ચીસ પાડીને મૃત્યુને શરણ થઈ ગઈ આ ભયાનક ચીસ સાંભળીને દાસી એકદમ ત્યાં દોડી આવી. એવામાં દેવદત્તાને તેણે નાસતી જોઈ. શ્રીદેવીને મરણ પામેલી દેખીને તેને ઘણું દુઃખ થયું. આ વાત તરત તેણે રાજા પાસે જઈને જાહેર કરી. વાત સાંભળતાં જ પુસનંદી મૂછિત થઈને જમીન પર ઢળી પડ્યો. કેટલીક વારે શુદ્ધિ આવ્યા બાદ તે ઘણું રે. પછી તેણે માતાની મૃત્યુકિયા કરી. રાજાએ દેવદત્તાને પકડી મંગાવી. તેને બાંધી, અને ફાંસીનો હુકમ ફરમાવ્યો. હુકમ મુજબ તેને ફાંસીએ ચડાવવામાં આવી. અને મરીને તે પહેલી નરકે ગઈ. ત્યાંથી નીકળીને તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં થઈ પશુ, પક્ષી, તિર્યંચાદિનીમાં ભટકી, અનંત સંસાર પરિભ્રમણ કરતી યાવત મોક્ષગતિને પામશે. સાર–ઈર્ષાગ્નિ અને કામાગ્નિ કેટલા ભયંકર છે, તે આ વાત પરથી સમજાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૧૨૮ દેવકી. દ્વારિકાના ઉગ્રસેન રાજાના ભાઈ દેવકરાજાની તે પુત્રી હતી. તેનું લગ્ન દ્વારિકાના અંધવિષ્ણુના પુત્ર વસુદેવ સાથે થયું હતું. તેના કાકાના દીકરા કંસને તેના પર વધારે પ્રેમ હતે. અતિમુક્ત મુનિદ્વારા કહેવામાં આવેલું કે દેવકીનો સાતમો ગર્ભ કંસને મારશે. આ પ્રમાણે કરો જાણ્યાથી દેવકીની સુવાવડે પિતાને ત્યાં કરાવવાને તેણે પ્રબંધ કર્યો. દેવકીના પ્રથમના અનિકસેન વગેરે છ બાળકો દેવના સાહરણથી સુસાને ત્યાં મૂકાયા હતા અને વૃદ્ધિ પામી શ્રી નેમનાથ પાસે તેઓએ દીક્ષા લીધી હતી. દેવકીજી તે જાણતી હતી કે પિતાને મૃત બાળકેજ જમ્યા છે. ત્યારબાદ સાતમા બાળક શ્રીકૃષ્ણનું પણ દેવ વડે સાહરણ થયું અને તે ગેકુલમાં ઉછર્યા. ત્યાર પછી શ્રીકૃષ્ણ જ્યારે દ્વારિકાના રાજા થયા અને અનિકસેનાદિ છે પુત્રો સાધુવેશે દેવકીને ત્યાં ગૌચરી અર્થે પધાર્યા, ત્યારે તેઓનું સમાન રૂપ આદિ જોઈ દેવકીના શરીરમાંથી પુત્ર પ્રેમ પ્રુરી આવ્યું. આ વાતને ભેદ જ્યારે ભગવાન નેમનાથે દેવકીને કહ્યો, ત્યારે તેને પુત્રને રમાડવા, હસાવવા વગેરેનું સદ્ભાગ્ય પ્રાપ્ત ન થવાથી, પશ્ચાત્તાપ થયા. દેવકીની આ ચિંતા ટાળવા શ્રીકૃષ્ણ દેવનું આરાધન કર્યું, અને દેવદ્વારા જાણવામાં આવ્યું કે તેને એક પુત્ર થશે, આથી દેવકી આનંદ પામી. આખરે તેણે ગજસુકુમાર નામે મહા ભાગ્યશાળી પુત્રરત્નનો જન્મ આપ્યો, દેવકોએ બાળકને રમાડવાનો પોતાનો મહદભિલાષ પૂરે કર્યો. ત્યારબાદ દ્વારિકાનગરી બળી, અને દેવકી પિતાના પતિ વસુદેવ સાથે રથમાં બેસી ત્વરાએ નગરીની બહાર નીકળતી હતી, તેવામાં એકાએક દરવાજે તૂટી પડવાથી તે ચગદાઈને મૃત્યુ પામી. ૧૨૯ દેવાનંદા. બ્રાહ્મણકુંડ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની તે પત્ની હતી. ભગવાન મહાવીરદેવ દશમા દેવલોકથી એવી તેની કુક્ષિમાં ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૧ થયા. તીર્થંકરની માતાની જેમ દેવાન'દાએ ૧૪ સ્વમ દીઠાં. ભિક્ષુક કુળમાં સર્વાંન તીર્થંકરા કદી જન્મે નહિ, પણ આ વખતે એક અચ્છેરૂં (આશ્રમ) થયું જાણી, હરિગમેષી દેવે ૮૨મી રાત્રીએ મહાવીરના આ ગર્ભનું સાહરણ કર્યું અને ક્ષત્રિયકુંડમાં ત્રિશલાદેવીની કુક્ષિમાં તે ગર્ભ મૂકયા. તે વખતે ત્રિશલાની કુક્ષિમાં પુત્રીના જે ગર્ભ હતા, તે દેવે દેવાનંદાની કુક્ષિમાં મૂકયા, આ વખતે દેવાનંદાએ પ્રથમ આવેલાં સ્વપ્ન નાશ પામતાં હોય તેવાં સ્વપ્ન જોયાં, તેથી તેણે શાક કર્યાં. ભ. મહાવીર કૈવલ્યજ્ઞાન થયા પછી એક પ્રસંગે માહણુકુંડ (બ્રાહ્મણકુંડ)માં પધાર્યા. ત્યાં દેવાના પોતાના સ્વામી સાથે પ્રભુના દર્શને ગઈ. ભગવાનને દેખી દેવાનંદાના સ્તનવિભાગમાંથી પુત્રપ્રેમની જેમ દૂધની ધારાઓ છૂટી. તેણીના અંગા પ્રડુલ્લિત થયાં. આ દેખાવ શ્રી ગૌતમે જોયા તેથી તેમણે ભગવાનને તેનું કારણ પૂછ્યું. ભગવાને કહ્યું કે તે આ ભવની મારી માતા છે, એમ આ કહી સ` હકીકત કહી. આથી દેવાનંદાને ણેાહ થયા. તેણે દીક્ષા લીધી અને તેજ ભવમાં દેવાન દાકના ક્ષય કરી મેાક્ષ પામી. ૧૩૦ દ્રોપદી. ચ'પા નામની નગરી હતી. તેમાં ત્રણ બ્રાહ્મણેા રહેતા હતા. નામ. ૧ સેામ ૨ સેામદત્ત ૩ સામભૂત. તેઓ ઘણાજ ધનાઢવ હતા. તેઓને ત્રણ સ્ત્રીઓ હતી. તેમનાં નામ અનુક્રમે. ૧ નાગશ્રી, ર ભૂતશ્રી, ૩ યક્ષશ્રી. એકદા તે બધાએ વિચાર કર્યો કે આપણી પાસે પુષ્કળ દ્રવ્ય છે. માટે વારાફરતી દરેક ધેર બધાંએ જમવું. તે પ્રમાણે એક પછી એક વારા ફરતી દરેકને ધેર બધા સાથે જમતા. એક વખત નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં બધાયને જમવાના વારા આવ્યા. નાગશ્રીએ ભાતભાતની સ્વાદિષ્ટ રસાઈ બનાવી, વળી ખૂબ સંભાર નાખીને તુંબડીનું શાક બનાવ્યું, સ્વાદ માટે ચાખી જોતાં તે શાક કડવું ઝેર જેવું લાગ્યું. તેથી વિચાર કર્યું કે આવું શાક હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર પીરસીશ, તે મારી હાંસી થશે, નિંદા થશે. માટે તેની વ્યવસ્થા કરે. ત્યારબાદ તેણે બીજું શાક બનાવ્યું અને બધા આનંદ પૂર્વક જમ્યા. તે વખતે ધર્મધેષ નામના મુનિ તે ઉદ્યાનમાં બીરાજતા. તેમને ધર્મરૂચિ નામના મહાન તપસ્વી શિષ્ય હતા, જે ભાસખમણુની તપશ્ચર્યા કરતા. મા ખમણને પારણે તેઓ ગૌચરી અર્થે ફરતાં ફરતાં આ નાગશ્રી બ્રાહ્મણને ઘેર જઈ ચડ્યા. બ્રાહ્મણ હર્ષ પામી. અને આ કડવી તુંબડીનું શાક વહેરાવવાનું પાત્ર મહારાજને જાણીને તે શાક તેણે વહોરાવ્યું. ધર્મારૂચિ અણગાર ગૌચરી ફરીને ગુરૂ પાસે આવ્યા અને નિયમ મુજબ આહાર બતાવ્યું. કડવી તુંબડીની ગંધથી ધર્મ ઘોષ મુનિએ તે શાકમાંનું એક બિંદુ લઈને ચાખી જોયું તે તેમને તે કડવું વિષ સમાન લાગ્યું. તેથી તેમણે કહ્યું કે હે શિષ્ય, આ શાક ઝેર સમાન છે માટે તે તમે ખાશો નહિ અને ખાશો તે મરણ પામશો, માટે આ શાકને એકાંત નિર્દોષ જમીનમાં પરઠી આવો. ધર્મરૂચિ અણગાર તે શાક લઈને એકાંત સ્થળે ગયા. અને જ્યાં શાકનું એક બિંદુ નીચે નાખ્યું, ત્યાં તે શાકની ગંધથી હજારો કીડીઓ ભેગી થઈ ગઈ. અને તે ખાવાથી બધી મરણને શરણ થઈ આથી ધર્મચિએ વિચાર કર્યો કે કડવી તુંબીના એક બિંદુ માત્રથી હજારે કીડીઓને નાશ થયો. તે આ બધા શાકથી કેટલાયે જીવોના જાન જશે! તે મહારે પિતાને જ આ શાક ખાઈ જવું ઈષ્ટ છે. તેમ ધારી તેઓ ત્યાંને ત્યાં બધું શાક ખાઈ ગયા. શાક કેવળ ઝેર સમાન હતું તેથી તેની અસર પ્રણમી ગઈ. ધર્મચિને અતુલ વેદના ઉત્પન્ન થઈ. ધર્મરૂચિ અણગારે સંથારો કર્યો. પંચ પરમેષ્ટિનું સ્મરણ કરતાં ભાવ સમાધિમાં તેઓ મૃત્યુ પામ્યા, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ધર્મષ સ્થીરે આ વાત જાણી, શાક ક્યાંથી આવ્યું તે વાત તેમણે પોતાના શિષ્યોને કરી. વાત ગામમાં પણ પ્રસરી અને બધા લેકે નાગશ્રીને ધિક્કારવા લાગ્યાં. ત્રણ બ્રાહ્મણોએ પણ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ જાણી, તેથી ક્રોધાતુર બનીને તેમણે નાગશ્રીને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી. રસ્તામાં પણ ઘણા લોકો તેને ખીજવતાં, મારતાં, અને ધિક્કારતાં હતાં. ક્યાંઈ તેને આશ્રય ન મલ્યા. જ્યાં ત્યાં તે ભટકવા લાગી. તેને સાળ રાગ ઉત્પન્ન થયા. તે મહાવેદનાના પરિણામે મૃત્યુ પામી, અને મરીને છડી નરકમાં ગઈ. ત્યાંથી નીકળી અનેક તિર્યંચ નરકના ભવ કરતી તે ચંપાનગરીમાં સાગરદત્ત સાવાને ત્યાં પુત્રીપણે અવતરી. તેનું સુકુમારીકા નામ પાડવામાં આવ્યું. બાલ્યાવસ્થા વીતાવી તેણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. પછી તેને તેજ નગરીમાં જીનદત્ત શેઠના સાગર નામનાં પુત્ર સાથે પરણાવી. સુકુમારીકાના શરીરમાં પાપના ઉદયે અગ્નિવર હતા. એટલે કાઈ માણસ તેને અડકે તેા અગ્નિની માફક તે દાઝે. તેના શરીરના સ્પર્શ માત્ર તરવારની ધાર સમાન લાગે. સાગરપુત્ર સુકુમારીકાનેા સ્પર્શો કરવા જતાં દાઝ્યા. તેથી ભય પામ્યા, અને સુકુમારીકાને છેડી તેજ રાત્રીએ ઘરમાંથી ચાલી ગયા. આ વાતની જીનદત્ત શેઠને તથા ઘણાને ખબર પડી. સાગરદત્ત સાવાહે વાત જાણી તેથી પોતાની પુત્રીને ધેર લાવ્યા અને ખીજે પરણાવવાના વિચાર કર્યાં. તેવામાં એક ભટકતા ભીખારી સાવાહે જોયા, તેથી તેને ખેાલાવી માન પાન આપી જમાડયા. સુંદર વસ્ત્રાભુષણેા પહેરાવી સુકુમારીકા સાથે તેના લગ્ન કર્યાં. લગ્નની પહેલી રાત્રીએ તે દરદ્રી સુકુમારીકા પાસે જતાં, તે પણ દાઝયા અને વેદના પામ્યા. તેથી તે પણ ત્યાંથી નાસી પલાયન કરી ગયા. સુકુમારીકા હવે પોતાના કના પશ્ચાત્તાપ કરવા લાગી. તેવામાં ગોવાલિકા નામના સાધ્વીજી હેને ત્યાં પધાર્યાં. સાધ્વીજીએ ઉપદેશ આપ્યા. સુકુમારીકાને વૈરાગ્ય થયા અને પિતાની આજ્ઞા લઈ ને તેણીએ દીક્ષા લીધી. એક્વખત નગરીની બહાર ઉદ્યાનની પાસે છઠે છઠ્ઠના તપ કરી આતાપના લેવાના વિચાર તેણે આ સાધ્વીજી પાસે જાહેર કર્યો.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સાધ્વીજીએ બહાર એક્લા નહિ રહેતા, સમુદાયમાં રહી તપ કરવાનું કહ્યું. પરંતુ તે નહિ માનતા સુકુમારીક સાધવીજી બહાર ઉદ્યાન પાસે જઈ તપ કરવા લાગ્યા. એકવાર તે ઉદ્યાનની પાસે પાંચ પુરૂષો દેવદત્તા નામની ગણિકાને લઈ ક્રીડા કરતા હતા, અને તે પાંચેય પુરૂષો વિકાર વશ બની દેવદત્તાની સાથે પ્રેમવિદ કરતા હતા અને મનુષ્ય સંબંધીના ભેગ ભોગવતા હતા. આ દ્રશ્ય પેલી સુકુમારીકા આર્યાના જોવામાં આવ્યું. તેથી તેણે સંકલ્પ કર્યો કે મારા તપ સંયમ બ્રહ્મચર્યનું ફળ હોય તે આવતા ભવમાં હું પાંચ પુરૂષો સાથે ભોગ ભોગવતી વિચરું. સંકલ્પ પુરે કરી તે આતાપના ભૂમિમાંથી સ્વસ્થાનકે ઉપાશ્રયમાં આવી. ત્યાં તે ચારિત્રની વિરાધના કરવા લાગી. વારંવાર હાથ પગ વે, મસ્તક ધોવે, મહેડું છે. તેથી ગવાલિકા આર્યાજીએ કહ્યું કે આપણને શરીરની દુર્ગછા કરવાનું કલ્યું નહિ. છતાં તે નહિ. માનતાં સ્વચ્છેદપણે રહેવા લાગી. કાળાન્તરે તે મૃત્યુ પામીને બીજા દેવલોકમાં ગઈ. પાંચાળદેશ, કપીલપુર નગર, ત્યાં દ્રૌપદ રાજા રાજ્ય કરતે હતો. તેને ચલણ નામની રાણી હતી. તેને ત્યાં આ સુકુમાર દેવી પુત્રીપણે અવતરી. અને તેનું નામ દ્રૌપદી રાખવામાં આવ્યું. અપૂર્વ સુખ સામગ્રીમાં અને અનેક દાસદાસીઓનાં લાલન પાલનથી બાલ્યાવસ્થા વીતાવી તે યૌવનાવસ્થાને પામી. દ્રપદરાજાએ પુત્રીની યૌવનાવસ્થા અને સૌંદર્ય જોઈને સ્વયંવરથી લગ્ન કરવાની ઈચ્છા બતાવી. રાજાએ સ્વયંવર બનાવ્યો, અને કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય, બળદેવ. ઉગ્રસેન આદિ અનેક રાજાઓને દૂત દ્વારા કુમકુમપત્રિકા મોકલી સ્વયંવરમાં નોતર્યા. પરિણામે ઘણુ રાજાઓ ત્યાં આવ્યા. પાંચ પાંડવો પણ આવ્યા. દ્રૌપદી પિતાની દાસીઓ સાથે અશ્વરથ પર બેસીને સભામંડપમાં આવી અને કૃષ્ણવાસુદેવ પ્રમુખ અનેક રાજાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ પ્રણામ કર્યાં. ત્યારબાદ પુષ્પમાળા કાને પહેરાવવી તે માટે દરેક રાજાઓને વઢાવીને પૂર્વના નિયાણા (સંકલ્પ)ને વશ થઈ ને, તે પાંચ પાંડવાની પાસે આવી, અને તેમના કંઠમાં પુષ્પમાળા પહેરાવી. દ્રુપદરાજાએ પાંચ પાંડવાને સન્માનપૂર્વક રાજ્યભુવનમાં લાવીને દ્રૌપદીનું પાણીગ્રહણ કરાવ્યું. પાંચ પાંડવા દ્રૌપદી સાથે પોતાના હસ્તીનાપુર નગરમાં ગયા અને સુખ ભાગવવા લાગ્યા. એકવાર પાંચ પાંડવા દ્રૌપદી સાથે અંતઃપુરમાં બેઠા હતા. તેવામાં નારદજી આવ્યા. પાંડવાએ ઉભા થઈ નમસ્કાર કર્યાં. નારદને અન્નતિ, અસંયતિ, અપ્રત્યાખ્યાની જાણીને દ્રૌપદીએ વંદન ન કર્યું. આથી નારદને લાગ્યું કે પાંચ પાંડવાની સ્ત્રી થઈ છે. તેથી તેને અભિમાન આવ્યું જણાય છે, માટે તેને વિપત્તિ આપવી જોઈએ, એમ ચિંતવી નારદ ત્યાંથો રજા લઈને ગયા. ત્યાંથી તે અમરકકા રાજ્યધાનીમાં જઈ પદ્મનાભ રાજા પાસે આવ્યા, અને દ્રૌપદીના રૂપના ઘણાજ વખાણ કર્યાં. રાજાને દ્રૌપદી મેળવવાની ઇચ્છા થઈ. તેણે દેવની સહાય માગી. દેવે કહ્યું કે દ્રૌપદીને હું લાવી આપીશ, પરંતુ તું તેની સાથે સ્નેહ આંધવામાં સફળ થઈશ નહિ. તે મહા સતી અને પતિવ્રતા છે. પદ્મનાભના તપથી દેવ આવ્યા. તેણે હસ્તિનાપુરમાંથી પલંગમાં સૂતેલી દ્રૌપદીને ઉપાડી અમરક'કામાં લાવ્યા. રાજાએ દ્રૌપદીને ઘણું સમજાવી. પણ તે સફ્ળ થયા નિહ. પાંડવાને ખબર પડી. નારદજી આવ્યા. વાત કરી, નારદે અમરકકામાં એકવાર દ્રૌપદીને જોઈ હતી તેમ કહ્યું. પરિણામે પાંડવા તથા શ્રી કૃષ્ણ મહામહેનતે ત્યાં ગયા અને દ્રૌપદીને લાવ્યા. અનુક્રમે સુખ ભોગવતાં દ્રૌપદીને પુત્ર થયા. પાંડુસેન તેનું નામ પાડયું. કુમાર યુવાવસ્થાને પામ્યા. એકવાર સ્થવીર મહાત્મા પધાર્યાં. પાંડવા દ્રૌપદી સાથે વદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ કરવા ગયા. Wવીર મહાત્માએ ધર્મબંધ આપે. બધા વૈરાગ્ય પામ્યા અને પાંડુસેન પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી. દ્રૌપદી ૧૧ અંગ ભણી, ઘણા વર્ષ સંયમ પાળી એક માસને સંથારે કરી પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈમેક્ષ જશે. ન્યાય-નિયાણું એ બુરી વસ્તુ છે, મહાન તપ કરવા છતાં તેનાથી મુક્ત થઈ શકતું નથી. જેમ દ્રોપદીએ સુકુમારીકાના ભાવમાં નિયાણું કર્યું તેમ, અપ્રિય વસ્તુનું દાન સુપાત્રને આપવું તે મહાન અનર્થ છે, જેવી રીતે નાગશ્રીએ કડવી તુંબીનું દાન ધર્મરૂપી અણગારને આપ્યું તેમ. ૧૩૧ ધન્યકુમાર (ધને). પ્રતિષ્ઠાનપુર (ણિપુર) નગરમાં ધનસાર નામે શેઠ હતા. તેને ચાર દીકરા હતા. ૧ ધનદત્ત, ૨ ધનદેવ, ૩ ધનચંદ્ર ૪ ધન્યકુમાર ઉર્ફે ધને. બન્ને સૌથી નહાને, પણ બુદ્ધિમાં, ગુણમાં, રૂપમાં સર્વથી અધિક હતે. ધન્નાના જન્મવાથી ધનસારના ધનમાં ખૂબ વૃદ્ધિ થયેલી, તેથી શેઠ તેના પર બીજા કરતાં વિશેષ પ્રેમ રાખતા, આથી તેના બીજા ભાઈઓ ધન્નાની અદેખાઈ કરવા લાગ્યા. ધનસારે તેની અદેખાઈ ન કરવા ત્રણે પુત્રને ઘણું સમજાવ્યા. પણ તેઓ માન્યા નહિ. તેના બાપે દરેકના ભાગ્યની પરીક્ષા કરવા કેટલુંક ધન આપ્યું, પરંતુ ધના સિવાય બીજાઓએ પોતાનું ધન ગૂમાવ્યું, જ્યારે ધન્નાએ પિતાની તીવ્રબુદ્ધિ વડે ઘણું ધન પ્રાપ્ત કર્યું. આથી ભાઈઓની ઈર્ષ વધો. તેમણે ધનાને મારી નાખવાને વિચાર કર્યો. આ વાત ધનાના જાણવામાં આવ્યાથી તે છાનામાનો નાસી ગયો. ફરતા ફરતે તે ઉજજયિનીમાં આવ્યો. ત્યાં પિતાના પરાક્રમથી તે રાજ્યને પ્રધાન થયા. સમય જતાં ધનસાર શેઠની સઘળી સંપત્તિ નાશ પામી. તે ભિખારી બની ગયે; તેથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પિતાના પુત્ર, પુત્રવધુઓ વગેરેને લઈ મજુરી કરવા માટે દેશાવર જવા નીકળ્યા. ફરતા ફરતા સઘળાં ઉજજયિનીમાં આવ્યા, અને ત્યાં મજુરી કરવા લાગ્યા. એકવાર ધનકુમારે તેમને ઓળખ્યા. માતાપિતા તથા ભાઈઓની આવી દુર્દશા થએલી જોઈ તે ખેદ પામ્યો. તેણે સઘળાઓને પિતાના મહેલમાં રાખ્યા. અહિં પણ ધનાના ભાઈઓ તેની અદેખાઈ કરવા લાગ્યા. તેઓએ ધન્નાની મુડીમાં ભાગ માગ્યો. ક્લેશના ભયે ધનાએ સઘળી સંપત્તિ તેમને સ્વાધીન કરી દીધી અને પોતે પરદેશ જવા નીકળ્યો. ગંગા નદીના કિનારા પર આવતાં ગંગાદેવીએ તેના સત્યની પરીક્ષા કરવા માટે પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા કહ્યું, પરંતુ ધન્યકુમાર પોતાની ટેકમાં વિચલિત ન થયો. આથી પ્રસન્ન થઈને ગંગાદેવીએ તેને ચિંતામણી રત્ન આપ્યું. તે લઈ તે રાજગૃહ નગરમાં આવ્યો, ત્યાં કુસુમપાળ નામક શેઠના બગીચામાં તેણે વિશ્રાન્તિ લીધી. ધન્નાના પગલાથી સૂકાઈ ગયેલો બગીચે નવપલ્લવિત થયો. બાગરક્ષકે શેઠને આ ખબર આપ્યા. શેઠે ધન્નાને પિતાને ત્યાં તેડી જઈ, ભાગ્યશાળી માની તેને કુસુમથી નામની પિતાની પુત્રી પરણાવી. ધન્નો અહિં સુખ ભોગવવા લાગે. એ અરસામાં શ્રેણિક મહારાજાને હાથી મસ્તીએ ચડ્યો અને બંધન તેડાવી ના; તેને ધનાએ વશ કર્યો. (આ વખતે અભયકુમાર ઉજજયિનીમાં કેદ હતો, તેથી શ્રેણિક રાજાએ પોતાની સામગ્રી નામક પુત્રી હેને પરણાવી. તે રાજગૃહમાં શાલિભદ્રના પિતા ગભદ્ર શેઠ રહેતા હતા. તેને એક કાણે ઠગ ઠગવા આવેલે, તેનાથી ધનાએ શેઠને બચાવ્યા, તેથી ગભકશેઠે ધનાને પોતાની પુત્રી સુભદ્રા પર ણાવી. ધન્યકુમાર મનુષ્ય સંબંધીના સુખ ભોગવતે સુખેથી દિવસો પસાર કરવા લાગ્યો. પરંતુ હજુયે તેને માટે શાંતિથી બેસવાનું ન હતું. ઉજજયિનીમાં રહેલા તેના ભાઈ થડા જ વખતમાં બધી ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ લક્ષ્મી પાપના યોગે પરવારી બેઠા, એટલે તે રાજગૃહમાં આવ્યા. અહિં પણ ધનાએ તેમને આશ્રય આપીને પેાતાને ત્યાં રાખ્યા; પરંતુ ‘સજ્જન પોતાની સજ્જનતા છેડે નહિ, અને દુર્જન દુર્જનતા છેડે નહિ ' એ નિયમ મુજબ અહિંયા પણ ભાઈએ કલેશના આરંભ કરી દીધા; એટલે ધના તે નગર છેડી કૌશાંબીમાં આવ્યું, ત્યાં તેણે રાજાના રત્નની પરીક્ષા કરી, તેથી રાજાએ તેને રત્નમજરી નામની પેાતાની કન્યા પરણાવી, તથા પાંચસેા ગામ આપ્યાં. ધનકુમાર ધનપુર નામનું શહેર વસાવી ત્યાં રહેવા લાગ્યા. તે શહેરમાં પાણીની તંગી હાવાથી તેણે એક માટું સરાવર ખાદાવવા માંડયું. દુર્જનના ભાગ્યમાં દુ:ખ જ હોય છે એ મુજબ રાજગૃહમાંની વિપુલ સ ́પત્તિ પણ ધનાના ભાઈએ ગુમાવી બેઠા, એટલું જ નહિ પણ તેમને ખાવાનાં સાંસા પડવા લાગ્યા. આથી તે બધા મજુરી શેાધતા શેાધતા ધનપુરમાં આવ્યા. તેમની સાથે ધન્નાની સ્રી સુભદ્રા પણ આવી. સઘળા તળાવ પર કડીયા કામ કરવા લાગ્યા; અને નજીકમાં એક ઝુંપડું બાંધીને રહ્યા. સમય જતાં ધનાને આ ખબર પડી, એટલે તેણે ધીરે ધીરે યુક્તિસર પ્રગટ થવાનું ઇચ્છયું. તેણે પેાતાને ત્યાંથી છાશ લઈ જવાનું પોતાના વૃદ્ધ પિતાને કહ્યું. આથી પેાતાની ભેાજાઈએ તેને ત્યાંથી છાશ લઈ જવા લાગી. તેમને ધનકુમાર આછી પાતળી છાશ આપવાના પ્રબંધ કરતા અને પેાતાની શ્રી સુભદ્રાને જાડી છાશ, તથા દહીં, દૂધ વગેરે આપતા. આથી વૃદ્ધ ડાસા ખૂશ થતા. એકવાર ધનાએ પાતાની પત્નીના શિયળની પરીક્ષા કરી; તેણે સુભદ્રાને લલચાવીને પેાતાને આધિન થવાનું કહ્યું, પણ સુભદ્રા પેાતાના પાતિત્રત્યથી ડગી નહિ, આખરે ધના પ્રગટ થયા. સુભદ્રાના હના પાર રહ્યો નહિ. સુભદ્રાને તેની ઝુપડીમાં ન જવા દેતાં, ધન્નાએ ત્યાંજ રાખી, આથી તેના ભાઈ તપાસ કરવા ધન્નાની ડેલીએ આવ્યા. તેમને પણ ધનાએ ત્યાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯ રાખ્યા. છેવટે ધન્નાએ સઘળી હકીકત જણાવી, આથી ભાઈઓ તથા માતા પિતા પ્રસન્ન થયા. ધન્નાએ પિતાને મળેલાં ૫૦૦ ગામેમાંથી દરેક ભાઈને ભાગ વહેચી આપે. છતાં પણ દુર્જનોએ પિતાની દુર્જનતા છોડી નહિ, તેથી ધન પુનઃ રાજગૃહમાં આવ્યો. રસ્તામાં લક્ષ્મીપુરના રાજાની દીકરી ગુણવળી તથા તેના મંત્રીની પુત્રી સરસ્વતીને તે પરણ્યો. આ ઉપરાંત તે બે શ્રેષ્ઠિવની કન્યાઓ પરણ્યો. એકંદર ધને આઠ સ્ત્રીઓ પરણ્ય અને રાજગૃહમાં આવી સુખપૂર્વક રહેવા લાગે. એકવાર ધન્યકુમાર સ્નાન કરે છે, સુભદ્રા તેને તેલનું મર્દન કરે છે, તેવામાં એકાએક સુભદ્રાની આંખોમાંથી ઉષ્ણ આંસુઓ ટપક્યાં અને ધન્નાના શરીર પર પડ્યા. ધનાએ ચમકીને સુભદ્રાને પૂછયું–શા દુઃખે ચક્ષુઓમાં આંસુ ભરાયાં છે? સુભદ્રાએ કહ્યું –નાથ, દુઃખની વાત છે કે મારા ભાઈ શાળાભદ્રને વૈરાગ્ય થયા છે અને તે દરરોજ એક એક પત્નીને ત્યાગ કરે છે, એ રીતે ૩૨ દિવસે ૩૨ સ્ત્રીઓને ત્યાગ કરીને તે દીક્ષા લેશે, એ દુઃખે હું રડું છું. ધન્નો સંસારની અસારતાના તરંગ ચડે. વિચાર કરી તે બોલ્યો –પ્રિયા, શાળીભદ્ર રોજ એકેક સ્ત્રી ત્યાગે, એ તો કાયરતાની નિશાની કહેવાય. સુભદ્રા બોલીઃ-નાથ, કહેવું સહેલું છે, પણ કરવું અઘરું છે. ધન્નાએ કહ્યું છે, ત્યારે, મેં આજથી મારી આઠેય સ્ત્રીઓને ત્યાગી. હું હવે દીક્ષા લઈશ. સુભદ્રા બોલી –નાથ ! એકાએક આમ ન થાય. “વીર પુરૂષનું વચન મિથ્યા ન થાય” એમ કહી ધન્નો ઉભે થયો. કપડાં પહેર્યા, અને શાળીભદ્રને દ્વારે જઈ તેને વૈરાગ્યનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. બોધ આપે. શાળીભદ્ર અને પંજાએ સર્વની રજા લઈ દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા અને સંયમની આરાધનાને અંતે એક માસનું અનશન કરી ધન્ના અણગાર સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈમેક્ષમાં જશે. ૧૩૨ ધના અણુગાર. કાકંડી નગરીમાં ભદ્રા નામની સાર્થવાહિનીને તે પુત્ર હતા. યૌવનાવસ્થા પામતાં તેમને ઉચ્ચ કુળની ૩૨ કન્યાઓ પરણાવવામાં આવી, અને તેઓ મનુષ્ય સંબંધીનું વિપુલ સુખ ભોગવતા હતા. એકદા ભ૦ મહાવીર તે નગરીમાં પધાર્યા. લેકેને કોલાહલ સાંભળી તેઓ પણ લેકની સાથે પ્રભુની દેશનામાં ગયા. દેશના સાંભળી તેમને તીવ્ર વૈરાગ્ય ફૂર્યો અને માતા તથા સ્ત્રી વગેરેની રજા મેળવી તેમણે દીક્ષા લીધી. ધન્નાકુમારનો દીક્ષા મહોત્સવ જિતશત્રુ રાજાએ કર્યો. દીક્ષા લીધા પછી તરત જ તેમણે ઉગ્ર તપ કરી કર્મ ક્ષય કરવાનો નિર્ણય કર્યો. તેમણે પ્રભુને કહ્યું ભગવાન, તમારી આજ્ઞા હોય તો હું આજથી જ છઠ છઠને તપ કર્યું અને પારણાને દિવસે આયંબીલ કરું અને તે એવી રીતે કે, ઘરધણીને ખાતાં વધે, તેમજ તે આહાર કેઈ પણ અતિથિને આપવાનું ન હોય, અને તે કાઢી નાખવાને હેાય એવો આહાર ભર્યા હાથે કેઈ વહેરાવે તો જ લે. ભગવાને આ પ્રકારને તપ કરવાની તેને અનુમતિ આપી. ધન્ના અણગારે આ પ્રમાણે લાંબા વખત સુધી તપશ્ચર્યા કરી શરીરને સૂકભુકકે (શોષવી) કરી નાખ્યું. એકવાર શ્રેણીક રાજા પ્રભુ મહાવીરને વંદન કરવા આવ્યા, તેમણે પ્રભુને પૂછયું –ભગવાન! આપના ૧૪ હજાર સાધુમાં ઉત્કૃષ્ટ કરણી કરનાર કયા સાધુ છે? ભગવાને કહ્યુંઃ ધન્ના અણગાર. શ્રેણિકે પૂછયું: પ્રભુ, કેવી રીતે ? વિર પ્રભુએ ધન્ના અણગારના ઉત્કૃષ્ટ તપનું વર્ણન કર્યું, તે સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ 10 શ્રેણિક ખૂબ આનંદ પામ્યા અને ધન્ના અણગાર પાસે જઈ વંદન કરી બોલ્યા હે મહા મુનિ, હે મહા તપસ્વી, આપને જન્મ સાર્થક છે. એ પ્રમાણે વંદન-સ્તુતિ કરી શ્રેણિક સ્વસ્થાનકે ગયા. ત્યારબાદ શરીર હાડપિંજર જેવું થઈ ગયેલું જાણી ધન્ના અણગાર પ્રભુની આજ્ઞા લઈ વિપુલગીરી પર્વત પર ગયા અને ત્યાં અનશન કર્યું. એક માસના અનશનને અંતે તેઓ કાળધર્મ પામ્યા. અને ફક્ત નવ માસનું ચારિત્ર પાળ્યું હોવા છતાં, ઉત્કૃષ્ટ તપના પ્રભાવે તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી મહાવિદેહમાં અવતરી તેઓ મેક્ષમાં જશે. ૧૩૩ ધન્ના સાર્થવાહ રાજગૃહી નગરીમાં મહા ઋદ્ધિવંત ધન્ના નામનો સાર્થવાહ રહેતો હતો, તેને ભદ્રા નામની સુસ્વરૂપવાન સ્ત્રી હતી. તેને કઈ પણ જાતની કમીના ન હતી. વિપુલ ધન, ધાન્ય, નોકર ચાકર, સુંદર સ્ત્રી ઈત્યાદિ સર્વ વાતે તે સુખી હતો, પરંતુ તેને એકેય પુત્ર ન હતું, એ જ તેને મુખ્ય દુઃખ હતું. ભદ્રા અહર્નિશ ચિંતવતી કે ધન્ય છે તે માતાને કે જેને ઘેર પારણું ખુલે છે, જે પુત્રને સ્તનપાન કરાવે છે, બાળકને રમાડે છે અને જીવનનો અણમોલો આનંદ ભોગવે છે. ભદ્રાને પુત્ર ન હોવાથી તે અહર્નિશ શેકમાં દીવસે વીતાવતી. એક દિવસ ભદ્રા પિતાના ભરથારની આજ્ઞા લઈને રાજગૃહી નગરીની બહાર યક્ષના મંદિરમાં ગઈ. તેની પૂજા કરી સેવા ભક્તિ કરવા લાગી. જે પિતાને પુત્ર પ્રાપ્તિ થાય તે મંદિરના ભંડારમાં વિપુલ દ્રવ્ય ખર્ચવાની ભદ્રાએ ત્યાં પ્રતિજ્ઞા કરી અને પોતાને ઘેર આવી. કાળાન્તરે તે ગર્ભવતી થઈ. ગર્ભધારણના બે માસ પછી તેને યક્ષના દર્શન કરવાને દેહદ થયો. તેથી તે સુંદર વસ્ત્રાલંકાર પહેરી યક્ષના મંદિરે ગઈ, યક્ષની ધૂપ વગેરેથી પૂજા કરી સ્વસ્થાનકે આવી. અનુક્રમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ નવ માસે પુત્રને પ્રસવ થયો. દેવે પુત્ર આપે એવી માન્યતાથી તેનું નામ “દેવદત્તકુમાર' પાડયું. કેટલાંય વર્ષે તેને પુત્ર સાંપડયાંથી તેના આનંદને પાર હેત. પુત્રને વિવિધ વસ્ત્રાલંકારે, આભરણ પહેરાવવામાં તે બહુ જ આનંદ માનતી. એક વખત ભદ્રાએ તેના પંથક નામના દાસપુત્રની સાથે આ દેવદત્ત કુમારને પુષ્કળ આભુપણ પહેરાવી રમાડવા માટે બહાર મોકલ્યો. પંથક નામનો દાસ કેટલાક બાળક સાથે કુમારને બાળક્રિડા કરાવવા માટે લઈ ગયા. કુમાર અહિંતહિં ફરતો હતો. પંથકની નજર અન્ય બાળકે તરફ હતી. તે તકનો લાભ લઈ તે ગામમાં વસનાર અને ચૌર્યકળામાં પ્રવિણ એવો વિજય નામનો ચોર ત્યાં આવ્યો. દેવદત્ત પર ઘરેણાં જોઈને તેનું મન મૂછિત થયું, એક તરફ રમતા આ દેવદત્ત કુમારને એકદમ ઉપાડીને ચેર ત્યાંથી પલાયન કરી ગયા. એક બગીચા પાસે આવી તે બાળકના શરીર પરથી ઘરેણાં ઉતારી બાળકને તેણે મારી નાખ્યું અને પાસેના એક કૂવામાં તેનું શબ ફેંકી દઈ ચોર પિતાના રહેવાના સ્થાને ચાલ્યા ગયે. થોડીવારે દેવદત્તને સાચવનાર પંથકે દેવદત્ત તરફ જેવા માંડયું તે ત્યાં દેવદત્તને જે નહી પંથકને ધ્રાસકો પડ્યો. આમ તેમ તેની તપાસ કરવા માંડી, પણ ક્યાંઈ તે બાળકને પત્તો લાગે નહિ. પંથક નિસ્તેજ અને શોકાતુર વદને ઘેર આવ્યું અને કુમાર ગુમ થયાની વાત જણાવી. વાત સાંભળતાં ધનો મૂછગત થઈને ધરણી પર ઢળી પડ્યો. ભદ્રા દેડી આવી, તેના દુ:ખને પણ પાર ન રહ્યો. આમ આભ તૂટી પડે છે તેવું તેને લાગ્યું. ધો શુદ્ધિમાં આવ્યા બાદ કેટવાળ પાસે ગયો, પુષ્કળ દ્રવ્યની ભેટ ધરી અને કુમારને શોધી આપવા કેટવાળને કહ્યું. કોટવાળ હથીયારે લઈ કુમારની શોધમાં નીકળી પડે. નગરી બહાર ઉદ્યાન પાસે એક કૂવામાં તે બાળકનું મૃત શરીર જેવામાં આવ્યું ત્યાંથી કુમારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ મારનારના પગરવને કેટવાળે કીને લીધે, અને વિજય ચાર જે જગ્યાએ રહે ત્યાં જ તે ગયો. ચોરને પકડીને બાંધ્યો અને તપાસ કરતાં સર્વ આભરણો નીકળ્યાં. ત્યાંથી તે ચોરને બાંધી રાજ્ય દરબારમાં લાવ્યા અને તેને કેદખાનામાં પૂરવામાં આવ્યા. કાળાન્તરે ધન્ના સાથે વાહને શેક વિસારે પડ્યો. એક દિવસ ધન્ના સાર્થવાહ રાજ્યના દાણચોરી જેવા કેઈ અલ્પ ગુન્હા માટે અપરાધમાં આવ્યું, તેથી કોટવાળ તેને કેદખાનામાં લઈ ગયે અને જ્યાં વિજય ચારની કોટડી હતી તેમાં જ તેની સાથે ધન્ના સાર્થવાહને પણ બાંધીને પૂરવામાં આવ્યો. ધન્ના સાર્થવાહની સ્ત્રી પિતાના પતિ માટે વિવિધ જાતની રસોઈ બનાવીને પંથક નામના દાસની જોડે મોકલાવતી, જે સાર્થવાહ જમતો અને દિવસો વ્યતિત કરતે. એક વખત વિજય નામના ચોરે, ભુખતૃષાથી પીડાતો હોઈને, આવેલાં ભોજનમાંથી પિતાને થોડુંક આપવા ધન્નાને વિનંતિ કરી. ધન્નાએ ગુસ્સામાં જવાબ આપ્યો કે હું આ અન્ન વધે તે ફેંકી દઉં, પરંતુ તેને તેમાંથી લગાર માત્ર પણ ન આપું. કેમકે તું મારા પુત્રનો ઘાતક છે, તેમ કહી તેણે વિજય ચેરને અન્ન ન આપ્યું. ખોરાક ખાવાથી ધજાને જંગલ જવાની ઈચ્છા થઈ, તેથી તેણે વિજય ચોરને સાથે આવવા વિનંતિ કરી, પણ વિજય ચેરે તેનું કહેવું માન્યું નહિ. અંતે બહુ આજીજી કરવાથી ધન્ના સાર્થવાહ પિતાને માટે આવેલ ખોરાકમાંથી તેને આપે, એવી સરતે વિજય ચાર ધન્ના સાર્થવાહની સાથે ગયો. બીજે દીવસે ભાત લઈને પંથક આવ્યો અને ધન્નાને આપ્યું. ધન્નાએ પંથકના દેખતા વિજય ચોરને તેમાંથી ભાગ આપ્યો. પંથક ઘેર ગયે અને ભદ્રાને આ વાત કરી; ભદ્રાને શાકને પાર ન રહ્યો. કેટલોક વખત વીત્યા બાદ ધન્નાના સગા સંબંધીઓએ રાજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ દંડ આપીને ધાને છોડાવ્યો. ધો ઘેર આવતાં કુટુંબીઓએ તેને આદર-સત્કાર કર્યો, પરંતુ ભદ્રાએ તેને આદર કર્યો નહિ. ધજાને આશ્ચર્ય થયું. કારણ પૂછતાં ભદ્રાએ જણાવ્યું કે પુત્રને ઘાતક વિજય ચોર, તેને અન્ન આપવાથી મને ક્રોધ કેમ ન થાય? ધન્નાએ કહ્યું, આપણે દુશ્મન વિજય ચોર તેને તું સ્નેહિ તરીકે ગણુ; કેમકે મને જંગલ જવાની ઈચ્છા થવાથી મારી સાથે લઈ જવાની ખાતર અન્ન આપવાની શરતે મારે તેમ કરવું પડ્યું હતું; પણ ધર્મભાવથી કે પ્રેમ ભાવથી મેં તેને અન્ન આપ્યું ન હતું. આ સાંભળી ભદ્રાને સંતોષ થયો અને તે પતિને પ્રેમથી મળી. વિજય નામને ચેર ભુખતૃષાથી પીડાઈને, ચાબુક વગેરેના ભારથી અશક્ત બનીને, આર્તધ્યાનથી કેદખાનામાંજ મરણ પામે અને મરીને નરકે ગયે, ત્યાં અનંત દુઃખ ભોગવીને સંસાર પરિભ્રમણ કરશે. તે સમયે રાજગૃહી નગરીને ઉદ્યાનમાં ધર્મધેષ નામના વીર પધાર્યા, ધન્ના સાર્થવાહ વંદણા કરવા ગયો. ધર્મોપદેશ સાંભળી વૈરાગ્ય પામે અને તેણે દીક્ષા લીધી. ઘણું વર્ષ સાધુ પ્રવર્યા પાળી એક માસને સંથારે કરી તે સુધર્મ નામના પહેલા દેવલોકમાં ગયે અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષમાં જશે. ન્યાય–જેમ વિજય ચોર ધન માલમાં લુબ્ધ થયો તેમ જૈન સાધુ યા સાધ્વી દીક્ષા લઈને ધન, માલ, મણિ, રત્ન વગેરેમાં લુબ્ધ થાય, તો સંસાર પરિભ્રમણ કરવો પડે જેમ ધન્નાએ તેને સનેહિ ગણી આહાર ન આપે, તેમ સાધુ સાવીઓ રૂપ, રસ, વિષય માટે શરીરને ખેરાક ન આપતાં જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ માટે જ આપે, તો ધનાની માફક સંસાર પરિત કરી શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮મ ૧૩૪ ધર્મનાથ રત્નપુર નગરના ભાનુરાજાની સુવતા રાણીના ઉદરમાં ભગવાન ધર્મનાથ વૈજયંત વિમાનમાંથી ચ્યવી વૈશાક શુદિ સાતમે ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન દીઠાં. મહા સુદિ ત્રીજે પ્રભુને જન્મ થયો. દિગ કુમારી દેવીઓએ સૂતિકાકર્મ કર્યું. ઈકોએ પ્રભુને મેર પર્વત પર લઈ જઈને જન્મોત્સવ કર્યો. પિતાએ પણ જન્મોત્સવ ઉજજો. માતાને પ્રભુ ગર્ભમાં આવતાં ધર્મ કરવાને દેહદ થએલો હોવાથી આ ભાવી તીર્થંકરનું “ધર્મનાથ” એવું નામ પાડયું. ધર્મનાથ યૌવનાવસ્થા પામ્યા ત્યારે તેમને અનેક રાજકન્યાઓ પરણાવવામાં આવી. અઢી લાખ વર્ષ વ્યતીત થયા પછી ધર્મનાથ પિતાની રાજગાદી પર આવ્યા. પાંચ લાખ વર્ષો સુધી રાજ્ય ભગવ્યું. તે પછી વરસીદાન આપી, મહા સુદિ ૧૩ ના રેજ છઠ્ઠ તપ કરી ૧ હજાર પુરૂષો સાથે તેમણે દીક્ષા લીધી. પ્રભુ બે વર્ષ છમસ્થાવસ્થામાં રહ્યા. ત્યારબાદ પિશ શુદિ પુનમે તેમને કૈવલ્યજ્ઞાન થયું. તેમને અરિષ્ટ આદિ ૪૩ ગણધર થયા. અઢી લાખમાં બે વર્ષ ઓછા સમય સુધી તેઓ કેવલ્ય પ્રવજ્યમાં વિચર્યા. અનેક ભવ્ય જીવોને ઉદ્ધાર કર્યો. ધર્મનાથ પ્રભુના સંધ પરિવારમાં ૬૪ હજાર સાધુ, ૬ર૪૦૦ સાધ્વીઓ, ૨૪૦ હજાર શ્રાવકે અને ૪૧૩ હજાર શ્રાવિકાઓ હતા. છેવટે ૧૦૮ મુનિઓ સાથે એક ભાસના અનશને જેઠ શુદિ પાંચમે, પ્રભુ સમેત શિખર પર સિદ્ધ થયા. ધર્મનાથ જિનનું એકંદર આયુષ્ય દશ લાખ વર્ષનું હતું. ૧૩૫ નંમિ, વિનમિ. અયોધ્યાની આસપાસના પ્રદેશમાં વસતા કચ્છ નામક રાજાને નમિ નામને પુત્ર હતો. ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી ત્યારે તે પ્રભુની આજ્ઞાથી મહાકછ રાજાના વિનમિ પુત્ર સાથે દેશાવર ગયો હતો. પાછા આવતાં તેણે પોતાના પિતાને વનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જોયા. તપાસ કરતા જણાયું કે ઋષભદેવની સાથે તેમણે પણ દીક્ષા લીધી હતી. આથી રાજ્યની ઈચ્છાએ નમિ અને વિનમિ પ્રભુ પાસે આવ્યા અને તેમની સેવા કરવા લાગ્યા. એવામાં નાગકુમારને ઈદ્ર ધરણેન્દ્ર ત્યાં આવ્યો. તેણે તેઓને ભરતરાજા પાસે રાજ્ય માગવાનું કહ્યું, પરંતુ નમિ વિનમિએ તો પ્રભુ પાસે જ રાજ્ય માગવાને પોતાને વિચાર જણાવ્યો. આથી ધરણેન્દ્ર પ્રસન્ન થઈ તેમને ઘણી વિદ્યાઓ શીખવી; જેથી તેઓ વિદ્યાધર કહેવાયા, નમિએ વૈતાઢય પર્વત પર ૫૦ નગર વસાવ્યા. જ્યારે ભરતરાજાએ ચક્રવર્તી થતી વખતે દેશ સાધવા માંડ્યા ત્યારે નમિ, વિનમિ તેમની સામે થયા. પણ ભરતરાજા પાસે તેમનું કાંઈ ચાલ્યું નહિ. આખરે વિનમિ રાજાએ પિતાની સુભદ્રા નામની દીકરી ભરતને પરણાવી. તે સ્ત્રીરત્ન તરીકે ઓળખાઈ. નમિએ પણ ભરત મહારાજાને અમૂલ્ય વસ્તુઓ ભેટ આપી. આગળ જતાં બંને જણાએ પ્રભુ પાસે દીક્ષા લીધી. ૧૩૬ નમિનાથ. મિથિલા નગરીમાં વિજય નામના રાજાની વા નામની રાણીની કુક્ષિમાં રર મા તીર્થંકર શ્રી નેમિનાથ વિજય નામના વિમાનમાંથી ચ્યવને આધિન શુદિ પૂર્ણિમાએ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. ગર્ભકાળ પૂરો થયે શ્રાવણ વદિ આઠમે પ્રભુને જન્મ થયો. છપ્પન કુમારિકા તથા ઈકોએ આવી જન્મોત્સવ ઉજવ્યો. ગર્ભના પ્રભાવથી સર્વ રાજાએ વિજય રાજાને નમી પડ્યા હતા, તેથી પુત્રનું “નમિનાથ” એવું નામ આપ્યું. યૌવનવય થતાં તેઓએ પિતાની આજ્ઞાથી અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કર્યું. ર૫૦૦ વર્ષે તેઓ પિતાના રાજ્યાસને આવ્યા. પાંચ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી સંયમ લેવાને અભિલાષ ધરી વરસીદાન આપ્યું અને અશાડ વદિ ૯ ના દિવસે પ્રભુએ ચારિત્ર અંગિકાર કર્યું. નવ માસ છદ્મસ્થપણુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ વ્યતિત થતાં જ માગશર શુદિ ૧૧ નારાજ તેમને કૈવલ્યજ્ઞાન થયું. પ્રભુના સધ પરિવારમાં ૨૦ હજાર સાધુઓ, ૪૧ હજાર સાધ્વીઓ, ૧૭૦ હજાર શ્રાવકા અને ૩૪૮ હજાર શ્રાવિકાઓ હતા. ૨૫૦૦ વર્ષનું ચારિત્ર પાળી, સમેતશિખર પર એક માસના સંચાર કરી શ્રી નમિનાથ તીર્થંકર વૈશાક વિદ ૧૦ મે મેાક્ષ પધાર્યાં. તેમનું એકંદર આયુષ્ય દશ હજાર વર્ષનું હતું. ૧૩૭ મિરાજ. માળવા દેશના સુદર્શન નગરમાં મણીરથ રાજા રાજ્ય કરતા હતા. તેને યુગબાહુ નામે ન્હાના ભાઈ હતા. તે યુગબાહુને મદનરેખા નામની સ્ત્રી હતી. તે રૂપરૂપના ભંડાર હતી. તેનું મુખ પૂર્ણિમાના ચંદ્રને શરમાવે તેવું હતું. એકવાર મદનરેખાનું દૈદિપ્યમાન મુખાવિંદ મણીરથના જોવામાં આવ્યું. જોતાંજ તે ચક્તિ થઈ ગયા. તેના હૃદયમાં વિકાર ઉત્પન્ન થયા. અને કાઈપણ રીતે તેણે મદનરેખાની સાથે સ્નેહ બાંધવાનું કર્યું. તે રાજમદિરમાં આવ્યા. પણ તેને ક્યાંઈ ચેન પડયું નહિ. પળેપળે મદનરેખાનું સુખાવિંદ ત્યેની નજર સામે તરવા લાગ્યું. મદનરેખાના પોતાના પર સ્નેહ થાય તે સારૂ તે અનેક પ્રકારના સુંદર વસ્ત્રો, આભુષણેા, મેવા, મીઠાઈ વગેરે માકલવા લાગ્યા. મદનરેખા પતિવ્રતા સ્ત્રી હતી. તે સ્વપ્નેય અન્યને ચાહે તેવી ન હતી. મણીરથ જે જે ચીજો મેાકલે, તેને મદનરેખા સહ` સ્વીકાર કરતી. તે એમ સમજતી હતી કે પેાતાના પરના નિર્દોષ સ્નેહને લીધે મણીરથ આ સઘળુ માક્લે છે; પણ તેને મણીરથની અધમ વાસનાની ખબર ન હતી. વખત જતાં મણીરથને લાગ્યું કે મદનરેખા મને ચાહે છે. તેથીજ સવ વસ્તુઓના તે સ્નેહપૂર્ણાંક સ્વીકાર કરે છે. એકવાર મણીરથે દાસીને મદનરેખા પાસે મેાકલી કહાવ્યું કે મણીરથ તમને પ્રેમથી વ્હાય છે, માટે તમે તેમની પાસે જઈ આનંદ કરી અને મન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ગમતાં સુખ ભોગવે. તમને યુગબાહુ તરફથી જોઈએ તેવું સુખ મળતું નથી. આ ઉપરથી મદનરેખા તરત મણીરથને દુષ્ટ ભાવ સમજી ગઈ. તેણે દાસીને જણાવી દીધું કે જા, લુચી, અહિંથી જલ્દી ચાલી જા. નહિત અહિંજ હું તારા શરીરની દુર્દશા કરી નાખીશ. ફરી આવી વાત મારી પાસે કરી છે તે અહિંથી તું જીવતી જવા નહિ પામે. દાસો ત્યાંથી નાસી છુટી અને સઘળી વાત ભણસ્થને કરી. મણીરથે વિચાર્યું કે જ્યાં સુધી યુગબાહુ જીવતો છે, ત્યાં સુધી તે મારી સાથે સ્નેહ નહિ કરે. એમ ધારી તે યુગબાહુને મારી નાખવાની તક શોધવા લાગ્યો. સાંજનો સમય હતો. યુગબાહુ અને મદનરેખા ફરવા માટે બગીચામાં આવ્યા હતા. ખુશનુમા પવનની લહેર આવતી હતી. યુગબાહુ આરામ લેવા એક બાંકડા પર સૂતે. મદનરેખા સુગંધીદાર પુષો બાગમાં ચુંટતી હતી. તે વખતે મણીરથ હાથમાં તરવાર લઈને ધીમે પગલે બગીચામાં દાખલ થયો. અને પાછળથી આવી તેણે પિતાની તરવાર મ્યાનમાંથી કાઢી યુગબાહુના ગળા પર ચલાવી દીધી. યુગબાહુ કારમી ચીસ પાડી બેહોશ બની ગયા. આ ભયંકર ચીસ સાંભળી મદનરેખા યુગબાહુ પાસે દોડી આવે, તે પહેલાં જ મણીરથ પૂર વેગે દોડતો ત્યાંથી પસાર થઈ ગયે. અંધકારના આછા પ્રકાશમાં મદનરેખાએ મણીરથને ઓળખે. તે સમજી કે આ દુષ્ટ હારી સાથે સ્નેહ બાંધવા આ ભયંકર કૃત્ય કર્યું છે. ખેર ! પણ મહારે હવે મહારા પતિની સગતિ થાય તેમ કરવું જોઈએ. એમ ધારી મદનરેખાએ છેલ્લાં શ્વાસ લેતાં યુગબાહુના હૃદયમાં ધર્મનું શરણું આપ્યું. થોડીવારે યુગબાહુ મૃત્યુ પામ્યો અને શુભસ્યાના પરિણામે તે દેવલોકમાં ગયે. અહિં મદનરેખાએ વિચાર કર્યો કે હવે મહારું શું થશે? દુષ્ટ મણીરથ મહારાપર બળાત્કાર કરશે અને મહા શિયળ ખંડિત કરશે. માટે મહારે તેના રાજ્યમાં રહેવું ઉચિત નથી. એમ ધારી તે મનમાં ધૈર્ય ધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ કરીને ઉદ્યાનની બહાર નીકળી અને જંગલમાં ચાલી ગઈ ભાઈના ગળા પર તરવાર ચલાવી મણીરથ મદનરેખા મેળવવાના સ્વપ્ન સેવત ઉદ્યાનમાંથી પૂર ઝડપે દોડતો રાજમહેલ તરફ આવતા હતો. તે જ વખતે એક ભયંકર સર્પ પર તેનો પગ પડ્યો. સર્પ કેંધાયમાન થયો અને તરત જ તેણે જોરથી મણીરથના પગને ડંખ દીધો. મણીરથ ભયંકર ચીસ પાડી તત્કાળ મરણને શરણ થઈ ગયો, અને નરકમાં ગયો. જંગલના ભયાનક કષ્ટ સહન કરતી મદનરેખાએ એક વૃક્ષની એથે આશ્રય લીધો. ત્યાં તેણે એક પુત્રરત્નને જન્મ આપ્યો. આ પુત્રને એક ચીરમાં વીંટી તેણે વૃક્ષ નીચે મૂક્યો. પિતાના પતિની વીંટી તે પુત્રને પહેરાવી અને તે સ્નાન કરવા માટે નજીકના સરોવર પર આવી. તેવામાં એક મદોન્મત્ત થયેલો હાથી ત્યાં આવી પહો . અને મદનરેખાને તેણે પિતાની સુંઢમાં લઈ અધર આકાશમાં ઉછાળી. મદનરેખા ભયભીત બની. તેવામાં મણિપ્રભ નામના વિદ્યાધરનું વિમાન આકાશમાર્ગે ઉડતું હતું. તે વિમાનમાં મદનરેખા જઈને પડી. મૃત્યુલોકની અપ્સરા જેવી સ્ત્રીને દેખી વિદ્યાધરનું મન ચલિત થયું, અને મદનરેખાને પોતાની સ્ત્રી બનાવવાનું તેણે ચિંતવ્યું. તરત તેણે પિતાનું વિમાન પાછું ફેરવ્યું. મદનરેખાએ વિદ્યાધરને પૂછ્યું. આપ ક્યાં જાઓ છે? મણિપ્રભ બેઃ હે દેવી! હું મહારા સાધુ થયેલા પિતાને વંદન કરવા જાઉં છું. પરંતુ તમારા જેવી સુંદર સ્ત્રીને મહને લાભ મળે, તેથી આ વિમાન પાછું વાળી ઘેર લઈ જઉં છું. તમને ત્યાં મૂકીને પછીજ હું પિતાના દર્શને જઈશ. આ સાંભળી મદનરેખાએ કહયું. મહને પણ સાધુદર્શનની ઈચ્છા છે. તે કૃપા કરી અને સાથે લઈ જાવ. વિદ્યાધર કબુલ થયે. વિમાન સીધે રસ્તે ચાલવા લાગ્યું અને થોડા વખતમાં તેઓ મણિપ્રભના દીક્ષિત પિતા મણીચૂડ પાસે આવી પહોંચ્યા. બંનેએ તેમને વંદન કર્યું. સાધુ જ્ઞાની હતા. તેઓ મણિપ્રભને દુષ્ટ હેતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ 190 જાણી ગયા. એટલે મદનરેખાને નહિ સતાવવાને અને સતી સ્ત્રીનું રક્ષણ કરવાને તેમણે મણિપ્રભને ઉપદેશ આપે. મણિપ્રભ પ્રતિબોધ પામે. મદનરેખાએ જ્ઞાની મુનિને વંદન કરી પૂછ્યું. મહારાજ, મહારા બાળકને ઝેળીમાં બાંધીને હું વૃક્ષ નીચે મૂકી આવી છું. તે કૃપા કરી કહેશે કે તેની શી સ્થિતિ છે? મુનિ બોલ્યા –હે સતી, મિથિલા નગરીને પહ્મરથ રાજા ક્રિડા કરવા જંગલમાં આવ્યા હતા, તે તારા પુત્રને જેવાથી પિતાને પુત્ર ન હોવાથી તેને લઈ ગયા છે. જે સર્વ પ્રકારે સુખશાંતિમાં છે. હારા પુત્ર પર રાજાને ઘણે જ પ્રેમ છે. તે બાળકના રાજ્યમાં આવવાથી સર્વ રાજાઓ પદ્મરથને નમ્યાં, તેથી તેનું નામ “નમિરાજ' પાડયું છે. આ સાંભળી મદનરેખા ખૂબ આનંદ પામી. તેવામાં એક દેવ નાટયાનંદ કરતો ત્યાં આવી પહોંચ્યો. પ્રથમ તેણે મદનરેખાને વંદન કર્યું અને પછી મુનિને વંદન કર્યું. આ જોઈ વિદ્યાધરે આશ્ચર્ય પામી આમ બનવાનું મુનિને કારણ પુછ્યું. મુનિએ કહ્યું. મદનરેખા આ દેવની પૂર્વ જન્મની સ્ત્રી છે. ને તેણે પોતાના પતિને મૃત્યુ વખતે ધર્મનું શરણ આપેલું; તેથી ઉપકારને વશ થઈદેવે આ પ્રમાણે કર્યું છે. આ સાંભળી મણિરથને આનંદ થશે અને તેણે સતીને ધન્યવાદ આપે. તેવામાં આ આવેલ દેવ સતીને વિમાનમાં ઉપાડી ચાલતો થયો. રસ્તે જતાં તેણે સતીને કહ્યું, હે પવિત્ર સ્ત્રી, મણીરથ મહને મારી નાખીને રાજમહેલ તરફ જતો હતો, તેવામાં તેને સર્પ કરડવાથી તે મરી ગયો છે અને સુદર્શન નગરનું રાજ્ય હારા મોટા પુત્ર સૂર્યયશને મળ્યું છે. માટે હવે તું કહે ત્યાં તેને હું લઈ જાઉં. આ સાંભળી ભદનરેખાએ કહ્યું: દેવ! મહારે દીક્ષા લેવી છે તો મને સુવ્રતા આર્યાજી પાસે દીક્ષા અપા. દેવે તે પ્રમાણે કર્યું. મદનરેખા દીક્ષા લઈ આત્મકલ્યાણ કરવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ 19 અહિં નમિરાજ અનેક સુખમય સામગ્રીમાં વૃદ્ધિ પામ્યા. યુવાવસ્થાએ પહોંચતા તેમને એક હજાર સ્ત્રીઓ પરણાવવામાં આવી. કેટલાક સમય બાદ પમરથ રાજા નમિરાજને રાજ્યાસને સ્થાપી દીક્ષા લઈ ચાલી નીકળ્યા. એકવાર નમિરાજાને સુભદ્ર નામનો હાથી મદોન્મત્ત થઈને નાસી ગયે. તે હાથીને સુદર્શન નગરના સૂર્યાયશ રાજાના સુભટએ પકડીને બાંધ્યો. નમિરાજાને આ વાતની ખબર પડી. એટલે પિતાને હાથી પાછા મેકલવાનું સૂર્યયશને તેણે કહેવડાવ્યું; પણ સૂર્યથશે તે માન્યું નહિ. પરિણામે બન્ને વચ્ચે યુદ્ધ શરૂ થયું. સૌ પોતપોતાનું લશ્કર લઈ લડવા માટે રણસંગ્રામમાં આવી પહોંચ્યા. આ વાતની મદનરેખાને ખબર પડી; બંને ભાઈઓને લડતા અટકાવવા માટે તે પ્રથમ નમિરાજની છાવણીમાં ગઈ નમિરાજે તેને દેખી વંદન કર્યું અને અયોગ્ય સમયે છાવણીમાં આવવાનું પ્રયોજન પૂછ્યું. જવાબમાં સાધ્વીએ કહ્યું. નમિરાજ, તને ખબર છે કે તું કેની સાથે આ યુદ્ધ ખેલે છે? હા. સુદર્શનના રાજા સૂર્યશ સાથે. પણ તે તારે સગે ભાઈ થાય છે. ભાઈ ભાઈની સાથે લડવું શું ઉચિત છે? જરૂર નહિ. સતીજી. ચાલો હું અત્યારે જ લડત બંધ કરી હારા ભાઈને મળવા આવું છું. સબુર. હમણાં નહિ. મહને પ્રથમ જવા દે સૂર્યશની છાવણમાં. મદરેખા સૂર્યશની છાવણીમાં ગઈ. સૂર્યશે સાધ્વીને દેખી વંદન કર્યું. મદનરેખા બેલીઃ સૂર્યાયશ. હું હારી માતા મદનરેખા છું. સૂર્યય—તો ત્યારે ગર્ભ ક્યાં? આ નમિરાજ, તે જ મહારે ગર્ભ અને હારો હાને ભાઈ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧લર સૂર્યયશ આશ્ચર્ય પામે. બંને ભાઈ પ્રેમથી મળ્યાં. સૂર્યશ પિતાનું રાજ્ય નમિરાજને સેંપી દીક્ષા લઈ ચાલી નીકળ્યો. માતા સાધ્વી મદનરેખા યુદ્ધ વિરામ કરાવી ત્યાંથી ચાલી ગઈ. નમિરાજ રાજ્યસુખ ભેગવવા લાગ્યા. કેટલેક કાળે નમિરાજના શરીરમાં દાહજવર નામને રેગ થયો, અનેક રાણીઓ આસપાસ બેસીને તેમને ચંદન બાવનાના તેલનું વિલેપન કરવા લાગી. રાણીઓએ હાથમાં કંકણે પહેરેલાં. તેલનું મર્દન કરતાં કંકણનો થતે અવાજ નમિરાજને દુઃખદાયક લાગે. તેથી તે અવાજ બંધ કરવા તેમણે રાણીઓને કહ્યું. રાણીઓએ ફક્ત એકેક કંકણ હાથ પર રાખી બાકીના કંકણ ઉતારી નાખ્યા. પરિણામે અવાજ બંધ છે. નમિરાજને શાંતિ થઈ. તરતજ નમિરાજ વિચારમાં પડયા અહો ! કેવી અનુપમ શાંતિ ! બધાં કંકણે કેવો કોલાહલ મચાવી રહ્યા હતા! ખરેખર એકલપણામાંજ સુખ છે. નમિરાજના વિચારો વૈરાગ્યભાવમાં પ્રવેશ્યા. આ ધન, વૈભવ, નેકર ચાકર એ સર્વ માત્ર કોલાહલમય અને વિનરૂપ છે. માત્ર એકાંત ભાવમાંજ પરમ સુખ છે. જે મહારે આ રોગ નાબુદ થાય તે જરૂર હું દીક્ષા લઈ એકાંતવાસ સ્વીકારું. આ પ્રમાણે વિચાર કરતાં તેને શાંત નિંદ્રા આવી ગઈ. પ્રાતઃકાળ થતાંજ નમિરાજનો રોગ નાબુદ થયો. વીર પુરુષો જે વિચાર કરે છે, તેને માટે તેઓ મક્કમજ હોય છે. નમિરાજે સર્વ રાજ્ય રિદ્ધિનો ત્યાગ કર્યો. સ્ત્રીઓનાં, નગર જનોનાં સ્નેહમય વિલાપને છેડી, તેઓ આત્મકલ્યાણ અર્થે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. તે વખતે તેમને દીક્ષા નહિ લેવા માટે દેવે આવી દશ પ્રશ્નો પૂછયા. (વિસ્તાર સુત્રમાં) તે સર્વના આત્માને લાગુ પડતાં ગ્ય ઉત્તર આપી નમિરાજે સ્વનિશ્ચયમાં મક્કમ રહી પ્રવજ્ય અંગીકાર કરી. સખ્ત તપજપ સંવર ક્રિયાઓ કરી, કૈવલ્યજ્ઞાન પામી તેઓ શાશ્વત સિદ્ધગતિને પામ્યા. ધન્ય છે પ્રત્યેકબુદ્ધ શ્રી નમિરાજને. હેમને આપણું અગણિત વંદન હો ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ 193 138 નળરાજા, તે અધ્યાપતિ નૈષધ રાજાના યુવરાજ પુત્ર હતા; અને ભીમક રાજાની પુત્રી મહાસતી દમયંતીને પરણ્યા હતા. સંસાર સુખ ભોગવતાં તેમને 1 પુત્ર અને 1 પુત્રી એમ બે બાળકો થયા હતા. પિતાની ગાદીએ આવતાં, સત્ય અને ન્યાયપૂર્વક રાજ્ય ચલાવવાથી તેઓ લોકપ્રિય રાજા તરીકે સર્વત્ર પ્રશંસા પામ્યા હતા. પરંતુ કર્મવશાત્ એક દિવસે તેમનામાં દુર્બુદ્ધિએ વાસ કર્યો; તેથી તેઓ પોતાના ભાઈ કુબેર સાથે જુગાર રમ્યા. પરિણામે રાજ્યપાટ સર્વ ગુમાવીને તેમને વનનો પંથ સ્વીકારવો. પડે. છોકરાંઓને તેમના સાળ મેકલાવી, સતી દમયંતી વનના દુઃખ સહન કરવા પતિ સાથે ચાલી. એક રાત્રે દમયંતીને વગડામાં એકાકી મૂકી, નળરાજા તેને છોડી ચાલી ગયા. રસ્તે જતાં નળને. પિતા નૈષધ, કે જે બ્રહ્મ નામના દેવલોકમાં દેવ થયો હતો, તેણે અવધિજ્ઞાનથી નળ પર આવેલી આફત જોઈ, તેથી તેણે બળતા અગ્નિમાં સર્પનું રૂપ વિતુર્વી બૂમ પાડી, આથી તે સપને બચાવવા નળરાજા ત્યાં ગયા અને સર્પને બહાર કાઢી બચાવ્યો, પરંતુ તેના બદલામાં સર્વે નળને ડંશ મારી કુબડે બનાવી દીધો. નળે આશ્ચર્ય ચકિત બની કહ્યું: શાહબાશ, સર્પ ! ઉપકારનો બદલો તે બહુ સારો આ ! સર્ષે પિતાનું દેવસ્વરૂપે પ્રગટ કરી કહ્યું –હે નળ, આ રૂપથી તને લાભ છે, કેમકે શત્રુઓથી ગુપ્ત રહી શકાશે, એમ કહી તે દેવે નળને એક કરંડીઓ અને શ્રીફળ આપ્યું, તે સાથે તેણે કહ્યું, કે તારે મૂળ સ્વરૂપે પ્રગટ કરવું હોય ત્યારે આ શ્રીફળ ફેડજે, એટલે તેમાંથી વસ્ત્રો નીકળશે તે પહેરજે, અને કરંડીયામાને હાર પહેરતાં તારું મૂળ સ્વરૂપ થઈ જશે. નળ સર્પને આભાર માન્યો. સર્પ અદશ્ય થયો. પછી નળરાજા સુસુમા નામક નગરમાં ગયા, ત્યાં એક ઉન્મત્ત હાથીને વશ કર્યો. આથી ત્યાંના દધિપણું રાજાએ નળને શિરપાવ આપી, પિતાની પાસે રાખ્યા. આખરે દમયંતીના પિતાએ 13 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ સ્વયંવર રચ્યો, તેમાં દધિપણું રાજાને આમંત્રણ આપ્યું. નળ રથ વિદ્યામાં પ્રવિણ હતા. એટલે તે દધિપણું સાથે સ્વયંવર મંડપમાં ગયા. ત્યાં નળે પિતાનું અસલ સ્વરૂપે પ્રગટ કર્યું. ભીમક રાજા, દમયંતી વગેરે આનંદ પામ્યા. કુબેરે નળને તેનું રાજ્ય પાછું સોંપ્યું. આખરે નળરાજાએ પોતાનું રાજ્ય પિતાના પુત્રને સેંપી દીક્ષા લીધી અને તેઓ દેવલોકમાં ગયા. 