Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/020159/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોસઠ પ્રકારી પૂજા અર્થ તથા કથાઓ સહિત પ્રકાશક: શ્રી જૈન ધર્મ પ્રસારક સા ભા વ ન ગ ૨ For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra HOT SO BOGH40403.244. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TUVÕTUUTUUUMETU ¶¶¶¶.....someon પતિશ્રી વીરવિજયજીકૃત ચોસઠ પ્રકારી પૂજા-સાર્થ વિવેચન યુક્ત વિભાગ બીજો અનેક પ્રસંગે ઉપરની ૨૫ થાએ વિભાગ ત્રીજો શ્રી પાનાથ પંચકલ્યાણક પૂજા–સા. * તૈયાર કરનાર: (સ્વ.) શ્રી કુંવરજી આણંદજી છપાવી પ્રસિદ્ધ કરનાર : શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર ARGENTED વીર સંવત્ ૨૪૮૧ ] ઈ. સ. ૧૯૫૫ [ વિક્રમ સંવત ૨૦૧૧ આવૃત્તિ ત્રીજી કિંમત રૂા. ૩-૦-૦ sevgna-accuse For Private and Personal Use Only ******** Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસિદ્ધર્તા– શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. = = = પ્રથમવૃત્તિ વિ. સં. ૧૯૮૧ દ્વિતીયાવૃત્તિ વિ. સં. ૧૯૧ તૃતીયાવૃત્તિ વિ. સં ૨૦૧૧ મુદ્રકશાંતિલાલ છોટાલાલ પારેખ સરસ્વતી પ્રિ. પ્રેસ - ભાવનગર. For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. વારૈયા ધરમશી ઝવેરભાઈના ધર્મપત્ની 1 . - સ્વ. અંબાબહેન For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. અંબાબાઈ - - - - - - ભાવનગરમાં ચિરસ્મરણીય જૈન ભજનોલયની શુભ શરૂઆત કરાવનાર બાપજનિવાસી સ્વ. વારૈયા ધરમશી ઝવેરભાઈના ધર્મપત્ની અંબાબાઈ સં. ૨૦૧૧ના મહા સુદ ૩ને બુધવારના રોજ સમાધિપૂર્વક પંચત્વ પામ્યા. તેમના પુણ્ય સ્મરણાર્થે આ પુસ્તક પ્રકાશનમાં તેમની ધર્મનિષ્ઠ સુપુત્રીઓ વિજયાબેન અને સૌભાગ્યબેન તરફથી આર્થિક સહાય મળી છે તે માટે તેમને ધન્યવાદ. ત્રાપજમાં સ્વ. વારૈયાએ સુંદર ઉપાશ્રય બંધાવ્યો છે. તેમાં પણ અંબાબાઈની પ્રેરણા હતી. વારૈયાના અવસાન બાદ અંબાબાઈએ પુત્રીઓ સહિત તેમના જમાઈ શ્રી મણિલાલ વનમાળીદાસ શેઠની રાહબરી નીચે ત્રાપજથી પાલીતાણ સુધીને સંઘ, દાઠામાં ભગવાનની પ્રતિષ્ઠા તેમજ ત્રાપજમાં વારૈયાની ગેરહાજરીમાં તમામ ધાર્મિક પ્રવૃત્તિએમાં રસ લઈને જીવન સાર્થક કર્યું છે. અંબાબાઈના આત્માને ચિરશાંતિ ઈચ્છીએ છીએ. - - For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી આવૃત્તિની પ્રસ્તાવના પરમાત્માની ભક્તિમાં દ્રવ્ય-ભાવ પૂજા એ પ્રબળ સાધન છે. દ્રવ્યપૂજા સહિત ભાવપૂજા કરવા માટે અનેક પ્રકારની દેશીઓમાં-ઢાળમાં પૂર્ણ થઈ ગયેલા પંડિત જુદા જુદા વિષયની અને તેને લગતા નામની પૂજાએ રચી ગયા છે. તેમાં પંડિત શ્રી વીરવિજયજી કે જેઓ ઓગણસમાં સૈકામાં અમદાવાદ શહેરમાં વિદ્યમાન હતા તેમણે રચેલી પૂજાઓ બહુ જ અસરકારક છે. તેમની રચેલી પૂજાઓમાં પણ ચોસઠપ્રકારી પૂજા કે જેમાં આઠ કર્મનું સ્વરૂપ બહુ સારી રીતે બનાવેલું છે તે બહુ ઉપચગી અને દ્રવ્યાનુયોગનું સારું જ્ઞાન આપનાર છે. કર્મગ્રંથને ઘણેખરે ભાવ એમાં સમાયેલ છે. અમે તે પૂજા પૈકી એકેક પૂજા અને તેને અર્થ એ ક્રમ આ પુસ્તકમાં રાખેલ છે. તેની અંદર કેટલોક ભાવ અર્થમાં સ્કુટ કરે છે કે જેથી વાંચનારને રસ પડે અને સમજી શકે તે સાથે તેમાં સૂચવેલી કથાઓ પણ બીજા વિભાગમાં આપી છે. અંતરાયકર્મની પૂજામાં અષ્ટપ્રકારી પૂજા કરનાર અને તેથી લાભ મેળવનાર આઠ નામ સૂચવ્યા છે. તે નીચે પ્રમાણે – જળપૂજા-મસિરિનું. દીપપૂજા-જિનમતિ અને ઘનશ્રીનું. ચંદનપૂજા–જયસુર ને શુભમતિનું. અક્ષતપૂજા-કીયુગીનું. પુષ્પપૂજા-વણિકસુતા લીલાવતીનું. નૈવેલપૂજા-હળી નૃપનું. ધૂપપૂજા-વિનયંધર રાજાનું. ફળપૂજા-કીરયુગળ ને દુર્ગત સી. આ આઠે દષ્ટાંતે શ્રી વિજ્યચંદ કેવળીના ચરિત્રમાં હેવાથી અને તેનું ભાષાંતર અમારા તરફથી જ પ્રગટ થયેલ હોવાથી, તેમજ આમાં મુખ્યતા કર્મ સંબંધી હોવાથી તે દષ્ટાંત આ પુસ્તકમાં આપવામાં આવ્યા નથી. આ દષ્ટાંત સમજવા માટે શ્રી વિજયચંદ કેવળી ચરિત્ર વાંચી લેવાનું સૂચવવામાં આવે છે. For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. અંબાબહેનની સુપુત્રીએ વિજયાબહેન તેમજ સૌભાગ્યબહેન For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પૂજાઓના અર્થ લખવામાં કર્મગ્રંથને સારા ને તાજો બંધ હોવાની આવશ્યકતા છે. તદનુસાર અર્થ લખતાં છવાસ્થપણાથી ભૂલ થવાનો સંભવ છે તેથી લક્ષપૂર્વક સુધારીને વાંચવા વિનંતિ છે. પ્રથમ વિભાગમાં આઠે કર્મની ચેસઠ પૂજા ને કળશ અર્થ સાથે પૃષ્ઠ ૨૧૮માં પૂર્ણ થાય છે. ત્યારપછી કર્મસૂદન તપનું યંત્ર અને તે તપ કરતી વખત હંમેશ કરવાની વિધિ વિગેરે આપવામાં આવેલ છે. વિભાગ બીજામાં પ્રારંભથી કથાઓની શરૂઆત થાય છે તે પૃષ્ઠ ૨૨૩ થી ૩૧૪ પર્યત આપેલ છે. એમાં કુલ ૨૫ કથાઓ આપવામાં આવેલ છે. દરેક કથાઓ જુદા જુદા સ્થળેથી લેવામાં આવી છે અને અસરકારક ભાષામાં કેટલીક હિતશિક્ષા સાથે લખવામાં આવી છે. * જિનેશ્વરકત ૧૧ પ્રકારના તપમાં આ ત૫ ૧૧ મે કર્મસૂદન નામથી શ્રી આચારદિનકરના તવિધિ નામના ૩૯ મા ઉદયમાં છાપેલ પ્રતના પાને ૩૩૮ મે આપેલ છે. તેમાં આ તપને અંગે ઉપવાસ, એકભકત, એકસિકથ, એક સ્થાન, એક દત્તિ, નિર્વિકૃતિક, આચાગ્લ અને અષ્ટ કવળ-એ આઠ તપના નામ આપેલા છે; તેથી આ તપ સર્વજ્ઞમૂળક છે એમ સિદ્ધ થાય છે. | નિકાચિત કર્મોને ખપાવવામાં શાસ્ત્રકારે તપનું બળવાનપણું કહ્યું છે. તેમાં પણ આ તપ તે ખાસ કર્મોનું જ સૂદન, તેને જ નાશ કરવા માટે કરવાનું છેતેથી છતી શક્તિએ શ્રાવક-શ્રાવિકાઓએ અવશ્ય આ તપની આઠ ઓળી ૬૪ દિવસ પ્રમાણે કરવી, અને તેની પ્રાંતે અથવા મધ્યમાં શક્તિ પ્રમાણે તે તપને ઉજવવા માટે–તેના ફળમાં વૃદ્ધિ કરવા માટે ઉઘાપન કરવું, અર્થાત અષ્ટાબ્દિકા મહત્સવ કરે. તેમાં ૮ દિવસ મળીને આ ૬૪ પૂજા જ ભણાવવી. મનુષ્ય જિંદગીમાં આ એક ખાસ કર્તવ્ય છે એમ સમજવાનું છે. આ પૂજાના કર્તા પંડિત શ્રી વીરવિજ્યજીનું જન્મચરિત્ર અહીં લખવું જોઈએ પણ તે ચરિત્ર આ સભાએ જ જુદું છપાવેલ હેવાથી અહીં For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપેલ નથી. તેઓશ્રીએ નીચે જણાવેલી પૂજાઓ સાથે જણાવે સંવતમાં બનાવેલી છે. ૧ સ્નાત્ર પૂજા–કર્યા સંવત આપેલ નથી. ૨. સં. ૧૮૫૮ અષ્ટ પ્રકારી પૂજા. ૩. સં. ૧૮૭૪ ચેસઠ પ્રકારી પૂજા. ૪. સં. ૧૮૮૧ પીસ્તાળીશ આગમની પૂજા. ૫. સં. ૧૮૮૪ નવાણું પ્રકારી પૂજા. ૬. સં. ૧૮૮૭ બાર વ્રતની પૂજા. ૭. સં. ૧૮૮૯ પંચ કલ્યાણકની પૂજા. તેઓશ્રીએ નીચે જણાવેલા રાસે પણ બનાવ્યા છે. ૧. સં. ૧૮૮૧ ચંદ્રશેખરને રાસ. ૨. સં. ૧૮૯૬ ધમ્મીલકુમારને રાસ. ૩. સં. ૧૯૦૨ સુરસુંદરીને રાસ. આ સિવાય શિયળવેલ, ઢાળિયા, હિતશિક્ષા છત્રીશ્રી અને પરચુરણ સ્તવનાદિ તેમણે ઘણું બનાવેલ છે. તેની સંપૂર્ણ માહિતી તેમના ચરિત્રમાં આપેલ છે. પ્રશ્નચિંતામણિ નામને પ્રશ્નોતરને સંસ્કૃત ગ્રંથ પણ તેમણે રચેલ છે. આ પૂજા પ્રથમ અર્થ સહિત મુનિ ચારિત્રવિજયજીની સહાયતાથી મોહનલાલ અમરશીએ ભાષાંતર કરીને સંવત ૧૯૬૫ માં છપાવેલ, પરંતુ તે પુસ્તક મળતું ન હોવાથી તેમ જ તેમાં કેટલેક સુધારા વધારે કરવાની આવશ્યકતા જણાવાથી બનતા પ્રયાસે જેમ વધારે ઉપયોગી થાય તેમ સંવત ૧૯૮૧ માં તૈયાર કરીને અમારા તરફથી છપાવવામાં આવી હતી. તે પુસ્તક પણ મળતું ન હોવાથી તેમાં કેટલેક સુધારા-વધારો કરીને આ તેની બીજી આવૃત્તિ કરવામાં આવી છે. For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પુસ્તક્રમાં ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે. તેમાં પ્રથમ વિભાગમાં આઠે ક્રમ સબંધી ૬૪ પૂજા મૂળ, અર્થ અને વિવેચન સાથે આપવામાં આવી છે. તેમાં નટ વિગેરેના ઉપયાગી વધારા કર્યાં છે. વિભાગ બીજામાં આ પૂજાએમાં આપેલા નામેાવાળી તમામ કથાચ્યાના સંગ્રહ આપવામાં આવ્યે છે. પ્રથમાવૃત્તિમાં ૨૧ કથાઓ હતી તેમાં ખાસ જરૂરની ૪ કથા વધારવામાં આવી છે તેમાં પણ ગેાશાળકના છત્ર દેવસેન રાજાની અને મક શ્રાવકની એ એ કથાએ તા ખાસ શ્રી ભગવત સૂત્રમાંથી ઉદ્ધરીને લખવામાં આવી છે. આ પૂજાના અર્થ પ્રથમ છપાવેલા છે તેમાં કાઈ કાઈ જગ્યાએ સ્ખલના થયેલી હાવાથી આ વખત છપાવતાં જેટલી અને તેટલી વધારે સાવચેતી વાપરીને સ્ખલના ન આવે તેમ કરેલ છે, છતાં વાંચનાર અશ્રુઓને કાંઇ સ્ખલના સમજાય તો જરૂર અમને લખી મોકલવુ... જેથી બની શકતી રીતે તેનું સમાધાન યા નિવારણુ કરવામાં આવશે. પ્રથમ વિભાગના પૃષ્ઠ ૬૭ મે ( શાતા ) વેનીયકના જધન્ય ધતે અંગે ત્રણ વિકલ્પ બતાવેલા છે. ૧ શ્રી ઉત્તરાધ્યયનમાં જધન્યબંધ અંતમુત્તના કહ્યો છે. તેની અપેક્ષા સમજાણી નથી. ૨ શ્રી પ્રજ્ઞાપના વિગેરેમાં બાર મુને! કહેલ છે તે તે સાંપરાયિક અધ છે તે દશમે ગુઠાણે જ તેટલા ડ્રાય છે. ૩ અગ્યારમે, બારમે ને તેરમે ગુઠ્ઠાણે માત્ર યોગ પ્રત્યયિક બંધ એ સમયની સ્થિતિને થાય છે. તે હકીકત ત્યાં ઉપર ને નેટમાં સ્પષ્ટ કરેલી છે. આશ્વિન શુદ્ધિ । સ. ૧૯૯૧ } આ પુસ્તકને અંગે કરેલા પ્રયાસનું ફળ જૈન બંધુએ આ પુસ્તકને શલ્યપૂર્વક વાંચી તેનું રહસ્ય ગ્રહણ કરે અને યથાશક્તિ કવિયુક્ત થાય તે જ ઈચ્છવામાં આવે છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજી આવૃત્તિ અંગે નિવેદન વિ. સં. ૧૯૯૧ માં આ ઉપગી પુસ્તકની બીજી આવૃત્તિ છપાવ્યા પછી થોડા જ સમયમાં તે અપ્રાપ્ય બની ગઈ ત્રીજી આવૃત્તિના પ્રકાશન સંબંધી વિચારણા ચાલતી હતી તેવામાં બીજું વિશ્વયુદ્ધ થયું અને તેને કારણે છાપકામ તેમજ કાગળ વિગેરેના ભાવોમાં ઝડપી ઉછાળો આવ્યો. વિશ્વયુદ્ધ શાંત થતાં પુનર્મુદ્રણની યોજના વિચારાઈ રહી હતી તેવામાં આપણા શ્રીમાન પેટ્રન ધર્મપ્રેમી શ્રાદ્ધવર્થ કલકત્તાનિવાસી શ્રી મણિલાલ વનમાળીદાસ શેઠ સાથે આ સંબંધી વાતચીત થતાં તેઓશ્રીએ તરત જ રૂા. ૧૦૦૦) એક હજાર સહાયતાથે અપાવવાનું સ્વીકાર્યું, જે માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે. આ ઉપરાંત મુંબઈ શ્રી ગોડીજી જિનાલયના જ્ઞાન ખાતાએ આ પુસ્તકની એક નકલ પ્રથમથી જ ખરીદી લઈ પ્રોત્સાહન આપેલ છે, તેથી તે પણ પ્રશંસાપાત્ર છે. પુસ્તકની ઉપયોગિતા તેમજ વિગત માટે બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં સૂચન છે એથી વિશેષ લખવાનું રહેતું નથી. સૌ કોઈ આ પુસ્તકને સાવંત વાંચી-વિચારી લાભ ઉઠાવે એ જ અભિલાષા. ૨૦૧૧ સેક્રેટરીઓ શ્રી જન ધર્મ પ્રસારક સભા વિજયાદશમી ભાવનગર For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org अनुक्रमणिका વિભાગ ૧ લા ચેાસઠ પ્રકારી પૂજા અર્થ સહિત. ૧. પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ નિવારણાર્થી પૂજાએ આઠ અથ સહિત --- ૨. દ્વિતીય દૃનાવરણીય ક્રમ નિવારણાર્થી પૂજા ૪. તૃતીય વેદનીય ક` નિવારણાર્થી પૂજા ૪. ચતુર્થાં માહનીય ક` નિવારણાર્થ પૂજા ૫. પંચમ આયુ કર્મ નિવારણાર્થ પૂજા ૬. ષષ્ઠ નામ કર્મી નિવારણાર્થ પૂજા ૭. સપ્તમ ગેાત્ર ક્ર` નિવારણાર્થી પૂજા ૮. અષ્ટમ અંતરાય કમ નિવારણાર્થે પૂજા ૯. દરાજ ભણાવવાના કળશ.-સા ૧૦. ક`સૂદન તપને વિધિ વિગેરે સમજુતી વિભાગ ખીજો ૧. બુદ્ધિવૈભવ ઉપર રાહકની કથા ૧. શિવરાજર્ષિની કથા. ( જ્ઞાનાવરણીય કર્મ ઉપર ) ૩. ભાનુદત્ત પૂર્વધરની પ્રથા ( નિદ્રાના ઉદ્દય ઉપર ) ૪. શેઠની પુત્રવધૂની કથા. ( ચિદ્ધિ નિદ્રા ઉપર ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ... :: : : For Private and Personal Use Only ... ... ... .. ... .00 ... ... لمی ૩૬ ૫૮ ૮૩ ૧૧૨ ૧૩૭ ૧૬૪ ૧૮૭ ૨૧૪ ૨૧૯ ૨૧૩ ૨૩૪ ૨૪૦ ૨૪૨. Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦ પા ૨૧ ૨૬ ૨૮૦ ૨૮૪ ૫. જણું શેઠનુ ટૂક વૃત્તાંત ( શાતાવેની ઉપર ) ૬. દેવસેન રાજાની કથા. (ગે।શાળકનેા જીવ) ૭. મૃગાપુત્રની કથા. ( અશાતા વેદની ઉપર ) ૮. ગધ નાગદત્તની કથા. ( ચાર ખાય ઉપર ) ૯. રત્નચૂડની કથા. ( બુદ્ધિ વ્યાપાર ઉપર ) બ્લુ૦. અષાઢભૂતિ મુનિની કથા. ( વેદાય ઉપર ) ૧૧. રૂપી સાધ્વીની કથા તથા લક્ષ્મણા સાધ્વીની કથા (ઈલ ઉપર) ૨૭૩ ૧૨. સુકુમાલિકા સાધ્વીની કથા. ( વેઢાય ઉપર ) ૧૩. ગરાળી થયેલ સાધ્વીની કથા. (પરિગ્રહ—મૂર્છા ઉપર ) ૧૪. સુંદર શેઠને કલંક આપનાર બ્રાહ્મણીની કથા ૧૫. નંદ કિારની કથા. (તિય ચાયુના બંધ ઉપર)... ૧૬. સ`જીવની મુઠ્ઠી ચરાવનાર સ્ત્રીની કથા, ૧૭. મધુક શ્રાવકતી કથા. ( જૈનધર્મનું સ્વરૂપ જાણવા ઉપર ) ૧૮. કાગડાની સંગત કરનાર હુંસની કથા. ૧૯. ઢઢણકુમારની કથા. (લાભાંતરાય ઉપર) ૨૦. આદીશ્વર પ્રભુની કથા. ( ) ૨૧. પૂણિયા શ્રાવકની કથા (સ'તાત્તિ ઉપર ) ૨૨. સુરસુંદરીની કથા ( ઉપભાગવંતરાય ઉપર) ૨૩. મધ્મણ શેઠની કથા. ( અંતરાય અધ ઉપર ) ૨૪. ભીમસેન રાજાની કથા. ( ભેગાંતરાય ઉપર ) ૨૫. મૃગ, ખળદેવ તે રથકારની કથા. ( સરખી ફળપ્રા મેં ઉપર) વિભાગ ત્રીજે "" Acharya Shri Kailassagarsuri Gyanmandir ... ... ૧. પંડિત શ્રી વીરવિજયકૃત શ્રી પાર્શ્વનાથ પંચ કલ્યાણક પુજા સા For Private and Personal Use Only 18. ... ... 4.0 ... ... ... ... ... 980 .... ... ... ૨૪૨ ૨૪૩ ૨૪૮ ૨૮૫ ૨૮૭ ૨૮૮ ૨૯૦ ૨૯૨ ૨૯૩ ૩૦૦ ૩૦૨ ૩૦૪ ૩૦૭ ૩૦૯ ૩૧૪ ૩૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | | શ્રીપરમાતમને નમઃ . ને પંડિત શ્રીવવિજ્ઞાગીત || चोसठ प्रकारी पूजा (सार्थ) । प्रथम दिवस अध्यापनीय ज्ञानावरणीय कर्मसूदनार्थ पूजाष्ठक प्रारंभ દુહા શ્રી શંખેશ્વર સાહિબે, સમરી સરસતી માય; શ્રી શુભવિજય સુગુરુ નમી, કહું તપફળ સુખદાય. ૧ જ્ઞાનથકી સવિ જાણુતા, તે ભવ મુક્તિ જિર્ણોદ; વ્રત ધરી ભૂતળ તપ તપ્યા, તપથી પદ*મહાનંદ. ૨ દાનશક્તિ જે નવિ હવે, તો તનશક્તિ વિચાર; તપ તપીએ થઈ યોગ્યતા, અ૫ કષાય આહાર. ૩ પરનિંદા છડી કપટ, વિધિ ગીતારથ પાસ;. આચારદિનકરે દાખીઓ, એ તપ કર્મવિનાશ.૪ * મેક્ષ. * કર્મસૂદન તપ. For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ચેસઠ પ્રકારી પૂજા-સાથે વિવિધ પ્રકારે તપ કહ્યા, આગમ રયણની ખાણ તેહમાં “કર્મસૂદન તપ, દિન ચઉસહી પ્રમાણ- ૫ જ્ઞાનાવરણી કર્મ અડ, પચ્ચખાણે છેદાય; ઉપવાસાદિક અડ કવળ, અંતિમ તિમ અંતરાય. ૬ ઉજમણું તપ પૂરણે, શક્તિતણે અનુસાર તરુવર રૂપાને કરે, ઘાતીયા શાખા ચાર. ૭ ચાર પ્રશાખા પાતળી, કર્મનો ભાવ વિચાર ઈગસય *અડવન પત્ર તસ, કાપવા કનક *કુઠાર. ૮ ચેસડ મેદિક મૂકીએ, પુસ્તક આગળ સાર; ચેસઠ કળશા નામીએ, જિનપડિમા જયકાર. ૯ પૂજા સામગ્રી રચી, ભરી ફળ નિવેદ્ય થાળ; જ્ઞાનેપગરણ મેળવી, જ્ઞાનભક્તિ મહાર. ૧૦ જળ કળશા ચોસઠ ભરી, ધરીએ પુરુષને હાથ તીર્થોદક કળશા ભરી, ચેસક કુમરી હાથ. ૧૧ ચાસઠ વસ્તુ મેળવી, મંડળ રચીએ સાર; મંગળદી રાખીએ, પુસ્તક મધ્ય વિચાળ. ૧૨ સ્નાત્ર મહોત્સવ કીજીએ, પૂજા અષ્ટ પ્રકાર; જ્ઞાનાવરણ હઠાવવા, અડ અભિષેક ઉદાર. ૧૩ જ કમનો નાશ કરનાર. + પાંદડાં ૧૫૮. ૪ સોનાને કુહાડે. For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા. (૩) १ प्रथम जळपूजा (રાગ-જોગીઓ આશાવરી, મેતીવાળા ભમરજી-એ દેશી) ચરમ પ્રભુ મુખ ચંદ્રમા, સખી દેખણ દીજે, હાથ આરિસા બિબરે, સખી! મુને દેખણ દીજે; છપ્પન દિકુમરી કહે, સખી વિકસિત મેઘ કદંબ રે.સ.૧ ભવમંડળમેં ન દેખીઓ, સખી પ્રભુજીને દેદાર રેસકૃત્ય કરી ઘર જાવતી, સખી, ખેલત બાળકુમાર રે.સ.૨ ચૌવનવય સુખ ભેગવે, સખી શ્રી મહાવીર કુમાર રેસજ્ઞાનથી કાળ ગષિા ,સખી આપ હુવા અણગાર રે સ૩ ગુણઠાણું લહી બારમું, સ, જ્ઞાનાવરણી હકુંજેમ રેસકેવળ લહી મુગતે ગયા, સહ અમે પણ કરશું તેમ રેસ-૪ સ્વામી સેવાથી લહે, સખી સેવક સ્વામી ભાવ રેસ સાલંબન નિરાલંબને, સુખી કરશું એ બનાવ રે સભ્ય તીસ કોડાકોડી સાગ, સથિતિ અંતર્મુહૂર્ણ લઘીશરેસ બંધ ચતુર્વિધ ચેતશું, સ. પગઈ કઈ રસ દેશ રે. સ૬ સૂક્ષ્મ બંધ ઉદય વળી, સઉદીરણ સત્તા ખીણ રે સ સ્નાતક સ્નાનમિષે હવે, સ, જ્ઞાનપડળ મળ હીણ રે.સ૭ સર્વાગે સ્નાતક થઈ, સખી કરશું સાહેલી રંગ રે સ સહજાનંદ ઘરે રમે, સખી શ્રી શુભવીરને સંગ રે. સ૮ ઈતિ પ્રથમ જળપૂજા For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાસઠ પ્રકારી પૂજા-સાથે વાય .. तीर्थोदकैमिप्रितचंदनौधैः, संसारतापाहतये सुशीतैः । नराजनीप्रांतरजोऽभिशांत्यै, तत्कर्मदाहार्थमजं यजेऽहं ॥१॥ | દુવતિવૃત્તાય ! सुरतदीजलपूर्णघटैघ नैः, घुसृणमिश्रितवारिभृतैः परैः । स्नपय तीर्थकृत गुणवारिधि, विमलतां क्रियतां च निजात्मनः॥१॥ जनमनोमणिभाजनभारया, शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकं, सहजसिद्धमह' परिपूजये ॥ २ ॥ ॐ हीं थी परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय अज्ञानोच्छेदकाय श्रीमते वीरजिनेंद्राय जलं यजामहे स्वाहा ॥ પ્રથમ પૂજાને અર્થ (દુહાને અર્થ) શ્રી શંખેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને અને સરસ્વતી માતાનું સ્મરણ કરીને તેમ જ શ્રી શુભવિજય નામના સદ્ગુરુને વંદન કરીને (કર્મસૂદન) તપનું સુખને આપનાર એવું ફળ કહું છું. ૧. તીર્થકરે અવધિજ્ઞાનવડે તે ભવમાં મુક્તિ થવાની છે એમ જાણે છે, છતાં ચારિત્ર અંગીકાર કરીને તેમ જ પૃથ્વીતળ ઉપર વિહાર કરીને અનેક પ્રકારના તપ તપે છે અને તેવા તપારાધનવડે મહાનંદ પદને એટલે મેક્ષને મેળવે છે. ૨. દ્રવ્યની અલ્પતાથી જે દાન દેવાની શક્તિ ન હોય તે શરીરની શક્તિ વિચારીને ચગ્યતાનુસાર તપ તપ કે જેથી કષાયની અને આહારની અલ્પતા થાય. ૩. એ તપ પરનિંદા તજીને, કપટા દંભ) છોડીને, વિધિપૂર્વક ગીતાર્થ પાસે રહીને અંગીકાર કરો અને તપ. આ (કર્મસૂદન) તપ શ્રીઆચારદિનકર For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા નામના ગ્રંથમાં શ્રીવર્ધમાનસૂરિએ કર્મને નાશ કરનાર * કહેલ છે. ૪. ' - શ્રી આગમરૂપ રત્નની ખાણમાં અનેક પ્રકારનાં તપ કહ્યાં છે, તેમાં કર્મસૂદન તપ ૬૪ દિવસપ્રમાણ કરવાનો કહેલ છે. પ તેમાં પહેલું જ્ઞાનાવરણીય કર્મ આઠ પ્રકારનાં પચ્ચખાણવડે છેદાય છે. તેમાં ઉપવાસાદિક આઠ કવળ પર્યત જુદે જુદે આઠ પ્રકારને તપ કરવાનું છે. એ જ રીતે કમસર આઠમું અંતરાય કર્મ છેદવા માટે પણ કરવાને છે. ૬. એ તપ પૂર્ણ થયા પછી પોતાની શક્તિ અનુસારે ઉજમણું (ઉદ્યાપન) કરવું. તેમાં એક રૂપાનું વૃક્ષ કરાવવું. તેની ચાર ઘાતીર્મના નામની ચાર મટી શાખા કરવી. બીજી ચાર પ્રશાખા તે કરતાં પાતળી ચાર અઘાતકમને ભાવ ઘાતકર્મ કરતાં મંદ સમજીને કરવી; અને તે આઠ શાખા-પ્રશાખાને ૧૫૮ પાંદડા તે તે કર્મની ઉત્તરપ્રકૃતિ પ્રમાણે કરવાં; (૧૫૮ પાંદડા ઉપર તે તે પ્રકૃતિનાં નામેવાળું વૃક્ષ ભાવનગરના દેરાસરમાં છે. તેમાં શાખાપ્રશાખા ઉપર તે તે કર્મનાં નામે લખેલા છે.) એ વૃક્ષના મૂળમાં તેનું છેદન કરવાના હેતુથી સેનાને કુહાડે મૂક. ૭-૮. પ્રભુની સન્મુખ પુસ્તક પધરાવીને તેની સન્મુખ એક થાળમાં ૬૪ લાડુ મૂકવા, તેમજ જયવંતી જિનપ્રતિમાને ૬૪ કળશવડે અભિષેક * હાલમાં છપાયેલ આચારદિનકરમાં તપિવિધિ નામના ૩૯ મા ઉદયમાં પાને ૩૩૮ મે જિનેશ્વરકથિત ૧૧ પ્રકારના તપમાં ૧૧ મે આ તપ કહેલો છે. * * ઉપવાસ, એકાસણું, એકદાણો, એકલઠાણું, એકદતિ, નવી, અબેલ ને આઠ કવળ. (આઠ કાળિયા.) * પેલી - શાખાને ૫, બીજીને ૯, ત્રીજીને ૨, ચેથીને ૨૮, પાંચમીને ૪, છઠ્ઠીને ૧૦૩, સાતમીને ૨ ને આદમીને પ–કુલ ૧૮. મૂળ શાખાના નામ કર્મ પ્રમાણે સમજવા. For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (*) ચોસઠે પ્રકારી પૂજા–સાથ કરવા. ૯. પૂજાની તમામ સામગ્રી તૈયાર કરવી, ફળ ને નૈવેદ્યના થાળ ભરીને મૂકવા, તેમજ જ્ઞાનના ઉપગરણેા પણ એકઠા કરીને ત્યાં પધરાવી મનેાહર એવી જ્ઞાનભક્તિ કરવી. ૧૦. તીથેદિકમિશ્રિત પંચામૃતના ૬૪ કળશ ભરીને પુરુષના હાથમાં આપવા, તેમજ ૬૪ કળશ ભરીને સ્ત્રીના હાથમાં આપવા. ( આમાં કુમાર ને કુમારિકાને સમાવેશ ભેળા સમજવેા. ) ૧૧. ફળ ને નૈવેદ્યની ૬૪ જાતિની ૬૪-૬૪ વસ્તુ મેળવીને તેનુ મ ડળ રચવુ અને તેના મધ્યમાં પુસ્તક પધરાવી તેની સમીપે એક મંગળદીવેા પ્રગટાવીને મૂકવા. ૧૨. આ પ્રમાણેની તમામ ગાઢવણુ કરીને પ્રથમ પ્રભુને સ્નાત્ર મહેાત્સવ કરવા. પછી અષ્ટપ્રકારી પૂજા ભણાવવી. તેમાં પ્રથમ પૂજામાં જ્ઞાનાવરણીય કમ હઠાવવા માટે—તેના નાશ કરવા માટે—આઠ કળશવડે પ્રભુને ઉદાર એવા અભિષેક કરવા ૧૩. (જો આ પ્રસગના ખાસ અઠ્ઠાઈ મહેાત્સવ જ કરવાના હોય તે તેમાં દરરોજ એકેક કર્મની આઠ-આઠ પૂજા ભણાવવી અને આઠ દિવસ મળીને ૬૪ પૂજા ભણાવવી, તેમજ ૬૪ અભિષેક કરવા. ) ୧ પ્રથમ પૂજાની ઢાળને અ તીર્થંકરના જન્મમહેાત્સવ પ્રસંગે આવેલી દિશાકુમારિકાઆ * હાથમાં અરિસાના ખિઅને (આદર્શને-કાચને) રાખનારી આઠે કુમારિકાઓને કહે છે કે હે સખિ ! મેઘના વરસવાથી વિકસિત થયેલા કદમના વૃક્ષ જેવા ચરમ પ્રભુ શ્રી મહાવીર પરમાત્માના * ૫૬ દિશાકુમારિકાનું વર્ણન–પ્રથમ અધેાલાકની વસનારી આઠ કુમારિકા કે જે જંબુદ્રીપના મેરુપર્યંતના ચાર ગજદ'તાની નીચે એક હજાર ચેાજન રહેનારી હાવાથી અધેાલેાકવાસી કહેવાય છે તે જિનગૃહ પાસે આવી, તેની ફરતા એક ચેાજનભૂમિમાંથી કાંટા-કાંકરા વિગેરે સવત્ત For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા (૭)' સુખરૂપ ચંદ્રમાને તારા દર્પણમાં જેવા દે. ૧. હે સખિ ! ભવમંડળમાં પરિભ્રમણ કરતાં એવા પ્રભુના દર્શન મને થયા નથી. (તેથી જ પરિભ્રમણ કર્યું છે.) આ પ્રમાણે કહી જજોત્સવ કરીને તે દિકુમારીઓ પિતપતાને સ્થાને જાય છે. ત્યાર પછી મહાવીરકુમાર બાલ્યાવસ્થાને લઈને કીડા કરવા લાગ્યા. ૨. અનુક્રમે પ્રભુ યૌવનવય પામ્યા અને તે મહાવીર કુમારે સાંસારિક સુખ ભેગવ્યું. પછી જ્ઞાનવડે દીક્ષા લેવાને સમય થયે જાણીને (વરસીદાન આપી). પિતે પિતાની મેળે જ અણગાર થયા વાયુવડે કાઢી નાખી જમીન સાફ કરે છે. પછી મેરુપર્વતના નંદનવન માંહેના આઠ ફૂટ ઉપર અહીંથી એક હજાર યોજન ઊંચી રહેનાર હોવાથી જે ઊર્વલકવાસી કહેવાય છે તે આઠ કુમારિકાઓ, પ્રભુના ગૃહે આવીને સુગંધી જળની અને કુસુમની વૃદ્ધિ કરે છે. પછી ૧૩ મા ચકદીપના મયમાં ફરતા વલયાકારે રહેલા ચકપર્વત ઉપરથી ચારે દિશાઓમાંથી આઠ આઠ અને ચારે વિદિશામાંથી એકેક એમ કુલ ૩૬ કુમારિકાઓ આવે છે. તેમાંથી આઠ દર્પણ લઈને ઊભી રહે છે, આઠ કળશ લઈને ઊભી રહે છે, આઠ વીંઝણા લઈને ઉભી રહે છે ને આઠ ચામર લઈને ઊભી રહે છે. વિદિશાની ચાર દીપક લઈને ઊભી રહે છે. તે જ વખતે ચકદ્વીપમાંથી ચાર કુમારિકાઓ આવે છે તે તમામ પ્રકારનું પ્રતિકાર્ય કરે છે. તે ત્રણ કેળના ઘર કરે છે. પ્રથમ ઘરમાં પ્રભુને અને માતાને લઈ જઈને મર્દન કરે છે, બીજા ગૃહમાં સ્નાન કરાવે છે અને ત્રીજા ગૃહમાં વસ્ત્રાભૂષણ પહેરાવે છે. પછી ત્યાં અગ્નિ પ્રગટાવી તેની રક્ષાવડે બે પિટલી બનાવી પ્રભુના ને પ્રભુની માતાના હાથે બાંધે છે. પછી માતાને પુત્ર સહિત શયનગૃહમાં લઈ જઈને બધી કુમારિકાઓ સ્વસ્થાનકે જાય છે. આ મહત્સવ પ્રભુને જન્મ થતાં તરત જ થાય છે. પછી ઈદ્રનું આસન કંપાયમાન થતાં સૌધર્મેન્દ્ર પ્રભુને ઘરે આવે છે ને પાંચ રૂપ કરી પ્રભુને મેરુપર્વત પર લઈ જાય છે. ત્યાં દેવકૃત જન્મોત્સવ થાય છે. For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮). ચોસઠ પ્રકારી પૂજા-સાથે અર્થાત્ ચારિત્ર લીધું. ૩. પછી ગુણઠાણે ચઢતાં (ક્ષયકણિ માંડીને) બારમે ગુણઠાણે ગયા, ત્યાં જ્ઞાનાવરણીય વિગેરે ચાર ઘાતીકમ ખપાવી કેવળજ્ઞાની થયા અને પ્રાંતે (ચાર અઘાતી કર્મ ખપાવી) મેક્ષે ગયા. અમે પણ તે પ્રમાણે જ કરવા ઈચ્છીએ છીએ. ૪ સ્વામીની સેવા કરવાથી સેવક પણ સ્વામીપણાને પામે છે, તે પ્રમાણે અમે પણ સાલંબન નિરાલંબનપણે ધર્મારાધન કરી સર્વ કર્મને ઉછેદ કરી તે પ્રમાણે બનાવ બનાવશું એટલે મુક્તિ પામશું. ૫. જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કેડીકેડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અંતમુંદૂત્તની છે. કમબંધ ચાર પ્રકારનું હોય છે–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ ને પ્રદેશબંધ–તેનાથી અમે ચેતતા રહેશું. ૬. જ્ઞાનાવરણીય કમીને બંધ સૂમસં૫રાય નામના દશમ ગુણઠાણુથી અટકે છે અને ઉદય, ઉદીરણ તથા સત્તા ક્ષીણમેહ નામના બારમે ગુણઠાણે વિરછેદ પામે છે. તેના સ્વામી સ્નાતક નિગ્રંથ ભાવજ્ઞાનના મિષે જ્ઞાનના પડળરૂપ મળથી રહિત થાય છે અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મના મળને દૂર કરે છે. ૭. અમે પણ એ જ પ્રમાણે સ્નાતક થઈને સવગે ભાવ સ્નાન કરીને શુદ્ધ થઈ નિવૃત્તિરૂપ સાહેલી(સબી)ની સાથે રંગ કરશું-આનંદ કરશું અને શ્રી શુભવીરના સંગમાં સહજાનંદવાળા ઘરમાં (મેક્ષમહેલમાં ) આનંદથી રમશું. કર્તાએ આમાં પિતાનું નામ સૂચવ્યું છે અને તમે સહજાનંદ સુખમાં રમે” એવી આશિષ પણ આપી છે. શુભવીરના સંગમાં એટલે શુભ એટલે કલ્યાણકારી એવા વીર પરમાત્માના સંગમાં--તેમના ધ્યાનમાં આનંદ કરશું એમ સમજવું. ૮. * જ્યાં સુધી આલંબનની આવશ્યક્તા હોય ત્યાં સુધી જિનપ્રતિમા દિકના આલંબનથી અને જયારે આલંબનની આવશ્યક્તા ન હોય ત્યારે આલંબન રહિત આરાધન થઈ શકે છે. For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ–પૂજા. (૯) કાવ્ય અને મંત્રને અર્થ સંસારના તાપને દૂર કરવા માટે અત્યંત શીતળ એવા તીર્થોદકવડે મિશ્રિત અને ચંદનના સમૂહવાળા પંચામૃત વડે જન્મ, જરા ને મરણરૂપ રજની અભિશાંતિને અર્થે તેમજ તે [ જ્ઞાનાવરણય] કર્મના દાહને માટે અજ એટલે જેને જન્મવું નથી એવા સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૧ ગંગાનદીના જળથી ભરેલા તેમ જ કેશરમિશ્રિત જળના ભરેલા ઘણું ઘડા(કલશે )વડે ગુણના સમુદ્ર એવા તીર્થકરને સ્નાત્ર કરે અને તે કરવાવડે પિતાના આત્માની નિર્મળતા કરે. ૧. લોકેના મનરૂપી મણિના ભાજનમાં ભરેલા એવા શમરસ (સમતારસ)રૂપ સુધારસ(અમૃત)ની ધારાવડે [ અભિષેક કરીને] સકળ જ્ઞાનકળાથી રમણીય (શેભતા) એવા સહજ સિદ્ધોના તેજને એટલે જ્ઞાનતેજોમય સિદ્ધને હું પૂછું છું. ૨ પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ જરા ને મરણને નિવારનારા અને અજ્ઞાનને ઉછેદ કરનારા એવા શ્રી વીરજિબેંકને જળવડે અમે પૂજીએ છીએ. આ પૂજા અજ્ઞાનને ઉછેદ કરવા માટે છે. ___ अथ द्वितीय चदनपूजा મૂળ પ્રકૃતિ એક છે, ઉત્તર પ્રકૃતિ પાંચ માહ સામે પણ નવિ સમે, વિણ ખાયકની આંચ. ૧ તિણે તેહિ જ વિધિ સાધવા, પૂજે અરિહા અંગ; સિદ્ધ સ્વરૂપ હૃદય ધરી, ઘોળી કેસર રંગ. ૨ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૦ ) प्रभु ताई ते Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાસ પ્રકારી પૂજા-સાથે राय માર્ક ( ઝુમખડાની દેશી ) બીજી ચંદન પૂજના રે, કેશરના કરી ધેાળ; પ્રભુપદ્મ પૂજીએ. બાહિર ર ગ ગવેખીને રે, રંગ અભ્ય તર ચાળ પ્રભુ ૧, પૂજીએ જિન પૂજીએ રે, આનંદ રસ કલ્લાલ પ્રભુ આંકણી, ધુર પગઇ ધુર કની રે, અંધ ત્રિભંગ પ્રકાર, પ્રભુ ક્ષય ઉપશમ ગુણ નીપજે રે, અડવીશ ઉપર ચાર. પ્રભુ૰ ર, ત્રણશે ચાળીશ ઉત્તરુ રે, અાદિક પદ ખાર, પ્રભુ॰ પૂજ્ય વિશેષાવચકે રે, નદીસૂત્ર માઝાર, પ્રભુ॰ ૩. મધ હેતુ છતે પામીએ રે, અતિ આવરણ અલેણ; 'પ્રભુ॰ ધ્રુવમધી પ્રકૃતિ ટળે રે, જન્મ લેહે ક્ષેપકશ્રેણ. પ્રભુ॰ ૪, જીમ રાહે નૃપ રીઝવ્યા રે, રીઝવવા એક સાંઇ, પ્રભુ શ્રી શુભવીરને આશરે રે, નાશે કમ અલાય. પ્રભુ૦ ૫. । જાન્ય અને મંત્ર | जिनपतेर्वरगंधसुपूजनं, जनिजरामरणोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धरं कुरु करेण सदा निजपावनं ॥ १ ॥ सहजकर्म कलंक विना शनै- रमलभावसुवासनचंदनैः । अनुपमान गुणावलिदायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ ॐ ह्रीं श्रीं परम परमे० जन्म० श्रीमते वीरजिनेंद्राय मतिज्ञानावरणनिवारणाय चंदनं यजामहे स्वाहा ॥ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા. ( ૧૧ ) બીજી ચંદન પૂજા અર્થ દુહાનો અર્થ જ્ઞાનાવરણીય મૂળપ્રકૃતિ એકની ઉત્તરપ્રકૃતિ પાંચ છે ૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રુતજ્ઞાનાવરણીય, ૩ અવધિજ્ઞાનાવર@ય, ૪ મન:પર્યવજ્ઞાનાવરણીય, ૫ કેવળજ્ઞાનાવરણીય. મોહનીયકર્મ ક્ષપકશ્રેણિ માંડ્યા અગાઉ પણ ઉપશમ ભાવ પામે છે, પરંતુ આ કર્મ ક્ષપકશ્રેણિની આંચ લાગ્યા અગાઉ–તેની અસર થયા વિના શમતું નથી અર્થાત્ તેને ઉપશમ થતું નથી ક્ષય જ થાય છે. ૧. તે કારણથી તે ક્ષપકપણાની વિધિ સાધ્ય કરવા માટે સિદ્ધ ભગવંતને હૃદયમાં ધારણ કરીને, કેસર ઘોળીને તે વડે અરિહંતની અંગપૂજા કરો. ૨ બીજી ઢાળનો અર્થ બીજી ચંદનની પૂજા તેની સાથે કેસર ઘોળ કરીને કરે–તેનાવડે પ્રભુના ચરણકમળને પૂજે. બાહ્ય રંગની ગવેષણ કરવાથી અત્યંતર પણ ચેળ મજીઠને રંગ છે એમ: જણાય છે. કર્તા કહે છે કે-“હે ભવ્યજને ! પ્રભુને પૂજે, આનંદ રસના કલ્લોલવડે તેમની પૂજા કરે.” ૧. આ પહેલા કર્મની પહેલી પ્રકૃતિ મતિજ્ઞાનાવરણીય નામની છે. તેના બંધના ત્રણ ભંગ છે.... તે પ્રકૃતિને ક્ષયે પશમ થવાથી મતિજ્ઞાનરૂપ ગુણ ઉત્પન્ન થાય છે. તેના ૨૮ પ્રકાર છે તે મૃતનિશ્રિત મતિજ્ઞાનના છે અને ઔત્પાતિકી વિગેરે એક મેહનીય કર્મને જ ઉપશમ થાય છે, બીજા સાત કર્મોને થતા નથી. x પ્રવાહથી અનાદિ અનંત ( અભવ્ય આશ્રી), પ્રવાહથી અનાદિ સાંત (ભવ્ય આશ્રી), સાદિ સાંત (પૃથફ પૃથફ બંધ આશ્રી–આ ત્રણ ભંગ સંભવે છે. -- For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ચોસઠ પ્રકારી પૂજા–સાથે ચાર પ્રકારની બુદ્ધિરૂપ ચાર પ્રકાર અમૃતનિશ્રિત મતિજ્ઞાનના છે. ૨. એ ૨૮ ભેદના બહુ, અબહુ બહુવિધ, અબહુવિધ વિગેરે બાર-બાર ભેદ થાય છે, તેથી તે પ્રમાણે ગુણતાં ૩૩૬ ભેદ થાય, તેમાં ૪ પ્રકારની બુદ્ધિ મેળવતાં ૩૬૦ ભેદ થાય છે. તે ભેદે પૂજનિક એવા શ્રી વિશેષાવશ્યકમાં તેમ જ શ્રી નંદીસૂત્રમાં કહેલા છે. ૩. એ મતિજ્ઞાનાવરણીય પ્રકૃતિ ધ્રુવબંધી હોવાથી જ્યાં સુધી તેના બંધહેતુ હોય ત્યાં સુધી તેના બળવડે તે કાયમ બંધાયા જ કરે છે. તે પ્રકૃતિ જ્યારે જીવ ક્ષપકશ્રેણિ માંડે છે ત્યારે જ ટળે છે–ત્યારે જ તેને બંધ અટકે છે. ૪. જેમ રેહાએ પિતાના બુદ્ધિબળથી રાજાને રીઝવ્યો હતે તેમ મારે પણ સાંઈને–પરમાત્માને રીઝવવાના છે, કે જેમના રીઝવાથીશ્રી શુભવીરને આશ્રય મળવાથી કર્મરૂપી બલાને-પીડાને નાશ થાય અર્થાત, મતિજ્ઞાનાવરણ નષ્ટ થાય. ૫. મતિજ્ઞાન પાંચ ઇંદ્ધિ ને મનવડે થાય છે. તેના અવગ્રહ, ઈહા, અપાય ને ધારણુ–એવા ચાર પ્રકાર છે. અવગ્રહ બે પ્રકારે છે. વ્યંજનાવગ્રહ ને, અર્થાવગ્રહ. ચક્ષુબેંદ્રિય ને મનને વ્યંજનાવગ્રહ થતો નથી, અર્થાવગ્રહ જ થાય છે, તેથી વ્યંજનાવગ્રહના ચાર ઇંદ્રિયરૂપ ચાર પ્રકાર અને અથવગ્રહ, ઈહિા, અપાય ને ધારણુના પાંચ ઇંદ્રિય ને મન–એમ છ સાથે ગુણતાં ચોવીશ પ્રકાર-કુલ ૨૮ ભેદ થાય છે. ત્પાતિકી, વૈયિકી, કામણકી અને પરિણામિકી–એ બુદ્ધિના ચાર પ્રકાર મેળવતાં ૩ર ભેદ થાય છે. ઉપર કહેલા ૨૮ ભેદના-બહુ, અબહુ, બહુવિધ, અબહુવિધ, ક્ષિપ, અક્ષિ, નિંશ્રિત, અનિશ્રિત, સંદિગ્ધ, અસંદિગ્ધ, + રેહાની કથા વિસ્તારથી પાછળ આપી છે. For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા. ( ૧૩ 1 - , , , - hકાનની મજાક - * 'કાક અને ધ્રુવ, અધ્રુવ, એમ બાર–આર–પ્રકાર થાય છે; તેથી ૨૮ ને બારે ગુણતાં ૩૩૬ ભેદ થાય છે. તેમાં ૪ બુદ્ધિ ભેળવતાં ૩૪. ભેદ થાય છે. આ પ્રમાણે ૨૮-૩૨-૩૩૬ ને ૩૪૦ ભેદ મતિજ્ઞાનન. છે. તેને આવરણ કરનાર કેમ તે મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. તેના નિવારણ માટે આ બીજી ચંદનપૂજા કરવાની છે. (આ ભેદેનું વિશેષ સ્વરૂપ કર્મગ્રંથાદિકમાંથી ગુરુગમવડે. જાણી લેવું.) કાવ્યને અર્થ જિનેશ્વરનું શ્રેષ્ઠ સુગંધી દ્રવ્ય–કેશર, બરાસ વિગેરેથી જે પૂજન કરવું તે જન્મ, જરા ને મરણથી ઉત્પન્ન થતા ભયને હરનાર છે, તેમ જ સર્વ પ્રકારના રેગ ને વિયેગરૂપી વિપત્તિને પણ હરનાર છે; તથા પિતાના આત્માને પાવન કરનાર છે, તેવું પૂજન નિરંતર પિતાના હાથવડે કરે. ૧ સકળ કર્મરૂપ કલંકનો વિનાશ કરવાવાળા નિર્મળ ભાવ અને સુવાસનારૂપ ચંદનવડે કરીને અનુપમ એવી ગુણશ્રેણિના આપનાર સહજ સિદ્ધના તેજની અર્થાત્ જ્ઞાનતેજોમય સિદ્ધની હું પૂજા કરું છું. ૨. મંત્રનો અર્થ પૂર્વ પ્રમાણે છે. તેમાં એટલું ફેરવવું કે – મતિજ્ઞાનાવરણના નિવારણ કરનારા પ્રભુની અમે ચંદનવડે પૂજા કરીએ છીએ. For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) સઠ પ્રકારી પૂજ-સાથે अथ तृतीय पुष्पपूजा દુહા શ્રતજ્ઞાનાવરણીતણે, તું પ્રભુ ટાળણહાર; ખિણમેં શ્રુતકેવળી કર્યા, દેઈ ત્રિપદી ગણધાર. ૧ સુમનસ વૃષ્ટિ તિણે સમે, સમવસરણ મઝાર; કરતા સુમનસ“સુમનસા, પ્રભુપૂજા દિલ ધાર. ૨ હાળ (ષ ન ધરીએ લાલન, દ્વિષ ન ધરીએ—એ દેશી.) સમવસરણે મૃત જ્ઞાન પ્રકાશે, પૂજે સુરવર ફૂલની રાશે. સ્વામી ! ફૂલની રાશે; કેતકી જાઈના ફૂલ મંગાવે, ભેદ ત્રિકે કરી પજા રચા, સ્વા. ૧. પ્રભુપદ પ્રણમી શ્રીકૃત માગે, શ્રુતજ્ઞાનાવરણ તે જેમ જાય ભાગે; સ્વા. ક્ષય ઉપશમ ગુણ જેમ જેમ થાવે, તિમ તિમ આતમગુણ પ્રગટાવે. સ્વા૨, મતિ વિણ શ્રત ન લહે કેાઈ પ્રાણી, સમકિતવંતની એહ નિશાની સ્વા. કત્યાદિક શ્રુતનાણુ જણાવે, ખીર નીર મ હંસ બતાવે. સ્વા. ૩ ગીતારથ વિણ ઉગ્રવિહારી, તપિયા પણ મુનિ બહુલ સંસારી; સ્વાઅલ્પાગમ તપ કલેશ તે જાણો, ધર્મદાસગણિ વચન પ્રમાણે. સ્વા. ૪, ભેદ * સારા મનવાળા દે. For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા. (૧૫) ચતુર્દશ વીશ વખાણ, ઓર રીત મતિજ્ઞાન સમાણે; સ્વા. મતિકૃત નાણે ચઉ શિવ જાવે, શ્રુતકેવળી શુભવીર વધાવે. સ્વા. ૫. I શાળ્યો. "सुमनसा गतिदायि विधायिना, सुमनसां निकरैः प्रभुपूजनं । सुमनसा सुमनो गुणसंगिना, जन विधेहि निधेहि मनोऽर्चने ॥१॥ समयसारसुपुष्पसुमालया, सहजकर्मकरेण विशोधया। प्परमयोगबलेन वशीकृतं, सहजसिद्धमहं परिपूजये ॥२॥ ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते. श्रीश्रुतक्षानाचरणनिवारणाय कुसुमानि यजामहे स्वाहा ॥ ત્રીજી પુષ્પપૂજાને અર્થ દુહાનો અર્થ હે પ્રભુ! તું શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ટાળનાર છે. તમે ગણધરને ત્રિપદી આપીને (ઉ૫ને વા, વિગમે વા,ધુ વાતે ત્રણ પદ સંભળાવીને) ક્ષણ માત્રમાં શ્રુતકેવળી બનાવ્યા છે. ૧. તે વખતે સારા મનવાળા દેવતાઓએ સમવસરણમાં ગણધરેની ઉપર પુની વૃષ્ટિ કરી અને આપની પુષ્પપૂજા દિલમાં ધારણ કરી ૪૨. - ત્રીજી ઢાળને અર્થ ભગવંત સમવસરણમાં શ્રુતજ્ઞાનને પ્રકાશ કરે છે અને દેવતાઓ ફલની રાશિવડે પરમાત્માની પૂજા કરે છે અર્થાત પુની વૃષ્ટિ કરે છે. હે ભવ્ય ! તમે પણ કેતકી, જાઈ વિગેરે x અહીં ભાવજિનની પૂવડે અંગપૂજા થતી નથી એમ સૂચવ્યું છે, For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) ચોસઠ પ્રકારી પૂજા-સાથે નનામા - * * ના ઉત્તમ પુષેિ મંગાવે અને ત્રણ ભેદે કરીને પ્રભુની પૂજા રચાવે. ૧. પછી પ્રભુના ચરણકમળમાં પ્રણામ કરીને શ્રી શ્રુતજ્ઞાનની યાચના કરે કે જેથી શ્રુતજ્ઞાનાવરણીય કર્મ. ભાગ્યે જાય-નષ્ટ થાય. એ શ્રુતજ્ઞાનાવરણયના ક્ષય, ઉપશમ ગુણ જેમ જેમ પ્રાપ્ત થાય છે તેમ તેમ આત્માને તે પ્રકારને જ્ઞાનગુણ પ્રગટ થાય છે. ૨. મતિજ્ઞાન વિના શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કેઈ જીવને થતી જ નથી અને એ પ્રકારના બે જ્ઞાન પ્રગટ થાય તે સમતિવંતપણાની પ્રત્યક્ષ નિશાની છે. (કારણ કે સમકિતી જીવને જ મતિજ્ઞાન ને શ્રુતત્રિજ્ઞાન થાય છે; મિથ્યાત્વીને તે મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે.) જેમ હંસ ક્ષીર–નીરને જૂદું પાડે છે તેમ એ શ્રુતજ્ઞાન જ કૃત્યાકૃત્ય, ભક્ષ્યાભઢ્ય, પિયાપેય વિગેરે જણાવે છે–સમજે છે. ૩. ગીતાર્થપણું પ્રાપ્ત થયા સિવાય અર્થાત શ્રુતજ્ઞાનની સમયાનુસાર પૂર્ણ પ્રાપ્તિ થયા સિવાય ઉગ્ર વિહાર કરનાર તેમ જ મોટા તપ તપનાર મુનિ પણ બહુળસંસારી થાય છે. અલ્પાગમ એટલે અલ્પષ્ણુતવાળા જીવ જે તપ કરે છે તે કલેશરૂપે છે, એવું શ્રી ધર્મદાસગણિનું પ્રમાણિક વચન છે. ઉપદેશમાળામાં તે પ્રમાણે તેમણે કહેલ છે તે દયાનમાં રાખવું. ૪. એ શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે ને વીશ ભેદ પણ છે. બીજી બધી હકીકત મતિજ્ઞાન પ્રમાણે સમજવાની છે. મતિશ્રુતજ્ઞાની કેવળજ્ઞાન પામીને એક સમયે ઉત્કૃષ્ટ ચાર મેક્ષે જાય છે. એવા શ્રુતકેવળીને શુભવીર–વીરવિજયજી વધાવે છે. પ. શ્રુતજ્ઞાનના ૧૪ તથા ૨૦ ભેદ ૧ અક્ષરકૃત, ૨ અનક્ષરદ્યુત, ૩ સંજ્ઞીશ્રત, ૪ અસંજ્ઞીશ્રુત, * જળના સ્થળના અને જળસ્થળના ઉપજેલા પુષ્પાવડે એમ ત્રણ પ્રકાર, અંગપૂજા, અગ્રપૂજા ને ભાવપૂજા-એમ ત્રણ પ્રકાર અથવા જધન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ-એમ ત્રણ પ્રકાર સંભવે છે. For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ પૂજ. ( ૧૭ ) - ૫ સભ્યશ્રુત, ૬ મિથ્યાશ્રુત, ૭ સાદિકૃત, ૮ અનાદિકૃત, ૯ સપર્યવસિતકૃત, ૧૦ અપર્યવસિતકૃત, ૧૧ ગમિકશ્રુત, ૧૨ અગમિકશ્રુત, ૧૩ અંગપ્રવિણભૃત, ૧૪ અંગબામૃત. ૧ પર્યાય, ૨ પર્યાયસમાસ, ૩ અક્ષર, ૪ અક્ષરસમાસ, ૫ - પt ૬ પદસમાસ, ૭ સંઘાત, ૮ સંઘાતસમાસ, ૯ પ્રતિપત્તિ, બ૦ પ્રતિપત્તિસમાસ, ૧૧ અનુયાગ, ૧૨ અનુયોગસમાસ, ૧૩ પ્રાભૃતપ્રાભૃત, ૧૪ પ્રાભૃતપ્રાભૃતસમાસ, ૧૫ પ્રાકૃત, ૧૬ પ્રાભૃતસમાસ, ૧૭ વસ્તુ, ૧૮વસ્તુમાસ, ૧૯ પૂર્વ, ૨૦ પૂર્વસમાસ. | (આ ભેદેની સમજણ કર્મગ્રંથાદિકથી મેળવવી.) કાવ્યને અર્થ ઉત્તમ પુષ્પના સમૂહવડે પ્રભુપૂજન કરનારાઓને દેવગતિની પ્રાપ્તિ થાય છે, તેથી તે ભ! ગુણના સંગી એવા સપુરુષોના સંગવડે તમે તમારું મન સારું કરે અને પુષ્પાવડે અર્ચન કરવામાં તમારા મનને સ્થાપન કરે. ૧. - સિદ્ધાંતના સારરૂપી પુષ્પની માળા કે જે સહજકર્મ કરે (પરમાત્માએ) શોધેલી છે, તેનાવડે પરમગના બળે કરીને વશીકૃત-સ્વવશ એવા સહજ સિદ્ધના તેજને અર્થાત્ જ્ઞાનતેજોમય સિદ્ધને હું પૂછું છું. ૨. - આ મંત્રને અર્થે પૂર્વ પ્રમાણે જાણવે. તેમાં એટલું ફેરવવું કેશ્રુતજ્ઞાનાવરણના નિવારણ કરનારા પ્રભુની અમે પુખ્યવડે પૂજા કરીએ છીએ. 3 अथ चतुर्थे धूपपूजा દુહા અવધિજ્ઞાનાવરણના, ક્ષયથી થયા ચિપ તે આવરણ દહન ભણું, ઊર્ધ્વગતિરૂપ ધૂપ. For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ચોસઠ પ્રકારી પૂજા–સાથે | (રાગ-જાતિ ફાગ–સબાબરાગિણી) જિનવર જગત દયાળ ભવિયા, જિનવર જગત દયાળ રાગ એ ગુણ જ્ઞાન રસાળ, ભવિયા, એ ગુણ જ્ઞાન રસાળ. ધૂપઘટા કરી જ્ઞાન છટા વરી, અવધિ આવરણ પ્રજાળભ૦ ષ ભેદાંતર વૃદ્ધિની રચના, જાણે ક્ષેત્ર ને કાળ. ભ૦૧ અંગુળ આવળી સંખમસંખે, પૂરણે કિંચૂર્ણ કાળ ભ૦ પૂવળી અંગુલ પહુત, હસ્ત મુહુર્ત વિચાળ. ભ૨ કોશ દિનાંતર યોજન દિન નવ, દ્રવ્ય પર્યાય વિશાળભ. પણવીશ યોજન પક્ષ અધુરે, પક્ષે ભરત નિહાળ. ભ૦૩ જબૂદ્વીપ તે માસ અધિક, વરસે અઢીદ્વીપ ભાળ; ભ. અચકદ્વીપ તે વર્ષ પહજો, સંખ્યાતે સંખ્યા કાળ, ભ૦૪ કાળ અસંખે દ્વિીપ અસંખા, જ્ઞાન પ્રત્યક્ષ ત્રિકાળ ભ૦ એક સમે અઠ અધિક શતચીઝ, ટાળી ભવજંજાળ, ભ૦૫ શિવરાજષિવિભેગનેટાળી,વરિયા શિવવરમાળ ભ૦ સાયર દ્વીપ અસંખ દીખા, શ્રી શુભવીર દયાળ. ભ૦૬ - શાર્થી अगरुमुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौघविधायिना । प्रभुशरीरसुगंधसुहेतुना, रचय धूपनपूजनमर्हतः ॥