Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 330
________________ ઉપદેશ કેશ્યાના હૃદયમાં હાડોહાડ વ્યાપી ગયો. તેણીને માનવદેહ કરવા એગ્ય કાર્યોનું ભાન થયું. અંદગીમાં કરેલાં વ્યભિચારના અગણિત પાપ માટે તેણીને પશ્ચાત્તાપ થયો. તેણીનું હૃદય વૈરાગ્ય રસથી પ્રેરિત બન્યું અને મુનિની ક્ષમા માગી તેણુયે મુનિ પાસે શ્રાવિકાના બાર વતે ધારણ કર્યો. સ્થળીભદ્ર અને કયા પિતપિતાના વ્રતોનું રક્ષણ કરતાં માનવજીવનની સાર્થકતા સાધવા લાગ્યા. અનુક્રમે ચાતુર્માસ પુરું થયું. ચારે મુનિવરે તપના પ્રભાવે આબાદ રહ્યા. અને ગુરુ પાસે આવી, સૌએ તેમને વંદન કર્યું. ગુરૂએ ત્રણે જણને એકેકવાર ધન્યવાદ આપે અને સ્થૂળીભદ્રજીને ત્રણવાર ધન્યવાદ આપે. પાસે ઉભેલા તેમાંના એક મુનિવરને આ સાંભળી અદેખાઈ આવી. તેમણે વિચાર્યું કે હું સિંહની ગુફાના મોઢે ચાતુર્માસ રહ્યા, છતાં મને એકવાર ધન્યવાદ, અને આ સ્થૂળભદ્રને ત્રણ વાર! તેથી બીજું માસું આવતાં તે મુનિએ કેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવાનું નક્કી કર્યું, અને તે માટે ગુરૂની આજ્ઞા માગી. ગુરૂએ કહ્યું કે તે કામ માત્ર સ્થૂળીભથી જ થઈ શકે, તમે નાહક તમારું ચારિત્ર ગુમાવી બેસશે. શિષ્ય માન્યું નહી અને બીજું ચાતુર્માસ આવતાં તેઓ કેશ્યાને ત્યાં રજા લઈને ચાતુર્માસ રહ્યા. કેશ્યા તે હવે જ્ઞાની બની ગઈ હતી. તેણે વિચાર્યું કે આ મુનિ સ્થૂળીભદ્રની હરિફાઈ કરવા આવ્યા લાગે છે. માટે તેમની પણ કસોટી કરું એટલે હીરે ઝટ પરખાઈ આવશે. આમ વિચારી કેસ્યા સુંદર વસ્ત્રાભૂષણો સજી, હાથમાં મિષ્ટ ભોજનને થાળ લઈ હાવ ભાવ અને કટાક્ષ કરતી ઉક્ત મુનિ પાસે આવી પહોંચી. મુનિ જ્યાં સ્થાના મુખચંદ્ર સામે દૃષ્ટિ કરે છે, ત્યાં જ તેઓ થંભી ગયા. તેમને વિકારભાવના જાગૃત થઈવેચ્છાએ થાળમાંથી ભોજન આપવા માંડ્યું. મુનિએ ન લીધું. વેશ્યા તરત તેમનો ભાવ સમજી ગઈ. મુનિએ વેશ્યાના પ્રેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374