139 નારદ એ એક મહાસમર્થ પરિવ્રાજક હતા. તેમણે આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી હતી. તેમને બ્રહ્મચર્ય સંબંધી જગતમાં એટલી પ્રતિષ્ઠા હતી કે તેઓ રાજા મહારાજાઓના અંતઃપુરમાં એકાકી જઈ શક્તા. એકવાર તેઓ પાંડવોના અંતઃપુરમાં ગયા, ત્યાં માતા કુંતા વગેરેએ તેમને વંદન કર્યું, પરંતુ સમ્યફદષ્ટિ સતી દ્રૌપદીએ તેમને વંદન કર્યું નહિ, આથી નારદને રેષ થયે. તેમણે દ્રૌપદીનું અભિમાન ઉતારવાનો નિશ્ચય કર્યો, અને ધાતકીખંડમાં પધર નામના રાજા પાસે જઈ દ્રૌપદીના અથાગ રૂપસૌદર્યની પ્રશંસા કરી, રાજાને કામવિહવલ બનાવ્યા. પાધર રાજાએ દેવ મારફતે દ્રૌપદીનું હરણ કર્યું, આખરે પાંડેએ યુદ્ધ કરી દ્રૌપદીને મેળવી. નારદને જાતિસ્વભાવ એક બીજાને લડાવી મારવાનું હતું, અને તેથી તેમને આનંદ થતો. કૃષ્ણ અને તેમની પત્નીઓ રૂક્ષ્મણ તથા સત્યભામા વચ્ચે વારંવાર તેઓ ચકમક ઉત્પન્ન કરાવતા અને પાછા તેઓ પિતેજ સમાવી દેતા. તપશ્ચર્યા અને બ્રહ્મચર્યના પ્રતાપે નારદમુનિ મૃત્યુ પામી દેવામાં ગયા, ત્યાંથી મનુષ્યને એકજ ભવ કરી તેઓ મોક્ષમાં જશે. 140 નિર્ગતિ (પ્રત્યેકબુદ્ધ) ગાંધાર દેશમાં પુર્ણવૃદ્ધ નામનું નગર હતું, ત્યાં સિંહાથ નામે રાજા હતા. એકવાર તે નગરમાં કઈ એક સોદાગર કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ 15 ઘેડાએ લઈ વેચવા આવ્યા, તેમને એક સુંદર ઘેડ રાજાએ ખરીદ્યો, અને તેની પરીક્ષા કરવા માટે, રાજા તે ઘડાને લઈ શહેર બહાર આવ્યો અને ઘોડા પર બેસી તેણે લગામ ખેંચી, કે તરતજ તે ઘોડો પવન વેગે ઉો. તેને ઉભે રાખવા રાજાએ લગામ ખેંચી, પણ તે અવળી લગામને હોવાથી ઉભો ન રહ્યો, આખરે રાજાએ જાણ્યું કે તે અવળી લગામને હવે જોઈએ, એમ ધારી અવળી લગામ ખેંચતા ઘડે ઉભો રહ્યો. આ વખતે રાજા હજારો ગાઉ દૂર નીકળી ગયો હતો, અને એક વિશાળ પહાડ પર આવ્યો હતે. રાજા ઘોડા પરથી નીચે ઉતર્યો, તે તેણે બાજુમાં એક મેટા રાજમહાલય જેઃ રાજા તે મહેલમાં દાખલ થયો. આખો મહેલ સુનકાર હતા. તે જોઈ રાજા આશ્ચર્ય પામ્યો, તેવામાં જ એક નવયુવાન સુંદરીએ રાજા સામે આવી, તેને આવકાર આપે. રાજાએ આશ્ચર્ય પામી તે સુંદરીને પરિચય પૂછે, એટલે સુંદરીએ કહ્યુંઃ રાજન્ ! હું વૈતાઢય પર્વત પરના તોરણપુર નામક નગરના રાજાની પુત્રી છું. મારું નામ કનકમાળા છે. મારા રૂપ પર મોહિત થઈ વાસવદત્ત નામને વિદ્યાધર મને પરણવાની ઈચ્છાથી અહિં લઈ આવ્યો છે. આ વાતની મારા ભાઈને ખબર પડતાં તે મને બચાવવા આબે, પરિણામે બેઉ વચ્ચે યુદ્ધ થયું. તેમાં વિદ્યાધર તથા મહારે ભાઈ મૃત્યુ પામ્યા. રાજન ! હું હવે અહિં એકલી જ છું. હું તમારા રૂપ પર પ્રસન્ન થઈ છું, માટે આપ મારી સાથે લગ્ન કરો. રાજાએ કનકમાળાની વિનતિ સ્વીકારી, તેની સાથે ગાંધર્વ લગ્ન કર્યું. ત્યારબાદ બંને રાજ્યમાં આવ્યા અને હમેશાં વિમાનમાં બેસી ફરવા જવા લાગ્યા, તેથી સિંહરથ રાજાનું ‘નિર્ગતિ” એવું નામ પડ્યું. - નિર્ગતિ રાજાને બગીચામાં ફરવાનો બહુ શોખ હતો. તે રોજ બગીચામાં આવે અને લીલીછમ જેવી વનસ્પતિ દેખી આનંદ પામે. એકવાર નિગૂઈ (નિર્ગતિ) રાજાની દષ્ટિ ફળફૂલથી ખીલેલા એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આંબા પર પડી. તે દેખી રાજાને અત્યંત આનંદ થયો. એમ કરતાં વસંત અને ગ્રીષ્મઋતુ પસાર થઈ અને તે આંબે સૂકાયો. તે દરમ્યાન રાજાની દૃષ્ટિ ફરીવાર તેજ આંબા પર પડી. આ વખતે આંબો વેરાન હતા. તેના પર ફૂલ, ફળ વગેરે ન હતાં. આંબાને નિસ્તેજ દેખી રાજા વિચારમાં પડે; અહે ! થોડા વખત પહેલાં ખીલેલો આ આંબે આજે એકાએક નિસ્તેજ કેમ દેખાય છે? તેનાં ફળ ફૂલ વગેરે કયાં ગયાં ? શું દરેક ચીજમાં અસ્ત થવાને ગુણ હશે? હા. જરૂર, નિર્ગતિ રાજા આત્મવિચારણાને માર્ગે વળ્યો. તેને જડ અને ચેતનનું ભાન થયું. શરીર અને આત્માની ભિન્નતા તેણે પ્રત્યક્ષ જોઈ પૌલિક અને આત્મિક સ્થિતિનું હેને ભાન આવ્યું. તરત જ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજા ઘેર આવ્યો. વૈરાગ્ય દશા વધી અને તેજ દશામાં તેણે સ્વયંમેવ પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા અંગીકાર કરી. અમુક દિવસે ૧ કરકંડુ, ૨ દ્વિમુખ, ૩ નિમિરાજ, ૪ નિર્ગતિ એ ચારેય પ્રત્યેકબુદ્ધ એકઠા થયા અને એક બીજાને દેશને જોતાં આત્મભાવના ભાવતાં, કૈવત્યજ્ઞાન પામ્યા અને મેક્ષમાં ગયા. ૧૪૧ નિષધકુમાર દ્વારિકા નગરીના રાજા શ્રીકૃષ્ણના મોટાભાઈ બળભદ્રને રેવતી નામની પત્ની હતી. તેને મહા પ્રતાપી એ નિષકુમાર નામે પુત્ર થયા. કિશોરાવસ્થામાં ૭ર કળાઓ શીખી તે પ્રવિણ બન્યો. યુવાવસ્થા પામતાં પિતાએ તેને ૫૦ કન્યાઓ સાથે પાણીગ્રહણ કરાવ્યું. એકદા પ્રસ્તાવે ભગવાન નેમિનાથ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ત્યાં પધાર્યા. નિષધકુમાર સુંદર વસ્ત્રાભૂષણ પહેરી, રથમાં બેસી, મહેટાં સૈન્ય સાથે પ્રભુને વંદન કરવા ગયે. ભગવાને દેશના આપી. નિષધકુમારે વૈરાગ્ય પામી પ્રભુની પાસે શ્રાવકના બાર વત ધારણ કર્યા. નિષધકુમારનું તેજસ્વી મુખવદન જોઈ વરદત્ત નામના ગણધરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ભગવાન નેમિનાથને પૂછયું –પ્રભુ, નિષદકુમાર આવું સુંદર રૂ૫ શાથી પામ્યા? પ્રભુએ જવાબ આપ્યોઃ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રેહડ નગરમાં મહાબળ નામે રાજા હતા. તેને પદ્મા નામની રાણી હતી, તેનાથી તેમને વીરંગત નામે પુત્ર થયે. તેને બત્રીસ કન્યાઓ પરણવવામાં આવી. સ્ત્રીઓ સાથે સુખ ભોગવતો, તે કુમાર આનંદમાં પિતાના દિવસો પસાર કરતા હતા. તેવામાં કોઈ એક પ્રસંગે સિદ્ધાર્થ નામના મહાગુણવંત આચાર્ય તે રહીડ નગરમાં પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ, તેમની સાથે વીરંગત કુમાર પણ ગયો. મુનિની દેશના સાંભળી વીગતે વૈરાગ્ય પામી દીક્ષા લીધી, અને છઠ્ઠ, અઠમાદિ ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડી. અંતિમ સમયે બે માસનું અનશન કરી, શુદ્ધ ચારિત્ર પાળી વીરંગત મુનિ કાળધર્મ પામી પાંચમા દેવલોકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવી તપને પ્રભાવે તે અહિં અવતર્યા છે. * પ્રભુ નેમનાથ ત્યારપછી પોતાના શિષ્ય સમુદાય સાથે ત્યાંથી વિહાર કરી ગયા. નિષધકુમાર નિરતિચારપણે શ્રાવકના વતનું પાલન કરે છે. એકવાર પૌષધક્રિયામાં તેમણે ભાવના ભાવી કે ધન્ય છે તે નગર, ગ્રામ, પ્રજાજનોને કે જ્યાં પ્રભુ બિરાજતા હશે; ભગવાનની અમૃત દેશનાનો લાભ લઈ કણ પવિત્ર કરતા હશે! મહારાં એવાં ક્યાંથી પુણ્ય હોય કે પ્રભુ આ સમીપના નંદનવનમાં પધારે અને હું હેમના દર્શન કરી જન્મ સફળ કરૂં. બરાબર એજ વખતે દીનદયાળ પ્રભુ નંદનવનમાં પધાર્યા. નિષધકુમારને પ્રાતઃકાળે સમાચાર મળ્યા, એટલે તે પૌષધ પારી ઘેર આવ્યા; પછી તે હર્ષ સહિત પ્રભુ દર્શને જવા તત્પર થયા. તેઓ ચાર ઘંટવાળા એક સુંદર રથમાં બેઠા અને મોટા સમારંભ પૂર્વક ભગવાનના દર્શને ગયા. દેશના સાંભળી વૈરાગ્યવાન બન્યા અને માતાપિતાની રજા મેળવી દીક્ષિત થયા. તે પછી તેઓ ૧૧ અંગ ભણ્યા, ઉગ્ર તપશ્ચર્યા કરી, અને નવા વર્ષનું ચારિત્ર પાળી, ૨૧ દિવસનું અનશન કરી, સર્વાર્થShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેઓ મેક્ષમાં જશે. ૧૪ર નંદ બળદેવ. કાશદેશમાં અગ્નિસિંહ નામને રાજા હતા. તેને જયંતી નામે રાણી હતી. તેનાથી નંદ નામે પુત્ર થયું. તે સાતમો બળદેવ કહેવા. તેમણે ભગવાન અરનાથ સ્વામીના શાસનમાં દીક્ષા લીધી. ૫૦ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ નિર્વાણ (મોક્ષ) પામ્યા. ૧૪૩ નંદ મણીયાર, એક સમયે શ્રમણભગવંત મહાવીર પ્રભુ રાજગૃહી નગરીના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. તે વાત સુધર્મ દેવલોકના દર્દૂર નામના દેવે અવધિજ્ઞાનથી જાણું, તેથી તે દેવ પ્રભુને વંદન કરવા આવ્યા. સભામાં નાટયકળા આદિ કરીને પ્રભુને વાંદીને તે દેવ સ્વસ્થાનકે ગયો. તે સમયે ભ૦ મહાવીરના પટ્ટશિષ્ય શ્રી ગૌતમ સ્વામીએ પૂછયું.. હે ભગવાન, આટલી દિવ્ય દેવઋહિ આ દેવને કેવી રીતે પ્રાપ્ત થઈ? ભગવાને કહ્યું: આ રાજગૃહ નગરમાં નંદ નામને મણિયાર રહેતો હતો. તે ઘણો ઋદ્ધિવંત હતો. એક સમયે ફરતો ફરતો હું આ નગરીના ઉદ્યાનમાં આવ્યો. રાજા શ્રેણિક અને પરિષદ્ વંદન કરવાને આવી. તે વખતે નંદમણિયાર પણ વંદન કરવા આવ્યા. અને ધર્મ સાંભળીને નંદમણિયાર બારવ્રતધારી શ્રાવક થયો. પછી હું ત્યાંથી નીકળીને બહાર દેશમાં વિહાર કરવા લાગ્યા. હવે નંદમણિયારને સાધુ દર્શન, અને સેવા ભક્તિને યોગ ન મળવાથી તે સમક્તિથી ભ્રષ્ટ થવા લાગ્યો, અને મિથ્યાત્વી બની ગયો. એક વખત ગ્રીષ્મરૂતુના જેઠ માસમાં નિંદમણિયાર અઠમભકત તપ કરીને પૌષધશાળામાં રહ્યો હતો, તે વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ તેને ઘણું જ તૃષા લાગી. તેને વિચાર થે કે ઘણું પરોપકારી પુરૂષો રાજરાજેશ્વરે રાજગૃહ નગરની બહાર વાવ, તળાવો બંધાવે છે. જેમાં ઘણા લેકે સ્નાન કરે છે અને પાણું પીએ છે. તેથી હું પણ શ્રેણિક રાજાને પૂછીને એક સુંદર વાવ બંધાવું. એમ ચીંતવતાં તેણે બાકીને દિવસ અને રાત્રી પૂરી કરી. બીજા દિવસનું પ્રભાત થયું. નંદમણિયાર પૌષધ પારીને ઘેર ગયો. દંતમંજન આદિ ક્રિયાએથી પરવારી, સુંદર વસ્ત્રાલંકારે પહેરી તથા મુલ્યવાન ભેટ લઈને તે શ્રેણિક મહારાજા પાસે ગયો. ભેટ મૂકી. રાજા પ્રસન્ન થયો. નંદમણિયારે શહેરની બહાર વાવ બંધાવવાને પિતાને વિચાર શ્રેણિક રાજા પ્રત્યે જાહેર કર્યો. રાજાએ પરવાનગી આપી. નંદમણિયારે એક સુંદર વાવ બંધાવી. તેને ફરતી ચારે દિશામાં અનુક્રમે ચિત્રશાળા, ભોજન નશાળા, ચિકિત્સા કરવાની શાળા, અને અલંકારશાળા બનાવરાવી. આને લાભ લઈ ઘણું લકે નંદમણિયારના વખાણ કરવા લાગ્યા. આ સાંભળી નંદમણિયારના આનંદનો પાર રહ્યો નહિ. એક વખત નંદમણિયારના શરીરમાં સેળ પ્રકારના રોગ ઉત્પન્ન થયા. આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે નંદમણિયારના સોળ રોગમાંથી એક પણ રેગ કઈ મટાડશે તે તેને પુષ્કળ ધન આપવામાં આવશે. ઘણું વૈદો દાકતરે આવ્યા, ઘણા ઉપચાર કર્યા પણ તેમાંના કઈ તેને એકપણ રોગ મટાડી શક્યા નહિ. વેદનાની મહા પીડાથી નંદમણિયાર મૃત્યુ પામ્યો અને નંદપુષ્કરણ નામની વાવમાં મૂતિ બન્યો હોવાથી, તે મરીને તેજ વાવમાં દેડકાપણે ઉત્પન્ન થયો. આ દેડકે ગર્ભ મુક્ત થઈ, બાલ્યાવસ્થા વીતાવી યુવાવસ્થા પ્રાપ્ત થવાથી વાવમાં ફરવા લાગ્યું. તે વાવમાં સ્નાન કરતાં, પાણી પીતાં ઘણું લેકે શાંતિ પામી બેલતા કે નંદમણિયારને ધન્ય છે કે તેણે આવી સુંદર વાવ બંધાવી. ઘણું માણસ પાસેથી આવું સાંભળીને દેડકાને વિચાર છે કે આવા શબ્દો મેં પૂર્વે કયાંક સાંભળ્યા છે. એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ચિંત્વન કરતાં શુભ પરિણામના વેગથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેનો પૂર્વભવ જાણે. મહાવીર ભગવાને આપેલે બોધ, અને લીધેલાં વ્રત તેને યાદ આવ્યાં અને પોતે મિથ્યાત્વી થયો હતો તેને માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. આ વખતે તેણે અભિગ્રહ કર્યો કે જીવન પર્યત છઠ છઠના પારણા કરવાં, અને પારણાને દિવસે વાવમાં કોએ ખરાબ કરેલું પાણી (નિર્દોષ) અને તેમના શરીરનો મેલ લઈને નિર્વાહ કર. (ધન્ય છે, તિર્યંચ જેવું પ્રાણી, સમજણ આવતાં કેવું કઠિન કાર્ય કરે છે!) આવી રીતે તે જીવન વિતાવવા લાગે. એકદા પ્રભુ મહાવીર તેજ નગરીમાં સમેસર્યો. પ્રભુ પધાર્યાની વાત દેડકાએ નગરજનો પાસેથી વાવ પાસે સાંભળી. શ્રેણિક રાજા ચતુરંગી સેના સાથે પ્રભુના દર્શન કરવા નીકળ્યા. આ તરફ દેડકાને પણ પ્રભુના દર્શનની પરમ જીજ્ઞાસા થઈ. તે પણ નીકળ્યો. રસ્તે જતાં રાજાના કેઈ અશ્વના પગ તળે તે દેડકે કચરાપે. તેથી તે એકતમાં જઈ અરિહંત, ધર્માચાર્ય પ્રભુ મહાવીરનું સ્મરણ કરી નમસ્કાર કરવા લાગ્યો અને ત્યાં જ સંથારો કરી ઉચ્ચતમ ભાવના ભાવવા લાગ્યા. ત્યાંથી તે સમાધિમરણે કાળ કરી પહેલા સૌધર્મ દેવલેકમાં દર નામે દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં તે મોક્ષ જશે. ૧૪૪ નંદિનીપિતા શ્રાવસ્તિનગરીમાં નંદિનીપિતા નામે મહાઋદ્ધિવંત ગાથાપતિ હતા, તેને અશ્વિનીનામે સુશીલ અને સુસ્વરૂપવાન સ્ત્રી હતી. એકદા પ્રભુ મહાવીર પધાર્યા. નંદિનીપિતા વંદન કરવા ગયા, અને પ્રભુના ઉપદેશથી ધર્મબોધ પામી બારવ્રતધારી શ્રાવક થયા. ૧૫ વર્ષ શ્રાવકપણામાં ઘેર રહ્યા પછી તેમને પ્રતિમા અંગીકાર કરી, વિચરવાની ઈચ્છા થઈ.તેથી તેઓ ઘરનો સઘળો કારભાર ચેઝ પુત્રને સેપી સંસારકાર્યમાંથી તદન જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ નિવૃત્ત થઈ ગયા, અને પૌષધશાળામાં જઈ પ્રતિમા ધારણ કરીને આત્માના અપૂર્વ ભાવમાં વિચરવા લાગ્યા. છેલ્લી પ્રતિમા 'પૂરી થતાં, તપથી શરીર ક્ષીણુ બનવાથી નંદિનીપિતાએ અંતિમ સંથારે શરૂ કર્યો. એક માસને સંથારે ભોગવી, જ્ઞાનદર્શનચારિત્રની આરાધનામાં તલ્લાલીન બની નંદિનીપિતા મૃત્યુ પામ્યા અને પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી, ચારિત્ર લઈને તેજ ભવમાં તે મેક્ષગતિને પામશે. ૧૪પ નંદીવર્ધન.* સિંહપુર નામનું નગર હતું. સિંહરથ નામે રાજા હતો. ત્યાં દુર્યોધન નામે કેટવાળ હતો. તે ઘણું જ પાપી, જુલ્મી અને દુરાચારી હતો. તેણે અપરાધીઓને શિક્ષા કરવા માટે ગરમ તાંબુ, ગરમ સીસુ ગરમ પાણી, ઘોડાને પેશાબ, ભેંશ બકરી વગેરેનું મૂત્ર, હાથકડીઓ, સાંકળ, હંટર, રસી, તલવાર, છરી, ખીલા, હથોડા વગેરે વસ્તુઓ રાખી હતી જેનાથી તે ચોર, જુગારી, રાજ્યદ્રોહી, પરસ્ત્રી લંપટ આદિ અપરાધીઓને ત્રાસ ત્રાસ વર્તાવતા હતા. કેઈના મોંમાં તે ઉનું ધગધગતું સીસું રેડતા. તે કોઈના મોંમાં ઉકળતું તાંબુ રેડ. કોઈને હાથકડી પહેરાવવી, તે કોઈને સાંકળથી બાંધવા, કેઈને કૂવામાં ઉંધા લટકાવવા, કોઈના કપાળમાં ખીલા ઠેકવા, કોઈને નાક કાન કાપવા, તે કોઈને ઘોડાને પેશાબ પાવો, વગેરે પ્રકારના મહા જુલ્મ વર્તાવતાં આ કેટવાળે પાપના પુષ્કળ દળ ભેગાં કર્યો. પરિણામે એકત્રીસ સો વર્ષનું આયુષ્ય ભોગવી તે કેટવાળ મૃત્યુ પામીને, છઠી નરકમાં ગયો. ત્યાંથી નીકળીને તે મથુરા નગરીમાં શ્રીદાસ રાજાની બંધુશ્રી નામની રાણીને પેટે પુત્રપણે અવતર્યો. તેનું નામ પાડયું નંદીવર્ધન. અનેક લાલનપાલનમાં ઉછરી કુમાર યુવાવસ્થા પામ્યા ત્યારે તે અંતઃપુરમાં • બીજા નંદીવર્ધન પ્રભુ મહાવીરના ભાઈ હતા. તેમનું ચરિત્ર લીધું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સૂતિ બન્યા. તે યુવરાજ છતાં જલ્દી રાજ્ય મેળવવા ખાતર પોતાના પિતાનું મૃત્યુ ઈચ્છી, મારી નાખવાની યુક્તિ ખાળવા લાગ્યા. તેણે મિત્ર નામના એક હજામને ખાલાવ્યા. જે રાજ્યના વિશ્વાસુ હજામ હતા અને અંતઃપુરમાં પણ જતા. નદીવને પેાતાના વિચાર તેને જણાવ્યા અને હજામત કરતાં કરતાં પોતાના પિતાના ગળામાં અસ્રો ખાસી દેવા હજામને કહ્યું, સાથે સાથે અધુરૂં રાજ્ય આપવાની લાલચ બતાવી. હજામે તે કબુલ કર્યું; પરંતુ પાછળથી તેને વિચાર થયા કે જો રાજા આ વાત જાણે તા મારા રાઈ રાઈ જેવડા ટુકડા કરે; તેથી તે ખીન્યા અને રાજા પાસે જઈ તેણે નંદીવર્ધનની દુષ્ટતાની વાત જાહેર કરી. આથી રાજા ઘણા ગુસ્સે થયેા અને નંદીવનને પકડી મંગાવ્યેા. તેના હાથ પગ બાંધ્યા અને તેને લાખંડના ધગધગતા સિંહાસન પર બેસાડયેા. તેના પર ધગધગતું સીસું, તાંબુ રેડાવ્યું અને ખૂબ ઉકળેલાં તેલથી તેને અભિષેક કરાવ્યા. લાખડના ધગધગતા હાર તેના કંઠમાં પહેરાવ્યા. લાખ’ડના ગરમ મુગટ પણ પહેરાવ્યા, નદીવન ખૂબ પાકાર કરવા લાગ્યા, પણ કના કાયદાની સામે કાઈ થઈ શકતું નથી. પિરણામે કાળને અવસરે તે કાળ કરીને પહેલી . નરકમાં ગયા. ત્યાંથી અનંત સંસારમાં ભટકી આખરે મુક્તદશાને પામશે. સાર:-રાજયલાલ એ ખુરી વસ્તુ છે. (૨) ગુન્હેગારને અલ્પ ગુન્હાના બદલામાં ભયંકર શિક્ષા કરવી એ પણ એક મહાન ગુન્હો છે. ૧૪૬ નદીષેણ મુનિ. મગધ દેશમાં નદી નામે ગામ હતું. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ હતા, તેને સામિલા નામની સ્ત્રી હતી. તેમને નદીષેણ નામે પુત્ર થયા. પૂના પાપકર્મના ઉદયે નદીષેનું શરીર કદરૂપું હતું. પેટ મારું, નાક વાંકું, કાન તૂટેલા, આંખ ત્રાંસી, માથાના વાળ પીળા, શરીર રીંગણું, આવી ખેડાળ સ્થિતિ જોઈ સૌ કોઇને નદીષેણ પ્રતિ સૂગ ચડતી. કાળાન્તરે માબાપ મરી જતાં નદીષેણ એકલો થઈ પડયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ એટલે તેના મામાને દયા આવવાથી તે તેને પોતાને ઘેર લઈ ગયો. તેના મામાને સાત પુત્રીઓ હતી, તેમાંની કોઈ એકને તેણે આ નંદીષેણ સાથે લગ્ન કરવાનું કહ્યું, પરંતુ કે પુત્રીએ તે કબુલ કર્યું નહિ. આથી પોતાના કર્મને દેશ આપી નદીષેણ મામાના ઘરમાંથી ચાલી નીકળ્યો. ફરતો ફરતે તે રત્નપુર નગરના એક ઉદ્યાનમાં આવ્યો. ત્યાં એક સુખી ગૃહસ્થનું યુગલ એકબીજાને આલિંગન આપી ક્રીડા સુખ ભોગવતું હતું, તે જોઈ નંદીષેણને પોતાના દુઃખી જીવન પર કંટાળો આવ્ય, તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો અને નજીકના જંગલમાં આવ્યો, ત્યાં સુસ્થિત નામના એક મુનિના હેને દર્શન થયા. મુનિએ તેને પરિચય પૂછી મનુષ્યના કામભોગ અને સંપત્તિ અનિષ્ટકારી હેવાન અદ્દભુત બેધ આપે, પરિણામે વૈરાગ્ય પામી નંદીષેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે જીવનભર છઠ છઠના પારણા કરવાને અભિગ્રહ લીધે; અને ગુરૂની સેવા કરતાં પ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. તેમને એવો નિયમ હતું કે એકાદ મુનિની વૈયાવચ્ચ (સેવા) કર્યા પછી જ પિતાને આહાર કરવો. આમ ઘણું વર્ષ સુધી તેમણે કર્યું, પરિણામે તેમની ભકિતના સ્થળે સ્થળે વખાણ થવા લાગ્યા. એકવાર ઈન્દ્રની સભામાં આ નંદીષેણ મુનિના વખાણ થયા. તે એક મિથ્યાત્વી દેવને રૂસ્યા નહિ. તેણે મુનિની પરીક્ષા કરવાનો નિશ્ચય કર્યો; અને એક રોગગ્રસ્ત સાધુનું રૂપ ધરી તે રત્નપુરીના ઉદ્યાનમાં બેઠે; વળી તે દેવ બીજા એક સાધુનું રૂપ ધરી, નંદીષણ પાસે આવ્યો. તે વખતે નંદીષેણ મુનિ પારણું કરવા બેસતા હતા. દેવ બોલ્યાઃ રે, નંદીષેણ, આવો જ તારો સેવાભાવ કે? મારા ગુરૂ અતિસારના રોગથી પીડાય છે, ને તે નિરાંતે ભોજન કરે છે ? નંદીષેણ ચમકીને બોલ્યાઃ મહારાજ, માફ કરે. ચાલો બતાવો, ક્યાં છે તે ગુરૂ મહારાજ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ભોજન ભજનને ઠેકાણે રહ્યું. નંદીષેણ સત્વર ઉભા થયા અને પિલા મુનિ (દેવ)ની સાથે ઉદ્યાનમાં ગયા; ત્યાં રહી તેઓ વૃદ્ધ સાધુની સેવા કરવા લાગ્યા. ત્યારપછી નંદીષેણે કહ્યું. મહારાજ, આપ મારી સાથે ઉપાશ્રયે પધારે, તો હું આપની સેવા ચાકરી સારી રીતે કરી શકું. તું જુએ છે કે નહિ! મહારાથી ચાલી શકાય એવું છે?” વૃદ્ધ સાધુએ ગુસ્સે થઈને કહ્યું. “મહારાજ, હું આપને મારી ખાંધ પર બેસાડીને લઈ જઈશ.” નંદીષેણે જવાબ આપે. સેવામૂર્તિ નંદીષેણે વૃદ્ધ સાધુને પિતાની ખાંધ પર લઈ ચાલવા માંડ્યું. રસ્તામાં પેલા દેવસાધુએ નંદીષેણના શરીર પર દુર્ગધમય વિઝા કરીને શરીર બગાડી મૂક્યું. છતાં નંદીષેણ મનમાં જરા પણ ખેદ પામ્યા નહિ. જોતજોતામાં તે દેવ નંદીષેણનું આખું શરીર માળ, મૂત્ર અને વિષ્ટાથી ભરી દે છે, અને તેના મુખ સામું જુએ છે, પરતુ નંદીષેણના મુખ પર ગ્લાનિની છાયા સરખી પણ દેખાતી નથી. એમ કરતાં ઉપાશ્રય આગળ તેઓ આવે છે; અને ધીરેથી નંદીષેણ વૃદ્ધ સાધુને નીચે ઉતારે છે, ત્યાં તે સાધુ અદશ્ય થઈ દેવ સ્વરૂપે પ્રગટ થાય છે, અને બધી વાત કહી નંદીષેણની સેવાની પ્રશંસા કરી સ્વસ્થાનકે જાય છે. આ રીતે નદીષેણ સેવાભાવમાં મગ્ન રહી તપશ્ચર્યા સહિત વિશુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યા. એકંદર તેઓ બાર હજાર વર્ષનું ચારિત્ર પાળી, અંતિમ સમયે અનશન કરી, મૃત્યુ પામી આઠમા દેવલોકમાં દેવ થયા; પરન્તુ સંથારા વખતે પૂર્વે સમયની દરિદ્રાવસ્થા તથા સ્ત્રીઓનો પ્રેમ તેમને યાદ આવવાથી નિયાણું કરેલું કે હું આવતા ભવમાં અનેક સ્ત્રીઓ અને અપૂર્વ લક્ષ્મીને ભોક્તા થાઉં. આ નિયાણાના પ્રભાવે તેઓ દેવલોકમાંથી વી, સૌરીપુર નગરમાં અંધક વિષ્ણુ રાજાની સુભદ્રા રાણીની કુક્ષિમાં દશમા પુત્ર “વસુદેવ” નામે ઉત્પન્ન થયા. તેમનું કામદેવ સરખું રૂપ દેખીને અનેક સ્ત્રીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તેમના પર મુગ્ધ બની. એકંદર તેઓ બહોતેર હજાર સ્ત્રીઓના સ્વામી થયા. સૌથી છેલ્લી તેઓ દેવક રાજાની પુત્રી દેવકીને પરણ્યા. નિયાણના પ્રતાપે હેમને સંસાર વધારવો પડ્યો. ૧૪૭ નંદીષેણ કુમાર. તેઓ શ્રેણિક રાજાના પુત્ર હતા. ભ. મહાવીરની દેશના સાંભળી, તેમને વૈરાગ્ય થવાથી દીક્ષા લેવા તત્પર થયા. તેવામાં એક દેવે અંતરિક્ષમાંથી નંદીષેણને કહ્યું હે કુમાર, હમણું તું દીક્ષા ન લે, તારે હજુ ભોગાવલી કમ બાકી છે, છતાં નંદીષેણે તે માન્યું નહિ. ભગવાન મહાવીરે પણ તેને ધીરજ ધરવાનું કહેવા છતાં, તેણે દીક્ષા લીધી; અને આકરી તપશ્ચર્યા કરવા માંડી. એકવાર ગૌચરી અર્થે નીકળતાં તેઓ એક વેશ્યાને ઘેર જઈ ચડ્યા. મુનિને દેખી વેશ્યાને વિકાર થયો. વેશ્યાએ કહ્યુંઃ મહારાજ, અહિં તે અર્થની ભિક્ષા છે! સમજ્યા? એમ કહેતાં જ તે હસી પડી. મુનિ લેભાયા. હેમણે પિતાના તપબળે ઉત્પન્ન થયેલી લબ્ધિનો ઉપયોગ કરી તે સ્થળે ધનનો એક મોટો ઢગલો કર્યો અને તેઓ રસ્તે પડ્યા. વેશ્યાએ મુનિ પાસે જઈ કહ્યુંઃ મહારાજ, આ તમારું ધન તમે લઈ જાઓ, મારે ન જોઈએ. જો તમે અહિં મારી સાથે રહેવાનું કબુલ કરે, તે જ હું આ ધન લઉં. નંદીષેણે વેશ્યાનું કથન કબુલ કર્યું. તેમણે પિતાને સાધુવેશ ઉતારી નાખે, અને તેઓ વેશ્યાને ત્યાં રહ્યા. પરંતુ એ નિયમ કર્યો કે હમેશાં ૧૦ પુરુષોને બુઝવી દીક્ષા અપાવ્યા પછી જ પોતાને આહાર કરે. આ આકરી પ્રતિજ્ઞા પણ નંદીષેણ પિતાના તબળ અને જ્ઞાનના પ્રભાવે પાળવા લાગ્યા. કેઈ એક દિવસે તેમણે ૯ પુરૂષને બુઝવ્યા અને દીક્ષિત બનાવ્યા, પરતુ એક જણને દીક્ષા આપવાનું બાકી રહ્યું. નંદીષેણે ઘણા પ્રયત્ન કર્યો, પણ દીક્ષા લેનાર દશમે પુરુષ કેઈ નીકળ્યો નહિ. આથી નંદીષેણે પોતે જ દીક્ષા લીધી; અને પ્રભુ પાસે જઈ પિતાના પૂર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પાપની આલોચના કરી. અને શુદ્ધ ચારિત્ર પાળી નંદીષેણ કાળધર્મ પામી દેવલોકમાં ગયા. ૧૪૮ પ્રતિબુદ્ધ. તે કેશલ દેશની સાંકેતપુરી નગરીને રાજા હતો. પૂર્વભવમાં મહાબળ કુમારને તે મિત્ર હતો. ત્યાં સંયમ પાળી, ઘણે તપ કરવાથી તે જયંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. ત્યાંથી ચ્યવી અહિંયા તે રાજા થયો હતો. તેને ધ્રા નામની રાણી હતી. તે સાંકેતપુરમાં નાગદેવનું એક દેવળ હતું, રાજા અને રાણું એકદા તે નાગદેવના પૂજન અર્થે ગયાં. ત્યાં દેવળમાં શોભાયમાન એવો એક દામકાંડ (સ્ત્રીઓની આકૃતિવાળો ચિલો વિભાગ) હતો. તે જોઈ રાજાએ પ્રધાનને પૂછયું કે હમે આ દામકાંડ કયાંય જે છે? પ્રધાને કહ્યુંઃ હા. મિથિલા નગરીમાં મલ્લીકુંવરીની વર્ષગાંઠ વખતે જોવામાં આવેલા દામકાંડ આગળ આ કઈ હિસાબમાં નથી, એમ કહી સાથે સાથે સુબુદ્ધિ પ્રધાને મલ્લીકુંવરીનાં રૂપ, ગુણની પ્રશંસા કરી. તે સાંભળી રાજાને તે મલ્લીકુંવરી પરણવાની ઈચ્છા થઈ. આથી તેણે કુંભરાજા પાસે દૂત મોકલી ભલ્લીકુંવરીનું ભાણું કર્યું. રાજાએ ના કહેવાથી પ્રતિબુદ્દે જિતશત્રુ વગેરે રાજાઓ સાથે સંધી કરીને મિથિલા પર ચડાઈ કરી. તેમાં મલીકુંવરીએ સોનાની બનાવેલ પ્રતિમાથી પ્રતિબદ્ધ રાજાને બુઝવ્યો અને તેણે દીક્ષા લીધી. સખ્ત તપ, સંયમ પાળી અંત સમયે સમેતશિખર પર સંથારે કરી પ્રતિબુદ્ધ મેક્ષ પામ્યા. ૧૪૯ પદ્મકુમાર, શ્રેણિક રાજાના પુત્ર કાલીકુમારની પદ્માવતી રાણીની કુક્ષિથી પદ્મકુમારને જન્મ થયો. માતાએ સિંહનું સ્વપ્ન જોયું. સ્વપ્ન પાકે મહાભાગ્યવાન પુત્ર અવતરશે એવું તે સ્વપ્નનું ફળ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ અનુક્રમે નવમાસ પૂરા થયે બાળકના જન્મ થયા. માતાના નામ પરથી તેનુ પદ્મકુમાર એવું નામ આપ્યું. ઉંમર લાયક થતાં તેને આઠ કન્યા પરણાવવામાં આવી. એકવાર ભ. મહાવીર ચંપાનગરીમાં પધાર્યાં. રાજા કાણિકની સાથે પદ્મકુમાર પણ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુની દેશના સાંભળી તેને વૈરાગ્ય થયા અને ધેર આવી માતા પિતાદિકની રજા મેળવી દીક્ષા લીધી. સ્થવિર મુનિ પાસે ૧૧ અંગ ભણ્યા. છઠ્ઠ, અમ આદિ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. અંતિમ સમયે વિપુલગીરી પર એક માસનું અનશન કર્યું અને ૫ વર્ષોંનું ચારિત્ર પાળી કાળને અવસરે કાળ કરીને તે પહેલા સૌધ નામક દેવલાકમાં એ સાગરના આયુષ્ય દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મેાક્ષમાં જશે. ૧૫૦ પદ્મપ્રભુ. વમાન ચેાવિસીના છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુ કૌશાંબી નગરીમાં ધર નામના રાજાની સુસીમા નામક રાણીની કુક્ષિમાં, નવમા ત્રૈવેયક વિમાનમાંથી ચ્યવીને મહા વદ છઠ્ઠને રાજ ઉત્પન્ન થયા. માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. માતાને પદ્મની શય્યામાં સૂવાને દોહદ થયા; તે દેવાએ પૂરા કર્યાં. તેમના જન્મ કાર્તિક વદિ બારશના રાજ થયા. ૫૬ કુમારિકા દેવીએએ અને દ્રોએ આવી પ્રભુના જન્માત્સવ ઉજવ્યા. પિતાને અતિશય આનંદ થયા, અને પદ્મનાથ એવું તેમને નામ આપ્યું. તેમનું દેહમાન ૨૫૦ ધનુષ્યનું હતું. યૌવનવય પ્રાપ્ત થતાં માતાપિતાના આગ્રહથી અનેક રાજકન્યાઓ સાથે તેમણે લગ્ન કર્યું. છાા લાખ પૂર્વી તે કુમારાવસ્થામાં રહ્યા. પછી પિતાનુ રાજ્ય ગ્રહણ કર્યું. ૨૧ા લાખ પૂર્વ અને ૧૬ પૂર્વાંગ સુધી તેમણે રાજ્ય ભાગળ્યું. લાકાંતિક દેવાની સૂચનાથી પ્રભુએ એક વરસ સુધી અઢળક દાન આપ્યું. પછી છઠ્ઠ ભક્ત કરી કાર્તિક વદિ ૧૩ ના રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રભુએ સ્વયંમેવ ચારિત્ર અંગીકાર કર્યું. છ માસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા પછી, પ્રભુએ છઠ કરીને વડ નીચે કાર્યોત્સર્ગ કર્યો, ત્યાં પ્રભુને ચૈત્ર શુદિ પૂર્ણિમાએ કેવળજ્ઞાન થયું. શ્રી પદ્મપ્રભુને ૧૦૭ ગણધરો હતા, તેમાં સુવત સૌથી મોટા હતા. તેમના શાસન પરિવારમાં ૩૩૦ હજાર સાધુઓ, ૪ર૦ હજાર સાધ્વીઓ, ર૭૬ હજાર શ્રાવકે, અને પ૦૫ હજાર શ્રાવિકાઓ હતા. કેવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી, એક લાખ પૂર્વમાં ૧૬ પૂર્વાગ અને છ માસ ઓછા, એટલો સમય ગમે ત્યારે પદ્મપ્રભુએ સમેત શિખર પર અનશન કર્યું. એક માસનું અનશન ભોગવી માગશર વદિ ૧૧ ના રોજ ૩૦૮ અનશનવાળા મુનિઓ સાથે પ્રભુ નિર્વાણ પહોંચ્યા. તેમનું એકંદર આયુષ્ય ૩૦ લાખ પૂર્વનું હતું. ૧૫૧ પદ્માવતી. દ્વારિકા નગરીના શ્રીકૃષ્ણ રાજાને પદ્માવતી નામે રાણી હતી. એકવાર નેમનાથ પ્રભુ ત્યાં પધાર્યા. શ્રીકૃષ્ણ તથા પદ્માવતી વંદન કરવા ગયા. પ્રભુએ ધર્મબોધ આપ્યો. પદ્માવતી વૈરાગ્ય પામી ઘેર આવ્યા. ત્યાર બાદ શ્રીકૃષ્ણ પ્રભુને પૂછયું–હે ભગવાન ! આ દેવલોક સમી દ્વારિકા નગરીને નાશ શાથી થશે? પ્રભુએ કહ્યુંઅદ્વૈપાયન નામના અગ્નિકુમાર દેવને કેપથી તારી નગરીને * શાર્યપુર નગરની બહાર આશ્રમમાં પરાશર નામનો તાપસ હતા. તેણે યમુના દ્વીપમાં જઈ કેઈ નીચ કન્યા સાથે ભેગવિલાસ કર્યો. પરિણામે એક પુત્ર થયો તેનું નામ તૈપાયન. દ્વૈપાયન આગળ જતાં બ્રહ્મચારી પરિવ્રાજક થયો અને યાદવના સહવાસમાં મૈત્રીભાવથી રહેવા લાગ્યો. એકવાર શાંબ આદિ કુમારે મદિરામાં અંધ બન્યા અને તેઓએ કૈપાયનને મારી નાખ્યો. મરીને તે અગ્નિકુમાર દેવ થયા. અને ક્રોધના નિયાણાથી તેણે દ્વારિકા નગરીને બાળીને ભસ્મીભૂત કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ વિનાશ થશે. તે સાંભળી કૃષ્ણ વિચારવા લાગ્યા કે ધન્ય છે જાલી, સયાલી, પ્રદ્યુમ્ન, કઢનેમિ આદિ કુમારને, કે જેઓએ રાજવૈભવને ત્યાગ કરી પ્રભુ પાસે દીક્ષા લીધી ! હું તે અભાગ્યવાન, અપુણ્યવંત છું અને કામગમાં મૂછ પામે છું, જેથી દીક્ષા લેવા સમર્થ નથી. પ્રભુએ તેને મનેભાવ તરતજ કહી દીધું અને કહ્યું કે વાસુદેવ દીક્ષા લેતા નથી, લીધી નથી અને લેશે પણ નહિ. કૃષ્ણ કહ્યું – ત્યારે હે પ્રભો ! હું અહિંથી મૃત્યુ પામીને કયાં જઈશ ? પ્રભુએ કહ્યું હે કૃષ્ણ, દ્વારિકા નગરી બળતી હશે ત્યારે તું તારા માતાપીતા અને ભાઈની સાથે નીકળી જઈશ. રસ્તામાં તારા માતાપિતા મરણ પામશે. ત્યાંથી તું અને બળદેવ પાંડવ મથુરા ભણું જતાં કેબીવનના વૃક્ષની નીચે પૃથ્વીશિલા પર જરાકુમારના બાણથી વીંધાઈને તું મરણ પામીશ અને મરીને ત્રીજી નરકમાં જઈશ. આ સાંભળી શ્રીકૃષ્ણ ત્રાસ પામ્યા અને ચિંતા કરવા લાગ્યા. પ્રભુએ કહ્યું. ચિંતા ન કર કૃષ્ણ. ત્યાંથી તું નીકળીને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પાંડુદેશના શતકાર નગરમાં આમમ નામે અરિહંત-તીર્થંકર થઈશ અને મેક્ષમાં જઈશ. આ સાંભળી કૃષ્ણને ઘણે હર્ષ આવી ગયો. તેમણે સાથળ પર હાથ પછાડી હર્ષમય શબ્દોચ્ચાર વડે સિંહનાદ કર્યો. ત્યાંથી પ્રભુને વંદન કરી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા. શ્રીકૃષ્ણ રાજ્યમાં આવી ઢઢેરો પીટાવ્યા કે અગ્નિકુમાર દેવના પ્રોપથી દ્વારિકા નગરી બળીને ભસ્મ થવાની છે, માટે જેને દીક્ષા લેવી હોય તે તૈયાર થઈ જાય અને તેમના કુટુંબના નિર્વાહની સઘળી વ્યવસ્થા હું કરીશ. શ્રી કૃષ્ણની રાણી પદ્માવતીને વૈરાગ્ય થયું હતું તેથી તે દીક્ષા લેવા માટે તૈયાર થઈ અને શ્રીકૃષ્ણની આજ્ઞા માગી. શ્રીકૃષ્ણ વાસુદેવે ધામધૂમપૂર્વક પદ્માવતીને દીક્ષા--મહેત્સવ કર્યો અને તેમનાથ પ્રભુ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પાસે દીક્ષિત બનાવી. પદ્માવતી દીક્ષા લઈને સખ્ત તપ, જપ, ક્રિયા કરવા લાગી. અંત સમયે એક મહિનાને સંથારે કરી, પદ્માવતી નિર્વાણપદને પ્રાપ્ત થયા. ઉપર પ્રદુન. દ્વારિકાના શ્રીકૃષ્ણ રાજાને રુકિમણું નામની રાણી હતી. તેને પ્રદ્યુમ્ન નામે પુત્ર થયો હતે. એકવાર અતિમુક્ત મુનિ રુકિમણીના આવાસે આવ્યા, તેમને જોઈ સત્યભામા પણ રુકિમણીના આવાસે આવી. બંનેએ મુનિને વંદન કર્યું. રુકિમણીએ મુનિને જ્ઞાનવંત જાણે પૂછયું કે મહાત્મન્ ! મહને પુત્ર થશે કે નહિ? મુનિએ કહ્યું તમને શ્રીકૃષ્ણ જે મહા પરાક્રમી પુત્ર થશે. એમ કહી મુનિ વિદાય થયા. મુનિના કથનથી બંને સ્ત્રીઓ વચ્ચે વાંધો પડ્યો. સત્યભામાએ કહ્યું કે મને પુત્ર થવાનું મુનિએ કહ્યું છે, જ્યારે રુકિમણ બેલી કે મેં પ્રશ્ન પૂછે હતો, માટે મુનિએ મને જ પુત્ર થવાનું કહ્યું છે. આ વાત કૃષ્ણ પાસે પહોંચી. બંનેએ એવી શરત કરી કે જેનો પુત્ર પહેલે પરણે, તેના ઉત્સવમાં બીજીએ પિતાના કેશ આપવા. સમય જતાં બંનેએ એક એક પુત્રને જન્મ આપે. પહેલાં રુકિમણીએ અને પછી સત્યભામાએ. રુકિમણીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન પાડયું. થોડાક વખત પછી પ્રદ્યુમ્ન કુમારને પૂર્વભવને એક વૈરી દેવ રૂકિમણીનું રૂપ ધારણ કરી પ્રદ્યુમ્નને શ્રીકૃષ્ણ પાસેથી લઈ ગયે. દેવે તેને મારી નાખવાનો વિચાર કર્યો, પરંતુ તેનું આયુષ્ય લાંબુ હેવાથી, તેમજ તે ચરિમ શરીરી (છેલ્લું શરીર) હેવાથી દેવ તેને કાંઈ ઈજા કરી શક્યો નહિ, પણ તેને એક શિલા પર મૂકી ને જતો રહ્યો. એવામાં મેઘકુટ નગરના કાલસંબર નામક વિદ્યાધરનું વિમાન તે રસ્તેથી પસાર થયું. પુણ્યયોગે તે વિદ્યારે તેને પિતાના વિમાનમાં લીધે, અને ઘેર જઈને પોતાની કનકમાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ નામની સ્ત્રીને સેં. તે ત્યાં મે થવા લાગ્યો. અહિં થોડીવારે રુકિમણીએ કૃષ્ણ પાસે પુત્રને પાછો ભાગે, ત્યારે કૃષ્ણ કહ્યું કે હમે હમણું જ હેને લઈ ગયા છે ને? રુકિમણીએ કહ્યું નાથ, મને છેતરે છે શાને ? આ સાંભળી કૃષ્ણ ચમક્યા. તેમણે વિચાર્યું કે જરૂર કોઈએ દગે કર્યો છે, એમ ધારી પ્રદ્યુમ્નની સઘળે ઠેકાણે તપાસ કરાવી, પણ ક્યાંય પતો ન લાગે. આખરે થોડાક વખત પછી નારદઋષિ ત્યાં આવ્યા. તેમને પૂછતાં નારદે કહ્યું –રાજન, ગભરાઓ નહિ. પ્રદ્યુમ્ન જીવે છે અને ૧૬ વરસે તે તમારે ઘેર આવશે. રુકિમણીએ નારદને પૂછયું. ઋષિદેવ, મને પુત્રને આટલો લાંબે વિગ થવાનું શું કારણ? નારદે કહ્યું –દેવી, તમે પૂર્વભવમાં મેરલીના ઈડાં રમાડવા માટે હાથમાં લીધાં હતાં, તે વખતે તમારો હાથ કંકુવાળે હેવાથી તે ઈંડાં લાલચોળ (ાતાં) બની ગયાં, જેથી મેરલીએ તે ઓળખાં નહિ, આખરે વરસાદ થવાથી તે ઈડાં દેવાયાં, જેથી મોરલીએ ઓળખ્યાં, ને સેવ્યાં. પણ તેટલામાં ૧૬ ઘડીને સમય પસાર થયે; તેના ફળ રૂપે તમને તમારા પુત્રને ૧૬ વર્ષને વિગ થશે, એવું સીમંધર સ્વામીએ મને કહ્યું હતું, એમ કહી નારદ ઋષિ ત્યાંથી વિદાય થયા. પ્રદ્યુમ્ન અહિંયાં ૧૬ વર્ષને થયે, તે વખતે તેનું અથાગ રૂપ જોઈ, કનકમાળાની દૃષ્ટિમાં વિકાર ઉત્પન્ન થયે; અને તેણીએ પ્રદ્યુમ્ન પાસે પ્રેમસંભોગની માગણી કરી; પોતાની ઈચ્છા તૃપ્ત કરવા કનકમાળાએ તેને ગૌરી અને પ્રજ્ઞપ્તિએ નામની બે વિદ્યાઓ શીખવી. આ વિદ્યા મળવા છતાં પણ પ્રદ્યુમને અનાચારનું સેવન કર્યું નહિ અને તે બહાર જતો રહ્યો. કનમાળાએ સ્ત્રી ચરિત્ર કરી પ્રદ્યુમ્ન સાથે લડવા પિતાના પુત્રોને ઉશ્કેર્યો. બંને વચ્ચે યુદ્ધ થયું, તેમાં પ્રદ્યુમ્ન તેના પુત્રને હરાવી મારી નાખ્યા. તેવામાં સમય પૂરે થયે હેઈ નારદ ઋષિ ત્યાં આવી ચડ્યા. તેમણે પ્રશ્નને તેની માતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિલાપ તથા કેશ આપવાની પ્રતિજ્ઞાની વાત કરી, આથી પ્રદ્યુમ્ન નારદ સાથે દ્વારિકામાં ગયા. માતાપિતાને ધણા આનંદ થયા. કૃષ્ણે તેને ધણી રાજ્ય કન્યાએ પરણાવી. પ્રદ્યુમ્નને અનિરુદ્ધ વગેરે પુત્રા થયા. છેવટે તેમણે તેમ પ્રભુ પાસે દીક્ષા લીધી અને મેાક્ષમાં ગયા. ૧૫૩ પ્રભવ સ્વામી. ભરતક્ષેત્રમાં વિંધ્યાચળ પર્વત પાસે જયપુર નામનું નગર હતું. ત્યાંના વિંધ્ય રાજાને બે પુત્રા હતા. મ્હાટાનું નામ પ્રભવ, અને ન્હાનાનું નામ પ્રભુ. પ્રભવ મ્હોટા હોવા છતાં, કાંઈ કારણસર રાજાએ તેને રાજ્ય ન આપતાં પ્રભુને રાજ્ય સાંપ્યું, તેથી પ્રભવ અભિમાનપૂર્વક નગરની બહાર નીકળી ગયા અને વિંધ્યાચળ પર્વતની વિષમ ભૂમિમાં એક ગામ વસાવીને રહ્યો. તેણે પેાતાના જેવા પાંચસે। સાગ્રીતેા ઉભા કર્યાં, અને તે સત્ર લૂંટફાટ ચલાવવા લાગ્યા. એવા સમયમાં જંબુકુમારનુ લગ્ન થયું, અને શ્વસુર પક્ષ તરફથી વિપુલ સંપત્તિ મળતાં આ વખતે જંબુકુમાર પાસે ૯૯ ક્રોડ સેાનામ્હારાની મિલ્કત થઈ હતી. આ વાતની પ્રભવને ખબર પડી એટલે તે પોતાના ૫૦૦ સાગ્રીત ચારા સાથે જંબુકુમારને ધેર આવ્યા. ત્યાં જંબુકુમારના પુણ્ય પ્રભાવે તે સ્થંભી ગયા; અને જંબુકુમારના ઉપદેશે વૈરાગ્ય પામી, તેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે આકરી તપશ્ચર્યા કરવા માંડી અને તે સૂત્ર સિદ્દાન્તમાં પારંગત થયા. જંબુસ્વામીના નિર્વાણ પછી તેમની પાટ પર શ્રી પ્રભવ સ્વામી બિરાજ્યા. તેઓ ૧૦૫ વર્ષનું આયુષ્ય ભાગવી, મહાવીર પ્રભુ પછી ૭૫ વર્ષ એટલે વિક્રમ સંવત પૂર્વે ૩૯૫ માં કાળધમ પામી દેવલાકમાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ૧૫૪ પ્રભાવતી. વિશાળા નગરીના ચેટક રાજાને ૭ પુત્રીઓ હતી. તેમાં એક પ્રભાવતી પણ હતી. તેને સિંધુ–સવીર દેશના ઉદાયન રાજા વેરે પરણાવવામાં આવી હતી. તેમને અભિચિ નામે પુત્ર થયે હતો. ભ. મહાવીરની દેશના સાંભળી પ્રભાવતીને દીક્ષા લેવાની અભિલાષા થઈ અને ઉદાયન રાજા પાસે રજા માગતાં તેણે કહ્યું કે મે દેવપદવી પામે તે મને પ્રતિબંધ આપવા આવજે. રાણીએ આ કબુલ કર્યું અને દીક્ષા લીધી. ખૂબ તપશ્ચર્યા અને અંતિમ સમયે અનશન કરી પદ્માવતી દેવલોકમાં ગઈ, એટલે આપેલા વચન પ્રમાણે તેણે ઉદાયન રાજાને પ્રતિબંધ પમાડે. ૧૫૫ પ્રભાસ ગણધર રાજગૃહિ નગરીમાં બેલ નામના બ્રાહ્મણને અતિભદ્રા નામની પત્ની હતી, તેનાથી તેમને એક પુત્ર થયો. તે કર્ક રાશી તથા પુષ્ય નક્ષત્રમાં જન્મવાથી તેનું નામ પ્રભાસ પાડયું. અનુક્રમે તે વેદાદિ સર્વ શાસ્ત્રોમાં પારંગત થયા. આ પ્રભાસ બ્રાહ્મણ ૩૦૦ શિષ્યોના * જૂનાગમમાં પ્રભાવતી, ધારિણું વગેરે નામનાં ચરિત્રો ઘણાં આવે છે, પરંતુ તે બહુ જ ઓછી માહિતીવાળાં, અને ખાસ આપવા જેવાં ન હોઈ અત્રે આપ્યાં નથી. –સં. + ભ, મહાવીરને જે ૧૧ ગણધરે થયા તે સર્વ બ્રાહ્મણો હતા. તે અગીયારે સમર્થ અધ્યાપકો અપાપા નગરીમાં સેમિલના યજ્ઞમાં આવેલા, દરેકને જુદી જુદી શંકાઓ હતી, તે સઘળી ભ. મહાવીરે દૂર કરી, તેથી તે બધાએ પોતાના ૪૪૦૦ શિષ્યો સહિત પ્રભુ પાસે દીક્ષા લીધી હતી, અને તેઓ પિતાના જ્ઞાન, ચારિત્રના બળે પ્રભુ મહાવીરના ગણધર (પટ્ટ શિખ્યો) થયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અધ્યાપક હતા. તેમને “મેક્ષ છે કે નહિ' એ બાબતને સંજય હતો. તે ભગવાન મહાવીરે નિવાર્યો. એટલે તેમણે ૧૬ વર્ષની નહાની વયે દીક્ષા લીધી. તેઓ પ્રભુ મહાવીરના ૧૧ મા ગણધર પદે આવ્યા. ૮ વર્ષ છમસ્થાવસ્થામાં રહ્યા. તે પછી ૨૫મા વર્ષે તેમને કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવજ્યમાં વિચર્યા, એકંદર ૪૦ વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ મોક્ષમાં ગયા. ૧૫૬ પ્રદેશી રાજા તાંબિકા નામની નગરી હતી. ત્યાં પરદેશી નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજા ધણેજ અધમ હતો, લાંચ રૂશ્વત લેતે, તેમજ યત પાસેથી જુલ્મ કરી ખૂબ કર ઉઘરાવો. તેને પરલોકને લેશ માત્ર ડર ન હતો, તે કેવળ નાસ્તિક હતું. પરલોકને માનતા નહી. શુભાશુભ કર્મના ફળને પણ ભાન નહિ. જીવ હિંસાએ કરીને, માંસ દારૂ ખાઈને, મેજશેખમાં આ પ્રદેશ રાજા પોતાનું જીવન વિતાવતે હતો. તેને સરિકાના નામની રાણી હતી અને સૂર્યકાન્ત નામનો પુત્ર હતા, અને ચિત્ત સારથી નામે એક બુદ્ધિશાળી મંત્રી હતા. આ રાજાને કુણાલ દેશના શ્રાવસ્તિ નગરીના જીતશત્રુ રાજા સાથે સારો સંબંધ હતા. એકવાર પરદેશી રાજાએ ચિત્ત સારથી સાથે મહા મૂલ્યવાન નજરાણું છતશત્રુ રાજાને ભેટ આપવા સારું મોકલાવ્યું. ચિત્તસારથી પ્રધાન કેટલાક માણસો લઈને અશ્વરથમાં બેસીને શ્રાવસ્તિ નગરીમાં ગયો. રાજા પાસે જઈને તેણે નજરાણું ભેટ મૂક્યું. છતશત્રુ રાજા ઘણેજ સંવ પામે. અને ચિત્ત પ્રધાનને સત્કાર સન્માન કરીને તેને ડોક વખત રહેવા માટે એક સુંદર મહેલ આવે, જેમાં ચિત્ત સારથી આનંદપૂર્વક રહેવા લાગે. એકવાર પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય ચાર જ્ઞાન અને ચૌદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પૂર્વના જાણનાર શ્રી કેશીસ્વામી શ્રાવસ્તિ નગરીનાં કેક ઉદ્યાનમાં પધાર્યા. લોકોના ટોળાં શ્રી કેશી સ્વામીને વંદન કરવા જવા લાગ્યા. આ દ્રશ્ય ચિત્ત સારથીના જોવામાં આવ્યું. માણસોને પૂછતાં જણાયું કે શ્રી કેશી સ્વામી નામના વિદ્વાન મહાત્મા પધાર્યા છે. ચિત્ત સારથી સ્નાન કરી, વસ્ત્રાલંકારે પહેરી કોષ્ટક ઉદ્યાનમાં ગયા. શ્રી કેશી સ્વામીને વંદન કર્યું. કેશી સ્વામીએ દેશના આપી, ચિત્ત સારથી પ્રતિબોધ પામે, અને કેશી સ્વામીને વંદન કરી તેણે કહ્યું –પ્રભુ, તમારો ઉપદેશ ખરેખર બુડતા છાને આધારભૂત છે, મહને તમારા ધર્મ પ્રત્યે માન અને રૂચિ ઉત્પન્ન થયાં છે. માટે હું સાધુ થઈ શકતો નથી, પરંતુ શ્રાવકના બાર વ્રત અંગીકાર કરાવો, કેશી સ્વામીએ તેને બાર વ્રત ધરાવ્યા. ચિત્ત સારથી તેમને ઉપાસક થયો અને પછી તે સ્વસ્થાનકે ગયે. કેટલોક વખત વીત્યા બાદ ચિત્ત સારથી તાંબિકા નગરીમાં જવા તૈયાર થયે. અશ્વ રથ પર બેસીને માણસો સાથે તેણે પ્રયાણ કરવા માંડયું, પ્રથમ તે કેશી સ્વામીને વંદન કરવા આવ્યો, તેમને વંદન કરીને કહ્યું-પ્રભુ, હું તાંબિકા નગરીમાં જાઉં છું, આપ ત્યાં કૃપા કરી પધારશે. કેશી સ્વામી આ સાંભળી મૌન રહ્યા. ચિત્તે ફરીથી આમંત્રણ કર્યું. છતાં તેઓ મૌન રહ્યા. જ્યારે ત્રીજી વખત કહ્યું, ત્યારે કેશી સ્વામી બેલ્યા –ચિત્ત સારથી, ભયંકર વન હોય, જેમાં વાઘ, વરૂ, સિંહ રહેતા હોય અને જેનો સંહાર કરતા હોય, ત્યાં પશુ પક્ષીઓ આવે ખરાં? ચિત્તે કહ્યું –ન આવે, પ્રભુ કેશી–તો પછી તમારી નગરીને રાજા અધમી છે, તે હું ત્યાં કેવી રીતે આવું? ચિત્ત-પ્રભુ, આપને પ્રદેશી રાજા સાથે શું નિસ્બત છે? ત્યાં ઘણું સાર્થવાહ, શેઠ, શાહુકારો રહે છે તે બધા આપને વંદન કરવા આવશે અને આહાર પણ વહેરાવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ત્યારે કેશી સ્વામીએ કહ્યું કે સમય જોઈને તે તરફ વિહાર કરીશ. ત્યાંથી ચિત્ત સારથી શ્વેતાંબિકા નગરીમાં ગયો. પછી તે નગરીના મૃગ નામના ઉદ્યાનમાં આવ્યો અને ચિત્ત સારથીએ તે ઉદ્યાનના ભાળીને કહ્યું કે અહીંયા કેશી નામના સ્વામી પધારે તે તું વંદન કરી તેમને આદર સત્કાર કરજે. પાટ, પાટલા, મકાનનું આમંત્રણ કરજે, પછી મને ખબર આપજે. આટલી સૂચના આપીને ચિત્ત સારથી રાજદરબારમાં આવ્યો. શ્રાવતિના રાજા તરફથી ભળેલું નજરાણું તેણે પ્રદેશ રાજાને ચરણે મૂક્યું. રાજા પ્રસન્ન થયા. કેટલાક સમય વીત્યા બાદ શ્રી કેશી સ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા શ્વેતાંબિકા નગરીના મૃગ ઉધાનમાં પધાર્યા. વનપાલકે તેમને જેઈ વંદન કર્યું. પાટ, પાટલા વગેરે ચીજોને બંદોબસ્ત કરી આપ્યો, અને ત્યાંથી નીકળી તરત જ તેણે કેશીસ્વામી પધાર્યાની ચિત્ત સારથીને ખબર આપી. ચિત્ત સારથીનું હદય પોતાના ધર્માચાર્યના આવાગમનના સમાચારથી આનંદથી પ્રફુલ્લિત થયું. આસન પરથી ઉભા થઈ હેણે કશી સ્વામીને ભાવપૂર્વક વંદન કર્યું. પછી વસ્ત્રાલંકારે પહેરી અશ્વરથમાં બેસી તે વાંદવા ગયો. ત્યાં કેશી સ્વામીને ભાવપૂર્વક નમસ્કાર કરીને તેણે કહ્યું -પ્રભુ, અમારા રાજા અધર્મી છે, તે તેમને આપ ધર્મબોધ આપો તે ઘણે લાભ થશે. ત્યારે કેશી સ્વામી બોલ્યા-હે ચિત્ત, જીવ ચાર પ્રકારે કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળી શકતો નથી. (૧) આરામ અથવા ઉદ્યાનમાં રહીને સાધુ મહારાજ પાસે જઈને વંદણા નમસ્કાર ન કરે. (૨) ઉપાશ્રયમાં જઈને વંદન ન કરે, (૩) ગૌચરી અર્થે આવેલ સાધુ મુનિની સેવા ભક્તિ ન કરે, તેમને ભાવનાથી અન્નપાણી ન વહેરાવે. (૪) જ્યાં મુનિ મહારાજને દેખે ત્યાં તેમને વંદન ન કરે અને પિતાનું મહે છૂપાવે. વળી ચાર પ્રકારે જીવ ધર્મને સાંભળી શકે છે. (૧) આરામ અથવા ઉદ્યાનમાં રહેતા થકાં વંદન કરે. (ર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઉપાશ્રયમાં વંદા, સેવા ભક્તિ કરે, (૩) ગાચરી વખતે સામુનિની સેવા કરે, ભાત પાણી વહેારાવે. (૪) જ્યાં જ્યાં સાધુ મુનિને દેખે ત્યાં ત્યાં પ્રેમપૂર્વક વંદન કરે. હું ચિત્ત. હમારા પ્રદેશી રાજા આરામમાં પડયા રહે છે. સાધુ મુનિના સત્કાર કરતા નથી, તે। હું તેમને કઈ રીતે ધમ ખાધ આપું? ત્યારે ચિત્ત સારથીએ કહ્યું. પ્રભુ, મારે તેમની સાથે ઘેાડા જોવાને માટે કરવા નીકળવું છે, તેા તે રીતે હું તેમને આપની પાસે લાવીશ. આપ ધર્મખાધ આપજો. એટલું કહી ચિત્ત વંદન કરીને સ્વસ્થાનકે ગયા. પ્રભાત થયું. ચિત્ત સારથીએ પ્રદેશી રાજાને કહ્યું કે કખાજ દેશથી જે ચાર ધાડા આવ્યા છે, તે ધાડાએ ચાલવામાં કેવા છે તે જોવા સારૂ પધારા. આપણે બંને જઈ એ. પ્રદેશી રાજા તે સાંભળી તૈયાર થયા. રાજા અને ચિત્ત એક રથમાં બેસી તે ઘેાડા તે રથને જોડી કરવા માટે ચાલી નીકળ્યા. ધાડાઓ પાણીદાર હતા તેથી લગામ મુકતાની સાથે પૂરપાટ દોડવા લાગ્યા અને ઘેાડાક વખતમાં તો હજારા ગાઉ નીકળી ગયા. રાજાને ભૂખ, તરસ અને થાક લાગવાથી રથને પાછા ફેરવવા ચિત્તને કહ્યું. ચિત્તસારથીએ રથને પાછા ફેરવ્યા, અને જ્યાં મૃગવન નામનું ઉદ્યાન હતું. અને જેમાં શ્રી કેશી સ્વામી ઉતરેલા, ત્યાં રથને લાવ્યા. ધાડાઓ ત્યાં છૂટા કર્યાં અને બંને જણા એક વૃક્ષની નીચે વિસામેા લેવા ખેડા. અહિંયા કેશી સ્વામી બુલંદ અવાજથી લેાકાને ધર્મોપદેશ આપી રહ્યા હતા. અવાજ સાંભળી પરદેશી રાજા મનમાં વિચારવા લાગ્યા કે આ જડ જેવા લાગે છે. તેમજ તેને સાંભળનારા લોકો પણ જડ છે, કે જેઓ માત્ર જડની જ ઉપાસના કરે છે. વળી આ ભાષણ કરનારા માણસે મારા ભાગની કેટલી બધી જમીન રાકી છે. પણ આ માસ દેખાવમાં ધણાજ કાંતિવાળા જણાય છે, એમ ધારી તે માણસને ઓળખવા માટે રાજાએ ચિત્ત પ્રધાનને પૂછ્યું. ચિત્તે કહ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ રા૮ કે મહારાજા! આ તો એક મહાન પુરૂષ છે, વળી તે અવધિજ્ઞાની છે અને જીવ શરીરને જુદાં માને છે. આ સાંભળી રાજાને તેની પાસે જવાને ભાવ થયે. ચિત્ત અને પરદેશી શ્રી કેશી સ્વામી પાસે આવ્યા. પરદેશી રાજાએ સામે ઉભા રહીને કેશી સ્વામીને પૂછ્યું – શું તમે અવધિજ્ઞાની છે? અને શરીર તથા જીવને જુદા જુદા માને છો? કેશી–હે પ્રદેશ રાજા, કોઈ વેપારી દાણની ચોરી કરે તેની માફક તું વિનય ભક્તિ કર્યા વગર પ્રશ્ન પૂછે છે તે ઉચિત નથી. તે રાજા, મને દેખી તને એવો વિચાર થયો હતો કે આ જડ માણસ છે અને સાંભળનારા પણ જડ છે. તેમજ આ ભારે બગીચે રેકીને બેઠો છે? પ્રદેશી–હા, સત્ય છે. આપની પાસે એવું કયું જ્ઞાન છે કે જેથી આપે મારા મનનો ભાવ જાણે ? કેશી–અમારા જેવા સાધુને પાંચ જ્ઞાન હેય છે, પણ મને ચાર જ્ઞાન છે. તેથી તમારા મનને ભાવ મેં જાણે. પાંચમું કેવળ જ્ઞાન શ્રી અરિહંત ભગવાનને હેય. પ્રદેશી–ભગવાન, હું અહિં બેસું ? કેશી–આ તમારી ઉઘાન ભૂમિ છે. તેથી તમે જાણે. પ્રદેશી–તમારી પાસે એવું પ્રમાણ છે કે જેથી તમે જીવ અને શરીર જુદા માને છો ? કેશી–હા, મારી પાસે પ્રમાણ છે. પ્રદેશી–મારા દાદા હતા. તે મારા પર બહૂજ પ્રીતિ રાખતા. તે ઘણાજ અધર્મી અને માંસાહારી હતા, તેથી તમારા કહેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પ્રમાણે તે નારકીમાં હશે. તે મને આવીને તે એમ કેમ નથી કહેતા કે તું અધમ કરીશ નહિ. નહિતા નારીમાં જઈશ. જો તે આવીને મને કહે, તો હું જીવ શરીર જુદા માનું. કેશી—હે રાજન, તારી સૂરિકાન્તા નામની રાણી કાઈ ખીજા પુરુષ સાથે કામભેાગ સેવે તા તું શું કરે? પ્રદેશી—હું તે પુરૂષના હાથ પગ કાપી તેને શૂળી પર ચઢાવી દઉં. કેશી—જો તે પુરૂષ તને કહે કે મને થાડાક વખત જીવતા રાખા, હું મારા સગા સબંધીઓને કહી આવું કે વ્યભિચાર કાઈ કરશા નહિ, નહિતા મારા જેવી દુર્દશા થશે. તા હે રાજન, તું તેને થોડાક વખત માટે પણ છૂટા કરે ખરા ? પ્રદેશી—જરા પણ નહિ. કેશી—તારા દાદા અહિં આવવાની ઇચ્છા કરે છે, પણ પરમાધામી લેાકેા તેને ખૂબ માર મારે છે, એક ક્ષણ પણ તેને છૂટા કરતા નથી, તો તે અહિ કેવી રીતે આવે ? પ્રદેશી—ભગવાન! તમે કહા છે કે નરકમાંથી આવી શકે નહિ, તે મારી દાદી ઘણીજ ધર્મિષ્ટ હતી. તે દેવસ્રાકમાંથી આવીને મને ધમ કરવાનું કેમ કહેતી નથી ? કેશી—હે રાજન ! તમે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પહેરી, દેવમંદિરમાં જતા હા, તે વખતે કાઈ માણસ પાયખાનામાં ઉભા રહીને તમને ત્યાં ખેલાવી બેસવાનું કહે તેા જાવ ખરા ? પ્રદેશી—નહિ, સાહેબ. તે તેા અશ્ચ સ્થાનક છે તેથી હું ત્યાં જાઉં જ નહિ. કેશી—તેવી રીતે તારી દાદી મનુષ્યલેાકમાં આવવાની ઈચ્છા કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ છે, પણ તે દેવની રિદ્ધિ સિદ્ધિમાં મૂછ પામવાથી આ દુર્ગધ વાળા મનુષ્યમાં આવી શકતી નથી, માટે શરીર અને જીવ જુદા છે એમ જરૂર માન. પ્રદેશી—એક્વાર મારે કેટવાળ એક ચેરને પકડી લાવ્યો. મેં તેને લોઢાની કુંભમાં ઘાલ્ય, અને સજજડ ઢાંકણું વાસી દીધું. કેટલાક વખત પછી મેં જોયું તે ચોર મરી ગયો હતો અને તે કુંભીને કયાંઈ છિદ્ર ન હતું, તે કયે રસ્તેથી જીવ બહાર નીકળી ગયો? કેશી–એક દાનશાળા હેય, તેને બારી બારણા હેય નહિ, તેમજ ક્યાંઈ છિદ્ર હેય નહિ. તેમાં પેસીને એક માણસ ભેરી વગાડે તે બહાર સંભળાય કે નહિ ? પ્રદેશી–હા, તેને અવાજ બહાર સંભળાય. કેશી તેવી રીતે જીવની ગતિ છે. પૃથ્વીશીલા પર્વતને ભેદીને જેમ બહાર નીકળી જાય છે. તે જ પ્રમાણે શરીર અને જીવ જુદાં છે. પ્રદેશી–એકવાર મારે કોટવાળ ચોરને પકડી લાવ્યો. મેં તેનું વજન કર્યું. પછી મેં એને મારી નાખ્યો, અને વજન કર્યું તો પહેલા અને પછીના વજનમાં કંઈ જ ફેર ન પડે, તેથી મને લાગે છે કે શરીર અને જીવ જુદાં નથી. કેશી—ચામડાની ખાલી મશક હોય, તેમાં પવન ભરવામાં આવે તે વજનમાં કંઈ ફેર લાગે છે? જો ન લાગે તે ભાન કે શરીર અને જીવ જુદાં છે. પ્રદેશી–એકવાર મેં એક ચેરને મારી તેના બે કકડા કર્યા. પણ જીવ જોવામાં આવ્યો નહિ, પછી ત્રણ કકડા કર્યા, પછી ચાર એમ અનેક કકડા કર્યા, છતાં કયાંય મને છવ દેખાય નહિ. તેથી હું માનું છું કે શરીર અને જીવ જુદાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ કેશી–એક વાર એક પુરુષે રાંધવા માટે લાકડાં સળગાવ્યાં. પછી તે કામસર કયાંય ગયો, ત્યારબાદ આવીને જોયું તે લાકડાં બુઝાઈ ગયેલાં, તેણે લાકડાને ફેરવીને ચોતરફ જોયું, પણ કયાંઈ અગ્નિ દેખાય નહિ. માટે હે રાજા, તું મુંઢ ન થા, અને સમજ કે શરીર અને જીવ જુદાં છે. પ્રદેશી–મહારાજ! ક્ષત્રિય, ગાથાપતિ, બ્રાહ્મણ અને ઋષિ એ ચાર પ્રકારની પરિષહ્માં તમે મને મુંઢ કહીને મહારું અપમાન ન કરો. કેશી–હે પ્રદેશ, તમે જાણો છે, છતાં મારી સાથે વક્રતાથી (આડાઈથી) કેમ વર્તે છે? પ્રદેશી–મહારાજ, મેં પ્રથમથી જ વિચાર કરેલો કે હું વક્રતાથી વર્તીશ તેમ તેમ મને જ્ઞાનનો લાભ મળશે. કેશી–રાજન, વ્યવહાર કેટલા પ્રકારને છે તે તમે જાણે છે ? પ્રદેશી–હા, ચાર પ્રકારને (૧) માગનારને આપે પણ વચનથી સંતોષે નહિ. (૨) વચનથી સંતોષ પમાડે, પણ કંઈ આપે નહિ. (૩) આપે અને સંતોષ પમાડે, (૪) આપે નહિ અને સંતોષ પણ પમાડે નહિ. તેમાં આપે અને સંતોષે તે ઉત્તમ અને છેલ્લે કનિષ્ટ છે. પ્રદેશ–પ્રભુ, હાથી અને કંથવાને જીવ પણ સરખો હશે ? કેશી–હા, રાજન, જેમ એક મકાનમાં દીવો મૂકી મકાન બંધ કરે તે તેને પ્રકાશ બહાર નહિ આવતાં તે મકાનમાં જ રહે. વળી તે દીવા ઉપર ટેપલો ઢાંકી દે તે તે ટપલા જેટલી જ જગ્યામાં પ્રકાશ આપે, તેવી રીતે જીવ કર્મોદયથી જે શરીરને બંધ કરે, તેટલામાં જ અવગ્રાહીને રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આ સાંભળી પ્રદેશ રાજા ધર્મ પામ્યો. કેશી સ્વામી પાસેથી તેણે બારવ્રત ધારણ કર્યો. તેણે પિતાના રાજ્યને ચે ભાગ પરમાર્થ માટે કાઢ, દાનશાળા બંધાવી, પિતાના રાજ્યને રામરાજ્ય બનાવી દીધું અને વ્રત નિયમ સામાયિક પૌષધ વગેરે શ્રાવકની ક્રિયાઓ કરતા પરદેશી રાજા આત્મભાવના ભાવવા લાગ્યા. કેશીસ્વામી પરદેશી રાજાને સદાય રમણિક રહેવાને બોધ આપી વિહાર કરી ગયા. પ્રદેશી રાજા સતત ધર્મ ધ્યાનમાં મગ્ન રહે છે. રાજ્ય પિતાના પુત્રને સંપ્યું છે. તેની રાણુ સૂરિકાન્તા રાજાના આ કૃત્યથી ઈર્ષા પામી. રાજા આખો દહાડે પૌષધશાળામાં રહી ધ્યાન ધરે તે તેને ગમ્યું નહિ. તેથી સૂરિકાન્તાએ રાજાને મારી નાખવાને વિચાર કર્યો. એક વાર પ્રદેશી રાજા આનંદમાં હતા, તે વખતે રાણીએ ભાતભાતની સ્વાદિષ્ટ રસોઈ બનાવી. તેમાં ઝેર ભેળવ્યું અને રાજાને તે રસોઈ જમાડી. (ગ્રંથાધારે) ઝેરથી રાજાને શરીરમાં ખૂબ વેદના ઉત્પન્ન થઈ. રાજા જાણી ગયા કે આ કૃત્ય મારી રાણીએ કર્યું છે. છતાં એક રમમાં પણ તેણે રાણીનું દુષ્ટ ચિંતવ્યું નહિ. ઝેરના પ્રસરવાથી ખૂબ વેદના પામી આત્મ ચિંતન કરતાં, સર્વ વર્ગની ક્ષમાપના લઈ સમાધિપૂર્વક પરદેશી રાજા મૃત્યુ પામ્યા અને સૌધર્મ દેવલોકમાં સૂર્યાભ નામે મહા ઋદ્ધિવંત દેવ થયા. ધન્ય છે પ્રદેશી રાજાને, કે જે નાસ્તિક છતાં કેશી સ્વામી જેવા મહાપુરૂષના સમાગમથી આત્મકલ્યાણ પામ્યા. ૧૫૭ પ્રસન્નચંદ્ર રાજર્ષિ. તેઓ પતનપુર નગરીના રાજા હતા. પ્રભુ મહાવીરની દેશના સાંભળી, પિતાના બાળપુત્રને ગાદીએ બેસાડી તેમણે દીક્ષા લીધી; અને ભ. મહાવીર પાસે સૂત્રને સારે અભ્યાસ કર્યો. તેઓ ફરતા ફરતા પ્રભુ સાથે રાજગૃહનગરમાં આવ્યા અને એક સ્થળે ધ્યાનસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ રહ્યા. તેવામાં શ્રેણિક મહારાજા પિતાના સુમુખ અને દુર્મુખ નામના બે સૈનિકે સાથે પ્રભુના દર્શને જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં ધ્યાનસ્થ પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈ દુર્મુખ બે –અરે સુમુખ, જે તે ખરે કે આ ધ્યાનમાં બેઠેલા મુનિને તેના બાળપુત્રની જરાયે દયા નથી, દુશ્મને તેની નગરી પર ચડી આવ્યા છે, અને તેઓ તેના બાળપુત્રનું રાજ્ય લઈ લેશે, તેમજ તેની પત્ની પણ કાંઈ ચાલી ગઈ છે. સૈનિકના આ શબ્દો પ્રસન્નચંદ્ર સાંભળ્યા કે તરત જ તેનું ધ્યાન ભંગ થયું. મુનિ આર્તધ્યાન ધરવા લાગ્યા. આ વખતે શ્રેણિકે પ્રભુ મહાવીરને પૂછયું –ભગવાન, આ વખતે પેલા ધ્યાનસ્થ મુનિ કાળધર્મ પામે તે કઈ ગતિમાં જાય? પ્રભુ બોલ્યા–“સાતમી નરકે” શ્રેણિક આ સાંભળી આશ્ચર્યાન્વિત બન્યા, તેણે વિચાર્યું કે સાધુની સાતમી નરક હોય નહિ, માટે મારા સાંભળવામાં ભૂલ થઈ હશે, એમ વિચારી પુનઃ શ્રેણિકે પૂછયું: પ્રભુ, કઈ ગતિ? ભગવાને કહ્યું –અત્યારે તેઓ કાળધર્મ પામે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય. શ્રેણિકને આ ભેદની ખબર પડી નહિ. તેણે ભગવાનને તેનું કારણ પૂછ્યું. ભગવાને કહ્યું હે શ્રેણિક, હારા દુમુખ સૈનિકે જ્યારે કહ્યું કે આ મુનિના સાંસારિક બાળપુત્ર પર દુશ્મન ચડી આવ્યા છે, ત્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ આર્તધ્યાન ધરવા લાગ્યા, અને મનના પ્રણામે વડે હથિયાર બનાવી દુશ્મન પર ફેંકવા લાગ્યા. આથી તેઓ સાતમી નરકના અધિકારી થયા, પણ જ્યારે પિતાના માનસિક કલ્પનાના હથિયારે ખૂટી ગયા ત્યારે તેઓ પૂર્ણ ક્રોધાયમાન થઈને પિતાના માથા પરનો લોખંડી મુગટ શત્રુઓ પર ફેંકી તેમને નાશ કરવાનું ઈચ્છયું, તે વખતે જેવો જ તેમણે માથા પર પિતાને હાથ મૂકો, કે તરત જ તેમનું મસ્તક લેચ કરેલું જાણી, તેમને મુનિપણાનું ભાન આવ્યું. તેઓ મુનિપણામાં કલ્પેલી દુર્ભાવનાને ત્યાગ કરી શુકલ લેસ્યામાં અત્યારે પ્રવૃત્ત થયા છે તેથી તેઓ જે આ વખતે કાળધર્મ પામે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય. આમ વાત કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ત્યાં તે પ્રસન્નચંદ્ર મુનિને કૈવલ્યજ્ઞાન થયું; તેને ઉત્સવ ઉજવવા દેવતાઓ જતા હતા, વાજિંત્રો સાંભળી શ્રેણિકે પૂછયુંઃ પ્રભુ, આ શું? પ્રભુએ કહ્યુંઃ પ્રસન્નચંદ્ર મુનિને કૈવલ્યજ્ઞાન થયું તેને દેવતાઓ ઉત્સવ કરે છે. આ સાંભળી શ્રેણિકરાજા પ્રસન્ન થયા, અને પ્રભુને નમરકાર કરી સ્થાનકે ગયા. જેનાગમનું રહસ્ય ભાવનાના બળ પર અવ-- લંબેલું છે તે આ વાત પરથી સમજાશે. ૧૫૮ પાર્શ્વનાથ વારાણસી નગરીના અશ્વસેન રાજાને વામાદેવી નામની પટરાણી હતી. તે રાણીએ એકવાર ચૈત્ર વદિ ચોથની રાત્રિએ સુખશયામાં સૂતા થકા, ચૌદ સ્વમ જોયાં. સ્વપ્રપાઠકએ સ્વમો જાણે રાજા રાણીને કહ્યું કે તમારે ત્યાં મહાન તીર્થકરને જન્મ થશે. આ સાંભળી રાજા રાણીને અત્યંત હર્ષ થયે. રાણી સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. સવા નવ માસે પોશ વદિ ૧૦ ના રોજ ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથનો જન્મ થયો. ઈકોએ આવી તેમને જન્મત્સવ ઉજવ્યો. પિતાએ સંબંધીજનને આદરપૂર્વક જમાડી,વામાદેવીએ કૃષ્ણપક્ષની એક રાત્રિએ સ્વમામાં પસાર થતાં સપને જેવાથી પુત્રનું નામ પાર્શ્વનાથ પાડ્યું. બાલ્યકાળ વીતાવી પાર્શ્વનાથ યુવાવસ્થા પામ્યા, ત્યારે તેમને કુશસ્થળ નગરના પ્રસન્નજિત રાજાએ પિતાની પ્રભાવતી નામે પુત્રી પરણાવી. પાર્શ્વકુમાર પ્રભાવતી સાથે મનુષ્ય સંબંધીના સુખભોગ ભોગવવા લાગ્યા. એકવાર પાર્થકુમારે ગેખમાં બેઠા બેઠા કેટલાક લોકોને ફૂલ વગેરેની છાબડીઓ લઈને હર્ષભેર શહેર બહાર જતા જોયાં. સેવક પુરુષને પૂછતાં તેમણે જાણ્યું કે કમઠ નામને એક તાપસ આવ્યા છે, તેની પૂજા કરવા માટે કે જાય છે. આથી પાર્શ્વકુમાર ત્યાં ગયા. કમઠ ત્યાં પંચાગ્નિ વડે તપશ્ચર્યા કરે છે, તે સ્થળે જેને મતિ, મૃત અને અવધિજ્ઞાન થયેલું છે એવા શ્રી પાર્શ્વકુમારે અગ્નિમાં નાખેલાં પોલા લાકડામાં સપને જે. આથી તેમણે પેલા તાપસને કહ્યું –મહાત્મન, તમે તપશ્ચર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ કરે છે, પણ તેમાં જીવની હિંસા થાય છે, એને આપને ખ્યાલ છે? એમ કહી પાર્થકુમારે પિતાના સેવક પાસે સર્પવાળું પેલું લાકડું કેના દેખતાં બહાર કઢાવ્યું અને ધીરેથી તે ચીરાવ્યું, તો અર્ધ દાઝેલો એવો એક સર્પ તેમાંથી નીકળ્યો. પાર્શ્વકુમારે તેને નવકારમંત્ર સંભળાવ્યો, જેને પ્રભાવે તે સર્પ સદ્ભાવનાએ મૃત્યુ પામીને ધરણેન્દ્ર નામે દેવ થયે. લોકેએ ત્યાં તાપસની નિંદા કરી. હડધુત થયેલા તાપસે અન્ય સ્થળે જઈને ઘોર તપશ્ચર્યા કરવા માંડી. યથા સમયે તે મૃત્યુ પામીને અજ્ઞાન કષ્ટ સહનને કારણે ભુવનપતિ દેવલોકમાં મેઘમાળી નામનો દેવ થયો. - પાર્શ્વકુમાર ઘેર આવ્યા. પોતાને ભોગાવલી કર્મ પુરું થયું જાણી તેમણે દીક્ષા લેવાને વિચાર કર્યો. તે વખતે અવસર જાણ લોકાંતિક દેવોએ આવી તેમને પ્રાર્થના કરી કે હે સ્વામી, તીર્થ પ્રવર્તા. જેના માર્ગને ઉદ્ધાર કરે. આથી પાર્શ્વનાથે વાર્ષિક દાન આપવું શરૂ કર્યું. ત્યારબાદ તેઓ દીક્ષિત બની ચાલી નીકળ્યા. તેમની સાથે બીજા ૩૦૦ રાજાઓએ પણ દીક્ષા લીધી. પાર્થપ્રભુએ ૩૦ વર્ષ પૂરા થતાં સંયમ ગ્રહણ કર્યો. તે જ વખતે તેમને મનઃ પર્યાવજ્ઞાન પ્રાપ્ત થયું. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પાર્શ્વપ્રભુ એકવાર એક તાપસના આશ્રમ પાસે આવ્યા અને ત્યાં કાર્યોત્સર્ગ ધ્યાને ઉભા. આ વખતે પેલા મેઘમાળી દેવે પ્રભુને ધ્યાનમાં ઉભેલા જોયા. તરત જ તેને પિતાનું પૂર્વ ભવનું વેર યાદ આવ્યું, એટલે તેણે ભગવાનને ઉપસર્ગ આપવા માટે હાથીઓ તથા સિહ વગેરેના અનેક રૂપ ધરી ઉપદ્રવ કરવા લાગે. પણ ભગવાન પોતાના ધ્યાનથી લેશ પણ ચલિત ન થયા. એટલે તેણે આકાશમાં વિજળીઓ તથા ગર્જનાઓ સાથે મુશળધાર મેઘની વૃષ્ટિ કરી. જોતજોતામાં મેઘના અખ્ખલિત પ્રવાહે પ્રભુના કાન સુધી પાણી આવી ગયું; છતાં પ્રભુ ડગ્યા નહિ. જ્યારે તે પાણી નાકના અગ્રભાગ ઉપર પહોંચ્યું, ત્યારે ધરણેન્દ્ર દેવનું આસન ચળ્યું. તેણે અવધિજ્ઞાનથી જોતાં જાણ્યું કે કમઠ તાપસને જીવ મેઘમાળી ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પ્રભુને ઉપદ્રવ કરે છે, આથી શીઘ તે ત્યાં આવ્યો. પ્રભુને વંદન કરીને તે ધરણેન્દ્ર દેવે પ્રભુના ચરણ નીચે કેવળીના આસન જેવું એક સુવર્ણ કમળ બનાવ્યું. અને પોતાના સર્પવત શરીરથી પ્રભુની પીઠ તથા પડખાને ઢાંકી દઈ સાત ફણા વડે પ્રભુના માથે છત્ર ધર્યું. પાસે ધરણેન્દ્રની સ્ત્રીઓ ગીત નૃત્ય કરવા લાગી. ત્યારબાદ તે દેવે મેઘમાળીને ઠપકો આપ્યો. મેઘમાળીએ પિતાની ભૂલ કબુલીને ઉપસર્ગને હરી લીધો. અપકારી ઉપર ઉપકાર કરીને અનેક જીવને તેઓના પૂર્વ ભવો કહી સંભળાવીને પ્રભુએ તાર્યા અને પોતે કર્મદળને ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા. દીક્ષા લીધા પછી ૮૪ દિવસે પ્રભુને ચિત્ર વદિ ૧૪ ના રોજ કવલજ્ઞાન થયું. તેમને આર્યદત્ત વગેરે ૧૦ ગણધર થયા. પાર્શ્વપ્રભુના શાસન પરિવારમાં ૧૬૦૦૦ સાધુઓ, ૩૮૦૦૦ સાધ્વીઓ, ૧ લાખ ૬૪ હજાર શ્રાવકે અને ૩ લાખ ૭૭ હજાર શ્રાવિકાઓ હતાં. ૭૦ વર્ષનું ચારિત્ર પાળી, એકંદર ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી પ્રભુ શ્રાવણ શુદિ આઠમે મોક્ષ પધાર્યા. પાર્શ્વપ્રભુના માતા, પિતા અને સ્ત્રી પ્રભાવતીએ પણ દીક્ષા લીધી હતી, અને તેઓ પણ મેક્ષમાં ગયા. ૧૫૯ પ્રિયદર્શના. તે પ્રભુ મહાવીરની પુત્રી હતી. તેને જમાલી વેરે પરણાવવામાં આવી હતી. પ્રિયદર્શનાએ પ્રભુના ઉપદેશથી પિતાના સ્વામી સાથે એક હજાર સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી હતી, અને તેઓ ચંદનબાળા સાથે વિચરતા હતા. એકદા જમાલીની શ્રદ્ધા ફરી. તે માનવા લાગ્યો કે “કાર્ય કરવા માંડ્યું ત્યાંથી કર્યું કહેવાય નહિ” પ્રિયદર્શના પણ તેમના પૂર્વ પતિના આ મતમાં ભળી ગયા. ફરતા ફરતા તેઓ શ્રાવસ્તિ નગરીમાં ઢંક નામના કુંભારની શાળામાં ઉતર્યા. ઢેક વીરપ્રભુનો ભક્ત હતા. તેણે પ્રિયદર્શનાને ઠેકાણે લાવવા તે ન જાણે તેમ તેમના પર એક અગ્નિને તણખો નાખ્યો, આથી પ્રિયદર્શના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સાધ્વીનું વસ્ત્ર બળવા લાગ્યું. એટલે તેમણે ટંકને કહ્યું કે તમારા પ્રમાદથી મારું વસ્ત્ર બળ્યું. ઢકે કહ્યુંઃ મહાસતીજી, હમે મૃષા બેલે છો. તમારા મત પ્રમાણે તે આખું વસ્ત્ર બન્યા પછી જ વસ્ત્ર બળ્યું કહેવાય. “બળવા માંડયું ત્યાંથી બન્યું એવો તો પ્રભુ મહાવીરનો મત છે. આથી પ્રિયદર્શનાએ પિતાની ભૂલ જોઈ અને પ્રભુ પાસે પ્રાયશ્ચિત લીધું. ૧૬૦ પુંડરિક, કુંડરિક, પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિની નામની રાજધાની હતી. ત્યાં મહાપદ્મ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પદ્માવતી નામે રાણ હતી, તેનાથી તેને બે પુત્રો થયા. ૧ પુંડરીક, ૨ કુંડરીક. તે સમયે ધર્મઘોષ નામના સ્થવીર તે નગરીના નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. પઘરાજા વંદન કરવા આવ્યા. મુનિએ ધર્મ બંધ આપ્યો. રાજા વૈરાગ્ય પામે અને પુંડરીકને રાજા અને કુંડરીકને યુવરાજ પદે સ્થાપી તે દીક્ષિત થયો. પુનઃ ધર્મઘોષ સ્થીર ફરતા ફરતા તે નગરીમાં પધાર્યા. પુંડરીક અને કુંડરીક વાંદવા ગયા. ધર્મબોધ સાંભળી પુંડરીક શ્રાવક થયે અને કુંડરીકે દીક્ષા લીધી. નિઃરસ આહાર કરવાથી કુંડરીકને એકવાર શરીરમાં દાહજવર થયો. જેથી મહા વેદના થઈ. અનુક્રમે શરીર ક્ષીણ થયું. કેટલેક કાળે ફરીથી સ્થવીર ભગવાન કુંડરીક સાથે તે નગરીમાં પધાર્યા. પુંડરીક વંદન કરવા આવ્યો. પિતાના ભાઈની વ્યાધિમય સ્થિતિ જોવાથી પિતાની દાનશાળામાં યોગ્ય ઔષધથી ઉપચાર કરવાનું તેણે સ્થવીરને જણાવ્યું. સ્થવીર ભગવાને રજા આપી. કુંડરીક પિતાના સંસારી ભાઈની ઘનશાળામાં ગયા. અનેક પ્રકારની વિશુદ્ધ દવાઓથી શરીર સારું થઈ ગયું. પછી કુંડરીક ભાતભાતના સ્વાદિષ્ટ ભોજન જમવા લાગ્યા. પરિણામે સંયમમાં સ્થિર ન રહેતાં તેઓ શિથિલાચારી બની ગયા, તેમજ દીક્ષા છોડીને સંસારમાં પ્રવેશવાના સંકલ્પ કરવા લાગ્યા. એકદા તેઓ પુંડરીકિની નગરીના રાજમહેલ પાછળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ અશોક ઉદ્યાનમાં આવી આર્તધ્યાન ધરતા બેઠા છે, તેની પુંડરિકને ખબર પડી, તેથી તેઓ અંતઃપુર સહિત કુંડરિક પાસે આવ્યા અને બોલ્યા. અહે મહદ્ભાગી મુનિ, આપને ધન્ય છે કે આપ દીક્ષા લઈને આત્મકલ્યાણ કરે છે, હું તે અાગ્યવાન છું, પાપી છું કે મારાથી દીક્ષા લઈ શકાતી નથી. ઉપરના કથનને કુંડરિકે આદર ન આપ્યો અને વિચારમગ્ન દશામાં રહ્યા. પુંડરિકે મનોભાવ જાણવા પુનઃ પ્રશ્ન કર્યો–ત્યારે શું આપ ભાગની ઈચ્છા રાખો છો ? કુંડરિકે જવાબ આપે –હા, મારે ભોગોની ઈચ્છા છે. પુંડરિકે તરત કૌટુંબિક પુરૂષોને બેલાવી કુંડરિકને રાજ્યાભિષેક કરાવ્યો અને તેમને રાજ્યાસને બેસાડયા; તે પછી પુંડરિકે પિતાને પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને સ્વયંમેવ દીક્ષા લીધી. અને જ્યાં સુધી ધર્મઘોષ સ્થવર ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી આહાર નહિ લેવાનો નિયમ કરી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. આ તરફ કુંડરિક રાજાને, કામેત્પાદક વસ્તુઓને આહાર કરવાથી એકદમ તે વસ્તુ પચી નહિ. પરિણામે ઉગ્ર વેદના ઉત્પન્ન થઈ. ખૂબ પીડા પામીને ભયંકર વ્યાધિમાં તે મૃત્યુને શરણ થયા, અને મરીને તે સાતમી નરકમાં ગયે. પુંડરિક સ્થવર ભગવાનને મળ્યા, વંદન કર્યું, અને તેમની સાથે તપસંયમમાં વિચારવા લાગ્યા. અરસ નિરસ આહાર પુંડરિકને પણ એ નહિ. તેથી તેના શરીરમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ અને શરીર નિર્બળ થવા લાગ્યું. તેથી તેમણે પંચ પરમેષ્ટિનું સ્મરણ કરી, ધર્માચાર્યને વંદન કરી સંલેખના કરી. પરિણામે કાળને અવસરે કાળ કરીને તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેઓ મેક્ષમાં જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ન્યાય-કુંડરીકની માફક કોઈ સાધુ સાધ્વીજી દીક્ષા લઈને કામ ભેગમાં મૂછિત બનશે તે આલોક પરલોકમાં દુઃખી થશે અને કામગમાં પુંડરીકની માફક મૂર્શિત નહિ બને તે ચારે તીર્થમાં સત્કાર સન્માન પામી સંસાર સાગર તરી પાર પામશે. ૧૬૧ પુરુષોત્તમ. દ્વારિકા નગરીમાં સેમ નામે રાજા હતા, તેમને સીતાદેવી નામે રાણું હતી. તેમનાથી પુરુષોત્તમ નામના ચોથા વાસુદેવને જન્મ થયો. તેઓ મધુ નામના પ્રતિવાસુદેવને મારી ગાદીએ બેઠા અને વાસુદેવ કહેવાયા. અનંતનાથ પ્રભુના સમયમાં ૩૦ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ મૃત્યુ પામ્યા અને છડી નરકે ગયા. ૧૬ર પુરુષ પુંડરિક, ચક્રપુરી નામની નગરીમાં મહાશિર રાજાની લક્ષ્મીવતી રાણીના એ પુત્ર હતા. યુવાન વય થતાં તેમણે બલિ નામના પ્રતિવાસુદેવને ભાર્યો અને ૬ ઠા વાસુદેવ તરીકે નામાંકિત થયા. ૬૫ હજાર વર્ષનું આયુષ્ય ભેગવી અરનાથ અને મલ્લિનાથ પ્રભુના આંતરામાં મૃત્યુ પામીને તેઓ છઠી નરકે ગયા. ૧૬૩ પુરુષસિંહ, એ અશ્વપુર નગરના શિવરાજ નામના રાજાની અમૃતદેવી નામક રાણીના પુત્ર હતા. નિકુંભ નામના પ્રતિવાસુદેવને મારી પાંચમા વાસુદેવ તરીકે તે પ્રસિદ્ધ થયા. ધર્મનાથ પ્રભુના સમયમાં ૧૦ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી, મૃત્યુ પામી તેઓ ૬ ઠી નરકમાં. ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ ર૩૦ ૧૬૪ મળ શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણ વાસુદેવના મોટા ભાઈ બળભદ્ર નામે નવમા બળદેવ હતા. તેમના પિતાનું નામ વસુદેવ, અને માતાનું નામ રહિણી. કૃષ્ણ અને બળભદ્રને અત્યંત સ્નેહ હતો. (વાસુદેવ અને બળદેવ જેવી પ્રીતિ બીજા કોઈને હેય નહિ) જ્યારે દ્વારિકા નગરી બની, અને કૃષ્ણ તથા બળદેવ તે અગ્નિ શમાવવા અસમર્થ બન્યા ત્યારે તેઓ પોતાના માતાપિતાને રથમાં બેસાડી, અશ્વને બદલે પોતે રથને ખેંચી, ત્વરાએ બહાર નીકળતા હતા, તે વખતે નગરીને દરવાજે તૂટી પડવાથી તેમના માતાપિતા ચગદાઈને મરણ પામ્યા અને બંને ભાઈઓ જલ્દીથી નાસી છૂટી વનમાં આવ્યા. ત્યાં શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું. બળદેવ પિતાના ભાઈને શબ (મૃતક) પર આંસુ સારતા સ્થિરવત બેસી રહ્યા. તે વખતે તેમને બોધ આપવા દેવતાઓ ત્યાં એક ઘાણી ઉભી કરી તેમાં રેતી પીલવા લાગ્યા. આથી બળભદ્ર તેમને કહ્યું કે વૃથા મહેનત કેમ કરે છે? આ રીતે રેતી પિલવાથી તેલ નીકળે તેમ છે? ત્યારે તે દેએ કહ્યું કે આમ ભાઈના શબ પર દિવસોના દિવસો સુધી આંસુ પાડી બેસી રહેવાથી શું તે જીવતે થાય તેમ છે ? આથી બળદેવ સમજ્યા અને તેમણે શ્રી કૃષ્ણની અંતઃક્રિયા કરી. ત્યારબાદ બળભદ્ર દીક્ષા લઈ ચાલી નીકળ્યા; સન્ત તપ કરીને, તેઓ કાળધર્મ પામી પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી નીકળી તેઓ આવતી ચોવીસીમાં તીર્થંકર થશે. ૧૬૫ બ્રાહ્મી અને સુંદરી. ભગવાન ઋષભદેવને સુમંગળા અને સુનંદા નામની બે સગુણસંપન્ન રાણીઓ હતી. તેમાંની પહેલી સુમંગલા દેવીએ જે જેડકાને જન્મ આપ્યો તેના નામ ૧ ભારત અને ૨ બ્રાહ્મી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ સુનંદાએ જે જેડકાને જન્મ આપ્યો તેના નામ ૧ બાહુબળી રે સુંદરી. જ્યારે તેઓ કળા શીખવાની ઉંમરે પહોંચ્યા ત્યારે શ્રી અષભદેવજીએ બ્રાહ્મોને ૧૮ જાતની લેખનકળા અને સુંદરીને ગણિત વિદ્યા શીખવી. જ્યારે આદિનાથ પ્રભુએ પહેલ વહેલી ધર્મદેશના આપી, તે વખતે બાર પરિષદ્ પૈકીની મનુષ્યની પરિષદમાં બેઠેલા ભરતરાજાના ૫૦૦ પુત્રો તથા ૭૦૦ પાએ વૈરાગ્ય પામી પ્રભુના હાથથી દીક્ષા લીધી. તે વખતે બ્રાહ્મીએ પણ ભરતરાજાની આજ્ઞાથી દીક્ષા અંગીકાર કરી હતી. સુંદરીનું રૂપ અથાગ હતું. તેણીને પણ દીક્ષા લેવાની ઈચ્છા થઈ તેને બાહુબળીએ અનુમોદન આપ્યું, પરન્તુ ભરતને લાગ્યું કે જે સુંદરી પણ દીક્ષા લેશે, તે સ્ત્રીરત્ન બનાવે એવી સર્વોત્તમ-સદ્ગુણ સંપન્ન કોઈ સ્ત્રી નથી, એમ ધારી તેમણે રજા ન આપી. આથી સુંદરી ચિંતા કરવા લાગી. તેણે વિચાર્યું કે ખરેખર, મારું સુંદર સ્વરુપ જ મારા વિચારને આડે આવે છે, માટે એ રૂપને નષ્ટ કરવું, જેથી ભરતજી પતે મને સ્ત્રીરત્ન થવાની ના પાડશે. આવો વિચાર કરી સુંદરીએ તપ કરવાને નિશ્ચય કર્યો. એ અરસામાં ભરતરાજા છખંડ સાધવા માટે નીકળ્યા; અને તે છ ખંડ સાધતા તેમને સાઠ હજાર વર્ષ વીતી ગયા. આ તકનો લાભ લઈ સુંદરીએ દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને કડા વિગય એ છ વસ્તુઓને ત્યાગ કર્યો, અર્થાત તેણીએ સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કર્યો. આથી સુંદરીનું સુકેમળ અને સ્વરૂપવાન શરીર કરમાઈ ગયું. તેણે લેહી માંસ વગરના હાડપિંજર જેવી દેખાવા લાગી. ભરત મહારાજા ચક્રવર્તી બની રાજ્યમાં આવ્યા, તે વખતે સુંદરીને શિથિલ બનેલે દેહ જોઈ તેણીની વૈરાગ્ય દશાની તેમને ખબર પડી. આથી ભરતરાજાએ આનંદપૂર્વક સુંદરીને દીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર લેવાની પરવાનગી આપી. એવામાં ભ. ઋષભદેવ ત્યાં પધાર્યા. ભરતરાજાએ સુંદરીની દીક્ષામાં અંતરાય આપ્યા બદલ પ્રભુ પાસે પશ્ચાત્તાપ કર્યો. સુંદરીએ ત્યાં દીક્ષા લીધી. સખ્ત તપશ્ચર્યા કરતાં અને ચારિત્રનું વિશુદ્ધ પાલન કરતાં બ્રાહ્મી અને સુંદરીને કેવલ્યજ્ઞાન થયું. કેટલાક કાળ કૈવલ્યપ્રવજ્યમાં વિચરી, અનેક જીવોનો ઉદ્ધાર કરી તેમણે અષ્ટાપદ પર્વત પર અનશન કર્યું અને તેઓ મેક્ષમાં ગયા. ૧૬૬ બૃહસ્પતિદત્ત સર્વભદ્ર નામનું નગર હતું, જીતશત્રુ નામે રાજા હતો, તેને એક મહેશ્વરદત્ત નામને પુરહિત હતો. જે ચાર વેદને જાણનાર હતું. આ પુરેહિત, રાજાને રાજ્યની વૃદ્ધિ અર્થે હેમ કરાવતો હતા. આ હોમ શેને હતો ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના જીવતા બાળકને તેમ કરાવતો હતો. જીવતા તેઓનું માંસ કાઢી તેના પિંડ બનાવી તે હોમમાં રાજા પાસે હેમાવતે હતો. આઠમ ચૌદશને દિન દરેક વર્ગમાંથી બબ્બે બાળક લઈ આઠ બાળકો, ચેથે મહિને સોળ બાળકે, છઠે મહિને ૩૨, અને વર્ષ પુરૂ થતાં ૬૪. તથા શત્રુભય હોય ત્યારે ૪૩ર બાળકોના પ્રાણ લઈ ઉપદ્રવ શાંતિનો હેમ કરાવતો હતો. આવી રીતે પુષ્કળ પાપ ઉપાર્જન કરીને મહેશ્વરદત્ત ત્રણ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મરી ગયો અને પાંચમી નરકમાં ગયા. ત્યાં સત્તર સાગરની સ્થીતિ ભોગવી કૌશાંબી નગરીમાં સોમદત્ત પુરોહિતની સ્ત્રી વસુદત્તાની કુખમાં ઉત્પન્ન થયો. જન્મ થતાં તેનું નામ બૃહસ્પતિદત્ત રાખવામાં આવ્યું. યુવાવસ્થાએ તે પહોંચે ત્યારે કૌશાંબી નગરીના શતાનિક રાજાના કુંવર ઉદાયન સાથે તેને મિત્રાચારી થઈ શતાનિક રાજા કાળક્રમે મૃત્યુ પામ્યા અને ઉદાયનને રાજ્ય મળ્યું. બૃહસ્પતિદત્ત પુરોહિત બન્યો અને ઉદાયનના અંતેઉરમાં જવા આવવા લાગ્યો. પરિણામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ઉદાયનની સ્ત્રી પદ્માવતી પર તે આશક્ત થયા. એક વાર પદ્માવતી સાથે બૃહસ્પતિદત્તને ભાગ ભાગવતા ઉદાયને જોયા. આથી તે અત્યંત ક્રોધે ભરાયા અને બૃહસ્પતિદત્તને શૂળીએ ચડાવવાના હુકમ કરમાવ્યા. બૃહસ્પતિદત્તને શૂળી પર ચડાવવામાં આવ્યો. તે ઘણાજ આક્રંદ વિલાપ કરવા લાગ્યા. પણ ‘કમ કોઈ ને છેડતું નથી. ' એ ન્યાયે તે ત્યાં મરણ પામ્યા અને પહેલી નરકમાં ગયા. ત્યાંથી નીકળી, અનંત સંસાર પરિભ્રમણ કરી આખરે તે કમ રહિત થશે. ૧૬૭ મહુપુત્રી દેવી. વારાણસી નગરીમાં ભદ્ર નામે સાવાને સુભદ્રા નામે સ્ત્રી હતી. તે ઘણી જ સુકામળ અને સૌન્દર્યવાન હતી. તેને ત્યાં રિદ્ધિ-સિદ્ધિ પણ ધણી હતી. પરંતુ સુભદ્રાને એકે પુત્ર કે પુત્રી ન હતી, તેથી તે રાજ આ ધ્યાન ધરતી હતી. તે સમયે સુત્રતા નામના સાધ્વીજી તેને ત્યાં પધાર્યાં. સુભદ્રા હ` પામી. તેણે સાધ્વીજીને ભાવયુક્ત વંદણા કરી નિર્દેૌષ આહારપાણી વહેારાવ્યાં. ત્યારબાદ સુભદ્રાએ સાધ્વીજીને પૂછ્યું: હે સતીજી, મ્હારે પૂના પાપના ઉદયે એકે પુત્ર પુત્રી નથી. માટે આપની પાસે વિદ્યામંત્ર હોય તો કૃપા કરી આપે, જેથી મને પુત્ર કે પુત્રીને પ્રસવ થાય. ત્યારે સાધ્વીજીએ જવાબ આપ્યા. હું ભદ્રા, અમે નિગ્રંથિની છીએ. અમારે આવી વાત સાંભળવી પણુ કલ્પે નહિ, તેા પછી તેને ઉપાય તે। શી રીતે બતાવી શકાય ? તમે કહો તા તમને સત્ત પ્રણિત ધર્મ સંભળાવીએ. સુભદ્રાએ ઈચ્છા બતાવી, તેથી સાધ્વીજીએ તેને ધમ સંભળાવ્યા, તે ધર્મ પામી અને ખારવ્રતધારી શ્રાવિકા બની. ઘણા કાળ વીતી ગયા, છતાં સુભદ્રાને કઈ પ્રસવ થયા નહિ. એકદા ધર્મ જાગરણ જાગતાં સુભદ્રાને દીક્ષા લેવાના ભાવ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પતિની આજ્ઞા માગી. પતિએ અનુમતિ પ્રથમ આપી નહિ, પરંતુ સુભદ્રાએ હઠ પકડી. તેને સમજાવી ન શકવાથી છેવટે દીક્ષાની અનુમતિ આપી. સુભદ્રા સુવતા આર્યાજી પાસે દીક્ષિત બની અને સંયમમાં વિચારવા લાગી. દીક્ષિત થવા છતાં નાનાં બાળકે પ્રત્યેને તેને રાગ જરાયે ઓછો ન થયો. તે બાળકોમાં મૂછિત બની. અને નગરજનોનાં જ્યાં જ્યાં બાળકે દેખે, ત્યાં ત્યાં તે રમાડવા લાગી. ઉપાશ્રયમાં બાળકને દેખે તે તેને સ્નેહપૂર્વક રમાડે, કેટલાકના હાથપગ રંગે, કેટલાકના હોઠ રંગે, કેટલાકની આંખમાં કાજળ આંજે, કેટલાકને પોતાની ગાદમાં લઈ સુવાડે, કેટલાંકને ખવડાવે, દૂધ પીવડાવે. આવી રીતે પુત્ર પુત્રીઓમાં આસક્ત બનીને તે આનંદ મેળવવા લાગી. આ વાતની સુવ્રતા આર્યજીને ખબર પડવાથી તેને તેમ ન કરવા કહ્યું અને સાધુ–માર્ગનો પરિચય કરાવી તેને પ્રાયશ્ચિત લેવા કહ્યું, છતાં તેણે માન્યું નહિ. અને પુનઃ તે પ્રમાણે કરવા લાગી; તેથી અન્ય સાધ્વીજીઓએ સુભદ્રા આર્યાજીને સત્કાર કર્યો નહિ. સુભદ્રા સ્વછંદી બનીને તેમનાથી જુદી પડી, અને એક અલગ ઉપાશ્રયમાં એકાંત રહેવા લાગી. પરિણામે તે શિથિલાચારી બની ગઈ. આવી રીતે ઘણા વર્ષ સંયમ પાળીને, પંદર દિવસને સંથારે કરી સુભદ્રા કાળધર્મ પામી અને સુધર્મ દેવલોકમાં “બહુપુત્રી ' નામે વિમાનમાં દેવીપણે ઉત્પન્ન થઈ. ભગવાન મહાવીર કહે છે કે તે બહુપુત્રીદેવી ત્યાંથી ચવીને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં એક બ્રાહ્મણને ઘેર, સોમા નામની પુત્રીપણે અવતરશે. આ સમાને રાષ્ટ્રકંડ નામના એક બ્રાહ્મણ સાથે પરણાવવામાં આવશે. તેની સાથે સોમા ઘણું પ્રકારનાં સુખ ભોગવતી રહેશે. તેની સાથે વિષયસુખ ભોગવતાં ૧૬ વર્ષમાં તે ૩૨ બાળકોને જન્મ આપશે. આ બધા બાળકોની સારસંભાળ રાખતા તે પૂરેપૂરી કંટાળશે, પિતાના જીવતર પર તેને ધિક્કાર છૂટશે અને વંધ્યા સ્ત્રીને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ધન્યવાદ આપશે. એવામાં સુવતા નામના કેઈ સાધ્વીજી પધારશે. બહુપુત્રીદેવી ધર્મ સાંભળી વૈરાગ્ય પામશે અને દીક્ષા લેશે. સખ્ત, ૫, જપ, ધ્યાન ધરી ઘણું વર્ષ સંયમ પાળી એક માસનો સંથારે કરશે અને કાળ કરીને શદ્ર દેવના સામાનિક દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ, સંયમ લઈને તે મોક્ષમાં જશે. ૧૬૭ ભરત અને બાહુબળ. ભરત અને બાહુબળ એ રૂષભદેવ ભગવાનના પુત્રો હતા. રૂષભદેવ ભગવાન પોતાનું રાજ્ય આ બે પુત્રોને સંપી, દીક્ષા લઈ ચાલી નીકળ્યા હતા. ભારત અને બાહુબળના બળની આખા જગતમાં જેડી નહિ. રાજ્યાસને આવ્યા પછી ભારત રાજાએ મોટી મેટી લડાઈઓ કરી. મોટા મોટા રાજ્ય જીત્યા અને છ ખંડ જીતીને છેવટે તેઓ ચક્રવર્તી થયા. બાહુબળ પણ ઘણા જબરા હતા. એકવાર ભરત રાજાને વિચાર થયે કે છ ખંડ રાજ્યોને હું જીત્યો. પણ મારા ભાઈ બાહુબળનું બળ વધારે છે માટે તેમને જીતું તે જ હું ખરે કહેવાઉં. એમ ધારી બાહુબળને પિતાની સાથે લડવાનું આમંત્રણ મોકલ્યું. બાહુબળ પણ ભરતથી ગાંજ્યા જાય તેમ ન હતા. તે ભરતને નમે તેવા ન હતા. બંને ભાઈઓ યુદ્ધ કરવા તૈયાર થયા. યુદ્ધમાં અનેક માણસોને સંહાર થાય, તે કરતાં બંનેએ સામસામા લડવું એમ ઉચિત ધારીને બંને ભાઈઓ લડવા માટે રણમેદાનમાં ઉતરી પડ્યા. - ભરતે પોતાનું ચક્ર સણણણણ કરતું બાહુબળ પર છોડયું; પણ એકજ ઉદરથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તેચક્ર કંઈ પણ અસર કરી શકે નહિ, તેવો નિયમ હોવાથી ભારતનું તે ચક્ર બાહુબળના શરીરની આસપાસ ફરીને પાછું ભરત પાસે આવી ગયું. આથી બાહુબળજીને ઘણે ક્રોધ ચડ્યો. તેમણે ભારતને મારવા માટે પિતાની વજ સમાન મુઠી ઉપાડી. ત્યાં જ બાહુબળને લાગ્યું કે માત્ર રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ લોભને ખાતર ભાઈને મુષ્ટિ મારવી ઠીક નહિ, ભલે ભરતજી રાજ્ય ભોગવે. મહારે રાજ્ય જોઈતું નથી. ત્યારે શું આ ઉપાડેલી મુષ્ટિ વીર પુરુષો પાછી મૂકે ખરા ? એ પણ કાયરતાની નિશાની છે, તેમ ધારી તરત જ તે મુઠી વડે બાહુબળજીએ પિતાના માથાના કેશને ચ કર્યો અને દીક્ષા લઈ ચાલી નીકળ્યા. તેમને રૂષભદેવ ભગવાનને વંદન કરવા જવાની ઈચ્છા થઈ. પણ તેમને વિચાર થયે કે રૂષભદેવ ભગવાન પાસે મારા નાના ભાઈઓએ દીક્ષા લીધી છે. અને નિયમ મુજબ મારે તેમને વંદન કરવું પડશે. હું તો મટે અને તેઓ નાના છે. તે હું તેમને શા માટે વંદન કરું? માટે ખૂબ તપશ્ચર્યા કરી તેમના પહેલા કેવળજ્ઞાન પામું. એવું અભિમાન બાહુબળજીને આવ્યું. આથી તેઓ ઘેર તપ કરવા વનમાં ગયા. નહિ ખાવું, નહિ પીવું, ઉંચા હાથ, યોગધ્યાનની દશામાં. આવી રીતે કરતાં બાર બાર મહિના થઈ ગયાં. શરીર દુર્બળ બની ગયું. પક્ષીઓએ તેમના માથા પર માળા ઘાલ્યા છે, હાડકાંઓ ખાલી ખોખાં જેવા થઈ ગયાં છે, અને ખૂબ ઉગ્ર તપસ્યા થઈ છે, છતાં બાહુબળને કેવળજ્ઞાન થતું નથી. રૂષભદેવ ભગવાને વાત જાણે. બાહુબળ માનના હેદ્દા પર ચળ્યા છે, તેથી તેમને જ્ઞાન થતું નથી. તેમ ધારી પ્રભુએ ભરત અને બાહુબળીના બહેન, બ્રાહ્મી અને સુંદરી જેઓ દીક્ષિત બની સાધ્વીજીઓ થયા હતા, તેમને બાહુબળ પાસે ઉપદેશ કરવા મોકલ્યા. આ બે મહાન સતીઓએ આવી બાહુબળજીને વંદન કરી કહ્યું “વીરા મોરા, ગજથકી ઉતરે, ગજથકી કેવળ (જ્ઞાન) ન હેય.' વીરા મારા, ગજથકી ઉતરે. એટલું કહી બંને સાધ્વીજીએ ચાલી ગઈ. બાહુબળ આ સાંભળી ચમક્યા. વિચાર કર્યો કે હું તો હાથી ઉપર ચડ્યો નથી અને નીચે જમીન પર તપશ્ચર્યા કરું છું. છતાં આ સાધ્વીઓ આમ કેમ બોલ્યા. સાધ્વીજી જુઠું બોલે નહિ. એમ ધારી વિચાર કરતાં જણાયું કે હા, ખરેખર હું ભાન રૂપી હાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ઉપર ચડ્યો છું, નાના ભાઈને વંદન ન કરવું એ માન છે. માટે બરાબર છે. માન એજ મને નુકશાન કરે છે. એમ કહી બાહુબળજીએ ન્હાના ભાઈઓને વાંદવા જવા માટે જે પગ ઉપાડ્યો કે તરતજ તેમને કેવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું. હવે ભરતજી રાજ્યસન પર રહીને બહુજ ન્યાય અને નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. તેમનું રાજ્ય રામ રાજ્ય જેવું વખણાય છે. પ્રજા પણ સુખી છે. એકવાર ભરતરાજા સુંદર વસ્ત્રાલંકારે પહેરી પિતાનું રૂપ જેવા અરીસાભૂવનમાં જાય છે. અરીસામાં પિતાનું રૂપ ધારી ધારીને જુવે છે અને પોતાના રૂપની પ્રશંસા કરે છે, ગુણની પ્રશંસા કરે છે, અધિકારની પ્રશંસા કરે છે, તેવામાં તેમની નજર આંગળી તરફ ગઈઆંગળીમાં વીંટી પહેરવી ભૂલી ગયા છે. તેથી તેઓ વિચારવા લાગ્યા કે વીંટી વિના આ આંગળી કેવી ખરાબ લાગે છે? ત્યારે શું આ અલંકારેથી જ હું શોભાયમાન લાગું છું ? અલંકાર ન હોય તે શું હું ખરાબ લાગું ? જેવા તો દે. એમ ધારી તેમણે મુગટ, કુંડળ, હાર વગેરે એક પછી એક અલંકારો ઉતારી નાખ્યા. પછી શરીર સામે જોઈ તેઓ વિચારવા લાગ્યા. આ શરીર, આ રૂ૫, કેટલો ફેર? ત્યારે શું બાહ્ય વસ્તુમાંજ હું લોભાયો ? બહારના સુખમાંજ હું મેઘો ? ત્યારે ખરૂં સુખ કયું ? આત્માનું સુખ કયું ? વિચાર કરતાં જણાયું કે જ્ઞાન દર્શન અને ચારિત્ર એ જ આત્માનું ખરું સુખ છે. આ લક્ષ્મી, આ રાજવૈભવ, બધીયે ઉપાધિ માત્ર છે, તેને ત્યાગ શા માટે ન કરવો? અને ખરૂં અક્ષય સુખ કેમ ન મેળવવું? એમ વિચારતાં ચગદશામાં ભરતજી ચડડ્યા અને ત્યાં જ આરીસાભૂવનમાં તેમને કેવળજ્ઞાન થયું. ધન્ય છે, ભારત અને બાહુબળ સમા ભડવીર મહાપુરુષોને હેમને આપણું વંદન હો! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૧૬૯ ભૃગુપુરાહિત તે ઈચ્છુકાર રાજાના પુરાહિત હતા. તે નિલનીશુક્ષ્મ વિમાનમાંથી ચ્યવી અહિં ઉત્પન્ન થયા હતા. તેને જશા નામની પત્ની હતી. તેનાથી તેમને બે પુત્રો થયા. વેદાદિ શાસ્ત્રમાં પારંગત થયા પછી, અને પુત્રો દીક્ષા લેવા તત્પર થયા. તેમના ઉપદેશથી ભૃગુ પુરાહિતને પણ વૈરાગ્ય થયા અને તેણે દીક્ષા લીધી. દીક્ષા લઈ ખૂબ તપશ્ચર્યાં અને સંયમની આરાધનાને અંતે તેઓ કૈવલ્યજ્ઞાન પામી મેાક્ષમાં ગયા. ૧૭૦ ભદ્ર અળદેવ દ્વારિકા નગરીમાં સુભદ્ર નામના રાજા હતા. તેમને સુપ્રભા નામની રાણી હતી. તેનાથી ભદ્ર નામના ત્રીજા બળદેવ થયા. તે સ્વયંભૂ નામના વાસુદેવના ભાઈ હતા. તેઓ દીક્ષા લઈ, ૬૫ લાખ વનું આયુષ્ય ભાગવી, વિમળનાથ પ્રભુના સમયમાં મેક્ષે ગયા. ૧૭૧ ભાજ વિષ્ણુ-અધક વિષ્ણુ મથુરા નગરીમાં હિરવંશ કુળમાં સેર અને વીર નામના ખે ભાઈ એ હતા. જેમાં સારએ સોરિયપુર (શૌરિપુર.) અને વીરે સેાવીર નામનું નગર વસાવ્યું હતું. તે સેરિરાજાને અધક વિશ્વ નામે પુત્ર હતા, એ અંધક વિષ્ણુને ભદ્રા નામની રાણી હતી. તેનાથી તેમને સમુદ્રવિજય વગેરે ૧૦ પુત્રા તથા કુંતી અને માદ્રી એમ ખે પુત્રીઓ જન્મી હતી. જ્યારે વીર રાજાને ભાજવિશ્ર્વ નામે પુત્ર હતા. તે ભાજવિશ્વને ઉગ્રસેન, દેવક વગેરે પુત્રા થયા હતા. આખરે મેાજવિષ્ણુએ પેાતાનું રાજ્ય ઉગ્રસેનને સોંપી દીક્ષા લીધી હતી. ૧૭૨ મધવ ચક્રવર્તી શ્રાવસ્તિ નગરીમાં સમુદ્રવિજય નામે રાજા હતા. તેમને ભદ્રા નામની સુશીલ રાણી હતી. એક રાત્રે રાણીએ ૧૪ સ્વપ્ન નિહાળ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ સ્વપ્ન પાઠકએ રાણીને મહાભાગ્યશાળી પુત્રરત્ન સાંપડશે એવું સ્વપ્નનું ફળ કહ્યું. રાણીએ મઘવ નામના ત્રીજા ચક્રવર્તીને જન્મ આપો. યુવાવસ્થા પામતાં મઘવે છખંડ સાધ્યા. ત્યારબાદ સંયમ અંગીકાર કર્યો. પાંચ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ મોક્ષમાં ગયા. ૧૭૩ મરિચિ તેઓ ઋષભદેવ પ્રભુના જ્યેષ્ઠ પુત્ર ભરતરાજાના કુંવર હતા. તેમણે ઋષભદેવ પાસે દીક્ષા લીધી હતી, પરંતુ પાછળથી ઉનાળામાં તૃષા પરિષહ પડ્યો, તે સહન ન થઈ શકવાથી તેમણે જેનમુનિને વેશ છેડીને ત્રિદંડી તાપસનો વેશ ધારણ કર્યો. છતાં તેઓ જૈનધર્મના સિદ્ધાન્તોને જ ઉપદેશ આપતા અને સંસારથી કંટાબેલાઓને ભ. ઋષભદેવ પાસે મોકલતા. એક વખત મરિચિનું શરીર નરમ પડયું. ચાકરી કરનાર તેમને કઈ શિષ્ય ન હોવાથી, શિષ્ય કરવાની લાલચ થઈ તે વખતે તેમણે ત્યાગ લેનાર કોઈ એક ગૃહસ્થને કહ્યું કે મારી પાસે જ ધર્મનાં સાચાં તો છે, એમ કહી મરિચિએ મૃષા બોલી પિતાને સંસાર વધાર્યો. કઈ એક પ્રસંગે ભ. ઋષભદેવ દેશના આપતા હતા. દેશના પૂરી થયા પછી ભરત મહારાજાએ પ્રભુને પૂછયું. ભગવાન, આ પરિષલ્માં કેઈ આપના જેવો મહાસમર્થ, મહાભાગ્યશાળી પુરૂષ છે? પ્રભુ બોલ્યા: “હા, તમારો મરિચિ નામને કુમાર, જે હાલ ત્રિદંડી વેશમાં વિચરે છે તે આ ચોવીસીમાં છેલ્લો તીર્થકર થશે. વળી તેજ મરિચિ “ત્રિપૃષ્ટ' નામને પહેલે વાસુદેવ થશે, તેમજ એજ મરીચિ મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તી થશે.” આ સાંભળી ભરત મરિચિ પાસે આવ્યા અને વંદન કરીને બોલ્યાઃ હે મહાભાગ્યવાન, તમે વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થંકર થશે. માટે હું તમને વંદન કરું છું. આ સાંભળી મરિચિના આનંદનો પાર રહ્યો નહિ. તે સાથે તેઓ અભિમાન રૂપી મદ હસ્તિએ ચડ્યા અને નાચતા, કુદતા બોલ્યા –અહો, મારૂં કુળ કેવું શ્રેષ્ઠ છે! મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી, અને હું પ્રથમ વાસુદેવ; તેમજ ચક્રવર્તી અને તીર્થંકર થઈશ! આ અભિમાનને લીધે ભરિચિએ ત્યાંજ નીચ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું. તેમણે ઘણા ભો કર્યો અને નીચ ગાત્ર કર્મનું ફળ તેમણે મહાવીરના ભાવમાં શિક્ષક કુળમાં ઉત્પન્ન થઈને ભગવ્યું. મરિચિ તે પછી કાળધર્મ પામીને પાંચમા બ્રહ્મદેવલેકમાં ગયા. ૧૭૪ મરુદેવી માતા અયોધ્યા નગરીમાં ત્રીજા આરાના યુગલ યુગમાં નાભિરાજા અને ભરૂદેવી એકી સાથે (જેડલે) જન્મ્યા હતા. નિયમ મુજબ બંનેએ વિવાહ કર્યો. તેમને એક યુગલ અવતર્યું, તે ઋષભદેવ અને સુમંગલાના નામથી પ્રસિદ્ધ થયું. ભ. ઋષભદેવે દીક્ષા લીધી, ત્યારથી ભરૂદેવી પુત્રમેહને લીધે ઘણા શોકમાં રહેતા; ને વારંવાર ભરતને ભગવાનની સારસંભાળ રાખવાનું સૂચન કરતા. જ્યારે પ્રભુને અધ્યામાં કૈવલ્યજ્ઞાન થયું ત્યારે મરૂદેવી માતાને હાથી પર બેસાડી ભરત મહારાજા પ્રભુની સુખસાહ્યબી બતાવવા લઈ ગયા. ત્યાં સમવસરણની અપૂર્વ રચના જોઈ સંસારની અસારતાનું મરૂદેવીને ભાન થયું. તેઓ ભાવનાના પ્રવાહમાં વન્યા, અનુક્રમે ક્ષેપક શ્રેણિમાં પ્રવેશતાં હાથી પરજ તેમને કૈવલ્યજ્ઞાન થયું; અને તેઓ મેક્ષમાં ગયા. ૧૭૫ મલ્લીનાથ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિતશેકા નામની રાધાની હતી. તેમાં બળ રાજા રાજ્ય કરતા હતા, તેને ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ હતી. ધારિણી દેવીને મહાબળ નામને કુમાર હિતે. તેને રૂપ, સૌન્દર્યવાન પાંચ રાજ્યકન્યાઓ પરણવવામાં આવી હતી. તેમની સાથે મહાબળ મનુષ્યના કામભોગ સંબંધીનું સુખ ભોગવત રહેતા હતા. એકદા ધર્મઘોષ નામના સ્થવર તે નગરીના ઉઘાનમાં પધાર્યા. પરિષદ વંદન કરવા ગઈ. બળરાજા પણ વંદન કરવા આવ્યો. મુનિની દેશનાથી રાજા વૈરાગ્ય પામ્યો અને મહાબળને રાજ્ય સેપી દીક્ષા લઈ ચાલી નીકળ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ આ મહાબળકુમારને છ બાળમિત્રો હતા, જે સઘળા સાથે જન્મેલા અને વૃદ્ધિ પામેલા હતા. તેમજ તે સાતે જણાએ સાથે દીક્ષા લેવાને નિરધાર કર્યો હતો. તે સમયે ઈદ્રકુંભ ઉદ્યાનમાં ધર્મઘોષ નામના સ્થવર પધાર્યા. મહાબળ વંદન કરવા ગયા. મુનિના ઉપદેશથી તે બેધ પામે અને પિતાના છ બાળમિત્રોને પૂછી દીક્ષા લેવાનું ધર્મશેષ મુનિને કહીને તે સ્વસ્થાનકે ગયે. ત્યારબાદ તે પોતાના જ મિત્રો પાસે આવ્યો અને સર્વ વાત નિવેદન કરી. છ મિત્રો પણ દીક્ષા લેવા તૈયાર થયા. મહાબળે પિતાના પુત્રને રાજ્ય સોંપી છ જણાની સાથે ધર્મઘોષ મુનિ પાસે દીક્ષા લીધી અને તપ સંયમમાં વિચારવા લાગ્યા. એક વખતે આ સાતે જણાએ મળીને એવો નિશ્ચય કર્યો કે આપણે બધાએ સરખી જ તપશ્ચર્યા કરવી. બધા કબુલ થયા અને ઉપરા ઉપરી ઉપવાસ, છઠ, અઠમ આદિ નાની મહેટી તપશ્ચર્યા કરવા માંડી. મહાબળે વિચાર કર્યો કે હું બધાથી વધારે તપશ્ચર્યા કરૂં.એમ ધારી જ્યારે પેલા છ જણ એક ઉપવાસ કરે ત્યારે મહાબળ બે ઉપવાસ કરે, પેલા બે ઉપવાસ કરે ત્યારે મહાબળ ત્રણ ઉપવાસ કરે. એમ દરેક વખતે એકેક ઉપવાસની મહાબળ વધારે તપશ્ચર્યા કરે. આ પ્રમાણે પેલાથી છાની અને માયા પટપણે ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી. આ ભાયા કપટના પરિણામને બંધ પડ્યો અને મહાબળ મુનિએ સ્ત્રીનામ કર્મ ઉપાર્જન કર્યું. અભુત તપશ્ચર્યા અને વીસ સ્થાનકના સેવન વડે મહાબળે તીર્થકર ગેત્ર બાંધ્યું. અનુક્રમે સાતે જણા કાળ ધર્મને પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી પેલા છ મિત્રો ભરતક્ષેત્રના જુદા જુદા નગરમાં રાજ્યકુમારેપણે ઉત્પન્ન થયા, અને મહાબળ કુમાર ત્યાંથી એવી મિથિલાનગરીમાં કુંભરાજાની પ્રભાવતી રાણુની કુક્ષિએ પુત્રીપણે ઉત્પન્ન થયા. પિતે તીર્થંકર થશે, તેથી છપ્પન કુમારીકાઓએ અને ૬૪ ઈંદ્રોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આવી મહીકુ ંવરીને જન્મ મહાત્સવ કર્યો. પ્રભાવતી દેવીને ગર્ભમાં પુષ્પની શૈય્યામાં બેસવાના દાઉદ ઉત્પન્ન થયા હતા અને જે વાણુવ્યંતર દેવાએ પૂર્ણ કર્યાં હતા. તેથી તેનુ નામ મહીકુંવરી પાડવામાં આવ્યું. મહીકુ ંવરીનું રૂપ, સાંમાં, લાવણ્યમાં અપ્સરા અને ઉર્વાંશીને ભૂલાવે તેવું સુમનેાહર કાંતિવાળું અને અનુપમ દૈદિપ્યમાન હતું. સમસ્ત ભરતક્ષેત્રમાં તેનાં રૂપની હરીફાઈ કરી શકે તેવું કાઈ જ ન હતું. અનુક્રમે મલ્લીકુવરી અનેક ધાવમાતાઓના લાલનપાલન વડે વૃદ્ધિંગત થવા લાગી. તીર્થંકરાને જન્મથીજ અધિજ્ઞાન હોય છે. તેથી તેણે પૂર્વભવના છએ બાળમિત્રોને જુદા જુદા રાજ્યામાં જન્મેલા જોયા. અને તે સને બુઝાવવાને માટે તેણીએ નિશ્ચય કર્યો. મહી વરીએ અશોક વનમાં એક મેાહનધર બધાવ્યું, તેમાં અનેક થાંભલા ઉભા કરાવ્યા, તેની અંદર મધ્યમાં એક ગુપ્તધર કરાવ્યું, તેને કુરતી છ જાળી બનાવવામાં આવી. વચ્ચે એક મણિપીઠિકા અથવા ચબુતરા ઉભેા કરવામાં આવ્યા. અને એક કુશળ ચિત્રકાર પાસે પોતાના સ્વરૂપ જેવી સુંદર અને લાવણ્યવાળી એક સુવર્ણની પ્રતિમા કરાવીને તે મણિપીઠિકા પર ઉભી રાખી. તેના મસ્તક પર એક છિદ્રવાળું દ્વાર બનાવ્યું. અને મહીકુવરી તે ઉઘાડીને તેમાં રાજ અન્ન વગેરે નાખવા લાગી. દરરાજ આહાર નાખવાથી તેની અંદર મરેલા સર્પ અથવા મૃત ગાય અથવા મરેલા માણસનું શરીર સડી જાય અને જે દુર્ગંધ છૂટે તેવી દુર્ગંધ ઉત્પન્ન થઇ. મહી વરીના રૂપસૌંદર્યની પ્રશંસા આખા દેશમાં પહોંચી ગઈ હતી. પેલા છ બાળમિત્રા, જેએ કાળાન્તરે રાજ્યાસન પર આવ્યા હતા; તેમનાં સાંભળવામાં પણ મલીકુંવરીના સાંદયની વાત આવી હતી. તેથી તેને મહીકુંવરીને પરણવાના ભાવ ઉત્પન્ન થયા હતા. તેમણે પેાતાના દૂતાને ભરાજા પાસે મહીકુ ંવરીનું માગુ કરવા મેાકલ્યા. કુંભરાજાને દૂતાએ જ્યારે આ વાત કરી ત્યારે કુંભરાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ઘણા જ ગુસ્સે થયા અને દૂતને તેણે કાઢી મૂકયા. પરિણામે છએ રાજાઆ સંધી કરીને પેાતાનું લશ્કર લઈ કુ ંભરાજા પર ચડી આવ્યા અને નગરીને ધેરા ઘાલ્યા. કુંભરાજા લડયા, પરંતુ છ જણાના એકત્ર સૈન્ય સામે તેકાવી શક્યા નહિ, તેથી તે મહેલમાં પેસી શેક કરવા લાગ્યા. મહીકું વરીએ વાત જાણી તેથી તેણે પિતા પાસે જઈ શાક નકરવાનું કહ્યું અને જણાવ્યું કે પિતાજી,તમે દૂત મેાકલી તે છએ રાજાઓને જણાવા કે હું તમને મલ્લીવરી આપીશ. અને તેને મિથિલા નગરીમાં પ્રવેશ કરાવી જે ગુપ્ત ઘર બનાવ્યું છે તેમાં રાખા. રાજાએ તે પ્રમાણે કર્યું. જ્યારે પેલા છ રાજાઓને ગુપ્તધરમાં લઈ જવામાં આવ્યા ત્યારે ઢાંકણાવાળી જે પ્રતિમા બનાવેલી તે દેખીને બધા મૂતિ થઈ ગયા, સાક્ષાત્ મીવરી માનીને તેના પ્રત્યે તેઓ અનિમેષ નજરે જોઈ જ રહ્યા. ત્યારબાદ મહીકુંવરીએ પાછળથી તે પ્રતિમા પાસે આવીને તેનું ઢાંકણું ખાલી નાખ્યું, કે તરતજ તેમાંથી પારાવાર દુર્ગંધ છૂટી, તે સહન ન થઈ શકવાથી છ રાજાએ નાક આડું કપડું રાખોને પાછળ કરીને ઉભા રહ્યા; ત્યારે મલીકુંવરીએ કહ્યું. હે રાજા, તમે શા માટે નાક આડું વસ્ત્ર રાખા છે ? રાજાઓએ કહ્યું કે આ દુર્ગંધથી અમારાથી રહેવાતું નથી. મલીકુ ંવરીએ કહ્યું. આ સુવર્ણ પ્રતિમા છે તેમાં હું હંમેશાં એકેક પિંડ (કાળીયા) ખારાકના નાખતી. તેનાથી આટલી તીવ્ર દુર્ગંધ થઈ; તા વમન, પિત્ત, શુક્ર, રુધિર, ખરાબ શ્વાસ નિ:શ્વાસ, મૂત્ર, વિષ્ટાથી ભરેલાં આ ઉદારીક શરીરમાં કેટલી દુર્ગંધ હશે? વિચાર કરેા, હે રાજન, વિચાર કરા; અને તમે મનુષ્યના કામભોગમાં આશક્ત ન બને. આથી ત્રીજા ભવમાં આપણે મહાબળ પ્રમુખ સાત મિત્રા હતા, સાથે જન્મેલાં, સાથે જ દીક્ષા લીધી હતી. અને સરખા જ તપ કરતા હતા. પણ હું તમારાથી કપટભાવે એકેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઉપવાસ વધારે કરતી હતી. તે કપટના પરિણામે હું સ્ત્રીપણે ઉત્પન્ન થઈ છું, અને તમે રાજ્યકુમારાપણે ઉત્પન્ન થયા છે. જયંત વિમાનમાં આપણે એવા સંકલ્પ કર્યાં હતા કે મૃત્યુલેાકમાં ગયા પછી જે પ્રથમ સમજે તેણે ખીજાને પ્રતિમાધ આપવા અને દરેકે દીક્ષા લેવી. તે શું તમે ભૂલી ગયા? તમે પૂર્વભવ યાદ કરેા. તે સાંભળી સધળા રાજાએ વિચારમાં પડયા અને શુકલ ધ્યાનથી ઉપયાગ મૂકતાં તેઓને જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું. તરતજ ગર્ભાધરના દ્વારા ખેાલવામાં આવ્યા. છએ જણા મહીકુંવરી પાસે આવ્યા. મહીકુંવરીએ કહ્યું કે હુ સંસાર ભયથી ઉદ્વેગ પામી છું અને દીક્ષા લેવા ચાહુ છું. ખેાલે ઃતમારી શી ઈચ્છા છે? બધાએ દીક્ષા લેવાનું વચન આપ્યું. તેઓ રાજ્યમાં જઈ પેાતાના પુત્રાને રાજ્ય સોંપી દોક્ષા લેવાનું કહીને ગયા. મલીકુંવરી દીક્ષા લેવા તત્પર થઈ. વરસીદાન આપવું શરૂ કર્યું. દેવતાનું આસન ચળ્યું, લેાકાન્તિક દેવા આવ્યા. ધમમા` પ્રવર્તાવવાની ઉદ્માષણા કરી. માતાપિતાએ દીક્ષાની રજા આપી. સોનારૂપાના કળશેા અનાવરાવી મલ્લી તીર્થંકરના અભિષેક કરાવ્યા, ઈંદ્રોએ દીક્ષા મહોત્સવ ઉજવ્યા. સહસ્ત્રવન ઉદ્યાનમાં અશેકવૃક્ષ પાસે આવીને મહીપ્રભુએ સ્વયંમેવ પંચમુષ્ટિ લોચ કર્યાં, અને તેઓ પ્રવર્જિત થયા. છએ રાજાએ તથા કુંભરાજા મલ્લી પ્રભુનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. કુંભરાજા શ્રાવક થયા. છએ રાજાએએ દીક્ષા લીધી. મીપ્રભુને દીક્ષા લીધા બાદ તરતજ મનઃપવ જ્ઞાન સન્ન થયું. સખ્ત તપ જપ કરી, ચાપન હાર વર્ષ સુધી સંયમ પાળી, તેઓ કેવળજ્ઞાન, કેવળ દનને પામ્યા. અને એક હજાર વર્ષ સુધી કેવળ પ્રવાઁમાં રહી, અવ્યાબાધ એવી મેાક્ષગતિને પ્રાપ્ત થયા. મલ્લીનાથ પ્રભુના સંધ પરિવારમાં ૪૦ હજાર સાધુઓ, ૫૫ હજાર”સાધ્વી, ૧૮૩ હજાર શ્રાવકો અને ૩૭૦ હજાર શ્રાવિકા હતા. સાર—મહાન તપશ્ચર્યાં અને સયમને સેવતા છતાં, માયાથી તીર્થંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ જેવાને પણ સ્ત્રીપણું પ્રાપ્ત થયું અને જેનાગમમાં એક અછેટું ગણાયું. માટે માયાથી વિરક્ત બનવાને આ વાર્તા સૌ કોઈને બેધ આપે છે. ૧૭૬ મહાપ. ગજપુર નગરમાં પડ્યોત્તર નામે રાજા હતા. તેમને જ્વાલા નામની રાણી હતી. તેમને બે પુત્રો થયા. ૧ વિષ્ણકુમાર, ૨ મહાપદ્મ. વિષ્ણુકુમારે પિતાની હયાતિમાં જ દીક્ષા લીધી હતી. જ્યારે મહાપ મહા સમર્થ હેઈ નવમા ચક્રવર્તી થયા. પિતાએ પણ દીક્ષા લેવાથી તેઓએ રાજ્યાસને આવી છખંડની સાધના કરી. તેમને નમુચી નામે એક પ્રધાન હતા. તે જૈન ધર્મનો ઠેષી હતા. એકવાર તે પ્રધાન થયા પહેલાં ધર્મ નામના રાજાની યવંતી નામક નગરીમાં સુવ્રત નામના આચાર્ય સાથે ધર્મચર્ચા કરવા ગયો હતો, ત્યાં તે પરાજય પામે, તેથી તેણે રાત્રિને વખતે તે મુનિને સંહાર કરવાનો વિચાર કર્યો, પરંતુ શાસનદેવના પ્રભાવે તે તે સ્થળે સ્થંભી ગયો. સવાર થતાં લેકેએ તેને તિરસ્કાર કર્યો; રાજાએ ત્યાંથી તેને કાઢી મૂકે; આગળ જતાં તે મહાપ ચક્રવર્તીને પ્રધાન થે. અહિં તેણે યમદુર્ગ નગરના બળસિંહ નામક માંડલિક રાજાનું બંડ સમાવ્યું, તેથી પ્રસન્ન થઈને ચક્રવર્તીએ તેને ઈનામ માગવાનું કહ્યું. તે ઈનામ પ્રસંગે માગી લેવાનું પ્રધાને જણાવ્યું. એ અરસામાં પેલા સુવતાચાર્ય તે નગરમાં પધાર્યા એટલે પેલું વચન યાદ કરી પ્રધાને પિતાને માત્ર ૭ દિવસનું રાજ્ય આપવાનું ચક્રવર્તીને કહ્યું. મહાપદ્મે તે કબુલ કર્યું. પ્રધાને એક મે યજ્ઞ આરંભ્યો, તે વખતે તેણે સુવતાચાર્ય પાસે ભેટયું માગ્યું; પણ જેન મુનિ પાસે શું હોય ? એટલે પ્રધાને તેમને પોતાના રાજ્યની હદ છોડી જવાનું કહ્યું. આ વખતે ચક્રવર્તીના ભાઈ વિષ્ણુકુમાર, જેઓ સાધુ થયા હતા તેઓ ત્યાં હતા, તેમણે પિતાની લબ્ધિ વડે નમુચી પ્રધાનને જમીનમાં દાટી દીધે. પાછળથી તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રાયશ્ચિત લઈ કૈવલ્યજ્ઞાન પામી તેઓ મેક્ષમાં ગયા. મહાપ ત્યારબાદ દીક્ષા લીધી અને સખ્ત તપશ્ચર્યા શરૂ કરી. છેવટે ૩૦ હજાર વર્ષનું આયુષ્ય ભોગવી મહાપ કૈવલ્યજ્ઞાન પામી મેક્ષમાં ગયા. ૧૭૭ પ્રભુ મહાવીર, મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની રાણું ત્રિશલાદેવીની કુક્ષિએ શ્રી મહાવીર પ્રભુ આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં ચિત્ર શુદિ તેરસે જન્મ્યા હતા. મહાવીર પ્રભુને જન્મ થવાથી રાજ્યમાં અગણિત ધન ધાન્યની વૃદ્ધિ થઈ તેથી તેમનું નામ વર્ધન માનકુમાર પાડવામાં આવ્યું. પ્રભુ મહાવીરના છ ઋષભદેવ ભગવાનના વખતમાં ભરતપુત્ર મરિચીના ભાવમાં પિતે વાસુદેવ, ચક્રવર્તી તથા તીર્થંકર થશે, તેનું અભિમાન કર્યું હતું, તેથી તેઓ બ્રાહ્મણકુંડગ્રામમાં રૂષભદત્ત બ્રાહ્મણને* ત્યાં તેની દેવાનંદા બ્રાહ્મણના ગર્ભમાં ઉત્પન્ન થયા હતા. પરંતુ તીર્થંકરે કદાપિ ભિક્ષુક કુળમાં જન્મ પામે નહિ, તેથી હરિણગમેલી દેવે પ્રભુ મહાવીરના જીવનું ૮૩મી રાત્રિએ દેવાનંદાની કક્ષિમાંથી સાહરણ કર્યું, અને તે ગર્ભ ત્રિશલાદેવીની કુક્ષિમાં મૂકે, અને ત્યાં પ્રભુ મહાવીરને જન્મ થયો. (આમ ગર્ભ ઉલટાવવામાં પણ હરિણગમેષી દેવને હેતુ હતું. માત્ર અન્યાય જ ન હતો. કારણ કે પૂર્વે દેવાનંદા અને ત્રિશલા બને દેરાણી જેઠાણુ હતા અને દેવાનંદાએ પોતાની દેરાણી ત્રિશલાને રત્નને કરંડી છાને માન ચેરી લીધો હતો. ત્રિશલાના છે તે વખતે ઘણું કહ્યું, છતાં દેવાનંદાએ તે રત્નને કરંડી પાછો આયો નહિ; પણ પચાવી પાડ્યો. તે નિકાચિત કમને આ વખતે ઉદય આવવાથી દેવાનંદાને રત્નસમાન પ્રભુ મહાવીરનો જીવ દેવે સાહરણ કર્યો.) ગર્ભમાં ત્રિશલા ભાતાને દુઃખ * તીર્થકર હમેશાં ક્ષત્રિયકુળમાં જ જન્મે છે. શાસ્ત્રકારોએ બ્રાહ્મણકુળને ભિક્ષુકકુળ ગણ ભ. મહાવીરના સંબંધમાં અનંતકાળે આ અહેવું (આશ્ચર્ય) થયું માન્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ થાય તેથી પ્રભુએ એકવાર હલનચલન બંધ રાખ્યું, પરિણામે ત્રિશલાને ગર્ભની ફીકર થઈ કે ગર્ભ જીવતું હશે કે નહિ; તેથી માતાના સંતોષની ખાતર પ્રભુ મહાવીરે ગર્ભમાં હલનચલનની ક્રિયા કરી. આમ ગર્ભમાંથી જ પ્રભુએ માતા પરનો અપૂર્વ પ્રેમ બતાવવા માંડે. જન્મ થયા બાદ તેમણે પોતાની ટચલી આંગળી વડે મેરુ પર્વતને ડગાવ્યો; આ પરાક્રમ જોઈને દેવોએ વર્ધમાનકુમારનું નામ “મહાવીર' પાડયું. ત્રીશ વર્ષ સુધી મહાવીર ગૃહસ્થાવાસમાં રહ્યા. યશોદા નામની સ્ત્રીથી તેમને પ્રિયદર્શના નામે એક પુત્રી થઈ. ગૃહસ્થાવાસ છતાં તેમનું જીવન તે સદાય સાધુ જીવન જેવું જ હતું. સર્વ કર્મથી મુક્ત થવા તેમણે માતાપિતાની આજ્ઞા માગી; પરંતુ પુત્ર પરનો અતુલ પ્રેમ, તેથી માતા પિતાએ રજા ન આપી, એટલે તેમની આજ્ઞાની ખાતર તેઓ ઘેડે વખત સંસારમાં રહ્યા. ત્યારબાદ તેમના માતાપિતા ગુજરી ગયા એટલે તેમણે દીક્ષા લેવા માટે મેટા ભાઈ નંદીવર્ધનની આજ્ઞા માગી, ભાઈ પરનો અતિશય સ્નેહ એટલે નંદીવર્ધને જણાવ્યું કે ભાઈ! માતાપિતા તે હમણું જ સ્વર્ગવાસ પામ્યા છે, વળી તમારા વિયોગનું દુઃખ મને ક્યાં આપે છે? કૃપા કરી આ રાજગાદી ભોગ. પ્રભુ મહાવીરે રાજગાદી નહિ ભગવતાં દીક્ષા લેવાનો ભાવ પ્રદર્શિત કર્યો. નંદીવર્ધને બે વર્ષ રોકાવાનું કહ્યું. પ્રભુ મહાવીર બે વર્ષ વધુ રોકાયા. અને ૩૦ વર્ષ બાદ તરત જ પ્રભુ મહાવીર રાજવૈભવ, સ્ત્રી, પુત્રી, ભાઈ, અનુચર એ સર્વનો ત્યાગ કરી જગત જીવોના કલ્યાણ અર્થે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. એજ વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. દીક્ષા સમયે પ્રભુને ઇદ્ર એક દેવ દુષ્ય (વસ્ત્ર) આપ્યું હતું, પરંતુ તેઓ એટલી બધી તીવ્ર વૈરાગ્યદશાને પામ્યા હતા કે એ વસ્ત્ર હું શિયાળામાં પહેરીશ એવો વિચાર સરખોયે તેમણે કદી કર્યો ન હતો. તે વસ્ત્ર તેર મહિના સુધી પ્રભુના ખભા પર પડી રહ્યું હતું. ગમે તેવી સખ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ટાઢ હોય, તે પણ પ્રભુ કદી હાથ સંકેચતા નહિ, સખ્ત ઉનાળો હેય, છતાં પ્રભુ તે સ્થળે ખુલ્લા પગે ઉભા રહી તપ કરતા હતા. દીક્ષા વખતે પ્રભુને કરવામાં આવેલા સુગંધી દ્રવ્યના વિલેપથી ભમરા, મધમાખ વગેરે અનેક જંતુઓ ચાર માસ સુધી ડંખ મારી લેહી ચૂસતા હતા, છતાં શ્રી પ્રભુએ તેમને ઉડાડવાને જરા પણ પ્રયાસ કર્યો ન હતો. ભગવાન ઈ વખત નિર્જન ઝુંપડાઓમાં, પાણી પીવાની પરબમાં, લુહાર વગેરેની કેડેમાં, અથવા ઘાસની ગંજીઓ નીચે રહેતા; કેઈ વખતે બાગમાં, પરામાં કે શહેરમાં રહેતા, અને કોઈ કઈવાર સ્મશાન, નિર્જન સ્થળ, ઝાડ, ગુફાઓ વગેરે ઠેકાણે રહેતા, જ્યાં તેમને અનેક પ્રકારના પરિસહ પડતાં. જ્યારે પ્રભુ અનાર્ય દેશમાં ગયા હતા, ત્યારે તે તેમના પર આવેલા પરિસહ અવર્ણન નિય હતા. અનાર્ય વસ્તી, ધર્મને કઈ સમજે નહિ, એટલે પ્રભુ વહેરવા જાય તે આહારના બદલે માર, અને પાણીને બદલે પ્રહાર મળતા. પ્રભુની પાછળ અનાર્ય કે કૂતરા દોડાવે, પ્રભુને કરડાવે, કઈ લાકડી ભારે, કોઈ પત્થર ફેકે, એવી દશાને આ ક્ષમાસાગર પ્રભુ આત્મ કલ્યાણના સાધનભૂત ગણી આ સર્વ સમભાવે સહન કરે. દેવોએ પણ પ્રભુને ધ્યાનથી ચળાવવા, સર્પના, વિછીના, હાથીના, સિંહના એમ અનેક રૂપે કરી ખૂબ પરિસહ આપેલો, પણ કરૂણાસિંધુ શ્રી પ્રભુ એ સર્વ સહન કરતા. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પ્રભુ મહાવીરના જીવે એક શવ્યાપાલકના કાનમાં ઉનું ધગધગતું સીસું રેડાવ્યું હતું, તે મહાન નિકાચિત કમને ઉદય પ્રભુને આ ભવમાં આવ્યો હતો. એકવાર પ્રભુ મહાવીર કાયોત્સર્ગ ધ્યાનમાં હતા, તેવામાં કોઈ એક ભરવાડ પોતાના બે બળદેને પ્રભુની સમીપમાં ચરતા મૂકી ચાલ્યો ગયો. બળદ ચરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ચરતા દૂર જતા રહ્યા. ભરવાડે આવીને પૂછ્યું, હે જોગી, મહારા બળદો કયાં છે? પણ ધ્યાનસ્થ પ્રભુ શાના ઉત્તર આપે ! ભરવાડે ધાર્યું કે આ ધૂતારાએ જરૂર મારા બળદો સંતાડ્યા હશે, તેમ માની તેને ઘણે ક્રોધ ચડ્યો અને પ્રભુના કાનમાં વૃક્ષના ખીલા ઠેકયા. આથી પ્રભુને દારૂણ વેદના થઈ, છતાં પ્રભુએ તેના પર જરા પણ રેષ કર્યો નહિ. ઘણા દેવોએ તેમને સહાય આપવા માટે કહ્યું. પણ પ્રભુએ કહેલું કે તીર્થકરે કોઇની સહાય ઈચછતા નથી. આવી રીતે પ્રભુએ સાડાબાર વર્ષ અને એક પખવાડીયા સુધી સખ્ત તપ જપ ધ્યાન ધર્યું. તેટલી મુદતમાં તેમણે માત્ર ૩૪૯ દિવસ જ આહાર લીધે હિતે. એક ઉપવાસથી માંડીને છ છ માસ સુધીના ઉપવાસ કર્યા હતા. એક અભિગ્રહ પાંચ માસ પચીસ દિવસનો થયો હતો. જે ચંદનબાળાએ પૂરે કરાવ્યો હતો. આવી ઘોર તપશ્ચર્યા કરી પ્રભુ મહાવીર વૈશાક શુદિ ૧૦ મે જંક ગામની બહાર આવેલી જુવાલિકા નામની નદીના તટ ઉપર કૈવલ્ય જ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા. ત્યારબાદ જગત જીવોના કલ્યાણ માટે ઉપદેશ શરૂ કર્યો. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર તીર્થની સ્થાપના કરી અને જગતમાં અહિંસા, સત્ય, દયા, પરેપકાર, ક્ષમા, બ્રહ્મચર્ય, ઐક્ય એ ઉત્તમ તાનું સ્વરૂપ બતાવી જગતને કલ્યાણને પંથે વાળવાને રસ્તો બતાવ્યું. પ્રભુ મહાવીર આ જૈનશાસનના છેલ્લા તીર્થંકર થયા. તેમના પરિવારમાં ઈદ્રભૂતિ (ગૌતમ) પ્રમુખ ૧૪૦૦૦ મુનિ, ચંદનબાળા પ્રમુખ ૩૬ ૦૦૦ સાધ્વી, શંખજી, શતક પ્રમુખ ૧૫૯૦૦૦ શ્રાવક, સુલસા, રેવતી પ્રમુખ ૩૧૮૦૦૦ શ્રાવિકા, ૭૦૦ કેવળજ્ઞાની, ૭૦૦ વૈકેયી લબ્ધિધારી, ૧૩૦૦ અવધિજ્ઞાની, ૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૩૦૦ ચૌદ પૂર્વધારી વગેરે હતા. તેમણે જૈન ધર્મને દેશ પરદેશમાં વિજય વાવટો ફરકાવ્યો અને ૩૦ વર્ષ કેવલ્ય પ્રવજ્યમાં રહી પ્રભુ મહાવીર ૭૨ વર્ષની ઉમ્મરે આશો વદિ ૦)) ને દિવસે શુકલ ધ્યાનને ભાવતાં નિર્વા શુપદને પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રમણપણું અ'ગીકાર કર્યાં પછી, મેક્ષ પ્રાપ્તિ થતા સુધીના ૪૨ ચાતુર્માંસ ભ. મહાવીરે નીચેનાં સ્થળેામાં કર્યા હતા. ૧ અસ્થિગ્રામે, ૩ પૃચ’પામાં, ૧૨ વૈશાલી વાણીય ગ્રામમાં, ૧૪ નાલંદા–રાજગૃહમાં, મિથિલામાં, ૨ દ્રિકા નગરીમાં, ૧ આલભિકા નગરીમાં ૧ અન્ય અનિશ્ચિત સ્થાને, 1 શ્રાવસ્તિમાં ૧ અપાપા નગરીમાં. છેલ્લું ચાતુર્માંસ ભગવાને અપાપા નગરીમાં હસ્તિપાળ રાજાની શુકશાળામાં કર્યું. તે વખતે પ્રભુએ પોતાના નિર્વાણુ સમય નજીકમાં આવ્યા જાણી સાળ પ્રહર સુધી અસ્ખલિત દેશના આપી, જે સાંભળવા અઢાર દેશના રાજા હાજર હતા. આ દેશના પરથી ગણધર દેવાએ દ્વાદશાંગી સૂત્રેાની રચના કરી હતી. ૧૭૮ મહાશતક. રાજગૃહ નગરીમાં મહાશતક નામે ગાથાપતિ હતા. તે મહા ઋદ્ધિવંત હતા, તેમને રેવતી પ્રમુખ તેર સ્ત્રઓ હતી. એકદા પ્રભુ મહાવીર પધારવાથી મહાશતક વંદન કરવા ગયા. પ્રભુના સદ્મધથી તે વૈરાગ્ય પામ્યા અને પ્રભુ પાસે ખારવ્રત અંગીકાર કરી ધ ધ્યાન કરવા લાગ્યા. દિવસ અને રાત્રિના ઘણા ભાગ મહાશતક ધર્મ ધ્યાનમાં વીતાવતા હાવાથી રેવતીને આ ગમતું નહિ, તેમજ અધુરામાં પુરૂ' તેને શાકયાનું પણ પૂરેપૂરું સાલ હતું. તેથી તે મહાશતક સાથે સંપૂર્ણ સુખ ભોગવી શકતી ન હતી. બીજી સ્ત્રીઓ પ્રત્યે દિનપ્રતિદિન રેવતીની અદેખાઈ વધતી હતી, તેથી તેણે આ બારે સ્ત્રીઓને મારી નાખવાના, અને તે દરેકની એકેક ક્રોડ સાનામ્હારા અને ગાકુલ પેાતાને સ્વાધીન કરી લેવાના સંકલ્પ કર્યાં. ચેાગ્ય વખતે બરાબર તક સાધીને આ રૈવતીએ તેની ખારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ શોકને, ઝેરી પદાર્થના પ્રયોગથી મારી નાખી, અને સર્વ લક્ષ્મી પિતાને સ્વાધીન કરીને તે મહાશતક સાથે સુખ ભોગવવા લાગી. રેવતી એકલી રહેવાથી અને તેને ખૂબ પૈસે મળવાથી તે છકી ગઈ, એટલું જ નહિ પણ તે સ્વચ્છંદી બનીને દારૂ, માંસ ઈત્યાદિની પણ વ્યસની બની ગઈ. એક વાર રાજા શ્રેણિકે રાજગૃહિ નગરીમાં ઢંઢેરો પીટાવી જાહેર કર્યું કે મારા રાજ્યમાં કોઈએ પંચૅકિય જીવોની હિંસા કરવી નહિ. આથી માંસભક્ષી રેવતીને ઘણું લાગી આવ્યું. પિતાને માંસ ખાવાનું વ્યસન, તે વગર ચાલે જ નહિ. એટલે તે પિતાની ગશાળા (ગેકુલ)માંથી રાજ બબ્બે ગાયને કપાવી તેનું માંસ ભક્ષણ કરવા લાગી. વખત જતાં મહાશતક ગૃહ કારભાર પિતાના પુત્રને સેંપી, નિવૃત્ત બની પૌષધશાળામાં ધર્મધ્યાન કરવા લાગ્યા. રેવતી એક વખત મદિરાપાન કરીને, વિષયાસક્ત બની પૌષધશાળામાં મહાશતક પાસે આવી, અને તેણે પિતાની સાથે ભોગ ભોગવવાનું મહાશતકને આમંત્રણ કર્યું. મહાશતક ધર્મ કાર્યમાં લીન હતા. તેમણે રેવતીને કંઈ પણ ઉત્તર આપ્યો નહિ. રેવતી તો વધારે વિક્રાલ બનીને વારંવાર મહાશતકને ભોગ ભેગવવાનું કહેવા લાગી. છતાં મહાશતક કંઈ પણ બોલ્યા નહિ. અને નિરાશ થઈને રેવતી ત્યાંથી ચાલી ગઈ. સમય જતાં મહાશતકે ૧૧ પ્રતિમા ધારણ કરી, તપ કરતાં તેમનું શરીર દુર્બળ થયું એટલે મહાશતકે સંથારે કર્યો. આત્માના શુભ ધ્યાનમાં પ્રવર્તતાં મહાશતકને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ફરી પાછી રેવતી, મદિરામાં ચકચુર બનીને મહાશતક પાસે આવી, અને પોતાની સાથે ભોગ ભોગવવાનું મહાશતકને કહ્યું. મહાશતકે જવાબ ન આપે. તેથી વારંવાર તે કહેવા લાગી. આથી મહાશતકને ક્રોધ ચડ્યો, તેમણે રેવતીને કહ્યું, હે માંસભક્ષી રેવતી, આજથી તું સાતમે દિવસે રોગગ્રસ્ત થઈને મરણ પામીશ, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પહેલી નરકમાં ચોરાશી હજાર વર્ષની સ્થિતિએ ઉપજીશ. આ સાંભળી રેવતી દિન બની ગઈ, અને ભયભીત બની કલ્પાંત કરવા લાગી. પરિણામે તે રોગગ્રસ્ત બની. સાત રાત્રિ થતાં તે મરણ પામી, અને પહેલી નરકે ગઈ તે સમયે પ્રભુ મહાવીર પધાર્યા. “મહાશતકે રેવતી પ્રત્યે વાપરેલા અઘટિત શબ્દો શ્રાવકને બેલવા કલ્પે નહિ તે વાત મહાશતકને કરવા અને તેનું પ્રાયશ્ચિત લેવડાવવા માટે શ્રી ગૌતમને મહાશતક પાસે મોકલ્યા. ગૌતમને દેખી મહાશતકે વંદન કર્યું. શ્રી ગૌતમે અઘટિત શબ્દોનું મહાશતકને પ્રાયશ્ચિત કરાવ્યું. મહાશતક પ્રાયશ્ચિત લઈ વિશુદ્ધ થયા. અનુક્રમે ધર્મનું યથાયોગ્ય આરાધન કરી, એક માસને સંથારો ભોગવી મહાશતક કાળ કરીને પહેલા દેવલોકમાં ગયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી મોક્ષ ગતિને પ્રાપ્ત કરશે. ૧૭૯ મહાન કૃષ્ણકુમારી તે રાજગૃહિના શ્રેણિક રાજાની રાણી અને મહાસેન કુમારની માતા હતી. પુત્ર મરણના શેકથી કાલી રાણીની માફક તેણે મહાવીરદેવ પાસે ચારિત્ર લીધું; અને વર્ધમાન તપ શરૂ કર્યો. તે એવી રીતે કે –૧ આયંબિલ, ૧ ઉપવાસ, ૨ આયંબિલ ૧ ઉપવાસ એમ આયંબિલમાં એકેક વધે અને તે ઉપર ૧ ઉપવાસ કરે, એમ ૧૦૦ આયંબિલ એક સાથે કર્યા. બીજે તપ પણ ઘણે કર્યો. ચંદનબાળા ગુરૂણીને પૂછી તેમણે સંથારો કર્યો; સંથારામાં શિખેલા ૧૧ અંગની સજઝાય (સ્વાધ્યાય) કરતાં, એક માસના અનશનને અંતે ૧૭ વર્ષ ચારિત્ર પાળી તેઓ મોક્ષમાં ગયા. ૧૮૦ મુનિસુવ્રત સ્વામી વીસમા તીર્થંકર, રાજગૃહ નગરના સુમિત્ર રાજાની પદ્માવતી રાણુની કુક્ષિમાં, દશમા પ્રાણત દેવલોકમાંથી અવીને શ્રાવણ શુદિ પૂનમે ઉત્પન્ન થયા. માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. ગર્ભકાળ પુરો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ થયે છ વદિ અષ્ટમીએ પ્રભુનો જન્મ થયો. ૫૬ કુમારિકા દેવી એ સૂતિકાકર્મ કર્યું. ઈકોએ જન્મોત્સવ ઉજવ્યો. ગર્ભસમય દરમ્યાન સુમિત્ર રાણું સારાં વતવાળા થયા હતા, તે પરથી પુત્રનું “મુનિસુવત’ એવું નામ પાડયું. યૌવન પ્રાપ્ત થતાં મુનિ સુવતકુમારે પ્રભાવતી આદિ અનેક રાજકન્યાઓ સાથે પાણગ્રહણ કર્યું. પ્રભાવતીને એક સુવ્રત નામે પુત્ર થયો હતો. સાડા સાત હજાર વર્ષની ઉંમરે મુનિસુવ્રત પિતાની ગાદીએ બેઠા. સાડા સાત હજાર વર્ષ રાજ્ય ભોગવ્યું. તે પછી વરસી દાન આપી તેમણે એક હજાર પુરૂષો સાથે ફાગણ શુદિ આઠમે સંયમ ગ્રહણ કર્યો. ૧૧ માસ છદ્મસ્થપણામાં રહ્યા પછી પ્રભુને ફાગણ વદિ બારશે કૈવલ્યજ્ઞાન થયું. મુનિસુવ્રત સ્વામીના સંધ પરિવારમાં ૩૦ હજાર સાધુઓ, ૫૦ હજાર સાધ્વીઓ, ૧૭૨ હજાર શ્રાવકે અને ૩૫૦ હજાર શ્રાવિકાઓ હતા. ૧૫૦૦૦ વર્ષ ચારિત્ર પાળી ૩૦ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી એક માસના અનશને, સમેતશિખર પર એક હજાર પુરૂષો સાથે પ્રભુ જેઠ વદિ ૯ના રોજ સિદ્ધ થયા. ૧૮૧ મૃગાપુત્ર. (વૈરાગ્યવંત) સુગ્રીવ નામનું નગર હતું. ત્યાં બળભદ્ર નામે રાજા હતો. તેની રાણુનું નામ મૃગાવતી. તેને એક પુત્ર થયો. નામ મૃગાપુત્ર. રાજ્યની સમૃદ્ધ સામગ્રીઓના ઉપભોગથી વૃદ્ધિ પામતા મૃગાપુત્ર બાલ્યાવસ્થા વિતાવી યુવાવસ્થાને પામ્યા. ત્યારે તેઓ અનેક રાજકન્યાને પરણ્યા અને તેમની સાથે સુખ ભોગવતા સમય પસાર કરવા લાગ્યા. મધ્યાહને સમય છે, મૃગાપુત્ર જમી પરવારી પોતાના રાજ્ય મહેલની એક અટારીમાં બેસી નગરની ચર્ચા જઈ રહ્યા છે, આવતાં જતાં મનુષ્યો તરફ નિહાળે છે. તેવામાં ત્યાં આગળથી પસાર થતાં એક મહાન આત્મ યેગી મુનિવર તેમના જેવામાં આવ્યા. મુનિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ચાલવાની શાંત ગતિ, તેમના પહેરવેશ, તેમનું ચળકતું લલાટ જોઈ મૃગાપુત્ર તે મુનિના સામે અનિમેષ નેત્રે જોઈ જ રહ્યા. પૂર્વ સરકારના બળે મૃગાપુત્રને લાગ્યું કે પૂર્વે મેં આવું સ્વરૂપ કયાંક જોયું છે. મુનિ સ્વરૂપના ભાવ ચિંતવતા ચિંતવતા મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવમાં પાતે પાળેલું ચારિત્ર યાદ આવ્યું. સંસાર ઉપર તત્કાળ તેમને અરૂચિ થઈ. અને જન્મ મરણના ફેરાથી મુક્ત થવાના તેમણે દ્રઢ સંકલ્પ કર્યાં. તરતજ તેઓ પિતા પાસે આવ્યા અને કહ્યું: હે માતા પિતા, મ્હને પૂર્વી ભવનું સ્મરણ થયું છે. તિર્યંચયેાનિમાં જન્મી મેં ધણા ધણા દુ:ખા ભાગવ્યાં છે. અને ચારિત્ર પાળવાથી હું મનુષ્યભવ પામ્યા છું; એટલે મહાન પુણ્યના પરિબળે પ્રાપ્ત થયેલે આ મનુષ્ય ભવ હું સંસારના રાગ, રંગ, માહ માયામાં વેડફી દેવા માગતા નથી. હું સંસાર ભયથી ત્રાસ પામ્યા છું, માટે મ્હને દીક્ષા લેવાની રજા આપે!. વળી અત્યારે જે સુખ હું ભાગવું છું તે પણ ક્ષણિક અને અસ્થિર છે. આ રાજવૈભવ, બાદશાહી મહેલાતા, અખૂટ ધન, ધાન્યના કોઠારા, બાગ, બગીયાએ, સાનું, રૂપું, હીરા, માણેક, સ્ત્રી, પુત્ર, ભાઈબહેન, એમાંની એક પણ ચીજ સાથે આવવાની નથી. આ શરીર પશુ સાથે આવવાનું નથી. માત્ર જીવે કરેલાં પાપ અને પુણ્યજ પરભવે જીવના સાથી છે. વળી જેમ કાઈ ધરમાં આગ લાગી હોય, અને સાદું રૂપું હીરા માણેક કે જે કાંઈ સાર વસ્તુઓ કાઢી લેવામાં આવે છે, તેમ આ સંસારમાં પણ જન્મ, જરા, મૃત્યુનો દાવાનળ સળગી રહ્યો છે. અને હવે સમજ્યા પછી એક ક્ષણ હું તેમાં આસક્ત રહેવા ઈચ્છતો નથી. માટે હું માતાપિતા, મને સહર્ષે દીક્ષા લેવાની રજા આપે. માતાપિતા ખાલ્યાઃ—હે પુત્ર, તું સુકોમળ છે, તે હજુ તડકા છાંયડા જોયા નથી. ચારિત્ર પાળવું ઘણું દુષ્કર છે. ચારિત્ર એ તરવારની ધાર જેવું છે, લેઢાના ચણા ચાવવા બરાબર છે. એક અગાધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ જળના સમુદ્ર ભુજા વડે તરવા દુષ્કર, તેમ સંસારરૂપી સમુદ્ર તરવા ધણા જ કઠિન છે. સંયમ માર્ગોમાં આવતાં ઉપસર્વાં, પરિષહા એ ભયાનક છે. ગરમ પાણી પીવું, જમીનપર સૂઈ રહેવું, તાપમાં ઉધાડા પગે ક્રવુ, ટાઢમાં પૂરતાં વસ્ત્રો ન મળે, માથે કેશના લોચ કરવા, છકાય જીવની દયા પાળવી, સત્ય ખેલવું, રજા વગર એક સળી સરખી પણ ન લેવાય, આ યૌવનકાળમાં બ્રહ્મચ` પાળવું, સ પરિગ્રહ, માયા, મમતા, મેાહના ત્યાગ કરવા, ક્ષુધા, તૃષા, ટાઢ, તાપ ડાંસ, મચ્છર, સપ્` આદિના પરિસંહે ારાથી સહન નહિ થઇ શકે; માટે હે પુત્ર, દીક્ષા લેવાનું મુલતવી રાખી આ વિપુલ ભેગ સાધને મળ્યાં છે, તેને સુખપૂર્વક ભાગવા, અને વૃદ્ધાવસ્થા પામતા ખુશીથી સંયમ માગને ગ્રહણ કરજો. મૃગાપુત્રે જવાબ આપ્યા. હે માતાપિતા, મળેલી સર્વ સામથ્રોના ત્યાગ કરવા તેમાંજ ખરી વીરતા– ત્યાગ ભાવના રહેલી છે. વળી મનુષ્યથી અનંતગણી રિદ્ધિ દેવગતિમાં આ જીવે અનેકવાર મેળવો છે. તેનાથી પણ આ જીવ ધરાયા નથી તા આ ક્ષણિક રિદ્ધિ, ભાગ ઉપભાગેાથી શું ધરાવાના હતા ? જેના હૃદયકબાટા, જ્ઞાનચક્ષુ ખુલી ગયાં છે, જે દૃઢ છે, નિસ્પૃદ્ધિ છે તેને જગતમાં કઈ પણ મુશ્કેલ હોતું નથી; માત્ર આત્મબળની દિવ્ય ન્યાત પ્રકાશતાં બધી મુશ્કેલીઓ, ઉપસર્વાંના અંત આવી જાય છે. વળી હે માતા, આ જીવે કયાં દુઃખ સહન નથી કર્યું? નારકી તિર્યંચ અને મનુષ્ય ગતિના અનંત દુ:ખ આ જીવે અનંતવાર ભાગવ્યા છે. નર્કની ધગધગતી ભીમાં અનંતવાર પડયા છુ, વાળુકા નદીની અગ્નિ જેવી ધગધગતી રેતીમાં મને અન તીવાર બાળ્યા છે, ઝાડ ઉપર ઉધે મસ્તકે બાંધી પરમાધામીએ મને કરવત વડે કાપ્યા છે. કાંટાવાળા શામલી વૃક્ષ સાથે બંધા ધણી વેદના મેં ભાગવી છે. શેરડીની માફક મને ધાણીમાં પીલ્યા છે, તરવાર, ભાલા ફરસી વડે મારા રાઈ રાઈ જેવડા ટુકડા કર્યાં છે. એ વખતે મારા આક્રંદ, મ્હારા વિલાપ કાણુ સાંભળે માતા ? ગાડા સાથે જોતરાઇને, હળ સાથે ઘસડાઇને, પાણીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ બદલે ધગધગતા ત્રાંબા સીસાના રસ પીને, આહારને બદલે મહાર શરીરનું માંસ ખાઈને, મેં અતી વેદના ભેગાવી છે. એ અપાર દુઃખનું વર્ણન શું કરું માતા? મહારા આત્માનું તમે ભલું ઇચ્છતા હે, મહને એવા દુઃખમાંથી બચાવવા માગતા હે, તે હે માતાપિતા, મહને આનંદપૂર્વક દીક્ષિત થવા ઘો. મૃગાપુત્રને અપૂર્વ વૈરાગ્ય, હેના અંતરની સંસારભયની ઉગતા, તેના ચારિત્રની હિંમત એ વગેરેથી તેના માતા પિતા ખુશ થયા અને દીક્ષાની રજા આપી. - મૃગાપુત્ર દીક્ષિત થયા, સર્વ સુખ વૈભને તેમણે ત્યાગ કર્યો અને આત્મ ધ્યાનમાં વિચારવા લાગ્યા. ઉગ્ર તપશ્ચર્યા, અખંડ સંયમ સાધના, વિશુદ્ધ ક્રિયાઓ વડે જીવનનું શ્રેય સાધતાં સાધતાં, ક્ષક શ્રેણિમાં પ્રવેશી મૃગાપુત્ર કૈવલ્યજ્ઞાન, કૈવલ્ય દર્શનને પામ્યા અને લકા સિદ્ધ થયા. ૧૮૨ મૃગલેઢીઓ (મૃગાપુત્ર ૨) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શતદ્વાર નામની નગરી હતી. તે નગરીને સો દરવાજા હતા. તેમાં ધનપતિ નામે રાજા રાજ્ય કરતા હતો. તે નગરના અગ્નિ ખૂણામાં વિજય વર્ધમાન નામનું ગામ હતું. તે ગામમાં એકાઈ રાઠોડ નામે ઠાર હતો. તેના નીચે બીજા પાંચસો ગામ હતા. એકાઈ રાઠોડ ઘણે કર, જુલ્મી અને અધર્મી હતા. તે પાપ કે પુણ્યને ગણતો જ નહિ. તે રૈયતને નીચોવી, અન્યાયથી કર ઉઘરાવી પૈસા એકઠા કરવાનું જ માત્ર શીખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ હતો, એટલું જ નહિ પણ ગામમાં ચોરીઓ કરાવી, રસ્તે જતાં લકોને લુંટી, પોતાની તિજોરીમાં ધન ભેગું કરતો. પ્રજા તેનાથી ત્રાસ ત્રાસ પિકારી રહી હતી. છતાં તે બેપરવાહ બનીને પ્રજાને નિર્ધન બનાવી, દુઃખી કરતો અને પિતે સ્વછંદપણે મોજ શોખ કરી દિવસો વિતાવતા હતા. એકવાર આ એકાઈ રાઠોડના શરીરમાં સોળ પ્રકારના મહા રેગ ઉત્પન્ન થયા, રાઠોડ દુઃખથી પીડાવા લાગે. ગામમાં ઢંઢેરો પીટાવી ઘણું વૈદ દાક્તરોને ઉપચાર અર્થે તેણે તેડાવ્યા, પરંતુ તેને એક પણ રોગ મટે નહિ. મહાવેદના પામી, અઢીસો વર્ષનું આયુષ્ય ભોગવી તે પાપકર્મના ઉદયથી મરણ પામીને રત્નપ્રભા નામે પહેલી નરકમાં ગયો. ત્યાંથી નીકળીને, તે મૃગાગામ નામના નગરમાં વિજયક્ષત્રિય રાજાની મૃગાવતી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાં જ મૃગાવતી રાણુના શરીરમાં અતુલ વેદના થઈ. જે દિવસે મૃગાવતીના શરીરમાં આ ગર્ભ આવ્ય, તેજ દિવસથી વિજયક્ષત્રિય રાજાની પ્રીતિ મૃગાવતી ઉપરથી ઓછી થઈ. મૃગાવતીએ વિચાર કર્યો કે રાજા ભારાપર પહેલાં ઘણી જ પ્રીતિ રાખતા. પરંતુ જ્યારથી આ ગર્ભ પેટમાં આવ્યો છે, ત્યારથી રાજાની મારા પર અપ્રીતિ થઈ છે, માટે આ ગર્ભને ઔષધ વગેરેથી પાડી નાખવો, એમ ધારી તે ગર્ભપાતને માટે ઘણા ઉપચાર કરવા લાગી, છતાં ગર્ભપતન થયું નહિ, તેથી તે ઉદાસીન ભાવે રક્ષણ કરવા લાગી. તે બાળકને ગર્ભાવસ્થામાંથી ભસ્માગ્નિ નામનો રોગ થયો હતો. તેથી બાળક જે વસ્તુને આહાર કરે તે વસ્તુ તત્કાળ વિધ્વંસ થઈને રક્ત (લોહી) થઈ જાય. નવ માસ પૂર્ણ થતાં મૃગાવતીએ તે પુત્રને જન્મ આપ્યો. નામ મૃગાપુત્ર. જન્મતાંજ તે આંધળો, હેરે, મેંગે, અંગોપાંગ રહિત, માત્ર ઈયિને આકાર રૂપે હતે. આવું ભયંકર બાળક જોઇને મૃગાવતીએ ભયભીત બની, ત્રાસ પામીને તેને ઉકરડામાં ફેંકી દેવાનો વિચાર કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ૫૮ રાજાને વાત જણાવી. પ્રથમના જ આ પુત્ર હાવાથી તેને મારવાથી બીજા બાળકો નહિ જીવે, એમ રાજાએ અભિપ્રાય આપવાથી પતિની આજ્ઞા માની રાણી તેનું રક્ષણ કરવા લાગી. મૃગાવતીએ તે બાળકને એક ભાંયરામાં રાખ્યું, અને રાજ તેને આહાર આપવા લાગી. બાળક આહાર કરે કે તરત જ તે લેાહી થઈ જાય, અને ફરી તે àાહીના બાળક આહાર કરે. આવી દુર્ગંધમય નર્ક સમાન સ્થિતિ ભાગવતા આ કુમાર દિવસેા વ્યતીત કરતા હતા. એકદા પ્રસ્તાવે શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ મૃગા ગામના ચંદનપાદપ નામના ઉદ્યાનમાં પધાર્યાં. વિજયરાજા અને પિરષદ્ વંદન કરવા આવી. તે વખતે તે ગામમાં રહેતા એક જન્માંધ ભીખારી, જેના મ્હાંપર પુષ્કળ માંખીયા બણબણતી હતી તે પોતાની સાથેના એક દેખતા માણસની સહાયથી પ્રભુની સભામાં આવ્યા. પ્રભુએ બધાને ધદેશના આપી. સૌ વંદન કરી પોતપોતાના સ્થાનકે ગયાં. તે સમયે પ્રભુના પટ્ટ શિષ્ય શ્રી ગૌતમસ્વામી પેલા અધ માણસને દેખી ઉત્પન્ન થયેલા વિચારાના નિય કરવા પ્રભુ પાસે આવ્યા. તેમણે વિનયપૂર્ણાંક પૂછ્યું. હે પ્રભુ, બીજી કોઈ સ્ત્રીએ પેલા જન્માંધ માણસની જેમ બીજા કાઈ એવા બાળકને જન્મ આપ્યા છે ? પ્રભુએ કહ્યું. હા, દેવાનુપ્રિય. આ ગામમાં વિજયક્ષત્રિય રાજાને ત્યાં મૃગાવતી રાણીને એક પુત્ર અવતર્યો છે. જે જન્મથી આંધળેા, મ્હેરા, મુંગા, લુલો છે, જે પોતાના શરીરનાં માંસ લેહી ઈત્યાદિને વારવાર આહાર કરે છે. વળી તેને એક ગુપ્ત ભોંયરામાં રાખવામાં આવ્યા છે. ગૌતમસ્વામીને આ કથન સાંભળવાથી તેને જોવાને વિચાર થયા અને પ્રભુની આજ્ઞા મેળવી તેઓ મૃગાવતીને ત્યાં ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી ગૌતમસ્વામીને દેખી મૃગાવતી આનંદ પામી. પ્રેમપૂર્વક નમસ્કાર કરી આગમનનું કારણ પૂછ્યું. શ્રી ગૌતમે મૃગાવતીના પુત્રને જેવાની ઈચ્છા જણાવી. મૃગાવતીએ પિતાના બીજા ચાર પુત્રોને તેમની પાસે લાવી બતાવ્યા. ગૌતમે કહ્યું –આ પુત્રો નહિ, પરંતુ તમે જે ગુપ્ત ભયરામાં રાખે છે, તેને જોવાની મહારી ઈચ્છા છે. મૃગાવતી આશ્ચર્ય પામી. વાત કયાંથી જાણી, તે પૂછ્યું. ગૌતમે જવાબ આપ્ય-મહારા ધર્માચાર્ય ત્રિકાળજ્ઞાની શ્રી મહાવીર પ્રભુના કહેવાથી. મૃગાવતીએ બતાવવા કહ્યું અને પિતાની પાછળ પાછળ વસ્ત્ર આડું રાખીને આવવા જણાવ્યું. મૃગાવતી એક લ્હાની ગાડી લઈ તેમાં ખાવાની વસ્તુઓ મૂકી ખેંચતી ખેંચતી ભેંયરામાં દાખલ થઈ ગૌતમસ્વામી પણ તેની પાછળ પાછળ ચાલ્યા અને તેઓ બાળક પાસે આવ્યાં. બાળકની સ્થીતિ જોતાં જ ગૌતમસ્વામી ચમક્યા અને કર્મના અચળ સિદ્ધાંત પર વિચાર કરવા લાગ્યા. પૂર્વભવમાં આ મૃગાપુત્રે મહાન પાપ કર્મ ઉપરાળ્યું હશે જેના વડે આ નારકી જેવું દુખ ભોગવે છે. ત્યાર બાદ ગૌતમસ્વામી ત્યાંથી પ્રભુ પાસે ગયા. સર્વ વાત વિદિત કરી. મૃગાપુત્ર પૂર્વભવ પૂછે. પ્રભુ મહાવીરે તેને પૂર્વભવ (શરૂઆતની વાર્તામાં કહ્યો તે) કહી સંભળાવ્યો. ત્યાર પછીની સ્થીતિ શ્રી ગૌતમે પૂછી. શ્રી પ્રભુએ ઉત્તર આપ્યો –હે ગૌતમ, મૃગાપુત્ર ૨૬ વર્ષનું આયુષ્ય ભોગવી સિંહ થશે, ત્યાંથી પહેલી નરકે જશે. ત્યાંથી ચ્યવી તે ઘ (નાળી) થશે. ત્યાંથી બીજી નરકમાં જશે, ત્યાંથી પક્ષી થશે, ત્યાંથી ત્રીજી નરકમાં જશે, એમ સાત નરક સુધી જશે. એમ અનંત સંસાર પરિભ્રમણ કરતાં કરતાં મનુષ્ય જન્મમાં આવીને દીક્ષા લેશે અને પહેલા દેવલોકમાં જશે. ત્યાંથી ચ્યવી આખરે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી મોક્ષગતિને પામશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ૧૮૩ મૃગાવતી. તે વિશાળા નગરીના ચેટક રાજાની પુત્રી હતી. તેને કૌશાંબી નગરીના રાજા શતાનિક સાથે પરણાવી હતી. સતીઓની પ્રશસ્તિમાં તેમનું નામ મુખ્ય છે. એકવાર કેઈ એક ચિત્રકારે મૃગાવતીના સુશોભિત દેહનું સ્વરુપ ચીતરીને ઉજજયિનીના રાજા ચંડપ્રદ્યોતને બતાવ્યું, આથી કામમાં હમેશાં અંધ છે એવા ઉજ્જયિની પતિએ કૌશાંબી ઉપર ચડાઈ કરી, તે વખતે શતાનિક રાજા ભયને માર્યો અતિસાર રેગથી મૃત્યુ પામ્યો. મૃગાવતીએ સમયસૂચકતા વાપરી ચંડપ્રદ્યોતને કહેવરાવ્યું કે હું તમારી સાથે જરુર લગ્ન કરીશ. કારણ કે ઉજ્જયિની જેવી મહાનગરીની હું પટ્ટરાણી બનું એ અપૂર્વ લાભ કોણ ગૂમાવે? પરંતુ મારે બાળપુત્ર નાનો છે, જેથી તેને માટે