________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
ચેક પ્રકારી પૂજા-સાથે
આશાતન કરે જ્ઞાનની, જયણા નવિ પાળે,
સુગુરુ વચન નવિ સહે, પડ્યો મેહની જાળે. હાંહાંરે તે અનંત કાળે, હાંહાંરે નરભવ ન નિહાળે, ન ૩
રોહિત મત્સ્યની ઉપમા, સિદ્ધાંતે લખાવે;
જ્ઞાનદશા શુભવીરનું, જે દર્શન પાવે. હાંહાંરે અજ્ઞાન હઠાવે, હાંહાંરે જ્યોતિ નયન જગાવે ન૦૪
છે કાષ્ય ને મંત્ર છે. अनशन तु ममास्त्विति बुद्धिना, रुचिरभोजन संचितभोजन । प्रतिदिन विधिना जिनमदिरे, शुभमते बत ढोकय चेतसा ॥१॥ कुमतबोधविरोधनिवेदकै-विहितजातिजरामरणांतकैः । નિજો પ્રશુરામગુના, સિદ્ગરિમર્દ રિપૂન | ૨ |
. ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते. अज्ञानाच्छेदकाय नैवेद्य यजामहे स्वाहा।
સાતમી નૈવેધપૂજા અર્થ
દુહાનો અર્થ બાહ્ય શરીર આહારથી વૃદ્ધિ પામે છે–પુષ્ટ થાય છે અને અંતરંગ શરીર જે રૂપાંતર ભાવે-અદશ્યપણે રહેલું છે તે તે અણાહારી છે; તેને આહાર કરવાને સ્વભાવ જ નથી. તેવું ખરું કાયમનું અણહારી પદ પામવા માટે રસવાળું એવું નૈવેદ્ય પ્રભુ પાસે સ્થાપન કરે-ધ. ૧.
* અહીં ભેજનનો અર્થ ધન કરવાનો છે (કોષમાં તે અર્થ છે ) અને રુચિર શબ્દ સુંદર એટલે ન્યાયપાર્જિત વાચક છે.
For Private and Personal Use Only