________________
પહે
થયા અને યા આવવાથી કપીલને માગે તે આપવા જણાવ્યું. કપીલે કહ્યું. મહારાજા, અત્યારે હું ચિંતામાં છું, એટલે નિરાંતે વિચાર કરીને હું આપને કહું; રાજાએ અનુમાદન આપ્યું.
શું માગવું તેના વિચાર કરવા કપીલ પાસેના એક બગીચામાં ગયા. તેણે વિચાર્યું કે એ માસા સાનાથી શું વળવાનુ છે, લાવને પાંચ ભાસા માગું, પાંચથી શું વળવાનુ છે. લાવને દશ માગું, પણ દશ કયાં સુધી ચાલશે ? સે। માસા માગવા દેને, સા તા એકાદ વર્ષ માં ખરચાઈ જાય. પછી શુ? હજાર માગું તે ઠીક, પણ હજારથી કઈ પૈસાવાળા થવાય ? લાખ માગવા દેને, લક્ષાધિપતિ તે ધણાય છે. ક્રોડ માગવા દેને, આમ વિચાર કરતાં કરતાં કપીલની તૃષ્ણા તે વધવા લાગી, ક્રોડ માગું તે કરતાં અર્ધું રાજ્ય માર્ગુ તે ! અર્ધા રાજ્યથી રાજાને સમાવડીએ કહેવાઉં, માટે આખું રાજ્ય માગવા દે, આમ વિચારતાં તે ચમકયા, અને મન સાથે એક્લ્યાઃ—અરે ! રાજાએ મારા પર કૃપા કરી માગવાનુ કહ્યું, ત્યારે રે જીવ, રાજાનું જ રાજ્ય પડાવી લેવાની ઈચ્છા થઈ ? ત્યાંથી પાછા ફર્યાં. અર્ધું રાજ્ય પણ નહિ જોઈ એ, ક્રોડ઼ નહિ. લાખ નહિ, શું ત્યારે હજાર ? પણ એવી ઉપાધિ શાને ? શુ ત્યારે સા?સા પણ નહિ, દશ પણ નહિ, પાંચ પણ નહિ, ત્યારે એ, એ માસા સેાનુ લેવા હું શા માટે આવ્યા ? એક સ્ત્રીને ખાતર, તે સ્ત્રી કોણ? હું કાણુ ? રે જીવ, વિદ્યાભ્યાસ માટે આવતાં આટલી ઉપાધિ કેમ મેળવી ? કપીલની તૃષ્ણા ઓછી થતી ગઈ. તેના આત્મામાં સદ્વિચારો આવવા લાગ્યા. તરતજ તેણે કહ્યું કે મારે કઈ પણ નહિ જોઈ એ, આ જગતમાં લેાભ, માયા, માન, ક્રોધ, રાગ, દ્વેષ એ જ ભયંકર શત્રુઓ છે. તેના જ મ્હારે નાશ કરવા !
એમ ચિંતવી રાજા પાસે ગયા અને કહ્યું: મહારાજ, મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com