કૌશાંબી કિલ્લે મજબૂત બનાવો, તેમજ ધન, ધાન્ય તથા હથિયારેથી શહેરને સમૃદ્ધ કરે, કે જેથી મારા પુત્રને કોઈ દુશ્મને હરાવી ન શકે. પ્રદ્યોત રાજા મૃગાવતીના આ પ્રપંચમાં લોભાયો; અને શહેર બહારથી બધી તૈયારીઓ કરવા લાગે. તે વખતે મૃગાવતી નગરીના દ્વાર બંધ કરાવી દીધા. ચંડપ્રદ્યોત્ પોતે છેતરાય છે, એમ સમજી તે કૌશાંબીને ઘેરે ઘાલી પડે. આ સ્થિતિમાં મૃગાવતીએ હવે શું કરવું તેને નિર્ણય કર્યો. મૂળથી જ તે સંસ્કારી અને ધાર્મિક હોવાથી તેનામાં વૈરાગ્ય ભાવનાના આંદલને ખડા થયા. તેણીએ ભ. મહાવીર પાસે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એ જ અરસામાં પ્રભુ મહાવીર પ્રામાનુગ્રામ વિહાર કરતાં કૌશાંબીના ઉદ્યાનમાં આવી સમસર્યાં. વાયુવેગે પ્રભુ પધાર્યાની વાત શહેરમાં પ્રસરી ગઈ. આ વાત જાણે મૃગાવતીને અનહદ આનંદ થયો. તેણે નગરીના દ્વાર તરત જ ઉઘડાવી નાખ્યા અને તે પ્રભુ મહાવીરના દર્શને નીકળી. બીજી તરફ ચંડપ્રદ્યોત પણ પ્રભુની દેશનામાં આવ્યો. ભ. મહાવીરની અમૃત સરખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬. દેશના સાંભળી તમામ છો પિત પિતાનું વૈર ભૂલી ગયા; તે મુજબ ચંડપ્રદ્યોતને વિકાર અને મૃગાવતી પરનો ક્રોધ શાંત થઈ ગયે. દેશના સાંભળી મૃગાવતીએ પ્રભુને કહ્યું –નાથ, આપની વાણું ખરેખર પતિનો ઉદ્ધાર કરનારી છે. પ્રભુ ! હું આપની પાસે સંયમ લેવા ઈચ્છું છું, તો રાજા ચંડપ્રદ્યોતની આજ્ઞા લઈને હું દીક્ષિત બનીશ. તરતજ મૃગાવતી ચંડપ્રદ્યોત પાસે આવી અને બોલી:રાજન, હેમે મારા પિતા તૂલ્ય છે, હું દીક્ષિત થવા ઈચ્છું છું. અને આ ઉદાયનકુમારને તમને સોંપું છું. આજ્ઞા આપે તો દીક્ષા લઉં. ગમે તેવા વિકારી અને પાપી મનુષ્ય સતીના શિયળના પ્રકાશ આગળ શાંત બની જાય છે તે મુજબ ચંડપ્રદ્યોત શાંત અને નિર્વિકારી બન્યોઃ તેણે કહ્યું પુત્રી, ખુશીથી હેમે દીક્ષા લઈ જૈન માર્ગ દિપાવે. હું તમારા પુત્રનું રક્ષણ કરીશ. આ પ્રમાણે આજ્ઞા મળવાથી મૃગાવતીએ દીક્ષા લીધી. મૃગાવતી ચંદનબાળા સાધ્વીની શિષ્યા બની. ઉદાયનને કૌશાંબીનો રાજ્યાસને સ્થાપી ચંડપ્રદ્યોત પિતાના વતનમાં ગયે. એક વખત ચંદ્ર અને સૂર્યદેવ વિમાનમાં બેસી પ્રભુને વાંદવા આવ્યા હતા. તે વખતે ચંદનબાળા પણ મૃગાવતી સાથે પ્રભુવંદના આવ્યા હતા. પોતાને ઉઠવાનો સમય જાણી ચંદનબાળા પિતાના ઉપાશ્રયે ગયા. પણ મૃગાવતી હજુ દિવસ છે એમ ધારી ત્યાં જ બેસી રહ્યા. ચંદ્રસૂર્ય ત્યાંથી વિદાય થયા કે તરત જ રાત્રી પડી, આથી ભય પામી મૃગાવતી શીધ્ર ઉપાશ્રયે આવ્યા. તે વખતે ચંદનબાળાએ મૃગાવતીને કહ્યું કે તમારા જેવી કલિન સન્નારીને રાત્રે એકલાં બહાર રહેવું એ શું ચગ્ય છે? મૃગાવતીને પિતાની ભૂલને પશ્ચાત્તાપ થશે. તેણે ચંદનબાળાની ક્ષમા માગી; છતાં પિતાની ભૂલને ડાધ હદયમાંથી ખસ્યો નહિ. મૃગાવતી વધુ પશ્ચાત્તાપ કરતાં શુભ ભાવનાએ ચડ્યાં અને ઘાતી કર્મને ક્ષય થતાં જ તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ કૈવલ્યજ્ઞાન થયું. આ વખતે ચંદનબાળાની પથારી પાસેથી સપ જતો હતો, તે મૃગાવતીએ પિતાનાં દિવ્ય જ્ઞાન વડે જે, તેથી તેમણે ચંદનબાળાને હાથ ઉંચે કર્યો. આથી ચંદનબાળાએ જાગૃત થઈ તેમ કરવાનું કારણ પૂછયુંઃ મૃગાવતીએ કહ્યું. આપની પથારી પાસે સર્પ હતો. ચંદનબાળા બોલ્યાઃ હમે આ અંધારી રાત્રે કેમ જાણ્યું? મૃગાવતીએ વિવેકપૂર્વક જવાબ આપ્યો. મહાસતીજી, મહને આપના પ્રતાપે કેવળજ્ઞાન થયું છે. આ સાંભળી ચંદનબાળા ચમક્યા અને વિચારવા લાગ્યા કે અહે, મેં કેવળીની આશાતના કરી. એમ ચિંતવતાં ચંદનબાળાને પણ કેવલ્યજ્ઞાન થયું. કેટલોક સમય કેવલ્ય પ્રવજ્યમાં ગાળી મૃગાવતી મોક્ષમાં ગયા. ૧૮૪ મેઘકુમાર. સંદર્યસમી રાજગૃહી નગરીનો મહારાજા શ્રેણિક એક દિવસે સવારમાં પિતાના રાજ્યભવનમાં સિંહાસન પર અત્યંત શોક સાગરમાં બેઠો હતો. તેની મુખમુદ્રા નિસ્તેજ જણાતી હતી. અને તે કઈ મહાન કાર્ય પૂર્ણ કરવાના મનોરથોમાં મગ્ન હતા. તે સમયે અભયકુમાર નામનો મહાબુદ્ધિશાળી મંત્રી અને સુપુત્ર નિત્યનિયમ પ્રમાણે પિતાશ્રીના પાયવંદન કરવા આવ્યો. શોકમાં ગરકાવ થયેલા મહારાજાએ કુમારનો સત્કાર ન કર્યો. બુદ્ધિવાન કુમારે પિતાશ્રીની શોકજન્ય દશા નિહાળી અતિ નમ્રતાથી ઉદાસીનતાનું કારણ પૂછ્યું અને પોતાની અલ્પમતિ અનુસાર ઈષ્ટ કાર્ય સિદ્ધ કરવાનું વચન આપ્યું. મહારાજા શ્રેણિકે સર્વ વાત નિવેદન કરી. તે ચિંતા શાની હતી? અભયકુમારની નાની માતા ધારિણું દેવીને ગર્ભાવસ્થામાં અકાળે મેઘ વરસતે જોવાની ઉત્કટ ઈચ્છા થઈ હતી, અને તે ઈચ્છા પૂર્ણ કરવા ચિંતાતુર હતી. અહર્નિશ આત ધ્યાન ધ્યાતી, દિવસે દિવસે તે ક્ષીણ થતી જતી હતી. આ વાતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ દાસી દ્વારા રાજા શ્રેણિકને ખબર પડી. રાજા શ્રેણિક દોહદ પૂર્ણ કરવાનું ધારિણું રાણુંને વચન આપીને પિતાના આવાસમાં ચિંતામગ્ન બેઠો હતો. પિતાને આશ્વાસન આપ્યા બાદ અભયકુમાર વિચારમાં પડ્યો. દેવતાની સહાય વગર માનવજાતિની મગદૂર નથી કે અકાળે મેઘ પૃથ્વી ઉપર વરસાવી શકે. અભયકુમારે પોતાના પૂર્વ પરિચયવાળા પહેલા દેવલોકના સુધર્મ નામના દેવનું સ્મરણ કરવા પૌષધ શાળામાં જઈ અઠમ ભક્ત પૌષધ કર્યો. તપના પ્રભાવથી દેવનું આસન ચલિત થયું. દેવ આવ્યો અને પિતાને બેલાવવાનું કારણ પૂછ્યું. અભયકુમારે સર્વવાત નિવેદન કરી. વચન આપી દેવ ગયો. અને ધારિણી દેવીની ઈચ્છા મુજબ અકાળે મેઘની વૃષ્ટિ થઈ. ધારિણી રાણ શ્રેણિક રાજા સાથે નગર–ઉદ્યાન વગેરે સ્થળે ફરી, અને વરસાદથી ઉગેલી વનસ્પતિ વગેરેનું અનુપમ સૌંદર્ય નિહાળી સંતોષ પામી. દોહદ પૂર્ણ થયો અને તે આનંદથી ગર્ભનું રક્ષણ કરવા લાગી. સવા નવ માસે પુત્રને જન્મ થયે. રાજ્યમાં સર્વત્ર આનંદ છવાઈ રહ્યો. ગર્ભમાં મેઘને દેહદ ઉત્પન્ન થયો હતો, તેથી તેનું નામ મેઘકુમાર પાડવામાં આવ્યું. પાંચ ધાવમાતાએ અને અનેક દાસીઓના લાલનપાલન વડે કુમાર વધવા લાગ્યા. નવ વર્ષે કળાચાર્ય પાસે ભણવા મૂક્યા અને ૭ર કળામાં પ્રવીણ થયા. અનુક્રમે થવનાવસ્થા પામ્યા, ત્યારે તેમને અત્યંત સંદર્યવાન, પવનરસ ભરપુર એવી આઠ સ્ત્રીઓ પરણવવામાં આવી. એક દેદિપ્યમાન, સુશોભિત રાજ્યભુવનમાં કુમાર તે સૌદર્યમુગ્ધા રમણિઓના વિલાસમાં આનંદ ઉપભોગ કરવા લાગ્યા. એકદા પ્રસ્તાવે શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ પ્રામાનુગ્રામ વિહાર કરતા રાજગૃહી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. નગરજનોના ટોળેટોળાં પ્રભુમહાવીરના દર્શન કરવાને હર્ષાતુર વદને ઉદ્યાન તરફ + ડહેળા, ઇચ્છા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ S જવા લાગ્યાં. સુખ વૈભવમાં મગ્ન રહેલા મેઘકુમારે રાજ્યભુવનની અટારીમાંથી આ દૃશ્ય જોયું. અરૂચીને પૂછતાં જાણ્યું કે પ્રભુ મહાવીરનાદન કરવા માનવ મેદની જાય છે. મેશ્વકુમાર હ પામ્યા. સત્વર સ્નાન કરી વસ્ત્રાભુષણા પહેરી, સમુદાય સહિત પ્રભુના દર્શન કરવા નીકળ્યા. ઉદ્યાનમાં જઈ, એ ચરમતીર્થંકર શ્રી મહાવીર પ્રભુને ત્રણવાર પ્રદક્ષિણા દઈ મેધકુમારે ભાવયુક્ત વંદન કર્યું. શ્રી જગન્નાયક દેવે શ્રુત, ચારિત્ર, ધર્મની દેશના આપી. મિથ્યાત્વ, અવૃત, કષાયથી જીવ બંધાય છે અને જ્ઞાન ચારિત્રની વિશુદ્ધ ક્રિયાઓથી જીવ મુક્ત દશાને પામે છે, એવા પ્રભુના અપૂર્વ ઉપદેશથી પરિષદ્ રજિત થઈ સ્વસ્થાનકે ગઈ. મેઘકુમાર પ્રભુની અદ્ભુત વાણી સાંભળી અત્યંત હર્ષ પામ્યા, અને નમસ્કાર કરી પ્રભુ પ્રત્યે એ હાથ જોડી ખેાલ્યા:-હે પ્રભુ, મને નિર્ગથના પ્રવચનની શ્રદ્દા થઈ છે, તે પ્રત્યે સંપૂર્ણ રૂચિ થઈ છે. કિંતુ હે નાથ, મારા માતાપિતાની આજ્ઞા લઈને હું આપની પાસે દીક્ષિત થઈશ. એટલું કહી મેધકુમાર ઉચા, પ્રભુને વંદન કર્યું અને પરિવાર સહિત સ્વસ્થાનકે ગયા. ત્યાંથી મેઘકુમાર સત્વર માતાપિતા પાસે આવ્યા, અને સ વાત નિવેદન કરી. દીક્ષા લેવાની વાત સાંભળતાં ધારિણીદેવીને પારાવાર દુ:ખ થયું. ગાત્રા શિથિલ થવા લાગ્યાં, શરીર કપવા લાગ્યું, અને પુત્ર વિયાગ થશે એવા દુ:ખાત્પાદક વિચારામાં એકદમ સૂષ્ઠિત થઈ ને જમીન પર તે ઢળી પડી. દાસદાસીઓ એકઠાં થઈ શિતળ જળ છાંટી ઉપચાર કરવા લાગ્યાં. કેટલીક વારે તે સાવધ થઈ ને આક્રંદ અને વિલાપ કરતી મેધકુમાર પ્રત્યે કહેવા લાગી. ‘પ્રાણથી પણુ અધિક પ્રિય હે પુત્ર, હારા ક્ષણ માત્ર વિયાગ મારાથી સહન નહિ થઈ શકે, જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ છે, ત્યાં સુધી તમે આ મનુષ્ય સંબંધીના કામ ભાગ સુખે સુખે ભાગવા. આ વિપુલ રાજ્ય લક્ષ્મી, અનુપમ સાંદર્યવાન લલનાઓના ઉપભેાગમાં અમૂલ્ય માનવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ' Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ દેહનું સાર્થક કરે, અને ખડગની ધાર સમાન કઠિન સંયમ માર્ગ ગ્રહણ કરવાના વિચારે છેડી દ્યો.' મેઘકુમારે કહ્યું –માતા, આ ક્ષણભંગુર મનુષ્ય દેહને વિશ્વાસ શે? વિદ્યુતના ચમકારસમું; પાણીના પરપેટા જેવું, અને સંસ્થાના રંગ સરખુ આ આયુષ્ય અસ્થિર છે, ક્ષણિક છે, અને આગળ કે પાછળ જરૂર આ નાશવંત શરીરને છોડડ્યા વગર છૂટકે નથી જ. તે પછી અત્યારે જ એ સર્વ મેહ અને મમતા કેમ ન તજવાં? વળી મનુષ્યનું શરીર માત્ર દુર્ગધનું જ ભાજન છે, તેમાં મળ, મૂત્ર, શ્લેષ્મ અને રૂધિરને પાર નથી. માટે તે લલનાઓનાં અશુચિ કામ ભેગોને તિલાંજલી આપવી, અને અનર્થનું મૂળ એવી લક્ષ્મીને ત્યાગ કરવો એમાંજ ખરી વીરતા રહેલી છે. યમદૂતના દરબારમાં જતી વખતે તેમાંનું કશુંયે સાથે આવવાનું નથી, માટે એ કનક અને કાંતાને ત્યાગ કરી અપૂર્વ સંયમ માર્ગમાં પ્રવૃત્ત થવાની મારી પરમ જીજ્ઞાસા છે. માટે હે માતા ! મને સહર્ષ દિક્ષા લેવાની રજા આપે. અનેક પ્રકારની આશાઓ અને લાલચ આપવા છતાં, મેઘકુમારને તેના વિચારમાંથી એક ડગ પણ હઠાવવા તેના માતાપિતા સમર્થ ન થયાં. તેથી માતાપિતાએ દીક્ષાની પરવાનગી આપી. પરંતુ પોતાના સંતોષને માટે એક દિવસનું રાજ્ય ભોગવવાની સરત, મેઘકુમારે કબુલ કરી. કૌટુંબિક પુરૂષોને બોલાવી મેઘકુમારને રાજ્યાભિષેક કર્યો. અનેક સૂવર્ણનું દાન કરી, એક દિવસનું રાજ્ય ભોગવી, સર્વ વસ્ત્રાલંકારે ઉતારી મેઘકુમારે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. એક પાલખીમાં બેસી રાજગૃહમાંથી નીકળી ગુણશિલ ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પાસે તે આવ્યા અને રાજા શ્રેણિક તથા ધારિણી દેવીએ પ્રભુ મહાવીરને પુત્ર ભિક્ષા અર્પણ કરી. પ્રભુએ મેઘકુમારને દીક્ષિત બનાવી પોતાની પાસે શિષ્ય તરીકે રાખ્યા. મેઘકમારે સઝાય ધ્યાનમાં દિવસ પસાર કર્યો. રાત્રી થઈ અને નિયમ મુજબ તેમને સૂવાની પથારી સર્વ મેટા સાધુઓથી છેલ્લી, અને જવા આવવાના દ્વાર પાસેજ કરવામાં આવી. રાત્રિના વખતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૬૬ અનેક મુનિ વારંવાર લઘુનીતિ વગેરેના કાર્ય નિમિત્તે જતાં આવતાં દ્વાર પાસે સૂતેલા તે નવદીક્ષિત મુનિના શરીરની બરાબર વૈયાવચ્ચ થવા લાગી. એટલે જતાં આવતાં અને વખત મુનિના પગના સ્પર્શી મેઘકુમારને થતા. તેથી મેધકુમારને બહુ દુઃખ થતું. નિરાંતે ઊંઘી શકાય નહિ, ધ આવવા લાગે કે તરત એકાદ મુનિના પગ મેઘકુમારના પગ સાથે અથડાય જ; તેથી તેમણે આખી રાત્રી ઉંધ વિના દુઃખમાં જ પસાર કરી. પિરણામે અશુભ વિચારાએ તેમના હૃદયમાં સ્થાન લીધું. મેધકુમારથી આ પરિષ સહન ન થયા. તેમને ગૃહસ્થાવાસના સુખ સાંભર્યાં, અને કઠિન સાધુમાર્ગથી નિવૃત્ત થવાની આકાંક્ષા ઉત્પન્ન થઈ. પ્રભાતે તેઓ પ્રભુ મહાવીરને વંદન કરવા આવ્યા. તત્ક્ષણ તે સર્વજ્ઞ પ્રભુએ મેઘકુમારે રાત્રિમાં કરેલાં અશુભ વિચારા કહી દીધાં. મેધકુમારે તે કબુલ કર્યું. પ્રભુ મહાવીરે તેના પૂર્વ ભવ વર્ણવતાં કહ્યું, હે મેધકુમાર, તું પૂર્વભવમાં એક સૉંપર હાથી હતા. અનેક હાથી અને હાથણીએના સમૂહ વચ્ચે તું અભિમાન સહિત વસતા હતા. ગ્રીષ્મે રૂતુના સમય હતા. એક વખત વનમાં દાવાનળ સળગ્યા. હાથી, હાથણીએ અને અનેક પશુ પંખીયા ભયભ્રાંત થઈને આમતેમ નાસવા લાગ્યાં. હારા ત્રીજા ભવમાં પણ આવીજ સ્થિતિ થયેલી હોવાથી તે તને યાદ આવી, અને હારી વિશુદ્ધ લેસ્યાના શુભ પરિણામથી તને જાતિ સ્મરણ જ્ઞાન થયું. ત્યારબાદ ત્યાંથી નાસીને એક જગ્યામાં આસપાસના તમામ વૃક્ષેા તે મૂળમાંથી ઉખેડી નાખ્યાં અને ઝાડ પાન વગરનું એક મેદાન તે બનાવ્યું કે જ્યાં અગ્નિ પ્રસરી શકે નહિ. ત્યાં તે મેદાનમાં તું નિર્ભીય રીતે રહ્યો. તે મેદાનમાં હાથી, સિંહ, વાઘ, શિયાળ વગેરે અનેક પ્રાણીઓએ આશ્રય લીધો. તે વખતે હે મેધ, તારૂં શરીર ખણવા માટે તે એક પગ ઉપાડયા. અનેક પ્રાણિયાની ગીચાગીચમાં અને જગ્યા માટે હલન ચલન થતાં, તારા પગ મૂકવાની જગ્યા નીચે એક સસલા આવી રહયા. શરીર ખણીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ તે પગ નીચે મૂકવાને વિચાર કર્યો, તેવામાં તે જગ્યાએ એક સસલો તારા જોવામાં આવ્યું. પ્રાણુ જીવની મહાન દયાની ખાતર તેં તારે પગ નીચે ન મૂકતાં અધર રાખે. હે મેઘ, તે જીવદયાના મહાન પ્રભાવે તે તારે સંસાર કાપી નાખે, અને મહાન રત્નચિંતામણિ સમાન અમૂલ્ય મનુષ્યભવનો બંધ કર્યો. તે વનદવ અઢી દિવસ સુધી રહ્યો. અને પછી શાંત થવાથી પ્રાણીઓ ફરવા લાગ્યા. સસલો પણ ત્યાંથી ખસી ગયે. આટલો વખત અધર પગે ઉભો રહેવાથી, તું નિર્બળ, અશક્ત બની ગયે. અને પગ નીચે મૂકતાની સાથે જ તું એકદમ નીચે ઢળી પડે. અત્યંત વેદના પામી ત્યાં જ તું મરણ પામ્યા અને તે જીવદયાના પ્રતાપે તું મેઘકુમાર થયો. તિર્યંચના ભવમાં જ્યાં સમક્તિ પ્રાપ્તિની આશા પણ જોતી, તે વખતે અપાર કષ્ટ વેઠીને તેં સમતા દાખવી ! તે ઉત્તમ કુળમાં જન્મીને, અને જૈન ધર્મ પામીને સાધુ મુનિના હાથપગના સંઘર્ષણની અલ્પ કિલામના પણ હે મેઘ, તું સહન ન કરી શકે તે કેટલા ખેદની વાત? મેઘ મુનિ આશ્ચર્યમુગ્ધ બન્યા. ગતરાત્રિએ કરેલાં અશુભ વિચારેને તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આમ વિચાર કરતાં તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તે વડે ભગવાનની વાત સત્ય માનીને વૈરાગ્ય ભાવનામાં ચડયા. પ્રભુ પાસે પુનઃ તેમણે દીક્ષા લીધી. સખ્ત તપ જપ ધ્યાન ધરી સર્વ નિગ્રંથને ખમાવીને સંથારે કર્યો, એક ભાસને સંથારે ભગવી સમાધિ સહિત કાળ કરી તેઓ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવતાપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને મોક્ષ જશે. ન્યાય–જેવી રીતે ભગવાન મહાવીરે મેઘકુમારને મધુર વચનથી. સમજાવી સંયમમાર્ગમાં સ્થિર કર્યો, તેવી જ રીતે આચાર્યો કેઈપણ અવિનિત શિષ્યને મધુર વચનથી સમજાવી સંયમ માર્ગમાં સ્થિર કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ૧૮૫ મેતા મુનિ. ઉનાળાના સખ્ત તાપમાં મેતા નામના એક જૈન મુનિ ગૌચરી અર્થે રાજગૃહિ નગરીમાં નીકળ્યા છે. મુનિવર મહાન તપસ્વી અને સહનશીલતાના અવતાર છે. એક માસના ઉપવાસ છતાં તેમનું તેજ, ગંભીરતા અને આત્મશ્રદ્ધા જેવાને તેવાજ સુદૃઢ છે. ભિક્ષાર્થે કરતા કરતા આ મેતાય મુનિવર એક સાનીના ઘર પાસે થને જતા હતા. સાનીની દૃષ્ટિ આ સાધુ ઉપર પડી. સાનીએ ઉભા થઈ તેમને વંદન કરીને વહેારવાનું આમંત્રણ કર્યું. મુનિ આહાર માટે સાનીના ઘરમાં ગયા. સેાની કોઈ ગ્રાહકને માટે સાનાની નવમાળા તૈયાર કરતા હતા. અને તે માટે તે સેાનાના જવલાં બનાવતા હતા. મુનિને વહેારાવવા માટે કામ એમને એમ પડતું મૂકીને સાની રસાડામાં ગયા અને મુનિને પ્રેમપૂર્વક આહાર પાણી વહેરાવ્યાં. જે વખતે સેાની આ મુનિને વહેારાવતા હતા, તે વખતે એક ક્રૌંચ નામનું પક્ષી સેાનીના ઘરમાં આવ્યું અને પેલાં સાનાનાં અનાવેલાં જવલાં ચરી ગયું. પછી તે ઉડીને સામેના એક ઝાડની ડાળી પર બેસી ગયું. આ દૃશ્ય મેતા મુનિના જોવામાં આવ્યું. મેતાય સુનિ આહાર લઇને બહાર નીકળ્યા. હવે પેલે સેાની મુનિને વહારાવીને કામ હાથમાં લેવા જાય છે કે તરતજ પેલાં જવલાં તેના જોવામાં આવ્યાં નહિ. સાનીને શંકા થઈ કે જરૂર આ મુનિએ જવલાં લીધા હશે. તેથી તે મુનિ પાછળ દોડયા; મુનિ બહુ દૂર ન્હાતા ગયા તેથી સેાની તરતજ મુનિને પકડી લાવ્યા અને તેમને કહેવા લાગ્યાઃ—હે મુનિ, મ્હારાં જવલાં ચારી ને લઈ જાવ છે તે પાછા લાવે. મુનિ મૌન રહ્યા, કુરીવાર સાનીએ કહ્યું, છતાં મુનિ ખેલ્યા નહિ. મેતા` મુનિને લાગ્યું કે જો હું કહીશ કે આ ઝાડ પર બેઠેલું પક્ષી તારા જવલાં ચરી ગયું છે, તેા જરૂર આ સેાની આ બિચારા પક્ષીને મારી નાખશે. સાનીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ત્રીજીવાર મુનિ પાસે જવલાં માગ્યાં. છતાં મુનિ શાંત રહ્યા તેથી સની વધારે ક્રોધાયમાન થયું. તેણે મુનિને ખૂબ માર માર્યો અને ચામડાની દોરીથી મુનિના હાથ પગ વગેરે મજબુત રીતે બાંધ્યા. પછી તેણે મુનિને જવલાં આપવાનું કહ્યું, પણ શાંતમૂર્તિ મુનિવરને તો પરિષહ સહન કરવાનું હતું. તેઓ પોતાના જીવ સમાન જ બીજા જીવોને પણ ગણતા હતા, તેથી તે સઘળું શાંતિથી સહન કરવા લાગ્યા. પછી સોનીએ મુનિને સખ્ત તાપથી ધગધગતી રેતીમાં બેસાડયા, અને તે માર મારવા લાગ્યો. સખ્ત તાપથી આ તપસ્વી મુનિનું શરીર ક્ષીણ થવા લાગ્યું, અને ચામડી ઉતરવા લાગી. માથામાં પણ ખાડા પડવા માંડયા. પરિણામે મેતાર્ય મુનિની ખોપરી ફાટી અને તડ દઈને અવાજ થયો. સોનીએ જાણ્યું કે હવે મુનિ મહારા જવલાં પાછા આપશે, પણ મુનિવર તો જેમ જેમ પરિસહ પડતો જાય તેમ તેમ સમભાવે સહન કરે, જરા પણ રોષ સોની ઉપર ન લાવે અને આત્માની અપૂર્વ ભાવનાનું સ્મરણ કરે. આવી રીતે આત્માની ઉચ્ચ દશાને ભાવતાં ત્યાંજ શ્રી મેતાર્ય મુનિવરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમને અમર આત્મા દેહથી જુદો પડીને નિર્વાણપદને પામ્યો. તેવામાં એક બાઈ માથે લાકડાને ભારે લઈને જતી હતી. અતિશય ભાર લાગવાથી તેણે તે ભારે સોનીના ઘર આગળ જોરથી પછાડે. ભારે નીચે પડવાથી મોટો અવાજ થે. જેથી પેલું ઝાડપર બેઠેલું કૌંચ પક્ષી બન્યું. તેનું મોઢું એકદમ પહોળું થઈ ગયું. આથી પેલાં ચરી ગયેલાં જવલાં તેના મોઢામાંથી બહાર નીકળી ગયાં અને નીચે પડયાં. સોનીની નજર તરત જવલાં તરફ ગઈ. જવલાને જોતાં જ તે ઠંડગાર થઈ ગયો. મુનિને વિના વાંકે દુઃખ આપ્યા બદલ તે ખૂબ પશ્ચાત્તાપ કરવા લાગ્યો. સોનીને લાગ્યું કે મુનિવરને મારી નાખ્યાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વાત જે રાજા જાણશે તે! મારા બાર વાગી જશે. હાય ! હું હવે શું કરૂં ? એમ વિચારી તે સાનીએ મુનિ પાસે જઈ મેતાય મુનિવરના કપડાં પહેરી લીધાં, અને દીક્ષિત બનીને તે ત્યાંથી ચાલી નીકળ્યા. સખ્ત તપ જપ કરી, સંયમ પ્રવાર્યાં પાળીને તેણે પણ આત્માનુ કલ્યાણ કર્યું. ધન્ય છે મેતા મુનિ જેવા મહાનુભાવી ક્ષમાશ્રમણને. ૧૮૬ મેતા ગણધર. વદેશમાં આવેલાં વૃંગિક ગામમાં વસતા કૌડિન્ય ગૌત્રના દત્ત નામના બ્રાહ્મણુ અને વરૂણદેવા માતાના તેઓ પુત્ર હતા. ઉમર લાયક થતા વેદાદિ છ શાસ્ત્રમાં પ્રવિણુ બની, તે ૩૦૦ શિષ્યાના અધ્યાપક થયા. તેમને ‘ પરલેાક છે કે નહિ ' એ વિષયના સંશય હતા, તે ભગવાન મહાવીરે દૂર કર્યાં, આથી તેમણે પેાતાના શિષ્યા સહિત ૩૭ વર્ષની ઉંમરે પ્રભુ પાસે દીક્ષા લીધી; અને ભ. મહાવીરના દશમા ગણધરપદે આવ્યા. ૧૦ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા, ૪૭ મા વર્ષમાં કૈવલ્યજ્ઞાન પામ્યા, ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવર્ત્યામાં વિચરી એકદર ૬૨ વનું આયુષ્ય પૂર્ણ કરી તે નિર્વાણ પામ્યા. ૧૮૭ મા પુત્ર ગણધર પ્રભુ મહાવીરના સાતમા ગણધર મૌ પુત્ર થયા. તે કાસ્યપગાત્રના મૌ ગામ નિવાસી મૌય નામક બ્રાહ્મણના પુત્ર હતા. તેમની માતાનું નામ વિજયદેવા. તે ચાર વેદ, ચૌદ વિદ્યાદિ અનેક શાસ્ત્રોમાં પારંગત હતા, અને ૩૫૦ શિષ્યાના અધ્યાપક હતા. તેમને દેવા છે કે નહિ ' એ બાબતના સંદેહ હતા, તે ભ. મહાવીરે દૂર કર્યાં, એટલે ૬૫ વર્ષની ઉંમરે તેઓ દીક્ષિત બની ગણધર બન્યા. ૧૪ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા, ૮૦ મા વર્ષની શરૂઆતમાં કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવાઁમાં વિચરી ( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ર૭ર અનેક જીવને ઉદ્ધાર કરી, તેઓ ૯૫ વર્ષનું આયુષ્ય ભોગવી પ્રભુની હયાતિમાં જ નિર્વાણ–મોક્ષ પધાર્યા. ૧૮૮ મંડિત ગણધર. છઠ્ઠા ગણધર શ્રી મંડિત, વાસિષ્ઠ ગૌત્રના, મૌર્ય ગામના રહિશ હતા. તેમના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ વિજયદેવી. તેઓ ઘણું જ બુદ્ધિમાન હતા, તેથી ટુંક સમયમાં ચૌદ વિદ્યામાં પારંગત થયા. તેમને ૩૫૦ શિષ્યો હતા. તેમને બંધ અને મેક્ષ'ની બાબતમાં સંશય હતો, તે ભગવાને નિવાર્યો, એટલે તેમણે ૫૪મા વર્ષે પ્રભુ પાસે જેને પ્રવજ્ય અંગીકાર કરી; અને ગણધરપદ પામ્યા. ૧૪ વર્ષ છત્મસ્થ અવસ્થામાં રહ્યા પછી ૬૮ મા વર્ષે તેમને કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષ કેવળીપણે વિચર્યા પછી, ૮૩ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ મુક્તિપદને પામ્યા. ૧૮૯ રહનેમી-રાજેમતી ધનપતિ કુબેરની બનાવેલી, સોનાના ગઢ અને રત્નના કાંગરાવાળી દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણ વાસુદેવ રાજ્યાસને હતા. તેમના અધિકાર નીચે બીજા સોળ હજાર રાજાઓ તે જ નગરીમાં રાજ્ય કરતા હતા. તેમાંના એક રાજા ઉગ્રસેન પણ હતા. તેમને ધારિણી નામની રાણી હતી. તેમને એક પુત્રી હતી.નામ “રામતી. શ્રી નેમીશ્વર ભગવાન સંસારમાં હતા, અને લગ્ન ન્હોતા કરતા, પણ કૃષ્ણ વાસુદેવે ખૂબ કહેવાથી લગ્ન માટે તે કબુલ થયા અને તેમને વિવાહ આ રામતી સાથે નક્કી કરવામાં આવ્યો. લગ્નને દિવસે શ્રી મનાથ જ્યારે તોરણે આવ્યા, ત્યારે પશુઓને કરૂણવિલાપ સાંભળીને નેમનાથ પ્રભુ તરણેથી પાછા ફર્યા, અને દીક્ષા લીધી. રાજેમતી પણ મહાન સંસ્કારી હતી. તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચવીને અહિં અવતરી હતી. રામતીને બીજે પરણવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઘણાએ કહ્યું, પણ તેણે તે તે બધી વાત તિરસ્કારી કાઢી, અને કહ્યું કે જગતમાં સ્ત્રીઓને એકજ પતિ હાઈ શકે. અને મ્હારા પતિએ જ્યારે આત્મ-સાધના કરવા માટે દીક્ષા લીધી છે, ત્યારે મ્હારે પણ તે જ રસ્તે જવું જોઈએ. એમ કહીને રાજેમતી પણ દીક્ષા લઇને ચાલી નીકળ્યા અને તપસયમમાં આત્માને ભાવતાં વિચા લાગ્યા. એકવાર રાજેમતી સાધ્વીજી તેમનાથ પ્રભુને વાંદીને પાછા આવે છે, તેવામાં વૃષ્ટિ થઈ અને પેાતાના કપડાં પાણીથી ભિંજાયાં. તે સૂકવવા માટે રસ્તામાં આવતી એક ગુફામાં તે દાખલ થયાં, અને ત્યાં તમામ કપડાં ઉતારી નગ્ન દશામાં રહી તે કપડાં સૂકવવા મૂક્યાં. આ તરફ્ તેમનાથ પ્રભુના ભાઈ રહનેમિ ( રથનેમિ ) એ પણ દીક્ષા લીધી હતી. તેઓ ગાચરી કરીને પ્રભુ પાસે વંદન કરવા જતા હતા; પણ રસ્તામાં વૃષ્ટિ થવાથી તે પણ તે જ ગુફામાં પેડા, કે જ્યાં રામતી ગયા હતા. ગુફામાં અંધકાર હતા, પણ રાજેમતીનું રૂપ દિવ્ય પ્રકાશ જેવું હતું. તેવામાં રહનેમિની નજર રાજેમતો ઉપર ગઈ. રાજેમતીને નમ્ર દશામાં જોતાંજ રહનેમિને કામવિકાર ઉત્પન્ન થયા. તે મેાહાંધ બની ગયા. તરતજ તે રાજેમતી પાસે આવી ખેલ્યા. અહા રાજેમતિ, શું તમારું રૂપ છે ! આટલી નાની ઉંમરમાં તમારે દીક્ષા લેવી યેાગ્ય નથી. વળી હું પણ ભેાઞ ભાગવવાની ઈચ્છા રાખું છું માટે મારી પાસે આવે. આપણે સુખ ભાગવીએ. રાજૅમતી મેલી:–અહેા રહનેમિ, તમે આ શું ખેલે છે ? સંસાર છોડી ત્યાગી થયા છતાં સ્ત્રી ભાગની આકાંક્ષા શું હજી તમે રાખી રહ્યા છે ? રહનેમિ—હા. સંસાર છેડયા એ વાત ખરી, પણ હમારા જેવી સુંદર સ્ત્રી મળતી હોય તા સાધુપણું છેડી દેવું મને ઠીક લાગે છે. વળી આપણે અને સુખ ભાગ ભાગવશું અને પછી સાધુ ક્યાં નથી થઈ શકાતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ રાજેમતી–ધિકાર છે, મારા જીવનને, રહનેમિ, ધિક્કાર છે. તમારા ભાઈ નેમનાથે મને વિષ સમાન માનીને છાંડી અને શું તમે તે છોડેલા વિષને ફરી ભોગવવા માગે છે ? અગંધન કૂળના સર્વે મરી જતાં પણ વમેલું વિષ પાછું ચૂસતાં નથી. તો મહાન રત્નચિંતામણી સમાન મળેલા આ સાધુમાર્ગથી ભ્રષ્ટ બની તમારા ભાઈથી ઇંડાયેલી હું, તેની સાથે શું તમે ભગ ભોગવવા માગે છે? સ્વપ્નય પણ તેમ બનનાર નથી. વળી હું સાધ્વી છું એટલે તમારી તે ઈચ્છા ત્રિકાળે પણ તૃપ્ત થવાની નથી. એક તિર્યંચ સર્પ જેવાં પ્રાણીઓ પણ સમજે, અને તમે દીક્ષિત છતાં ભોગની ઈચ્છા ધરાવે છે? સમજે, રહનેમિ ! સમજે, તમારે આત્મ ધર્મ વિચારે. હું ઉગ્રસેન રાજાની પુત્રી છું, તમે સમુદ્રકુમારના પુત્ર છો. મહેરબાની કરી આપણું બંનેનાં કૂળ તરફ એકવાર નજર કરો. વળી સંયમી બનીને જ્યાં ત્યાં ફરતાં તમે ઘણી સાંદર્યવાન સ્ત્રીઓ જેશે, અને તેમાં મનલુબ્ધ કરશો તો અનંત સંસારમાં ભ્રમણ કરતા છતાં પણ તમારે પાર નહિ આવે. ઉત્તમ મનુષ્યભવ, ઉચ્ચકુળમાં જન્મ, શાસ્ત્ર શ્રવણ, સગુરૂને સમાગમ, જૈનધર્મ અને સંયમ, જીવને અનંતકાળે પણ મળવા દુર્લભ છે ! જાએ, જાઓ, રહનેમિ, જાઓ, તમારા ભ્રષ્ટ વિચારો છોડી, વિશુદ્ધ થવા શ્રી નેમીશ્વર ભગવાન પાસે જાઓ, અને પાપની આલેચના લઈ સંયમમાર્ગને સુધારો. આ સાંભળી રહનેમિ ઠંડાગાર થઈ ગયા. રાજેમતીના બોધક વચને રહનેમિના હૃદયમાં આરપાર ઉતરી ગયા. તેમણે તરતજ રાજેમતીની ક્ષમા માગી. તે સાથે પિતાને ખરાબ વાસનાથી ઠેકાણે લાવવા માટે તેની પ્રશંસા કરી. રહનેમિ નેમપ્રભુ પાસે જઈ આલેચના લઈ શુદ્ધ થયા, અને સંયમમાર્ગમાં અદ્દભુત રીતે આગળ વધી કૈવલ્યજ્ઞાનને પામ્યા. રાજેમતીએ રહનેમિને સ્થિર કર્યો, ત્યાંથી કપડા પહેરી તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ २७४ પ્રભુને વંદન કરવા ગયા. ત્યારબાદ સંયમ, તપ, ક્રિયાઓમાં આત્માને ભાવતાં કૈવલ્યજ્ઞાન પામી રાજેતી પણ મેક્ષમાં ગયા. ધન્ય છે, રાજુમતી સમા બાળ બ્રહ્મચારી સતી-સાધ્વીને તેમને આપણુ ત્રિકાળ વંદન હજો. ૧૯૦ રામ તેઓ મુનિસુવ્રત સ્વામીના વખતમાં બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના ભાઈ લક્ષ્મણ વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થયા. રામચંદ્ર અયોધ્યાના સૂર્યવંશી રાજા દશરથના મોટા પુત્ર હતા. તેમની માતાનું નામ કૌશલ્યા. શ્રી રામ વિદેહ દેશના જનક રાજાની પુત્રી સીતાને પરણ્યા હતા. ઉંમર લાયક થતાં, તેમની અપર માતા કૈકેયીની સ્વાર્થ બુદ્ધિને કારણે પિતાના વચન પાલનને ખાતર તેમણે વનવાસ સ્વીકાર્યો. તેમની સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં ગયાં; ત્યાં એક પર્ણકટિ બાંધીને રહ્યા. રામ લક્ષ્મણની ગેરહાજરીને લાભ લઈ લંકાનો રાજા રાવણ સીતાનું હરણ કરી ગયો. સીતા મહાસતી હેઈ રાવણની દુર્બુદ્ધિને તાબે થયા નહિ. રાવણની સ્ત્રી મંદરીએ પોતાના પતિને સતીને નહિ સંતાપતા પાછી મેંપી દેવાની વિનંતિ કરી, પરંતુ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ અનુસાર ઘમંડી રાવણે કોઈનું હિતકથન ગણકાર્યું નહિ. આખરે સીતાને પત્તો મળતાં, રામચંદ્ર તથા લક્ષ્મણે હનુમંત, સુગ્રીવ આદિ હાઓની મદદ લઈ લંકા પર ચડાઈ કરી, ત્યાં લક્ષ્મણે પ્રતિવાસુદેવ રાજા રાવણને માર્યો, અને તેનું રાજ્ય તેના ભાઈ વિભિષણને સોંપ્યું. ત્યારબાદ સીતાને લઈ રામચંદ્રજી વગેરે પાછા આવ્યા. વનવાસ કાળ પૂરો થયે તેઓ અયોધ્યામાં આવ્યા અને રાજ્ય સંભાળ્યું. ઘણું વર્ષો સુધી તેઓ લક્ષ્મણ સાથે રહ્યા. ત્યારબાદ લક્ષ્મણનું મૃત્યુ થતાં શ્રી રામે દીક્ષા લીધી; અને મહાતપ કરી તેઓ કૈવલ્ય જ્ઞાન પામી મેક્ષમાં ગયા. .(રામનું બીજું નામ પદ્મ પણ હતું.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૩૭૫ ૧૯૧ રાવણ મુનિસુવ્રત સ્વામીના સમયમાં દક્ષિણ ભરતની લંકા નામની નગરીને તે પ્રતિવાસુદેવ રાજા હતા. તે ત્રણ ખંડના અધિપતિ હતા; એટલે અધ ભરત તેના તાબામાં હતા. તેને કુંભકર્ણ અને વિભિષણ નામના એ ભાઈ ઓ હતા, તેમજ ઈંદ્રજિત આદિ અનેક પુત્રો અને મંદોદરી આદિ અનેક રાણીઓ હતી. રાવણ મહા સમૃદ્ધિશાળી હોવા છતાં, તેને એક એવા નિયમ હતા કે જે સ્ત્રી પાતાને ન ઈચ્છે, તેને પરણવું નહિ. આમ છતાં તે પેાતાની બહેનના ભભેરવાથી એક દિવસ ઉશ્કેરાયા, અને શ્રી રામચંદ્રજીની સુશીલ પત્ની સીતાદેવીને ઉપાડી લાવ્યા. આખરે યુદ્ધ થયું, તેણે પેાતાનું ચક્ર લક્ષ્મણ પર છેડયું, પરન્તુ વાસુદેવ લક્ષ્મણને તે કઈ અસર ન કરી શકયું. વ્રુક્ષ્મણે તેજ ચક્ર પેાતાને હાથ કરી, તેજ ચક્ર વડે રાવણનું મૃત્યુ નીપજાવ્યું. રાવણુ મૃત્યુ પામીને નરકમાં ગયા. ૧૯૨ રૂકિમણી તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણની રાણી અને વિદર્ભ દેશના ભીમક રાજાની પુત્રી હતી. તેણીનું રૂપ અથાગ હતું. એકવાર નાર તેણીના રૂપના વખાણુ શ્રી કૃષ્ણ પાસે કર્યાં, આથી કૃષ્ણને તેણીની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. આ વખતે વિદĆમાં ભીમકના પુત્ર કિમ રાજગાદી પર હતા, તેનો પાસે કૃષ્ણે દૂત માકલ્યા રૂકિમ *૨૪ તીર્થંકરા, ૧૨ ચક્રવતી એ, ૯ વાસુદેવેા, ૯ પ્રતિવાસુદેવા અને - ખળદેવા એ ૬૩ શલાકા (શ્લાધ્ય) પુરુષા કહેવાય છે. ચક્રવર્તીની ગતિ મેક્ષ, દેવલેાક અને નર્કની હોય છે. વાસુદેવા અને પ્રતિવાસુદેવે નના અધિકારી હાય છે અને બળદવા દેવલાક અને મેક્ષના અધિકારી હેાય છે. નરકે જનારા ચક્રવતી તથા વાસુદેવે થાડાક ભવા કરી છેવટે મેાક્ષના જ અધિકારી બને છે એવા જૈનાગમના સિદ્ધાન્ત છે.—સં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ રાજાએ દૂતને કહ્યું કે તારા રાજા ગોવાળના પુત્ર છે, માટે તેની સાથે મારી બેન નહિ પરણાવું, તેને તો શિશુપાળ રાજા સાથે જ પરણાવવી છે. આથી દૂત વિદાય થયા. આ તરફ નારદઋષિએ રુકિમણી પાસે જઈ કૃષ્ણનાં રૂપ ગુણના વખાણ કર્યા, એટલે રૂકિમણની ફેઈની યુકિતથી કૃષ્ણને છાની રીતે વિદર્ભના ઉદ્યાનમાં બેલાવવામાં આવ્યા, ત્યાં નાગદેવની પૂજા કરવાને બહાને રૂકિમણી પિતાની ફાઈ સાથે તે ઉદાનમાંના દેવળે ગઈ, ત્યાં શ્રી કૃષ્ણ આવી તેણીનું હરણ કર્યું, એ જ વખતે રૂકિમણુને વિવાહ પ્રસંગ હતો અને શિશુપાળ પેતાના સૈન્ય સાથે પરણવા માટે ત્યાં આવ્યા હતા. રૂકિમણીના હરણના સમાચાર તરતજ શહેરમાં ફરી વળ્યા. એટલે શિશુપાળ તથા રૂકિમ રાજા ક્રોધે ભરાયા; અને રુકિમણુને પ્રપંચથી રથમાં બેસાડીને ઉપાડી જતાં કૃષ્ણ અને બળભદ્રની તેઓએ પુંઠ પકડી. બળભદ્રે તેમને સામનો કર્યો, અને રૂકિમને પકડીને બાંધ્યો, પરંતુ છેવટે દયા લાવી તેને છોડી મૂકો. શિશુપાળ પણ નિરાશ બની પાછો ફર્યો. શ્રી કૃષ્ણ દ્વારિકામાં પહોંચી જઈ રુકિમણી સાથે લગ્ન કર્યું. તેનાથી તેમને પ્રદ્યુમ્ન નામે મહાસમર્થ પુત્ર થયે. આખરે દ્વારિકાનો દાહ સાંભળ્યા પછી બીજી રાણીઓ સાથે રુકિમણીએ દીક્ષા લીધી અને આત્મા કલ્યાણ કર્યું. ૧૯૩ રૂપી રાજા તે કુણાલ દેશની શ્રાવસ્તિ નગરીને રાજા હતો. પૂર્વભવમાં તે વસુ નામના રાજા અને મહાબલ કુમારને મિત્ર હતો. તે મહાબલ સાથે દીક્ષા લઈ સખ્ત તપ કરી જયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયે હતે. ત્યાંથી ચ્યવી શ્રાવસ્તિમાં તે રાજા થયો. તેને સુબાહુ નામે કુંવરી હતી. તેને ચાતુર્માસિક સ્નાનનો ઉત્સવ આવવાથી, તે નિમિત્તે રાજમાર્ગમાં પુષ્પને વિશાળ અને સુશોભિત મંડપ કરાવી વચ્ચે એક સુવર્ણની પાટ મૂકાવી તેના પર સુબાહુ કુંવરીને બેસાડીને રાણીઓએ તેણીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ સ્નાન કરાવ્યું, અને સુંદર વસ્ત્રાલ કારા પહેરાવી રાજા પાસે મેકલી. આ વખતે કુમારીનું રૂપ અથાગ હતું. તેથી આનંદ પામી રૂપીરાજાએ પોતાના વધર નામના દૂતને ખેાલાવીને કહ્યું, કે હમે ઘણે સ્થળે કરા છે, તેા આજના જેવા મહાન ઉત્સવ હમે ક્યાંઈ જોચે છે? દૂતે કહ્યુંઃ મહારાજા! મિથિલા નગરીના કુંભરાજાની પુત્રી મલીકુંવરીની જન્મગાંઠ વખતે થયેલા ઉત્સવ આગળ આપના આ ઉત્સવ કાંઈ ગણત્રીમાં નથી, એમ કહી તેણે મહીકુવરીના શરીર સૌંદય નું વર્ણન કર્યું. તે સાંભળી રાજાને મલ્લીકુંવરીને પરણવાની ઇચ્છા થઈ. તેથી કુંભરાજા પાસે તેણે પેાતાના દૂત મેાકલ્યા. કુ ંભરાજાએ ના કહી, તેથી જિતશત્રુ આદિ રાજા સાથે સંપ કરી રૂપી રાજા મિથિલા પર ચડી આવ્યા. તેમાં મહીકુંવરીની યુક્તિથી તેણે બેધ પામી દીક્ષા લીધી. અંતે સમેતશિખર પર અનશન કરી રૂપીરાજા મેાક્ષમાં ગયા. ૧૯૪ રેવતી. મેઢક ગામમાં કોઈ એક શ્રેષ્ઠિની તે પત્ની હતી. જૈનશાસન પ્રત્યે તેને અતિશય પ્રેમ હાવાથી પ્રભુ મહાવીરની તે પરમ ઉપાસિકા હતી. એકવાર જ્યારે ગોશાળાએ પ્રભુ પર તેજીલેશ્યા ફેંકી અને પ્રભુના દેહ લાહખંડવાળા થયા, તે મટાડવાના હેતુથી પ્રભુએ પેાતાના સિંહ નામના અણુગારને રેવતીને ત્યાં મેાકલ્યા. પ્રભુને થયેલા ઉપસથી રેવતી જ્ઞાત હતી, તેથી તેણે પ્રભુનું દરદ મટે તે માટે કાહળાપાક બનાવ્યા હતા, અને ઘરના માણસા માટે બીજોરાંપાક બનાવ્યા હતા. સિંહ અણુગાર રેવતીને ત્યાં પધાર્યાં કે તેણીએ મુનિને વંદન કરી કહ્યું: મહારાજ, આજે મારૂં ઘર પાવન થયું. આપને શું જોઈ એ ? સિંહઅણુગાર ખેાલ્યાઃ પ્રભુએ મને તમારે ત્યાં બનાવેલા પાક વહારી લાવવાની આજ્ઞા આપી છે. આ સાંભળી રેવતી હ પામી અને કાહળાપાક લઇ આવીને મુનિને વહેારાવવા લાગી. મુનિએ કહ્યું. આ તા હમે પ્રભુને માટે જ બનાવ્યા છે, તેથી તે અકલ્પનીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ છે. માટે બીજોરાપાક, જે તમે બનાવ્યો છે તે વહેરાવો. રેવતી બોલી: મહારાજ, તે તે વાપરી નાખ્યા. સિંહમુનિ બેલ્યાઃ પ્રભુના કહેવાથી હું જાણું છું કે તે પાક તમારા વાસણમાં થોડે ચોટી રહ્યો છે. આ જાણી હર્ષ પામી, રેવતીએ બીજોરાપાકનું પાત્ર લાવી, તેમાં ચેટેલો છેડોક બીજોરાપાક ઉત્કૃષ્ટ ભાવથી સિંહમુનિને વહારાવ્યો. આ ભાવનાના પ્રતાપે રેવતી શ્રાવિકાએ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે ગૃહસ્થ ધર્મનું નિરતિચારપણે પાલન કરી તે દેવલોકમાં ગઈ. ૧૯૫ રહિણું. શ્રેણિક રાજાની રાજગૃહી નગરીમાં ધન્નાસાર્થવાહ નામના મહાઋદ્ધિવંત શેઠ રહેતો હતો. તેને ધનપાળ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત એ નામના ચાર પુત્રો હતા. તે ચારે પુત્રને ચાર સ્ત્રીઓ હતી. જેમના નામ ૧ ઉઝઝીયા, ૨ ભગવતી, ૩ રક્ષિતા, ૪ રહિણું અનુક્રમે હતાં. એક વખત ધન્નાસાર્થવાહને વિચાર થયો કે હું મહારા કુટુંબમાં અગ્રગણ્ય છું. દરેક કાર્ય મહારી સલાહથી જ કરવામાં આવે છે. પરંતુ હારી ગેરહાજરીમાં અગર મહારા મૃત્યુ પછી મારી સઘળી મીલ્કતની શી વ્યવસ્થા થશે, અથવા તે સારી રીતે કેણ સાચવી શકશે, અગર કુટુંબમાંના કેઈ માણસને કુરસ્તે જતા અથવા અકાર્ય કરતાં કોણ અટકાવશે; માટે હું હારી ચાર પુત્રવધુઓને ડાંગરના પાંચ અખંડ દાણું આપીને પરોક્ષા કરું કે તેમાં કેણુ અને કેવી રીતે તેની રક્ષા કરે છે, અથવા વૃદ્ધિ કરે છે. એવો વિચાર કરીને બીજે દિવસે સવારમાં શેઠે મિત્રજ્ઞાતિ વગેરેને જમણ આપ્યું. તેમાં ચાર પુત્રવધુઓને બોલાવી સત્કાર સન્માન આપી જમાડી. પછી જ્ઞાતિજનો વચ્ચે મોટી પુત્રવધુ ઉઝઝીયાને બેલાવી, અને કહ્યું-વહુ, લ્યો આ પાંચ ડાંગરના દાણા, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ જ્યારે હું પાછા માગું ત્યારે તે મને આપજે.' ત્યાર પછી બીજી ત્રીજી અને ચોથી એમ દરેક સ્ત્રીને બોલાવીને દરેકને પાંચ પાંચ ડાંગરના દાણ આપ્યાં અને પોતે માગે ત્યારે પાછા આપવા જણાવ્યું. પ્રથમ મોટી વહુએ તે દાણા લઈને વિચાર કર્યો કે મારા કોઠારમાં ડાંગર ઘણું ભરી છે, તે મારા સસરા માગશે તે વખતે તેમાંથી લાવીને આપીશ. એમ કહીને તેણે તે પાંચ દાણા ફેંકી દીધા. ભગવતી નામની બીજી પુત્રવધુ પણ એવો જ વિચાર કરીને, તે ડાંગર ઉપરથી ફેતરા ઉતારીને દાણ ખાઈ ગઈ અને પિતાના કામે લાગી. ત્રીજી રક્ષિતા નામની પુત્રવધુ તે દાણા લઈને એકાંતમાં ગઈ અને વિચાર કર્યો કે મારા સસરાએ મિત્ર, જ્ઞાતિ, કુટુંબઈત્યાદિ સર્વની સન્મુખ આ પાંચ દાણું મને આપ્યા છે, માટે તેમાં કંઈક ભેદ હે જોઈએ. એમ ધારી તે પાંચ દાણાને એક વસ્ત્રમાં બાંધી તેને રત્નના કરંડીયામાં રાખ્યા, અને તે કરંડીયાને એક પેટીમાં રાખ્યો. પછી તે પેટી એસીકા નીચે રાખી સવાર સાંજ બે વખત રોજ તેની સંભાળ કરવા લાગી. રોહિણી નામની સૌથી નાની પુત્રવધુએ રક્ષિતા માફક વિચાર કર્યો કે આમાં કંઈક કારણ હોવું જોઈએ. માટે આ દાણાની બરાબર રક્ષા કરવી જોઈએ. એટલું જ નહિ પણ તેમાં વૃદ્ધિ કરવી જોઈએ. એમ ધારી તેણે પોતાના ઘરના નોકરને બોલાવીને કહ્યું કે “આ ડાંગરના દાણું લઈ જાઓ, અને બહુ વર્ષાદ થાય તે વખતે એક નાની ક્યારી બનાવી, તેમાં આ પાંચ દાણું વાવજે, અને તે ક્યારીને ફરતી એક વાડ બનાવી તેની બરાબર રક્ષા કરજે. પ્રથમ વર્ષાઋતુમાં તેણે તે દાણ વવરાવ્યા, બીજી સાલ પણ ઉત્પન્ન થયેલા સઘળા દાણા વવરાવ્યા, એમ દર વર્ષાઋતુમાં તમામ ઉત્પન્ન થતી ડાંગર વાવતાં તેમાં પુષ્કળ વૃદ્ધિ થતી ગઈ અનુક્રમે ચાર વર્ષ સુધી તે વાવી. તૈયાર થયે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ કાપીને ખળાં બનાવ્યાં. તેમાં તેને મસળી, સ્વચ્છ કરી તે ડાંગર વાસણેામાં ભરી લીધી અને તેની રક્ષા કરવા લાગી. પાંચમે વર્ષે ધન્નાએ તે દાણા પાછા માગવાના વિચાર કર્યાં. એક દિવસે સ્વજન, મિત્ર, જ્ઞાતિ તથા પુત્રવધુઓ વગેરેને ખેાલાવી, ભેાજન વગેરે જમાડી શેઠે તેમનું સન્માન કર્યું. ત્યારબાદ સૌથી પહેલાં મેાટી પુત્રવધુને ખેલાવીને પ્રથમ આપેલા પાંચ દાણા પાછા માગ્યા. ઉઝઝીયાએ કાઠારમાં જઈ તેમાંથી પાંચ દાણા લાવી ધન્નાસાવાને આપ્યા. ધન્નાસા વાહે ઉઝઝીયાને સાગન આપીને કહ્યું કે હે પુત્રી, મેં તને જે પાંચ ડાંગરના દાણા આપ્યા હતા તે આ છે કે બીજા ? ઝઝીયાએ સત્ય હકીકત જાહેર કરતાં તે દાણા બીજા હોવાનું જણાવ્યું. ધન્ના સાવાહ . તેના પર ગુસ્સે થયા અને તેને ઘરનું ઝાડું કાઢવાનું, પાણી છાંટવાનું, છાણુ વાસીદું કરવાનું તથા લીંપવા ગુપવાનું વગેરે ઘરની બહારનું દાસ, દાસીનું કામ સોંપ્યું. ત્યારબાદ બીજી ભાગવતીને પૂછ્યું, તેણે પણ તેવા જ જવાબ આપ્યા. તેણી તે દાણા ખાઈ ગઈ હતી તેથી તેને ડાંગર ખાંડવાનું, ઘઉં દળવાનું, રસાઈ કરવાનું, વાસણ માંજવાનું, અને ઘરની અંદરનું પરચુરણ કામ સોંપવામાં આવ્યું. ત્રીજી રક્ષિતા નામની પુત્રવધુ પાસે જ્યારે તે દાણા માગવામાં આવ્યા, ત્યારે તે ધેર ગઈ અને રત્નના કરડીયામાંથી વસ્ત્રથી બાંધેલા દાણા લાવી. જ્યારે તેને તેજ દાણા હોવા વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સઘળી સત્ય વાત નિવેદન કરી. ધન્ના સાવાહ આનંદ પામ્યા અને તેણે સ હીરા, માણેક, સુવર્ણ વગેરે ધનભંડારની કુંચી રક્ષિતાને સોંપી. છેવટે રાહિણી નામની ચેાથી પુત્રવધુને પૂછવામાં આવ્યું. ત્યારે તેણે કહ્યું:- હે તાત! મને પુષ્કળ ગાડા ગાડીએ આપા, જેથી હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ તમારા તે પાંચ દાણું લાવી આપું.” ધન્નાએ કહ્યું –પુત્રી, મારા પાંચ દાણું ગાડા ગાડીઓમાં તું કેવી રીતે લાવીશ? તે સાંભળી તેણે ઉપરોક્ત સર્વ વાત વિદિત કરી. ધન્ના સાર્થવાહે ગાડા આપ્યાં. રહિણીએ પાકેલી તમામ ડાંગરથી તે ગાડાઓ ભરાવ્યાં. જે રાજગૃહી નગરીના રાજમાર્ગની મધ્યમાં થઈને તે ડાંગરથી ભરેલાં ગાડાંઓ જતાં જેઈને નગરજનોએ વાત જાણવાથી, સર્વ કઈ ઘડ્યાસાર્થવાહની રોહિણી નામની પુત્રવધુની મુક્તકંઠે પ્રશંસા કરવા લાગ્યા. ધન્નાસાર્થવાહ ડાંગરના ભરેલાં ગાડાંઓ જોઈને ખૂબ આનંદ પામ્યો અને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. પછી તેણે તે રોહિણીને, દરેક કાર્યમાં સલાહ આપવાનું કામ સોંપ્યું, અને તેણીને ઘરમાં સર્વથી મોટી સ્થાપિત કરવામાં આવી. ન્યાય જેવી રીતે ઉગઝીયા ડાંગરના પાંચ દાણું નાખી દેવાથી, લોકમાં નિંદાને પાત્ર બની, હલકું કામ કરી દુઃખી થઈ. તેવી રીતે સાધુ સાધ્વી પંચ મહાવ્રત અંગીકાર કરીને પ્રમાદવશ શિથિલ બનીને પંચમહાવ્રતને ફેંકી દે, તો તેઓ આ ભવમાં નિંદાને પાત્ર બને, અને પરભવમાં દુઃખી થાય. જેમ ભગવતી તે પાંચ દાણાને ખાઈ ગઈ, ને મહેનત મજુરીનું કામ કરીને દુઃખી થઈ, તેમ સાધુ સાધ્વી, પંચમહાવ્રત ધારણ કરીને, રસના લોલુપી બની વ્રત ભંગ કરે તો હિલના નિંદા પામે અને સંસારમાં પરિભ્રમણ કરે. જેમ રક્ષિતાએ પાંચ દાણાનું ઉમદા રીતે રક્ષણ કર્યું તેમ સાધુ સાધ્વી પંચ મહાવ્રતનું મૂળ ગુણમાં રહીને યથાર્થ રક્ષણ કરે તો ચાર તીર્થમાં પુજ્યનિક બને, અને આત્મકલ્યાણ સાધે. જેમ રહિણી પાંચદાણાની વૃદ્ધિ કરીને પ્રશસા પામી, તેમ સાધુ સાધ્વી પંચ મહાવ્રત લઈને, સંયમ તપમાં વૃદ્ધિ કરે તે આ ભવમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એ ચારે તીર્થમાં પ્રશંસા પામે, પુજનિક બને અને પરભવમાં અનંત સંસારને છેદ કરી સિદ્ધગતિને પામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ૧૬ રહિણયો ચોર. રાજગૃહ નગરની પાસે આવેલા વૈભારગીરી પર્વતની ગુફામાં રોહિણીયો નામનો પુરૂષ ચરીને ધંધો કરતો હતો. એકવાર તેના બાપે તેને કહેલું કે, મહાવીર નામનો એક માણસ છે તેને ઉપદેશ કદી સાંભળતે નહિ, તેમજ મહાવીર જ્યાં હોય તે રસ્તે પણ ન જતા, કારણ કે તેથી આપણા ધંધાને ઘણું હાનિ પોંચશે. પુત્રે પિતાની આ શિક્ષા બરાબર મનમાં ધારણ કરી રાખી. જ્યાં મહાવીરનું નામ સાંભળે ત્યાંથી તે દૂર નાસી જતો. કોઈ એકવાર ઉદ્યાનમાં બેસી પ્રભુ મહાવીર ધર્મોપદેશ આપી રહ્યા હતા, તેજ સ્થળે રોહિણીયાને અચાનક આવવું પડયું. રોહિણીયા માટે આ સિવાય પસાર થવા માટે બીજે એકે રસ્તા ન હતા, તેથી તેણે કાનમાં આંગળીઓ ઘાલી દીધી કે રખેને મહાવીરનો ઉપદેશ પોતાના કાનમાં પ્રવેશ કરી . દૈવયોગે હિણીયાના પગમાં કાંટો વાગ્યો, તે કાઢવા તેણે કાને દીધેલ હાથ પગ આગળ લાવી કાટ કાઢવાનો પ્રયત્ન કર્યો. એજ વખતે પ્રભુના ઉપદેશમાંના નીચેના શબ્દો તેની શ્રવણેન્દ્રિયમાં પડ્યાઃ-(૧) દેવ પૃથ્વીથી અદ્ધર ચાલે તેમજ તેઓ આંખનું પલકે મારે નહિ. આ શબ્દો રહિણીયે સાંભળ્યા. કેટલાક