________________
૩
મુનિ વેશમાં માણસા છે, અને બગીચામાં હથીયાર દાઢવા છે, ચાલે હું તમને બતાવું. રાજાને પાલકના આ કપટની ખબર ન હતી. રાજા ત્યાં ગયા અને પાલકે હથીયાર બતાવ્યાં. તેથી રાજા ક્રોધે ભરાયા અને ક્ાવે તે શિક્ષા કરવાનું પાલક પ્રધાનને જણાવી દીધું.
પ્રધાને બગીચામાં એક ઘાણી ઉભી કરાવી અને ખધક આદિ પાંચમા શિષ્યાને જણાવી દીધું કે રાજાના તમે ગુન્હેગાર છે, તેથી આ ધાણીમાં તમને બધાને પીલીને મારી નાખવાના છે, માટે બધા મરવા માટે તૈયાર થઈ જાવ. આ સાંભળી ખધક આદિ અણુગારા વિચારમાં પડી ગયા; ખધકે જાણ્યું કે પ્રભુએ કહેલા આ મરણાંતિક ઉપસગ` આવ્યા. કમ કાઈ ને છોડવાનું નથી. તેથી તેમણે પાંચસે શિષ્યાને ધર્મખાધ આપીને મરવા માટે તૈયાર થઈ જવાનુ કહ્યું. સઘળા શિષ્યા તૈયાર થયા. પાલકે એક પછી એક ૪૯૯ મુનિએને ધાણીમાં પીલ્યા. મુનિએ આત્મભાવના ભાવતાં કૈવલ્યજ્ઞાન પામી મેાક્ષમાં ગયા. હવે પાછળ ખંધક મુનિ અને તેમના ન્હાના પ્રિય શિષ્ય બાકી રહ્યા. ખધક મુનિને ઘણું લાગી આવ્યું, તેથી તેમણે પાલકને કહ્યું, કે મ્હને આ શિષ્ય ઉપર ઘણા પ્રેમ છે, માટે પહેલાં મને ધાણીમાં પીલી નાખ, અને પછી આ શિષ્યને પીલજે, ત્યારે પાલકે કહ્યું. તમને દુ:ખ આપવા માટેજ મેં આ બધું કર્યું છે, અને જેમ તમને વધારે દુ:ખ ઉપજે, તેમ કરવાના મારા ઈરાદો છે, માટે મારે પ્રથમ તે શિષ્યને જ પીલવાના છે. એમ કહી શિષ્યને પાલકે ધાણીમાં ધાલી પીલી નાખ્યા. તે શિષ્ય પણ શુભ ધ્યાનના યેાગથી કૈવલ્યજ્ઞાન પામી મેાક્ષમાં ગયા. પછી ધક મુનિને વારે। આવ્યેા. પાંચસે શિષ્યાના ભયંકર રીતે જાન જવાથી ખંધક મુનિને ઘણા ક્રોધ ચડયો. તે ખોલ્યા કે જો મારા તપ સયમનુ કળ હોય તે હું આવતા ભવમાં આ દંડક દેશને બાળનારા થાઉં. આવું નિયાણું કરી ખધક મુનેિ ધાણીમાં પીલાયા અને મૃત્યુ પામીને અગ્નિકુમાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com