________________
૧૦૮
:;'
૮૮ ચિત્ત અને બ્રહ્મદત્ત
વારાણસી નગરીમાં શંખ રાજા રાજ્ય કરતા હતા. તેને નામુચિ નામે પ્રધાન હતા. પ્રધાન વિદ્યાકળામાં કુશળ હતા. પરંતુ તેનામાં વ્યભિચારનું માઢું દુષણ હતું. એકવાર તે રાજાના અંતઃપુરમાં દાખલ થયા અને રાણી સાથે પ્રેમ સુખ ભાગવવા લાગ્યા. આ વાતની રાજાને કોઈ અનુચર દ્વારા ખબર મળી; એટલે તે તપાસ અર્થે અંતઃપુરમાં આવ્યા. પેાતાની રાણી સાથે પ્રધાનને દુરાચાર સેવતા જોઈ રાજાને ઘણાજ ક્રોધ ચડયા. તત્કાળ તેણે પ્રધાનને પકડીને મંગાવ્યા; તેની સ માલમીલ્કત જપ્ત કરી અને ભુદત્ત નામના એક ચંડાળને ખેાલાવી પ્રધાનને શહેર બહાર લઈ જઈ ગરદન મારવાને રાજાએ હુકમ ક્રમાવ્યા. પ્રધાનને લઈને ચંડાળ જંગલમાં આવ્યા. અને રાજાને હુકમ તેને કહી સંભળાવ્યા. આ સાંભળી પ્રધાન ભયથી ધ્રુજવા લાગ્યા, અને પેાતાને નહિ મારવા તેણે ચંડાળને ઘણીજ આજીજી પૂર્ણાંક વિનંતિ કરી. બદલામાં ચંડાળે કહ્યું કે તું મારા એ પુત્રાને સંગીત કળા શીખવે તે હું તને જીવતા રાખું. પ્રધાને તે કબુલ કર્યું. ચંડાળે તેને ગુપ્ત ભોંયરામાં રાખ્યા. અને તેની પાસે સંગીતવિદ્યા શીખવા તેણે પોતાના ચિત્ત અને સભુતિ નામના બે પુત્રાને મેાકલ્યા. પ્રધાન આ બંનેને સંગીત નૃત્ય આદિ કળાઓ શીખવવા લાગ્યા.
ચંડાળની સ્ત્રી પુત્રનું શિક્ષણ જોવા સારૂં વારંવાર આ ગુપ્ત ભોંયરામાં આવતી અને તે પ્રધાન સાથે વાર્તા વિનાદ કરતી. થાડા સમયના અંતે પ્રધાનને તથા ચંડાળ સ્ત્રીને પરસ્પર પ્રેમ બંધાયા. પ્રધાન દુરાચારી હોવાથી આ ચ'ડાળ સ્ત્રીની સાથે વિષય સુખ ભોગવવા લાગ્યા. પાપ કદી છાનું રહી શકતું નથી. એ ન્યાયે પ્રધાનના દુષ્કૃત્યની ભુદત્ત ચંડાળને ખબર પડી. તેણે વિચાર કર્યોઃ-અહે !
આ પ્રધાન કેટલેા અંવા દુષ્ટ છે કે જ્યારે મેં તેને માતથી બચાવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com