________________
૭
:
પાથર્યું અને અનશન કરીને સૂતા. ત્યારમાદ તેમણે તે કાળે વિચરતા અરિહંત દેવા, પ્રભુ મહાવીર અને અંખડ પરિવ્રાજકને વંદન નમસ્કાર કરીને, પૂર્વે પ્રાણાતિપાતાદિ જે ત્રતા ગ્રહણ કર્યાં હતા, તેની આલેાચના લીધી, ઘેાડીવારે તે બધાના પ્રાણ નીકળી ગયા. અને તેઓ પાંચમા બ્રહ્મદેવલાકમાં દેવ થયા. અંબડ પણ પાંચમા દેવલાકમાં ગયા અને ત્યાંથી ભાવિદેહમાં જન્મ લઈ તેજ ભવમાં મેાક્ષમાં જશે.
૫૪ કપીલમુનિ.
કૌશાંબી નગરી હતી, કામ્યપ નામના એક શાસ્ત્રી રહેતા હતા. તેને શ્રીદેવી નામે સ્ત્રી હતી, તેનાથી તેને એક પુત્ર યેા. નામ પાડયું કપીલ. કાશ્યપ રાજ્યનો શાસ્ત્રી અને રાજગાર, તેથી રાજા તરફથી તેને વેતન મળે અને કુટુબનુ ગુજરાન ચલાવે. અનુક્રમે કપીલ યુવાન થયા. જ્યાં સુધી કાશ્યપ ગુજરાન ચલાવતા, ત્યાં સુધી કપીલે વિદ્યા ભણવા તરફ લક્ષ ન આપ્યું; પરિણામે તે અભણ રહ્યો. કાળાન્તરે કપીલના પિતા કાશ્યપ ગુજરી ગયા. અને કુટુંબ નિર્વાહની ઉપાધિ કપીલને માથે આવી. પરંતુ તે અભણ હોવાથી રાજાએ બીજો એક વિદ્વાન શાસ્ત્રી શેાધી કાઢ્યો. કપીલના કુટુંબની સ્થિતિ દુ:ખદાયક થઈ પડી. એકવાર કપીલની માતા શ્રીદેવી બારણે ઉભી છે, તે વખતે રાજાએ રાખેલ નવા શાસ્ત્રી નેાકર ચાકરા સાથે સુંદર વસ્ત્રાભુષણા પહેરી તે રસ્તેથી ચાલ્યેા જાય છે. શ્રીદેવી તેને દેખી નિરાશ થઈ અને એક ઉંડા નિ:શ્વાસ નાખી ચિંતા કરવા લાગી. કપીલે માતાને ચિંતાનું કારણ પૂછ્યું. માતાએ વાત કરી કે જ્યાં સુધી ત્યારા પિતા હતા, ત્યાં સુધી ઉપાધિ ન હતી; પણ તું તે રહ્યો અભણ; ત્હારા બદલે રાજાએ બીજા શાસ્ત્રીને રાખ્યા, તેમને દેખીને હું ચિંતા કરૂં છું. માટે તું જો વિદ્યાભ્યાસ કરે તે આપણું દારિદ્ર જાય; અને આપણે સુખ ભાગવીયે. કપીલે કહ્યું, માતા, ત્યારે તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com