________________
૨૪૪
ઉપવાસ વધારે કરતી હતી. તે કપટના પરિણામે હું સ્ત્રીપણે ઉત્પન્ન થઈ છું, અને તમે રાજ્યકુમારાપણે ઉત્પન્ન થયા છે. જયંત વિમાનમાં આપણે એવા સંકલ્પ કર્યાં હતા કે મૃત્યુલેાકમાં ગયા પછી જે પ્રથમ સમજે તેણે ખીજાને પ્રતિમાધ આપવા અને દરેકે દીક્ષા લેવી. તે શું તમે ભૂલી ગયા? તમે પૂર્વભવ યાદ કરેા. તે સાંભળી સધળા રાજાએ વિચારમાં પડયા અને શુકલ ધ્યાનથી ઉપયાગ મૂકતાં તેઓને જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું. તરતજ ગર્ભાધરના દ્વારા ખેાલવામાં આવ્યા. છએ જણા મહીકુંવરી પાસે આવ્યા. મહીકુંવરીએ કહ્યું કે હુ સંસાર ભયથી ઉદ્વેગ પામી છું અને દીક્ષા લેવા ચાહુ છું. ખેાલે ઃતમારી શી ઈચ્છા છે? બધાએ દીક્ષા લેવાનું વચન આપ્યું. તેઓ રાજ્યમાં જઈ પેાતાના પુત્રાને રાજ્ય સોંપી દોક્ષા લેવાનું કહીને ગયા.
મલીકુંવરી દીક્ષા લેવા તત્પર થઈ. વરસીદાન આપવું શરૂ કર્યું. દેવતાનું આસન ચળ્યું, લેાકાન્તિક દેવા આવ્યા. ધમમા` પ્રવર્તાવવાની ઉદ્માષણા કરી. માતાપિતાએ દીક્ષાની રજા આપી. સોનારૂપાના કળશેા અનાવરાવી મલ્લી તીર્થંકરના અભિષેક કરાવ્યા, ઈંદ્રોએ દીક્ષા મહોત્સવ ઉજવ્યા. સહસ્ત્રવન ઉદ્યાનમાં અશેકવૃક્ષ પાસે આવીને મહીપ્રભુએ સ્વયંમેવ પંચમુષ્ટિ લોચ કર્યાં, અને તેઓ પ્રવર્જિત થયા. છએ રાજાએ તથા કુંભરાજા મલ્લી પ્રભુનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. કુંભરાજા શ્રાવક થયા. છએ રાજાએએ દીક્ષા લીધી. મીપ્રભુને દીક્ષા લીધા બાદ તરતજ મનઃપવ જ્ઞાન સન્ન થયું. સખ્ત તપ જપ કરી, ચાપન હાર વર્ષ સુધી સંયમ પાળી, તેઓ કેવળજ્ઞાન, કેવળ દનને પામ્યા. અને એક હજાર વર્ષ સુધી કેવળ પ્રવાઁમાં રહી, અવ્યાબાધ એવી મેાક્ષગતિને પ્રાપ્ત થયા. મલ્લીનાથ પ્રભુના સંધ પરિવારમાં ૪૦ હજાર સાધુઓ, ૫૫ હજાર”સાધ્વી, ૧૮૩ હજાર શ્રાવકો અને ૩૭૦ હજાર શ્રાવિકા હતા.
સાર—મહાન તપશ્ચર્યાં અને સયમને સેવતા છતાં, માયાથી તીર્થંકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com