________________
૩૧૦
માગણી કરી. વેશ્યાએ કહ્યું –મહારાજ, તમારે મારી સાથે સુખ ભોગવવું હોય તો હું કહું તેમ કરે. મુનિએ કહ્યું, શી આજ્ઞા છે, કહે. મરણતે પણ તમારી તે આજ્ઞા પાળવા હું તૈયાર છું. વેશ્યાએ કહ્યું- મહારાજ, તમે જાણો છો કે અમે વેશ્યાઓ ધન વિના કેઈને પેસવા ન દઈએ.
પણ અમે તે ત્યાગી સાધુ! અમારી પાસે ધન કયાંથી હોય?' મુનિએ કહ્યું.
ત્યારે તમે નેપાળ દેશના રાજા પાસે જાઓ. તે રાજા સાધુને રત્નની કાંબળ આપે છે, તે મારે માટે લઈ આવો. તે હું તમારી સાથે જરૂર ભેગવિલાસ કરું.” વેસ્પાએ કહ્યું.
કામાં નવ પશ્યતિ,' એ સુત્રાનુસાર તે મુનિ સ્થિરવાસ રહેવાના ચેમાસાના સમયને તરછોડી વિહાર કરી નેપાળમાં ગયા, અને ત્યાંથી કાંબળ લઈ, ચોરોથી ઘેરાયેલા છતાં બચીને સહિસલામતે વેશ્યા પાસે આવી પહોંચ્યા.
વેશ્યાએ તે કાંબળ લીધી. પછી તેણીએ સ્નાન કરીને તે રત્ન જડિત્ર કાંબળથી પિતાનું શરીર લુછયું, અને તે કાંબળ ગટરમાં ફેકી દીધી.
મુનિ આ જોઈ આશ્ચર્ય પામીને બેલ્યા–રે, કેશ્યા, જીવના જોખમે આ કાંબળ હું લાવ્યા, તેની આ દશા? આ તે કેવી મૂર્ખતા!
વેશ્યાએ સ્મિત કર્યું અને બોલી. મહારાજ, રત્નકાંબળની કિંમત વધારે કે તમારા સંયમની ? મુનિ વિચારમાં પડયા. પુનઃ સ્થાએ કહ્યુંઃ મહારાજ, વિચાર શો કરે છે? રત્ન કાંબળની ચિંતા કરવા કરતાં, તમારાં સંયમ રત્નને દુર્ગંધથી ભરેલી સ્ત્રીરૂપ આ ગંદી ગટરમાં ફેંકી દેવાને તૈયાર થયા છે, તેની ચિંતા કરને! અસંખ્યકાળ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com