१॥ निजगुणाक्षयरूपसुधूपनं, स्वगुणघातमलप्रविकर्षणं । विशदबोधमनंतसुखात्मक, सहजसिद्धमहं परिपूजये ॥२॥ For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ પૂજા (૧૯) ___ॐ हीं श्री परम० परमे० जन्म० श्रीमते० अवधिशानावरणनिवारणाय धूपं यजामहे स्वाहा ॥ ચેથી ધપપૂજાને અર્થ દુહાને અર્થ અવધિજ્ઞાનાવરણના ક્ષયથી ( ક્ષાયિકભાવ થવાથી) જે પરમાત્મા ચિકૂપ થયા-ચિતૂપષણને પામ્યા તે આવરણનું દહન કરવા માટે ઊર્ધ્વગતિના ગમનને સૂચવનારે ધૂપ હું કરું છું. ૧. ચેથી ઢાળને અર્થ જિનેશ્વર પ્રભુ આખા જગત પર દયાળુ છે અને એ ગુણ અત્યંત રસાળ સુંદર એવા જ્ઞાનને જ છે. હે ભવ્ય જીવો ! તમે પ્રભુની પાસે ધૂપની ઘટા કરીને જ્ઞાનની છટાને (સુગંધને) વર અને અવધિજ્ઞાનાવરણને પ્રજાળી ઘો-બાળી દ્યો. એ જ્ઞાનના મુખ્ય છ ભેદ છે. (પ્રતિપાતી ને અપ્રતિપાતી, હીયમાન ને વૃદ્ધિમાન, અનુગામી ને અનનુગામી.) એ જ્ઞાનની વૃદ્ધિ ક્ષેત્રને તેમ જ કાળને અનુસરીને થાય છે. એટલે કાળની વૃદ્ધિ સાથે ક્ષેત્રની પણ વૃદ્ધિ થાય છે. ૧. તે આ પ્રમાણે– ક્ષેત્રથી અંગુળને અસંખ્યાતમે ભાગ દેખે ત્યારે કાળથી આવળીના અસંખ્યાતમા ભાગ સુધી દેખે, ક્ષેત્રથી અંગુળને સંખ્યાતમો ભાગ દેખે ત્યારે કાળથી આવળીને પણ સખ્યાતમે ભાગ દેખે, ક્ષેત્રથી અંગુળ પૂર્ણ દેખે ત્યારે કાળથી કાંઈક ઊણ આવળી દેખે, ક્ષેત્રથી અંગુળ પૃથફત્વ દેખે ત્યારે કાળથી આવળી પૂર્ણ દેખે, ક્ષેત્રથી એક હસ્ત દેખે ત્યારે કાળથી અંતર્મુહૂર્ત દેખે, ક્ષેત્રથી એક કેસ સુધી દેખે ત્યારે કાળથી દિવસમાં કાંઈક ઓછું દેખે, ક્ષેત્રથી જન પત દેખે ત્યારે કાળથી નવ (પૃથફત્વ) દિવસ સુધી For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ચોસઠ પ્રકારી પૂજા-સાથે દ્રવ્યાના પર્યાય પલટાતા દેખે, ક્ષેત્રથી ૨૫ જન સુધીના પગળ દ્રવ્ય દેખે ત્યારે કાળથી પક્ષમાં કંઈક અપૂર્ણ સુધી દેખે, ક્ષેત્રથી આખા ભરતક્ષેત્રને જુએ ત્યારે કાળથી પક્ષ સુધી દેખે, ક્ષેત્રથી આ જમ્બુદ્વીપ દેખે ત્યારે કાળથી મહિના ઉપરાંત દેખે, ક્ષેત્રથી અઢીદ્વિીપ દેખે ત્યારે કાળથી વરસ સુધી દેખે, ક્ષેત્રથી રુચકીપ સુધી દેખે ત્યારે કાળથી વર્ષ પૃથકૃત્વ * દેખે, ક્ષેત્રથી સંખ્યાતા દ્વીપ દેખે ત્યારે કાળથી સંખ્યાતા કાળ (હજાર વર્ષ ઉપરાંત) સુધી દેખે, ક્ષેત્રથી અસંખ્યાતા દ્વીપ દેખે ત્યારે કાળથી અસંખ્ય કાળ સુધી દેખે. આ જ્ઞાન પૌગલિક વસ્તુનું ત્રણ કાળનું સ્વરૂપ આત્માવડે પ્રત્યક્ષ જેનાર છે. આ ત્રણ જ્ઞાનવાળા જી (કેવળજ્ઞાન પામીને) એક સમયે ૧૦૮ ભવજંજાળને ટાળીને-સર્વ કર્મ ખપાવીને ઉત્કૃષ્ટા મેસે જાય છે. શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાન હતું તેથી સાત દ્વીપ ને સાત સમુદ્ર દેખતા હતા અને તેથી એટલા જ દ્વીપ સમુદ્રો છે એમ કહેતા હતા, તે વીરપરમાત્માના પસાયથી અવધિજ્ઞાન પામી અનુક્રમે શિવવરમાળને વર્યા + આ જ્ઞાન અસંખ્યાતા દ્વીપ–સમુદ્રને દેખાડનારું છે તેના જેનાર શ્રી શુભવીર પ્રભુ પરમ દયાળુ છે. ૨–૬. અહીં સમજવાનું એ છે કે–ક્ષેત્ર ને કાળ તે અરૂપી દ્રવ્ય છે અને અવધિજ્ઞાનનો વિષય તે રૂપી દ્રવ્ય જેવાનો છે. તે તે ક્ષેત્ર-કાળ શી રીતે દેખે? ઉત્તર–કહેલા પ્રમાણવાળા શ્રેત્રમાં રહેલા તને દેખે તે ક્ષેત્રથી સમજવું અને કહેલા કાળપ્રમાણ તે દ્રવ્યના અતીત, અનાગત પર્યાયે દેખે તે * અન્યત્ર હજાર વર્ષ પણ કહ્યા છે. + શિવરાજર્ષિની કથા પાછળ આપેલી છે. For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ–જ્ઞાનાવરણીય કર્મ પૂજા ( ૨૧ ) કાળથી સમજવું. તરતમ યાગથી તે અધિજ્ઞાનના અસખ્યાતા ભેદ થાય છે, પરંતુ મુખ્ય અવધિજ્ઞાનના છ ભેદ છે, તેની ટૂંકી સમજુતી નીચે પ્રમાણે— ૧ અનુગામી એ જ્ઞાનવાળા જ્યાં જાય ત્યાં જ્ઞાન સાથે જાય છે. ૨ અનનુગામી-બાંધી રાખેલા દીવા જેવુ' એ જ્ઞાન જેટલી હદ સુધીનું થયેલુ હાય તેટલામાં તે જ્ઞાની દેખે. તે હદની મહાર જાય ત્યારે ન દેખે તે. એવા પ્રકારનુ પણ આ જ્ઞાન થાય છે. ૩ હીયમાન—જેટલા કાળ-ક્ષેત્રાદિનું અવધિજ્ઞાન થયું હોય તેમાં ક્રમે ક્રમે હાનિ થાય—ઘટતુ જાય તે. ૪ વૃદ્ધિમાન-અંગુળના અસંખ્યાતમા ભાગથી ને આવળીના અસંખ્યાતમા ભાગથી વધતુ વધતુ ચૌદ રાજલેાક પર્યં ત દેખે. કાળથી અસંખ્યાત કાળનું સ્વરૂપ દેખે તે. ૫ પ્રતિપાતી–અવધિજ્ઞાન થયા પછી જાય તે. હું અપ્રતિપાતી–આવ્યા પછી ન જાય તે. લોકાવિધ પત થયેલુ જ્ઞાન પણ આવેલુ જાય છે પ્રતિપાતી થાય છે. અલોકના એક પ્રદેશ પણ દેખી શકે એટલું અધિજ્ઞાન (પરમાવધિ) થાય ત્યારે અપ્રતિપાતી કહેવાય છે અને પરમાવિધ થયા પછી અંતર્મુહૂત્ત કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં ગુરુગમથી તેમ જ કમગ્રંથ અને વિશેષા વશ્યકાદિથી વિશેષ સ્વરૂપ જાણવું. કાવ્યના અથ આત્માના નિરુપાધિ ગુણસમૂહને પ્રગટ કરનાર અને પ્રભુના શરીરને સુગંધી કરવાના કારણુરૂપ અગુરુ વિગેરે મનેહર વસ્તુ * કાળથી આ થયેલું અધિજ્ઞાન કેટલે કાળ રહેશે વિષય આથી જૂદા સમજવે. અહીં તા તેટલા કાળ ફેરફાર દેખે એમ સમજવું. For Private and Personal Use Only તદ્ન પ સ્થિતિના સુધીમાં થયેલા Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) ચોસઠ પ્રકારી પૂજા–સાથે વડે શ્રી અરિહંતની ધૂપપૂજા કરે. ૧. આત્મગુણના અક્ષય રૂપને સુવાસિત કરનાર, આત્મગુણને ઘાત કરનારા (કમ) મળને દૂર કરનાર, નિર્મળ બોધ કરનાર અને અનંત સુખસ્વરૂપ એવા સહજ સિદ્ધના તેજને અર્થાત્ જ્ઞાનતેજોમય સિદ્ધને હું પૂછું છું. ૨. - મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે–તેમાં એટલું ફેરવવું કે અવધિજ્ઞાનાવરણના નિવારણ કરનારા પ્રભુની અમે ધૂપવડે પૂજા કરીએ છીએ. अथ पंचम दीपकपूजा દુહા મનપજવ આવરણતમ-હરવા દીપકમાળ; જ્યોતમેં ત મિલાઈએ, જ્ઞાન વિશેષ વિશાળ. ૧ ઢાળ (ગોપી વિનવે રે—એ દેશી) જોતિ ઝગમગે રે, અઢીદ્વિપ પ્રમાણ દોય ભેદે કરી રે, અઢી અંગુળનો તરતમ જાણીએ આંકણી જેહ વિપુળમતિ રે, તેહને તે ભવ પદ નિવણ મુનિવેષ જ વિના રે નવિ ઉપજે દો ભેદે નાણ. જ્યોતિ૧ વિમળા તમા દિશા રે, જાણે જ્યોતિષ વ્યંતર ઠાણ તિચ્છલકમાં રે,ભાખ્યુએહ જ ક્ષેત્ર પ્રમાણ. જ્યોતિ ૨ અધેલકમાં રે, યોજન સો અધિકેરા જાણ સંજ્ઞી જીવના રે, જાણે મનચિંતન મંડાણ. જ્યોતિ૩ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ પૂજ (૨૩) જુમતિ દ્રવ્યથી રે, અનંત અનંત પ્રદેશ વિચાર; અસંખિત ભવ કહે રે, પલિયઅસંખમભાગત્રિકાળ.૦૪ સવિ પરજાયને રે, ભાગ અનંતમે મનથી સાર; ચારે ભાવથી રે, અધિક વિપુળમતિ અણગાર. જ્યોતિ ૫ મતિશ્રત નાણશું રે, મનપજવા પામ્યા મુનિરાય; ખાયક ભાવથી રે એક સમય દશ મુક્તિ જાય. જ્યોતિ ૬ ક્ષયઉપશમ પદે રે, મુનિવરને સાતે ગુણઠાણ શ્રી શુભવીરથી રે, જંબુસ્વામી લગે એ નાણ. જ્યોતિ ૭. | | भवति दीपशिखापरिमोचनं, त्रिभुवनेश्वरसद्मनि शोभनं । स्वतनुकांतिकरं तिमिरंहरं, जगति मंगलकारणमांतरं ॥ १ ॥ शुचिमनात्मचिदुज्वलदीपकै-ज्वलितपापपतंगसमूहकैः ।। स्वकपदं विमलं परिलेभिरे, सहजसिद्धमहं परिपूजये ॥ २॥ ____ॐ ह्रीं श्री परम परमे० जन्म० श्रीमते. मनःपर्यवावरणोच्छेदकाय दीपं यजामहे स्वाहा ॥ પાંચમી દીપક પૂજાને અર્થ દુહાને અર્થ મન પર્યવજ્ઞાનાવરણરૂપ અંધકારને હરવા માટે દીપકમાળ પ્રભુની પાસે કરીએ અને તેની તે જીત મેળવીએ, જેથી વિશેષ વિશાળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. (મન:પર્યવજ્ઞાનાવરણરૂપ અંધકાર દૂર જાય.) ૧. For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) ચાસઠ પ્રકારી પૂજ-સાથે પાંચમી ઢાળીને અર્થ મન:પર્યવજ્ઞાનની તિ અઢીદ્વીપ પર્યત ઝગમગે અર્થાત ત્યાં સુધીના સંજ્ઞી પંચેંદ્રિય જીવોએ વિચારેલા મનના પર્યાયે દેખી–જાણી શકાય. તે જ્ઞાનના બે ભેદ ઋજુમતિ ને વિપુળમતિ છે. તેમાં અઢી અંગુળને તરતમ ભાવ છે; અર્થાત્ ઋજુમતિ અઢીદ્વીપમાં અઢી અંગુળ ઓછું દેખે ને વિપુળમતિ અઢીદ્વીપ પૂર્ણ દેખે જેને વિપુળમતિ મન:પર્યવજ્ઞાન થાય તે તે જ ભવમાં નિર્વાણ પામે (મેક્ષે જાય), ઋજુમતિ તે ભવમાં મેક્ષે જાય અથવા ન પણ જાય. એ બંને પ્રકારનું મન:પર્યવજ્ઞાન મુનિષ વિના. ઉત્પન્ન ન થાય. (મુનિષમાં પણ સાતમે ગુણઠાણે વર્તતા હોય ત્યારે થાય.) ૧. એ જ્ઞાનવાળા વિમળા એટલે નિર્મળ એવી ઊર્ધ્વદિશાએ જાતિષ સુધી દેખે અને તમા એટલે અંધકારવાળી અદિશાએ વ્યંતરેના સ્થાન સુધી દેખે. (તિષ ને વ્યંતરના સ્થાન ઊંચે ને નીચે નવશે નવશે જન સુધીમાં જ છે.) તિøલેકમાં એ પ્રમાણ જાણવું, કારણ કે તિછલેક ઊર્ધ્વ અધે મળીને ૧૮૦૦ જનપ્રમાણ જ છે, પરંતુ એમાં એટલું વિશેષ છે કે અલેકે સે જન ૯૦૦ ઉપરાંત જાણવા અર્થાત્ જબૂદ્વીપના મહાવિદેહને પશ્ચિમ ભાગ ઢળૉ છે તે છેવટ એક હજાર નીચે છે. ત્યાં આવેલી વિજયમાં રહેલા મનુષ્યાદિકના મનના પર્યાય જાણી શકે. એ જ્ઞાનવાળા મુનિએ સંજ્ઞી પંચેંદ્રિય જીવોના મનવડે ચિંતવેલા પર્યાને-વિચારેને જાણે. ૨-૩ ત્રાજુમતિ દ્રવ્યથી મને વર્ગણાના અનંતાનંત પ્રદેશને વિચારાતા જાણે. તે જીવોના અસંખ્ય ભવની વાત કરી શકે, કાળથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધીનું જાણે ત્રણ કાળ માટે એ પ્રમાણે સમજવું. (અર્થાત્ વર્તમાન કાળ તે એક સમયરૂપ જ છે, પણ અતીત અનાગતમાં કઈ પણુ જીવે For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ પૂજા (૨) પાપમના અસંખ્યાતમા ભાગ સુધીમાં જે ચિંતવ્યું હોય અથવા ચિંતવવાને હોય તે જાણે.) ૪. ભાવથી મનવગણના સવ પર્યાને અનંતમે ભાગ જાણે ઋજુમતિ માટે કહેલા ચારે પ્રકારમાં દ્રવ્યથી, કાળથી, ક્ષેત્રથી ને ભાવથી વિપુળમતિ મુનિ વિશેષ જાણે એમ સમજવું. ૫. મતિ, કૃત બે જ્ઞાનને ધારણ કરેલા (અવધિજ્ઞાન વિનાના) મુનિરાજ પણ મન:પર્યવજ્ઞાન પામે અને એવી રીતે મન:પર્યવજ્ઞાન પામ્યા હોય તે ક્ષાયિક ભાવ કરીને એક સમયે દશ મેક્ષે જાય. ૬. એ જ્ઞાન ક્ષપશમ ભાવે થાય છે તેથી તે ભવમાં વર્તનારા છઠ્ઠા થી બારમા સુધીના સાત ગુણઠાણના મુનિરાજને તે હેય. પરંતુ જ્ઞાનાવરણયાદિ કર્મને ક્ષાયિક ભાવ કર્યા વિના ક્ષે ન જાય. આ જ્ઞાન શ્રી શુભવીરના શાસનમાં જંબુસ્વામી પર્યરત રહેલું છે. ( ત્યારપછી વિચ્છેદ પામ્યું છે) ૭. - આ જ્ઞાનવાળા મુનિઓ સંજ્ઞી પંચેંદ્રિય જીએ જે મનેવર્ગનું ગ્રહણ કરીને મનપણે પરિણુમાવી હોય તેને જ જાણી શકે છે. તે વિનાની આકાશમાં છૂટી રહેલી મને વર્ગણાને જાણી–જોઈ શકતા નથી. દ્રવ્યમન સંસીપચંદ્રિય વિના બીજા જીવને હેતું નથી.. અતીત અનાગત કાળ સંબંધે પણ સંજ્ઞી પંચેંદ્રિય જીએ પૂર્વે કરેલા અને હવે કરવાના ભવમાં સંજ્ઞીપણે જે ભવ કર્યા હોય ને કરવાના હેય તે ભવના મનના પર્યાય જાણે વચ્ચે અસંજ્ઞીપણને ભવ આવી જાય તો ત્યારપછીના ભવના મનના પર્યાય ન જાણે. - અઢીદ્વીપની બહાર રહેલા સંજ્ઞી જીવના–દેવ, નારકી, તિર્યંચ ને મનુષ્યના મને ગત ભાવને ન જાણે. તેમાંથી કેઈ પણ જીવ જે અઢીદ્વીપની અંદર તિર્થાલાકમાં આવે તે તેના મને ગત ભાવને જાણી શકે. કાવ્યને અર્થ ત્રણ જગતના સ્વામી શ્રી જિનેશ્વરના ચિત્યમાં દીપની શિખા મૂકવી તે મનહર છે, પોતાના શરીરની કાંતિ વધારનાર છે, For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) ચોસઠ પ્રકારી પૂજા-સાથે (અજ્ઞાનરૂપી) અંધકારને નાશ કરનાર છે અને જગતના જીને આંતરિક મંગળના કારણરૂપ છે. ૧. પવિત્ર મનને વિષે રહેલા આત્મજ્ઞાનરૂપી દીપકવડે પાપરૂપી પતંગના સમૂહે બળી જવાથી નિર્મળ આત્મપદ–એક્ષપદ પ્રાપ્ત કર્યું છે જેમણે તેવા સહજ સિદ્ધના તેજને અર્થાત્ જ્ઞાનતેજોમય સિદ્ધને હું પૂછું છું. ૨. ' મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે-તેમાં એટલું ફેરવવું કે-મન - પર્યવજ્ઞાનાવરણના નિવારણ કરનારા પ્રભુની અમે દીપકવડે પૂજા કરીએ છીએ. अथ षष्ठ अक्षतपूजा દુહા ઘનઘાતી ઘાત કરી, જેહ થયા મુનિભૂપ; બહિરાતમ ઉચ્છેદીને, અંતર આતમરૂપ. ૧ ઢાળ (સાહેલડીયાની દેશી) અક્ષત પદ વરવા ભણી, સુણે સંતાજી; અક્ષત પૂજા સાર,ગુણવંતાજી; અક્ષત ઉવળતંદુળા, સુણો ઉજવળ જ્ઞાન ઉદાર. ગુણ ૧. પંચમ પગઈ ટાળવા, સુણાવ વરવા પંચમ જ્ઞાન ગુણ ત્રિશલાનંદ નિહાળીએ, સુણો બાર વરસ એક ધ્યાન. ગુણ ૨. નિંદ સ્વપ્ન” જાગર દશા, સુણો, તે સવિ દૂરે હોય; ગુણ * અહીં પ્રથમ છપાયેલ બુકમાં શયન શબ્દ હતો તે અશુદ્ધ જણાવાથી ફેરવીને સ્વપ્ન કર્યો છે. For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ પૂજા ( ૧૭ ) દેખે ઉજાગર દિશા, સુણો ઉજ્વળ પાયા દોય. ગુણ-૩ લહી ગુણઠાણું તેરમું, સુણે ધુર સમયે સાકાર; ગુણo ભાવ જિનેશ્વર વંદીએ,સુણો નાડા દોષ અઢાર, ગુણ૦ ૪,છતી પર્યાયે જ્ઞાનથી, સુણો જાણે શેય અનંત ગુણ, શ્રી શુભવીરની સેવના, સુણો આપે પદ અરિહંત, ગુણ૦ ૫. | #ાર્થ क्षितितलेऽक्षतशर्मनिदानकं, गणिवरस्य पुरोऽक्षतमंडलं । क्षतविनिर्मितदेहनिवारणं, भवपयोधिसमुद्धरणोद्यतं ॥ १ ॥ सहजभावसुनिमलतंडुलै-विपुलदोषबिशोधकमंगलैः। अनुपरोधसुबोधविधायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ છે ફ્રી જ પ્રમ૦ so શ્રીમત્તે દેવઢશાનાવરनिवारणाय अक्षतं यजामहे स्वाहा ॥ છઠ્ઠી અક્ષત પૂજાનો અર્થ દુહાનો અર્થ ચાર ઘનઘાતી કર્મને ઘાત કરવાથી જે મુનિભૂપ એટલે મુનિના રાજા કેવળજ્ઞાની અથવા તીર્થકર થયા છે તેમને તેમ જ બહિરાત્મપણું ઉચછેદીને જેઓ અંતરાત્મપણું પામ્યા છે તેવા મુનિએને નમસ્કાર કરું છું. ૧. આમાંન મસ્કાર પદ ઉપરથી લેવાનું છે. છઠ્ઠી ઢાળને અર્થ : અક્ષતપદ જે મેક્ષપદ તે વરવા માટે શ્રેષ્ઠ એવી અક્ષત પૂજા. કરવાની છે. અક્ષત એટલે અખંડ અને ઉત્તળ એવા તંદુલ એટલે જે ચોખા વડે પૂજા ઉદાર એવું ઉજવળ કેવળજ્ઞાન મેળવવા For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) ચાસઠ પ્રકારી પૂજા-સાથે માટે કરવાની છે. ૧. આ પ્રમાણે ગુણવંત એવા સંતજને–ભવ્યજને પ્રત્યે કર્તા કહે છે – જ્ઞાનાવરણીય કર્મની પાંચમી કેવળજ્ઞાનાવરણ નામની પ્રકૃતિ ટાળવા માટે અને પાંચમું જ્ઞાન જે કેવળજ્ઞાન તે મેળવવા માટે ત્રિશલા માતાના પુત્ર મહાવીર પ્રભુએ શું કર્યું ? બાર વર્ષ પર્યત એક ધ્યાને કેવું ઉત્કૃષ્ટ તપ કર્યું? તે વિચારવું. ૨ જ્યારે નિદ્રા, સ્વમ ને જાગૃત એ ત્રણ દશા સર્વથા દૂર જાય અને ચોથી ઉજાગર દશા પ્રાપ્ત થાય ત્યારે ઉજવળ એવા શુકલધ્યાનના પ્રથમના બે પાયા* ધ્યાવાથી જીવ તેરમું સગીકેવળી ગુણઠાણું પામે. તેને પહેલે સમયે સાકાર ઉપયોગ (જ્ઞાને પગ) હેય, બીજે સમયે અનાકાર ઉપગ (દર્શનેપગ ) હોય. એવા ભાવજિનેશ્વરને વંદના કરીએ કે જેના અઢાર દેષ+ નાશ પામ્યા છે. ૩-૪. આ જ્ઞાનની છતીપર્યાય અનંતી છે અને એ જ્ઞાન અનંતા સેયને જાણનારું છે. શ્રી શુભવીરની-વીરપરમાત્માની સેવાના અરિહંત પદને–તીર્થકર પદને આપનાર છે. ૫ કાવ્યનો અર્થ ગણિવર એટલે ગણધરના ગુરુ શ્રી અરિહંતની પાસે કરેલું * પૃથકૃત્વવિતર્કસપ્રવિચાર ને એકવિતર્ક અવિચાર એનું વિશેષ સ્વરૂપ કર્મગ્રંથાદિથી જાણવું. + અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લેભ, માયા, તિ, અતિ, નિદ્રા, શોક, અસત્ય, ચોરી, મત્સર, ભય, પ્રાણીવધ, પ્રેમ( રાગ), ક્રીડાપ્રસંગ ને હાસ્ય-એ અઢાર દોષ જાણવા. બીજી રીતે અઢાર દેષ છે તે આ પ્રમાણે -૧ મિથ્યાત્વ, ૨ અવિરતિ, ૩ અજ્ઞાન, ૪ નિદ્રા, ૫ રાગ. ૬ ષ, ૭ કામ (વેદોદય, ૮ થી ૧૨ પાંચ અંતરાય, ૧૩ થી ૧૮ હાસ્યાદિ વર્ક For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ–જ્ઞાનાવરણીય ક્રમ પૂજા ( ૨ ) અક્ષતનુ' મંડળ પૃથ્વીતળ ઉપર અક્ષય સુખનું કારણ છે, ક્ષત એટલે કવડે બનાવેલા દેહના નાશ કરનારું છે અને સ ંસારસમુદ્રથી ઉદ્ધાર કરવામાં ઉદ્યમવત છે. ૧. અનુરોધ એટલે અટકાયત વિનાના સખાધને કરનાર સહજ સિદ્ધના તેજને અર્થાત્ જ્ઞાનનેજોમય સિદ્ધને હું મોટા દોષને શુદ્ધ કરનાર, મંગળરૂપ અને સ્વાભાવિક અધ્યવસાયરૂપ નિળ-ઉજ્જવળ અક્ષતવડે પૂજું છું. ર. મત્રને અર્થ પૂર્વ પ્રમાણેતેમાં એટલું ફેરવવુંકેકેવળજ્ઞાનાવરણના નિવારણુ કરનારા પ્રભુની અમે અક્ષતવૐ પૂજા કરીએ છીએ. अथ सप्तम नैवेद्य पूजा દુહા બાહ્ય રૂપ આહારે વધે, રૂપાંતર અણાહાર; અણુાડારી પદ પામવા, વા નૈવેદ્ય રસાળ, ૧ ઢાળ ( રાગ-ખીલાવળ ) નૈવેધ પ્રભુ આગળ ધરી, બહુ છંદી વાજે; જ્ઞાનાવરણ નિવારીએ, રુચકાંતર ભાંજે, હાંહાંરે તવ સાંઈ નિવાજે, હાંહાંરે જિનશાસન રાજે.૧૦૧ અજ્ઞાની પુન્ય પાપના, વિ ભેદ તે જાણે; નય ગમ ભેદ પરૂપણા, હઠવાદે તાણે. હાંહાંરે એક આપવખાણે, હાંહાંરે અંધ ઉદય ન જાણે,નર્ For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ચેક પ્રકારી પૂજા-સાથે આશાતન કરે જ્ઞાનની, જયણા નવિ પાળે, સુગુરુ વચન નવિ સહે, પડ્યો મેહની જાળે. હાંહાંરે તે અનંત કાળે, હાંહાંરે નરભવ ન નિહાળે, ન ૩ રોહિત મત્સ્યની ઉપમા, સિદ્ધાંતે લખાવે; જ્ઞાનદશા શુભવીરનું, જે દર્શન પાવે. હાંહાંરે અજ્ઞાન હઠાવે, હાંહાંરે જ્યોતિ નયન જગાવે ન૦૪ છે કાષ્ય ને મંત્ર છે. अनशन तु ममास्त्विति बुद्धिना, रुचिरभोजन संचितभोजन । प्रतिदिन विधिना जिनमदिरे, शुभमते बत ढोकय चेतसा ॥१॥ कुमतबोधविरोधनिवेदकै-विहितजातिजरामरणांतकैः । નિજો પ્રશુરામગુના, સિદ્ગરિમર્દ રિપૂન | ૨ | . ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते. अज्ञानाच्छेदकाय नैवेद्य यजामहे स्वाहा। સાતમી નૈવેધપૂજા અર્થ દુહાનો અર્થ બાહ્ય શરીર આહારથી વૃદ્ધિ પામે છે–પુષ્ટ થાય છે અને અંતરંગ શરીર જે રૂપાંતર ભાવે-અદશ્યપણે રહેલું છે તે તે અણાહારી છે; તેને આહાર કરવાને સ્વભાવ જ નથી. તેવું ખરું કાયમનું અણહારી પદ પામવા માટે રસવાળું એવું નૈવેદ્ય પ્રભુ પાસે સ્થાપન કરે-ધ. ૧. * અહીં ભેજનનો અર્થ ધન કરવાનો છે (કોષમાં તે અર્થ છે ) અને રુચિર શબ્દ સુંદર એટલે ન્યાયપાર્જિત વાચક છે. For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ પૂજા ( ૩૧ ) સાતમી ઢાળનો અર્થ અનેક પ્રકારના વાજીંત્રો બજાવતા નૈવેદ્યના થાળ લાવીને પ્રભુની આગળ ધરવા કે જેથી જ્ઞાનાવરણય કર્મનું નિવારણ થાય. એ કર્મનું નિવારણ થવાથી આઠ રુચકપ્રદેશ જે સદા નિર્મળ રહે છે તેનામાં ને અન્ય અસંખ્ય આત્મપ્રદેશે જે કર્મવર્ગણાથી વ્યાસ છે તેમાં અંતર છે તે દૂર થાય છે, એટલે બધા આત્મપ્રદેશે એકસરખા નિર્મળ થાય છે ત્યારે સાંઈ જે પ્રભુ તે નિવાજ્યા (પ્રસન્ન થયા) એમ સમજવું; કારણ કે તેઓ જિનશાસનના રાજા છે. ૧. અજ્ઞાની જ પુન્ય-પાપને ભેદ જાણી શકતા નથી. નય, ગામ ને ભંગની પ્રરૂપણાના સંબંધમાં જે હઠવાદે તાણે છેહઠવાદ કરે છે તેવા જ પોતાને જ વખાણે છે અને કર્મના અંધ-ઉદયને તથારૂપે સમજતા નથી. ૨. એવા અજ્ઞાની જીવે જ્ઞાનની આશાતના કરે છે, જયણ પાળતા નથી અને મેહની જાળમાં પડેલા હોવાથી સુગુરુના વચનને પણ સહતા નથી. તેવા જીવે અનંત કાળે પણ ફરી વાર મનુષ્ય ભવ નીહાળી શકતા નથી અર્થાત્ પામતા નથી. ૩. અજ્ઞાની અને માટે સિદ્ધાંતમાં રોહિતજાતિના *મસ્યની ઉપમા આપી છે. તે મત્સ્ય જેમ સૂર્યનું દર્શન કવચિત્ પામી શકે છે તેમ જે જ્ઞાનદશા પ્રાપ્ત થાય તે * રહિત જાતિના મત્સ્ય ભસમુદ્રમાં થાય છે. તે પ્રમાદમાં પડવા જ રહે છે. જળની સપાટી ઉપર આવતા જ નથી કે જેથી સૂર્યને દેખે. પરંતુ જ્યારે મોટા મચ્છીમારે મોટા વહાણ લઈને મોટા મોટા મને જાળમાં પકડવા આવે છે ને બે વહાણની વચ્ચે લંબાણ જાળ નાખે છે ત્યારે તેમાં સંખ્યાબંધ માં સપડાઈ જાય છે. તેમને આસ્વર સાંભળીને તે બહાર આવે છે ને વજી જેવી દાવડે જાળને તેડી નાખીને નકામી બનાવે છે અને સર્વ મત્સ્યને તેમાંથી થ્યા કરે છે. For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) ચેાસા પ્રકારી પૂજા સાથ અજ્ઞાની જીવ શુભવીરનુ-વીરપરમાત્માનું દર્શન પામે, અજ્ઞાનને હટાવે અને આત્માના ભાવનેત્રની યેતિ જાગૃત થાય. ૪. કાવ્યના અથ મારે અનશન હે એટલે કાયમનું અણાહારી પદ પ્રાપ્ત થા એવી બુદ્ધિથી ન્યાયેાપાર્જિત દ્રવ્યવડે બનાવેલા ભાજનનુ નિરંતર વિધિપૂર્વીક જિનમંદિરને વિષે હું શુભ મતિવાળા ભવ્યજીવ ! તુ શુદ્ધ ચિત્તથી ઢૌકન કર. ૧ કુમતના આધના વિરોધ જણાવનારા તથા જન્મ, જરા અને મરણના નાશ કરનારા અનુશનવડે પ્રાપ્ત થયેલા ઘણા આત્મગુણના સ્થાનરૂપ સિદ્ધના સ્વાભાવિક તેજને અર્થાત્ જ્ઞાનતેજોમય સિદ્ધને હું પૂજું છું. ૨ મંત્રના અર્થ પ્રથમ પ્રમાણે જાણવા. તેમાં એટલું ફેરવવું કેઅજ્ઞાનના સર્વથા ઉચ્છેદ કરનારા પ્રભુની અમે નૈવેદ્યવડે પૂજા કરીએ છીએ. अथ अष्टम फलपूजा દુહા અધાય સત્તા ધ્રુવા, પાંચે પયડી જોય; દેશાતિની ચાર છે, કેવળ સ`થી હાય. જ્ઞાનાચારે વરતતાં, ફળ પ્રગટે નિરધાર; તેણે ફળપૂજા પ્રભુતણી, કરીએ વિવિધ પ્રકાર. હાળ ૧ ( રાગં–સુરતી મહિનાના ) એ પાંચે આવરણના, અંધ દશમે ગુણુઠાણુ; ઉડ્ડય ઉદીરણ સત્તા, ખીણુ કહે જગભાણ, ૧ જ્ઞાનથી શ્વાસેા For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ–જ્ઞાનાવરણીય કનિવારણુ-પૂજા. (૩૩) શ્વાસમાં, કિડન કમ ક્ષય જાય; ફળવંચકતા તસ ટળે, જોગાવ`ચક થાય, ર, અરિહા પણ તપ કરતા, એકાકી રહી રાણ; અણુહુતા સુરકાડી, સેવે પૂરણ નાણુ. ૩. જ્ઞાન દશા વિષ્ણુ તપજપ, કિરિઆ કરત અનેક ફળ નિવ પામે રાંક તે, રણમાં રીયા એક, ૪, તેલી બળદ પરે કષ્ટ કરે, જીઉ વિણ શ્રુતલહેર; નિશદિન નયણુ મીંચાણે, ફરતા ઘેરના ધેર. ૫. જ્ઞાન પ્રથમ પછી જયણા, દશવૈકાલિક વાણુ; જ્ઞાનને સુરતરુ ઉપમા, જ્ઞાનથી ફળ નિર્વાણ, ૬. કસૂદન તપ પૂરણ, ફળપૂજા ફળ સાર; શ્રી શુભવીરના જ્ઞાનને, વંદીએ વાર હજાર, ૭. । જામ્ । ॥ ૐ મ शिवतरोर्फलदानपरैर्नवै - वंरफलैः किल पूजय तीर्थपं । त्रिदशनाथनतक्रमपंकज निहतमोहमहीधर मंडल शमरसैकसुधारसमाधुरै - रनुभवाख्यफलैरभयप्रदैः । અદિતવુ ઘર વિમવર્', સનિષ્ક્રમ, પૂનથૈ ॥ ૨॥ ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय प्रथमकमेच्छेदकाय श्रीमते वीरजिने द्राय फल यजामहे स्वाहा ॥ દરેક દિવસે પૂજા ભણાવી રહ્યા પછી કળશ કહેવા, તે આઠમા દિવસની પૂજાને અંતે લખેલ છે ત્યાંથી ગ્રહણ કરવા. આઠમી ફળપૂજાના અ દુહાના અથ જ્ઞાનાવરણીય કની પાંચે ઉત્તરપ્રકૃતિએ ધ્રુવબંધી, ધ્રુવઉદયી 3 For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪) ચોસઠ પ્રકારી પૂજા–સાથે અને ધ્રુવસત્તાક છે. તેમાં પ્રથમની ચાર પ્રકૃતિ દેશઘાતી છે અને પાંચમી કેવળજ્ઞાનાવરણીય સર્વઘાતી છે. જ્ઞાનાચારમાં વર્તવાથી અવશ્ય ફળની પ્રાપ્તિ થાય છે, તેથી પ્રભુની ફળપૂજા વિવિધ પ્રકારે કરીએ અર્થાત્ અનેક પ્રકારના ઉત્તમ જાતિના ફળ લાવીને પ્રભુ પાસે ઢાકીએ-ધરીએ. ૧-૨. ઢાળને અર્થ જ્ઞાનાવરણીય કર્મની પાંચે પ્રકૃતિને બંધ દશમે ગુણઠાણે અટકે છે, અને ઉદય, ઉદીરણા તથા સત્તાને ક્ષીણમેહ (બારમે) ગુણઠાણે વિચછેદ થાય છે એમ શ્રીજિનેશ્વરે (જિનસૂ) કહેલું છે. ૧. જ્ઞાનવડે કરીને પ્રાણું એક શ્વાસે શ્વાસમાં અત્યંત આકરા કર્મોને પણ ક્ષય કરે છે. તે પ્રાણીની ફળવંચકતા* નાશ પામે છે, તેમજ યેગાવંચકાણું પણ નાશ પામે છે. ૨. અરિહંત પણ દીક્ષા લીધા પછી પૂર્વ કર્મો ખપાવવાને માટે અરણ્યાદિકમાં રહીને તપ કરે છે અને જ્યારે પૂર્ણ જ્ઞાન મેળવે છે-કેવળજ્ઞાન પામે છે ત્યારે અણુહુતે કરડે દેવતા તેમની સેવામાં રહે છે. ૩. જ્ઞાનદશા જાગૃત થયા વિના અનેક તપ-જપ-ક્રિયા વિગેરે કરે છે પણ તેથી રણમાં જઈને રિનારા રાંકની જેમ તથા પ્રકારના ફળની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૪. શ્રતની લહેર વિના તેલીને બળદ જેમ આંખ મીંચીને આખે દિવસ ને રાત ફર્યા છતાં ઘેરને ઘેર જ રહે છે તેમ આ પ્રાણું પણ આગળ વધી શકતા નથી. પ. “પ્રથમ જ્ઞાન અને પછી દયા” (જયણું) એમ શ્રી દશકાલિક સૂત્રમાં કહેલ છે. જ્ઞાનને કલ્પવૃક્ષની ઉપમા ઘટી શકે છે. જેમ કલ્પવૃક્ષ મનાવાંચ્છિત આપે છે તેમ જ્ઞાનથી નિર્વાણરૂપ * ફળથી વંચિત રહેવું તે દશા નાશ પામવાથી ફળપ્રાપ્તિ થાય છે. ચગાવંચકપણું નાશ પામવાથી વેગ પરમાર્થસાધક થાય છે. For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મનિવારણ પૂજા (૩૫) ફળની પ્રાપ્તિ થાય છે. ૬. કર્મસૂદન તપની પહેલી એની પૂર્ણ થવાને દિવસે એટલે આઠમે દિવસે શ્રેષ્ઠ ફળને આપનારી ફળપૂજા કરવી અને શ્રી શુભવીરના–વીરપરમાત્માના જ્ઞાનને હજાર વાર-વારંવાર વંદના કરવી. ૭. કાવ્યને અર્થ દેત્રોએ જેના ચરણકમળને નમસ્કાર કર્યા છે, તથા જેણે મેહરૂપી પર્વતને સમૂહ લેવો છે એવા તીર્થકરની મેક્ષરૂપી વૃક્ષનાં ફળ આપવામાં તત્પર એવા નવા (તાજા) શ્રેષ્ઠ ફળો વડે તું પૂજા કર. ૧. અહિતકારક દુઃખને હરનાર અને વૈભવને આપનાર એવા સમગ્ર સિદ્ધના તેજને અર્થાત્ જ્ઞાનતેજોમય સિદ્ધને હું સમતારસરૂપી અદ્વિતીય અમૃતરસવડે મધુર અને અભયદાન આપનારા અનુભવ નામના ફળવડે પૂજું છું. ૨. મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કેજ્ઞાનાવરણય નામના પ્રથમ કર્મને સર્વથા ઉચ્છેદ કરનારા પ્રભુની ઉત્તમ ફળવડે અમે પૂજા કરીએ છીએ. છી See 4 વિ4િ44+ =વિક है इति प्रथमदिवसे अध्यापनीय ज्ञानावरणीय कर्म पूजा - For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અશ્વારા કરાવવા (દ્વિતીયદિવસે અધ્યાપનીય દર્શનાવરણીય કમસૂદનાર્થ પૂજા પ્રારંભ प्रथम जळपूजा દુહા દર્શનાવરણ તે વરણવું, નવ પગઈ દુર્દત દર્શન નિદ્રા ભેદથી, ચઉ પણ કહે અરિહંત. બંધદય સત્તા પ્રવા, પયડી નવ તિમ પંચ; નિદ્રા અધૂદય કહી, સર્વઘાતી પણ પંચ. દંસણ તિગ દેશઘાતીયા, કેવળ દેસણ એક સર્વઘાતી એ દાખીઓ, વાદળ મેઘ વિવેક. વિકટ નિકટ ઘટ પટ લહે, જીમ આવરણ વિયોગ; જ્ઞાનાંતર ક્ષણથી સહુ સામાન્ય ઉપયોગ. એ આવરણબળે કરી, ન લધું દર્શન નાથ; નૈગમ દર્શને ભટકી, પાણી વલાવ્યું હાથ, પૂરણ દર્શન પામવા, ભજીએ ભવિ ભગવંત; દૂર કરે આવરણને, જીમ જળથી જળકાંત. ૬ For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂજા (૩૭) - દ્વાની પહેલી (રાગ-આશાવરી, નમે રે નમે શ્રી શેત્રુંજા ગિરિવર-એ દેશી) માગધ ને વરદામ પ્રભાસ, ગંગા નીર વિવેક રે, દર્શનાવરણ નિવારણ કારણ, અરિહાને અભિષેક રે. નમે રે નમે દર્શનદાયકને. ૧ એ આંકણ. દર્શનદાયક શ્રી જિનવર તું, લાયકતાને લાગ રે; પ્રીત પટંતર દોય ન છાજે, જે હોય સાચો રાગ રે નમે ૨ રાગ વિના નવિ રીઝે સાંઈ નિરાગી વીતરાગ રે; જ્ઞાનનયન કરી દર્શન દેખે, તે પ્રાણી વડભાગ રે. નમે. ૩ ચઉદંસણ પ્રતિ સૂક્ષમ બંધ, ઉદયાદિક ખીણ અંત રે; તે આવરણ કઠિન મળ ખાળી, સ્નાતક સંતપ્રસંતરે ન૦૪ ગ્રંથી વિકટ જે પળ પળીઓ, રેકે દર્શન ભૂપ રે; શ્રી શુભવીર જે નયન નિહાળે, સેવક સાધન રૂ૫ રે, ન ૫ પ્રથમ દિવસે ભણાવવાની પ્રથમ જલપૂજાને અંતે આપેલા છે તે બે કાવ્ય અહીં કહેવાં. ___मंत्र-ॐ ही श्री परम परमे० जन्म० श्रीमते. दर्शनावरणबंधोदयसत्तानिवारणाय जलं यजामहे स्वाहा ॥ પ્રથમ જળપૂજા અર્થ દુહાને અર્થ હવે દર્શનાવરણને વર્ણવું છું. તેની નવ પ્રકૃતિએ મહાદુત છે–દુઃખે દમન કરી શકાય તેવી છે. તેની ચાર દર્શનાવરણ For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ચેાસડે` પ્રકારી પૂજા-સા ને પાંચ નિદ્રા- એમ નવ ઉત્તરપ્રકૃતિ અરિતાએ કહેલી છે. ૧. તે નવે પ્રકૃતિ ધ્રુવબંધી ને ધ્રુવસત્તાક છે અને તેમાંની ૪ પ્રકૃતિ ધ્રુવાયી ને ૫ નિદ્વારૂપ પાંચ પ્રકૃતિ અશ્રુવાયી છે. નિદ્રાની પાંચે પ્રકૃતિ સધાતી છે. ૨. દનાવરણ ચારમાં પ્રથમની ત્રણ પ્રકૃતિ દેશઘાતી છે અને ચેાથી કેવળદર્શનાવરશ્રીય સઘાતી છે. તે સઘાતી પ્રકૃતિઓમાં પણ મેઘાચ્છાદિત વાદળના વિવેક સમજવાનો છે, અર્થાત્ ગાઢ વાદળાં આકાશમાં થયેલા હોય અને તેણે સૂર્યને સથા ઢાંકી દીધેલ હોય; છતાં તેમાંથી કાંઈક કાંઈક પણ પ્રકાશ નીકળે છે અને તેથી પદાર્થા દૈખી શકાય છે તેમ સઘાતી પ્રકૃતિનો ઉદય સતે પણ કાંઈક કાંઈક દર્શનગુણુ પ્રગટ રહે છે. ૩. એ આવરણા દૂર થવાથી વિકટ ને નિકટ રહેલા અર્થાત્ દૂર ને નજીક રહેલા ઘટપટાદ સર્વ પદાર્થ દેખી શકાય છે. એ દનાવરણુ દૂર થવાથી પ્રગટેલા દર્શનરૂપ સામાન્ય અનાકાર ઉપયોગ જ્ઞાનના સાકાર ( વિશેષ ) ઉપયેગની અગાઉ છદ્મસ્થને થાય છે. ૪. એ દર્શનને આવરણ કરનારા કર્મોના મળથી હે પ્રભુ! મે' તમારું ન લહ્યું નહીં અર્થાત્ હું તમારું દર્શન ( શાસન ) પામી શકશે. નહીં અને નાગમ નયાદિરૂપ એકાંત દનવડે સંસારમાં ભટકયો એટલે માત્ર હાથવડે પાણી વલોબ્યુ. ૫. હવે પૂર્ણપણે તમારું દર્શન પામવા માટે હું 'ભગવંત ! તમને ભજીએ છીએ-તમારી ભક્તિ કરીએ છીએ કે જેથી જળકાંતમણિથી જળ દૂર થાય તેમ મારાં આવરણ ક્રૂર આય ને તમારું દર્શન પૂર્ણ પણે પ્રાપ્ત થાય. ૬. ઢાળના અ માગધ, વરદામ ને પ્રભાસ તીર્થના તેમ જ ગ`ગા વિગેરે નદીએનાં પવિત્ર જળ લાવીને દર્શનાવરણુ કમ નિવારવા માટે અરિહંતને અભિષેક કરીએ. હું દર્શનદાયક પ્રભુ ! તમને નમસ્કાર For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂજા (-૩૦) થાઓ. ૧. હે જિનેશ્વર ! શુદ્ધ દર્શનને આપનારા તમે જ છે અને તેવા લાયકપણને આપ યંગ્ય છે. હે પ્રભુ! જે આપને મારા ઉપર ખરેખર રાગ હોય તે પછી પ્રીતિ ને પટંતરપણું એ બે વાત એકસાથે છાજતી નથી–ઘટતી નથી. ૨ હે પ્રભુ ! રાગ વિના કઈ રીઝી શકે નહિ અને તમે તે વીતરાગ છે, તેથી બીજું તે શું કહું? પણ આપ જ્ઞાનરૂપ નેત્રવડે મારા તરફ જુએ તે હું ભાગ્યશાળી થાઉં અથવા આપ જેના તરફ જુઓ તે પ્રાણી વડભાગી-મહાભાગ્યશાળી ગણી શકાય છે–થઈ જાય છે. ૩. ચાર દર્શનાવરણની પ્રકૃતિ દશમે સૂક્ષ્મસંપરાય ગુણઠાણે બંધમાંથી જાય છે. (બાકીની પાંચ નિદ્રા તે બંધમાંથી પહેલાં જાય છે.) અને ઉદય, ઉદીરણ ને સત્તામાંથી બારમે ક્ષીણમેહ ગુણઠાણે જાય છે. એ આવરણરૂપ કઠીન આકરા મળને દૂર કરીને પ્રશાંત એવા મુનિ સ્નાતક+ નિગ્રંથ થાય છે. ૪. મિથ્યાત્વની જે વિકટ ગ્રંથી તે રૂપ મેળે-દરવાજે પેળીઆ તરીકે–દ્વારપાળ તરીકે દર્શનાવરણ રહે છે. તે કર્મ જિનેશ્વરરૂપ ભૂપના દર્શન કરવા જતાં રેકે છે–દર્શન થવા દેતું નથી. શ્રી શુભવીર પ્રભુ જે જ્ઞાનરૂપ નેત્રવડે કરીને મને જુએ તે આ સેવકને અંદર પ્રવેશ કરવામાં તે સાધનરૂપ થઈ પડે–પછી દશનાવરણ રેકી શકે નહીં. ૫. અહીં શુભવીર શબ્દ કર્તાનું નામ સૂચવ્યું છે. કાવ્ય પૂર્વવત હોવાથી અહીં ફરીને અર્થ લખવામાં આવ્યા નથી. મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે તેમાં એટલું ફેરવવું કેદર્શનાવરણ કર્મના બંધદયસત્તાનું નિવારણ કરનારા પ્રભુની અમે જળવડે પૂજા કરીએ છીએ. * સ્વાર્કિંત્રિક બંધમાં પહેલે ગુણઠાણે જ હોય છે, પછી હતું નથી. નિદ્રા ને પ્રચલાદિક આઠમે ગુણઠાણે બંધમાંથી જાય છે. ૪ આ પાંચમા નિગ્રંથ છે. For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) ચેક પ્રકારી પૂજા--સાથે द्वितीय चंदनपूजा દુહા ઉપદેશક નવ તત્વના, પ્રભુ નવ અંગ ઉદાર; નવ તિલકે ઉત્તર નવ–પગઈ ટાળણહાર. ૧ ઢાળ બીજી (રાગ-કાકી, નાયકી) વસિયા દીલ દીઠી તિ ઝગીરી–એ દેશી તુજ મૂરતિ મેહનગારી, રસિયા તુજ મૂરતિ મેહનગારી. એ આંકણી દ્રવ્યહ ગુણ પરજાય ને મુદ્રા, ચઉ ગુણ પ્રતિમા યારી; રસિયા તુજ નય ગમ ભંગ પ્રમાણે ન નિરખી, કુમતિ કદાગ્રહધારી, રસિયા તુજ ૧. જિનવર તીરથ સુવિહિત આગમ-દર્શન નયન નિવારી ૨૦ તુજ ચક્ષુદર્શનાવરણ કર્મ તે, બાંધે મૂઢ ગમારી. ૨૦ તુજ ૨. કાણુ નિશદિન જાત્યધાપણું, દુખિયા દીન અવતારી; ૨૦ તુજ દર્શનાવરણ પ્રથમ ઉદયેથી, પરભવ એહ વિચારી. ૨૦ તુજ. ૩. અલ્પ તેજ નયનાતપ દેખી, જુએ આડે કર ધારી; ૨૦ તુજ જાણું પૂરવભવ કુમતિની, હજીય ન ટેવ વિસારી, ૨૦ તુજ ૪. જયણાયુત ગુરુ આગમ પૂજે, જિનપડિમા જયકારી; ૨૦ તુજ શ્રી શુભવીરનું શાસન વરતે, એકવીશ વરસ હજારી, ૨૦ તુજ૦ ૫. For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય દિવસ-દશનાવરણીય કર્મ નિવારણ પૂજા. ( ૪૧ ) કાવ્ય બે પ્રથમની ચંદનપૂજામાં લખ્યા છે તે અહીં કહેવાં. मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० चक्षुदर्शनावरणनिवारणाय चंदनं यजामहे स्वाहा ॥ બીજી ચંદનપૂજાનો અર્થ દુહાનો અર્થ શ્રી જિનેશ્વર નવ તત્ત્વના ઉપદેશક છે, તેથી તેમના નવ અંગે નવ તિલક કરવા તે દર્શનાવરણીય કર્મની નવ ઉત્તરપ્રકૃતિના ટાળનાર છે–ટાળનાર થાય છે. ૧ ઢાળને અર્થ હે જ્ઞાનરસિક પ્રભુ! તમારી મૂર્તિ મેહનગારી છે-પ્રાણુને મેહ ઉત્પન્ન કરે તેવી છે. દ્રવ્ય, ગુણ, પર્યાય ને મુદ્રા–એ ચારે પ્રક્વરે ગુણવાન એવી તમારી પ્રતિમા પ્યારી છે–પ્રેમ ઉત્પન્ન કરે તેવી છે. તેને કુમતિ કદાગ્રહને ધારણ કરનારાઓએ નય, ગમ, ભંગ ને પ્રમાણવડે ખરી રીતે નીરખી જ નથી-ઓળખી જ નથી. ૧. જિનેશ્વર, તેમનું તીર્થ અને સુવિહિત એવા આગમ તેને દર્શનરૂપ નેત્રવડે જોવામાં જેઓ નિવારનાર છે તે મૂઢ અને ગમાર પ્રાણીઓ ચક્ષુદર્શનાવરણ કર્મ બાંધે છે. ૨. તે પ્રાણીઓ જ્યારે તે ચક્ષુદર્શનાવરણ કર્મને ઉદય થાય છે ત્યારે તેના ઉદયથી અન્ય ભવમાં કાણું, રાત્રીના કે દિવસના અંધ, જન્મથી અંધ, દુઃખી દીન સ્થિતિવાળા છે તે વિચારવું. ૩. અલ્પ તેજવાળાં જેનાં નેત્ર હોય છે તે સૂર્યને આતપ હોય ત્યારે આંખ આડે હાથ રાખીને જુએ છે, તેને જોતાં એમ જણાય છે કે એ કુમતિવાળા જીવે * જિનપ્રતિમા દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને મુદ્રાથી એટલે આકૃતિથી એમ ચારે પ્રકારે છે તેથી જ તે મારી લાગે છે. For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) ચેસઠ પ્રકારી પૂજા-સાથે ~ ~~~ હજી પૂર્વભવની ટેવ વિસર્યા નથી–ભૂલ્યા નથી, તેથી જ આમ જુએ છે, માટે હે ભવ્ય પ્રાણીઓ! તમે જયણ સહિત જયવંતી જિનપ્રતિમાની, સદ્ગુરુની અને જિનાગમની યેગ્ય પૂજા કરે; કારણ કે શ્રી શુભવીર પરમાત્માનું શાસન એકવીશ હજાર વર્ષ પર્યત જ્યવંતું રહેવાનું છે. ૪-૫ કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-ચક્ષુદર્શનાવરણને નિવારનારા પ્રભુની અમે ચંદનવડે પૂજા કરીએ છીએ. तृतीय पुष्पपूजा દુહા કુલ અમૂલક પૂજના, ત્રિશલાનંદન પાય; સુરભિ દુરભિ નાસા પ્રમુખ, અચક્ષુઆવરણ હડાય. ૧ ઢાળી (રાજ! પધારે મેરે મંદિર-એ દેશી.) ડમણે મરુઓ કેતકી ફલે, પૂજા ફળ પ્રકાશ્યા; ભેગીનિવાસા સંયુત આશા, લક્ષણવંતી નાસા ભવ ભવ કરીએજી, જિનગુણમાળ રસાળ કંઠે ધરીએજી. ૧ ગુણ બહમાન જિનાગમ વાણી, કાને ધરી બહુમાનજી; દ્રવ્ય ભાવ બહિરાતમ ટાળી, પરભવ સમજે સાને ભવ. ૨ પ્રભુ ગુણ ગાવે ધ્યાન મલ્હાવે, આગમ શુદ્ધ પ્રરૂપે મૂરખ મૂંગા ન લહે પરભવ, ન પડે વળી ભવકૂપે. ભવ ૩ For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂજા (૪૩) પરમેષ્ઠીને શિશ નમાવે, ફરસે તીરથ ભાવેજી; વિનય વૈયાવચ્ચાદિક કરતાં, ભરતેશ્વર સુખ પાવે. ભવ. ૪ જિમજિમ ક્ષય ઉપશમ આવરણાં, તિમગુણ આવિર્ભાવેજી; શ્રી શુભવીર વચનરસ લબ્ધ, સંભિન્નશ્રોત જણાવે ભવ. ૫ કાવ્ય પ્રથમની પુષ્પપૂજા પ્રમાણે કહેવા. ___ मंत्र-ॐ हो श्री परम० परमे० जन्म० श्रीमते. अचक्षुदर्शनावरणनिवारणाय पुष्पाणि यजामहे स्वाहा ॥ ત્રીજી પુપપૂજાનો અર્થ દુહાનો અર્થ અમૂલ્ય-સુંદર એવા પુષ્પવડે શ્રી ત્રિશલાનંદન મહાવીર પરમાત્માના ચરણને પૂજીએ કે જેથી સુરભિ દુરભિ ગંધને જાણનાર નાસિકા વિગેરે ચક્ષુ વિનાની બાકીની ચારે ઇંદ્રિયેના આવરણ દૂર થાય. ૧. દ્વાળનો અર્થ ડમણે, મરુઓ, કેતકી વિગેરે ઉત્તમ ઉત્તમ પુવડે પ્રભુની પૂજા કરીએ. તેના ફળ એવા પ્રકાશ્યા છે-કહ્યા છે કે પ્રાણું ભેગના નિવાસરૂપ ભેગી થાય. આશા સંયુત થાય અર્થાત્ આશાઓ પૂર્ણ થાય અને નાસિકા વિગેરે ઇંદ્રિય લક્ષણવંતી સુંદર પ્રાપ્ત થાય. વળી ભવભવમાં ડરીએ–શાંતિ પામીએ. આ પ્રમાણે હેવાથી પુષ્પની માળા પ્રભુના કંઠેમાં પહેરાવીએ અને પ્રભુના ગુણરૂપ, પુપની માળા પોતાના કંઠમાં ધારણ કરીએ. ૧. પરમાત્માના ગુણનું બહુમાન કરે, પરમાત્માની વાણું બહુમાનપૂર્વક કાને સાંભળે તે પ્રાણું દ્રવ્યથી ને ભાવથી બહિરાત્મપણું ટાળીનેદૂર કરીને પરભવમાં-આગામી ભવમાં સાનથી પણ સમજી જાય For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '( ૪૪) ચોસઠ પ્રકારી પૂજા–સાથે એવી કાન વિગેરે ઇંદ્રિયેની શક્તિ પ્રાપ્ત કરે. ૨. પ્રભુના ગુણ ગાય, પ્રભુનું ધ્યાન કરે અને આગમને શુદ્ધપણે પ્રરૂપે તે પ્રાણું પરભવમાં મૂખે ન થાય, મૂંગા ન થાય અને વિકૃપમાં ન પડે અર્થાત્ વિશેષ ભવભ્રમણ ન કરે. ૩. જે પ્રાણુ પરમેષ્ટીને મસ્તક નમાવે, ભાવપૂર્વક તીર્થોની ફરસના કરે અને મુનિઆદિકના વિનય, વિયાવચ્ચ વિગેરે કરે તે ભરતચક્રીની જેમ અનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરે * ૪. જેમ જેમ એ અચક્ષુદર્શનાવરણને ક્ષપશમ થાય તેમ તેમ આત્માના ગુણને આવિર્ભાવ થાયપ્રગટ ભાવ થાય. શ્રી શુભવીર પરમાત્માના વચનરૂપ રસમાં નિમગ્ન થવાથી સંભિન્નશ્રોતાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય. ૫. એ લબ્ધિના પ્રભાવથી પ્રાણીને આખા શરીરવડે પાંચે ઈન્દ્રિયેને બેધ થાય છે. કર્તાએ એમાં શુભવીર શબ્દ પિતાનું નામ પણ સૂચવ્યું છે. કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે સમજ. મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–અચક્ષુદનાવરણને નિવારનારા પ્રભુની પુષ્પવડે અમે પૂજા કરીએ છીએ. चतुर्थ धूपपूजा દુહા અવધિદર્શનાવરણ ક્ષય-ઉપશમ ચઉગતિમાંહી; લાયક ભાવે કેવળી, નમો નમો સિદ્ધ ઉછાહી. ૧ * આ ચાર ગાથામાં નાક, કાન, જિવા ને સ્પર્શેન્દ્રિય સારી પામવારૂ૫ ફળ બતાવ્યું છે તે અચક્ષુદર્શનાવરણના નિવારણનું સૂચક છે. - - ભરતચક્રીએ પૂર્વભવમાં ૫૦૦ મુનિને વિનય કર્યો હતો તેથી ચક્રીપણું પામ્યા હતા. For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂજા (૪૫) ઢાળી (ચંદ્રશેખર રાજા થયા–એ દેશી.) અવધિરૂપી ગ્રાહકો, ષ ભેદ વિશેષે; અવધિદર્શન તેહનું, સામાન્ય દેખે. એ ગુણ લેઈ ઉપન્યા, પરભવથી સ્વામી; આ ભવમાં સુખીઆ અમે, તુમ દર્શન પામી. એ આંકણી. દેવ નિરય ગતિથી લહે, ગુણથી નર તિરીયા કાઉસગ્નમાં મુનિ હાસ્યથી, હેઠા ઊતરીયા, એ ગુણ૦ ૨ પરિણામે ચઢતી દશા, રૂપી દ્રવ્ય અનંતા; જઘન્યથી ઉત્કૃષ્ટથી, સવિ દ્રવ્ય મુર્ણતા. એ ગુણ ૩ ક્ષેત્ર અસંખ્ય અંગુળ લઘુ, ગુરુ લેક અસંખા; ભાગ અસંખ્ય લઘુ આવળી, ઉસ્સપિણી અસંખ્યા. એક ચાર ભાવ દ્રવ્ય એકમાં, લઘુ ભાવ વિશેષે; અસંખ્ય પર્યવ દ્રવ્યને, ગુરુ દર્શન દેખે, એ ગુણ ૫ નંદી સૂત્રે એણપરે, કહ્યું અવધિ નાણ નિરાકાર ઉપયોગથી, દર્શન પરિમાણ. એ ગુણ- ૬ વિભેગે પણ દાખીયું, દર્શન સિદ્ધાંત; તત્ત્વારથ ટીકા કહે, દર્શન એકાંતે. એ ગુણ૦ ૭ તસ આવરણ દહનભણી, ધૂપપૂજા કરીએ; શ્રી શુભવીર શરણ લહી, ભવસાયર તરીએ એ ગુણ૦ ૮ For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * (૪૬) ચોસઠ પ્રકારી પૂજા-સાથે કાવ્ય પ્રથમની ચેથી ધૂપ પૂજા પ્રમાણે કહેવાં. मंत्र-ॐ ह्रीं श्री परम परमे० जम्म० श्रीमते० अवधिदर्शनावरणनिवारणाय धूपं यजामहे स्वाहा ॥ ચેથી ધૂપપૂજાને અર્થ દુહાનો અર્થ અવધિદર્શનાવરણને ક્ષયઉપશમ ચારે ગતિમાં થાય છે, અને તેને ક્ષાચક ભાવ થતાં–અવધિદર્શનાવરણ સર્વથા ક્ષય થતાં પ્રાણુ કેવળજ્ઞાન પામે છે-કેવળી થાય છે અને પ્રાંતે સિદ્ધ થાય છે. તેવા સિદ્ધપરમાત્માને ઉત્સાહપૂર્વક નમસ્કાર થાઓ. ૧ " ઢાળને અર્થ અવધિજ્ઞાન ને અવધિદર્શન અને રૂપીદ્રવ્યના ગ્રાહક છે– રૂપીદ્રવ્યના દેખનારા ને જાણનારા છે. તેના મુખ્ય છ ભેદ છે. (તે પ્રથમ જ્ઞાનના પ્રસંગે લખેલા છે) એ અવધિજ્ઞાનનું અવધિદર્શન છે તે સામાન્યથી વસ્તુને દેખે છે. પરમાત્મા–તીર્થકર એ અવધિજ્ઞાનરૂપ પરભવમાંથી સાથે લાવીને જ પ્રસ્તુત ભવમાં ઉપજે છે. આ ભવમાં અમે તમારા દર્શન પામીને સુખી થયા છીએ. ૧. દેવતા ને નારકી ગતિ સ્વભાવે જ અવધિજ્ઞાન ને અવધિદર્શન પામે છે અને મનુષ્ય ને તિર્યંચ ગુણથી પામે છે. એક મુનિને કાત્સર્ગમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તેમાં શકેંદ્રને અપ્સરાને મનાવતા જોયા તેથી હસવું આવ્યું એટલે આવેલ જ્ઞાન જતું રહ્યું. હાસ્યદેષથી હેઠા ઊતરી ગયા. ૨. એની ચડતી દશા શુભ પરિણામે જ થાય છે. તે જઘન્યથી પણ અનંતા રૂપી દ્રવ્યો દેખે છે અને ઉત્કૃષ્ટ સર્વ રૂપી દ્રવ્યને દેખી શકે છે. ક્ષેત્રથી જઘન્ય અંગુળને અસંખ્યાતમે ભાગ દેખે છે અને ઉત્કૃષ્ટ અસંખ્ય લેક દેખવા જેટલું વૃદ્ધિ પામે છે. કાળથી જઘન્ય આવળીના અસંખ્યા For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂજા (૪૭) તમા ભાગ જેટલા વખતના અતીત, અનાગત પર્યાયે જાણે છે અને ઉત્કૃષ્ટા અસંખ્ય ઉત્સપિણી, અવસર્પિણી સુધીના અતીત, અનાગત પર્યાયે જાણે છે. ભાવથી એકેક દ્રવ્યમાં જઘન્ય ચાર * ભાવ જાણે છે, અને ઉત્કૃષ્ટા અસંખ્ય પર્યાને એ દર્શન જોઈ શકે છે. ૩–૪–૫. નંદીસૂત્રમાં આ પ્રમાણે અવધિજ્ઞાન ને અવધિદર્શનનું સ્વરૂપ કહ્યું છે. તેમાં નિરાકાર (સામાન્ય) ઉપયોગ તે દર્શન કહેલું છે. ૬. મિથ્યાત્વી જીવેને અવધિને બદલે વિસંગજ્ઞાન થાય છે. તેને પણ અવધિદર્શન હેય એમ સિદ્ધાંતમાં કહેલું છે અને તત્ત્વાર્થના ટીકાકાર સમકિતી એવા અવધિજ્ઞાનવાળાને જ અવધિદર્શન હેાય એમ કહે છે. ૭. એ અવધિદર્શનનું આવરણ બાળી દેવા માટે પ્રભુની ધૂપપૂજા કરીએ અને શુભવીર પરમાત્માનું શરણ લઈને આ ભવસાગર તરી જઈએ. ૮. કાવ્યને અર્થ પ્રથમની ચાથી પૂજા પ્રમાણે સમજ. મંત્રને અર્થપૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–અવધિદર્શનાવરણને નિવારનારા પ્રભુની અમે ધૂપવડે પૂજા કરીએ છીએ. पंचम दीपकपूजा દુહા કેવળ દર્શનાવરણને, તું પ્રભુ ટાળણહાર; શાનદીપકથી દેખીએ, તુજ આધાર. ૧ - ઢાળી (રાગણ–આશાવરી ગરબાની.) દીપક દીપો રે, લેકોલક પ્રમાણુ દર્શન દીવ રે, હણી આવરણ લહે નિવણ દીપક એ આંકણી. * વર્ણ, ગંધ, રસ ને સ્પર્શરૂપ ચાર ભાવ. For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) ચોસઠ પ્રકારી પૂજા સાથે ક્ષાયક ભાવ અનાદિ ચેતન, આઠ પ્રદેશ ઉઘાડાં રે; અવરનું દર્શન દેખણ ભમીએ, પણ આવરણ તે આડાં. દી૧. તુમ સેવે તે તુમ સમ હવે, શક્તિ અપૂરવ ચગે રે; ક્ષપકશ્રેણિ આરહી અરિહા, ધ્યાન શુકલ સંગે. દી. ૨. ઘનઘાતીને વાત કરીને, પ્રથમ સમય સાકારે રે; સમયાંતર દર્શન ઉપગે, દર્શનાવરૂણ વિદારે. દીઠ ૩. મૂળ એક બંધ ચાર સરોદય, ઉત્તર પણ એક બાંધે રેબેંતાળીશ ઉદયે પંચાશી, સત્તા હણી શિવ સાધે. દી. ૪. ઝગમગ ઝાળા દીપકપૂજ, કરતાં કેડી દીવાજ રે; શ્રી શુભવીર જિનેશ્વર રાજા, રાજ્યે રૈયત તાજા, દી૦ ૫. કાવ્ય પ્રથમની પાંચમી પૂજા પ્રમાણે કહેવાં. मंत्र-ॐ हाँ श्री परम० परमे० जन्म० श्रीमते. केवळ दर्शनावरणनिवारणाय दीपं यजामहे स्वाहा ॥ પાંચમી દીપક પૂજાનો અર્થ દુહાનો અર્થ હે પ્રભુ ! મારા કેવળદર્શનાવરણના ટાળનાર તમે જ છે, એમ મેં જ્ઞાનરૂપ દીપકથી દીઠું છે; તેથી હે પ્રભુ! મારે તે તારે જ માટે આધાર છે. ૧ ઢાળને અર્થ - જ્ઞાનદર્શનરૂપી દીપક એ દીપ (પ્રકાશિત) છે કે જેના વડે કાલેક સર્વ જોઈ શકાય છે. એ દર્શનરૂપી દીપક કેવળદના For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય દિવસ–દનાવરણીય ક્રમ નિવારણ પૂજા ( ૪ ) વરણને હણવાથી ક્ષય કરવાથી પ્રાપ્ત થાય છે, અને તે પ્રાણી પ્રાંતે નિર્વાણું ( મેક્ષ ) પામે છે. આ ચેતનના ('જીવના) અસંખ્યાત પ્રદેશમાં આઠ ( રુચક ) પ્રદેશ અનાદિ કાળથી ક્ષાયિક ભાવની જેમ ઉઘાડા છે—તેની ઉપર ક લાગતા નથી. હું તે સિવાયના ખીજા પ્રદેશમાં દર્શન દેખવા માટેન્દ્વનગુણ પ્રાપ્ત કરવા માટે આ સંસારમાં ઘણું ભમ્યા પણ આવરણ આડાં આવ્યાં જ કર્યાં. ૧ (તેથી તેના નિવારણના ઉપાય વિચારતાં એમ લાગ્યુ કે) જે તમને સેવે તે તમારી સમાન થાય છે, તેની અપૂર્વ શક્તિના યોગ થાય છે, તેથી ક્ષપકમેણ ઉપર આરોહણ કરી શુકલધ્યાનના સયેાગ મેળવી તે અરિહા થાય છે અર્થાત્ અરિહંતરૂપ થાય છે. ૨ તે પ્રાણી ચાર ધનધાતી ક(જ્ઞાનાવરણ, દર્શોનાવરણુ, અંતરાય ને મેાહનીય )ના ઘાત કરીને પ્રથમ સમયે જ સાકાર ઉપયેગી થાય છે—કેવળજ્ઞાન પામે છે અને તેને બીજે જ સમયે દર્શન ઉપયોગ પ્રાપ્ત થાય છે-કેવળદર્શન પામે છે. પછી સમયાંતર ઉપયેગ રહ્યા જ કરે છે. ૩. તેરમે ગુણુઠાણે મૂળપ્રકૃતિ એક(વેની)ના જ મધ હાય અને સત્તા ને ઉદયમાં ચાર મૂળ પ્રકૃતિ ( અઘાતી ક) હોય. ઉત્તરપ્રકૃતિ તરીકે એક સાતાવેની જ બાંધે ઉત્તરપ્રકૃતિ ૪૨ ઉદયમાં અને સત્તામાં ૮૫ હાય છે. તેને હણીનેક્ષય કરીને જીવ મેાક્ષને સાધે છે. ૪. જેની ઝગમગતી વાળા -શિખા છે એવા દીપકવર્ડ દીપકપૂજા કરવાથી ક્રોડેગમે લાભ થાય છે. શ્રી શુભવીર જિનેશ્વરના રાજ્યમાં તેની રૈયત તરીકે ભવ્ય જીવા તાજા જ હાય છે, સુખી હોય છે, આનદી હાય છે. ૫. કાવ્યને અર્થ પ્રથમની પાંચમી પૂજામાં લખેલ છે તે પ્રમાણે સમજવા. મંત્રના અર્થો પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-કેવળ દર્શનાવરણને નિવારનારા પ્રભુની અમે દીપકવડે પૂજા કરીએ છીએ. For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) એસઠ પ્રકારી પૂજા-સાથે षष्ठ अक्षतपूजा દુહા નિદ્રા દગ દળ છેદવા, કરવા નિર્મળ જાત; અક્ષત નિર્મળ પૂજના, પૂજો શ્રી જગતાત. ૧ હાલ (સ્થૂળભદ્ર કહે સુણ બાળા રે–એ દેશી) હવે નિદ્રા પાંચને ફેટી રે, મેહરાયતણી એ ચેટી રે; સર્વઘાતી પયડી મટી રે, નિદ્રામાં બહેનો છોટી રે એ બહેને જગ પિતરાણી રે, નાના મોટા મુંઝવ્યા પ્રાણી રે; ભાનુદત પૂર્વધર પડીઆ રે, દીપ જ્યોતે જોતાં નવ જડીયા રે, એ ૧. સુખે જાગે આળસ મેટી રે, તે નિદ્રા બાળ વધુટી રે; ઊભા બેડાં નયણું છુંટી રે, જબ લાગે વયણની સેંટી રે. એ૨. તવ નયણથી નિંદ વછૂટી રે, પ્રચળા લક્ષણ ગતિ ખેટી રે, દ્વાદશાંગી ગણિરૂપ પેટી રે, મુનિ નયણે નિદ્રા પલેટી રે. એ ૩, પૂરવધર પણ મૃત મેટી રે, રહ્યા નિગોદમાં ખ વેટી રે, અપૂર્વે બંધથી છૂટી રે, સત્તા ઉદયે બારમે ખટી રે. એ. ૪. મુનિરાજ મળીને લૂંટી રે, અપ્રમત્તને દડે કૂટી રે; છળ જતીને રેતી વખૂટી રે, ધ્યાન લહેર બગડે બૂટી રે. એ૫. શુભવીર સમા નહીં માટીઝરે, નિદ્રાની વનકટી કાટી રે, થઈ સાદિ * ખરા પુરુષ + ઝાડી. For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂજા. (૫૧) અનંતની છેટી રે, શિવસુંદરી સહેજે ભેટી રે. એ ૬. કાવ્ય પ્રથમની છઠ્ઠી પૂજા પ્રમાણે કહેવાં. मंत्र-ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते. निद्राप्रचलाविच्छेदनाय अक्षतं यजामहे स्वाहा ॥ છઠ્ઠી અક્ષત પૂજાનો અર્થ દુહાનો અર્થ બે નિદ્રાના કર્મપુગળને છેદવા માટે અને આત્માને–પિતાની જાતને નિર્મળ કરવા માટે નિર્મળ અક્ષતની પૂજાવડે જગતના તાતરૂપ પરમાત્માની પૂજા કરે. ૧. ઢાળને અર્થ હવે પાંચ નિદ્રાને દૂર કરવાની છે. તે મેહરાજાની ખરેખરી દાસી છે. પચે સર્વઘાતી પ્રકૃતિ છે. તેમાં ૩ મેટી છે ને બે નિદ્રાઓ છેટી–નાની છે. (તેના નિવારણ માટે કહે છે.) એ બહેને જગતની પિતરાણી જેવી છે. એણે નાના ને મેટા સર્વ પ્રાણીએને મુંઝવ્યા છે. ભાનુદત્ત નામના પૂર્વધર* મુનિ નિદ્રાના ઉદયથી ચારિત્રથી પડ્યા છે, તે પાછા દીવાની જ્યોતે શોધતાં પણ જડ્યા નથી. ૧. એ પાંચ નિદ્રામાં પ્રથમ જે નિદ્રામાંથી આળસ મરડીને સુખે સુખે જાગે તેનું નામ નિદ્રા છે ને તે બાળવધુટી(વહ) જેવી છે; અને જે નિદ્રાના ઉદયથી બેઠા ને ઊભા ઊભા પણ આંખે ઘેરાયઝોકાં આવે અને વચનની સેંટી વાગે-કેઈ જેરથી બોલાવે ત્યારે જે નેત્રમાંથી છૂટે તેનું નામ પ્રચળા એ તેનું લક્ષણ છે ને તેની ગતિ બેટી છે–ખરાબ છે. દ્વાદશાંગીરૂપ ગણિપટીને ધારણ કરનારા . એમની કથા પાછળ આપેલી છે. For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ) ચાસઠ પ્રકારી પૂજા-સાથે મુનિના નેત્રમાં પણ એ નિદ્રા જ્યારે વ્યાપે છે ત્યારે તેવા પૂર્વધર પણ શ્રુતને ભૂલી જઈ ઊંચી દશામાંથી પડે છે અને યાવત નિગેદમાં જઈ અનેક પ્રકારના દુઃખથી વીંટાઈ રહે છે. એ બે નિદ્રા અપૂર્વકરણ(આઠમ) ગુણઠાણે બંધમાંથી જાય છે અને સત્તા ને ઉદયમાંથી બારમે ગુણઠાણે જાય છે. ૨-૩-૪. મુનિરાજે . મળીને તેને લૂંટી છે અને સાતમે અપ્રમત્ત ગુણઠાણે અપ્રમત્તપણુરૂપ દંડવડે તેને કૂટી છે દૂર કરી છે. (આઠમે ગુણઠાણે ગઈ છે.) તે જુદી પડ્યા છતાં રાતી રેતી પણ મુનિના છળ જોયા કરે છે અને તેની બુટી-અંશ પણ દયાનરૂપી લહેરને બગાડે તેવી છે–નાશ કરે તેવી છે. શુભવીર પરમાત્મા જેવા અન્ય કઈ માટી (ખા પુરુષ) જણાતા નથી, કારણ કે એ પરમાત્માએ તે નિદ્રારૂપી ઝાડીને મૂળમાંથી જ કાપી નાખી છે... એટલે તે તેનાથી છેટી થઈ છે–છૂટી પડી છે અને એ પરમાત્માએ સાદિ અનંત ભાગે સહેજે શિવસુંદરીને પ્રાપ્ત કરી છે. પ-૬.. કાવ્યને અર્થ પૂર્વવત્ કહે. મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–નિદ્રા ને અચળાને વિચ્છેદ કરનારા પ્રભુની અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ. सप्तम नैवेद्य पूजा દુહા આહારે ઊંધ વધે ઘણી, નિદ્રા દુઃખ ભંડાર; નૈવેધ ધરી પ્રભુ આગળ, વરીએ પદ અણહાર. ૧. * વીર પ્રભુએ છદ્મસ્થાવસ્થાના સાડાબાર વર્ષમાં માત્ર બે ઘડી જ તેને આવવા દીધી છે. શ્રી ઋષભદેવ ભગવંતના એક હજાર વર્ષના છદ્મસ્થ પર્યાયમાં એક અહોરાત્ર પ્રમાદ કાળ છે. For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય દિવસ-દર્શનાવરણીય કર્મ નિવારણ પૂ. (૫૩) દ્વાથી (રાગ-ગેડી તેરણ આઈ કર્યું ચલે રે–એ દેશી) થીણદ્વિત્રિક સાંભળો રે, નિદ્રા જે દુઃખદાય: સેલુણા, બંધ બીજા ગુણઠાણસેં રે, છ3 ઉદય મુનિરાય. સલુણા. જિમજિમ જિનવર પૂજીએ રે,તિમ તિમ ધ્રુજે કર્મ સ ૧. આંકણી. સંપ કરી સત્તા રહેશે, નવમાને એક ભાગે; સલુણાનિદ્રાનિદ્રા તેહમાં રે, કષ્ટ કરી જે જાગે. સ. ૨. પ્રચલામચલા ચાલતાં રે, નયણે નિંદ તુખાર; સ. જાગે રણસંગ્રામમાં રે, વિજળી પૂં ઝબકાર. સ. ૩. દિન ચિંતિત રાત્રે કરે રે, કરણ જે નરનાર; સ બળદેવનું બળ તે સમે રે, નરકગતિ અવતાર. સ. ૪. એમ વિશેષાવશ્યકે રે, વરણુવિ અધિકાર. સસાધુમંડળીમાં રહે રે, એક લધુ અણગાર. સ૫ થીણુદ્ધિ નિદ્રાવશે રે, હણિ હસ્તી મહંત; સ સૂતે ભર નિદ્રાવશે રે, ભૂતળીયે દોય દંત. સ૬. અંગ અશુચિ શિષ્યનું રે, સંશય ભરિયા સાધ; સ જ્ઞાની વયણે કાઢી રે, હંસવનેથી વ્યાધ. સ. ૭. ૬ માસે નિદ્રા લહે રે, શેઠવધુ દ્રષ્ટાંત; સનિંદ વિગે કેવળી રે, શ્રી શુભવીર ભણંત. સ. ૮. - કાવ્ય પ્રથમની સાતમી પૂજા પ્રમાણે કહેવાં. मंत्र-ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते० थीणद्वित्रिकदहनाय नैवेद्यं यजामहे स्वाहा ॥ For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪). ચોસઠ પ્રકારી પૂજા-સાથે સાતમી નવેવપૂજાનો અર્થ દુહાને અર્થ આહારથી ઊંઘ વધે છે-જેમ આહાર વધારે લેવાય-સ્નિગ્ધ લેવાય તેમ નિદ્રામાં ઘણું વધારે થાય છે. તે નિદ્રા દુઃખના ભંડાર જેવી છે; એટલે અનેક પ્રકારના દુ:ખને આપનારી છે. તે નિદ્રાને ટાળવા માટે પ્રભુની પાસે નૈવેદ્ય ધરે કે જેથી અણહાર પદમક્ષપદ વરે-પામે. ૧. દ્વાનો અર્થ હવે થીણદ્વિત્રિકની હકીકત સાંભળે. એ ત્રણે નિદ્રા બહુ દુઃખ આપનારી છે. એને બંધ બીજા ગુણઠાણે અટકે છે અને ઉદય મુનિપણમાં છે ગુણઠાણે અટકે છે. કર્તા કહે છે કે-જેમ જેમ જિનેશ્વરની પૂજા કરીએ તેમ તેમ કર્મો ધ્રુજે છે ને આત્માથી છૂટા પડે છે. ૧. એ થીણુદ્ધિત્રિક સંપ કરીને સત્તામાં નવમા ગુણઠાણાના પેલા ભાગ સુધી રહે છે. એ ત્રણમાં પ્રથમ નિદ્રાનિદ્રા છે, મનુષ્ય તે નિદ્રામાંથી મહાકટ્ટે જાગે છે. ૩. બીજી પ્રચળાપ્રચળા નામની છે, તે ચાલતાં ચાલતાં પણ આવે છે. અને એ નિદ્રા પ્રાચે કાયમ હોય છે. તે ઊંઘતો ઊંઘતે જ ચાલે છે અને રણસંગ્રામમાં કઈક વખત જાગે છે પણ તે જાગવું વીજળીના ઝબકારા જેવું હોય છે–લાંબે વખત ટકતું નથી. ૩. હવે થીણુદ્ધિ નિદ્રાવાળા જે પુરુષ કે સ્ત્રી હોય છે તે દિવસે ચિતવેલા–તીવ્રપણે ધારી રાખેલા અર્થને-કાર્યને રાત્રે ઊંઘમાં કરે છે. તે વખતે તેનું બળ બળદેવ જેટલું હોય છે અને તે નરકગતિને જ પામે છે. અર્થાત્ તે નિદ્રાવાળે જીવ મરીને નરકે જ જાય છે. આ પ્રમાણે શ્રી વિશેષાવશ્યકમાં અધિકાર કહેલે છે, તે નિદ્રાવાળા એક નાના સાધુ કેઈ સાધુને સમુદાયમાં હતા. તેણે થીણદ્ધિનિદ્રાને અંગે, દિવસે એક હેરાન કરતા મેટા હાથીને For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય દિવસ–દર્શનાવરણીય ક્રમ નિવારણ પૂજા ( ૧૫ ) હણવા ધારેલા તેને રાત્રિમાં હણ્યા અને તેના બે દાંત ખે'ચી કાઢી ઉપાશ્રય પાસે જમીન પર નાખીને પાછા ભરનિદ્રામાં સૂઈ ગયા. પ્રભાતે તે દાંત જોવાથી આ કામ કાણે કર્યું ? તેની તજવીજ કરતાં તે સાધુને લેાહીથી અપવિત્ર થયેલા અંગવાળા ને વસ્ત્રવાળા જોયા, તેથી ખીજા સાધુઓને તેના પર સંશય આવ્યો. પછી જ્ઞાનીને પૂછતાં તેને થીદ્ધિનિદ્રાવાળા જાણીને હુંસના વનમાંથી જેમ પાધિને કાઢી મૂકે તેમ તેને ગચ્છમાંથી કાઢી મૂકયા. ૪૭. આ નિદ્રા એક વાર આવ્યા પછી ફરીને છ મહિને આવે છે. તેની ઉપર એક શેટની પુત્રવધૂનું દૃષ્ટાંત છે. આ પ્રકારની તમામ નિદ્રાના વિયેાગ થાય—તે આત્માની સત્તામાંથી દૂર થાય ત્યારે જીવ કેવળદર્શન પામે એમ શ્રી શુભવીર પરમાત્મા કહે છે. ૮. કાવ્યના અર્થ પૂર્વે સાતમી પૂજામાં લખ્યા પ્રમાણે કરવા. મંત્રના અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવુ` કે–થીદ્ધિત્રિકને નિવારનારા પ્રભુની અમે નૈવેદ્યવડે પૂજા કરીએ છીએ. अष्टम फळपूजा દુહા વિવિધ ફળે પ્રભુ પૂજતાં, ફળ પ્રગટે નિર્વાણ; દનાવરણ વિલય હુવે, વિધરે અધનાં કાણુ, ૧. ઢાળ ( રાગ કાગ—દીપચંદજીની ચાલ ) ( હારી ખેલાવત કનૈયા, મિસર સંગે લે ભઈયા-એ દેશી ) હોરી ખેલુ મેરે સાહેબિયા, સંગરંગે સુણા હો ભઈયા; હારી અખીલ ગુલાલ સુગંધ વિખરીયા, કનક કચેાળી * આ કથા પાછળ આપવામાં આવી છે. For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬) ચોસઠ પ્રકારી પૂજા–સાથે કેસરીયા, હોરી. ૧, ખારેક બીજોરાં ફળટેટી, પૂજે ફળ થાળ ભરીયા; ફાગ ગાન ગુણ તાન બજૈયાં, દર્શનાવરણ ભયે ડરીયા, હોરી. ૨ એ પ્રભુ દર્શન વિણ ભવ ફરીયા, કુદેવ કુતીર્થ વરણવીયા; કુગુરુ કુશાસ્ત્ર પ્રશંસા કરીયા, મિથ્યાત્વ ધર્મ હૈયે ધરીયા, હોરી ૩ બહોત દુઃખે બહુ શેકે ભરીયા, સમકિતદૂષણ આચરીયા; કુવ્રત પાળે ન ચાલે અનૈયા, પરમેષ્ટી ગુરુ ઓળવીયા. હારી૪. પડણિયા ગુરુ અપચ્ચખાણિયા, ભગવઈ ભાખે ગણધરીયા, દર્શનાવરણી કર્મ ઘેરૈયા, તીસ કોડાકેડી સાગરીયા, હોરી ૫. એસબંધક ધંધ ધયા, સાંjકી આણું શિર ધરીયા; ગંગી લવણ મધુરી લહેરીયા, શ્રી શુભવીર પ્રભુ મળીયા, હોરી ૬. કાવ્ય પૂર્વે આઠમી પૂજામાં કહ્યા પ્રમાણે કહેવાં. ___मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते. द्वितीयदर्शनावरणीयकर्मदहनाय फलं यजामहे स्वाहा ।। આઠમી ફળપૂજાને અર્થ દુહાને અથ વિવિધ પ્રકારના ફળદ્રુડે પ્રભુની પૂજા કરવાથી નિર્વાણરૂપ ફળ પ્રગટ થાય અને દર્શનાવરણ કર્મ વિલય થાય તેના બંધના ઠાણ વિઘટે-નાશ પામે. ૧. * ઢાળને અર્થ મારા સાહેબ પરમાત્માની સાથે હે ભૈયા ! હું રંગે કરીને હેરી ખેલું, અને તેમાં અબીલ, ગુલાલ વિગેરે સુગંધી પદાર્થો For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીય દિવસ–દર્શનાવરણીય ક` નિવારણ પૂજા (૫૭) ઉડાવું; તેમજ કેસરની' ભરેલી કનકની કચેાળીના (પીચકારીના) પણ ઉપયોગ કરું છાંટુ. ૧. ખારેક, બીજોરાં અને ટેટી વિગેરે ફળોના થાળ ભરીને પ્રભુ પાસે ધરું અને દનાવરણ'ના ભયથી ડરીને ફાગના રાગમાં પ્રભુના ગુણગાન તાનથી-એકાગ્રતાથી ગાઉં. ૨. એ પ્રભુના દર્શન વિના હું આ ભવમાં–સંસારમાં ભમ્યા અને કુદેવ તથા કુતીર્થ(મિથ્યાદર્શન )ની પ્રશ'સા કરી તેનું વર્ણન કર્યું. કુગુરુ તથા કુશાસ્ત્રની પશુ પ્રશંસા કરી અને મિથ્યાત્વ ધર્મ હૃદયમાં ધારણ કર્યાં. ૩. પછી ઘણા દુ:ખે તથા મહુ શાકે ભરેલી સ્થિતિ પામ્યા અને તેમાં સમકિતને અંગે અનેક પ્રકારના દૂષણા આચર્ચા-લગાડ્યાં, કુવ્રત પાળ્યાં, અનીતિએ ચાલ્યા અને પરમેષ્ઠીને તેમજ સદ્ગુરુને મેળવ્યા ૪. દૃનાવરણી કવડે ઘેરાવાથી શાસનના પ્રત્યનિક અને અપચ્ચખાણી એવા ગુરુને કે જેને ગણધર મહારાજાએ ભગવતી સૂત્રમાં બહુ પ્રકારે વર્ણવ્યા છે તેને ગુરુ તરીકે સેવ્યા. એ કર્મની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રીશ કાડાકાડી સાગરેાપમની છે. ૫. સાંઈ એટલે પરમાત્મા તેની આજ્ઞા મસ્તકે ધારણ કરવાથી એવા ઉત્કૃષ્ટ સ્થિતિબંધના ધંધાને ઘટાડ્યો-નાશ પમાડ્યો.. શ્રી શુભવીર પ્રભુ મળવાથી લવણુસમુદ્રના ખારા જળમાં રહેનારા શૃંગીમચ્છ * જેમ મધુરી લહેર મેળવે છે-મીઠું જળ જ પીવે છે તેમ મેં પણ ઉત્તમ ધર્મનું પાન કર્યું-ઉત્તમ ધર્મ પ્રાપ્ત કર્યો. ૬. કાવ્યના અર્થ પ્રથમ પ્રમાણે કહેવા. આ મંત્રને અથ ઉપર પ્રમાણે, તેમાં એટલ ફેરવવુ કે—દનાવરણી કમના દાહ કરવા માટે અમે ફળવડે પરમાત્માને પૂજીએ છીએ. * સમુદ્રમાં શીંગડાવાળા મચ્છ થાય છે કે જે સમુદ્રમાં રહ્યા છતાં મીઠું પાણી પીનારા છે, તેને મીઠું' જળ જ્યાં જ્યાં નદી સમુદ્રને મળે છે ત્યાં મળી રહે છે. અન્યત્ર પશુ મળે છે. For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવસે અધ્યાપનીય વેદનીય કર્મ નિવારણાય તૃતીય પૂજાષ્ટક પ્રારંભ प्रथम जळपूजा દુહા ત્રીજું અઘાતી વેદની, જાવ લહે શિવશર્મ, સંસારે સવિ જીવને, તવ લગે એહિ જ કર્મ. ૧. બંધીય અધ્રુવ કહી, ધ્રુવ સત્તાએ હોય; પયડી અઘાતી જાણીએ, શાતા અશાતા દેય. ૨. કર્મ વિનાશીને હુવા, સિદ્ધ બુદ્ધ ભગવાન તે કારણ જિનરાજની, પૂજન અષ્ટ વિધાન. ૩. ન્હવણ વિલેપન કુસુમની, જિનપુર ધૂપ પ્રદીપ અક્ષત નૈવેદ્ય ફળતણી, કરો જિનરાજ સમીપ. ૪. વાળ (રૂડી ને રઢીયાળી રે વાલ્હા-એ દેશી) હવણની પૂજા રે, નિર્મળ આતમા રે; તીર્થં-- દિકના જળ મેલાય, મનહર ગધે તે ભેળાય.