________________
૨૪૨
આવી મહીકુ ંવરીને જન્મ મહાત્સવ કર્યો. પ્રભાવતી દેવીને ગર્ભમાં પુષ્પની શૈય્યામાં બેસવાના દાઉદ ઉત્પન્ન થયા હતા અને જે વાણુવ્યંતર દેવાએ પૂર્ણ કર્યાં હતા. તેથી તેનુ નામ મહીકુંવરી પાડવામાં આવ્યું. મહીકુ ંવરીનું રૂપ, સાંમાં, લાવણ્યમાં અપ્સરા અને ઉર્વાંશીને ભૂલાવે તેવું સુમનેાહર કાંતિવાળું અને અનુપમ દૈદિપ્યમાન હતું. સમસ્ત ભરતક્ષેત્રમાં તેનાં રૂપની હરીફાઈ કરી શકે તેવું કાઈ જ ન હતું. અનુક્રમે મલ્લીકુવરી અનેક ધાવમાતાઓના લાલનપાલન વડે વૃદ્ધિંગત થવા લાગી. તીર્થંકરાને જન્મથીજ અધિજ્ઞાન હોય છે. તેથી તેણે પૂર્વભવના છએ બાળમિત્રોને જુદા જુદા રાજ્યામાં જન્મેલા જોયા. અને તે સને બુઝાવવાને માટે તેણીએ નિશ્ચય કર્યો.
મહી વરીએ અશોક વનમાં એક મેાહનધર બધાવ્યું, તેમાં અનેક થાંભલા ઉભા કરાવ્યા, તેની અંદર મધ્યમાં એક ગુપ્તધર કરાવ્યું, તેને કુરતી છ જાળી બનાવવામાં આવી. વચ્ચે એક મણિપીઠિકા અથવા ચબુતરા ઉભેા કરવામાં આવ્યા. અને એક કુશળ ચિત્રકાર પાસે પોતાના સ્વરૂપ જેવી સુંદર અને લાવણ્યવાળી એક સુવર્ણની પ્રતિમા કરાવીને તે મણિપીઠિકા પર ઉભી રાખી. તેના મસ્તક પર એક છિદ્રવાળું દ્વાર બનાવ્યું. અને મહીકુવરી તે ઉઘાડીને તેમાં રાજ અન્ન વગેરે નાખવા લાગી. દરરાજ આહાર નાખવાથી તેની અંદર મરેલા સર્પ અથવા મૃત ગાય અથવા મરેલા માણસનું શરીર સડી જાય અને જે દુર્ગંધ છૂટે તેવી દુર્ગંધ ઉત્પન્ન થઇ.
મહી વરીના રૂપસૌંદર્યની પ્રશંસા આખા દેશમાં પહોંચી ગઈ હતી. પેલા છ બાળમિત્રા, જેએ કાળાન્તરે રાજ્યાસન પર આવ્યા હતા; તેમનાં સાંભળવામાં પણ મલીકુંવરીના સાંદયની વાત આવી હતી. તેથી તેને મહીકુંવરીને પરણવાના ભાવ ઉત્પન્ન થયા હતા. તેમણે પેાતાના દૂતાને ભરાજા પાસે મહીકુ ંવરીનું માગુ કરવા મેાકલ્યા. કુંભરાજાને દૂતાએ જ્યારે આ વાત કરી ત્યારે કુંભરાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com