વખત પછી ચોરી કરતાં તે પકડાયે. તે વખતે તેણે પિતાનું નામ ઠામ ખોટું આપ્યું, તેમજ તેની પાસેથી ચેરીની વસ્તુઓ કાંઈ નીકળી નહિ, આથી તેને ચોર ઠરાવવા સંબંધમાં શ્રેણિક રાજા સંશયમાં પડ્યો. આ કામ તેણે અભયકુમારને સોંપ્યું. અભયકુમારે એક યુક્તિ રચી. તેણે રોહિણીયાને ઘેનવાળે કેફી પદાર્થ ખવરાવ્યા એટલે તે બેભાન બન્યો. પછી તેને ઉંચકીને એક વિમાન જેવા રાજમહેલમાં સૂવાળ્યો. ત્યાં બે સ્ત્રીઓ દેવી તરીકે રાખી. ઘેન ઉતર્યા પછી પેલી બે સ્ત્રીઓ બોલી:-અહો ! નાથ, હમે એવાં શાં દાન પુણ્ય કર્યા કે આ દેવલોકમાં અમારા સ્વામી તરીકે ઉત્પન્ન થયા! રોહિણી વિચારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પડયો કે શું હું આ સત્ય જોઉં છું કે સ્વમ ? શું આ સાક્ષાત્ દેવીએ છે ? હું દેવ થયા હઈશ ? આ વખતે તેને ભગવાનનાં વચન યાદ આવ્યાં. તેણે પેલી સ્ત્રીઓ સામે જોયું તે તેમના પગ જમીનને અડકેલા હતા, તેમની આંખેા ક્ષણે ક્ષણે પલકારા મારી રહી હતી. આથી તે સમળ્યા કે ખરેખર ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. હવે મારે મારા ચારીના ધંધા ત્યજી દેવા જોઈએ, અને જે મહાવીરનું એકજ માત્ર વાક્ય સાંભળવાથી આટલું જાણવાનું મળ્યું તેા હેમના હંમેશના સંસર્ગથી કેટલાયે લાભ મળે, એમ વિચારી અભયકુમાર આવતાં તેણે પાતાની ચેારીના કૃત્યાને પશ્ચાત્તાપ કરી પ્રવાઁ લેવાની વાત વિદિત કરી. અભયકુમારે તેને છેડી દીધા. રાહિણીયે એકઠું કરેલું તમામ ધન શ્રેણિકરાજાને સાંપ્યું અને તે દીક્ષા લઈ ચાલી નીકળ્યા; સપ્ત તપાદિ કરી તે દેવલાકમાં ગયા. ૧૯૭ લક્ષ્મણ. અચેાધ્યાના રાજા દશરથની સુમિત્રા રાણીથી ઉત્પન્ન થયેલા પુત્ર. રાવણ નામના પ્રતિવાસુદેવને મારી આઠમા વાસુદેવ તરીકે તે પ્રસિદ્ધ થયા; અને રામ બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. ત્રણ ખંડ જીતી લક્ષ્મણ અયેાધ્યાના રાજસિહાસને અચક્રવર્તી તરીકે બિરાજ્યા. તેમનું બીજું નામ નારાયણ હતું. બારહજાર વર્ષનું આયુષ્ય ભાગવી, મુનિસુવ્રત સ્વામીના નિર્વાણ પછી તે મૃત્યુ પામી ચેાથી નરકે ગયા. ૧૯૮ વણ. વિશાળા નગરીના ચેડારાજાના નાગ નામના રથિકના પુત્ર. તે લ. મહાવીરના પરમ ભક્ત હતા. તેણે શ્રાવકના ખારવ્રત ધારણ કર્યાં હતા. તે મહાસમ સેનાપતિ પણ હતા, અને તપશ્ચર્યામાં પણ તે મહાસમર્થ હતા. એકવાર છઠ્ઠના પારણે અમ કરવાની તેની ઈચ્છા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ છતાં રાજાએ કહેણ મોકલ્યું કે આજે તમારે શ્રેણિક સાથેના યુદ્ધમાં સેનાપતિ તરીકે જવાનું છે. આથી પિતાના દેશની રક્ષાને ખાતર તે સેનાપતિ બની યુદ્ધે ચડ્યો. પરંતુ પહેલા વ્રતની વિધિ અનુસાર પહેલો ઘા તેણે ન કર્યો પણ જ્યારે શ્રેણિકના સેનાપતિએ વરૂણ પર પહેલો ઘા કર્યો, અને વરૂણનાગનું મર્મસ્થાન ભેદાયું, ત્યારે જ તેણે એકજ ઘાથી તે સેનાપતિને સ્વધામ પહોંચાડી દીધો; આ વખતે તે મૃતવત સ્થિતિમાં હતો, તેથી તેણે રણક્ષેત્રની બહાર જઈને એક જગ્યા પ્રમાર્જન કરીને આલોચના લઈ સંથારે કર્યો અને પ્રભુનું સ્મરણ કરવા લાગે. શુદ્ધ પરિણામે તે કાળધર્મ પામીને પહેલા સૌધર્મ દેવલોકમાં ગયો; અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેજ ભવમાં તે મોક્ષમાં જશે. ૧૯ વ્યક્ત ગણધર. ભ. મહાવીરના ચોથા ગણધર વ્યક્ત મહારાજ, કલ્લાક ગામના રહિશ હતા. તેમના પિતાનું નામ ધનમિત્ર. માતાનું નામ વારૂણી, તેઓ ભારદ્વાજનેત્રના બ્રાહ્મણ હતા. તેમને “પૃથ્વી આદિ પાંચ ભૂત છે કે નહિ એ સંબંધી સંશય હતો. તે દૂર થતાં તેમણે પિતાના ૫૦૦ શિષ્યો સાથે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી, અને ગણધર પદ પર આવ્યા. તેમણે ઈદ્રભૂતિની માફક પ૧ મા વર્ષે દીક્ષા લીધી હતી. ૧૨ વર્ષ છલ્મસ્થપણે રહી ખૂબ અભ્યાસ કર્યો. ૬૩ મા વર્ષે કેવલ્યજ્ઞાન પામ્યા, ૧૮ વર્ષ કેવળીપણે વિચર્યા અને ૮૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ મોક્ષમાં ગયા. ૨૦૦ વાયુભૂતિગણધર, તેઓ પહેલા અને બીજા ગણધર ઇદ્રભૂતિ તથા અગ્નિભૂતિના ભાઈ થાય. તેઓ ગૌતમ ગોત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર હતા. તેમને “આ શરીર છે તેજ આત્મા છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ શરીરથી . આત્મા ભિન્ન છે' એવા સદેહ હતા. ભ. મહાવીરના સમાગમમાં આવતાં ભગવાને તે સ ંદેહ દૂર કર્યાં, એટલે તેમણે પેાતાના ૫૦૦ શિષ્યા સહિત ૪૩ મા વર્ષે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા પછી ૫૩ મા વર્ષે કૈવલ્યનાન પામ્યા. ૧૮ વર્ષ કૈવલ્ય પ્રવર્જ્યમાં વિચરી, ૭૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં તે નિર્વાણ પામ્યા. વાયુભૂતિપ્રભુ મહાવીરના ત્રીજા ગણધર હતા. ૨૦૧ વાસુપૂજ્ય. ચંપાપુરીના વસુપૂજ્ય રાજાની જયાદેવી નામક રાણીની કુક્ષિમાં દશમા દેવલેાકમાંથી ચ્યવીને જે શુદિ ૯ ની રાત્રિએ તે ઉત્પન્ન થયા. માતાએ ૧૪ સ્વમ દીઠાં. સ્વ×પાઠકોએ મહાભાગ્યશાળી તીર્થંકરના જન્મ થવાનું કહ્યું. રાજારાણી આનંદ પામ્યા. અનુક્રમે ગર્ભકાળ પૂરા થયે, ક્ાગણ વદ ૧૪ ના રાજ પ્રભુના જન્મ થયા. ઈંદ્રોએ જન્માત્સવ ઉજવ્યા. પિતાએ તેમનું ‘ વાસુપૂજ્ય ' એવુ” નામ આપ્યું. યૌવનવય થતાં પિતાએ તેમને પરણવાના અને રાજ્યાસને બેસવાના આગ્રહ કર્યો; પરન્તુ તેમણે ના કહી. આ સમયે લેાકાંતિક દેવાએ આવી પ્રભુને ધર્માંમા પ્રવર્તાવવાની ઉદ્ઘાષણા કરી, એટલે તેમણે વરસીદાન આપી ૬૦૦ રાજા સાથે, છઠ્ઠતપ સહિત ફાગણ વદી અમાસે દીક્ષા અંગીકાર કરી. વાસુપૂજ્ય સ્વામીના વખતમાં બીજા વાસુદેવ પૃિષ્ટ, બળદેવ વિજય અને પ્રતિવાસુદેવ તારક એ ત્રણ શ્લાધ્વીય પુરુષા થયા. એક માસ છદ્મસ્થપણે રહ્યા પછી, મહા શુદિ ૨ ને દિવસે છઠ્ઠની તપશ્ચર્યામાં પ્રભુને કૈવલ્યજ્ઞાન થયું. તેમને સૂક્ષ્મ વગેરે ૬૬ ગધરા થયા. તેમના સંધ પરિવારમાં છર હજાર સાધુ, ૧ લાખ સાધ્વીઓ, ૨૧૫ હજાર શ્રાવકા અને ૪૩૬ હજાર શ્રાવિકા હતા. વાસુપૂજ્ય સ્વામી પાતાના મેાક્ષકાળ સમીપ જાણી ચંપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Re નગરીમાં પધાર્યાં. ત્યાં ૬૦૦ મુનિ સાથે અનશન તપ કર્યાં. એક માસને અંતે અશાડ શુદિ ચૌદશે પ્રભુ મેાક્ષપદને પામ્યા. તેમનું કુલ આયુષ્ય ૭૨ લાખ વર્ષનું હતું. ૨૦૨ વિજય મળદેવ. તેઓ દ્વારકા નગરીના બ્રહ્મ નામક રાજા અને સુભદ્રા નામની રાણીના પુત્ર તથા પૃિષ્ટ વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેઓ ૭૫ લાખ વર્ષનું આયુષ્ય ભોગવી વાસુપૂજ્ય સ્વામીના વખતમાં મેાક્ષ ગયા. ૨૦૩ વિમળનાથ. " કાંપિલપુર નગરમાં કૃતવર્માં રાજાની શ્યામા નામક રાણીની કુક્ષિએ ૮ મા દેવલાકથી વ્યવીને વૈશાક શુદ્ધિ ખારશે તે ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વમ દીઠાં. ગર્ભકાળ પૂરા થયે મહા શુદ્ધિ ત્રીજે તેમના જન્મ થયેા. માતા પિતાને આનંદ થયા. ઇંદ્રોએ જન્માત્સવ ઉજવ્યેા. પિતાએ ‘ વિમળનાથ ' એવું નામ આપ્યું. યૌવનવય પામતાં અનેક રાજકન્યાએ તેમને પરણાવવામાં આવી. પંદર લાખ વર્ષની ઉંમરે તે પિતાની ગાદીએ આવ્યા. ૩૦ લાખ વર્ષ રાજ્ય કર્યું. લોકાંતિક દેવાની પ્રેરણાથી પ્રભુએ વાર્ષિક દાન આપ્યું અને મહા શુદિ ૪ ને દિવસે એક હજાર રાજા સાચે સહસ્રાત્ર ઉદ્યાનમાં પ્રભુએ દીક્ષા લીધી. એ વર્ષોં છદ્મસ્થપણામાં રહ્યા પછી, પાશ શુદિ અે છઠ્ઠની તપશ્ચર્યામાં પ્રભુને કૈવલ્યજ્ઞાન થયું. તેમને મદર વગેરે ૫૭ ગણધરા થયા. પ્રભુના શાસન પિરવારમાં ૬૮ હજાર સાધુઓ, એક લાખ આઇસા સાધ્વીઓ, ૨ લાખ ૮ હજાર શ્રાવકો અને ૪ લાખ ૩૪ હજાર શ્રાવિકા હતા. અંત સમયે . સમેતશિખર પર છ હજાર સાધુ સાથે પ્રભુએ એક માસનું અનશન કરી, અશા વદિ ૭ મે સિદ્ધિદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ २८७ પ્રાપ્ત કર્યું. વિમળનાથ તીર્થંકરનું એકંદર આયુષ્ય ૬૦ લાખ વર્ષનું હતું. ૨૦૪ શાલિહીપિતા. શ્રાવસ્તિ નગરીમાં શાલિહીપિતા નામે મહાઋદ્ધિવંત ગાથાપતિ હતા. તેમને ફલ્ગની નામે સુશીલ અને સુસ્વરૂપવાન સ્ત્રી હતી. એકદા પ્રભુ મહાવીર તે નગરીમાં પધાર્યા. શાલિહીપિતા પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુએ વ્યાખ્યાન આપ્યું. સાધુને અને શ્રાવકનો એમ બે પ્રકારનાં ધર્મો પ્રભુએ સંભળાવ્યા. શાલિહીપિતાએ વિચાર્યું કે મહારાથી સાધુધર્મ ગ્રહણ કરી શકાય તેમ નથી. પણ શ્રાવક ધર્મ તો હું જરૂર અંગીકાર કરું. એમ ધારી તેમણે પ્રભુ પાસે શ્રાવકના બાર વ્રત ધારણ કર્યા અને ધર્મ ધ્યાનમાં, વ્રતનિયમમાં અડગપણે રહેવા લાગ્યા. કેટલાક વર્ષ વિત્યાબાદ તેમને ઉપાધિમુક્ત થવાની ઈરછા થઈ તેથી ઘરને સઘળો કારભાર પોતાના જે પુત્રને સોંપી તેઓ પૌષધશાળામાં જઈ ધર્મધ્યાન કરવા લાગ્યા. છેવટે તેમણે શ્રાવકની અગીયાર પ્રતિમા ધારણ કરી, સાધુ જીવન ગાળવું શરૂ કર્યું. તપશ્ચર્યાથી શરીર ક્ષીણ થતાં સંથારે કર્યો. એક માસને સંથારો ભોગવી અને આત્માની ઉચ્ચતમ દશાને ભાવતાં શાલિહીપિતા કાળધર્મને પામ્યા અને મારીને ૧લા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં અવતરી તેજ ભવમાં તેઓ મેક્ષ જશે. ૨૦૫ શાંતિનાથ. વર્તમાન ચેવિસોના સોળમા તીર્થકર અને પાંચમા ચક્રવર્તી હસ્તિનાપુર નગરના વિશ્વસેન રાજાની અચિરા (અચળા) દેવી રાણુની કુક્ષિમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચવીને ઉત્પન્ન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ તે વખતે દેશમાં મરકી ચાલતી હતી, તે બંધ પડી ગઈ, તેથી તેમનું “શાંતિનાથ” એવું નામ પાડયું. શ્રી શાંતિનાથ પૂર્વભવમાં મેઘરથ રાજા હતા, તે વખતે તેમની અહિંસાપ્રિયતાની પ્રશંસા ત્રિભુવનમાં થઈ રહી હતી. ઈદ્રસભામાં તેમની પ્રશંસા થતાં એક મિથ્યાત્વી દેવે મેઘરથની પરીક્ષા કરવા એક પારેવું બનાવી તેમના આશ્રયમાં ઉરાડી મૂકયું હતું, પાછળથી તે દેવે બાજરૂપ કરી રાજા પાસે પિતાનું ભક્ષણ ભાગ્યું. રાજાએ કહ્યું કે શરણાગતને રક્ષણ આપવું, એ મારે ધર્મ છે. બાજપક્ષીએ કહ્યું કે માંસ એ મારા ખેરાક છે. જે પારેવું ન આપી શકે તે તેના શરીરના ભારભાર તારા શરીરનું માંસ કાપી આપ. રાજાએ તે કબુલ કર્યું. એક બાજુ એક પલ્લામાં પારેવું મૂક્યું, બીજી તરફ બીજા પલ્લામાં રાજા છરીવતી પોતાના શરીરનું માંસ કાપીને મૂક્ત, પણ દેવમાયાથી પારેવાવાળું પલ્લું નીચું જ રહેતું. પ્રજામાં હાહાકાર વર્તાયો. પ્રધાન વગેરેએ રાજાને તેમ ન કરવા સમજાવ્યા, પરંતુ મેઘરથરાજા બીજાના જીવના બચાવ આગળ પોતાના શરીરને અલ્પ ઉપયોગી ગણતા. છેવટે રાજાના પ્રણામ શુદ્ધ જાણ દેવ પ્રસન્ન થયું. તેણે મેઘરથની માફી માગી. રાજાએ અનુક્રમે અહિંસાધર્મમાં સર્વોત્કૃષ્ટ બની દીક્ષા લીધી, અને સન્ત તપ કરી દેવગતિમાંથી અહિયાં જન્મ લીધો. યુવાવસ્થા પામતાં તેઓ ૬૪૦૦૦ સ્ત્રીઓ પરણ્યા. અને છખંડ સાધી ચક્રવર્તી થયા. તેઓ ૨૫ હજાર વર્ષ કુમારપણે રહ્યા. ૫૦ હજાર વર્ષ ચક્રવર્તીપણે રાજ્ય ભોગવ્યું. તે પછી કાંતિક દેવેની પ્રેરણાથી વરસીદાન આપી એક હજાર પુરૂષો સાથે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. સર્વ સમૃદ્ધિને ત્યાગ કર્યો. સખ્ત તપશ્ચર્યા કરતાં પ્રભુને એક જ માસને અંતે કૈવલ્યજ્ઞાન થયું. તે પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તેમને ૯૦ ગણધરે હતા. શાંતિનાથ પ્રભુના શાસનપરિવારમાં ૬ર હજાર સાધુઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ ૮૯ હજાર સાધ્વીઓ,* ૨૯૦ હજાર શ્રાવકે અને ૩૮૩ હજાર શ્રાવિકાઓ હતા. ૨૫ હજાર વર્ષનું ચારિત્ર પાળી, એક માસના અનશને, સમેતશિખર પર ૯૦૦ મુનિઓ સાથે જેઠ વદિ તેરસે પ્રભુ મેક્ષમાં ગયા. ૨૦૬ શાળીભદ્ર. રાજગૃહિમાં ગંભદ્ર નામના વિપુલ સંપત્તિશાળી શેઠ હતા. તેમને ભદ્રા નામની સુશીલ પત્ની હતી. તેમને એક પુત્ર થયે. નામ પાડયું શાળીભદ્ર. તેઓ મહા પ્રજ્ઞાવંત અને બુદ્ધિશાળી હોઈ છેડા વખતમાં ૭ર કળાઓ શીખી પ્રવિણ બન્યા. યુવાવસ્થા પામતા પિતાએ તેમનું કર સ્વરૂપવાન કન્યાઓ સાથે લગ્ન કર્યું. સ્ત્રીઓ સાથે સાંસારિક સુખ ભોગવતાં દિવસ કે રાત્રિ કેવી રીતે પસાર થાય છે, તે પણ તેઓ જાણતા ન હતા; અથાત, તેમને ત્યાં દુઃખ જેવી વસ્તુનું નામ નિશાન ન હતું. કેટલેક કાળે ગંભદ્ર શેઠ દીક્ષા લઈ મૃત્યુ પામ્યા અને દેવલોકમાં ગયા. તેમને પુત્ર પર અતિશય સ્નેહ હોવાથી શાળીભદ્ર અને તેની પત્નીઓના ભોગપભોગ માટે હમેશાં તેઓ વસ્ત્ર, ઘરેણાં અને મીઠાઈ ઓથી ભરેલી ૯૯ પેટીઓ મોકલાવતા. શાળીભદ્ર દેવ જેવું સુખ ભોગવતા, અને લાવવા લઈ જવા વગેરેનું સર્વ ગૃહકાર્ય ભદ્રામાતા કરતાં. એક દિવસ કોઈ એક વેપારી રત્નની કબળ લઈને રાજગૃહમાં વેચવા આવ્યો. તે કાંબળો બહુમૂલ્યવાન હોવાથી શહેરને ધનિક વર્ગ તે ન ખરીદી શકે, એટલું જ નહિ પણ રાજગૃહના રાજા શ્રેણિકે પણ તે રત્ન કાંબળો ખરીદી નહિ. વેપારી નિરાશ * બીજ એક પુસ્તકમાં ૬૧ હજાર છસે સાધ્વીઓ અને ૩ લાખ ૯૩ હજાર શ્રાવિકાઓ લખેલ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ થઈ શાળીભદ્રના મહેલ આગળ નીકળ્યા. ભદ્રા માતાએ તે વેપારીની સઘળી કાંબળે ખરીદી લીધી. વેપારી શેઠની અદ્ધિ જોઈને અજાયબ થ. બીજે દિવસે શ્રેણિક નૃપતિની રાણું ચલણુએ તે રત્નકાંબળ લેવાને રાજાને આગ્રહ કર્યો. એટલે રાજાએ તે વેપારીને બોલાવ્યો, પરંતુ રાજાએ જાણ્યું કે શાળીભદ્ર શેઠની માતાએ બધી કાંબળો ખરીદી લીધી છે! આ જાણી રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો કે પિતાના નગરમાં આવા સમૃદ્ધિશાળી રત્નો અસ્તિત્વ ધરાવે છે. ત્યારપછી તેમાંની એક કાંબળ રાણી માટે લઈ આવવા રાજાએ અભયકુમારને શાળીભદ્રને ઘેર મોકલ્યા. ભદ્રાએ મંત્રીને ભાવપૂર્વક સત્કાર કરતાં કહ્યું કે મંત્રીજી, ધન્ય ભાગ્ય અમારાં કે આપે અમારે ત્યાં પગલાં કર્યા, પરંતુ દીલગીર છું કે તે કાંબળો શાળીભદ્રની સ્ત્રીઓએ સ્નાન કર્યા પછી, તે વડે અંગ લૂછીને ગટરમાં ફેંકી દીધી છે. આ સાંભળતાં અભયકુમારના આશ્ચર્યને પણ પાર રહ્યો નહિ. તેણે સઘળી વાત શ્રેણિક રાજાને કહી. શ્રેણિકે શાળીભદ્રને આવાસ જેવા જવાનો વિચાર કર્યો, તેથી તેઓ શાળીભદ્રને ઘેર આવ્યા. મહારાજા તથા મંત્રીશ્વર વગેરેનું ઉચિત સ્વાગત કરી ભદ્રાએ તેમને એગ્ય આસને બેસાડયા. શ્રેણિકે શાળીભદ્રના મુખદર્શનની ઈચ્છા વ્યક્ત કરી, એટલે ભદ્રામાતા ઉંચા પ્રાસાદના છેક ઉપરના ભાગમાં શાળીભદ્ર પાસે ગયા અને કહ્યું –ભાઈ! આપણે ત્યાં શ્રેણિક આવ્યા છે તે નીચે આવે. જેમને દુનિયાને લેશ પણ ખ્યાલ નથી એવા શાળીભટ્ટ માતાનું વચન સાંભળીને કહ્યુંઃ માતાજી! શ્રેણિક આવ્યા હોય તે ના વખારે, એમાં મને પૂછવા જેવું શું હોય ? ભદ્રા સમજ્યા કે શાળીભદ્રને શ્રેણિક કેણ છે તેની ખબર નથી. એટલે તેમણે કહ્યું –ભાઈ શ્રેણિક મહારાજા ! રાજગૃહિના ભૂપતિ, આપણું માલીક પધાર્યા છે. શાળીભદ્ર આ સાંભળી ચમક્યા. તેઓ વિચારમાં પડયા કે મહારે આટઆટલી સાહ્યબી, છતાં શું મહારે માથે માલીક? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ હું માલીક વગરના કેમ બનું ? એમ વિચાર કરતાં તેઓ વૈરાગ્ય વાન બન્યા. થાડીવારે તે રાજા પાસે આવી પ્રણામ કરી ચેાગ્ય આસને બેઠા. રાજા શ્રેણિક શાળીભદ્રનુ મુખ, તેમની રિદ્ધિ સિદ્ધિ, વગેરે જોઈ આનંદ પામ્યા અને રજા લઈ સ્વસ્થાનકે ગયા. કેટલાક સમય પછી ત્યાં ધર્મધાષ નામના સ્થવીર મહાત્મા પધાર્યાં. તેમનું વ્યાખ્યાન સાંભળી શાળીભદ્રે દીક્ષા લેવાના વિચાર કર્યાં, અને માતા પાસે રજા માગી. માતાએ તેમને ધીમે ધીમે ત્યાગવૃત્તિ કેળવવાનું કહ્યું, એટલે માતાના સ્નેહને વશ થઈ શાળીભદ્ર દરરાજ એક એક સ્ત્રીને ત્યાગ કરવા લાગ્યાઃ તેવામાં તેમના અનેવી ધન્નાએ આવી તેમને ચેતવ્યા અને કહ્યું કે ઉડા, સાવધાન થાવ. રેજ એક એક સ્ત્રીને ત્યાગવાની કાયરતા વીર પુરુષને સંભવે નહિ, હું આઠેય સ્ત્રીઓને ત્યાગીને ચારિત્રલેવા માટે વ્રુત થયા છું. આ સાંભળી શાળીભદ્રના જ્ઞાનચક્ષુએ સતેજ થયાં, તે ધન્ના સાથે ત્યાં બિરાજમાન પ્રભુ મહાવીર પાસે ગયા અને દીક્ષા લીધી. સખ્ત તપ જપ ક્રિયાઓ કરી, અંતિમ સમયે વૈભારગીરી પર અનશન કરી શાળીભદ્ર સર્વાંસિદ્ધ વિમાનમાં દેવ થયા. ૨૦૭ શિવરાજ ઋષિ. હસ્તિનાપુરના શિવ નામના રાજાએ, પેાતાના પુત્ર શિવભદ્રને રાજ્ય સાંપી, તામલીની માફક તાપસ દીક્ષા અંગીકાર કરી, અને યાવજ્જીવ છ છઠ્ઠની તપસ્યા કરતા વિચરવા લાગ્યા. ઉગ્ર તપશ્ચર્યાને લીધે તેમને વિભગનાન ઉત્પન્ન થયું, જે વડે તેમણે સાત સમુદ્રો અને સાત દ્વીપના જોયાં. આથી તેમણે પોતે જોયેલી વસ્તુથી જગત પર કાંઈ વધારે નથી એવી પ્રરૂપણા કરવા માંડી. એવામાં ભ૦ મહાવીર હસ્તિનાપુરમાં પધાર્યાં. ગૌતમ સ્વામી ગામમાં ગેાચરી કરવા નીકળ્યા; ત્યાં લોકોના મુખે તેમણે શિવરાજની પ્રરૂપણા સાંભળી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ભગવાનને પૂછતાં તેમણે કહ્યું કે દ્વીપ સમુદ્રો સાત નથી, પણ અસંખ્યાતા છે. આથી ગૌતમે લોકોને સત્ય સમજાવ્યું. એટલે શિવરાજ પ્રભુ મહાવીર પાસે આવ્યા. મેાટી ધસભા સમક્ષ ભગવાને દેશના આપી, તેમાં શિવરાજના સંશય ટળ્યા, તેથી તેમણે આરાધક બની ભગવાન પાસે દીક્ષા લીધી; અને તેજ ભવમાં તેઓ મેાસે ગયા. ૨૦૮ શ્રી દેવી રાજગૃહ નગરમાં સુદન નામે મહાઋદ્ધિવત ગાથાપિત રહેતા હતા, તેને પ્રિયા નામે સ્ત્રી હતી. તેનાથી તેને એક પુત્રી થઈ હતી. તેનું નામ ભૂતા. ભૂતા જન્મથીજ વૃદ્ધ જેવી, કુમારપણામાં પણ વૃદ્ધ જેવી દેખાતી. શરીર પણ જણ જેવું, તેથી કોઈપણ પુરૂષ તેને પરણ્યા નહિ. તે સમયે પાર્શ્વનાથ પ્રભુ પધાર્યાં. ભૂતા વંદન કરવા ગઈ. પ્રભુના ઉપદેશથી વૈરાગ્યું પામીને ભૂતાએ દીક્ષા લીધી અને પુછ્યુલા નામે સાધ્વીની શિષ્યા થઈ. સમય જતાં ભૂતા શિથિલાચારી બનવા લાગી. હાથપગ મસ્તક માઢું વગેરે વારવાર ધાવા લાગી, અને એ રીતે શરીરની શુશ્રુષા કરવા લાગી. પુછ્યુલા સાધ્વીએ તેને સાધુને ધર્મ સમજાવીને તેમ ન કરવા સૂચવ્યું. અને પ્રાયશ્રિત લેવાનું કહ્યું છતાં ભૃતાએ તે ગણકાર્યું નહિ, અને તેમનાથી જુદી પડીને એક જુદા ઉપાશ્રયમાં સ્વચ્છ દપણે વિચરવા લાગી. ત્યાં છઠ્ઠ અઠ્ઠમ આદિ તપશ્ચર્યાં કરતાં કરતાં ઘણા વર્ષ સંયમ પાળી, કાળકરીને તે સૌધમ દેવલાકમાં દેવીપણે ઉપન્ન થઈ, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ. દીક્ષિત બનીને આખરે તે સિદ્ધગતિને પામશે, ૨૦૯ શિતળનાથ ફ્લિપુર નગરના દઢરથ રાજાની નીંદાદેવી નામક રાણીની કુક્ષિમાં દશમા દેવલોકથી ચ્યવી, વૈશાક વિદ ૬ની રાત્રીએ પ્રભુ ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન જોયાં. અનુક્રમે મહાદિ ૧૨ ના રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ર૯૩ પ્રભુને જન્મ થયો. ઈકોએ જન્મોત્સવ ઉજવ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે રાજાનું તપ્ત થયેલું શરીર નંદાદેવીના સ્પર્શથી શિતળ થયું હતું, તેથી પુત્રનું શિતળનાથ એવું નામ આપ્યું. બાલ્યકાળ વીતાવી તેઓ યુવાવસ્થા પામ્યા ત્યારે પિતાની અનિચ્છા છતાં પિતાના આગ્રહ તેમણે લગ્ન કર્યું. ત્યારબાદ ૨૫ હજાર પૂર્વની ઉમરે તેઓ રાજ્યાસને બેઠા. ૫૦ હજાર પૂર્વ સુધી રાજ્ય ભોગવ્યું. પછી વાર્ષિક દાન આપી મહા વદિ બારશે એક હજાર રાજાઓ સાથે પ્રભુએ સંયમ ગ્રહણ કર્યો. માત્ર ત્રણ માસ છમસ્થપણામાં રહ્યા પછી શિતળનાથ સ્વામીને પોશ વદિ ૧૪ ના રોજ કૈવલ્યજ્ઞાન થયું. તેમને આનંદ વગેરે ૮૧ ગણધરો હતા. પ્રભુના સંઘપરિવારમાં ૧ લાખ મુનિ, ૧ લાખને ૬ સાધ્વીઓ, ૨૮૯ હજાર શ્રાવકો અને ૪૫૮ હજાર શ્રાવિકાઓ હતા. અંતિમ સમયે સમેત શિખર પર એક હજાર મુનિઓ સાથે, એક માસનું અનશન પાળી વૈશાકવદિ બીજે પ્રભુ નિર્વાણ–મેક્ષ પધાર્યા. શિતળનાથ જિનનું એકંદર આયુષ્ય એક લાખ પૂર્વનું હતું. ૨૧. શ્રેયાંસનાથ સિંહપુર નગરના વિષ્ણરાજ રાજાની વિષ્ણુનામકરાણીની કુક્ષિમાં ૭મા દેવલોકથી ચ્યવીને જેઠવદિ છઠે તેઓ ઉપન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન દીઠાં. ગર્ભકાળ પૂરો થયે ફાગણ વદિ ૧૨ પ્રભુનો જન્મ થયો. ઈદ્રોએ જન્મોત્સવ કર્યો. યૌવનાવસ્થામાં તેઓ અનેક રાજકન્યાએ પરણ્યા. પછી કાંતિક દેવાની પ્રેરણાથી વરસીદાન આપી, ૧ હજાર રાજાઓ સાથે ફાગણ વદિ ૧૩ સંયમ અંગીકાર કર્યો. તેઓ ૨૧ લાખ વર્ષ કુમારપણે રહ્યા; ૪ર લાખ વર્ષ રાજ્ય કર્યું. છ માસ સ્થાવસ્થામાં રહ્યા પછી મહા વદિ અમાસે પ્રભુને કેવલ્ય જ્ઞાન થયું. ૨૧ લાખ વર્ષમાં બે માસ ઓછા સમય સુધી કૈવલ્ય પ્રવજ્યમા વિચરી ઘણું જીવોને પ્રભુએ ઉદ્ધાર કર્યો. છેવટે એક હાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ મુનિઓ સાથે, સમેતશિખર પર એક માસના અનશને શ્રાવણ વદિ ત્રીજે પ્રભુ મેક્ષ પહોંચ્યા. તેમનું કુલ આયુષ્ય ૮૪ લાખ વર્ષનું હતું. શ્રેયાંસનાથ સ્વામીના સંઘ પરિવારમાં ૮૪ હજાર સાધુઓ ૧૦૩ હજાર સાધ્વીઓ, ૨૭૯ હજાર શ્રાવકો અને ૪૪૮ હજાર શ્રાવકાઓ હતા. ૨૧૧ શ્રેયાંસકુમાર, ઋષભદેવ ભગવાનના પુત્ર બાહુબળ; અને બાહુબળના પુત્ર સોમપ્રભ, જેઓ હસ્તિનાપુરના રાજા હતા, તેમને શ્રેયાંસકુમાર નામે પુત્ર થયો હતો. આદિનાથ પ્રભુએ દીક્ષા લીધા પછી, આહાર આપવાને વિધિ લેકે જાણતા ન હોવાથી ભગવાનને એક વરસ સુધી આહાર મળે નહિ. પ્રભુ ફરતા ફરતા ગજપુર-હસ્તિનાપુરમાં પધાર્યા, લોકે પ્રભુને જુદી જુદી વસ્તુઓ ભેટ ધરતા, તે પ્રભુ લેતા ન હતા. આથી લોકોમાં લાહલ થશે. તે શ્રેયાંસકુમારના જાણવામાં આવ્યું; એટલે પ્રભુ પધાર્યા, જાણે તે હર્ષભેર પ્રભુ પાસે દેડી ગયા. પ્રભુનું સ્વરૂપ જોતાં “પૂર્વે મેં આવું ક્યાંક દીઠું છે' એમ વિચારતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એ અરસામાં પોતાને ત્યાં શેરડીનો રસ આવ્યો, તે નિર્દોષ હેવાથી તેમણે પ્રભુને પહેરાવ્યા. પ્રભુએ તે હસ્તપાત્રમાં લઈ, તેનું પાન કરી પારણું કર્યું. શ્રેયાંસકુમારની સર્વત્ર પ્રશંસા થઈ, તે દિવસ વૈશાક શુદિ ત્રીજને હતો, જેને લઈ આજે જૈનધર્મીઓ વરસી તપનું પારણું તે દિવસે કરે છે, જેને અક્ષય તૃતિયા કહે છે. શ્રેયાંસકુમાર સુપાત્ર દાનના પ્રભાવે સદ્ગતિ પામ્યા. ૨૧૨ શ્રેણિકરાજા (બિંબસાર ). કુશાગ્રપુરના રાજા પ્રસેનજિતને સૌથી નાનો કુમાર, તે શ્રેણિક. તેમની માતાનું નામ ધારિણું. ભાઈઓની ઈર્ષાને લીધે તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ કુશાગ્રપુર છોડીને વેણુતટ નગરમાં ગયા. ત્યાં પુણ્યયોગે ભદ્ર નામના એક શ્રેષિએ તેમને પણ તરીકે રાખ્યા, એટલું જ નહિ પણ શ્રેણિક રાજાની સરળતા, બુદ્ધિમતા તથા મુખની તેજસ્વીતા આદિ જોઈ ભદ્ર શેઠે શ્રેણિકને પિતાની નંદા નામની પુત્રી પરણાવી. પ્રસેનજીત રાજા પાછળથી રાજગૃહ નગર વસાવી ત્યાં રહેવા લાગ્યા. તેવામાં તે માંદા પડયા. આ સમાચાર શ્રેણિકે સાંભળ્યા, તેથી તે પિતાના પિતા પાસે શીઘે જઈ પહોંચ્યા. પિતાને તેમના પર પ્રેમ હોવાથી રાજગૃહનું રાજ્ય શ્રેણિકને સોંપી, તેઓ સ્વર્ગવાસ પામ્યા. આ વખતે નંદા ગર્ભવતી હોવાથી તેણુએ અભયકુમાર' નામના મહા બુદ્ધિવંત પુત્રને જન્મ આપ્યો. ગાદીએ બેઠા પછી શ્રેણિકે રાજ્યમાં ઘણું વધારે કર્યો અને તે મહર્દિક રાજા થયો. તેને ચિલ્લણ, નંદા, ધારિણી, કાલી વગેરે ઘણું રાણુઓ હતી; તથા અભયકુમાર, કેણિક, કાલી, મેઘ આદિ ઘણું કુમારો હતા. શ્રેણિક પહેલાં બૌદ્ધધર્મના ઉપાસક હતા, પરંતુ પાછળથી અનાથી મુનિના સંસર્ગે તેઓ જૈનધર્મી બન્યા. ભ૦ મહાવીરના તેઓ પરમ ભક્ત હતા; તેમજ દઢ સમક્તિી હતા; તેમણે પિતાના રાજ્યમાં કસાઈની દુકાને બંધ કરાવી હતી. એક વખત દેવે શ્રેણિકની પરીક્ષા કરવા માંસાહારી જૈનસાધુ અને સગર્ભા જૈન સાધ્વીને દેખાવ રજુ કર્યો, પણ શ્રેણિક ડગ્યા નહિ. તેમના પુત્રમાંના મેઘકુમાર, નંદિષેણ, અભયકુમાર, જાલી વગેરે ઘણાઓએ દીક્ષા લીધી હતી. કાલી, નંદા વગેરે રાણુઓએ પણ દીક્ષા લીધી હતી. આખર અવસ્થામાં દુબુદ્ધિ કેણિકે શ્રેણિકને કેદમાં પૂર્યા હતા. પુત્રના હાથથી મૃત્યુ ન પામવા માટે શ્રેણિકે પોતાની મુદ્રિકામાં રહેલ કાલકુટ વિષ ચૂસીને પિતાના દેહને અંત આણે હતો. તેમણે મૃગલીના શિકાર વખતે નિકાચિત કર્મને બંધ કર્યો હોવાથી મૃત્યુ પામીને તેઓ પહેલી નરકે ગયા, પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ૯૬ તેમણે શાસનની ભક્તિથીતીર્થંકર નામ કમ ઉપાર્જન કર્યું હતું, તેથી તેઓ આવતી ચેવિસીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થશે. ૨૧૩ શખરાજી તે કાશીદેશની વારાણસી નગરીના રાજા હતા. પૂર્વભવમાં મહાબલના પુરણ નામના તે મિત્ર હતા; અને સંયમ પાળી જયંત વિમાનમાં ગયા હતા. ત્યાંથી ચવી અહિં ઉત્પન્ન થયા હતા. એકવાર અન્નક નામના વેપારીએ મિથિલાના કુ ંભરાજાને મહી વરી માટે બે દિવ્ય કુડલા ભેટ આપ્યા હતા, તેમાંના એક કુંડલની સાંધ તૂટી જવાથી કુંભરાજાએ તે સાંધી આપવા માટે મિથિલાના સાનીઓને ખેાલાવ્યા, પણ તેમાંના કોઈ આ સાંધ સાંધી શકયા નહિ, આથી રાજાએ ગુસ્સે થઇને સેાનીઓને દેશનિકાલ કર્યાં. તે ક્રૂરતા કરતા વારાણસી નગરીમાં આવ્યા અને ત્યાં રહેવા માટે રાજાની આજ્ઞા માગી. રાજાએ કારણ પૂછતાં તેમણે સર્વ હકીકત કહીને મીકુંવરીના રૂપનું વર્ણન કર્યું. આથી તે કુંવરીને પરણવા માટે શ ંખ રાજાએ દૂત માકલી કુંભરાજાને કહેણુ માકલ્યું. રાજાએ ન માન્યું, એટલે શંખે, જિતશત્રુ વગેરે રાજા સાથે સંધી કરીને મિથિલાને ઘેરેા ઘાલ્યા. આખરે મહીકુવરીની યુક્તિથી તેઓ ખેાધ પામ્યા અને દીક્ષા લઈ, સખ્ત તપશ્ચર્યા કરી મેાક્ષમાં ગયા. ૨૧૪ શખ અને ાખલી શ્રાવસ્તિ નગરીમાં શખ અને પેાખલી નામના એ ધનાઢય શ્રાવકો વસતા હતા. તેઓ જીવ અજીવ આદિ નવતત્ત્વના જાણુ તથા ધર્મિષ્ઠ અને ક્ષમાની મૂર્તિસમા હતા; તે બન્ને ભ. મહાવીરના અનન્ય ઉપાસક હતા. એકવાર પ્રભુ મહાવીર તે શ્રાવસ્તિમાં પધાર્યાં. પરિષદ્ વન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ કરવા ગઈ તેમાં શંખ અને પિખલી આદિ શ્રાવકે પણ ગયા. પ્રભુએ દેશના આપી. સધ સાંભળી સૌ પાછા ફર્યા. તે વખતે રસ્તામાં શંખ શ્રાવકે પખલી આદિ બીજા શ્રાવકેને કહ્યું કે હમે વિસ્તીર્ણ અન્ન, પાણી, મેવા, સુખડી આદિ ચાર પ્રકારનાં ભોજન કરાવઃ જે જમ્યાબાદ આપણે પાક્ષિક પૌષધ કરી ધર્મ જાત્રિકા કરીશું. શંખનું કહેવું સૈએ કબુલ કર્યું. તે પછી તેઓએ ચાર પ્રકારનું અન્ન નીપજાવ્યું અને સમય થતાં શંખ શ્રાવકના આગમનની વાટ જેવા લાગ્યા. બીજી તરફ શંખ શ્રાવકે ઘેર જઈને વિચાર કર્યો કે પૌષધ નિમિત્તે આ સમારંભ કરાવવો યોગ્ય નહિ, તેમજ ભારે પદાર્થો ખાઈને પૌષધ કરવો ઉચિત નથી. પણ સર્વ આભરણ, વિલેપન, છોડીને, ક્રોધ કષાય રહિત, બ્રહ્મચર્ય સહિત, દાભની પથારી પર બેસીને ધર્મધ્યાન ભાવતાં પૌષધ કરવો ઉચિત છે. એમ વિચારી તેઓ જમવાના સ્થાને ન જતાં, પોતાની સ્ત્રીને કહીને પિષધશાળામાં ગયા અને પિષધ ગ્રહણ કરીને આત્મ ભાવના ભાવવા લાગ્યા. વખત થઈ જવા છતાં શંખશ્રાવક જમવા ન આવ્યાથી અન્ય શ્રાવકોની રજા લઈ ખિલી શ્રાવક શંખને ઘેર આવ્યા. તેમને જોઈ શંખની પત્નીએ તેમને આદર સત્કાર કર્યો અને કહ્યું કે શંખજીએ પૌષધ કર્યો છે. આ સાંભળી પખલી શ્રાવક શંખ પાસે પૈષધશાળામાં ગયા. ત્યાં કેટલીક વાતચિત કરી, શંખ પૌષધમાં હોવાથી પખલી ચાલ્યા ગયા. રાત્રે શંખ શ્રાવકે વિચાર કર્યો કે મારે ભગવાનના દર્શન કર્યા પછી જ પિષધ પારો. આથી પ્રાતઃકાળ થતાં તે પ્રભુના દર્શને ગયા, જ્યાં પખલી આદિ શ્રાવકેથી પરિષદ ચિકાર હતી. પ્રભુએ દેશના આપી. દેશનાને અંતે પિખલીએ શંખને કહ્યું કે હમે ગઈકાલ જમવા ન આવ્યા, માટે અમે તમારી નિંદા કરીશું. આ સાંભળી પ્રભુએ કહ્યું: હે દેવાનુપ્રિય, શંખ શ્રાવક નિંદવા લાયક નથી. તે ધર્મમાં દઢ છે. પ્રમાદ, નિંદ્રા રહિત તે ધર્માઝિકા કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ છે. તેના વિચાર। કપટ યુક્ત ન હતા; પણ ધર્મોંમય હતા. આ સાંભળી સર્વ શ્રાવકોએ શંખજીની ક્ષમા માગી. તે પછી ભગવાનને શંખજીએ કેટલાક પ્રશ્ના પૂછી ખુલાસા મેળવ્યા, અને પ્રભુને વંદન કરી ઘેર ગયા. આ વખતે શ્રી ગૈતમે ભગવાનને પૂછ્યું:-હે પ્રભુ, શંખ શ્રાવક સાધુ થશે ? પ્રભુએ કહ્યું:ના. શ્રી ગૈતમે પૂછ્યુંઃ–ત્યારે તે ગૃહસ્થપણામાં કાળધર્મ પામી કયાં જશે ? શ્રી પ્રભુએ કહ્યું કે તેઓ દેવગતિમાં જશે અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ તેજ ભવમાં મેાક્ષ જશે. ૨૧૫ સદ્દાલપુત્ર (સકડાલપુત્ર) પાલાસપુર નગરમાં ગેાશાળાના મતનેા ઉપાસક સાલપુત્ર નામે એક કુંભાર રહેતા. તેને એક ક્રેડ સાનામ્હાર જમીનમાં, એક ક્રાડ વ્યાપારમાં અને એક ક્રાડ ઘર વખરામાં એ રીતે ત્રણ ક્રીડ સાનામ્હારા હતી. દશ હજાર ગાયાનુ એક ગાકુળ તેને ત્યાં હતું. તે મહા ઋદ્ધિવંત હતા. તેને કુંભારના ધંધાની પાંચસો દુકાન હતી.. અગ્નિમિત્રા નામની સુશીલ અને સુસ્વરૂપવાન સ્ત્રી હતી. આ સ સુખમય સામગ્રીમાં સદૃાલપુત્ર સમય વ્યતીત કરતા હતા. એક સમયે સદ્દાલપુત્ર પોતાની અશાક વાડીમાં આવી ગેાશાળાના કહેલા ધર્મની ચિંતવા કરતા હતા, તે સમયે એક દેવ તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા. હે સદ્દાલપુત્ર, આવતી કાલે સવારમાં ત્રિકાળજ્ઞાની શ્રી અદ્વૈત-જિનેશ્વર અહિં આવશે, માટે તું તેમની સેવા ભિકત બરાબર કરજે, તથા પ્રભુને પાટ પાટલા મકાન વગેરે જે જોઈ એ તે આપજે. એટલું કહીને દેવ ત્યાંથી ચાલ્યા ગયા. સદ્દાલપુત્રે વિચાર કર્યો કે મ્હારા ધર્માંચા` મહા જ્ઞાન ધારક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ ગોશાલક મંખલીપુત્ર આવશે, માટે હું તેમને વંદન કરીને સેવા ભકિત કરીશ. પ્રાતઃકાળ થયે. પ્રભુ મહાવીર તે નગરના ઉદ્યાનમાં પધાર્યા. સદ્દાલપુત્રે વાત જાણું, તેથી તે પરીવાર સહિત પ્રભુને વાંદવા ગયે. પ્રભુએ દેશના આપી. પ્રભુ જાણતા હતા કે સદ્દાલપુત્ર ગોશાલકના મતને અનુયાયી છે અને જે વસ્તુ બનવાની હોય છે તેજ બને છે, તેમ માનનારે છે; પણ ઉદ્યમ, પુરૂષાર્થને માનતા નથી. તેથી સદાલપુત્રને સમજાવવા પ્રભુ મહાવીર તેને ત્યાં ગયા. અને ત્યાં પડેલા માટીના ઘડા સદાલપુત્રને બતાવીને કહ્યું જુઓ, આ માટીના ઘડા શી રીતે બન્યા ? સદ્દાલ પુત્રે કહ્યું, પ્રભુ, એ બનવાના હતા ને બન્યા. પ્રભુએ કહ્યું, ઉદ્યમ કરવાથી થયાને ? ત્યારે સદ્દાલપુત્રે જવાબ આપે –પ્રભુ, જગતમાં જે બનવાનું હોય છે તે કુદરતી રીતે બજેજ જાય છે, તેમાં પુરૂષાર્થને કઈ લાગતું વળગતું નથી. સદ્દાલપુત્રને પ્રભુએ સમજાવવા પ્રયત્ન કર્યો છતાં તે સમજ્યો નહિ. તેથી ફરીથા પ્રભુએ પ્રશ્ન કર્યો જે કઈ પુરૂષ હારા માટીના વાસણોને ફેડી નાખે, અથવા હારી સ્ત્રી સાથે ભોગવિલાસ કરે તે તું શું કરે ? સદાલપુત્રે કહ્યું –“ હું તેને પૂરતી શિક્ષા કરું.” પ્રભુએ કહ્યું. શિક્ષા કરવાનું કોઈ કારણ? જે બનવાનું છે તે બન્મેજ જાય છે ને ! સદાલપુત્ર તરત ચમક્યો. તેણે પ્રભુ મહાવીરની વાત સત્ય ભાની, અને પુરૂષાર્થને માનનારે થયે. પ્રભુએ તેને ધર્મ સંભળાવ્યો. સદ્દાલપુત્ર બારવ્રતધારી શ્રાવક થયો. આ વાતની ગોશાલકને ખબર પડી. તેથી તે સદાલપુત્ર પાસે આવ્યા. પિતાના મતને મનાવવા તેણે ઘણું પ્રયત્ન કર્યો, પણ તે સર્વ ફેગટ ગયા. એકવાર સદ્દાલપુત્ર પિષધશાળામાં ધર્મધ્યાન કરતા હતા, તે વખતે અર્ધી રાત્રીએ એક દેવ આવ્યો, તેણે ભયંકર રૂપો કરી સદ્દાલપુત્રને ધર્મથી ચળાવવા ઘણા પ્રયત્ન કર્યા; છતાં સદ્દાલપુત્ર ડગે નહિ. સાલપુત્રના ત્રણે પુત્રોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ લાવી દેવે તેમનો સંહાર કર્યો, છતાં તે જરા પણ ડગ્યો નહિ. છેવટે દેવે તેની સ્ત્રીને મારી નાખીને તેનું માંસ તળી તેના શરીર પર લેહી છાંટવાને ભય જ્યારે બતાવ્યો, ત્યારે સદાલપુત્રને ઘણું જ લાગી આવ્યું; તેથી તે દેવને પકડવા ઉઠ, તરત જ દેવ નાસી ગયો અને સદાલપુત્રના હાથમાં એક સ્તંભ આવ્યું. સદ્દાલપુત્રે કોલાહલ કર્યો. આ સાંભળી તેની સ્ત્રી દોડી આવી. સદાલપુત્ર હકીકત કહી.એ સર્વ દેવની માયા હોવાનું તેની સ્ત્રીએ કહેવાથી સદ્દાલપુત્રે પ્રાયશ્ચિત લીધું. તે પછી ૧૧ પ્રતિમા ધારણ કરીને, એક માસને સંથારો ભોગવી, સદ્દાલપુત્ર કાળધર્મ પામ્યા, અને મરીને પહેલા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તેજ ભવમાં તેઓ મેક્ષ જશે. ૨૧૬ અનંતકુમાર ચકવતી. હસ્તીનાપુર નગર હતું. ત્યાં અશ્વસેન નામે રાજા રાજ્ય કરતે હતો. તેને સહદેવી નામે સુસ્વરૂપવાન રાણું હતી. એક રાત્રીએ આ રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં. તરત રાણું જાગૃત થઈ અને દીઠેલ સ્વપ્નનું રટણ કરવા લાગી. પ્રભાત થતાં રાણીએ રાજા પાસે જઈને સ્વપ્નની વાત કરી. રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવી સ્વપ્નનું ફળ પૂછયું. સ્વપ્ન પાઠકએ કહ્યું કે ચૌદ પ્રકારના સ્વપ્ન તીર્થંકરની માતાને કે ચક્રવર્તીની માતાને જ આવે. તેથી તમારે ત્યાં એક ભાગ્યશાળી પુત્ર અવતરશે. કાંતિ તે તીર્થંકર થશે, અગર ચક્રવતી થશે. રાજાએ સ્વપ્ન પાઠકને પુષ્કળ દ્રવ્ય આપી વિદાય કર્યો. અનુક્રમે નવમાસ પૂર્ણ થયે સહદેવી રાણીએ એક તેજસ્વી, દેદિપ્યમાન પુત્રને જન્મ આપ્યો. રાજાએ કુમારનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યો. રાજાને રિદ્ધિ સિદ્ધિનો પાર ન હતો, તેથી તેણે ગરીબ ગુરબાને ખૂબ દાન દીધું અને પુત્રનું “સનતકુમાર” એવું નામ પાડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ સનંતકુમાર આનંદપૂર્વક વૃદ્ધિ પામ્યા. કેટલાક વખત પછી માતાપિતાના મૃત્યુ બાદ તે રાજ્યાન પર આવ્યા. આવતાં જ તેમણે અનેક દેશો પર લડાઈ શરૂ કરી. મોટા મોટા રાજાઓને હરાવી તેમણે છ ખંડ ધરતીમાં ચોતરફ પિતાની આણ વરતાવી. કેમકે ચક્રવર્તીને ચક્રરત્ન, છત્રરત્ન આદિ નવરત્ન, તથા દેવો વગેરે સહાય હોય છે. આવી રીતે ચક્રવર્તી થઈને તેઓ સૂખપૂર્વક રાજગાદી ભોગવવા લાગ્યા. સનંતકુમારનું શારીરિક રૂપ અદ્ભુત હતું. તેમના રૂપની જોડી સારાયે જગતમાં પણ ન મળે. એકવાર સુધર્મ દેવલોકમાં સભા હતી, તેમાં ઈદ્ર મહારાજાએ સનંતકુમારના રૂપની ઘણીજ પ્રશંસા કરી. તેમાંના એક દેવને અતિશયોક્તિ લાગવાથી તે સનંતકુમારનું રૂપ જેવાને વિચાર કરી એક બ્રાહ્મણનું રૂપ ધરીને સનંતકુમારને જોવા આવ્યો. આ વખતે સનંતકુમાર સ્નાન કરતા હતા, અને ન્હાવાના કેટલાક પદાર્થો ચોપડવાથી તેમનું શરીર જોઈએ તેવું સુંદર ન હતું, છતાં તેવું શરીર દેખીને પણ આ દેવના આશ્ચર્યને પાર ન રહ્યો. સનન્તકુમારે આ બ્રાહ્મણને જોઈને પૂછ્યું:–મહારાજ, કેમ પધારવું થયું છે ? બ્રાહ્મણે જવાબ આપ્યો:-મહારાજા ! મેં સાંભળ્યું હતું કે આપનું રૂપ બહુ તેજસ્વી અને સુંદર છે, તેથી જોવા માટે હું અત્રે આવ્યો છું, અને ખરેખર મેં સાંભળ્યું હતું તેથી ઓછું નહિ પણ વિશેષ દેદિપ્યમાન આપનું રૂપ અને કાંતિ છે. આ સાંભળી સનંતકુમારને અભિમાન આવ્યું અને બેલ્યા–મહારાજ, અત્યારે તે હું સ્નાન કરું છું અને શરીરે લેપ કરે છે, પરંતુ હું વસ્ત્રાભૂષણે સજી જ્યારે રાજસભામાં આવું ત્યારે આપ મારું રૂપ જેવા પધારજો. બ્રાહ્મણે કહ્યું: ભલે, મહારાજા, હું આવીશ. સનંતકુમાર સ્નાન કરી, સુંદર વસ્ત્રાભૂષણો પહેરી રાજસભામાં દાખલ થયા. આ વખતનું તેમનું રૂપ સાક્ષાત દેવતાઓને પણ શરમાવે તેવું હતું. રાજા રાજસભામાં બેઠા છે તેવામાં પેલે બ્રાહ્મણ આવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અને તેણે મહારાજાના રૂપ સામે જોયું. સનંતકુમારે વિચાર્યું કે હમણું આ મહારાજ મહારાં રૂપની ખૂબ પ્રશંસા કરશે; પરંતુ ઉક્ત બ્રાહ્મણે તેનું રૂપ જોઈને નિસાસો નાખ્યું અને બીજી બાજુ ફરીને ઉભો રહ્યો. આ જોઈ અનંતકુમારને આશ્ચર્ય થયું. તરત જ તેમણે બ્રાહ્મણને પૂછયું, મહારાજ, આમ કેમ ? પહેલી વખત તો તમે ખુશ થયા હતા અને આ વખતે દીલગીર થવાનું કારણ શું? બ્રાહ્મણે કહ્યું, મહારાજા, પહેલા તમારું શરીર અમૃતમય હતું. અને અત્યારે તે ઝેરમય છે. સનંતકુમારે વિસ્મિત થતાં પૂછ્યું. એમ શાથી મહારાજ ? બ્રાહ્મણે કહ્યું –મહારાજા, પરીક્ષા કરવી હોય તો તમે મોંમાંથી ચૂંકે. તે ઘૂંક પર માખી બેસતાંની સાથે તે મરણ પામશે. આ સાંભળી સનંતકુમાર ધૂકયા, તરતજ માખી તે પર બેસી મરણ પામી. સનતકુમારને જ્ઞાન થયું. તે સમજ્યા કે ખરેખર અભિમાન રૂપી ઝેરનું મિશ્રણ થવાથી આ સ્થિતિ થઈ તે પછી ક્રોધ, માન, માયા, લોભ, રાગ દ્વેષ એ બધી વસ્તુઓ જ્યાં સુધી આત્મામાં હોય, ત્યાંસુધી શા કામનું? તેમજ આ નાશવંત અને ક્ષણિક શરીર પર આટલે બધે મેહ શા માટે હેવો ઘટે ? આ શરીર મળમૂત્રનું ભાજન છે, તેમાંથી ઝેર પણ પ્રગમે છે. આવા ગંદા શરીરનો ભરે છે ? માટે તે પરથી મમતા ઉતારી નાખવાની અને આત્માના સ્વસ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં તલ્લીન બનવાની આવશ્યકતા છે. તરતજ અનંતકુમારને વૈરાગ્ય થયો. અને તેઓ સર્વ રિદ્ધિસિદ્ધિ છેડીને દીક્ષા લઈને ચાલી નીકળ્યા. એકવાર તેમના શરીરમાં રોગ ઉન્ન થયા. એક દેવ વૈદનું રૂ૫ ધરીને આવ્યું અને અનંતકુમારને કહ્યું. હે મુનિ ! આપને રોગ થયો છે. તે હું આપની દવા કરી તે રોગ મટાડું. સનંતકુમારે જવાબ આપે. વૈદરાજ, કર્મ રૂપી અસાધ્ય રોગને મટાડી શકવા તમે સમર્થ હો, તે ભલે મટાડે. બાકી આ રોગને તે હું પણ મટાડી શકું છું, એમ કહી તરત જ તેમણે પિતાની આંગળી ઘૂંકવાળી કરીને પેલા રોગ પર ઘસી. પરિણામે સનતકુમારને રોગ શાંત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ગ. દેવ આશ્ચર્ય પામ્યો અને સનંતકુમારને વંદન કરીને સ્વસ્થાનકે ગ. સનતકુમાર મુનિ મહાન તપશ્ચર્યા કરીને નિર્વાણ પદને પામ્યા. ર૧૭. સગર (ચક્રવર્તી) અયોધ્યા નગરીમાં વિજય નામે રાજા હતા. તેમના ભાઈ સુમિત્રની યશોમતી રાણુની કુક્ષિએ સગર ચક્રવર્તીને જન્મ થશે. વિજય રાજાને “અજિતનાથ (બીજા તીર્થંકર) નામે પુત્ર હતા. સગર અને અજિતનાથ એક જ દિવસે જમ્યા. રાજ્યમાં આનંદ ફેલાઈ રહ્યો. વિજય રાજાએ પોતાનું રાજ્ય અજિતનાથને મેંપી દીક્ષા લીધી; તેમજ સુમિત્ર રાજાએ પણ દીક્ષા લીધી; શ્રી અજિતનાથ રાજગાદી પર આવ્યા. કેટલાક વખત પછી તેઓ પણ પિતાનું રાજ્ય સગરને સોંપી ધર્મતીર્થ પ્રવર્તાવવા દીક્ષા લઈ ચાલી નીકળ્યા. ત્યારપછી સગરે પોતાના રાજ્યને વિસ્તાર વધારવા છખંડ સાધ્યા અને ચક્રવર્તી થયા. સગરને સાઠ હજાર પુત્રો હતા. એકવાર સગર ચક્રવર્તી દેશાટન નીકળ્યા, તે વખતે અષ્ટાપદ પર્વત પાસે તેમણે એક ખાઈ બનાવરાવીને તેમાં ગંગાને પ્રવાહ વાળે, આથી નાગકુમાર દેવતાઓ, પિતાને અડચણ પડતી હેઈ, સગર પર ક્રોધાયમાન થયા, અને તેના સાઠ હજાર પુત્રોને બાળીને ભસ્મ કર્યા. આ વખતે તેઓ સઘળા અયોધ્યામાં હતા. સગર જ્યારે દેશાટનથી પાછા ફરતા હતા, ત્યારે એક ઈંદ્ર બ્રાહ્મણનું રૂપ ધરી સગર પાસે આવ્યા, અને રડતાં રડતાં બોલ્યો, કે અરેરે, મહારો પુત્ર મરી ગયો, હું શું કરીશ? આ સાંભળી સગરે કહ્યુંઃ મહારાજ, આ જગત વિનાશી છે, મૃત્યુ કોઈને છેડતું નથી, તે પછી આટલે વિલાપ શાને કરે છે? મહારે ૬૦૦૦૦ પુત્રો છે, જે તેઓ સઘળાય મૃત્યુ પામે, તે પણ મને શોક થાય નહિ. આ સાંભળી તે બ્રાહ્મણે કહ્યું –રાજનું, મેં સાંભળ્યું છે કે આપના સાઠહજાર પુત્રો દેવના કેપથી બળીને ભસ્મ થયા છે. એમ કહી દેવ અદશ્ય થયો. સગર રાજાને આથી ઘણે શોક થયો. રાજ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ sex આવ્યા પછી પ્રધાનેા વગેરેના સમજાવવાથી તે શાંત થયા, તેસાથેજ તેમને જગતના વિનાશીપણાની ખાત્રી થઈ અને દીક્ષા લેવાના વિચાર થયા. એવામાં અજિતનાથ પ્રભુ કરતા કરતા ત્યાં આવી ચડયા; સગરે તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યારબાદ ખૂબ તપશ્ચર્યા કરીને, ભાવનાના મહાશિખરે ચડતાં, સગર ચક્રવર્તી કૈવલ્યજ્ઞાન પામ્યા. અને એકંદર ૭૨ લાખ પૂર્વનુ આયુષ્ય ભાગવી, તે મેાક્ષમાં ગયા. ૨૧૮ સગડકુમાર સાહ જણી નામની નગરીમાં મહંદ નામને રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં એક સુદના નામની વૈશ્યા રહેતી હતી. સુભદ્ર નામના એક મોટા શાહુકાર પણ રહેતા હતા. આ શાહુકારને પોતાની ભદ્રા નામની સ્ત્રીથી એક પુત્ર થયા હતા. તેનું નામ ‘સગડકુમાર’. એક સમયે પ્રભુમહાવીર તે નગરીમાં પધાર્યાં. ગાચરી અર્થે શ્રી ગૈાતમ સ્વામી નીકળ્યા. તેમણે નીચે પ્રમાણે રાજમા પર એક દસ્ય જોયું. ઘણા હાથી ઘેાડા અને માણસાની વચમાં એક સ્ત્રી અને એક પુરૂષને બાંધી રાખ્યા હતા. પુરૂષને સ્ત્રીની પાછળ બધેલે અને તેના નાક કાન કાપી નાખ્યા હતા. તેએ ખેલતા કે અમે અમારા પાપકર્માંથી મરી જઇએ છીએ,' શ્રી ગૈાતમ ત્યાંથી નીકળી પ્રભુ પાસે આવ્યા અને જોયેલ દૃશ્યની વાત પૂર્વે કાણુ હતા ? આવું ળ ભાગવે છે! કરીને પૂછ્યું:હે ભગવંત. તે અને શાં પાપ કર્યાં હતા ? કે જેથી તેઓ પ્રભુએ તે પુરૂષને પૂર્વભવ વર્ણવતાં કહ્યું:–છગલપુર નામનું નગર હતું. ત્યાં સિંહગિરી નામે રાજા હતા. તે નગરમાં છંત્રિક નામના એક કસાઈ રહેતા હતા. તે ધનવાન હતા, પાપી હતા અને દુરાચારી હતા. તેણે પેાતાના વાડામાં બકરા, બકરી, ગાય, બળદ, ભેંસ, પાડા, હરણ, રાઝ, માર, મારલી વગેરે લાખા જાનવરેા મારવા માટે એકઠાં કર્યાં હતા. બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ પાસે દ્રવ્ય આપી એકઠાં કરાવત, અને માંસ વગેરે ખરીદત હતો. પછી તે કસાઈ તે જાનવરને કાપી તેનાં માંસને કઢાઈમાં તળીને, અગ્નિપર સેકીને બજારમાં વેચવા નીકળતા અને પિતાની આજીવિકા ચલાવતે. એવી રીતે તે સાતસો વર્ષનું આયુષ્ય ભોગવી મરીને ચેથી નરકમાં ઉપન્ન થયા. ત્યાંથી નીકળીને તેણે સુભદ્રશાહુકારને ત્યાં જન્મ લીધો. સગડ ઉમર લાયક થતાં તેના માતા પિતા ભરી ગયાં. સગડ ધીમે ધીમે દુર્વ્યસની બને. ચોરી, જુગાર, વ્યભિચાર આદિ દુષ્ટ વ્યસનનું સેવન કરવા લાગ્યા. સમય જતાં તે સુદર્શના નામની ગણિકાના પ્રેમમાં પડ્યો. આ વાતની પ્રધાનને ખબર પડી, તેથી તેને ત્યાંથી હાંકી કાઢો અને પ્રધાને તે વેશ્યાને પોતાના જનાનામાં રાખી. સગડ હડધૂત બનવાથી અહિં તહિં ભટકવા લાગ્યો. તેને કાંઈ ચેન પડ્યું નહિ. તેથી મેહને વશ થઈ તે વેશ્યાને ત્યાં જવાને લાગ શોધવા લાગ્યો. એકદા તે લાગ સાધીને વેશ્યાના ઘરમાં પેસી ગયો. તેવામાં પ્રધાન ત્યાં આવી પહોંચ્યા અને આ સગડને વેશ્યા સાથે રમણ કરતો દેખીને તેને ખૂબ માર્યો, તથા માણસો મારફત પકડીને બાંગે. પ્રધાને રાજાને વાત કરી. રાજા પણ કેધે ભરાયે તેથી તેને આકરામાં આકરી શિક્ષા કરવાનું પ્રધાનને સૂચવ્યું.” તે પરથી પ્રધાને ઉપર પ્રમાણે તેને શિક્ષા કરી હતી. શ્રી ગૈાતમને સગડનું પશ્ચાત જીવન જાણવાની ઈચ્છા હોવાથી પ્રભુએ કહ્યું–સગડ પ૭ વર્ષનું આયુષ્ય ભોગવી આજ ત્રીજા પહેરે લોખંડની બળતી ભઠ્ઠીમાં હોમાઈને મરણ પામશે અને પહેલી નરકમાં જશે. ત્યાંથી નીકળી રાજગૃહનગરમાં ચંડાળને ત્યાં એક જોડલું ઉપ્તન્ન થશે. તેમાં તે પુત્ર રૂપે જન્મશે. પુત્રનું નામ સગડ અને પુત્રીનું નામ સુદર્શન રાખશે. સુદર્શનાનું રૂપ દેખીને સગડ મૂછિત થશે અને તે પિતાની બહેનની સાથે ભોગ ભોગવશે. એ રીતે તે મહાન પાપ કર્મને સેવશે. ત્યાંથી અનંત સંસાર પરિભ્રમણ કરશે. આખરે તે મનુષ્યભવમાં આવો કર્મ રહિત થશે. