________________
૧૭
સ્વાધ્યાય કરતા હતા, તેમાં નલિનીગુલ્મ વિમાનના અધિકારની વાત આવી. અષ્ટવંત ધ્યાન પૂર્વક આ સાંભળી રહ્યો હતો. સાંભળતાં જ તે આશ્ચર્ય ચકિત બન્યા અને તેને પોતાના પૂર્વંભવ યાદ આવ્યા. જાતિ સ્મરણજ્ઞાન થતાં તરત જ તે મુનિ પાસે આવી પહેોંચ્યા અને કહેવા લાગ્યાઃ—મુનિદેવ, શું આપ પણ નિલનીશુક્ષ્મ વિમાનમાંથી આવ્યા છે ? મુનિએ કહ્યું:-ના. હું તેા ભગવાને કહેલા અધિકારને સ્વાધ્યાય કરું છું. અંતે કહ્યું:—કૃપા કરી મને ત્યાં જવાના રસ્તા અતાવા, મુનિએ તેને કેવલી પ્રપિત ધર્મ સંભળાવ્યા. અર્ધવત વૈરાગ્યવાન બન્યા અને તે માતાપિતા, શ્રી આદિની રજા લઇ દીક્ષિત બની ચાલી નીકળ્યા. સત્વર નલિનીગુમ વિમાનમાં પહે ચવા ગુરૂની આજ્ઞા લઇ તેમણે ભિક્ષુની ખારની પ્રતિમા ધારણ કરી અને સ્મશાનમાં જઇ કાચાસ ધ્યાનમાં લીન થયા. ગુરુએ આ ક્રિયાનું ફળ મેક્ષ બતાવ્યું, પરન્તુ અષ્ટવંત સુકુમાલે નલિનીશુક્ષ્મ વિમાનમાં જવાનું નિયાણું (સંકલ્પ) કર્યું. એવામાં તેની પૂર્વભવની સ્ત્રી કાઈ પૂર્વક તે ચેાગે શિયાળણી (ગ્ર ંથાધારે) થઇ હતી તે, કુરતી ફરતી આ સ્થળે આવી પહોંચી. તેને અર્ધવંત સાથે પૂર્વભવનું કાષ્ઠ વૈર હોય કે સ્વાભાવિક કારણથી તેણે પ્રસ્તુત મુનિનું શરીર વિદારી માંસ ભક્ષણ કરવા માંડયું. મુનિને ઉગ્રવેદના થવા લાગી. ધીમે ધીમે તે શિયાળણીએ મુનિનું આખું શરીર લાહી લેાહાણુ કરી મૂકયું. આ પરિષદ્ધથી સુનિ લેશ પણ ડગ્યા નહિ, કે મનમાં અસદ્ભાવ આણ્યા નહિ. પરિણામે મુનિ ત્યાં કાળધર્મ પામી સંકલ્પનાના બળે નિલનીગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
૨૪ અરણિક
તગરા નામના નગરમાં દત્ત નામના વિણકના તે પુત્ર હતા. એક વાર મિત્રાચાર્ય નામના કાઈ થવીર મહાત્મા ત્યાં પધાર્યાં. તેમના ઉપદેશથી મેધ પામી દત્ત તથા તેની સ્ત્રી ભદ્રાએ પેાતાના ખળક અરણિક સાથે દીક્ષા લીધી. દીક્ષિત પિતાને બાળક પર અતિ મેાહ હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com