________________
૧૪
ભગવાન મહાવીરના એક વખતના ઉપદેશથી અભયકુમારને ચારિત્ર લેવાની ઇચ્છા થઇ, તેથી તેણે તે માટે પિતાની આજ્ઞા માગી. શ્રેણિકે તેને રાજ્યગાદી સુપ્રત કરવાનું કહ્યું, પરન્તુ અલયકુમારે તે ન લેતાં સંયમ માટે આગ્રહ કર્યાં. શ્રેણિકે દુ:ખિત થતા કહ્યું:–કુમાર, ભલે તમે રાજ્યગાદી ન લ્યેા, પરન્તુ હું હમને જ્યારે ‘ જા' કહુ ત્યારેજ તમારે જવું. અભયકુમારે પિતાની આ વિનતિ માન્ય રાખી.
પ્રસ`ગવશાત્ એવું બન્યું કે એક દિવસે ચેલણા દેવીએ એક ઉદ્યાનમાં વસ્ત્ર એઢવા વિનાના એક ધ્યાનસ્થ મુનિને જોયા, તે રાત્રે સખ્ત ઠંડી પડી હતી, તે વખતે સાલમાં વીંટાયÀા તેણીને હાથ અકસ્માત બહાર નીકળી જતાં તેને ઠંડીનેા સખ્ત આંચકા લાગ્યા, પરિણામે હાથ નિશ્ચેતન જેવા બની ગયા. આ ત્રાસથી ચેલણાથી સહેજ ખેલાઇ ગયું કે અહે, આવી સખ્ત ઠંડીના વખતે મે' ઉદ્યાનમાં જોયેલા તે મુનિ શું કરતા હશે? આ શબ્દો શ્રેણિકના સાંભળવામાં આવતાં તેને ચેલણા પર સતીપણાના વહેમ આવ્યા. પ્રાતઃકાળે વહેલા ઉઠી તેણે ચેલણા સાથે તેને મહેલ સળગાવી મૂકવાની અભયકુમારને આજ્ઞા કરી; પણ બુદ્ધિનિધાન અભયકુમાર આ અવિચારી આજ્ઞાને અમલ એકદમ કેમ કરે તેણે યુક્તિ કરી. ચેલ્લાના મહેલને બદલે જીણુ આરડીએ સળગાવીને, પાતે પ્રભુ મહાવીરના દર્શન કરવા નીકળો ગયા. બીજી તરફ આજ્ઞા આપીને તરતજ શ્રેણિક રાજા અભયકુમારની પહેલાં પ્રભુ પાસે પહોંચી ગયા હતા; ત્યાં શ્રેણિકે પ્રભુને ચેલણા સંબંધીને પાતાના સંશય પૂછ્યાઃ-પ્રભુએ મુનિની વાત કરી ચેલણાનું સતીત્વ સાબિત કર્યું. આધી શ્રેણિકને ખૂબ પશ્ચાતાપ થયા. તરતજ પોતે આપેલ હૂકમ બંધ રખાવવા ઉતાવળે પાછા ફર્યાં; તે વખતે અભયકુમાર તેને સામે મળ્યે, તે સાથે શ્રેણિકે ખળતી આરડીએના ધૂમાડા જોયા. આથી તેણે ગુસ્સે થઈને અભયકુમારને કહ્યું કે:-જા, મારી દષ્ટિથી દૂર થા.' અભયકુમારને એટલું જ જોઇતું