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ૨૧૯ સમુદ્રપાળ મુનિ ચંપાનગરીના પાલિત નામના વિણક સાવાહના તેઓ પુત્ર હતા અને ભ. મહાવીરના પરમ ભકત હતા. એકવાર આ પાલિત શેઠ કરિયાણાના કેટલાક વહાણા લઈ વ્યાપારાર્થે પિઝુડ નગરમાં ગયા. ત્યાંના એક વણિક શેઠે પાલિત શેઠને પેાતાની દીકરી પરણાવી; તે ગર્ભવતી થઈ ત્યારે પાલિત તેણીને લઈને પોતાના દેશમાં આવતા હતા, તે વખતે સમુદ્રમાં પુત્રના પ્રસવ થયા, આથી તેનું સમુદ્રપાળ એવું નામ પાડયું. બાલ્યકાળ વિતાવી, છર કળામાં પ્રવિણ થઈ સમુદ્રપાળ યુવાન થયા ત્યારે તેમને રૂપિની નામે સ્ત્રી પરણાવવામાં આવી. સમુદ્રપાળ તેની સાથે દેવ જેવાં સુખ ભાગવવા લાગ્યા. એક પ્રસંગે સમુદ્રપાળ ગેાખમાં ખેા છે, તે વખતે તેમણે કોઈ એક ચારને બાંધીને લઈ જવામાં આવતા જોયા, આથી તેમને વિચાર થયા કે એ ચાર પોતાના કર્મનું ફળ ભોગવે છે, તેવીજ રીતે મારે પણ કર્મના ઉદય આવતાં તેવાં ક્ળેા ભાગવવાં પડશે. આમ વિચારતાં તેમને જાતિ સ્મરણ જ્ઞાન થયું; જેથી તેમણે માતા પિતાની રજા લઈ ચારિત્ર ગ્રહણ કર્યું, તે સિંહની પેરે ચારિત્ર પાળવામાં દૃઢ થયા. અનુક્રમે ચારિત્રની વિશુદ્ધ આરાધના કરી, સ કર્મીને ક્ષય કરી તેઓ કૈવલ્ય જ્ઞાન પામ્યા અને મેાક્ષમાં ગયા. ૨૨૦ સ્વયંભૂ તે દ્વારિકાના ભદ્રરાજાની પૃથ્વી દેવીના પુત્ર હતા. મેરક નામના પ્રતિવાસુદેવને મારી, ત્રીજા વાસુદેવ તરિકે તે પ્રસિદ્ધ થયા. ૬૦ લાખ વર્ષોનું આયુષ્ય ભાગવી, ભ, વિમળનાથના સમયમાં તેઓ મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ ૨૨૧ સ્થૂળભદ્ર વીર સંવત. ૨૧૫ ની આ વાત છે. મગધદેશના રાજ્યપાની પાટલીપુત્રમાં નંદરાજા રાજ્ય કરતા હતા. તેમને પકડીલ નામને બુદ્ધિશાળી મંત્રી હતા. તે મંત્રીને બે પુત્રો હતા. એકનું નામ સ્થૂળભદ્ર, અને બીજાનું નામ શ્રેયક, રાજ્યને માનિતે મંત્રી અને રાજાને મુખ્ય સલાહકાર, એટલે તેને ત્યાં શી કમીના હોય ! ધન, લક્ષ્મી, બાગ, બગીચા, સુંદર આવાસ, નેકર ચાકર ઈત્યાદિથી આ કુટુંબ આનંદ ભોગવતું હતું. તે નગરમાં કેશ્યા નામની એક સુવિખ્યાત વેશ્યા રહેતી હતી. તે સંદર્યને ભંડાર હતી,ગાનતાનમાં કુશળ હતી, કટાક્ષ કળામાં પ્રવિણ હતી. ભલભલા પુરૂષો તેને જોઈને બે ઘડી થંભી જતા. તેની ખ્યાતિ દેશ પરદેશમાં પહોંચી ગઈ હતી. આ વાત સ્થૂળભદ્રના જાણવામાં આવી. સ્થૂળભદ્રને તે કોસ્યાને જોવાનો ભાવ થયો. વસ્ત્રાલંકારો પહેરી એકવાર તે કેસ્યાના આવાસમાં ગયા. કેસ્યાએ સ્થૂળીભદ્રનું સ્વાગત કર્યું. કેશ્યાને જોઈને સ્થૂળીભદ્ર જગતનું ભાન ભૂલી ગયા. કેશ્યાના રૂપમાં તે મુગ્ધ બન્યા અને તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. ઘેરથી પુષ્કળ ધન મંગાવ્યા કરે, કેસ્થાને આપે. કશ્યા પ્રેમથી તેને ચાહે. આ રીતે બંને જણા પ્રેમવિલાસમાં સમય પસાર કરે. આમ કરતાં કરતાં બાર વર્ષના વહાણું વીતી ગયા. સ્થળભદ્રના પિતા મૃત્યુ પામ્યા. શ્રેયકે આવીને ખબર આપ્યા કે ભાઈ, “હવે તે સમજે, આપણ પૂજ્ય પિતા ત્યારે જાપ જપતાં મૃત્યુ પામ્યા છે !” આ સાંભળી શૂળીભદ્ર ચમક્યા. એક વેશ્યાના પ્રેમમાં પડી ઘરબાર, માતાપિતા, બધાને ભૂલી ગયા બદલ તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા, એટલું જ નહિ પરંતુ મૃત્યુ આગમચ પિતાને મેળાપ ન થયો, એ હેમને ભારે દુઃખ લાગ્યું. એકદમ જેમ સાપ કાંચળી છોડીને નાસે તેમ સ્થૂળીભદ્ર વસ્યાભૂવનમાંથી પલાયન કરી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ઘર તે તેમને સ્મશાનવત લાગવા માંડયું, અને પિતાની જાતને ભ્રષ્ટ કરી, એથી હેમને પારાવાર ખેદ થયા. સંસ્કારી હેવાથી તેમણે આત્માના સ્વરૂપને વિચાર કરવા માંડે. જગત તેમને નિઃસાર જણાયું. અને તેનાથી મુક્ત થવાને ભાવ સ્કૂર્યો. તત્કાળ તે વખતે ત્યાં બિરાજતાં સંભૂતિવિજય નામના મુનિ પાસે તેઓ ગયા અને તેમણે દીક્ષા લીધી. દીક્ષા લઈ તેમણે ખૂબ જ્ઞાન મેળવ્યું. શાસ્ત્ર સિદ્ધાતે ભણી, આત્મ ભાવમાં સમય પસાર કરવા લાગ્યા. ચાતુર્માસને સમય હતો. સંભૂતિવિજય મુનિના ચાર શિષ્યએ જુદા જુદા સ્થળે ચાતુર્માસ રહેવાને નિશ્ચય કર્યો. ચાર માસના ઉપવાસ કરી ચારે શિષ્યો જુદાં જુદાં સ્થાને રહ્યા. તેમાંના એક રહ્યા સિંહની ગુફાના મેઢા ઉપર, બીજા સાપના રાફડા આગળ, ત્રીજા કુવાના મંડાણ ઉપર અને ચોથા સ્થળીભદ્રજી કેશ્યા નામની વેશ્યાના ઘેર ચાતુર્માસ ગાળવા માટે ગયા. સ્થળીભદ્રજી કેશ્યાના આવાસે પહોંચ્યા. તેમને જોઈને કેશ્યાને ઘણે હર્ષ થયો. પોતાને છોડીને ચાલી ગયેલા સ્વામી મળવા આવ્યા એમ ધારી તેણીએ તેમનું સ્વાગત કર્યું; પણ સ્થૂળભદ્રને મુનિવેશમાં જઈ વસ્યાએ ઈર્ષાગ્નિથી બળવા માંડ્યું. સ્થળભદ્રજીએ માસુ ગાળવા માટે કેસ્યાના આવાસની માગણી કરી. કેશ્યાએ તે સ્વીકારી. સ્થળીભદ્રજી ત્યાં રહ્યા. કેસ્યા સોળ શણગાર સજી, બણ ઠણી, જેરમાં પગ ઉપાડતી, સ્થળીભદ્રજી સમીપ આવી અને અનેક પ્રકારના હાવભાવ, કટાક્ષ કરવા લાગી. સ્થળીભદ્રને ચલાવવા તેણે ઘણા ઘણા પ્રયત્નો કર્યા. પણ બધા ફેકટ. તે નિરાશ થઈ. જુનો પ્રેમ તાજો કરવા અને પોતાની સાથે ભોગ ભોગવવા તેણીયે ઘણી આજીજી કરી, વિનંતી કરી, ઘૂંટણીએ પડી, પણ બધું નિરર્થક ! શૂળીભદ્ર સમજ્યા કે આને બુઝવવી. એમ ચિંતવી તેમણે વેશ્યાને ઉપદેશ આપ્યું અને જાર કર્મના મહાન પાપ કર્મથી પાછા હઠવા સમજાવ્યું. વેશ્યા હળુકર્મી હતી, તેથી મુનિને આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશ કેશ્યાના હૃદયમાં હાડોહાડ વ્યાપી ગયો. તેણીને માનવદેહ કરવા એગ્ય કાર્યોનું ભાન થયું. અંદગીમાં કરેલાં વ્યભિચારના અગણિત પાપ માટે તેણીને પશ્ચાત્તાપ થયો. તેણીનું હૃદય વૈરાગ્ય રસથી પ્રેરિત બન્યું અને મુનિની ક્ષમા માગી તેણુયે મુનિ પાસે શ્રાવિકાના બાર વતે ધારણ કર્યો. સ્થળીભદ્ર અને કયા પિતપિતાના વ્રતોનું રક્ષણ કરતાં માનવજીવનની સાર્થકતા સાધવા લાગ્યા. અનુક્રમે ચાતુર્માસ પુરું થયું. ચારે મુનિવરે તપના પ્રભાવે આબાદ રહ્યા. અને ગુરુ પાસે આવી, સૌએ તેમને વંદન કર્યું. ગુરૂએ ત્રણે જણને એકેકવાર ધન્યવાદ આપે અને સ્થૂળીભદ્રજીને ત્રણવાર ધન્યવાદ આપે. પાસે ઉભેલા તેમાંના એક મુનિવરને આ સાંભળી અદેખાઈ આવી. તેમણે વિચાર્યું કે હું સિંહની ગુફાના મોઢે ચાતુર્માસ રહ્યા, છતાં મને એકવાર ધન્યવાદ, અને આ સ્થૂળભદ્રને ત્રણ વાર! તેથી બીજું માસું આવતાં તે મુનિએ કેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવાનું નક્કી કર્યું, અને તે માટે ગુરૂની આજ્ઞા માગી. ગુરૂએ કહ્યું કે તે કામ માત્ર સ્થૂળીભથી જ થઈ શકે, તમે નાહક તમારું ચારિત્ર ગુમાવી બેસશે. શિષ્ય માન્યું નહી અને બીજું ચાતુર્માસ આવતાં તેઓ કેશ્યાને ત્યાં રજા લઈને ચાતુર્માસ રહ્યા. કેશ્યા તે હવે જ્ઞાની બની ગઈ હતી. તેણે વિચાર્યું કે આ મુનિ સ્થૂળીભદ્રની હરિફાઈ કરવા આવ્યા લાગે છે. માટે તેમની પણ કસોટી કરું એટલે હીરે ઝટ પરખાઈ આવશે. આમ વિચારી કેસ્યા સુંદર વસ્ત્રાભૂષણો સજી, હાથમાં મિષ્ટ ભોજનને થાળ લઈ હાવ ભાવ અને કટાક્ષ કરતી ઉક્ત મુનિ પાસે આવી પહોંચી. મુનિ જ્યાં સ્થાના મુખચંદ્ર સામે દૃષ્ટિ કરે છે, ત્યાં જ તેઓ થંભી ગયા. તેમને વિકારભાવના જાગૃત થઈવેચ્છાએ થાળમાંથી ભોજન આપવા માંડ્યું. મુનિએ ન લીધું. વેશ્યા તરત તેમનો ભાવ સમજી ગઈ. મુનિએ વેશ્યાના પ્રેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ માગણી કરી. વેશ્યાએ કહ્યું –મહારાજ, તમારે મારી સાથે સુખ ભોગવવું હોય તો હું કહું તેમ કરે. મુનિએ કહ્યું, શી આજ્ઞા છે, કહે. મરણતે પણ તમારી તે આજ્ઞા પાળવા હું તૈયાર છું. વેશ્યાએ કહ્યું- મહારાજ, તમે જાણો છો કે અમે વેશ્યાઓ ધન વિના કેઈને પેસવા ન દઈએ. પણ અમે તે ત્યાગી સાધુ! અમારી પાસે ધન કયાંથી હોય?' મુનિએ કહ્યું. ત્યારે તમે નેપાળ દેશના રાજા પાસે જાઓ. તે રાજા સાધુને રત્નની કાંબળ આપે છે, તે મારે માટે લઈ આવો. તે હું તમારી સાથે જરૂર ભેગવિલાસ કરું.” વેસ્પાએ કહ્યું. કામાં નવ પશ્યતિ,' એ સુત્રાનુસાર તે મુનિ સ્થિરવાસ રહેવાના ચેમાસાના સમયને તરછોડી વિહાર કરી નેપાળમાં ગયા, અને ત્યાંથી કાંબળ લઈ, ચોરોથી ઘેરાયેલા છતાં બચીને સહિસલામતે વેશ્યા પાસે આવી પહોંચ્યા. વેશ્યાએ તે કાંબળ લીધી. પછી તેણીએ સ્નાન કરીને તે રત્ન જડિત્ર કાંબળથી પિતાનું શરીર લુછયું, અને તે કાંબળ ગટરમાં ફેકી દીધી. મુનિ આ જોઈ આશ્ચર્ય પામીને બેલ્યા–રે, કેશ્યા, જીવના જોખમે આ કાંબળ હું લાવ્યા, તેની આ દશા? આ તે કેવી મૂર્ખતા! વેશ્યાએ સ્મિત કર્યું અને બોલી. મહારાજ, રત્નકાંબળની કિંમત વધારે કે તમારા સંયમની ? મુનિ વિચારમાં પડયા. પુનઃ સ્થાએ કહ્યુંઃ મહારાજ, વિચાર શો કરે છે? રત્ન કાંબળની ચિંતા કરવા કરતાં, તમારાં સંયમ રત્નને દુર્ગંધથી ભરેલી સ્ત્રીરૂપ આ ગંદી ગટરમાં ફેંકી દેવાને તૈયાર થયા છે, તેની ચિંતા કરને! અસંખ્યકાળ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ સ્વનાં કામભાગ ભાગવ્યાં, છતાં જીવની તૃપ્તિ ન થઈ, તેા શું આ ક્ષણિક અને તુચ્છ મનુષ્યના વિષયભાગથી જીવની તૃપ્તિ થશે ખરી? વિચાર કરેા, મહારાજ, આપને નેપાળમાં મેાકલવાના મ્હારા એજ ઉદ્દેશ હતા. હું તે સ્થૂળીભદ્રજીના ઉપદેશથી શ્રાવિકા થઈ છું; એટલે હજુયે તમને મ્હારી સાથે ભાગ ભાગવવાના મનેાલાવ હોય તે મ્હારાથી તે તૃપ્ત નહિ થઈ શકે મહારાજ. આપ સાધુધથી ભ્રષ્ટ અન્યા; એટલુંજ નહિ પણ ભર ચામાસામાં આપ નેપાળમાં ગયા. માટે આપ આપના ગુરુ પાસે જઈ ક્ષમાપના હ્યેા અને પવિત્ર થાએ ! મનુષ્યભવ, સંતસમાગમ, શાસ્ત્રશ્રવણ, અને સંયમદશા આ જીવને અનંતકાળે પણ મળવા દુર્લભ છે એ સમજો. સાધુ આ સાંભળી સ્થિર થઈ ગયા. તે પવિત્ર કાશ્યા અને સ્થૂળીભદ્રને ધન્યવાદ આપવા લાગ્યા. તત્કાળ તેઓ ત્યાંથી ગુરૂ પાસે આવ્યા અને પ્રાયશ્રિત લઈ શુદ્ધ થયા. ધન્ય છે, સ્થુળીભદ્રસમા નિશ્ચળ વૈરાગી મહાપુરૂષને ! ૨૨૨ સીતા વિદેદેશના જનક રાજાને સીતા નામે પુત્રી હતી. તે મહા પતિવ્રતા સતી હતી. તે ઉંમર લાયક થતાં જનક રાજાએ સ્વયંવર રચ્યા, જેમાં અનેક રાજાએ આવ્યા. ત્યાં અચેાધ્યાપતિ દશરથ રાજાના પુત્ર શ્રી રામ ધનુષ્ય તાડી સીતાને પરણ્યા. સુખના સમય આવ્યા તે વખતે રામચ`દ્રજીને પિતાના વચનને ખાતર રાજ્યગાદીને સ્થાને વનવાસ સ્વીકારવા પડચા. ‘ પતિ ત્યાં સતી’ એ ન્યાયે સીતા રામચંદ્રજીની સાથે વનમાં ગયા, અને વૃક્ષનાં ફળ, ફૂલ, પાન વગેરે ખાઈ જીવન નિર્વાહ ચલાવવા લાગ્યા. તેવામાં એક કૃત્રિમ અલૈકિક મૃગને જોઈ તેને પકડવાનું સીતાજીને મન થયું અને રામને આગ્રહ કરી તે મૃગ લેવા માકલ્યા; પાછળ લક્ષ્મણ પણ ગયા. આ તકના લાભ લઈ લકાના રાજા રાવણ કપટ યુક્તિથી સીતાજીનું હરણ કરી લકામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ લઈ ગયો. અતિશય ધાક, ધમકી, વિનવણું છતાં સતી સીતાએ પિતાના શિયળનું રક્ષણ કર્યું. પાછળથી રામ તથા લક્ષ્મણે સુગ્રીવ, હનુમંત વગેરે રાજાઓની મદદ લઈ લંકા પર ચડાઈ કરી. અને ત્યાંના રાજા રાવણને મારી સીતાજીને ઘેર લઈ આવ્યા. આ વખતે તેઓને વનવાસકાળ પૂરો થયો હતે. લોકો માંહોમાંહે બોલતા કે લંકાના રાજા રાવણને ત્યાં સીતાજી પવિત્ર કેમ રહી શકે ? આ સાંભળી રામચંદ્રજીએ સીતાને અગ્નિમાં પડી પિતાની પવિત્રતા સાબીત કરી આપવાનું કહ્યું. સીતાજી અગ્નિકુંડ પાસે આવી પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરી બોલ્યા –“હે અગ્નિદેવ, જે હું આજસુધી પવિત્ર હોઉં, તેમજ મેં મન, વચન, કાયાથી અન્ય પતિની ઈચ્છા સરખી પણ ન કરી હોય તે આ અગ્નિ અને રક્ષણ કરનાર થજે.” એમ કહેતાંજ તેમણે અગ્નિમાં પ્રવેશ કર્યો. શિયળ રક્ષિત દેવોએ તરતજ તે અગ્નિ બુઝાવી નાખે. સીતાજી તેમાંથી સહિસલામત બહાર નીકળ્યા. લોકોએ સતીને જયધ્વનિ ઉચ્ચાર્યો. તે પછી એક ધોબીની ચર્ચા સાંભળી સીતાજીને રામે વનવાસમાં મોકલ્યા. આ વખતે તેમને ગર્ભ હતો; વનમાં વાલ્મીકી નામના ઋષિએ સતીને આશ્રય આપે. સીતાએ અહિંયા “લવ અને કુશ” નામક બે મહાસમર્થ પુત્રને જન્મ આપે. તેઓ મોટા થયા, તે વખતે લક્ષ્મણ (વાસુદેવ રૂપે, દેશ સાધતા હતા ત્યારે આ બંને કુમારે લક્ષ્મણના સૈન્યની સામે થયા અને સૈન્યને હરાવ્યું. આથી લક્ષ્મણે પિતાનું ચક્ર મૂકયું, પણ ચક્ર ગેત્રઘાત ન કરે તેથી તે ચક્ર પાછું આવ્યું. આથી તે કુમારની ઓળખાણ પડી. સઘળાં મળ્યાં, ભેટયાં, આખરે સીતાજી પોતાના પુત્રોને લઈ રામ સાથે અયોધ્યા આવ્યા અને સુખપૂર્વક દિવસ વ્યતિત કરવા લાગ્યા. કાળાન્તરે સીતાજી ચારિત્ર લઈ દેવલોકમાં ગયા. ૨૨૩ સુકેશલમુનિ સાકેતનગરમાં (અયોધ્યા) કીર્તિધર નામે રાજા હતા. તેમને સહદેવી નામની રાણી હતી. તેમનાથી સુશલ નામના પુત્રને જન્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ થ, તે કિશોરાવસ્થાએ પહોંચ્યા, ત્યારે કીર્તિધર રાજાએ તેને રાજ્યાસને સ્થાપીને વિજયસેન નામક મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. એકવાર કીર્તિધર મુનિ માસક્ષમણને પારણે ભિક્ષાર્થે શહેરમાં નીકળ્યા, તેવામાં તેમની પત્ની સહદેવીએ તેમને રાજમહાલયની અગાશીમાંથા જોયા. જતાં જ તેણુને વિચાર થયો કે મારા પતિને મુનિ વેશમાં જોઈને, જે મારે પુત્ર સુશલ પણ દીક્ષા લેશે તે મહા અનર્થ થશે, એમ ધારી કઈ વેશધારીઓ પાસે તેણુએ કીર્તિધર મુનિને નગરની બહાર કઢાવી મૂક્યા. આ સમાચાર જાણ સુકેશલની ધાવમાતા રુદન કરવા લાગી. સુકેશલે તેણને સદનનું કારણ પૂછતાં, તેણુએ કહ્યું કે જ્યારે હમે હાની વયમાં હતા ત્યારે તમારા પિતાએ તમને રાજ્યાસને બેસાડીને દીક્ષા લીધી હતી. તેઓ આજે ભિક્ષાર્થે નગરમાં આવ્યા હતા, અને જે હમે તેમને જુએ તે હમે પણ દીક્ષા લઈ લ્યો, એ હેતુથી તમારી માતાએ તે ક્ષમાશીલ મુનિને નગરની બહાર કઢાવી મૂક્યા છે. આ વાત જાણું સુકોશલ પિતાના સ્થાને ગયો; અને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી તે પણ દીક્ષિત થયો. આથી તેની માતા સહદેવીને અતિશય સંતાપ થવા લાગ્યો. અનુક્રમે આર્તધ્યાનથી તે મૃત્યુ પામીને કઈ ગિરિની ગુફામાં વાઘણુ થઈ એકવાર આ બંને પિતા પુત્ર સાધુ એક પર્વતની ગુફામાં ચાતુર્માસ કરીને રહ્યા. ચાતુર્માસ પૂરે થતાં તેઓ બંને ભિક્ષા મેળવવા માટે બહાર ચાલ્યા. ત્યાં માર્ગમાં યમદૂતી જેવી પેલી વાઘણે તેઓને દીઠા. તેનામાં પૂર્વભવનું વૈર જાગ્રત થયું. મોટી ત્રાડે મારતી તે દુષ્ટ વાઘણ સુશલ મુનિ સામે ઘુરકીયા કરતી દેડી આવી. પિતાને ઉપસર્ગ આવેલ જાણી બંને મુનિઓ ધર્મધ્યાનમાં સ્થિર બની કાત્સર્ગમાં રહ્યા. વાઘણે સુશલ મુનિનું શરીર ફાડીને માંસનું ભક્ષણ કરવા માંડયું. સુકોશલ મુનિ “વાઘણ મને કર્મક્ષય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કરવામાં સહાયભૂત છે' એમ માની શુકલધ્યાને ચડયા; કે તરતજ તેમને કૈવલ્યજ્ઞાન થયું. વાણે તે પછી કીર્તિધર મુનિને પણ કાઢી ખાધા. કીર્તિધર મુનિ .પણ શુકલધ્યાન ભાવતાં કૈવલ્યજ્ઞાન પામી મેક્ષમાં ગયા. ૨૨૪ સુદર્શન (મળદેવ) તે અશ્વપુર નગરના શિવરાજ રાજાની વિજયા રાણીના પુત્ર અને પુરૂષસિંહ નામક વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તે પાંચમા બળદેવ તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ ધર્મનાથ પ્રભુના વખતમાં ૧૭ લાખ વર્ષનું આયુષ્ય ભાગવી મેાક્ષમાં ગયા. ૨૨૫ સુધર્માસ્વામી. તેઓ પ્રભુ મહાવીરના પાંચમા ગણધર હતા. કાલ્લાક ગામના રહિશ, અગ્નિ વેશ્યાયન ગાત્રમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ ધનમિત્ર અને માતાનું નામ ભિલા. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં તેમના જન્મ થયા હતા. તે અતિશય બુદ્ધિમાન હોવાથી ૧૪ વિદ્યામાં પારંગત થયા. તેમને એવા સંશય હતા કે જે પ્રાણી જેવા આ ભવમાં હોય તેવાજ તે પરભવમાં થાય છે કે બીજા સ્વરુપે ? ભ. મહાવીરે તેમને આ શ`સય દૂર કર્યાં, જેથી તેમણે પણ ૧લા અને ૪થા ગણધરની માફક ૫૧મા વર્ષે પ્રભુની પાસે દીક્ષા લીધી. તેમણે ૪ર વર્ષ સુધી છદ્મસ્થપણું ભાગળ્યું. તેમાં ૩૦ વર્ષ સુધી વીરપ્રભુની સેવામાં અને ૧૨ વર્ષ સુધી ગૌતમસ્વામીની સેવામાં રહ્યા. ૯૨ વર્ષ વીત્યા બાદ તેઓ કૈવલ્યજ્ઞાન પામ્યા. ૮ વર્ષ કૈવલ્યપણે વિચરી શ્રી જંબૂસ્વામી આદિ ધણા ભવ્ય જીવાને પ્રતિમાધી ૧૦૦ વર્ષોંનું આયુષ્ય પુરું થતાં વૈભારગિરિ પર એક માસનું અનશન કરી તે વીરપ્રભુના નિર્વાણ પછી ૨૦ વર્ષે મેક્ષમાં ગયા. પ્રભુ મહાવીર મેાક્ષમાં ગયા તે સમયે ૧૧માંથી માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૨ ગણધરો હયાત હતા. જેમાં ગૌતમને તરત કેવળજ્ઞાન થયું, જેથી ભ. મહાવીર પછી તેઓ પાટપર બિરાજ્યા હતા. જેમાં શ્રી ગૌતમે મહાવીર પ્રભુને અનેક પ્રશ્નો પૂછી, શંકાઓનું સમાધાન કરી જ્ઞાન મેળવ્યું હતું, તેમ શ્રી જંબુસ્વામીએ સુધર્મા સ્વામીને અનેક પ્રશ્નો પૂછી અનેક વિષચેનો નિર્ણય કર્યો હતો. ૨૨૬ સુદર્શન શેઠ અંગ દેશની ચંપાનગરીમાં દધિવાહન રાજા રાજ્ય કરતા હતા. તેને અભયા નામની રાણી હતી. તેજ નગરમાં સુદર્શન નામને એક ધનશ્રેષ્ટિ વસતે હતે. તેનું રૂપ સાક્ષાત્ કામદેવ જેવું સુંદર અને મોહક હતું, છતાં સુદર્શન બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં એક્કો ગણાત હતો. પિતાની પાસે અઢળક લક્ષ્મી હોવા છતાં શિયળનું રક્ષણ એજ તેની મહેદી સંપત્તિ હતી. ટુંકમાં તે સત્યવાદી, ધર્મપ્રેમી, શીલવંત અને ગુણવંત હતા. એકવાર સુદર્શન શેઠ કેઈ કામ પ્રસંગે શહેરમાં જતાં રાજમહાલયના પાછળના રસ્તેથી પસાર થતા હતા, તે વખતે અભયા રાણીએ તેને જે, જોતાં જ તેના હૃદયમાં કામ વિકારની ભાવના ઉન્ન થઈ. હેણીએ કેઈપણ ભોગે સુદર્શન સાથે સુખભેગ ભેગવવાની ઈચ્છા કરી. તેણે પિતાની કપિલા નામની દાસીને કહ્યું કે દાસી, જા, પેલા પસાર થતાં રૂપસુંદર પુરૂષને બોલાવી લાવ. રાણીનો હુકમ થતાં દાસી સત્વર નીચે ઉતરી અને સુદર્શન પાસે જઈ પહોંચીને કહ્યું: શેઠ, હમને અમારા રાણી સાહેબ કાંઈ કામ માટે બોલાવે છે. ભદ્રિક સુદર્શન પિતાની માલિકિનીને અનાદર ન કરવાના કારણે મહેલમાં ગયા. રાણીએ શેઠનું સુંદર સ્વાગત કર્યું અને ઉચિત સ્થાને બેસાડી પિતાની કામેચ્છા તૃપ્ત કરવાની વિનંતિ કરી. આ સાંભળી સુદર્શન શેઠ ચમક્યા. તેમને ધર્મસંકટ આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : તેમાંથી બચવાના વિચાર કરતાં એક યુક્તિ સુઝી આવતાં તે માલ્યાઃ–રાણીસાહેબ, ધન્યઘડી, ધન્યભાગ્ય, કે હંમે મારા જેવા પામર કિંકરને ખેાલાવીને ઉપકૃત કર્યાં છે, પરંતુ વાત એવી છે, કે તે સાંભળી આપને દુઃખ થશે, માટે મને માર્ક કરો. ‘ શી વાત છે ?” રાણીએ આશ્ચય ચકિત બની પૂછ્યું. સુદર્શને કહ્યું: એજ કે હું નપુંસક છુ એટલે આપની ઈચ્છા મારાથી તૃપ્ત નહિં થઈ શકે. આ સાભળી રાણીએ ગુસ્સે થઈ ને શેઠને કાઢી મૂકયા. કેટલાક સમય વિત્યા બાદ શહેરમાં કૌમુદિ ઉત્સવ આવ્યેા. રાજ્યવંશી કુટુંબ અને આખુ શહેર આનંદમગ્ન બની આમ તેમ કરી રહ્યું છે, તેવામાં સુદર્શન શેઠના કામદેવ જેવા છ પુત્રા, સુંદર વસ્ત્રાલકારા પહેરીને રાજભાગ પરથી પસાર થતા હતા, તે અભયારાણીએ જોયા. દાસીને પૂછતાં રાણીએ જાણ્યું કે તે સુદર્શન શેઠના પુત્રા છે. આથી રાણીને સુદર્શન પર અતિશય ક્રોધ થયા. તેણીયે કાઈપણુ રીતે સુદર્શનનું વેર વાળવાના નિશ્ચય કર્યાં. રાજા રાત્રે અંતઃપુરમાં રાણી પાસે આવ્યા. અભયારાણી કૃત્રિમ રુદન કરી રહી હતી. રાજાએ તેણીને શાકનું કારણ પૂછ્યું. રાણી એલી: આ નગરના સુદન નામના શેઃ મહાદુષ્ટ છે, તેણે ગઈ રાત્રે મારા મહેલમાં ઘુસી જઈને ભારાપર બળાત્કાર કરવાના પ્રયત્ન કર્યો હતા, પરન્તુ મેં તેને ધમકાવ્યા તેથી તે ન્હાસી ગયા. નાથ, હવે મારે પ્રાણહત્યાજ કરવી પડશે: આપની હાજરીમાં સતીઓનાં શિયળા લૂંટાય એના જેવું રાજનું બીજું અંધેર કયું કહેવાય ? રાજા અત્યંત ગુસ્સે થયા, તરતજ માસાને માકલી તેણે સુદર્શનને પકડી મગાવ્યા અને રાણીની હાજરીમાં તેને કટુ વચનેા કહી સંભળાવો શૂળાના હુકમ ફરમાવી દીધો. શહેરમાં હાહાકાર થયા. સુદનનું કુટુંબ રડી રહ્યું હતું; પણુ સુદર્શન દૃઢ હતા. તેને દુર્ધ્યાન લેશ માત્ર ન હતું. આનંદથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ શળી પર ચડવા તૈયાર થશે. તેને શુળી પર ચડાવવામાં આવ્યો, ત્યાં તેણે હદયના એકાગ્રભાવે પરમ પવિત્ર પંચપરમેષ્ટિ દેવનું આરાધના કરવા માંડયું. પવિત્ર નવકાર મંત્રના પ્રભાવે શૂળી એક સિંહાસનના રૂપમાં ફેરવાઈ ગઈ. અર્થાત દેવેએ તેના શિયળના પ્રતાપે શૂળીને સિંહાસન બનાવી દીધું. રાજા આ જોઈ દિગમૂઢ બની ગયું. તેણે સુદર્શનને સત્ય હકીકત કહેવાનું કહ્યું અભયારાણીને અભયદાના આપવાની શરતે સુદર્શને રાજાને સર્વ હકીકત કહી. આખરે સુદર્શન શેઠ દીક્ષા અંગીકાર કરી દેવલોકમાં ગયા. ૨૨૭ સુપ્રભ (બળદેવ) તેઓ દ્વારિકા નગરીના સેમરાજાની સુદર્શના રાણીના પુત્ર, અને પુરુષોત્તમ નામક વાસુદેવના ઓરમાન ભાઈ હતા. તેઓ ચોથા બળદેવ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેઓ ૫૫ લાખ વરસનું આયુષ્ય. ભેગવી અનંતનાથ પ્રભુના સમયમાં ચારિત્ર લઈ મોક્ષમાં ગયા. ૨૨૮ સુપાર્શ્વનાથ વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ નામે રાજા હતા. તેમને પૃથ્વી નામે રાણી હતી. તેના ઉદરમાં છઠ્ઠી રૈવેયકથી ઍવી ભાદરવા વદિ અષ્ટમિએ તેઓ ઉપ્તન્ન થયા. માતાને ૧૪ સ્વપ્ન આવ્યાં. જેઠ શુદિ બારશે પ્રભુને જન્મ થયે. ઇંદ્રાએ મેરૂપર્વત પર જઈ જન્મોત્સવ ઉજવ્યો. પિતાએ જન્મોત્સવ કરી પુત્રનું “સુપાર્શ્વનાથ” એવું નામ પાડયું. યૌવનવય થતાં પિતાની આજ્ઞાથી તેમણે અનેક રાજ્યકન્યાઓ સાથે લગ્ન કર્યું, તે પછી તેઓ રાજયાસને આવ્યા. ભોગાવલી કર્મ પૂરું થતાં કાંતિક દેએ પ્રભુને પ્રેરણા કરી, એટલે તેમણે વરસીદાન આપી, જેઠ શુદિ તેરસે એક હજાર રાજાઓ સાથે સંયમ અંગીકાર કર્યો. નવમાસ છત્મસ્થ અવસ્થામાં વીતાવતાં પ્રભુને ફાગણ વદિ છઠ્ઠને રેજ કૈવલ્યજ્ઞાન થયું. તેમને ૯૫ ગણધરે હતા. તેમાં વિદર્ભ સૈથી મોટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ હતા. તેમના પરિવારમાં ૩ લાખ સાધુ, ૪૩૦ હજાર સાધ્વી, ૨૫૭ હાર શ્રાવકો અને ૪૩ હજાર શ્રાવિકાઓ હતા. પ્રભુ પાંચ લાખ પૂર્વ કુમારપણે રહ્યા. ૧૪ લાખ પૂર્વ અને ૨૦ પૂર્વાંગ સુધી રાજ્ય કર્યું. એક લાખ પૂર્વમાં વીસ પૂર્વાંગ અને નવમાસ ઓછા, સમય સુધી કેવળી તરીકે વિચર્યાં. ત્યાર પછી સમેત શિખર પર જઈ, ૫૦૦ મુનિએ સાથે એક માસનું અનશન કરી ફાગણ વદે ૭મે પ્રભુ મેાક્ષ પધાર્યાં. તેમનું કુલ આયુષ્ય ૨૦ લાખ પૂર્વનું હતું. ૨૨૯ સુખાહુકુમાર હસ્તીનાપુર નામનું નગર હતું. ત્યાં સુમુખ નામના ગાથાપતિ રહેતા હતા. તે નગરના સહસ્રવન નામના ઉદ્યાનમાં ધર્મધાષ નામના સ્થવીર ખીરાજતા હતા. એકદા તેમના પટ્ટશિષ્ય શ્રી સુદત્ત અણુગાર આજ્ઞા લઈ ને ભિક્ષાર્થે નીકળ્યા. કરતાં કરતાં તેઓ સુમુખ ગાથાપતિને ઘેર આવી પહોંચ્યા. જૈન મુનિને દેખી ગાથાપતિને ઘણાજ આનંદ થયા. આસન પરથી તરત ઉભા થઈ સાત આઠ પગલાં આગળ જઇ તેમણે મુનિને ભાવપૂર્ણાંક વંદન કર્યું, અને અત્યંત પ્રેમપૂર્ણાંક મુનિને ચાર પ્રકારતા આહાર વહેારાવ્યા. સુપાત્રદાનના પ્રભાવથી, ગાથાપતિના ધરમાં સાડાબાર ક્રેડ સાનામહારા, અને પાંચ પ્રકારના પુષ્પોની વૃષ્ટિ થઈ. આ દ્રશ્ય ઘણાએ જોયું. લાકા કિંગ્સઢ બન્યા, અને સવ` કોઈ સુમુખ ગાથાપતિને દાન આપ્યા બદલ ધન્યવાદ આપવા લાગ્યા. ઘણા વર્ષોંનું આયુષ્ય ભાગવી, સુપાત્રદાનનું મહાન પુણ્ય કળ ઉપાર્જન કરી, સુમુખ ગાથાપિત મરીને હસ્તિશીષ નામના મહા ઋદ્ધિવ’ત નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી રાણીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યાં. નામ ‘સુબાહુકુમાર’. પાંચ ધાવમાતા અને અનેક દાસ દાસીઓના લાલન પાલન વડૅ કુમાર વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે બાલ્યાવસ્થા વીતાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ યુવાવસ્થાને પામ્યા, ત્યારે તેમને પુષ્પચુલા આદિ ૫૦૦ રાજકન્યાઓ પરણાવવામાં આવી. પાંચસો મહેલ બંધાવી આપવામાં આવ્યા. જેમાં કુમાર સુખભેગ ભોગવવા લાગ્યા. એકદા પ્રભુ મહાવીર તે નગરના ઉદ્યાનમાં પધાર્યા. પ્રજા ગણના ટેળે ટોળાં પ્રભુના દર્શન કરવા જવા લાગ્યાં. આ દ્રશ્ય સુબાહુકુમારે જોયું; પરિવાર સહિત સુબાહુકુમાર દર્શનાર્થે ગયા. પ્રભુએ ઉપદેશ આપ્યો. સુબાહુકુમાર શ્રાવક થયા. બીજી વાર પ્રભુ પધાર્યા. સુબાહુકુમાર દર્શનાર્થે ગયા. પ્રભુના અદ્ભુત ઉપદેશની અસર હદયમાં હાડેહાડ વ્યાપી ગઈ સંસારની અસારતાએ તેમનામાં ગંભીર રૂપ લીધું. પ્રભુને વંદન કરી તેઓ ઘેર આવ્યા. રાજમહાલ, સાંદર્યવાન સ્ત્રીઓ, રાજ્યની વિપુલ લક્ષ્મી, એ સઘળા પર તેમને અભાવ છૂટયો. સુબાહુકુમાર સ્વસ્થ થયા. જેમ કપડાં ઉપરથી ધૂળ ખંખેરી નાખે તેમ સર્વ મોહ તજી સંસારથી તેઓ વિરક્ત થઈ ગયા. માતાપિતાની દીક્ષા માટે રજા લીધી. માતાપિતાએ કુમારને ઘણું સમજાવ્યાં પરંતુ કુમાર એકના બે ન થયા, પરસ્પર સંવાદ થયે, તેમાં કુમાર સફળતા પામ્યા. દીક્ષાની તૈયારીઓ થઈ અનેક પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યાં, સર્વ કેઈ સુબાહુકુમારને ધન્યવાદ આપવા લાગ્યા, પણ સુબાહુકુમારને જગતને ધન્યવાદ ક્યાં જોઈતો હતો? તેમને તો જન્મ મરણના ફેરા મિટાવવા હતા. આ સ્વાર્થમય સંસારને ત્યાગ કરવો હતો, તેથી તેઓ પુષ્કર ઉદ્યાનમાં ગયા, જ્યાં પ્રભુ મહાવીર બિરાજતા હતા. પ્રભુ પાસે સુબાહુકુમારે દીક્ષા લીધી અને આત્મ દશામાં વિચારવા લાગ્યા. ઘણા વર્ષ સંયમ પાળી, ખૂબ તપશ્ચર્યાઓ કરી, સુબાહુકુમાર કાળ કરી સુધર્મ દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્ય જન્મ પામી દેવતા અને મનુષ્ય એ બેજ ગતિના થોડાક ભો કરી તેઓ મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષ જશે. ધન્ય છે, એ સુબાહુસમા રાજપુરૂષને, તેમને આપણુ વંદન હેજે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ ૨૩૦ સુભદ્રા. વસંતપુર નગરમાં જિનદાસ નામે શ્રાવક હતા. તેને જિનમતી નામની સ્ત્રી હતી. તેનાથી તેમને એક પુત્રી થઈ હતી. તે પુત્રીનું નામ સુભદ્રા. સુભદ્રા રાજ ઉપાશ્રયમાં જાય, વ્યાખ્યાન સાંભળે, સામાયક કરે, ધાર્મિક પુસ્તકો વાંચે, અને ખૂબ ભણે. તે સામાયક શીખી, પ્રતિક્રમણ શીખી, જીવાજીવનું સ્વરૂપ જાણ્યું, નવતત્વ જાણ્યાં, કપ્રકૃતિ જાણી, એટલું જ નહિ પણ તે સદાચાર શીખી, ગૃહજીવનની ઉન્નતિ શીખી. તેને સ્વભાવ મીડ અને મરે. વખત જતાં તે ઉંમર લાયક થઈ; એટલે તેના પિતાએ તેને માટે લાયક પતિની તપાસ કરવા માંડી. એકવાર ચંપાનગરીના બુહૃદાસ નામનાં એક બૌદ્દમાર્ગી ગૃહસ્થ, સુભદ્રાને સુશીલ અને સ્વરૂપવાન જાણીને તેનું માગું કર્યું. જિનદાસે પરધમમાં તેને આપવા ના પાડી. તેથી બુદ્ધદાસ શ્રાવક થયા. જિનદાસે સુભદ્રાનું તેની સાથે લગ્ન કર્યું. સુભદ્રા સાસરે આવી. તેની નણંદ સાસુ વગેરે બૌદ્ધર્મી, અને સુભદ્રા જૈનધર્મી, તેથી બન્નેના મેળ મળ્યા નહિ. પરિણામે સાસુ નણુંદ રાજ કંકાસ કરવા લાગી અને સુભદ્રાને સતાવવા લાગી. તેમજ સાચા ખોટા વાંક કાઢી સુભદ્રાને ઠપકા અપાવવાના પ્રયત્ન કરવા લાગી. છતાં બુહૃદાસને તેના પતિવ્રતપણાની તથા તેની સરળતાની ખાત્રી હતી. તેથી તે સુભદ્રાને કંઈ કહેતા નહિ. સાસુ નણંદનું જોર વધ્યે જ જતું. સુભદ્રા બધું સમભાવે સહન કરતી. અને સાસુ વગેરેના વિશેષ કંકાસથી સુભદ્રા નિત્ય નિયમ સાચવી પોતાના કર્મના જ દોષ કહાડતી દિવસેા પસાર કરવા લાગી. એકવાર કા જૈન સાધુ સુભદ્રાને ધેર વહેારવા પધાર્યાં. સુભદ્રા એ મુનિને પ્રેમપૂર્ણાંક વંદન કર્યું. તેવામાં વટાળીયા થયા. ખૂબ પવનના વાવાથી મુનિની આંખમાં એક તણખલું પડયું જેથી મુનિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ પીડા થવા લાગી. આ મુનિ જિનકલ્પિત સાધુ હતા, એટલે તેઓ શરીરના સંસ્કારથી વિમુખ હતા. સુભદ્રાને દયા આવી. તેથી સુભદ્રાએ પિતાની જીભના ટેરવાથી મુનિની આંખ માંહેનું પેલું તણખલું ઉપાડી લીધું; પણ સુભદ્રાનું કપાળ અચાનક મુનિના કપાળ સાથે અડી ગયું. તેથી સુભદ્રાએ કરેલા કંકુના ચાંલાની છાપ મુનિના કપાળમાં પડી. મુનિ ત્યાંથી ભિક્ષા લઈને બહાર નીકળ્યા. એવામાં જ સુભદ્રાની સાસુ તથા નણંદે મુનિના કપાળમાં ચાંલ્લે જે. તેઓ તે સુભદ્રાના છિદ્રો શેધતી જ હતી. તેથી સુભદ્રાના પ્રમાદને લાભ આ રીતે તેઓએ મેળવ્યો. તરત જ તેમણે આ દશ્ય બુદ્ધદાસને બતાવ્યું, અને કહ્યું કે અમે રહેતા કહેતા કે સુભદ્રા કેવી પતિવ્રતા છે? બુદ્ધદાસનો વહેમ સાચો ઠર્યો. સરળ સન્નારી પર સંકટ આવ્યું. તે પતિની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગી. કાચા કાનના બુદ્ધદાસે તેનો ત્યાગ કર્યો. સુભદ્રાના દુઃખને પાર ન રહ્યો, તે કર્મને જ દોષ દેવા લાગી અને કઈ રીતે માથે આવેલું કલંક દૂર કરવાના વિચાર કરવા લાગી. તેણે અઠમ તપ આદર્યો, અને શાસન દેવીનું આરાધન કર્યું. છેલ્લી રાત્રિએ દેવીએ આવીને કહ્યું. ફિકર ન કર. બહેન, સવારે સઘળું સારું થશે. સવાર થતાં જ ચંપાનગરીના દરવાજા ઉઘડ્યા નહિ. લોકોને જવા આવવાની હરકત પડી. રાજાએ પણ વાત જાણી. સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં. ઘણુ મંત્ર-ઉપચાર ક્ય, પણ ફેટ. બધાએ દેવતાઓનું સ્મરણ કર્યું. ત્યારે આકાશવાણી થઈ કે કોઈ મહાસતી કાચા સુતરના તાંતણથી ચારણીને બાંધી કુવામાંથી પાણી કાઢે; અને તે પાણી દરવાજાને છાંટે તો દરવાજા ઉઘડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ રાજાએ શહેરમાં ઢઢરે પીટાવ્યો અને આ વાતની રૈયતને જાણ કરી. સ્ત્રીઓનાં ટોળે ટોળાં ચારથી પાણી કાઢવા માટે હાલી નિકળ્યાં. પણ જ્યાં સુતર બાંધી ચારણે કૂવામાં નાખે કે તરત સુતર તૂટી જાય; અગર ન તૂટે તે ચારણીના છિદ્ર દ્વારા પાણી નિકળી જાય. પરિણામે આખા ગામની સ્ત્રીઓમાંથી કઈ એવી પતિવ્રતા ન નીકળી કે જે કૂવામાંથી સહિસલામત પાણી કાઢી શકે. આ જાણ સુભદ્રાએ કૂવામાંથી પાણી કાઢવા માટે સાસુ તથા પતિની આજ્ઞા માગી. સાસુ તે આ સાંભળતાં જ ભભકી ઉઠી. અને બોલી:-હવે જોઈ જોઈ તને, પતિવ્રતાપણું બતાવવા આવી છે તે ! સુભદ્રાએ આજીજી કરી અને મહામુશીબતે રજા મેળવી. સુભદ્રા કુવા આગળ આવી પહોંચી. સુભદ્રાના પ્રયાસથી ચારણી પાણીથી ભરાઈને બહાર આવી. ગામ લોકો આશ્ચર્ય પામ્યા. તરત જ તેણીએ રાજગૃહી નગરીના ત્રણ દરવાજાને પાણી છાંટયું. દરવાજા એકદમ ઉઘડી ગયા. ચોથો દરવાજે સુભદ્રાએ બંધ રહેવા દીધું અને કહ્યું કે હજુ કેઈ સ્ત્રી પતિવ્રતા હોવાનો દાવો કરતી હોય તો તેમના માટે આ દરવાજો બંધ રાખ્યો છે, તે તે પોતાની ઉમેદ પાર પાડે, છતાં કઈ તૈયાર થયું નહિ. સુભદ્રાને સૌ કોઈ ધન્યવાદ આપવા લાગ્યાં. તેની સાસુ નણુંદના મોં કાળાં થયાં અને બધાં તેમને ધિક્કારવા લાગ્યાં. છેવટે રાજાએ પણ તે મહાસતીને ઘણું માનપાન પહેરામણ આપ્યાં અને વાજતે ગાજતે તેને ઘેર પહોંચાડી. આખરે સુભદ્રાએ દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. સાર-પરધર્મમાં કન્યા આપવાથી કેવું નુકસાન થાય છે, તેમજ સંસ્કારી સ્ત્રીઓ વાતાવરણ કેવું સુવાસિત બનાવે છે, અને અસંસ્કારી સ્ત્રીઓ કેવું દુવાસિત બનાવે છે તેને આ વાત પુરાવો આપે છે. -સં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩ર૩ ૨૩૧ સુમતિનાથ વનિતા નામની નગરીમાં મેઘરાજાની મંગળા નામની રાણીની ઉદરમાં શ્રાવણ શુદિ બીજે, વિજય વિમાનમાંથી ચવીને, તેઓ ઉત્પન્ન થયા. માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. અનુક્રમે ગર્ભકાળ પૂરે થયે વૈશાક શુદિ આઠમે પ્રભુને જન્મ થયો. સુમતિનાથ નામ પાડવામાં આવ્યું. યૌવનવય થતાં માતાપિતાએ ઘણી કન્યાઓ તેમને પરણાવી. દશ લાખ પૂર્વ સુધી તેઓ કુમારપણામાં રહ્યા. પછી પિતાએ તેમને રાજ્ય સેંપી દીક્ષા લીધી. ર૯ લાખ પૂર્વ અને ૧૨ પૂર્વાગ સુધી રાજ્ય ભોગવ્યું. પછી પ્રભુએ વરસીદાન આપી ૧ હજાર રાજાઓ સાથે વૈશાક શુદિ ૯મે દીક્ષા લીધી. ૨૦ વર્ષ છસ્થપણે રહ્યા પછી ચિત્ર શુદિ ૧૧ ના રોજ તેમને કૈવલ્યજ્ઞાન થયું. તેમને ચમર આદિ ૧૦૦ ગણધર હતા. પ્રભુના શાસન પરિવારમાં ૩ લાખ ૨૦ હજાર સાધુ, ૫ લાખ ૩૦ હજાર સાધ્વી, ૨ લાખ ૮૧ હજાર શ્રાવકો અને ૫ લાખ ૧૬ હજાર શ્રાવિકાઓ હતા. પ્રભુ ૧ લાખ પૂર્વમાં ૧૨ પૂવૉગ અને ૨૦ વરસ ઓછા, એટલે સમય કેવળપણે વિચર્યા. તે પછી સમેતશિખર પર એક હજાર સાધુઓ સાથે એક માસના અનશનના અંતે ચિત્ર શુદિ ૯ ના દિવસે પ્રભુ સિદ્ધ થયા. ૨૩૨ સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામે ગાથાપતિ હતા. તેમને ધજા નામની સ્ત્રી હતી. રિદ્ધિસિદ્ધિમાં તેઓ કામદેવ સમાન જ હતા. એકવાર પ્રભુ મહાવીર તે નગરીમાં પધાર્યા. સુરાદેવ પ્રભુને વાંદવા ગયા. પ્રભુની અમેઘ વાણીથી પ્રતિબંધ પામી, તેમણે શ્રાવકના બારવ્રત અંગીકાર કર્યા. તેમની સ્ત્રી પણ શ્રાવિકા બની. બંને જણ વ્રત નિયમનું પાલન કરવા લાગ્યા. કેટલાક વર્ષો વિત્યાબાદ સુરાદેવ, ગૃહને સઘળે કારભાર પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ યેષ્ઠ પુત્રને સેપી પૌષધશાળામાં ધર્મધ્યાન કરવા લાગ્યા. સુરાદેવ એક વખત ધ્યાનમાં લીન હતા, તે વખતે અધ રાત્રિએ તેમને ચળાવવા માટે એક દેવ આવ્યો. તેણે રાક્ષસનું ભયંકર રૂપ કરીને વ્રત ભંગ કરવાનું સુરાદેવને કહ્યું; પણ સુરાદેવ ધ્યાનથી ડગ્યા નહિ, તેથી દેવે સુરાદેવના એક પછી એક ત્રણે પુત્રોને લાવીને તેની સમીપમાં ઉભા રાખી તરવારથી કાપી નાખ્યા. અને તેમના માંસને કડાઈમાં સેકીને, હેમનું લોહી સુરાદેવના શરીર પર છાંટયું, છતાં સુરાદેવ જરા પણ ચલાયમાન થયા નહિ; તેથી તે દેવે વધારે ક્રેધિષ્ટ બનીને સુરાદેવના શરીરમાં સોળ ભયંકર રોગ ઉત્પન્ન કરીને પીડા પમાડવાનું કહ્યું. આથી સુરાદેવ ત્રાસ પામ્યા અને તે દેવને પકડવા દેડડ્યા. દેવ નાસી ગયો અને સુરાદેવના હાથમાં એક સ્તંભ આવ્યો. તેથી સુરાદેવે કોલાહલ કર્યો. આ સાંભળી તેમની સ્ત્રી ધન્ના સફાળે જાગીને ત્યાં દોડી આવી; અને કેલાહલનું કારણ પૂછયું. સુરાદેવે વાત કહી. ધન્નાએ કહ્યું. આપણે ત્રણે પુત્રો તે નિરાંતે ઊંધે છે. માટે દેવે તમને ધ્યાનથી ચળાવવા ઉપસર્ગ આપે છે. માટે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાઓ. સુરાદેવે પ્રાયશ્ચિત લીધું. તે પછી તેમણે ૧૧ પ્રતિમા ધારણ કરી અને અંતિમ કાળે એક મહિનાનો સંચાર કર્યો. પ્રાતે આયુષ્ય પૂર્ણ કરીને સુરદેવ સૌધર્મ દેવલોકમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરી તેઓ મેક્ષગતિ પામશે. ૨૩૩ સુષમાદારિકા શ્રેણિક મહારાજાની રાજગૃહી નગરીમાં ધન્ના સાર્થવાહ નામે એક મહા ઋહિવંત શેઠ રહેતે હતો. તેને પાંચ પુત્રો અને એક પુત્રી હતી. તે પુત્રીનું નામ સુષમાદારિકા, તે ઘણું સુંદર હતી. તે ધન્નાસાર્થવાહને ચિલાત નામને એક નોકર હતું. તે બાળકને હંમેશાં ક્રીડા કરાવતો હતો. ક્રમે ક્રમે આ નોકર બાળકનું ઘરેણું, કપડાં વગેરે ચરવા લાગ્યો. શેઠને આ વાતની ખબર પડવાથી શેઠે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ફરપ તે ચિલતને ઠપકો આપી ઘરમાંથી કાઢી મૂક્યો. ચિલાત નોકર ગામમાં જ્યાં ત્યાં રખડવા લાગે અને તે ચેરી, માંસ, દારૂ, જુગાર, પરસ્ત્રીગમન ઈત્યાદિને વ્યસની બની ગયા અને સ્વચ્છ વર્તવા લાગ્યો. તે નગરીથી થોડેક દૂર એક ગેરેને રહેવાની ગુફા હતી. તેમાં વિજયસેન નામને ચૌર્યકળામાં કુશળ એવો ચોર રહેતા હતું. તેની સાથે બીજા પાંચસો ચોરો હતા. આ ચિલાત કર ત્યાં ગયે અને તે શેરને મળ્યો. તેની સાથે રહીને તે પણ ચેરી કરતાં શીખ્યો અને ચૌર્યકળામાં પ્રવીણ થયે. કાળાન્તરે તે વિજયસેન શેર મરણ પામ્યા. તેથી પાંચસે ચોરેએ મળીને આ ચિલાત ચોરને પિતાને અધિપતિ બનાવ્યું. એક વખત તે ચિલાત ચાર પોતાના પાંચસે ચેર સાથીઓને લઈને રાજગૃહી નગરીમાં ધન્નાસાર્થવાહને ઘેર ચોરી કરવા આવ્યો. ધન્ના સાર્થવાહ પિતાના પાંચ પુત્રને લઈ ભયભીત થઈને એકદમ ઘરમાંથી દૂર જ રહ્યો. ચિલાતે ધજાના ઘરમાંથી પુષ્કળ દ્રવ્ય લીધું એટલું જ નહી પણ સુષમાદારિકા નામની તેની કન્યાને લઈ તે ત્યાંથી પલાયન કરી ગયો. ચેરના ગયા બાદ ધન્નાસાર્થવાહ ઘેર આવ્યા અને કોટવાળ પાસે ગયે. તેણે કેટવાળને ચોરીની તથા પુત્રી હરણની વાત કરીને, પિતાની સાથે તપાસ કરવા આવવાનું કહ્યું. કોટવાળ હથીયાર તથા માણસે લઇને ધન્નાસાર્થવાહ સાથે પેલી ગુફામાં ગયો. ત્યાં ચોરે સાથે યુદ્ધ થયું. પરિણામે બધા ચોરે નાસી ગયા. ચિલાત પણ ગભરાય તેથી તે સુષમાદારિકા નામની કન્યાને સાથે લઈ બીજે રસ્તેથી જગલ ભણી પસાર થઈ ગયો. આ દશ્ય ધન્ના તથા તેના પુત્રોના જોવામાં આવ્યું, તેથી તેઓ તેની પાછળ પડ્યા. દૂર અટવીમાં ગયા પછી ચિલત થા. કન્યા સાથે આગળ જલદીથી નાસી શકાશે નહિ, એમ ધારી તેણે પેલી કન્યાનું તલવાર વતી મસ્તક ઉડાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ દીધું અને તે દૂર અટવીમાં નાસી ગયો. ધન્નાસાર્થવાહ પેલી કન્યાના શબ આગળ આવી પહોંચ્યો. શબને જોતાંજ તે મૂછિત થઈને નીચે પડ્યો અને આક્રંદ કરવા લાગ્યા. કેટલીકવારે તે શુદ્ધિમાં આવ્યું. આ વખતે ધન્નાને તથા તેના પુત્રોને ખૂબ દેડવાથી ભૂખ અને તૃષા લાગી હતી. અને પાણી વિના તેઓ મૃત્યુના મુખે આવી લાગ્યા, ત્યારે ધન્નાએ તેના પુત્રોને કહ્યું –હે પુત્રે, આપણને ઘણી ભૂખ અને તરસ લાગી છે, અને અહિં પાણી મળે તેમ નથી. તો આપણે મરી જઈશું અને રાજગૃહીમાં પહોંચી શકશું નહિ. માટે તમે મને મારી નાંખો અને મહારા માંસ, રૂધિરનો આહાર કરી સાત્વને પામો અને ઘેર જઈ સુખ ભોગવે. ત્યારે તેના મોટા પુત્રે કહ્યું, પિતાજી, તમે પરમ ઉપકારી છે; માટે તમે મને મારી નાખો. ત્યારે બીજાએ કહ્યું કે મને મારી નાખો. એમ વારાફરતી પાંચે પુત્રોએ કહ્યું. ત્યારે વિચાર કરી ધન્નાએ જવાબ આપ્યો –પુત્રો, કોઈને પણ મારવાનો વિચાર હવે નથી. પણ આ પુત્રી, જે હવે મરી ગઈ છે. માટે તેના માંસ રૂધિરને આહાર કરી આપણે ઘેર પહોંચીએ. બધાએ આ કબુલ કર્યું. એટલે આસપાસથી લાકડા વણી લાવી તેઓએ અગ્નિ સળગાવ્યો, અને તે પુત્રીનું માંસ વગેરે પકાવી તેને તે સઘળાએ આહાર કર્યો. પરિણામે તેઓ જીવતાં રહ્યા અને રાજગૃહી નગરીમાં પહોંચ્યા. એકવાર પ્રભુ મહાવીર તે નગરમાં પધાર્યા. રાજા શ્રેણિક, ધન્ના સાર્થવાહ વગેરે વંદન કરવા ગયા. પ્રભુએ દેશના આપી. ધજાસાર્થવાહને વૈરાગ્ય થયો અને તેણે દીક્ષા લીધી. સખ્ત તપ જપ ધ્યાન ધરી, સંથારો કરી તે પહેલા દેવલોકમાં ગયા, ત્યાંથી કાળ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી મેક્ષમાં જશે. ન્યાય-જેમ ધનાસાર્થવાહે શરીર, વર્ણ, રૂપ, બળ કે વિષયને માટે સુષ માદારિકાને આહાર હેતે કર્યો, પણ માત્ર રાજગૃહ નગરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩ર૭ પહોંચવા માટે જ કર્યો હતો, તેમ સાધુ સાધ્વી ઉદારિક શરીરને વર્ણ, રૂપ, બળ, વિષયને માટે પાશે નહિ, પરંતુ માત્ર સિદ્ધિ-મૂકિતને માટે સાધનભૂત જાણી નિઃસ્વાદ રૂપે આહાર કરે. ચિલાતીપુત્ર વિષયમાં લુબ્ધ બની અટવીમાં રખડી મહાદુઃખ પામ્યો, તેમ વિષયમાં વૃદ્ધ બનેલ છે મહાદુઃખને પામે અને સંસાર પરિભ્રમણ કરે. ૨૩૪ સુલસા રાજગૃહ નગરમાં નાગ નામના રથિકને સુલસા નામે પતિભક્ત અને ધર્મપરાયણ સ્ત્રી હતી. એકદા નાગ રથિકે ગુસમુખ એ નિયમ કર્યો કે “હવે મહારે બીજી સ્ત્રી કરવી નહિ.' એ દંપતી પરસ્પર સ્નેહયુક્ત હતા. નાગ રથિક શ્રેણિક રાજાની સેવા કરતે હતો. એકદા પોતાના આંગણુ પાસે કેટલાક દેવકુમાર જેવાં બાળકોને જોઈ પુત્ર વગરની એવી સુલસા પિતાને પુત્ર ન હોવા બદલ ખેદ પામી, ચિંતાથી તેનું મુખ ઉતરી ગયું, ત્યારે નાગરથિકે તેણુને દેવ વગેરેની બાધા રાખવાનું કહ્યું. આ સાંભળી જૈનધર્મમાં દૃઢ એવી સુલતાએ કહ્યું. મિથ્યા દેવદેવીઓની બાધા વ્યર્થ જ છે, માટે અરિહંત ધર્મ ઉપર શ્રદ્ધા રાખો, તેનાથી સર્વ સિદ્ધિ મળશે. આમ સત્ય ધર્મની શ્રદ્ધાવડે પતિ-પત્ની બંને દિવસો વિતાવવા લાગ્યા. એકવાર કોઈ દેવે સુલસાની ધર્મશ્રદ્ધાની કસોટી કરી. તે એક જૈન સાધુનું રૂપ ધરીને સુલસાને ત્યાં આવ્યું. સુલસાએ મુનિ ધારીને વંદન કરી તેમને સત્કાર કર્યો. સાધુએ કહ્યું લક્ષપાક તેલની યાચના કરવા આવ્યો છું, જે હોય તે વહોરાવશે. સત્પાત્રને જોઈ મૂલ્યવાન વસ્તુ પણ પ્રેમપૂર્વક વહોરાવવા સુલસા તત્પર થઈ. તેણીની પાસે તેલના ચાર શીશાઓ હતા, તેમાંથી એક લઈને તે આવી. આવતાં જ દેવની માયાથી તેને ઉમરામાં ઠેસ વાગ્યાથી શીશે પડીને ફૂટી ગયે, એટલે હોંશભેર સુલસા બીજે શીશ લઈ આવી, પણ તેની પણ એવી જ દશા થઈ. એમ દેવે ભાયાવડે તેના ચારેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શીશા ફડાવી નાખ્યા, છતાં સુલતાના મનમાં મુનિ પ્રત્યે કિંચિત પણ અભાવ ન થયે, કે વહેરાવવા પ્રતિ અરુચિ ન થઈ. દેવ તેની ધર્મશ્રદ્ધાથી પ્રસન્ન થયે, અને તેણે પ્રકટ થઈ, તેલના શીશા પાછા આપી, સુલસાને વરદાન માગવા કહ્યું. સુલસાએ કહ્યું હે દેવ, હમે જ્ઞાનબળથી ભારે મરથ જાણું શકે છે. આથી દેવતાએ તેણીને ૩૨ ગોળીઓ આપી અને કહ્યું કે ત્યારે આમાંથી એકેક ગુટિકા ખાવી, એના પ્રભાવથી તને ૩૨ પુત્રો થશે. તેમજ તેને જ્યારે સંકટ પડે ત્યારે મને સંભાળજે. હું તારું વિબ દૂર કરીશ. એમ કહીને તે દેવ અંતર્ધાન થઈ ગયા. હવે સુલસાએ વિચાર કર્યો કે મારે ૩ર પુત્રે શું કરવા છે? કારણ કે તેથી તે તે બધાના મળમૂત્ર ધોવામાં મારો સમય ચાલ્યો જાય અને ધર્મધ્યાન થાય નહિ; તેના કરતાં બત્રીસ લક્ષણે એવો એકજ પુત્ર ઉત્પન થાય તે વધારે સારું. એમ વિચારી સુલસા બત્રીસે ગોળીઓ એકી સાથે ગળી ગઈ, આથી તેના ઉદરમાં ૩૨ ગર્ભ પ્રકટ થયા. પરિણામે તે મહાવેદના અનુભવવા લાગી, તેથી સુલસાએ પેલા દેવને યાદ કર્યો. દેવ આવ્યો. સુલસાએ પોતાની ગર્ભવેદનાની વાત કહી. દેવે તેને કહ્યા પ્રમાણે કામ ન કર્યા બદલ પકે આપ્યા. સુલસાએ ભવિતવ્યતાને નિયમ કહ્યો. છેવટે દેવે તેની વ્યથા દૂર કરી. અનુક્રમે તેણીએ ૩૨ પુત્રને જન્મ આપ્યો. નાગરથિકે મહાદાન દઈ પુત્રને જન્મોત્સવ કર્યો. પાંચ પાંચ ધાવમાતાઓથી ઉછેરાતાં તે પુત્રો વૃદ્ધિ પામ્યા; ધર્મ, કર્મ અને શાસ્ત્ર સંબંધી સર્વ કળાએ શીખ્યા; પિતાએ તેમના લગ્ન કર્યા. તેઓ શ્રેણિક રાજાના સેવક થયા. પુત્રવધુઓથી સુલસા સુખી થઈ એકવાર શ્રેણિક રાજા સુચેષ્ટાનું સુરંગદ્વારા હરણ કરવા ગયે હતું, ત્યારે તે સુલતાના આ ૩૨ પુત્રને સાથે લઈ ગયા હતો. ચટક રાજાના સૈન્યને યુદ્ધ થયું. તેમાં સુલસાને એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૯ પુત્ર મૃત્યુ પામતાં બત્રીસે પુત્ર મૃત્યુ પામ્યા. આથી સુલતાના શોકને પાર રહ્યો નહિ. છેવટે અભયકુમારના ઉપદેશે સુલસા શેક મુક્ત થઈ ત્યારબાદ ધર્મમાં નિશ્ચલ શ્રદ્ધા છે એવી તે સુલસાને ભ. મહાવીરે અંબડ સન્યાસી દ્વારા ધર્મલાભ કહેવડાવ્યા. અંબડે પરીક્ષા કરી, તેમાં તે સફળ થઈ. છેવટે અંત સમયે સર્વ પાપની આલોચના લઈ મૃત્યુ પામી તુલસા દેવલોકમાં ગઈ, ત્યાંથી એવી તે ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં નિર્મમ નામે ૧૫મા તીર્થંકર થશે. ૨૩૫ સુભમ ચક્રવર્તી શ્રી અરનાથ પ્રભુના શાસનમાં સુભ્રમ નામે આઠમા ચક્રવર્તી થયા. તે હસ્તીનાપુરના કૃતવીર્ય રાજાની તારા નામક રાણીના પુત્ર હતા. તેમનો જન્મ જંગલમાં તાપસના આશ્રમમાં થયે હતું. સમય જતાં વૈતાઢયે પર રહેનારા મેઘનાદ વિદ્યાધરે તેમને પિતાની પદ્મશ્રી નામની કન્યા પરણાવી હતી. તે વખતે તેને પ્રતિસ્પર્ધી પરશુરામ નામે પ્રતિવાસુદેવ હતા, તેણે સુભૂમના પિતાને મારી પૃથ્વીને નિઃક્ષત્રિયા કરી હતી એ વાત સુભૂમે પિતાની માતાધારા સાંભળી, તેથી તે ક્રોધવશ બની હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં તેને ચક્રરત્નની પ્રાપ્તિ થવાથી તેણે પરશુરામને માર્યો. જેમ પરશુરામે પૃથ્વીને સાતવાર નિઃક્ષત્રિયા કરી હતી, તેમ તેનાં વેર રૂપે સુભૂમે પૃથ્વીને એકવીસ વાર નિર્વાહ્મણ કરી. અનુક્રમે સાઠ હજાર વર્ષના આયુષ્યવાળા સુભૂમે ચાર દિશામાં ફરી અનેક રાજાઓને પરાજય પમાડી છ ખંડની સાધના કરી અને તે ચક્રવર્તી થશે. અનેક પ્રાણિઓની હિંસા કરતે તે સુભૂમે લોભને વશે સાતમો ખંડ સાધવા ગયો, જ્યાં દરિયામાં ડૂબવાથી તે મૃત્યુ પામ્યું અને મરીને તે સાતમી નરકમાં ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ૨૩૬ સુવિધિનાથ (પુષ્પદત). કાકંદી નગરીના સુગ્રીવ રાજાની રામાદેવી નામક રાણીની કુક્ષિમાં વૈજયંત વિમાનમાંથી ચ્યવીને ફાગણ વદિ ૯ના રોજ તેઓ ઉત્પન્ન થયા. માતાને ૧૪ સ્વમ આવ્યાં. માગશર વદિ પાંચમે જન્મ થતાં દેવદેવીઓએ પ્રભુને ઉત્સવ કર્યો. ગર્ભ વખતે માતા સર્વ વિધિમાં કુશળ હતાં, તેમજ તેમને પુષ્પના દેહદથી પુત્રને દાંત આવ્યા હતા, તે પરથી તેમનાં સુવિધિ અને પુષ્પદંત એવાં બે નામ રાખવામાં આવ્યાં. યૌવન પામતાં પિતાના આગ્રહથી તેઓ અનેક રાજકન્યાઓ પરણ્યા. પછી પિતાની ગાદીએ આવ્યા. ૫૦ હજાર પૂર્વ કુમારપણે રહ્યા, તથા ૫૦ હજાર પૂર્વ ઉપર ૨૮ પૂર્વાગ સુધી તેમણે રાજ્ય ભગવ્યું. તે પછી લોકાંતિક દેવોની પ્રેરણાથી પ્રભુએ વાર્ષિકદાન આપી માગશર વદિ ૬ ના રોજ એક હજાર રાજાઓ સાથે સંયમ અગીકાર કર્યો. ચાર માસ છદ્મસ્થપણે રહ્યા પછી પ્રભુને મહાપ્રકાશ આપનારું એવું કૈવલ્યજ્ઞાન થયું. તેમને વરાહ આદિ ૮૮ ગણધરે હતા. પ્રભુના સંઘ પરિવારમાં ૨ લાખ સાધુ, ૧૨૦ હજાર સાધ્વી, ૨૨૯ હજાર શ્રાવકો તથા ૪૭૨ હજાર શ્રાવિકાઓ હતા. કેવળજ્ઞાન થયા પછી સુવિધિજિને એક લાખ પૂર્વમાં ર૮ પૂર્વાગ અને ચારમાસ ઓછા, સમય સુધી કેવળપણે વિચરી અનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર કર્યો. અંતે સમેતશિખર પર, એક હજાર મુનિઓ સાથે, માસિક અનશને કારતક વદિ ૯ મે પ્રભુ નિર્વાણ પધાર્યા. તેમનું કુલ આયુષ્ય બે લાખ પૂર્વનું હતું. ૨૩૭ મિલ*. ભ. પાર્શ્વનાથના સમયમાં વારાણુશી નગરીમાં સોમિલ નામે બ્રાહમણ હતા. તે મહાસમૃદ્ધિવંત, તથા ચારદાદિ છે શાસ્ત્રમાં પારંગત હતા. * ગજસુકુમારને ઉપસર્ગ આપનાર, બીજા સેમિલનું વૃત્તાંત ગજસુકુમારની કથાના અંતરભાગમાં આવી જતું હોઈ તે અહિં લીધું નથી. –.