________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૮)
ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ
નથી, તે જુઓ, આ માણસ પૂરે દુ:ખી ન હોય તે આવે વખતે નદીમાંથી લાકડા કેમ ખેંચે?” રાજાએ તરત જ સીપાઈને મોકલીને તેને બેલાજો અને તેના દુઃખની હકીકત પૂછી. તેણે કહ્યું કે-“મારી પાસે બે બળદ છે, તેમાં એક બળદનું શિંગડું અધૂરું છે તે પૂરું કરવા માટે અત્યારે બીજો ઉદ્યોગ ન સૂઝવાથી આ ઉદ્યોગ કરું છું.” શ્રેણિકે કહ્યું કે – તને એક સારે બળદ અપાવી દઉં.” તેણે કહ્યું કે: “એક વાર મારા બળદ જુએ, પછી અપાવવાનું કહેજે.” રાજાએ સવારે તેને ત્યાં આવવાનું કહી તેને રજા આપી,
સવારે શ્રેણિક રાજા છેડા પરિવાર સાથે તેને ઘેર ગયા. તેણે પિતાના ઘરના ભેંયરામાં રાજાને લઈ જઈને પિતાના બળદ બતાવ્યા. તે સેનાના કરેલા હતા ને હીરા માણેકથી. જડેલા હતા. એક વૃષભની કિંમત લાખ રૂપિયાની થાય તેમ હતું. આ પ્રમાણે જોઈ ને તે વાણીએ કે જેનું નામ મલ્મણ શેઠ. હતું તેને રાજાએ કહ્યું કે તારા ઘરમાં આટલી બધી સંપત્તિ છતાં તું આવા દરિદ્રને વેશે કેમ કરે છે અને આવું મધ્ય રાત્રિએ નદીના પૂરમાંથી લાકડા ખેચવા જેવું કનિષ્ઠ કામ કેમ કરે છે?” તે બે કે– આ સંપત્તિ કાંઈ વધારે નથી, વધારે દ્રવ્ય મેળવવા માટે તો મારા પુત્રે પરદેશમાં ફરે છે. વળી આપ લાકડાં ખેંચવાના કામને કનિષ્ટ કહે છે, પણ હું તે તે વખતે બીજું કામ ન સૂઝવાથી તે કરતે હતે, તેવું કામ કરવામાં શરમ શી?” રાજાએ પૂછ્યું કે: “ અરે શેઠ! ખાનપાનમાં તે આનંદ કરે છે ને ?” મમ્મણ શેઠ બેયા કેઃ “તેલ ને ચાળા ખાઉં છું, બીજી ધાન્ય કે મીઠાઈ અથવા રસપદાર્થ મને ભાવતા નથી તેમ પચતા પણ નથી. વળી બીજાને વધારે ખર્ચ થાય તેવું ખાતાપીતા જેઈને પણ હું બહુ જ કચવાઉં છું. ” તેની આવી પરિસ્થિતિ
For Private and Personal Use Only