________________
૧૭૮
લક્ષ્મી પાપના યોગે પરવારી બેઠા, એટલે તે રાજગૃહમાં આવ્યા. અહિં પણ ધનાએ તેમને આશ્રય આપીને પેાતાને ત્યાં રાખ્યા; પરંતુ ‘સજ્જન પોતાની સજ્જનતા છેડે નહિ, અને દુર્જન દુર્જનતા છેડે નહિ ' એ નિયમ મુજબ અહિંયા પણ ભાઈએ કલેશના આરંભ કરી દીધા; એટલે ધના તે નગર છેડી કૌશાંબીમાં આવ્યું, ત્યાં તેણે રાજાના રત્નની પરીક્ષા કરી, તેથી રાજાએ તેને રત્નમજરી નામની પેાતાની કન્યા પરણાવી, તથા પાંચસેા ગામ આપ્યાં. ધનકુમાર ધનપુર નામનું શહેર વસાવી ત્યાં રહેવા લાગ્યા. તે શહેરમાં પાણીની તંગી હાવાથી તેણે એક માટું સરાવર ખાદાવવા માંડયું.
દુર્જનના ભાગ્યમાં દુ:ખ જ હોય છે એ મુજબ રાજગૃહમાંની વિપુલ સ ́પત્તિ પણ ધનાના ભાઈએ ગુમાવી બેઠા, એટલું જ નહિ પણ તેમને ખાવાનાં સાંસા પડવા લાગ્યા. આથી તે બધા મજુરી શેાધતા શેાધતા ધનપુરમાં આવ્યા. તેમની સાથે ધન્નાની સ્રી સુભદ્રા પણ આવી. સઘળા તળાવ પર કડીયા કામ કરવા લાગ્યા; અને નજીકમાં એક ઝુંપડું બાંધીને રહ્યા. સમય જતાં ધનાને આ ખબર પડી, એટલે તેણે ધીરે ધીરે યુક્તિસર પ્રગટ થવાનું ઇચ્છયું. તેણે પેાતાને ત્યાંથી છાશ લઈ જવાનું પોતાના વૃદ્ધ પિતાને કહ્યું. આથી પેાતાની ભેાજાઈએ તેને ત્યાંથી છાશ લઈ જવા લાગી. તેમને ધનકુમાર આછી પાતળી છાશ આપવાના પ્રબંધ કરતા અને પેાતાની શ્રી સુભદ્રાને જાડી છાશ, તથા દહીં, દૂધ વગેરે આપતા. આથી વૃદ્ધ ડાસા ખૂશ થતા. એકવાર ધનાએ પાતાની પત્નીના શિયળની પરીક્ષા કરી; તેણે સુભદ્રાને લલચાવીને પેાતાને આધિન થવાનું કહ્યું, પણ સુભદ્રા પેાતાના પાતિત્રત્યથી ડગી નહિ, આખરે ધના પ્રગટ થયા. સુભદ્રાના હના પાર રહ્યો નહિ. સુભદ્રાને તેની ઝુપડીમાં ન જવા દેતાં, ધન્નાએ ત્યાંજ રાખી, આથી તેના ભાઈ તપાસ કરવા ધન્નાની ડેલીએ આવ્યા. તેમને પણ ધનાએ ત્યાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com