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ એકવાર ભ. પાર્શ્વનાથ ત્યાં પધારતાં સોમિલ પ્રભુની દેશનામાં ગયા. દેશના પૂરી થયા બાદ તેમણે પ્રભુને પૂછયું -તમારે યાત્રા છે? તમારે ઈતિને જીતવાનું છે ? તમારે રોગરહિત પણું છે ? તમારે નિર્દોષ વિહાર છે? તમારે સરસવ ખાવા યોગ્ય છે કે નહિ ? તમારે માંસ ખાવા ચોગ્ય ખરું કે નહિ, ફૂલફળ તમારાથી ખવાય કે નહિ? હુમે એક છે કે બે? અક્ષય છે કે અવ્યય છો? વગેરે પ્રશ્નો પૂછયા. પ્રભુએ તેના બરોબર જવાબ આપ્યો, આથી સમિલે પ્રભુ પાસે જેન માર્ગના બાર વ્રત અંગીકાર કર્યો, તથા જીવ, અછવાદિ નવ તત્વનું જાણુપર્ણ કર્યું. ત્યારબાદ મિલને લાંબા કાળ સુધી સાધુને સમાગમ થયો નહિ, તેથી તેમનામાં મિથ્યાત્વના પર્યાય વધ્યા, તે પછી તેમણે શહેર બહાર બગીચા બનાવ્યા, તેમાં અનેક પ્રકારના વૃક્ષો તથા છોડવાઓ ઉછેર્યા. તે પછી કેટલેક સમયે સ્વજન, મિત્ર અને કુટુંબીઓને ભોજન જમાડી, તાપસના સાધનો બનાવરાવી, મોટા પુત્રને ગૃહકાર્યભાર સોંપી તેમણે તાપસની દીક્ષા અંગીકાર કરી, અને તામલી તાપસની પેઠે તેઓ સઘળી ક્રિયાઓ કરવા લાગ્યા. એકવાર એક દેવે આવીને તેમને કહ્યું કે-સૌમિલ, હારી પ્રવજ્ય ખાટી અને અજ્ઞાનકષ્ટ સહન કરવા જેવી છે. આમ દેવે લાગલગાટ ચાર રાત્રિ સુધી ત્રણ ત્રણ વખત કહ્યું. છેવટે પાંચમી રાત્રિએ કહ્યું કે પહેલાં તેં પ્રભુ પાર્શ્વનાથ પાસે વ્રત અંગીકાર કરેલાં, તે મૂકી દઈને મિથ્યા કષ્ટમાં કેમ પડ્યો? આથી સોમિલ સમજે. દેવ નમસ્કાર કરી ચાલ્યો ગે. પછી પુનઃ મિલે શ્રાવકના વ્રત ગ્રહણ કરી ઘણે તપ કર્યો. અંત સમયે અનશન કરી, પૂર્વ વ્રતભંગની આલોચના લીધા વગર, તે કાળ કરીને શુક્ર નામે ગ્રહ થયા. ત્યાંથી ચ્યવી તે મહાવિદેહમાં જન્મી મેક્ષ જશે. ૨૩૮ સરિયદત્ત મચ્છીમાર નંદીપુર નામનું ગામ હતું. ત્યાં મિત્ર નામે રાજા હતા. તે રાજાને એક સીરીયા નામને રસ હતો. તે ઘણો જ પાપી હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર રસોઈના કામમાં તેણે પિતાના હાથ નીચે માછલીને પકડવાવાળા, હિરણને મારવાવાળા વગેરે હિંસાનું કામ કરનારા માણસે રાખ્યા હતા. જેમાં અનેક પશુ પક્ષીઓ લાવી આપતાં. સીરીયાં મરઘાં, મોર, તેતર, વગેરે પંખીઓને પાંજરામાં પૂરી રાખતે, તથા જીવતાં પંખીઓની પાંખ ઉખાડીને વેચતે, એટલું જ નહિ પણ ગાય, ભેંસ, ડુક્કર, બકરાં વગેરે પશુઓનાં માંસના ટુકડા કરી, તેને તેલમાં તળી રસેઈ બનાવતે, તે પોતે ખાત અને રાજાને પણ ખવડાવતે. આવી રીતે ઘણાં વર્ષો સુધી હિંસાકારી કૃત્ય કરીને તે મરણ પામે અને મરીને તે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન ચં. ત્યાંથી નીકળીને તે સરીપુર નગરમાં સમુદ્રદત્ત નામના મચ્છીમારને ત્યાં તેની સમુદ્રદત્તા નામની સ્ત્રીને પેટે જન્મ્યો. તેનું નામ સરિયદત્ત પાડવું. યુવાવસ્થા પામ્યો, ત્યારે તેના માબાપ ગુજરી ગયાં, તેથી તે મચ્છીમારેમાં અગ્રેસર તરીકે રહેવા લાગ્યો. તેણે ઘણા માણસ નેકર તરીકે રાખ્યા. જેઓ પાસે માછલીઓ પકડવાનું કામ કરાવતો. પછી તે સોરિયદત્ત પકડાયેલાં માછલાંઓને તાપમાં સૂકવત અને તેઓને પકવીને બજારમાં વેચવા લઈ જ. એકવાર સેરિયદત્ત માછલીને સેકીને ખાતા હતા, તેવામાં તે માછલીને કાંટો તેના ગળામાં ભરાઈ ગયો. તેનાથી તેને તીવ્ર વેદની થઈ. ગળામાં કંઈ પણ પદાર્થ જઈ શકે નહિ, જેથી તે ભૂખ અનૈ તૃષાથી પીડાવા લાગ્યો. ખેરાક ન લઈ શકવાથી તે દિન પ્રતિદિન સુકાવા લાગ્યો. તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. તેથી તેણે ઘણા વેદને ઉપચાર અર્થે બોલાવ્યા. વૈદેએ ખૂબ ઉલટીઓ કરાવી તથા બીજા ઘણું ઉપચાર કર્યા. પણ તે કાંટો ગળામાંથી કાઢવો કઈ સમર્થે થયું નહિ. પરિણામે તે મચ્છીમાર મરણ પામે અને પહેલી નરકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી અનંત સંસાર પરિભ્રમણ કરતાં કરતાં છેવટે મનુષ્ય જન્મ પામી તે મેક્ષમાં જશે. ૨૩૯ સંયતિરાજા. પંચાલ દેશના કપિલપુર નગરમાં સંયતિ નામને રાજા હતો. એકવાર તે પિતાની ચતુરંગી સેના સાથે પોતાના કેશરી નામના ઉદ્યાનમાં શિકારાર્થે ગયો. ત્યાં તેણે ઘણું મૃગલાઓને સંહાર કર્યો. તે ઉધાનમાં ગર્દભાળી નામના એક મુનિ ધ્યાનદશામાં લીન હતા. મૃત્યુના ભયથી શિકારના પંજામાંથી નાસી છૂટેલું એક મૃગ, ધ્યાનસ્થ મુનિ તરફ દોડવા લાગ્યું, તેવામાં રાજાએ તેને એક બાણ વડે ઘાયલ કર્યું. મૂગ ત્યાં જ લગભગ મુનિ સમિપ પહોંચી મૃત્યુને શરણ થયું. તેને લેવા માટે રાજા તે જગ્યાએ આવ્યા, તેવામાં તેણે એક ધ્યાનસ્થ જેને મહાત્માને તે જગ્યાએ જોયા. આથી રાજા મનમાં ભય પામે અને ખેદપૂર્વક વિચારવા લાગ્યો કે અહો ! મેં પાપીએ માંસમાં વૃદ્ધ બનીને મુનિના મૃગને મા! આ મૃગ મુનિનું જ હોવું જોઈએ, નહિ તે તે મુનિ પાસે આવે નહિ. અરે, હવે શું થાય? જે આ મુનિ કે પાયમાન થશે તો તેઓ પિતાના તપોબળથી મને અને મારાં સૈન્યને બાળી મૂકશે. એમ કહીને તે મુનિ પાસે આવ્યો અને તેમના પગમાં વંદન કરી નમ્રતાપૂર્વક બે – હે મુનિ! હે તપસ્વી ! મહારો અપરાધ ક્ષમા કરે, મેં આપના મૃગને ઓળખ્યું નહિ. મુનિ ધ્યાનસ્થ હોવાથી રાજાના કથનથી કાંઈ પણ બેલ્યા નહિ, આથી રાજા વધારે ભયભીત બન્ય; ને વધારે નમ્રતાથી કહેવા લાગ્યા -હે મહારાજ ! કરણસાગર! મહારા સામે જુએ, હું આ નગરને સંયતિ રાજા છું. મહને બોલાવી ભારે ઉગ ટાળો. થોડીવારે ગર્દભાળી મુનિએ કાયોત્સર્ગ પાળ્યો અને કહ્યું –રાજન ! તને અભય છે; અને તું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સર્વ જીવોને અભયદાનને દાતાર થા. આ અનિત્ય મનુષ્યલકને વિષે હિંસામાં કેમ પ્રવૃત્ત થયો છે? કર્મના વિશે સર્વ જીવોને સઘળી પૌલિક વસ્તુઓ છેડીને જવાનું છે, તે પછી તું રાજ્યમાં આટલે બધે આસક્ત કેમ બન્યું છે? હે રાજા ! તું જીવિતવ્ય અને રૂપને વિષે આટલું બધું કેમ મૂછ પામે છે? આયુષ્ય અને રૂ૫ તે વિજળીના ચમકારા જેવું ક્ષણિક છે. સ્ત્રી, પુત્ર, પરિવાર અને ઉપાર્જન કરેલું ધન સાથે આવતું નથી, પણ તે સર્વ મૃત્યુ પછી અહિં જ પડી રહે છે. જે સ્ત્રી પોતાના પતિ પર અતિશય પ્યાર કરે છે, તે જ સ્ત્રી તેના પતિના મૃત્યુ પછી અન્ય સાથે સુખ ભોગવે છે; જે મહાપાપ કરી ધન ઉપાર્જન કર્યું હોય છે, તેને ભક્તા બીજો બને છે, વગેરે હિત શિખામણો વડેરાજાને મુનિએ બોધ આયે. આ સાંભળી સંજતિ રાજા પ્રતિબંધ પામ્યું. તેણે ગર્દભાળી મુનિ પાસે ચારિત્ર અંગિકાર કર્યું, અને તેઓ ગીતાર્થ થઈ સાધુની સમસ્ત સમાચારી શીખી, ગુની આજ્ઞા લઈ એકાકીપણે વિચારવા લાગ્યા. એકદા સમયે તેમને ક્ષત્રિય રાજ ઋષિ મળ્યા; તેમણે સંયતિ મુનિની તેજસ્વી પ્રભા જોઈ કહ્યું હે મુનિ! તમારું રૂપ અને મન નિર્વિકારી દેખાય છે, તે તમારું નામ શું છે તે કૃપા કરી કહેશો? સંયતિ બોલ્યા–મારું નામ સંયતિ, મારું ગોત્ર ગૌતમ, તથા શ્રતજ્ઞાન અને ચારિત્રના પારગામી એવા ગર્દભાળી ભગવાન મારા ધર્મગુરુ—ધર્માચાર્ય છે. હિંસાથી બચવા માટે મેં સંયમ આદર્યો છે. તે પછી સંયતિ રાજાએ સાધુના ઉત્કૃષ્ટ ગુણે, મિથ્યાત્વના પ્રકાર વગેરે જેન તત્વનું રહસ્ય કહી, પિતાને જાતિસ્મરણ જ્ઞાન થયું હોવાથી કહ્યું કે હું સમ્યફ પ્રકારે મારા આત્માને પૂર્વ ભવ જાણું છું. હું પાંચમા બ્રહ્મદેવલોકમાં મહાપ્રાણ નામના વિમાનમાં દેવપણે હતા, ત્યાંની દશ સાગરેપમની સ્થિતિ પૂરી કરી હું આ * ચાર ગાઉન લાંબે, પહોળો અને ઉંડે એ એક કુવો હોય, તેમાં દેવકર, ઉત્તરકુરે યુગલીયાના સાત દિવસના જન્મેલા બાળકના એકેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ મનુષ્યભવ પામ્યો છું. આ પ્રમાણે વાર્તાલાપ થતાં ક્ષત્રિય રાજ ઋષિને ઘણે આનંદ થયો અને તેઓ છૂટા પડ્યા. અનુક્રમે સંયમ માર્ગમાં વિચરતાં સંયતિ રાજર્ષિને કૈવલ્યજ્ઞાન થયું અને તેઓ મેક્ષમાં ગયા. ૨૪૦ સંભવનાથ. વર્તમાન ચોવીસીના ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ, શ્રાવસ્તી નગરીના જિતારી રાજાની સેનાદેવી રાણીની કુક્ષિમાં, નવમા દેવલેકમાંથી ચવીને ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન દીઠાં. માગશર શુદિ ૧૪ ના રોજ પ્રભુને જન્મ થયો. ૫૬ દિકુમારી દેવીઓએ સૂતિકાકર્મ કર્યું. ઈકોએ પ્રભુને મેરુ પર્વત પર લઈ જઈને જન્મત્સવ ઉજવ્યું. પિતાએ સંભવનાથ એવું નામ આપ્યું. યૌવનાવસ્થા થતાં તેઓ અનેક રાજકન્યાઓ પરણ્યા. પંદર લાખ વર્ષો સુધી કૌમાર્યાવસ્થામાં રહ્યા પછી પિતાએ તેમને રાજ્યગાદી પર બેસાડી દીક્ષા લીધી. ૪૪ લાખ પૂર્વ અને ૪ પૂર્વાગ સુધી રાજ્ય ભોગવ્યું, તે પછી કાંતિક દેવોની પ્રેરણાથી વરસીદાન આપી, પ્રભુએ માગશર શુદિ પૂર્ણિમાએ એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. ચૌદ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા પછી કાર્તિક વદિ પાંચમે તેમને કૈવલ્યજ્ઞાન થયું. તેમને ચારુ વગેરે ૧૦૨ ગણધર હતા. સંભવ જિનના સંઘ પરિવારમાં ૨ લાખ સાધુ, ૩૩૬ હજાર સાધ્વીઓ, ૨૯૩ હજાર શ્રાવકે અને ૬૩૬ હજાર શ્રાવિકાઓ હતા. અંતિમ સમયે પ્રભુએ સમેતશિખર પર એક હજાર મુનિઓ સાથે માસિક અનશન કર્યું અને ચૈત્ર શુદિ પાંચમે તેઓ મેક્ષ પધાર્યા. સંભવનાથ પ્રભુનું એકંદર આયુષ્ય ૬૦ લાખ પૂર્વનું હતું. વાળના અસંખ્યાતા ખંડ કરી, ઠાંસી ઠાંસીને તે કુવામાં ભરે, પછી તેમાંથી એકેક ખંડ સે વરસે કાઢે અને જ્યારે તે કુ ખાલી થાય ત્યારે તેને એક પલ્યોપમ કહેવાય. એવા દશ ક્રોડા ક્રોડી (દશકોડને દશક્રોડે ગુણીએ) કુવા ખાલી થાય ત્યારે એક સાગરોપમ કહેવાય, એમ ગ્રન્થકાર વર્ણવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ૨૪૧ હરિસેન (ચક્રવર્તી). કપિલપુર નગરમાં મહા હરિ નામે રાજા હતા. તેને મેરા નામની રાણી હતી. તેમને મહાન શક્તિશાળી પુત્ર થયું. તેનું નામ હરિસેન. યૌવનવય પામતાં હરિસેન રાજ્યાસને આવ્યા અને અન્ય ચક્રવર્તીઓની જેમ પોતાની આયુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થવાથી, તેની મદદ વડે છખંડ છતી દશમા ચક્રવર્તી થયા. અંતે સર્વ રાજ્યરિદ્ધિ છેડી તેમણે દીક્ષા લીધી અને કૈવલ્યજ્ઞાન પામી તેઓ મોક્ષમાં ગયા. ૨૪ર હસ્તિપાળ. પૂર્વ ભારતના મગધ દેશમાં પાવાપુરી નગરી હતી, ત્યાં હસ્તિપાળ નામનો જેનધર્મી રાજા હતા. તે ભ. મહાવીરને પરમભક્ત હતે. ભગવાનને છેલ્લું ચાતુર્માસ પિતાની નગરીમાં કરવાની તેમણે વિનંતિ કરી હતી. ભગવાને તે માન્ય રાખી. પ્રભુ મહાવીર તેજ ચાતુર્માસમાં પાવાપુરીમાં આશો વદ ૦)) ના રોજ નિર્વાણ પામ્યા. ૨૪૩ હરિકેશબળ ગંગાનદીના કિનારા પર એક નાનું ગામડું હતું. તેમાં ચંડાળ જાતિના મનુષ્યો રહેતા હતા. ત્યાં બાળકેટ નામે એક ચંડાળ હતો. પિતાની ન્યાતને તે આગેવાન હતા. તેને બે સ્ત્રીઓ હતી. ૧ ગૌરી અને બીજી ગાંધારી. ગાંધારીથી તેને એક પુત્ર ઉત્પન્ન છે. તેનું નામ હરિકેશબળ. હરિકેશ પૂર્વ ભવમાં બ્રાહ્મણ હતા અને દીક્ષા લઈને તે દેવલોકમાં ગયો હતો; પણ બ્રાહ્મણ જાતિમાં તેણે પોતાના ઉચ્ચ કુળને અને અથાગ રૂપનો મદ કર્યો હતો. તેથી તે આ ભવમાં નીચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ કુળમાં ઉત્પન્ન થયે, અને રૂપના મદથી તે બેડેળ, કાળા અને કદ્દરૂપ થયે. તેનું બેડેળપણું જોઈને તેના માબાપ અને સ્વપર જને સૌ કઈ તેની સામે તિરસ્કારની નજરે જોતું. એકવાર ગામમાં કંઈક ઉત્સવ હતા. એટલે બધા ચંડાળો એક સ્થળે એકઠા થઈમેજ શોખ કરી રહ્યા હતા. નાના છોકરાઓ નિર્દોષ રમ્મત રમતા હતા. તેવામાં હરિકેશ તેમની પાસે આવ્યા. હરિકેશને સ્વભાવ તફાની હતી, તેથી તે છોકરાઓને મારીને રંજાડવા લાગ્યો. છેકરાઓ રડતાં રડતાં પોતાના માબાપ પાસે ગયા અને હરિકેશ ભાર્યાનું કહ્યું. તેમના માબાપાએ બળકટને ફરિયાદ કરી. એટલે બળકટ ક્રોધાયમાન થઈને હરિકેશને મારવા દોડે. પણ હરિકેશ ત્યાંથી દૂર નાસી જઈને ધૂળના એક ઉંચા ઢગલા પર બેઠે, અને એકઠા થયેલાં સ્વજ્ઞાતિજનો તરફ દૂર નજરથી તે જોવા લાગ્યો. સઘળા ચંડાળ ટોળે મળીને આનંદ કરી રહ્યા હતા, તેવામાં ભયંકર હુંફાડા મારતો એક વિષધર સર્પ તે ટેળામાં આવ્યો. માણસો ભયભીત બનીને આમ તેમ નાસવા લાગ્યા. એક જોરાવર ચંડાળે આવી તે વિષધર સર્પ ઉપર લાકડીને ફટકે લગાવ્યો અને સાપના ટુકડે ટુકડા કરી નાખ્યા. થોડીવારે ફરીથી ત્યાં એક બીજો સર્પ આવ્યો. એક બે માણસો બોલી ઉઠયા–મારે, મારો. ત્યારે બીજાઓએ કહ્યું –ભાઈઓ, આ સર્પને કેઈ મારશો નહિ, કારણ કે તે ઝેરી નથી. એટલે તે કોઈને ઈજા કરશે નહિ. સર્પ ધીરે ધીરે ત્યાંથી ચાલ્યો ગયે. માણસો પુનઃ પ્રમોદ કરવા લાગ્યા. આ સઘળું દશ્ય ધૂળના ઢગલા પર દૂર બેઠેલો હરિકેશ જોઈ રહ હતો. તેણે વિચાર્યું કે, અહો ! જેનામાં ઝેર હોય છે, તેની બુરી દશા થાય છે, અને જેનામાં ઝેર હેતું નથી, જે સર્વદા શાંત છે, તેને કોઈ સતાવતું નથી. ખરેખર, હું ઝેરી છું. મહાર સ્વભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ તેફાની છે. તેથી જ લોકે મને સતાવે છે. માટે મારે આ સ્થાનમાં રહેવું ઉચિત નથી. એમ ધારી હરિકેશ ત્યાંથી જંગલ માર્ગે દૂર ને દૂર ચાલવા લાગ્યો. ત્યાં રસ્તામાં તેણે એક શાંતમુર્તિ સાધુ મહાત્માને બેઠેલાં જોયા. જોતાંજ તેનામાં સદ્ભાવ ઉન્ન થયો. તેણે મુનિના ચરણમાં શિર ઝૂકાવીને વંદન કર્યું. મુનિ બોલ્યા – વત્સ, તું કોણ છું અને અહિં કયાંથી આવી ચડે? હરિકેશે જવાબ આપ્યઃ મહારાજ ! હું ચંડાળને પુત્ર છું. હારા તોફાની સ્વભાવથી વડિલોએ મહારે તિરસ્કાર કર્યો છે, પરંતુ મને હવે ખાત્રી થઈ છે કે જગતમાં ઝેર અને કંકાસથી છવની દુર્દશા થાય છે, અને નમ્રતાથી જીવનું કલ્યાણ છે. મહારાજ, મેં હવે જ્યાં શાંતિ મળે ત્યાં જવાને નિશ્ચય કર્યો છે. તે કૃપા કરી મને શાંતિનો માર્ગ બતાવશો ? મુનિ સમજ્યા કે આ હળુકર્મી જીવ છે, તેથી તેમણે હરિકેશને બોધ આપતાં કહ્યું –હે વત્સ ! તું શાંતિની શોધમાં છે, તે તને બહાર શોધવાથી નહિ મળે. ખરી શાંતિ હારા આત્મામાં રહેલી છે. આ જીવ અનંત કાળથી ૮૪ લાખ છવા યોનિમાં રખડે છે. અને કલેશ, પ્રપંચ, નિંદા, કષાય, પ્રમાદ વડે સંસારમાં દુઃખ પામે છે. માટે ભાઈ, ત્યારે ખરી શાંતિ જોઈતી હોય, તે જગતની સર્વ ઉપાધિ, સર્વ માયાને પરિત્યાગ કર અને મહારી જેમ ત્યાગદશાને આધિન થા, તેજ હારું કલ્યાણ થશે. આ સાંભળી હરિકેશ બેલ્યા – પણ પ્રભુ, હું ચંડાળ છું ને! શું તમે મને દીક્ષા આપી શકશે? હા,ચંડાળ હે તેથી શું થયું? પ્રભુ મહાવીરના માર્ગમાં સર્વ કેને આત્મ કલ્યાણ કરવાને હક્ક છે. મુનિનું કથન સાંભળી હરિકેશબળે ત્યાંજ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને એકાંત તપ કરવા તેઓ જંગલમાં નીકળી પડયા. ત્યાંથી ફરતાં ફરતાં હરિકેશમુનિ વારાણશી નગરીના હિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા, અહિં તિંદુક નામના યક્ષનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ મંદિર હતું, તેમાં હરિકેશ મુનિ કાર્યોત્સર્ગ ધ્યાનમાં લીન રહ્યા. હિંદુક નામને યક્ષ હરિ કેશ મુનિની તપશ્ચર્યા અને ચારિત્રથી પ્રસન્ન થઈ તેમને ભક્ત બન્યા અને મુનિની સેવા ચાકરી કરવા લાગ્યો. હવે તે નગરના રાજાની પુત્રી ભદ્રા કેટલીક સખીઓ સાથે હિંદુક યક્ષની પૂજા કરવા આ ઉદ્યાનમાં આવી. ત્યાં તેણે મેલાં ઘેલાં વસ્ત્રવાળા અને કદરૂપા શરીરવાળા હરિકેશને જોયા, તેમને જોતાં જ તે ધૃણા પામી અને મુનિની નિંદા કરવા લાગી. પેલા યક્ષથી મુનિની થતી નિંદા સહન થઈ નહિ. તેથી તે રાજપુત્રી પર ગુસ્સે થયો, અને ક્ષણભરમાં તેને જમીન પર પછાડી દીધી. બાળી મૂછ પામી, અને બેહોશ બની ગઈ. તેના શરીરમાંથી રૂધિર નીકળવા માંડયું. આ જોઈ તેની સખીઓ ગભરાઈ ગઈ અને રાજા પાસે જઈ સઘળી વાત નિવેદન કરી. રાજા હિંદુક ઉદ્યાનમાં આવ્યું. તેણે જાણ્યું કે પુત્રીએ આ તપસ્વી સાધુની નિંદા કરી હશે, તેથી સાધુએ કપાયમાન થઈ આ પ્રમાણે કર્યું લાગે છે. એમ ધારી રાજા બે હાથ જોડી મુનિ પ્રત્યે કહેવા લાગે. હે મહારાજ, મહારી પુત્રીને અપરાધ ક્ષમા કરે. તરત પેલો યક્ષ રાજપુત્રીના શરીરમાં પેસી ગયે અને બોલ્યા હે રાજન ! જે, તું ત્યારી પુત્રીને આ મુનિ સાથે પરણાવે તો જ તે બચે. આ સાંભળી રાજા પોતાની પુત્રીને મુનિ સાથે પરણાવવા કબુલ થયો, એટલે યક્ષ તે બાળાના શરીરમાંથી નીકળી મુનિના શરીરમાં પેઠે. પુરોહિતને બોલાવી રાજાએ મુનિ સાથે તે બાળાનું લગ્ન કર્યું. તરતજ તિંદુક યક્ષ મુનિના શરીરમાંથી નીકળી સ્વસ્થાનકે ગયે. બાળાએ મુનિને કહ્યુંઃ મહારાજ ! મેં તમારી નિંદા કરી હતી, તે મારે અપરાધ ક્ષમા કરે અને મારે પ્રેમ સ્વીકારે. આ સાંભળી હરિકેશ મુનિ બોલ્યા હે બાળા, હું પંચ મહાવ્રતધારી સાધુ છું અને બ્રહ્મચારી છું. અમારાથી મન વચન કાયાએ સ્ત્રી સમાગમ થઈ શકે નહિ. બાળા! મેં તારી સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લગ્ન કર્યું નથી. પણ આ યક્ષ મારા શરીરમાં પ્રવેશવાથી આમ બન્યું છે, માટે કૃપા કરી તમે ફરી આવું વચન મારી સાથે બોલતા નહિ. બાળા મુનિના વચનથી નિરાશ થઈ, અને ઘેર આવી તેણે રાજાને સર્વ વાત વિદિત કરી. રાજાએ પુરોહિતને બોલાવ્યું. પુરોહિતે જણાવ્યું –મહારાજા! યક્ષથી ત્યજાયેલ બાળા પુરોહિત-બ્રાહ્મણને આપી શકાય છે. રાજાએ પિતાની પુત્રીને રૂદ્રદત્ત નામના પુરોહિત સાથે પરણાવી. પુરોહિત રાજકન્યા મળવાથી ઘણે રાજી થઈ ગયે. - પુરોહિતે આ કન્યાને પવિત્ર કરવા માટે એક પ્રચંડ યજ્ઞ આરંભ્યો. અનેક બ્રાહ્મણોને તે યજ્ઞમાં તેણે નોતર્યો. તે સર્વને જમવા માટે અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભેજને રંધાવ્યાં. બ્રાહ્મણે યજ્ઞ મંડપમાં વેદ મંત્રોચ્ચાર બોલવા લાગ્યા. તેવામાં હરિકેશ મુનિ ભિક્ષાર્થે ફરતા ફરતા આ યજ્ઞપાડામાં આવી પહોંચ્યા. જાડા હેઠ અને લાંબા દાંતવાળા આ કદ્દરૂપા અને બેડોળ મુનિને દેખી કેટલાક અભિમાની બ્રાહ્મણો ગુસ્સે થઈ બેલી ઉઠયાઃ અલ્યા, તું કેણુ છે? અને આ વાઘરી જેવા વેશે અહિ કેમ આ છે? ચાલ્યો જા અહિંથી જલ્દી, નહિ તો જીવતે નહિ રહેવા પામે. આ સાંભળી હરિકેશ બોલ્યા–ભૂદે ! ક્રોધ ન કરે. હું અહિં ભિક્ષા લેવા સારું આવ્યું છું. ભિક્ષા બિક્ષા અહિં નહિં મળે. તારા જેવા ભામટા માટે અમે ભોજન નથી બનાવ્યું. આ ભજન તે અમારા જેવા પવિત્ર બ્રાહ્મણોને જમવા માટે છે. કદાચ આમાંનું ભજન વધે તે અમે તે ફેકી દઈએ; પણ તારા જેવા બેડેળ ભિખારીને તે હરગીજ નહિ આપીએ. માટે આવ્યો તે રસ્તે ચાલ્યા જા, નહિતે જોરજુલમથી અમે તને મારીને હાંકી કહાડીશું. ઉક્ત કઠિન શબ્દો બ્રાહ્મણના મુખેથી સાંભળી હરિકેશ બોલ્યાઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ “હે ભૂદેવ, હું બ્રહ્મચારી છું, નિરંતર તપશ્ચર્યા કરું છું, અસત્ય બોલતા નથી, અને વધેલાં અન્નમાંથી નિર્દોષ ભજન લઉં છું. તમે તો યજ્ઞમાં હિંસા કરે છે, જુઠું બેલે છે, બ્રહ્મચર્ય પાળતા નથી, માટે હું પવિત્ર છું તે મને તમારા માટે નીપજાવેલાં ભોજનમાંથી ડુંક આપ.” આ સાંભળતાં બ્રાહ્મણ વધુ ગુસ્સે થયા અને મુનિને ત્યાંથી હાંકી કાઢવા તત્પર થયા. યુવાન બ્રાહ્મણે એકદમ યજ્ઞ મંડપમાંથી બહાર નીકળી આવ્યા, અને સૌ કોઈ મુનિને મારવા લાગ્યા. આ આ દશ્ય હિંદુક યક્ષના જોવામાં આવ્યું. તેથી તે મુનિની વહારે આવ્યો અને મુનિના શરીરમાં પેસી ગયો. પેસતાં જ તેણે પિતાના પ્રચંડ બળથી અનેક બ્રાહ્મણોને ભેય ભેગા કરી દીધા. કેટલાકના નાક, કાન, મહે છુંદી નાખ્યાં, કેટલાકના શરીરમાંથી લોહિની ધારાઓ વહેતી કરી દીધી. એટલામાં રૂદ્રદત્ત બ્રાહ્મણ અને રાજકન્યા ભદ્રા ત્યાં આવી પહોંચ્યા. ભદ્રા હરિકેશ મુનિને ત્યાં ઉભેલા જોઈ આશ્ચર્ય પામી અને તેમને ઓળખી તેમના ચરણમાં તેણુએ વંદન કર્યું. ભદ્રાએ બીજા ભૂદેવને કહ્યું હમે આ મહામુનિની નિંદા શા માટે કરે છે ? આ તે મહાપ્રતાપી તપસ્વી મહાત્મા છે, અને બાળ બ્રહ્મચારી છે. યક્ષના પ્રભાવે તે મહને પરણ્યા હતા, પરંતુ પોતે બ્રહ્મચારી હેવાથી તેમણે મારે ત્યાગ કરેલો. માટે આ પવિત્ર મુનિને જે જોઈએ તે ખુશીથી આપે. એમ કહી તે ભદ્રા મુનિની ક્ષમા માગવા લાગી. યક્ષ આ વખતે મુનિના શરીરમાંથી પલાયન કરી ગયો. એટલે મુનિએ બાળાને કહ્યું હે બાળા, હું ત્યાગી અને તપસ્વી છું, મહારાથી ક્રોધ થઈ શકે નહિ; પણ યક્ષના પ્રવેશવાથી આમ બન્યું હતું. મારે માસક્ષમણનું આજે પારણું છે. માટે તમે યજ્ઞ માટે નિપજાવેલાં અન્નમાંથી મને થોડુંક આપ. તરત રાજકન્યાએ હરિકેશ મુનિને ભિક્ષાદાન આપ્યું. સુપાત્ર દાનના પ્રભાવે “અહેદાન, મહાદાન' એ ત્યાં આકાશ ધ્વનિ થયા. યજ્ઞ પાડામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ દિવ્ય સુવર્ણની વૃષ્ટિ થઈ. સૌ કોઈ સ્તબ્ધ બનીને મુનિની ક્ષમા ભાગવા લાગ્યા. હરિકેશ મુનિએ તેમને ધર્મબોધ આપે. કેટલાક બ્રાહણેને મુનિને ઉપદેશ રૂો, તેથી તેમણે દીક્ષા લીધી. એમ અનેક જનોને પ્રતિબધ પમાડી, અદ્ભુત તપશ્ચર્યા કરી, હરિકેશબળ મુનિ ચંડાળ કુળમાં ઉપજેલા છતાં આત્માની ઉચ્ચતમ ભાવનાને ભાવતાં કૈવલ્યજ્ઞાન પામ્યા, અને નિર્વાણપદને પહોંચ્યા. ધન્ય છે! હરિકેશ મુનિ સમા મહાન તપસ્વી ક્ષમાશ્રમણને ! હેમને આપણુ અનેક વંદન છે !!! સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ સાધના તારાં સગાંસબંધી, વિષયભોગ કે દ્રવ્યસંપત્તિ તારું રક્ષણ કરી શકતાં નથી, કે તને બચાવી શકતાં નથી; તેમજ, તું પણ તેમનું રક્ષણ કરી શકતો નથી, કે તેમને બચાવી શકતા નથી. દરેકને પિતાનાં સુખ દુઃખ જાતે જ ભોગવવાં પડે છે. માટે, જ્યાં સુધી પિતાની ઉમર હજુ મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોત્રાદિ ઈન્દ્રિયનું બળ તેમજ પ્રજ્ઞા સ્મૃતિ-જ્ઞાન શક્તિ વગેરે કાયમ છે, ત્યાં સુધી, અવસર ઓળખી, શાણા પુરુષે પિતાનું કલ્યાણ સાધી લેવું જોઈએ. –શ્રી આચારાંગ સૂત્ર. જેને તું હણવાને વિચાર કરે છે, તે તું પિતે જ છે; જેને તું આજ્ઞા આપવા માગે છે, (જેના પર તું અધિકાર ભોગવવા માગે છે) તે તું પોતે જ છે; જેને તું સંતાપ આપવા ચાહે છે, તે તું પોતે જ છે; જેને તું દબાવવા ઈચ્છે છે, તે તે પોતે જ છે અને જેને તું ઉપદ્રવ કરવા માગે છે તે પણ તે પોતે જ છે. સજજન માણસ આ પ્રમાણે સમજીને પિતાનું જીવન વિતાવતે છત, કઈ પણ જીવને મારતો નથી, બીજાની પાસે મરાવતે નથી અને (બીજા જીવ પ્રતિ આચરેલું દુઃખાદિ) પિતાને–આત્માને પાછળથી ભોગવવું પડે છે એમ સમજીને તેને ચાહતો પણ નથી. –શ્રી આચારાંગ સૂત્ર. અંતઃકરણપૂર્વક સત્યની અન્વેષણ કર ! અને સર્વ જીવો પર મૈત્રીભાવ ધારણ કર ! –શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. પીળું જીણું પાંદડું જેમ રાત્રિના સમૂહ પસાર થયે (કાળ પૂરે થઈ ગયા પછી) પડી જાય છે. તેમ મનુષ્યોનું જીવિત પણ આયુષ્ય પૂર્ણ થયેથી પડી જાય છે. માટે હે ગૌતમ, સમય માત્રને પ્રમાદ ન કર. – શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ વાંચવા લાયક જન પુસ્તકો. આદર્શ રત્ન જંબુસ્વામી ચરિત્ર ૦–૮–૦ શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ ૦-૧૦૦ સમકિત સાર ભા. ૧-૨ ૧–૦-૦ પ્રજ્ઞાપના સૂત્ર ભા. ૧-૨-૩ ૧૬-૦–૦ ઉત્તરાધ્યયન સૂત્ર (અનુવાદ) ૦–૬–૦ આચારાંગ સૂત્ર , ૧–૦-૦ રાયપ્રક્ષીય સૂત્ર , ૦-૧૦૦ ત્રિષદીશલાકા પુરુષ પર્વ-૧ થી ૧૦ પુસ્તકપ ૧૨–૦-૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા ભા. ૧ થી ૩ ૯–૮–૦ સૂયગડાંગસૂત્ર ભા. ૧ થી ૫ (ટીકા સાથે) ૬–૪–૦ કલ્પસૂત્ર સચિત્ર ગુજરાતી ૩-૦-૦ પ્રશ્નોત્તર મેહનમાળા (ઉત્તરાર્ધ). ૧–૯–૦ શ્રી સિદ્ધાંતસાગર (થેકડાઓ) ૧–૦–૦ વિવેકવિલાસ (તિષ) ૨ -૮-૦ અધ્યાત્મ કલ્પદ્રુમ ૨–૮–૦ શ્રીપાળને રાસ (સચિત્ર ભાષાંતર) ૧ –૪-૦ પ્રત્યેક બુદ્ધ ચરિત્ર ૧–૪-૦ મહાવીર અને શ્રેણિક ૧-૮-૦ જૈન સઝાયમાળા ભા. ૧ થી ૪ ૫ ––૦ જૈન ધર્મ ૨ –૦–૦ ઉપાસક દશાંગ (કરાંચીનું ટીકાવાળું) ૨–૧૨-૦ પુંડરિક ચરિત્ર મહાવીર જીવન વિસ્તાર (સચિત્ર) ૧-૦-૦ ઉપરાંત જૈન સૂત્રો, ગ્રંથે, ચરિત્રો, રાસો, પાઠ્ય પુસ્તકે આદિનો સારે સ્ટોક હમેશાં શિલિકમાં રહે છે. વધુ માટે સૂચિપત્ર મંગાવે. પત્રવ્યવહાર-જીવનલાલ છગનલાલ સંઘવી પંચભાઈની પોળ : અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com | | | | | Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧ ત્રીકમજી અમીચંદ ૧ ભાઈ ખુશાલચંદ માણેકચંદ ૧ મયાશંકર લીલાધર ૧ ભાઈ છગનભાઈ મુળચંદ ૧ પારેખ ઉત્તમચંદ ત્રીભવન ૧ ભાઈ નાગજી પાનાચંદ ૧ સંઘવી ગોકળદાસ નેણશી ૧ ભાઈ પરસોતમ જીવન ૧ લાલજી સુંદરજી નાયડો ૧ ભાઈ શામજી કાલીદાસ ૧ શેઠ છગનલાલ લાલચંદ ૭ સરસાઈ ૮ વાંકાનેર ૧ શ્રી સરસાઈ જેન લાયબ્રેરી ૧ સંધવી મુંઝાભાઈ સોમચંદ ૧ ગાંધી જેચંદ ટીડાભાઈ ૧ વખારીયા જટાશંકર જગજીવન ૧ શાહ મોતીચંદ સીમજી ૧ સંઘવી વીકમચંદ જેચંદ ૧ શાહ મનજી પરસોતમ ૧ સંધવી મોહનલાલ શામજી ૧ શાહ રતીલાલ શામજી ૧ સંઘવી અમ્રતલાલ શામજી ૧ બદાણી રામજી હીરાચંદ ૧ મેતા કાંતિલાલ કપુરચંદ ૧ ગાંધી રાઘવજી કાલાભાઈ ૧ મેતા વાઘજી ગુલાબચંદ –મણીયા ૭ ગઢડા ૧ શા. મગનલાલ કાલીદાસ ૧ નારણદાસ ભીખાભાઈ પોસ્ટ ૬ વાગઢ માસ્તર ૧ દેવચંદ અમુલખ મહેતા ૧ કામદાર માણેકચંદ ટેકરશી ૧ ફુલચંદ કીરચંદ દેશી ૧ ગોસલીયા નરસીદાસ ગોકળ ૧ પાનાચંદ છેડીદાસ મહેતા ૧ શા મોહનલાલ પ્રેમચંદ ૧ રતીલાલ કેશવજી મહેતા ૧ બેન સાંકળી વર્ધમાન ૧ હરસુખલાલ હરખચંદ દેશી ૧ કેસીન જૈનશાળા હ. ૧ શંકરલાલ ઉમિયાશંકર મહેતા પોપટલાલ ૪ ઝરીઆ ૧ રાઘવજી વાલજી ૧ જયાશંકર કાલીદાસ ખોખાણું ૭ પુના ૧ જગજીવન માણેકચંદ મહેતા ૭ કાવડીયા ગુલરાજ સંતકચંદજી ૧ નાગરદાસ એચ શાહ સાદડીવાળા ૧ લવજી વલમજી માટલીયા ૧૧ ઉપલેટા ૭ રાયપુર ૨ દેશી દેવચંદ હરખચંદ ૧ ભાઈ મુલતાનચંદ લખમીચંદ ૧ દેશી મુળજી મકનજી ૧ ભાઈ જસકરણજી ડાગા ૧ દેશી નેમચંદ શવજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા ૩ શા વનમાળીદાસ હરજીવન ૧ શાંતિકુમાર જૈન સુલતાનપુર ૧ કપુરચંદ ખેતશીભાઈ ૨ ગણેશમલજી ગબીરામ૧ શા ભુરાલાલ જેચંદ બારમેર ૧ પારેખ મનજી ઝવેરચંદ ૧ શાંતિલાલ ઠાકરશી પરીખ –તણસવા રંગપુરવાળા-ગેવાપંછ ૧ કામદાર નેમચંદ જીવરાજ ૧ મહેતા દુર્લભજી જીવરાજ–મુળીલા ૪ ગોંડલ ૨ શા. છગનલાલ નેમચંદદલાણી ૨ જેસુખલાલ કે બાટલીયા (મુનસફ સાહેબ). - શા. ફકીરચંદ મેતીચદ આમેદ ૧ શા. કાલીદાસ ભાઈચંદ૨ શેઠ કપુરચંદ ગોવિંદજી સતારારેડ ન (મોલન) ૧ જૈન ગુરુકુળ-ખ્યાવર ૪ વઢવાણકેમ્પ ૧ પારેખ રેવાશંકર દુર્લભજી–ફલ્ટન ૨ દેશી ફતેચંદ ત્રીભોવન ૧ શેઠ ગંગાદીન જગજીવન-કાનપુર ૧ શ્રી સ્થા. જ્ઞાનવર્ધક લાયબ્રેરી ૧ ભગવાનજી ગેવિંદજી-ખામગામ હ, ત્રીભોવન ઉજમશી ઠારી ૧ ધીરજલાલ મોતીચંદ મહેતા ૧ ગોસલીયા મનસુખ રાઘવજી - દહી –ગોદાવરી પરચુરણ ૧ શા. રાયચંદ ધનજીભાઈ– ઉમરાયા ૧ વોરા ચત્રભુજ મગનલાલ ૧ શા. પરસેતમ કાલીદાસ વઢવાણ શહેર હ. પદમશી–હડાલા ૧ ગાંધી છોટાલાલ તરભવન ,, ૧ શ્રી સ્થા. જૈન લાયબ્રેરી હ. ૧ પા. ભાઈલાલભાઈ મથુરભાઈ ડે. મુળજી રામજી-જેતલસર ઈટાલા ૧ જેઠાલાલ વસનજી મહેતા૧ પા. ડાહ્યાભાઈ ત્રિભવન , ૨ ભા. શીવલાલ નરશીદાસ સુરત જેતપુર ૧ ચંદુલાલ ગુલાબચંદદેસાઈ:મુંબાઈ ૧ નંદલાલ ધારશીભાઈ ઠારી, ૧ શા. છગનલાલ કેશવજી , ૧ શા. વાડીલાલ નાનચંદ રંગપુર ૧ પુનાતર નરભેરામ વી. દેવળ- ૧ હીરાચંદ કશળચંદ સ્કુલ ભાઈ જમનગરવાળા મામ્બાસા માસ્તર-પોલારપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૧ શા. વિરજીભાઈ ખીમચંદ– ૧ શા. પ્રેમચંદ વસનજી– નાવડા વેરાવળ બંદર ૧ કામદાર મેહનલાલ હીરાચંદ ૧ સ્થા. જૈન ઉપાશ્રય હ. શા. બાબરા વાલજી મનજી-કાટકોરા ૧ શા. નંબકલાલ કુંવરજી– રલ ૧ લલુભાઈ નાગરદાસ–ચંદરવા ૧ દેસાઈ જગજીવન જેચંદભાઈ- ૨ શ્રી છે. સ્થા. જૈન પાર્શ્વનાથ બગસરા મિત્ર મંડળ-બદનાવર ૧ શા કુંવરજી જાદવજી–પાલેજ ૧ અંબાલાલ રણછોડભાઈ ૧ કોઠારી વછરાજ કાલીદાસ શીવરાજપુર વડાલ ૧ સ્થા. જૈન સંઘ. હ. પુજીલાલ ૧ ગુલાબચંદ તુલસીદાસ ગાંધી હિંમતલાલ-પ્રાંતીજ ઘોઘલા (દીવ) ૧ શેઠ આત્મારામ મેહનલાલ કલોલ ૧ શા દામોદર મુળચંદ , ( ૧ શ્રી લવજી સ્વામી જૈન કી ૧ શા ધીરજલાલ લખમીચંદ લાયબ્રેરી-ચોટીલા વીંછીયા ૧ સ્થા. જૈન સંઘ-સુદામડા ૧ શ્રી લવજી સ્વામી સ્મારક ૧ શા. મગનલાલ લખમીચંદ લાયબ્રેરો--જુનાગઢ બોડેલી ૧ થી લવજી સ્વામી સ્મારક જેન ૧ ગો. રવજી નારણજી, સેક્રેટરી લાયબ્રેરી-આણંદપુર સ્થા. જૈન સંઘ-માંગરોળ ભાડલા ૧ છોટાલાલ ગુલાબચંદ શાહ ૧ , ખીરસરા ખાટડી ૧ દેશી છવરાજ લાલચંદ– ૧ ) છે રામપુરા સાણંદ સેજકપુર ૧ શા વાડીલાલ આશારામ , ૧ રૂપાણી પ્રાગજી રવજી પુસ્તકા લય–ભેસાણ ૧ છે છે વસતડી ૧ વેરા મુળચંદ હરખચંદ ૧ » દેદાદરા » જસદણ ૧ ઇ છે. અંકેવાળીયા ૧ ભા. ચંપકલાલ મગનલાલ-વસો ૧ ) રાજપુરા ૧ શા. હરગોવન ધરમશી–પીપરડી ૧ , , જામકંડોરણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ૧ છે ” નાર - ૧ ઇ . ખેડુ Page #369 -------------------------------------------------------------------------- ________________ ચુડા ૧ શાહ અમૃતલાલ સુંદરજી ૧ ) , કચ્છ અંજાર ૧ ગાંધી દલીચંદ કશળચંદ ૧ શ્રી પાનાચંદજી સ્વામી સ્મારક ૧ ગાંધી કશળચંદ હ.બાઈ ગોદાવરી જેન લાયબ્રેરી-ચણાકા ૧ શાહ રણછોડ જુઠાભાઈ ૧૫ વડોદરા ૧ બહેન કેશર બહેન ૧ મણીલાલ ભાઈ ભાઈચંદ મહેતા ૧ શા અમીચંદ માણેકચંદ ૧ કામદાર દેવચંદ હેમચંદ બગસરા ૧ શા બેચરભાઈ છોટાલાલ ૧૬ કચ્છ ૧ શા મોતીચંદ છોટાલાલ ૧ શા. રવજી ડાહ્યાભાઈ-દેશલપુર ૧ શા કસ્તુરચંદ છોટાલાલ ૧ મેતા છગનલાલ દેવચંદ દરશડી ૧૦ શા નાથાલાલ ગોરધન ૨ દેશી શાંતિલાલ માવજી– બુકસેલર ઠે. કરોળીયાપોળ માંડવી બંદર ૧૧ વણછરા ૧ ડે. મેહનલાલ એસ દેસાઈ ૧ શા. હીરાલાલ શામળદાસ ૧ શા. હીરાલાલ ભવાનીદાસ ગઢસીસા ૧ શા. મહાસુખભાઈ શીવલાલ ૧ મેતા વેલજી વસનજી ભાન કુવા ૧ શા. ચુનીલાલ કાળીદાસ ૧ શ્રી ચાંદડા જૈન સ્થાનક ૧ શા મગનલાલ માણેકચંદ હ. મેતા જેરામ ભગવાનજી ૧ શા. લખમીચંદ રામદાસ ૧ મેતા પ્રતાપશી ગલાલચંદ ભુવડ ૧ શા. હીંમતલાલ ફુલચંદ ૧ મેતા વેલજી આશકરણ કે ૧ શા. મહાસુખભાઈ લલ્લુભાઈ ૧ શા વામજી ખેંગાર લાખાપુર ૧ શા. મગનલાલ ભવાનીદાસ ૧ શા. ભાયચંદભાઈ અમરચંદ ૧ મેતા ઠાકરશી જાદવજી ખેડેઈ ૧ શ્રી જૈન લાયબ્રેરી ખાતે ૧ શા જીવરાજ કચરાણી” ૭ વીરમગામ ૧ શામજી મેઘજી ચંદીઆ ૧ શા ટોકરશી છગનલાલ ૧ ગાંધી ઓધવજી અજરામર મથડા ૧ શા ઓઘડભાઈ કેશવજી ૨ શા શંભુભાઈ પરસોતમ અંજાર ૧ શા ચંદુલાલ જેસિંગભાઈ ૩ પડધરી ૪ શા નથુભાઈનાનચંદના વિધવા - બાઈ જીવીબેન ૧ પડધરી જ્ઞાન ભંડાર ૭ ધારી. ૧ પટેલ જેઠાલાલ પાનાચંદ ૧ શાહ જગજીવન ગેવિંદજી ૧ મેતા ભીમજી ગોવિંદજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ પુરવણું અને શુદ્ધિ વાર્તા નં. ૧–અકંપિત ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ૪૯મા વર્ષે દીક્ષા લઈ, ૧૮ મા વર્ષે કેવલ્યજ્ઞાન પામ્યા. ૨૧ વર્ષ કૈવલ્ય પ્રવજ્ય પાળી, ૭૮ વર્ષની ઉંમરે મેક્ષમાં ગયા. વાર્તા નં. ૨–ગોબરગામ મગધદેશનું હતું. અગ્નિભૂતિ ૫૦૦ શિષ્યના અધ્યાપક હતા. ૪૭ મે વર્ષે દીક્ષા લઈ ૫૯મા વર્ષે કેવલ્યજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ કેવલ્ય પ્રવજ્ય પાળી, ૭૪ વર્ષે વૈભાભારગિરિ પર એક માસના અનશનને અંતે મોક્ષમાં ગયા. વાર્તા નં. ૩-કૌશંબી નહિ, પણ કેશલા (અયોધ્યા) નગરી જોઈએ. અચળભ્રાતાને ૩૦૦ શિષ્યો હતા. ૪૭ મા વર્ષે દીક્ષા, ૫૯ મા વર્ષે કૈવલ્યજ્ઞાન, ૧૪ વર્ષની કેવલ્ય પ્રવજ્ય અને ૭ર મા વર્ષે મુક્તિપદ પ્રાપ્ત કર્યું. - વાર્તા નં. ૬-અજીતનાથ છેલ્લા તીર્થકર નહિ, પણ બીજા તીર્થકર છે. વાર્તા નં. ૧૮–અભગ્નસેન અથવા અભગ્નસેન. વાર્તા નં ૨૦–અભિચ, અભિચિ અથવા અભિજી પણ કહે છે. વાર્તા નં ૩૦–અજુનમાળીના છ મિત્રો હતા એમ નહિ, પણ બીજા કઈ છ મિત્ર હતા. વાર્તા નં ૫૩–અંબડ સાથે નહિ, પણ અંબડ વિના શિષ્ય તૃષાતુર હતા. વાર્તા નં. પ૬–બ્રાહ્મણ ચંડાલ નહિ, પણ કરકને ચંડાલ ધારી દધિવાહન ઉશ્કેરાયા હતા. વાર્તા નં. ૭૨–ગૌતમસ્વામી કેશસ્વામી પાસે આવ્યા, પણ વંદન કરવા જવું જોઈએ અને ભાવયુક્ત વંદન કર્યું એ હકીકત આગમપાઠે નથી. વ્યવહાર હે સંભવિત છે. વાર્તા નં. ૮૨ તથા વાર્તા નં. ર૩૯–ગર્દભાળીમુનિ અને સંયતિરાજા સંબંધીની વાત આ ગ્રંથમાં લખ્યા અનુસાર પરંપરાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ ચાલી આવી છે; પરંતુ આ બાબત વિદ્વાન અનુભવીઓ પ્રકાશ પાડે છે, કે મૃગ મુનિનું હશે, એવું ધારીને સંયતિ રાજા દિલગીર થ, એમ નહિ; પરતુ હરિણના ટેળા પાછળ ગર્દભાળી મુનિ ધ્યાનસ્થ બેઠા હતા, રાજાએ સામેથી બાણે ફેંકી મૃગને માર્યું. તે મૃગ લેવા જતાં રાજાએ મુનિને જોયા અને તે ગભરાયો કે અવશ્ય આ મહાત્માને મારું બાણ વાગ્યું હશે! એવા સંભ્રમથી રાજા ગભરાઈને મુનિ પાસે જાય છે. વાર્તા નં ૧૧૬બલિચંચાના ઈદનું આસન ચલિત થયું નથી, પણ ત્યાં ઈદનો અભાવ છે, તેથી ત્યાંના દેવ દેવીઓએ ત્યાં આવવાને સંકલ્પ કરવાનું કામલી તાપસને કહ્યું. (પૃ. ૧૫૫) દેવદેવીઓ ઈશાન દ્ધ પાસે આવ્યા નથી, પણ ત્યાં રહી ક્ષમા માગી, એટલે તેમને છોડી મૂક્યા. વાર્તા નં. ૧૪૭–નંદીષેણને ભેગાવલી કર્મ બાકી છે, માટે દિક્ષા લેવાની દેવે ના કહી એ વાર્તા ગ્રંથકથાની છે. ભ. મહાવીરે તેને ધીરજ ધરવાનું કહ્યું તે બરાબર નથી. વાર્તા નં. ૧૮૯–રાજેમતી દીક્ષિત થઈને જ્યાં આગળ ચાલ્યા જાય છે, ત્યાં વર્ષદ થવાથી પર્વતની ગુફામાં જાય છે, એમ સમજવું. વાર્તા નં. ૧૯૪–તમારા વાસણમાં એ પાક છેડો ચે ટેલ રહ્યો છે તે વહેરાવે, એ અર્થ પરંપરા બરાબર નથી; પણ એ પાક અન્યને અર્થે કરેલ છે, તે લે છે. ત્યારે રેવતી તે પાક પુષ્કળ હતિ તેટલો વહેરાવી નાખે છે. વાર્તા ન. ૨૧૫–પ્રભુ મહાવીર સકડાલને ત્યાં સમજાવવા ગયા નથી; પણ ત્યાં ધર્મોપદેશ વખતે સમજાવવા પ્રયત્ન કરે છે. વાર્તા નં. રર૧–શૂળભદ્રની વાત છે કે મહાવીર નિર્વાણ પછીની છે અને કથાગૂંથે પરંપરાથી ચાલી આવે છે; પણ વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવું એવી પ્રભુ આજ્ઞા સંભવતી નથી, એવો વિદ્વાનેને મત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ અગાઉથી થયેલા ગ્રાહકેાની નામાવળી ૧૫૧ ચાટીલા ૧ ગાંધી અનેપચંદ ચત્રભુજ ૧૫૧ શેઠ તેમચંદભાઇ ઠાકરશી ૩૪ એટાક ૧ વૃજલાલ ભુદરભાઈ શેઠ ૧ વકીલ હિંમતલાલ વેલશી ૧ મણીયાર નાનચંદ બાવાભાઈ ૧ પારેખ જગજીવન નાનચંદ્ ૧ વસાણી કસ્તુર હરીચંદ ૧ નાગલપુર સ્થા. જૈન સંધ હ. સલેાટ ૧ દોશી સામચંદ માણેકચંદ ૪ સ્થા. જૈન પાઠશાળા ૧ શા. લખમો . દેવશી ૧ વૈદ ગીરધરલાલ છગનલાલ ૧ વારા વખતચંદ લક્ષ્મીચંદ ૧ શા જયંતિલાલ ધનજીભા ૧ શા ગાંડાલાલ નાનચંદ ૧ શા ગાંડાલાલ જશા ૧ ખંધાર મેાહનલાલ જીવાભાઈ ૩ ૧ ખંધાર ચતુર કલાણ ૧ ગેાપાણી ભુદર ઠાકરશી ૧ ગેાપાણી લખમીચંદ ચતુર ૧ ગાપાણી ઓધડ મુળચંદ ૧ દોશી નરાતમ નરશી માહનલાલ પાનાચંદ ૧ શા. મુળચંદ હીરાચંદ ખેડી પીપરડી ૧ શા. પ્રેમચંદ તારાચંદ ૧ ભા. ત્રીભાવન વેલશી ૩૭ અમદાવાદ ૫ શેઠ આત્મારામ માણેકલાલ ૫ હિંમતલાલ ગીરધરલાલ પારેખ ૨ ભા. છગનલાલ શામળદાસ સરસપુર ૨ સધવી ધરમશી માણેકચંદ ૨ મેાતોચંદુ ધારશીભાઈ દેશી ૧ મેારારજી ધનજીભાઈ પડીયા ૧ સ્થા. જૈન મિત્ર મ`ડળ ૧ લખમીચંદ ઝવેરચંદ ૧ માસ્તર સુખલાલ શીવલાલ ૧ શા ગુલાબચંદ કાળીદાસ ૧ ગેાપાણી નાગર વિઠલ ૧ શા અમ્રુતલાલ દીપચંદ ૧ પા. રતનશી નથુ ભાવસાર ૧ ભાવસાર વીટલ નરશી ૧ ખીમચંદ નીમજી "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com સંધવી ૧ શા પ્રેમચંદ સાંકળચંદ ૧ શા માણેકલાલ પ્રેમચંદ ૧ મેાદી નાથાલાલ મહાદેવ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧ થા કાંતિલાલ ત્રિભાવન ૧ અમૃતલાલ ઓધડભાઇ દોશી ૧ ચંદુલાલ શીવલાલ સંધવી ૧ વળભાઇ દામાદર ૧ શા. રંગજીભાઇ માહનલાલ ૧ શા. ડાહ્યાભાઈ ચુનીલાલ ૧ શા. છક્કડભાઈ મગનલાલ ૧ મેતા મુળચંદ મગનલાલ ૧ શા. રમણલાલ બહેચરદાસ ૧ શા. શામળભાઇ ગારધન ૧ શા. પેાપટલાલ નાગરદાસ ૧ ભા. જેસીંગભાઈ ડાહ્યાભાઈ સરપુર ૧ ભા. મંગળજી પાનાચંદ હ. મેન પુરી ૧ ભા. નાથાલાલ ગુલાબચંદ,, ૧ ભા. દલસુખભાઇ ગીરધર ,, ,, ૧૭ જામનગર ૪ શેઠ સામચંદભાઈ ટાકરશી હશુ ૨ શેઠ સેામચંદ ટોકરશી ૨ શેઠ જગજીવન ખેતશીભાઈ ૧ નાગનીયા માવજી માણેકચંદ ૧ શા ગાકળભાઈ અમુલખ ૧ સંધવી ગાકળદાસ કાનજી ૫ સ્વસ્થ મહેતા વૃજલાલ માનસિંગના ધર્મ પત્ની અચ રતભાઇ ૧૬ રાજકોટ ૧૫ સ્થા. જૈનશાળા ખાતે ૧. ગુલાબચંદભાઈ ૧ મેાધાણી રતીલાલ ભાણુજી ૯ મેંદરડા ૧ હીરાણી ત્રીકમજી પરસાતમ ૧ શા. આદજી ડાઘાભાઈ ૧ શેઠ કુંવરજી કલાણજી ૧ હીરાણી વલ્લભજી રતનશી ૧ ભાઈ જસરાજ અજમેરા ૧ શા જગજીવન શવચંદ ૧ માવાણી પોપટલાલ તલશી ૧ ગાંધી કપુરચંદ ઝવેરચદ ૧ મેન નંદુભાઈ ઠાકરશી હીરાણી ૮ ખંભાત ૧ શા. નગીનચંદ અનેાપચંદ ૨ શા. છગનલાલ રતનચંદ તર કૂથી હું. શા. છોટાલાલ દોલતચંદ ૧ શા. છોટાલાલ તારાચંદ ૧ શા. ચતુરભાઈ છોટાલાલ ૧ ગાંધી માહનલાલ દોલતચંદ ૧ શા. મેાહનલાલ ઈચ્છાલાલ ૧ ડા. ભુદરદાસ ખી. વારા ૯ કરાંચી ૧ ડા. ન્યાલચ'દ રામજીભાઈ દાશી ૧ વૈદ્ય કાનજી ઝુંઝાભાઈ ૧ ત્રીકમજી લધાભાઈ ૧ શા લખમીચંદ પોપટલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com