Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 362
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીક્ષા કલ્યાણકે ધૂપપૂજા ( ૩૪૯ ) નગરની અહાર નીકળ્યે અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં આવ્યો. ત્યાં પ્રભુ અશેાકવૃક્ષની નીચે વરઘેાડેથી-શિખિકામાંથી નીચે ઉતર્યાં. પ્રભુએ વસ્ત્રાભૂષણ તજી દઈ સ્વયમેવ પાંચમુષ્ટિ લાચ કર્યાં. તે દિવસે પ્રભુએ અઠ્ઠમના તપ કરેલેા હતા એ સ્થિતિમાં સર્વ સમક્ષ પાર્શ્વ કુમારે ચાર મહાવ્રત ઉચ્ચર્યા. પોષવદિ ૧૧ (ગુજરાતી માગશર વદિ ૧૧) ની તિથિએ ત્રણરો મુનિના પરિવાર સાથે સવિતપણાના પ્રભુએ સ્વીકાર કર્યાં. ઇંદ્રે દેવદૃષ્ય વસ્ત્ર પ્રભુના સ્કંધ ઉપર મૂકયું'. એ વસ્ર ચત તીશ (૪૦ ને ૩૦) એટલે સીતેર વર્ષ પર્યંત રહેશે.. ( રહ્યું છે. ) પ્રભુને ચારિત્રપર્યાય ૭૦ વર્ષના છે. જે વખતે પ્રભુએ મહાવ્રત ઉચ્ચર્યા તે વખતે સાતમું અપ્રમત્ત ગુણુઠાણુ ફ્રસતાં જ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુ ત્યાં જ કાર્યોંત્સગ મુદ્રાએ સ્થિત થયા. સ્વજન વર્ગ સ્વસ્થાને ગયા અને દેવે ઇંદ્રો નંદીશ્વરદ્વીપે ગયા. ( ત્યાં અલઈ મહત્સવ કરીને સ્વસ્થાને ગયા. ) પ્રભુના માતાપિતા પ્રભુને વંદન કરીને નગર તરફ વળ્યા. શ્રી શુભવીર એવા પાર્શ્વપ્રભુને આ સમય પ્રભાતતુલ્ય થયા અર્થાત્ આત્મદશા પ્રગટ થવાના અરુણાદય થયા. ૧૩. (એમાં કર્તાએ પેાતાનું નામ પણ સૂચવ્યુ છે. ) કાવ્યના અર્થ પૂવત્. મંત્રના અર્થ પૂર્વવત્, તેમાં એટલુ ફેરવવુ કે-અમે સુગંધી પવડે પ્રભુપૂજા કરીએ છીએ. *આવીશ પ્રભુના સમયમાં ચાર મહાવ્રત ઉચ્ચરવાની પ્રવૃત્તિ જ હાય છે. ચેાથા પાંચમા મહાવ્રતને ભેળા સમાવેશ કરવામાં આવે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377