—વણ૦૧. સુરગિરિ દેવા રે, સેવા જિનતણી રે; કરતાં ન્હવણ તે નિર્મળ થાય, કનક રજત મણિ કળશ ઢળાય. ~૨. For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવસ–વેદનીય કર્મ નિવારણ પૂજા સુરવહુ નાચે રે, માચે વેગશું રે; ગાયક દેવ તે જિનગુણ ગાય, વૈશાલિક મુખ દર્શન થાય. હ૦ ૩ ચિહું ગતિમાંહી રે, ચેતન રાળી રે; સુર નર જે સુખીયા સંસાર, નારક તિરિ દુઃખનો ભંડાર. હ૦ ૪. અલ્શવશ સુખમાં રે, સ્વામી ન સાંભર્યા રે, તેણે હું રેઝન્યો કાળ અનંત, મલિન રતન નવિ તેજ ઝગંત. હ૦ ૫. પ્રભુ નવરાવી રે, મેલ નિવાર રે, વેદની વિધટે મણિ ઝલકંત, શ્રી શુભવીર મળે એકત. ન્હ૦ ૬. કાવ્ય પ્રથમ કર્મની પહેલી પૂજા પ્રમાણે કહેવાં. मंत्र-ॐ ह्री श्री परम० परमे• जन्म० श्रीमते. वेदनीयकर्मनिवारणाय जल यजामहे स्वाहा । પ્રથમ જળપૂજાનો અર્થ દુહાનો અર્થ ત્રીજું અઘાતી કર્મ વેદનીય નામનું છે, તે મેક્ષે જતાં સુધી–શિવસુખ પામતા સુધી રહે છે. આ સંસારમાં સર્વ જીવને ત્યાં સુધી રહે છે. ૧. એ કર્મની બે (શાતા ને અશાતા) ઉત્તરપ્રકૃતિ છે. તે બંધમાં ને ઉદયમાં અધ્રુવ છે અને સત્તામાં ધ્રુવ.. છે. અઘાતી પ્રકૃતિ છે. ૨. જિનેશ્વરે એ કર્મનો વિનાશ કરીને સિદ્ધ બુદ્ધ ભગવાન થયા છે, તેથી તેમની અષ્ટપ્રકારી પૂજા. કરવામાં આવે છે. ૩. તેના નામ-ન્હવણ, વિલેપન કુસુમ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય ને ફળ-એ પ્રમાણેની અષ્ટપ્રકારી પૂજા જિનરાજની સન્મુખ કરે. ૪ * શાતાવશ-શાતામાં આસક્ત થઈ જવાથી. For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૬૦) Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેાસઠ પ્રકારી પૂજા-સા ઢાળના અ પ્રભુની હૅવણપૂજા કરવાથી આપણા આત્મા નિળ થાય છે; તેથી અનેક તીર્થં વિગેરેનાં જળ મેળવવા અને તેમાં સુગંધી *ગ્યે ભેળવવા. ૧. દેવતાઓ રિગિર એટલે મેરુપર્યંત તેની ઉપર પૂર્વોક્ત તીર્થાર્દિકના જળવડે સુવર્ણના, રૂપાના ને મણિ વિગેરે આઠે પ્રકારના કળશ ભરીને જિનેશ્વરની સેવા કરે છે અને પ્રભુને ન્હવણુ કરીને પોતે નિર્મળ થાય છે. ૨. તે વખતે દેવાંગનાએ પણ આનંદમાં આવીને બહુ નાચે છે અને હર્ષાવેગથી હૃદયમાં ખુશી થાય છે, તેમજ ગાયન કરનારા ગધ જાતિના દેવે જિનગુણ ગાય છે અને વૈશાલિક—વિશાળા નગરીના ચેડા રાજાના ભાણેજ મહાવીર પ્રભુના દન કરે છે. ૩. આ વેદનીક વડે ચેતન ચારે ગતિમાં ઘણેા રઝળ્યા છે-ભટકયો છે. તેમાં સુર જે દેવ અને નર જે મનુષ્ય તે પ્રાયે શાતાવેદનીના ઉદયે સંસારમાં સુખી હોય છે અને નારકી ને તિર્યંચ અશાતાના ઉદ્દયથી પ્રાયે દુ:ખી હેાય છે-દુ:ખના ભંડાર હાય છે. ૪. શાતાને વશે-ઉદયે સુખ પ્રાપ્ત થવાથી હે સ્વામી! તમે સાંભર્યાં નહિ, તેથી હું અનતે કાળ સંસારમાં રઝળ્યે, કેમકે મલિન થયેલા રત્નનું તેજ ઝળહળતું જ નથી. પુ. હવે આપને ન્હેવરાવીને—ન્હવણુની પૂજા કરીને આત્માને મેલ દૂર કરશું. વૈદ્યની કર્મ વિઘટવાથીતેને આત્માથી દૂર થવાથી તેનું તેજ ઝળકશે અને શુભવીર પરમાત્માને એકાંતમાં મેળાપ થશે; અથવા તે જે શુભવીર પ્રભુ એકાંતમાં મળે તે એ પ્રમાણે આત્માનુ તેજ પ્રગટ થાય. ૬. કાવ્યના અર્થ પ્રથમ પ્રમાણે. મત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલુ ફેરવવું કે—વેદનીય કર્મનું નિવારણ કરનારા પ્રભુની અમે જળવડે પૂજા કરીએ છીએ. ~ For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવસ–વેદનીય કર્મ-નિવારણ પૂજા. (૬૧) द्वितीय चंदनप्रजा દુહા વેદની કર્મતણી કહું, ઉત્તર પયડી દેય; જાસ વિવશ ભવચકમાં, મુંઝાણ સહુ કેય. ૧. દ્વારા ( રાગ આશાવરી, સાહેબ સહસફણ–એ દેશી.), તન વિકસે મન ઉદ્ભસે રે, દેખી પ્રભુની રીત; દાયક દિલ વસિયા, કુરણ લાગી જીભડી રે, પૂરણ બાંધી પ્રીત, દા. ૧. નયન જ્યોતિ સમ પ્રીતડી રે, એક સુરત દાય કાન, દાવેદની હરી ધનવંતરી રે, કરીએ આપ સમાન દા, ૨. વેદની ઘરવાસ વચ્ચે રે, નડિયા નાથ કુનાથ; દારુ પાણી વલેલું એકલું રે, ચતુર ન થઢિયે હાથ. દા. ૩. ખડ્ઝધાર મધુલેશું રે, તેહવો એ સંસાર; દારુ લક્ષણ વદની કર્મનું રે, ફળ કિપાક વિચાર. દા૪ તુજ શાસન પામે થકે રે, લા કર્મનો મર્મ, દા. કડી. કપટ કઈ દાખવે રે, પણ ન તજું તુજ ધર્મ. દા. પ. પૂજ્ય મળે પૂજા રચું રે, કેસર ઘોળી હાથ દા. શ્રી શુભવીર વિજય પ્રભુરે, મળિયા અવિહડ સાથ, દા૬ કાવ્ય પહેલા કર્મની બીજી પૂજા પ્રમાણે કહેવાં. मंत्र:-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते. वेदनीलक्षणकर्मनिवारणाय चंदनं यजामहे स्वाहा ॥ For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૨) ચોસઠ પ્રકારી પૂજા–સાથે બીજી ચંદનપૂજાનો અર્થ દુહાને અર્થ વેદની કર્મની ઉત્તરપ્રકૃતિ બે છે, જેના પરવશપણુથી આ સંસારરૂપ ચેકમાં સર્વ જ મુંઝાયા છતાં ભમે છે. ૧. - ઢાળને અર્થ પ્રભુની રીતિ–ઉત્તમ પ્રવૃત્તિ દેખીને એટલે જાણીને મારું શરીર વિકસ્વર થાય છે અને મને ઉલ્લાસમાન થાય છે. હે મોક્ષસુખદાયક પ્રભુ! તમે મારા દિલમાં વસ્યા છે. આ કારણથી જીભ ઝૂરવા લાગી કે તમે તો પ્રભુ સાથે પૂર્ણ પ્રીતિ બાંધી પણ તેમાં મારે ઉપગ કેમ કરતા નથી? તેથી હે પ્રભુ! વાણી દ્વારા આપની સ્તુતિ કરવાવડે તેને ઉપયોગ કરું છું. ૧. મારી પ્રીતિ પ્રભુની સાથે નેત્રની તિ સમાન લાગી છે, એટલે નેત્ર બે છે છતાં તેની સુરત–લક્ષ્ય એક જ છે. તેમ કાન પણ બે છે, છતાં એક સરખું જ સંભળાય છે તેમ મેં પણ પ્રભુની સાથે એકતા કરી છે. હવે તે હે પ્રભુ! મારું વેદનીય કર્મ હરીને-ધવંતરી વૈદ્યની જેમx દૂર કરીને મને આપ સમાન કરે. ૨. હે નાથ! વેદનીયના ઘરમાં એટલે આ શરીરમાં વાસ વસતાં મને ઘણું કુનાથે (કુદે ) મળ્યા, મેં એકલું પાછું વાવ્યું. આપ મહાચતર પરમાત્મા મને હાથ ન આવ્યા. ૩. ખડુગની ધારા મધથી લેપાયેલ હોય તે ચાટવાથી પ્રથમ મીઠાશ આવે પણ પછી જીભ કપાય તેમ આ સંસારમાં પણ સુખ ભોગવતાં મીઠા લાગે પણ તેથી બંધાતા પાપને પરિણામે દુર્ગતિમાં જવું પડે ત્યારે તે કડવાં થઈ પડે આ સંસાર તેવે છે અને વેદનીય કર્મનું લક્ષણ કિપાકના ફળ જેવું-ખાતાં મીઠું પણ પરિણામે મૃત્યુ આપે તેવું * ધનંતરી વૈદ્ય જેમ વ્યાધિ માત્ર દૂર કરે છે તેમ. For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવ-વેદનીય કમ નિવારણ પૂજા (૬૩): છે. ૪. હે પ્રભુ! તમારું શાસન પામવાથી, મને કર્મને મર્મ સમજાણે છે, તેથી હવે કઈ કરેડ કપટ બતાવે તે પણ હું તમારે ધર્મ તજું તેમ નથી. ૫. હે પ્રભુ! આપ પૂજ્ય મળવાથી હું આપની પૂજા કેશર ઘોળીને હાથવડે કરું છું. મને હવે તે શ્રી શુભવીરવિજય પ્રભુને–વીર પરમાત્માને અવિહડ-ન છૂટે એ સાથ મળ્યો ન્હવે હું તે સાથ છોડવાને નથી. ૬. કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે. મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–વેદનીય લક્ષણવાળા કર્મને નિવારનારા પ્રભુની અમે ચંદનવડે પૂજા કરીએ છીએ. तृतीय पुष्पपूजा દુહા બળિયે સાથ મળે ઉકે, ચોરતણું નહીં જેર; જિનપદ ફૂલે પૂજતાં, નાસે કર્મ કઠોર. ૧. ઢાળ (રાગ-સારંગ. હો ધન્નાએ દેશી.) કર્મ કઠેર દૂર કરે રે મિત્તા ! પામી શ્રી જિનરાજ; ફૂલ પગર પૂજા રા રે મિત્તા! પામી નરભવ આજ રે. રંગીલા મિત્તા! એ પ્રભુ સેવાને. એ પ્રભુ સેવે સાનમાં રે મિત્તા ! પામે જેમ શિવરાજ રે, રંગીલા મિત્તા ! એ પ્રભુ૧. વેદની વશ તુમે કાં પરેમિત્તા? જેહને પ્રભુ વેર; સાહેબ વેરી ન વીસસે રે મિત્તા તો હાય સાહિબ મહેર રે. રંગીલા એ. ૨. છઠ્ઠા ગુણઠાણ લગે રે મિત્તા! For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોસઠ પ્રકારી પૂજાથે બંધ અશાતા જાણ; શાતા બાંધે કેવળી રે મિત્તા! તેરમે પણુ ગુણઠાણું રે. ૨૦ એ. ૩. શાતા અશાતા એક પદે રે મિત્તા ! ચરમ ગુણે પરિવાર સત્તા ઉદયથી કેવળી રે મિત્તા ! સહ પરિસહ અગિયાર રે. ૨૦ એ. ૪. તીસ કેડાછેડી સાગરુ રે મિત્તા! લઘુ સામૈયા ત્રિભાગ, બંધ અશાતા વેદની રે મિત્તા ! હવે શાતા સુવિભાગ રે. ૨૦ એ પ. પન્નર કોડાકોડી સાગ રે મિત્તા ! લધુ દેય સમય તે થિર ગાયમ સંશય ટાળી રે મિત્તા ! ભગવઈમાં શુભવીર રે. ૨૦ એ. ૬. કાવ્ય પ્રથમ કર્મની ત્રીજી પૂજા પ્રમાણે કહેવા मंत्र-ॐ ह्रीं श्री परम परमे० जन्म० श्रीमते वेदनीयबंधनिवारणाय पुष्पाणि यजामहे स्वाहा ॥ ત્રીજી પૂજા અર્થ દુહાને અથ માર્ગે જતાં બળવાન સાથી મળે તે પછી ચોરનું જોર ચાલી શકતું નથી, તે કારણ માટે હું પ્રભુને સાથ મેળવવા પ્રભુનીજિનેશ્વરના ચરણકમળની ફૂલવડે પૂજા કરું છું. એ રીતે પૂજા કરવાથી કઠોર કર્મ પણ નાશ પામે છે. ૧. ઢાળીનો અર્થ હે મિત્ર ! શ્રી જિનરાજને પામીને કઠેર કર્મને દૂર કરે અને નરભવને પામીને તે પ્રભુની ફૂલગર ભરવાવડે પૂજા રચે. એ પ્રભુને સેવે. એ પ્રભુને સાનમાં-એટલે અંતઃકરણમાં સેવવાથી હે રંગીલા મિત્ર! તમે શિવરાજને-મોક્ષસુખને પામે. ૧. હે For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવસ–વેદનીય કમ નિવારણ પૂજા (૫) મિત્ર! તમે વેદનીય કને વશ કેમ પડી છે ? કારણ કે તેને તે પ્રભુ સાથે વૈર છે. પ્રભુના—સાહિમના વૈરીના વિશ્વાસ કરવા નહીં, તે જ સાહિમની મહેરબાની થાય. ૨. આશાતા વેદનીના અધ છઠ્ઠા ગુણુઠાણા સુધી છે અને શાતાવેદનીય તેા તેરમે ગુણુઠાણે કેવળી પણ ખાંધે છે. ૩. શાતા અને અશાતા અને એક સાથે જ ચૌદમે * ગુણઠાણે નાશ પામે છે. એ કર્મ સત્તામાં ને ઉદયમાં હાવાથી કેવળી પણ અગિયાર પરિસહ સહન કરે છે. ૪. એ કર્મીની ઉત્કૃષ્ટી સ્થિતિ ( અશાતા વેદનીની ) ત્રીશ કેાડાકેાડી સાગરે - પમની છે અને અશાતાની જઘન્ય સ્થિતિ સાગરાપમની (એકેદ્રિયને આશ્રીતે ) છે. હવે શાતાને માટે કહે છે. એની ઉત્કૃષ્ટી સ્થિતિ પન્નર કોડાકોડી સાગરે પમની છે અને જઘન્ય સ્થિતિ ( ૧૧-૧૨-૧૩ મે ગુણુઠાણું ) એ સમયની છે. આ પ્રમાણે શ્રી ભગવતી સૂત્રમાં શ્રી શુભવીર પરમાત્માએ શ્રી ગૌતમસ્વામીને ઉત્તર આપીને તેમના સશય ટાળેલા છે. પ-૬. કાવ્યના અર્થ પ્રથમ પ્રમાણે, સત્રના અર્થ પ્રથમ પ્રમાણે, :તેમાં એટલુ ફેરવવું કેવેદનીયકના અધને નિવારનારા પ્રભુની અમે પુષ્પવડે પૂજા કરીએ છીએ. चतुर्थ धूपपूजा દુહા ઉત્તરાધ્યયને સ્થિતિ લઘુ, અંતરમુદ્ન કહાય; પન્નવામાં માર તે, શાતામધ સ’પરાય, ૧ * છેલ્લા એ સમયે સત્તામાંથી એકેક જાય છે. For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) ચેાસઠ પ્રકારી પૂજા—સાથ શાતાવની અધનુ, કારણ પ્રભુપર ધૂપ મિચ્છત્ત દુર્ગંધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. ર. ઢાળ (વિમળાચળ વેગે વધાવા એ દેશી ) ચઉમાસી પારણું આવે, કરી વિનતિ નિજ ધેર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકુળ જરી પથરાવે રે, મહાવીર પ્રભુ ઘેર આવે. જીરણશેઠજી ભાવના ભાવે રે. મહાવીર૰૧. ઊભી શેરીએ જળ છંટકાવ, જાઈ કેતકી ફૂલ બિછાવે; નિજ ઘર તેારણ બંધાવે, મેવા ભીડાઈ થાળ ભરાવે રે. મહા॰ ર. અરિહાને દાન જ દીજે, દેતાં દેખી જે રીએ; પદ્માસી રાગ હરીજે, સીએ દાયક ભવ ત્રીજે રે, મહા॰ ૩, તે જિનવર સનમુખ જાવું, મુજ મંદિરીએ પધરાવું; પારણું ભલી ભાતે કરાવુ, જીગતે જિનપૂજા રચાવું રે. મહા॰ ૪. પછી પ્રભુને વોળાવા જઈશું, કરજોડી સામા રહીશું; ની વદી પાવન થઈશુ, વિરતિ અતિ રગે વરશું રે. મહા ૫. યા દાન ક્ષમા શાલ ધરશું, ઉપદેશ સજ્જનને કરશું; સત્ય જ્ઞાનદશા અનુસરણું, અનુકપાલક્ષણ વરશું રે. મહા૦ ૬. એમ જીરણશે વતા, પરિણામની ધારે ચઢતા; શ્રાવકની સીમે ડરતા, દેવદુદુભિ નાદ સુણતા હૈ. મહા॰ ૭. કરી આયુ પૂરણ શુભ For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવસ-વેદનીય કર્મ નિવારણ પૂજા (૬૭) ભાવે, સુરલોક અય્યત જાવે શાતા વેદની સુખ પાવે, શુભવીર વચન રસ ગાવે રે. મહા ૮. કાવ્ય પહેલા કર્મની ચેથી પૂજા પ્રમાણે કહેવા. मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० शाताबंधापहाय धूपं यजामहे स्वाहा ॥ ચોથી ધૂપપૂજાને અર્થ દુહાનો અર્થ શ્રી ઉત્તરાધ્યયનમાં આ કર્મની લધુ સ્થિતિ અંતર્મુહૂર્તની કહી છે, અને શ્રી પન્નવણાજીમાં શાતા વેદનીને જઘન્ય બંધ બાર મુહુર્તાને કહ્યો છે તે સાંપરાયિક જાણ. (માત્ર વેગથી તે બે સમયને જ સ્થિતિબંધ તેરમે ગુણઠાણે કહ્યો છે.) શાતાદનીને બંધ દશમા સૂમસંપાય ગુણઠાણ સુધી હોય છે. ૧. શાતાદની. બંધના સ્થાનરૂપ પ્રભુની પાસે ધૂપપૂજા કરે કે જેથી મિથ્યાત્વરૂપી દુધ દૂર જાય અને આત્મસ્વરૂપ પ્રગટ થાય. ૨. ઢાળનો અર્થ ભગવંત મહાવીરસ્વામીને માસી તપનું પારણું નજીક આવતાં પારણાને દિવસે પ્રાત:કાળમાં પિતાને ઘરે પધારવા પ્રભુને વિનતિ કરીને જીરણશેઠ પોતાને ઘરે આવ્યા. પ્રિયાને તથા પુત્રને તે વાત જણાવી અને પ્રભુને આવવાના માર્ગમાં (ઘરમાં) પટકુળ જરિયાન વિગેરે ઉત્તમ વસ્ત્રો પાથર્યા. પછી જીરણશેઠx ભાવના * ૧૧ મે, ૧૨ મે તથા ૧૩ મે ગુણઠાણે બે સમયને બંધ થાય છે પણ તે પ્રદેશ ઉદયે વેદાવાનો હોવાથી તેને ગણત્રીમાં લીધો નથી. 1 x જૂના નગરશેઠ, તેનું ખરું નામ ધનાવહ છે. For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) ચેાસઠ પ્રકારી પૂજા—સાર્થ ભાવવા લાગ્યા કે— મહાવીર પ્રભુ આપણે ત્યાં વહેારવા પધારશે.’ ૧ પછી જીરણશેઠે ઊભી શેરીએ જળના છંટકાવ કરાવ્યા, જાઈ, કેતકી વિગેરે પુષ્પા બિછાવ્યા, પોતાને ઘરે તારણ મંધાવ્યું અને પ્રભુને વહેારાવવા માટે મેવા ને મીઠાઈના થાળા ભરાવ્યા. ૨. અરિહંત ભગવંતને દાન દઈએ તે વખતે તે દેતાં જોઇને જે ખુશી થાય તેના પણ છ માસના રોગ નાશ પામે અને દાનને દાતા તેા ત્રીજે ભવે મોક્ષે જાય. ૩. જીરણશેઠ વિચારે છે કે—આવા ઉત્તમ પ્રભુની સામેા જઇશ, મારે ઘરે લાવીને (આસન ઉપર ) પધરાવીશ (બેસારીશ), સારી રીતે-ભલી ભાતે પારણું કરાવીશ અને યુક્તિપૂર્વક જિનમ ંદિરમાં જિનપૂજા રચાવીશ અથવા એ પ્રભુની યુક્તિપૂર્વક પૂજા કરીશ. ૪. પછી પ્રભુને વળાવા જશું, હાથ જોડીને પ્રભુની સામે ઊભા રહેશુ, પ્રભુને નમીને-વંદન કરીને પવિત્ર શુ અને અત્યંત રંગપૂર્વક આનંદ સાથે વિરતિ–શ્રાવકધમ અંગીકાર કરશુ. ૫. પછી જીવદયા, સુપાત્રાદિ દાન, ક્ષમા અને ઉત્તમ શીલ-આચારને ધારણ કરશું. સજ્જનાને—પોતાના પરિવારને ધર્મને ઉપદેશ આપશું, સાચી એવી જ્ઞાનદશાને અનુસરશું અને અનુકપાલક્ષણવાળુ સમકિત પૂરેપૂરી રીતે વશુ. ૬. પાંચમી છઠ્ઠી ગાથાના અર્થ સમંધી વિશેષ વિચાર કરતાં એમ જણાય છે કે— વિરતિ એટલે દેશિવરિત નહીં પણ સર્વવિરત એટલે મુનિપણ અંગીકાર કરશુ ( દેશિવરત તા હતા ) પછી યા, દાન, ક્ષમા અને શીલને ધારણ કરશુ. સજ્જનાને એટલે ઉત્તમ જનાને અથવા સ્વજનાને ઉપદેશ કરશુ. સાચી જ્ઞાનદશાને અનુસરશુ અને પૂર્ણ અનુકપાલક્ષણ વીશે વસા જીવધ્યારૂપ)ને વશું એટલે ( સ્વીકારશુ. આવા અર્થ ઠીક લાગે છે. આ પ્રમાણે જીરણશેઠ ખલે છે અને પરિણામની ધારાએ ચઢતા ચઢતા શ્રાવકની છેલ્લી મર્યાદાહદ સુધી પહોંચે છે; તેવામાં પ્રભુએ અન્ય સ્થળે પારણુ કર્યાંથી— For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવસ–વેદનીય કર્મ-નિવારણ પૂજા. (૬૯) વહેર્યાથી ત્યાં પંચદિવ્ય પ્રગટ થયા તેમાં દેવેએ વગાડેલ દુંદુભીને સ્વર સાંભળે. ૭. (એટલે ભાવની વૃદ્ધિ થતી અટકી ગઈ) પછી આયુ પૂર્ણ થયે મરણ પામીને બારમા અચુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ઘણું ઊંચા પ્રકારનું શાતા વેદનીજન્ય સુખ પામ્યા. આ પ્રમાણે શ્રી શુભવીરે-પંડિત વીરવિજયે પરમાત્માના વચનરસનું ગાન કર્યું. ૮. (આ રણશેઠની કથા પાછળ આપેલી છે.) કાવ્યને અર્થ પૂર્વવત. મંત્રને અર્થે પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–શાતાવેિદનીયના બંધસ્થાનને નિવારનારા પ્રભુની અમે ધૂપવડે પૂજા કરીએ છીએ. पंचम दीपक पूजा દુહા શાતાબંધક પ્રાણીયા, દીપે એણે સંસાર; તેણે દીપક પૂજા કરી, હરીએ દુઃખ અંધાર. ૧ ઢાળ (ચતુર ચિતો ચેતનાવલીએ દેશી.) સાંભળજે મુનિ સંયમ રાગે, ઉપશમ શ્રેણે ચડિયા રે; શાતા વેદની બંધ કરીને, શ્રેણિથકી તે પડિયા રે. સાં. ૧, ભાખે ભગવઈ છઠ્ઠતપ બાકી, સાત લવાયુ For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોસઠ પ્રકારી પૂજા-સાથે છે રે; સરથસિદ્ધ મુનિ પહોતા, પૂર્ણાય નવિ છેછે રે. સાંત્ર ર. શય્યામાં પડ્યા નિત્ય રહે, શિવમારગ વિસામે રે; નિર્મળ અવધિજ્ઞાને જાણે કેવળ મન પરિણુમો રે. સાં. ૩. તે શમ્યા ઉપર ચંદરવે, મુંબખડે છે મેતી રે; વચલું મોતી ચેસઠ મણનું, ઝગમગ જાલિમ જ્યોતિ રે. સાં. ૪. બત્રીશ મણના ચઉ પાખળિયા, સેળમણ અડ સુણિયા રે, આઠમણું સેળસ મુક્તાફળ, તિમ બત્રીસ ચઉમણિયારે. સાં૦ ૫. દો મણ કેરાં ચોસઠ મોતી, ઈગસય અડવીસ મણિયા રે; દો સયને વળી ત્રેપન મોતી, સર્વે થઈને મળિયારે. સાં. ૬. એ સઘળાં વિચલા મોતીશું, આફળે વાયુવેગે રે, રાગરાગણી નાટક પ્રગટે, લવસત્તમ સુરભેગે રે. સાં૦ ૭. ભૂખ તરસ છીપે રસલીના, સુર સાગર તેત્રીશરે શાતાલહેરમાંક્ષણ ક્ષણ સમરે, વીરવિજય જગદીશ રે. સાં ૮. કાવ્ય પ્રથમ કર્મની પાંચમી પૂજા પ્રમાણે કહેવાં. मंत्र-ॐ ह्रीँ श्री परम० परमे० जन्म० श्रीमते० शातोत्तरखप्रापणाय दीपं यजामहे स्वाहा ॥ . પાંચમી દીપક પૂજાનો અર્થ દુહાનો અર્થ - શાતા વેદનીના બાંધનારા પ્રાણુઓ આ સંસારમાં દીપે છે (શભે છે, તેથી દીપકની પૂજા પ્રભુ પાસે કરીને દુઃખરૂપી અંધકારને હરીએ નાશ કરીએ. ૧. For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવસ-વેદનીય કર્મનિવારણ પૂજા (૭૧) ઢાળને અર્થ હે ભવ્ય જીવ ! તમે સાંભળજે, સંયમના ઉત્કૃષ્ટ રાગી મુનિ ઉપશમશ્રેણિએ ચઢીને, શતાવેદનીને તીવ્ર બંધ કરીને પછી તે શ્રેણિકી પડયા. (ઉપશમશ્રેણિ માંડનાર મુનિ ત્યાંથી પડે જ છે.) ૧. ભગવતીસૂત્રમાં કહ્યું છે કે–તપમાં છઠ્ઠ તપ બાકી રહેવાથી અને આયુષ્ય સાત લવ * જેટલું ઓછું હોવાથી મુનિ ત્યાંથી પડીને સર્વાર્થસિદ્ધ વિમાને પૂર્ણ આયુષ્ય ઉત્પન્ન થાય+ ( અર્થાત જે છઠ્ઠ તપ વધારે થઈ શક્યો હોત તે બાકીના કર્મો ક્ષય થઈ જાત ને મેક્ષે જાત અથવા સાત લવ જેટલું આયુષ્ય વધારે હત તે શુદ્ધ અધ્યવસાયે તેટલા વખતમાં બાકીનાં કર્મો ખપાવીને કેવળજ્ઞાન પામતા પણ ઉપશમશ્રેણિએ કેવળ ન પામત. તે શ્રેણિથી પડી ફરીને ક્ષપકશ્રેણિ માંડવી પડત એમ સમજવું.) ૨, હવે સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં જ્યાં એ મુનિ દેવપણે ઉત્પન્ન થાય છે, તેને નિરંતર શય્યામાં સૂઈ રહેવાનું જ છે અને તે મોક્ષમાર્ગે જતાં માર્ગમાં વિશ્રામ લેવારૂપ ભવ છે, કારણ કે ત્યાંથી આયુ પૂર્ણ થયે એવી મનુષ્ય થઈને મેક્ષે જ જવાના હોય છે. તે દેવનું અવધિજ્ઞાન એટલું બધું નિર્મળ હોય છે કે તે જ્ઞાનવડે કેવળીના મનના પરિણામ પણ જાણી શકે છે. (તેની આગળ દ્રવ્યગુણપર્યાયના શાશ્વતા ગ્રંથ * સાત પ્રાણનો એક સ્તંક ને સાત સ્તકને એક લવ. ૭૭ લવનું એક મુહૂર્ત-બે ઘડી-૪૮ મિનિટ. + આ હકીકત ઉપશમણુથી આયુક્ષચે પડનાર માટે છે. પતન બે પ્રકારનું હોય છે. આયુક્ષયે પડે તે સર્વાર્થસિદ્ધ જઈ દેવ થાય છે અને ગુણઠાણાને કાળ પૂર્ણ થવાથી પડે તે પડતાં પડતાં સાતમે, છ, પાંચમે, ચોથે ન ટકે તે બીજે થઈને પહેલે ગુણઠાણે પણ આવે છે. For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨ ) ચેાસદ પ્રકારી પૂજા સાથ પડેલા હોય છે, તે વાંચ્યા કરે છે. વાંચતા કાંઈ શકા પડે તે ત્યાં રહ્યારહ્યા મહાવિદેહાર્દિકમાં જ્યાં કેવળીભગવંત વિચરતા હાય છે તેને મનથી પૂછે છે. તેના ઉત્તર કેવળી દ્રવ્યમનવર્ડ આપે છે, તે દેવ સમજે છે. કેવળી ભગવંતને આ કાર્ય માં વાપરવા માટે જ દ્રવ્યમન હોય છે.) ૩. દેવાની તે શય્યા ઉપર એક ચદરુંવા હોય છે. તેમાં ઝુમખડાની જેમ લટકતા મેાતીઓ છે. તેમાં વચલુ મેાતી ૬૪ મણુ તાલમાં હોય છે, તેની ચાર બાજુ ચાર ૩૨–૩૨ મણુના હાય છે, તેની ક્રૂરતા આઠ સેાળ–સાળ મણના હાય છે, તેની ક્રૂરતાં સાળ આઠ—આઠે મણના હાય છે, તેની ફરતા ૩૨ ચાર-ચાર મણના હોય છે, તેની ક્રુરતા ૬૪ એ-એ મણના હાય છે, તેની ફરતા ૧૨૮ એકેક મણુના હાય છે—અધા મળીને ૨૫૩ મેાતી હોય છે. ૪-પુ ૬. એ બધા મેતી વચલા મેતીની સાથે વાયુવડે અથડાય છે, એટલે તેમાંથી અનેક પ્રકારની રાગરાગણીઓ ઉત્પન્ન થાય છે. તે આ લવસત્તમીયાના નામથી ઓળખાતા દેવા સાંભળે છે, તેને ઉપભાગ લે છે. ૭. ત્યાં તે સુખમાં લીન થયેલ ઢવાની ભૂખતરસ પણ છીપી જાય છે અર્થાત્ ક્ષુધા કે તૃષા તેમને લાગતી જ નથી. એ પ્રમાણે ૩૩ સાગરોપમનું આયુષ્ય વ્યતીત કરે છે અને એવી શાતાસુખની લહેરમાં પણ શ્રી વીર પરમાત્માને વારવાર સભારે છે–વીરપુરુષામાં વિજય મેળવનાર એવા જગદીશને યાદ કરે છે; તેનુ નામ ભૂલતા નથી. ૮. ઉપર પૂજામાં દેવશષ્યા ઉપરના ચદ્રુઆમાં મેાતીઓને જે તાલ * એમને ૩૩ પક્ષે શ્વાસાવાસ ને ૩૩ હાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. તે અનુકૂળ પુદ્ગળા લેમાહારવડે સંક્રમવાથી પૂર્ણ થાય છે. દેવાને કવળાહાર હાતા જ નથી. For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવસ-વેદનીય કર્મનિવારણ પૂજા. (૭૩) કહ્યો છે–૬૪ મણ વિગેરે–તે ઉપરથી તે મેતીએ બહુ મોટા હોવાની કલ્પના ન કરવી, કારણ કે–તે દેવો એક હાથના શરીરવાળા હોય છે, એટલે તેની શય્યા અને તેની ઉપરને ચંદુ પણ તેના પ્રમાણમાં જ હવે સંભવે છે, તેથી તે મેતી જેવા દેખાતા શ્વેત પદાર્થો ધાતુની જેવા અવાજ આપનારા, ભારેપણે પરિણમેલા અને અ૫ અવગાહનાએ પરિણમેલા મુદ્દગળો સમજવા. એને મોતી જેવા દેખાવના હોવાથી જ મેતી કહેલ છે. કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે. મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–શાતેતરસુખ-મેક્ષસુખ પ્રાપ્ત કરવા માટે અમે એ પ્રભુની દીપપૂજા કરીએ છીએ. षष्ठ अक्षत पूजा દુહા અક્ષત પૂજાએ કરી, પૂજે જગત દયાળ; હવે અશાતવેદની, બંધના ઠાણ નિહાળ. ૧ દાળ (બટાઉની દેશી) પ્રભુ તુજ શાસન મીઠડું રે, સમતા સાધન સાર, રોગનાલિકા રૂઅડી, તે તો જ્ઞાનીને ઘરબાર રે, હું રોળ્યો એણે સંસાર રે, ગુણ અવગુણુ સરિખા ધાર રે, હીરો હાથ ખે ). અંધાર રે, ન કરી જ્ઞાનીશું ગેડી મેરે લાલ. ૧ For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) ચેાસઠ પ્રકારી પૂજા—સા શાક કર્યાં સંસારમાં રૈ, પરને પીડા દીધ, ત્રાસ પડાવ્યા જીવને, જીવ અધીખાને લીધે રે; મુનિરાજની નિંદા કીધ રે, મુનિ સંતાપ્યા બહુવિધ રે, રાજા દેવસેનાભિધ રે, એક સરિયશતક પરિસિદ્ધ રે. ન૦ ૨. માણસના વધ આચર્યા રે, છેદન ભેદન તાસ, થાપણ રાખી આળવી, કરી ચાડી પડાવ્યા ત્રાસ રે, દમિયા પર ક્રોધનિવાસ રે, કેઈ ઝુઝવીયા રહી પાસ રે, કેઈ જીવની ભાંગી આશરે, થયા કરપી કપિલા દાસ રે, ન૦ ૩, એમ અશાતાવેદની રે, બધે પ્રાણી અનંત, સૂત્રવિપાકે સાંભળે, મૃગાપુત્રતણા દાંત રે; સુણી કંપે સકિતવતરે, સુખ અક્ષય પામે એકાંત રે, કરા અક્ષત પૂજા સત રે, શુભવીર ભજો ભગવંત રે. ન૦ ૪ કાવ્ય પ્રથમ કર્મીની છઠ્ઠી પૂજા પ્રમાણે કહેવા. मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० अशाताबंधस्थाननिवारणाय अक्षतं यजामहे स्वाहा ॥ છઠ્ઠી અક્ષત પૂજાના અ દુહાના અ જગતયાળ-આખા જગતના સર્વ જીવા પર દયાળુ પરમાત્માની અક્ષતવડે પૂજા કરીને હવે અશાતાવેદનીના મધસ્થાન હું છું તે નિહાળે સાંભળેા. ૧ ઢાળના અથ હે પ્રભુ ! તમારું શાસન મીઠું છે—ભવ્ય જીવાને અત્યંત મીઠું For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવસ–વેદનીય ક્રમ-નિવારણ પૂન લાગે છે. તે સમતા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે. તેમાં ચેગનાળિકા–ચાગની શ્રેણિ પણ ઘણી રૂડી છે. તે જ્ઞાનીના ઘરમાં છે. હું ચુણ્ અવગુણુને સરખા ધારીને તેના વિવેક વિના આ સંસારમાં રૂલ્યા હ્યુ-ભમ્યા છુ. હાથમાં હીરા છતાં અંધારામાં ગુમાવ્યે છે અથવા શેાધ્યેા છે અને ખરા જ્ઞાનીની ગાડી–મિત્રાઈ કરી નથી. ( ૫ ) મે સંસારમાં અનેક સાચાખાટા કારણે શાક કર્યાં, અન્યને પીડાએ કરી, જીવાને ત્રાસ પડાવ્યા, જીવને મધીખાને ઘાલ્યા, મુનિરાજની નિ ંદા કરી, મુનિઓને અનેક પ્રકારે સતાખ્યા, આ સબ ંધમાં દેવસેન નામના રાજાની કથા સરિચશતકમાં કહેલી પ્રસિદ્ધ છે. ૨ મનુષ્યેાના વધ કર્યો, તેમનું છેદનભેદન કર્યું, પારકી થાપણ આળવી, કાઈની ચાડી કરીને ત્રાસ પડાવ્યા, કમે અથવા વ્યાધિએ દમેલાઓ ઉપર ક્રોધ કર્યાં, કઈકને પાસે રહીને લડાવ્યા. કઈક જીવાની આશા ભાંગી, કપિલાદાસી જેવા કૃપણ થયા. ૩ ઇત્યાદિ કારણેાવડે અનંતા પ્રાણીઓ અશાતા વેદની કર્મ આંધે છે. ત સંબંધી વિપાક સૂત્રમાં મૃગાપુત્રનું' (મૃગાલે ઢીઆનું) દૃષ્ટાંત છે તે સાંભળેા, કે જે સાંભળવાથી સમિકતી જીવા તેા કંપી ઊઠે છે, અને ઉપર જણાવેલા કારણેાવડે અશાતાવેદનીય કર્મ ન બા ંધવાથી (કારણેા ન સેવવાથી) એકાંતે અક્ષય સુખ પામે છે. હું બ્યા ! તમે પરમાત્માની અક્ષત પૂજા કરે અને શુભવીર પરમાત્માને જો—તેમની ભક્તિ કરો. For Private and Personal Use Only ( વિપાક સૂત્રના બે વિભાગ છે. [એ ૧૧મું અંગ છે. ] સુખવિપાક ને દુ:ખવિપાક. તેમાં દુ:ખવિપાકના દશ અધ્યયન પૈકી પહેલા અધ્યયનમાં મૃગાલાઢીયાનુ દૃષ્ટાંત છે. તેની હકીકત વાંચતાં કઠાર હૃદય પણુ કંપી ઊઠે તેમ છે. એ કથા પાછળ આપેલી છે. ) કાવ્યના અર્થ પ્રથમ પ્રમાણે. Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૬ ) ચોસઠ પ્રકારી પૂજા-સાથે મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે. તેમાં એટલું ફેરવવું કેઅશાતાબંધસ્થાનના નિવારણ માટે અમે પ્રભુની અક્ષતવડે પૂજા કરીએ છીએ. सप्तम नैवेद्यपूजा દુહા ન કરી નૈવેધ પૂજના, ન ધરી ગુરુની શિખ; લહે અશાતા પરભવે, ઘર ઘર માગે ભિખ. ૧ ઢાળ (ઈમન રાગણી. મારી સહી રે સમાણી-એ દેશી.) તુજ શાસન રસ અમૃત મીઠું, સંસારમાં નવિ દીઠું રે; મનમોહન સ્વામી. દીઠું પણ નવિ લાગ્યું મીઠું, નારક દુઃખ તેણે દીઠું રે, મન ૧. દશવિધ વેદના અતુલ તે પાવે, દુઃખમાં કાળ ગાવે રે; મન પરમાધામી દુઃખ ઉપજાવે, ભવભાવનાએ ભાવે રે. મન ૨. જેમ વિષ ભુક્તિ તલાર અવાજા, એક નગરે એક રાજા રે. મન શત્રુ સૈન્ય સમાગમ પહેલું, ગામ-ગામ વિષ ભેળ્યું રે. મ. ૩. ધાન્ય મીઠાઈ મીઠા જળમાં, ગોળ ખાંડ તરફળમાં રે; મન પડ બજાવી એમ ઉપદેશે, જે મીઠાં જળ પીશે રે. મ૪. ભક્ષ્ય ભેજ્ય રસલીના ખાશે, For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવસ-વેદનીય કર્મ-નિવારણ પૂ. (૭ તે યમમંદિર જશે રે; મન દૂર દેશાગત ભેજન કરશે, ખારાં પાણી પીશે રે. મન ૫. તે ચિરંજીવ લહે સુખ શાતા, કદીય ન હોય અશાતા રે; મન નૃપ આણ કરી તે રહ્યા સુખીઆ, બીજા મરણ લહે દુઃખીયા રે. મન ૬. વિષમિશ્રિત વિષયારસ જુત્તા, બ્રહ્મદત્ત નરક પત્તા રે; મન મેઘકુમાર ધને સુખભાજ, શ્રી મુભવીર તે રાજા રે. મન છે. કાવ્ય પ્રથમ કર્મની સાતમી પૂજા પ્રમાણે કહેવા. मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते. अशातोदयनिवारणाय नैवेद्य यजामहे स्वाहा ॥ સાતમી નૈવેદ્ય પૂજાને અર્થ દુહાનો અર્થ જે પ્રાણીએ પરમાત્માની નૈવેદ્યપૂજા ન કરી અને ગુરુમહારાજની હિતશિક્ષા હૃદયમાં ધારણ ન કરી તે પ્રાણુ પરભવમાં અશાતા પામે છે અને તેને ઘરે-ઘરે ભિખ માગવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. ૧. ઢાળીને અર્થ હે પરમાત્મા ! તમારા શાસનનો રસ અમૃત સમાન મીઠ છે એવું અમૃત સંસારમાં મેં બીજે કઈ સ્થાનકે જોયું નથી, પરંતુ એવું અમૃત દીઠા છતાં તે ખરેખરું મીઠું લાગ્યું નહીં, (એટલે પીધું નહીં) તેથી જ નારકી વિગેરેનું દુ:ખ મેં દીઠું-મારે જેવું પડયું. ૧. નારકીપણામાં અત્યંત આકરી એવી દશ પ્રકારની For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮). ચેસઠ પ્રકારી પૂજા-સાથે ક્ષેત્રવેદના છ પામે છે અને નિરંતર દુ:ખમાં જ કાળ ગુમાવે છે. ઉપરાંત પરમાધામી દેવે પણ અનેક પ્રકારનાં દુ:ખ ઉપજાવે છે. આ હકીક્ત ભવભાવના ગ્રંથમાં સારી રીતે કહેલી છે. ૨. વિષભજનના સંબંધમાં ધર્મરાજાના તલાર એટલે કેટવાળને અવાજ (ઉદ્દેષણા) -આ પ્રમાણે છે–એક નગરીમાં એક રાજા હતા. તેણે બીજા રાજાનું લશ્કર આવતું જાણી તે લશ્કર આવતા પહેલાં પોતાના પ્રત્યેક ગામમાં ધાન્યમાં, મીઠાઈમાં, મીઠા પાણીમાં, ગેળમાં, ખાંડમાં, વૃક્ષના ફળમાં અધામાં ઝેર ભેળવ્યું. આ પ્રમાણેની હકીકત આવનાર રાજાએ જાણીને પિતાના કેટવાળ મારક્ત પડહો વજડાવી–ઢેલ ટીપાવીને તેણે જાહેર કર્યું–સર્વ સૈન્યને એ ઉપદેશ આપે કે“આપણું લશ્કરમાંથી જે કઈ આ ગામના મીઠા પાણી પીશે, ભક્ષ્ય ભજનના રસમાં લીન થઈને તે ખાશે તે તરત જ યમના મંદિરમાં જશે અર્થાત્ મૃત્યુ પામશે; અને જે દૂર દેશથી આવેલું– આપણે ખાસ મંગાવેલું સાધારણ ભેજન ખાશે અને અહીંના ખારા પાણી પીશે તે ચિરંજીવ રહેશે-ઘણે કાળ જીવશે, સુખશાતા પામશે, તેને કદી પણ અશાતા નહીં થાય.” આ પ્રમાણેની રાજાની આજ્ઞા જેણે પાળી તે સુખી થયા અને જેણે ન પાળી તે દુખિયા થયા. ૩-૪-૫-૬. આ વાતને ઉપનય એ છે કે–આ સંસારમાં પાંચે ઈન્દ્રિયોના વિષમાં મહારાજાએ વિષ ભેળવેલું છે, તેથી જે પ્રાણ તેમાં આસક્ત થશે–અત્યંત રસિક બનશે તે દુ:ખ પામશે, સંસારમાં પરિભ્રમણ કરશે. જેમ બ્રહ્મદત્ત ચકી એ પ્રમાણેના વિષરસમિશ્રિત અન્નજળ જેવા વિષયરસમાં આસક્ત થવાથી નરકે પહોંચેલ છે, અને ધર્મરાજાની ઉપર જણાવ્યા પ્રમાણેની આજ્ઞા પાળનારા સાંસારિક વિષયસુખમાં આસક્ત નહીં થનારા મેઘકુમાર, ધન્ના–શાલિભદ્ર વિગેરે શ્રી શુભવીર પરમાત્માના રાજ્યમાં સુખના ભાજન થયા છે. ૭. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવસ–વેદનીય કર્મ-નિવારણ પૂજા ~ - કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે. મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે– અશાતાદનીના ઉદયને નિવારવા માટે અમે પ્રભુની નૈવેદ્ય પૂજા કરીએ છીએ. अष्टम फलपूजा દુહા આત્મિક ફળ પ્રગટાવીયું, ટાળી શાત અશાત; ત્રિશલાનંદન આગળ, ફળ પેજ પરભાત, ૧ ઢાળ (રાગ વસંત, નંદકુંવર કેડે પડ્યો, કેમ જળ અમે ભરીએ?—એ દેશી) વીરકુંવરની વાતડી કેને કહીએ? કેને કહીએ રે કેને કહીએ, નવિ મંદિર બેસી રહીએ, સુકમાળ શરીર, વીર એ આંકણી. બાળપણથી લાડકા નૃપ ભાવ્ય; મળી ચાસઠ ઈંદ્ર મહા; ઈંદ્રાણું મળી હરાવ્યું, ગયે રમવા કાજ. વીર. ૧.છારું ઉછાંછળા લેકના કેમ રહીએ? એની માવડીને શું કહીએ? કહીએ તે અદેખા થઈએ,નાસી આવ્યા બાળ. વીર. ૨. આમલકી ક્રીડાવશે વીંટાણા, મોટે ભરીંગ રોષે ભરાણા; હાથે ઝાલી વીરે તા, કાઢી નાખે દૂર. વીર૦ ૩, રૂપ પિશાચનું For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) ચોસઠ પ્રકારી પૂજા-સાથે દેવતા કરી ચળિયો, મુજ પુત્રને લેઈ ઉછળિયે; વીરે મુષ્ટિપ્રહારે વળિયે, સાંભાળિયે એમ, વીર. ૪. ત્રિશલા માતા મેજમાં એમ કહેતા, સખીઓને બંભા દેતા; ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતા, તેડાવે બાળ. વીર. ૫. વાટ વંતા વીરજી ઘેર આવ્યા, ખોળે બેસારી હલરાવ્યા માતા ત્રિશલાએ ન્હવાગ્યા, આલિંગન દેત. વીર૦ ૬. યૌવન વય પ્રભુ પામતાં પરણાવે, પછી સંયમ શું મન લાવે; ઉપસર્ગની ફેજ હઠાવે, લીધું કેવળનાણ. વીર ૭. કર્મસૂદન તપ ભાખિયું જિનરાજે, ત્રણ લેકની ઠકરાઈ છાજે; ફળપૂજા કહી શિવકાજે, ભવિને ઉપગાર. વીર ૮ શાતા અશાતા વેદની ક્ષય કીધું, આપે અક્ષય પદ લીધું શુભવીરનું કારજ સીયું, ભાંગે સાદિ અનંત, વીર૦ ૯. કાવ્ય પ્રથમ કમની આઠમી પૂજા પ્રમાણે કહેવા. मंत्र:-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते. वेदनीयकर्मदहनाय फलं यजामहे स्वाहा ॥ આઠમી ફળપજાને અર્થ દુહાને અર્થ શાતા ને અશાતા વેદનીય કર્મ ટાળીને જેમણે આમિક ફળ પ્રગટ કર્યું છે એવા ત્રિશલામાતાના પુત્ર વીરપરમાત્માની પાસે પ્રભાતે ફળપૂજા કરીએ. ૧. For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીય દિવસ-વેદનીય કર્મ-નિવારણ પૂજા. (૮૧) ઢાળનો અર્થ ત્રિશલા માતા વારંવાર પિતાની સખીઓને કહે છે કેવીર કુંવરની વાત કોને કહીએ? ઘરમાં તો તે બેસી રહેતો જ નથી અને શરીર બહુ સુકુમાળ છે. બાલ્યાવસ્થાથી રાજાને– તેના પિતાના લાડકે છે, રાજાને મનગમત છે. ચેસઠ ઈદ્રોએ તેને મલ્હાવ્યું છે મેરુપર્વત ઉપર લઈ જઈને જન્માભિષેક કર્યો છે. ઇંદ્રાણીઓએ તેને પારણામાં હલાવ્યું છે. તે પુત્ર માટે થતાં રમવા ગયે. ત્યાં તે લોકોને અનેક ઉછાંછળા છોકરાઓ મળ્યા, તે કેમ રહી શકે? તેની માવડીઓને પણ શું કહીએ? જે કાંઈ કહીએ તે ઉલટા અદેખા થઈએ પણ તે છોકરાઓ સાથે કીડા કરતાં એક મિથ્યાત્વી દેવ મારા પુત્રની પરીક્ષા કરવા આવ્યું. તે છોકરાઓ આમલકી ક્રીડા કરતા હતા. તેમાં વૃક્ષ ઉપર ચડવાનું હતું, તેથી એક વૃક્ષ જેની ઉપર વીરકુંવર ચડવાના હતા તે વૃક્ષની સાથે મોટા ભેરીંગ(સર્પ)નું રૂપ કરીને તે દેવતા વીંટાણો, એટલે તેને જોતાં જ બધા છોકરાઓ ભાગી ગયા. વીરકુંવરે તે તેને હાથવડે ઝાલીને ખેંચ્યું અને દૂર ફેંકી દીધે, એટલે પેલે પિશાચ(દેવ) કુમારે ભેગે રમવા માટે બાળકનું રૂપ કરીને આવ્યા અને રમતમાં હારીને મારા કુંવરને ખભે ઉપાડો. પછી એકદમ મેટા તાડનું રૂપ કરીને ઉછળે. તેનું આવું કૃત્રિમ રૂપ જોઈ વીરકુંવરે તેના માથામાં એક મુષ્ટિ એવી મારી કે તે એકદમ સકે ચાઈને બાળક જેવડે થઈ ગયે અને વરકુંવર તેના ખભા ઉપરથી ઉતરી પડ્યા. આ પ્રમાણે વાત સંભળાઈ છે.” ત્રિશલા માતા મેજમાં આવીને આનંદમાં આવીને આ પ્રમાણે સખીઓને કહેતા હતા અને મારા પુત્રની તમે તે સંભાળ જ લેતા નથી” એમ ઓળ દેતા હતા. તેમ જ ક્ષણે ક્ષણે-વારંવાર પ્રભુનું નામ લેતા હતા For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૨) ચેસઠ પ્રકારી પૂજા --સા અને માણસને મેાકલી પુત્રને તેડાવતા હતા—ોલાવતા હતા. આ પ્રમાણે માતાજી વાટ જુએ છે તેવામાં તે વીરપ્રભુ ઘરે આવ્યા એટલે માતાએ પોતાના ખેાળામાં બેસાડીને સારી રીતે તેમને હુલરાવ્યા. પછી સારી રીતે ન્હેવરાવ્યા અને બાથમાં લઇ ને આલિંગન દઈ ને રાજી થયા. ૧–૬. આ વીરપ્રભુ અનુક્રમે ચૌવનવય પામ્યા એટલે માતાપિતાએ તેમને પરણાવ્યા. જન્મથી ત્રીશ વર્ષ ઘરવાસમાં રહ્યા પછી પ્રભુએ સયમ લેવાની ઇચ્છા કરી, ચારિત્ર લીધું અને આર વર્ષ છદ્મસ્થપણામાં રહી અનેક પ્રકારના ઉપસર્ગાને પરિ ષહા સહન કર્યાં-ઉપસર્ગની મોટી ફેાજને હઠાવી દીધી અને કેવળજ્ઞાન પમ્યા. ૭. એ વીરપ્રભુની ઠકુરાઈ ત્રણ લેાકના સ્વામી તરીકે શે।ભી રહી છે, તેમણે આ કમસૂદન નામને તપ–૬૪ દિવસ કરવાના ક્યો છે. તેમ જ ભવ્ય જીવના ઉપકારને માટે તથા શિવસુખની પ્રાપ્તિને માટે આ ફળપૂજા કરવાની તેઓએ બતાવી છે. ૮. પછી તે પરમાત્માએ શાતા અને અશાતા-અને પ્રકારનું વેદનીય કર્મ ખપાવ્યું અને ચારે અઘાતી કે ખપાવીને પોતે અક્ષયપ—મક્ષપદ પ્રાપ્ત કર્યું; એ પ્રમાણે એ શુભવીર પરમાત્માનું કાર્ય સાદિઅનત ભાંગે સિદ્ધ થયું અર્થાત્ તેઓ સાદિઅનંત ભાંગે ( સ્થિતિએ ) માથ્લે પધાર્યા. ૯ કાવ્યના અર્થ પૂર્વવત્ મત્રને અપૂર્વ પ્રમાણે, તેમાં એટલુ વેદનીય કર્મના સર્વથા દાહ કરવા માટે—તેને માટે અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ. For Private and Personal Use Only ફેરવવાનુ કેબાળી મૂકવા Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ............. ............ શું ચતુર્થ દિવસે અધ્યાપનીય મોહનીય છે 6 કર્મસૂદનાથ ચતુર્થ પૂજાષ્ટક છે હિ.ase ...... . प्रथम जळपूजा દુહા શ્રી શુભવિજય સુગુરુ નમી, માતપિતા સમ જેહ; બાળપણે બતલાવીઓ, આગમનિધિ ગુણગેહ. ૧. ગુરુ દી ગુરુ દેવતા, ગુરુથી લહીએ નાણુ નાણુથકી જગ જાણીએ, મેહનીનાં અહિઠાણું. ૨. કષ્ટ તે કરવું સેહલું, અજ્ઞાની પશુ ખેલ; જાણપણું જ દેહલું, જ્ઞાની મેહનવેલ. ૩ અજ્ઞાની અવિષે કરે, તપ જપ કિરિયા જેહ વિરાધક ષટ્કાયને, આવશ્યકમાં તેહ. મૂરખ મુખ આગમ સુણી, પડિયા મેહની પાસ; આગમ લેપે બિહું જાણું, નરક નિગોદે વાસ. ૫. મૂરખ સંગ અતિ મળે, તો વસીએ વનવાસ; પંડિતશું વાસ વસી, છેદે મેહને પાસ. For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪) ચોસઠ પ્રકારી પૂજા–સાર્થ કુછ મિચ્છ કષાય સવિ, ભય ધ્રુવબંધી એહ; શેષ અદ્ધવબંધી કહી, મિચ્છ ધ્રુદય ગેહ. ૭. સગવીશ અધાય કહી, હવે અદ્ભવ સમ મિસ સત્તાથી દૂરે કરે, ધ્રુવ સત્તા છવીશ. મેહની દૂર થયે થકે, નાસે કર્મ સંભાર; કારણથી કારજ સંધે, પૂજા અષ્ટ પ્રકાર. દ્વાની (ઓધવ માધવને કહેજોએ દેશી.) જળપૂજા જુગતે કરીએ, મેહની બંધડાણ હરીએ; વિનતડી પ્રભુને કરીએરે, ચેતન ચતુર થઈ ચૂક. નિજ ગુણ મેહવશે મૂકયે રે. ચેતન ૧. જીવ હણ્યા ત્રાસ જળ ભેટી, દેઈ ફસે મગર કુટી; મુખ દાબી વાધર વિંટી રે. ચેતન૨. કલેશ શમ્યા ઉદિરણીઆ, અરિહા અવગુણ મુખ ભણુઆ; બહુ પ્રતિપાલકને હણીઆ રે. ચેતન ૩. ધર્મી ધર્મથી ચૂકવીઆ, સૂરિ પાઠક અવગુણ લવીઓ; મુતદાયક ગુરુ હેલવીયા રે, ચેતન ૦૪ નિમિત્ત વશીકરણે ભરીઓ, તપસી નામ વૃથા ધરીઆ પંડિતવિનય નવિ કરીએ રે, ચેતન, ૫, ગામ દેશ ઘર પરજાન્ય, પાપ કરી અન્ય શિર ઢાળ્યા; કપટ કરી અહુ જન વાન્યા રે. ચેતન ૬. બ્રહ્મચારી થઈ ગવ For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ-મેહનીય કર્મ નિવારણ પૂજા (૮૫) રાણો, પરદારાણું મુંઝાણો; પરધન દેખી દુહવાણ રે. ચેતન ૭. પરદ્રોહી મિથ્યાભાષી, વિશ્વાસધાતી ફૂડશાખી, મુનિ છડી સેવ્યા ખાખી રે. ચેતન ૭. મેહનીબંધ કરી ફરિયે, સિત્તેર કડાકોડી સાગરિ, હવે તુમ શાસને અવતરિયા રે. ચેતન ૮ શ્રી શુભવીર મયા કીજે, જીમ સેવક કારજ સીજે; વાંક ગુનો બખસી દીજે રે. ચેતન ૯. तीर्थोदकैमिश्रितचंदनौधैः, संसारतापाहतये सुशीतैः । जराजनीप्रांतरजोऽभिशांत्य, तत्कर्मवाहार्थमजं यजेऽहं ॥ १॥ I સુવર્ણજિતવૃત્તદાન सुरनदीजलपूर्णघटैर्घन-घुसृणमिश्रितवारिभृतैः परैः । स्नपय तीर्थकृतं गुणवारिधि, विमलतां क्रियतां च निजात्मनः ॥१॥ जनमनोमणिभाजनभारया, शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकं, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ મંત્ર-૪ શ્રી શ્રી સ્વ. પૂ. ર૦ શ્રીમત્તે શેनीयबंधस्थाननिवारणाय जलं यजामहे स्वाहा । પહેલી જળપૂજા અર્થ દુહાનો અર્થ શ્રી શુભવિજ્ય નામના સુગુરુ જે માતા-પિતા તુલ્ય છે For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાસઠ પ્રકારી પૂજા-સાર્થ તેમને નમસ્કાર કરીને હવે ચોથા દિવસની પૂજા કહું છું. આ ગુરુએ મને બાલ્યાવસ્થામાં જ ગુણના ઘરરૂપ આગમને નિધિ બતાવેલો છે. ૧. ગુરુમહારાજ દીપક સમાન છે, ગુરુ દેવ સમાન છે, ગુરુથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે અને જ્ઞાનવડે જ જગતમાં મેહનીય કર્મના અહિડાણ–બંધસ્થાનો જાણી શકાય છે. ૨. પ્રાણીને કષ્ટ કરવું તે સહેલું છે, પરંતુ અજ્ઞાનીની કિયા બધી પશુના ખેલ જેવી છે બાકી જગતમાં જાણપણું જ દેહ્યલું છે અને એવા જ્ઞાની તે જ મેહનવેલ જેવા વાંછિત પૂરનારા છે. ૩. અજ્ઞાની જન અવિધિએ તપ-જપ-ક્રિયા વિગેરે જે કરે છે તેને આવશ્યક સૂત્રમાં ઉલટે પકાયનો વિરાધક કહેલ છે. ૪. મૂર્ખના મુખેથી આગમ શાસ્ત્રો સાંભળીને અજ્ઞાની જ ઉલટા મેહના પાસમાં પડે છે, તે વક્તા-શ્રોતા બને આગમને લેપનારા થાય છે અને પરિણામે નરક નિગદમાં જઈને વસે છે. ૫. જે અહીં ઘણું મૂનો સંગ મળતો હોય તે વનમાં જઈને વસવું સારું છે; માટે પડિતની સાથે વાસ વસીને મેહનીય કર્મના પાસને છેદ-નાશ કરે. ૬. મિથ્યાત્વ, સેળ કષાય, ભય ને જુગુપ્સા–એ ૧૯ પ્રકૃતિએ ધવબંધી છે–બાકીની ૭ (ત્રણ વેદ, રતિ, અરતિ, હાસ્ય ને શેક) અધુવબંધી છે. એક મિથ્યાત્વ હૃદયી છે ને બાકીની ૨૭ અધૃદયી છે. સમકિત મેહની ને મિશ્રમેહની અધુવસત્તાક છે ને બાકીની ૨૬ ધ્રુવસત્તાક છે. ૭-૮. આ મેહનીય કર્મ દૂર થવાથી કર્મોના મોટા સમૂહને નાશ થાય છે. એ કાર્ય કારણથી સાધ્ય થાય છે, તેથી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવારૂપ કારણ એ કે જેથી મેહનીય કર્મના નાશરૂપ કાર્ય સિદ્ધ થાય, ૯ દ્વાળને અર્થ આ ચેતન ચતુર થઈને ભૂલ્ય અને પિતાના ગુણોને For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ–મેહનીય કર્મ નિવારણ પૂજા (૮૭); મેહને વશ થઈને મૂકી દીધા-તજી દીધા. તેટલા માટે પ્રભુની જળપૂજા યુક્તિપૂર્વક કરીએ અને મેહનીયકર્મના બંધના સ્થાન જે આગળ કહેવાશે તે હરીએ-દૂર કરીએ; તેમજ તે સંબંધી વિનંતિ પ્રભુને કરીએ. ૧. હવે મેહનીય કર્મના બંધસ્થાને કહે છે – જળાશયમાં સ્થાન કરીને–તેના જળને ભેદીને (જાળ નાખીને) જે ત્રસ જીવે તેમાં રહેલા હોય તેને હણ્યા, કેટલાક વિકલેંદ્રિય વિગેરે ત્રસ જીવેને ગળે ફાંસે દઈને મારે તેમ માર્યા, કેટલાકને મેં દાબી દઈને માર્યા અને કેટલાકને વાધર વીંટીને મારી નાખ્યા, શમી ગયેલા કલેશને ઉદીરીને ઊભા કર્યા–તાજા કર્યા, અરિહંતના (અછતા) અવગુણ મુખેથી બેલ્યા, ઘણા માણસેના પ્રતિપાળકને હયા, ધમીજનેને ધર્મથી ચૂકવ્યા, આચાર્ય ને ઉપાધ્યાયના અવગુણ બોલ્યા અને શ્રુતદાયક એટલે જેની પાસે આપણે જ્ઞાનાચાસ ર્યો હોય અથવા બીજાઓને અભ્યાસ કરાવતા હોય તેવા ગુરુની હીલણ કરી, અનેક પ્રકારના સાચા-ખોટા નિમિત્તો કહ્યા અને વશીકરણે કર્યા–કરાવ્યા, તપસ્યા નહીં કરતાં છતાં બેટું તપસ્વીનું નામ ધારણ કર્યું અને પંડિતેને યથાયોગ્ય વિનય ન કર્યો. ગામ, દેશ કે ઘર બાળી દીધાં, પતે પાપકાર્ય કરીને બીજાને માથે ઢાળી દીધાં અને કપટ કરીને ઘણા માણસોને પિતાની તરફ વાળ્યા, પરસ્ત્રી સાથે લુબ્ધ છતાં બ્રહ્નચારી તરીકે ગવાણે-ખોટું બ્રહ્મચારીપણું પ્રગટ કર્યું અને પરની પાસે દ્રવ્ય દેખીને ઈર્ષ્યાથી પોતે દુહાણે, પરદ્રોહી થયે, મિથ્યાભાષી–અસત્ય બોલનારે થયે, વિશ્વાસઘાતી થયે, ખાટી સાક્ષી પૂરનારે થયે અને અનેક પ્રકારની લાલચથી અન્યની સેવા કરી. ૨ થી ૮. આ પ્રમાણેના બંધસ્થાને સેવીને મેહનીય કર્મને ઉત્કૃષ્ટ બંધ ૭૦ કડાકોડી સાગરોપમ પ્રમાણુ કર્યો અને તેથી સંસારમાં ઘાણું પરિભ્રમણ કર્યું. હવે હે નાથ! તમારા શાસનમાં અવતર્યો For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.ko Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯) ચેસઠ પ્રકારી પૂજા–સાથે છું–મનુષ્યને ભવ પામવા સાથે જૈનધર્મ પણ પ્રાપ્ત થયેલ છે, તે હે શુભવીર પ્રભુ! હવે મારા ઉપર કૃપા કરે કે જેથી આ સેવકનું કાર્ય સિદ્ધ થાય. આજ સુધીમાં મારાથી અનેક ગુન્હા થયા હશે તે બધા માફ કરે; કારણ કે મારા ગુન્હાને હિસાબ ગણે તે તે પાર આવે તેમ નથી. –૧૦. કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-મેહનીય કર્મના બંધસ્થાનના નિવારણ માટે અમે પ્રભુની જળવડે પૂજા કરીએ છીએ. द्वितीय चंदनपूजा દુહા બીજી ચંદન પૂજના, પૂજે ભેળી કપૂર અડવીશ પયડીમાંહીથી, ચારિત્રમોહની દૂર. ૧ (રાગ બિહાગ, ઘડી ઘડી સાંભરે સાંઈ સલુણ–એ દેશી) - ચંદન પૂજા ચતુર રચાવે, મેહમહીપતિ મહેલ ખણવે; ચં ચરિત્રમેહની મૂળ જલાવે, જિનગુણુ ધ્યાન અનલ સળગાવે. ચં૦ ૧. ચાર અનંતાનુબંધી વિષધર, સુર વસુદત્ત મુનિરૂપ ધરાવે ચં ત્રણ નાગ એક નાગણ હેટી, પડિહણ નાગદત ડસાવે. ચં. ૨ જાવજીવ ચાર વિષય રહેવે, સજ્જનને દર, સુર વી . પડિબેશ હવ, સજ્જ For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ–મેહનીય કર્મ નિવારણ પૂજા (૮૯) એણિપેરે સમજાવે; ચં૦ નરક લહે સમકિત ગુણઘાત, અ તે સમાધિપણું નવિ પાવે. ચં૦ ૩, ચાળીશ સાગર કડાકડિ, બંધ ઉદય સાસ્વાદન ભાવે; ચં, આઠમે ગુણઠાણે વિષ સત્તા, પર્વત રેખા ક્રોધ કહાવે. ચં૦ ૪. આઠ ફાળે માન મહીધર, પથ્થર થંભને કાણુ નમાવે? ચં. ઘનવંશી મૂળ માયા નાગણ, લેભ કરમજી રંગ કોણ હઠાવે? ચં૦ ૫. મેં વશ કીધા મુનિ કિરિયાથી, મંત્રમણિમહોરે વશ નાવે ચં. જાંગુળી વાદીને પાણું ભરાવે, નાગદત્ત વસુદત્ત જગાવે. ચં૦ ૬ સામાયિક દંડક ઉચરાવે, એ સમો મંત્ર કે જગ આવે; ચં૦ શ્રી શુભવીરના શાસનમાંહે, નાગદત્ત અક્ષયપદ પાવે, ચં૦ ૭. .. 2 અને મંત્રા जिनपतेर्वरगंधसुपूजन, जनिजरामरणोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धरं, कुरु करेण सदा निजपावनं ॥१॥ सहजकर्मकलंकविनाशनै-रमलभावसुवासनचंदनः। अनुपमानगुणावलिदायक, सहजसिद्धमहं परिपूजये ॥२॥ ____ मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते. अनंतातानुबंधीकषायदहनाय चंदनं यजामहे स्वाहा ॥ બીજી ચંદનપૂજાને અર્થ દુહાને અર્થ પરમાત્માની બીજી પૂજા ચંદનવડે અંદર કપૂર એટલે બરાસ, For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( o ) ચેસઠ પ્રકારી પૂજા–સાર્થ ભેળવીને કરવી અને મેહની કમની ૨૮ પ્રકૃતિમાંથી ચારિત્રમેહનીની ૨૫ પ્રકૃતિઓ દૂર કરવા પ્રાર્થના કરવી. ૧. ઢાળનો અર્થ ચંદનની પૂજા બહુ સુંદર રીતે ચતુર પુરુષે રચાવે છે (કરે છે) અને તેના ફળ તરીકે મેહરાજાને મહેલ-તેને રહેવાનું સ્થાન પણ નાખે છે–દૂર કરે છે તેનું મૂળ છેદી નાંખે છે. તેમાં પ્રથમ ચારિત્રમેહનીનું મૂળ જળાવવા માટે–આળી દેવા માટે પરમાત્માના ગુણોના ધ્યાનરૂપ અગ્નિને સળગાવે છે. ૧. ચારિત્રમેહનીમાં પણ પ્રથમ ચાર અનંતાનુબંધી કષાય છે. તે રૂપ ચાર વિષધર વિકુવને વસુદત્ત નામે દેવ તે લઈ મુનિનું રૂપ ધારણ કરી પૂર્વભવના મિત્ર નાગદત્તને પ્રતિબંધ આપવા માટે આવે છે. તે ચારમાં ત્રણ નાગ છે અને એક મેટી નાગણે છે. નાગદત્તને પ્રતિબંધ આપવા માટે તેને ડસાવે છે. (આ કથા વિસ્તારથી, પાછળ આપેલ છે.) ૨. એ ચારેનું વિષ જાવજજીવ સુધી રહે છે. એટલે એ કષાયની સ્થિતિ જાવજજીવની છે એમ સજજનેને સમજાવે છે. એ કષાયવાળા મૃત્યુ પામીને નરકે જાય છે. એ કષાય આત્માના સમકિતગુણને ઘાત કરે છે અને તે કષાયવાળે અંતસમયે સમાધિપણું પામી શકતા નથી. ૩. એ કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ કડાકેડી સાગરોપમની છે. તેને બંધ ને ઉદય સાસ્વાદન ગુણઠાણ સુધી રહે છે. સત્તામાં એ કષાયનું વિષ આઠમા ગુણઠાણા સુધી રહે છે. એ જતિને કાંધ પર્વતની રેખા જે છે, એટલે પર્વતની રેખા–ફટ જેમ પૂરાતી નથી તેમ એ જાતિને ક્રોધ જિંદગી પર્યત દૂર થઈ શકતું નથી. માન * ઉપશમ શ્રેણીવાળા અનંતાનુબંધીની વિસંયોજના કરે છે. પકશ્રેણીવાળો તો એને ક્ષય જ કરે છે. For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ-મેહનીય કનિવારણ-પૂજા. (૯૧) રૂપી આઠ ફેબ્રુવાળા મણિધર પથ્થરના સ્થંભ સરખા છે, અર્થાત્ પથ્થરના સ્થંભ જેમ નમાવી શકાતા નથી તેમ અનંતાનુબંધી માનવાળા જીવા નમતા નથી—નમ્ર થતા નથી. તે જાતિની માયારૂપી નાગણી ઘનવશીના મૂળ જેવી છે. દૃઢ વાંસના મૂળી વાંકાચૂકા અહુ હાય છે અને ગાઢ તેમ જ ગૂઢ સંધીવાળા હેાય છે. તે સીધા થઈ શકતા નથી તેમ આ માચાવાળા જીવા સરલ થઈ શકતા નથી. એ જાતિના લોભ કીરમજના રંગ જેવા છે. કીરમને રંગ વસ્ત્રને લાગ્યા હાય લગાડચો હોય તે! તે વસ્ત્ર મળે ત્યારે જ જાય છે તેમ આ લોભ પણ મૃત્યુ પર્યંત જતે નથી. તેને કાઈ હઠાવી શકતું નથી. ૪-૫ નાગદત્તની પાસે આવેલ વસુદત્ત મુનિ+ કહે છે કે “ મેં એ ચારે નાગ-નાગણીને મુનિપણાની ક્રિયાવડે વશ કર્યાં છે અને મારા કબજામાં ( ટોપલામાં ) પૂર્યાં છે. તે કેઈ પણ મંત્ર, મર્માણુ કે ×મહેારાના વશમાં આવે તેવા નથી. મેાટા મેાટા જાંગુલી મંત્રના વાદીને પણ તે પાણી ભરાવે છે અર્થાત્ તેને પણ વશ થતા નથી. ” આ પ્રમાણે કહ્યા છતાં નાગદત્ત ન સમજવાથી મુનિએ તે સર્યાં તેની પાસે છૂટા મૂકચા. તે નાગદત્તને ડસ્યા. નાગદત્ત બેશુદ્ધ થઈ ગયે. પછી નગદત્તના કુટુ બીએની પ્રાર્થનાથી નાગદત્ત મુનિપણુ અંગીકાર કરવુ તે શરતે તેને વસુદત્ત મુનિ સાવધ કરે છે અને સામાયિક ફ્રેંડક ( સર્વાંસાવદ્ય યોગના ત્યાગરૂપ) ઉચ્ચરાવી પાતાની સાથે લે છે. એ સામાયિક દંડક ( કરેમિ ભંતે ) સમાન બીજે કાઈ મહામંત્ર આ જગતમાં નથી કે જે મંત્ર પૂર્વોક્ત નાગાનુ વિષ ઉતારી શકે. પછી તે નાગદ્યત્ત મુનિપણું પાળીને શ્રી શુભવીર પરમાત્માના શાસનમાં અક્ષયપદ-માક્ષપદ પામે છે. ( વસુદત્ત + તેને મિત્રદેવ વસુદત્ત મુનિનું રૂપ ધારણ કરીને આવેલ છે. × સર્પાદિકના વિષને દૂર કરનાર મહેારા એક વસ્તુ હાય છે. For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~ - ~ - - (૯૨) ચોસઠ પ્રકારી પૂજા–સાથે દેવ તેને પ્રતિબંધ પમાડીને સ્વસ્થાને જાય છે.) ૬-૭. (ગંધર્વ નાગદત્તની કથા પાછળ આપેલી છે.) કાવ્યને અર્થ પૂર્વવત્, મંત્રનો અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કેઅનંતાનુબંધી કષાયનું દહન કરવા માટે અમે એ પ્રભુની ચંદનવડે પૂજા કરીએ છીએ. तृतीय पुष्पपूजा દુહા અપચ્ચખાણ ચોકડી, ટાળી અનાદિની ભૂલ પરમાતમ પદ પૂજીએ, કેતકી જાઈને ફૂલ. ૧. ઢાળ (રાણીઓ રૂવે રંગમહેલમાં રે—એ દેશી) ફૂલપૂજા જિનરાજની રે, વિરતિને ઘરબાર રે; સનેહા. તે ગુણલોક અપચ્ચખાણી, જે કેધાદિક ચાર રે. સનેહા, ચાર ચતુર ચિત્ત ચોરટા રે, મેહ મહીપતિ ઘેર રે. સનેહા. ચાર. ૧. ચાળીશ સાગર કેડાકેડી, અંધથિતિ અનુસાર રે; સનેહા. ઉદય વિપાક અબાધા કાળે, વર્ષ તે ચાર હજાર રે. સચાર૦ ૨. અધ ઉદય ચોથે ગુણે રે, નવમે સત્તા ટાળ રે; સનેહા. For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ–મેહનીય કર્મ નિવારણ પૂજા (૯૩) વર્ષે લગે તે પાપ કરીને, ન ખમા ગુરુ બાળરે સ૦ ચાર ૩. તિર્યંચની ગતિ એહથી રે, પુઢવીરેખા ક્રોધ રે; સનેહા. અસ્થિ નમાવ્યું વરસે નમે રે, બાહુબળી નર-- ચોધ રે. સચાર ૪ માયા મિંઢાસિંગ સારીસી રે, લભ છે કર્દમ રંગ રે; સનેહા. અનીતિપુરે ગ્યવહારીએ રે, રણઘંટાને સંગ રે. સચા. ૫. ચાર ધુતારા વાણીઆ રે, પાસેથી વાળ્યું વિત્ત રે; સનેહા. રત્નચૂડ પરેશુભ વિરતિશું, લાગે ચતુરનું ચિત્ત રે. સચા૦ ૬. सुमनसा गतिदायि विधायिना, सुमनसां निकरैः प्रभुपूजन।' सुमनसा सुमना गुणसंमिना, जन विधेहि निधेहि मनोऽर्चने ॥१॥ समयसारसुपुष्पमालया, सहजकर्मकरेण विशेोधया। परमयोगबलेन वशीकृत, सहजसिद्धमह परिपूजये मंत्र-ॐ ह्रीं श्री परम० परमे० जन्म० श्रीमते० अप्रत्याख्यानीनिवारणाय पुष्पाणि यजामहे स्वाहा । ત્રીજી પુષ્પપૂજાને અર્થ કુહાને અર્થ અપ્રત્યાખ્યાનાવરણી કષાયની ચેકડીથી થતી અનાદિ કાળની ભૂલને દૂર કરીને કેતકી જાઈને ફૂલવડે પરમાત્માની પૂજા કરીએ. ૧. ઢાળીને અથ પ્રભુની પુષ્પપૂજા વિરતિને ત્યાં જ હોય છે અર્થાત્ દેશવિરતિ For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેસઠ પ્રકારી પૂજા-સાથે મનુષ્ય જ તે પૂજા કરે છે. એ વિરતિગુણને લોપનાર અપ્રત્યા ખ્યાની ક્રોધાદિક ચાર કષાય છે. તે પ્રાણીઓને દેશવિરતિપાશું પણ પ્રાપ્ત થવા દેતા નથી. એ ચાર ચતુર એવા શુભ ચિત્તને ચેરના ચેરટા (ચેર) મેહરાજાના ઘરમાં વસનારા છે. (તેના સેવકે છે) ૧. તેની ઉત્કૃષ્ટ બંધ સ્થિતિ ૪૦ કેડાછેડી સાગરોપમની છે અને તેની વિપાકેદય સ્થિતિ આબાધાકાળના ચાર હજાર વર્ષે ઊી ૪૦ કડાકોડી સાગરોપમની છે. ૨. તેને બંધ ને ઉઢય ચોથા ગુણસ્થાન સુધી હોય છે અને સત્તા નવમા ગુણઠાણે જાય છે. એ કષાયના ઉદયે પરસ્પર વિરોધ કરીને એક વર્ષ પર્યત બાળ કે વૃદ્ધ મનુષ્ય અન્યને ખમાવતા નથી, એટલે તેની સ્થિતિ એક વર્ષની છે. ૩. એ કષાયથી તિર્યંચની ગતિ પ્રાપ્ત થાય છે. એ જાતિને કોઇ પૃથ્વીની રેખા જેવો છે. પૃથ્વીની રેખા એટલે ફાટ વર્ષ દિવસે વરસાદ થાય ત્યારે પૂરાઈ શકે છે. એ જાતિનું માન અસ્થિ સમાન છે. અસ્થિને પણ નમાવવું-વાળવું હોય તે તે તૈલમર્દનાદિ મહાપ્રયને વર્ષ દિવસે વળે છે. તે ઉપર જ બાહુબળીનું દષ્ટાંત છે. એ નરદ્ધાને આવેલું-બીજા નાના બંધુઓ જે કેવળી થયેલા તેને ન નમવાનું માન–અભિમાન એક વર્ષે ટળ્યું હતું, અને તે ટળતાં જ તેમણે કેવળજ્ઞાન મેળવ્યું હતું. એ જતિની માયા મેંઢાના શિંગડા જેવી દઢ વળવાળી હોય છે અને લેભ કાદવના નિવિડ રંગ સમાન હોય છે. આ પ્રસંગ ઉપર રત્નસૂડનું ખાસ દષ્ટાંત છે. તેમાં અનીતિ * આ હકીક્ત ક્ષપકશ્રેણી માંડનાર માટે સમજવી. ઉપશમશ્રેણીવાળાને તે સત્તામાં રહે છે. ૪ બાહુબલીને એ માન કષાય એક વર્ષ ટકયા છતાં તે અપ્રત્યાખ્યાની સ્થિતિ પરત્વે હતે, રસપરત્વે નહે. રસપરત્વે તે તે સંવલન હતો તેથી જ સર્વવિરતિપણું ટકી રહ્યું હતું. For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ-મેદનીય કર્મનિવારણ પૂજા (24) પુરમાં એક વ્યવહારીએ છે. ત્યાં ચાર બીજા ધૂતારા વાણીયા રહે છે. તેનાથી રત્નફૂડ છેતરાયા હતા તે રણઘ’ટા વેચાના વચનથી તેણે બતાવેલી યુક્તિથી-પેાતાનુ દ્રવ્ય પાછુ વાળી શકે છે. એ જ પ્રમાણે આ કષાયની ચાકડીને જીતનાર પ્રાણીએ શુભ વિરતિને પામે છે. ચતુર મનુષ્યોનુ ચિત્ત તેમાં લીન થઈ શકે છે. ૪-૫-૬ (રત્નચૂડની કથા ઉપનય સાથે પાછળ આપેલી છે. ) કાવ્યના અર્થ પૂર્વ વર્તે. મંત્રના અર્થો પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે— અપ્રત્યાખ્યાની કષાયાનું નિવારણ કરવા માટે અમે પ્રભુની પુષ્પાવડે પૂજા કરીએ છીએ. चतुर्थ धूपपूजा દુહા પ્રત્યાખ્યાની ચાકડી, દહન કરવા ક્ષ; પૂજક ઊર્ધ્વગતિ લહે, વળી ન પડે ભવકૂપ. ૧ ઢાળ ( અનિહાંરે વાલેાજી વાય છે વાંસળી રે-એ દેશી. ) અનિહાં રે ધૂપ ધા જિન આગળે રે, કૃષ્ણાગુરુ પ દશાંગ; શ્રેણી ભલી ગુડાણની રે. અનિહાંરે ધૂપાણુ રણે જડ્યું રે, ઘડ્યું જાત્યમચી કનકાંગ, શ્રેણી૦ ૧. અ॰ મુનિવર રૂપ ન દાખવે રે, થિતિ બંધ પૂરવની For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૯૬) ચેાસઠ પ્રકારી પૂજા–સાથે રીત; શ્રે॰ અ॰ બધાદય ગુણઠાણે પાંચમે રે, હવે ક્ષયકશ્રેણી વદીત્ત, શ્રેણી ૨. અ૰ સાળ સામંતને ભાળવી રે, વચ્ચે ધેરી હુણ્યા લઈ લાગ‚ À૦ ૦ નાડા આઠે સેનાપતિ રે, નવમાને જે ભાગ. શ્રેણી ૩. અ૰ ચઉમાસા લગે એ રહે રે, મરણે નરની તિ જાણ; શ્રે અ॰ રજરેખા સમા ક્રોધ છે રે, કાથભ સમાણેા માણુ, શ્રેણી ૪ અ॰ માયા ગેાપુત્ર સારખી રે, છે લાભ તે ખજન રંગ, શ્ર અ॰ મુનિવરે મેહને નાસવે રે, રહી શ્રી શુભવીરને સંગ. શ્રેણી ૫. ૫ જાન્યું ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir " ફ્ अगरु मुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौघविधायिना । प्रभुशरीरसुगंधसुद्देतुना, रचय धूपनपूजनमर्हतः निजगुणा क्षयरूपसुधूपनं स्वगुणघातमलं प्रविकर्षणं । बिशदबोधन तसुखात्मकं सहजसिद्धमह परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ ह्रीं श्रीं परम • परमे० जन्म० श्रीमते० प्रत्याख्यानीदहनाय धूपं यजामहे स्वाहा ॥ > " ચેાથી ધૂપપૂજાના અર્થ દુહાના અ પ્રત્યાખ્યાની કષાયની ચાકડીનુ દહન કરવા માટે ધૂપપૂજા કરવી. તે પૂજાને પૂજક ઊધ્વગતિ-દેવગતિને પામે છે અને તે પ્રાણી ભવકૂપમાં પડતા નથી. ૧. For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ–મોહનીય કર્મ નિવારણ પૂજા (હક) કાળનો અર્થ કૃષ્ણગુરુને ધૂપ તેમજ દશાંગ ધૂપ પરમાત્માની આગળ ધર. તેની ચાલતી ઊંચી શિખા ઊંચી ગુણણીની પ્રાપ્તિને સૂચવે છે. તેને માટેનું ધૂપધાણું જાત્યવંત સુવર્ણનું અને રત્ન જડેલું કરાવવું. ૧, હવે પ્રત્યાખ્યાન કષાયની ચેકડી માટે કહે છે કે-એ કષાય હોય ત્યાં સુધી મનુષ્યને સર્વવિરતિ– મુનિપણું પ્રાપ્ત થઈ શકતું નથી. તેને સ્થિતિબંધ અપ્રત્યાખ્યાની પ્રમાણે ૪૦ કડાકોડી સાગરોપમને છેવિપાક ઉદય અબાધાકાળે (૪૦૦૦ વર્ષે) ઊણે તેટલો છે. તેને બંધ ને ઉદય પાંચમી ગુણઠાણ સુધી રહે છે. ત્યારપછી ક્ષપકશ્રેણિને અંગે કહે છે કે-એ શ્રેણિ માંડનાર મુનિ સેળે સામંતને * ભેળવીનેપિતાના ગુણસમૂહમાં ઘેરી લઈને તેને હેણું નાખે છે. તેમાં બીજી ત્રીજી બે ચોકડીના કવાયરૂપ આઠ સેનાપતિ તે નવમા ગુણઠાણાને બીજે ભાગે નાશ પામે છે. ૩. આ ચેકડીની સ્થિતિ ચાર માસની કહી છે. એ કષાયમાં મરણ પામતે જીવ મનુષ્યગતિ પામે છે. એ જાતિને ક્રોધ રજની-ધૂળની રેખા જે છે, માન કાષ્ઠના સ્થંભ સમાન છે, માયા ગૌમુત્રની આકૃતિ સરખી છે અને લોભ ખંજનના એટલે અંજનના–કાજળના રંગ જે છે. મુનિમહારાજા શ્રી શુભવીર પરમાત્માના પ્રસંગમાં રહીને મેહનીય કર્મને નષ્ટ કરે છે. આ ચેકડીના ઉદયને તે તેઓ નાશ કરે જ છે. ૪-૫ * મહરાજના સામતરૂપ સેને કષાયને. * પેલી ચોકડી આઠમે ગુણઠાણે જાય છે, બીજી બે ચેકડી નવમાં ગુણઠાણાને બીજે ભાગે જાય છે અને સંજવલન ક્રોધ, માન ને માયા તે ગુણઠાણું સાતમા, આઠમા ને નવમા ભાગે જાય છે, લોભ દશમે ગુણઠાણે જાય છે. For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોસઠ પ્રકારી પૂજા–સાથે કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વવતું, તેમાં એટલું ફેવું કે-પ્રત્યાખ્યાની ચાકડીનું દહન કરવા માટે અમે પવડે પ્રભુની પૂજા કરીએ છીએ. पंचम दीपकपूजा દુહા સંજ્વલનની ચોકડી, જબ જાયે તબ ગેહ; જ્ઞાનદી પરગટ હુ, દીપક પૂજા તેહ. ૧ ઢાળ (ચંદ્રપ્રભુ જિન ચંદ્રમા રે–એ દેશી.) જગદીપકની આગળે રે, દીપકનો ઉદ્યોતક સંજ્વલને જ્વલતે થકે રે, ભાવદીપકની ત હે જિનજી! તેજે તરણીથી વડે રે, દોય શિખાનો દીવડો રે, પ્રગટે કેવળ જ્યોત, એ આંકણી ૧. બંધ થિતિ પૂરવ પરે રે, સંજ્વલનો તિગ જાણ; બંધ ઉદય સત્તા રહે રે, અનિચટ્ટી ગુણઠાણ. હો જિન”૦ ૨. લેભ દશા અતિ આકરી રે, નવમે બંધ પલાય; ઉદય ને સત્તા જાણીએ રે, જે સૂક્ષમÍપરાય. હો જિન”૦ ૩. સાહિબ એણે સંચર્યા રે, લેભને ખંડ પ્રચંડ; ગુણઠાણું સરિખ કરી રે, ખેર ખડખંડ, હા જિનજી૪. પક્ષ લગે For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ-મેહનીય કર્મ-નિવાસણ પૂજા. (૯) ગતિ દેવની રે, જળ રેખા સમ ક્રોધ, નેત્રલતા સમ માનથી રે, ચરમ ચરણને રાધ, હે જિનજી ૫. માયા અવલેહી સમી રે, લોભ હરિદ્રા રંગ; ક્ષાયિક ભાવે કેવળી રે, શ્રી શુભવીર પ્રસંગ. હે જિન ૬. भवति दीपशिखापरिमोचन, त्रिभुवनेश्वरसमनि शोभन । स्वतनुकांतिकर तिमिरं हरं, जगति मंगलकारणमांतर ॥१॥ शुचिमनात्मचिदुज्वलदीपकै-ज्वलितपापपतंगसमूहकैः । स्वकपद विमल परिलेभिरे, सहजसिद्धमह परिपूजये ॥२॥ _ मंत्र-ॐ ही श्री परम परमे० जन्म० श्रीमते० संज्वलनज्वलनाय दीपं यजामहे स्वाहा ॥ પાંચમી દીપકપૂજાને અર્થ દુહાને અર્થ સંજવલન કષાયની ચોકડી જ્યારે આત્મારૂપ ગૃહમાંથી જાય ત્યારે તેમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટ થાય. તે નિમિત્તે આ દીપકપૂજા કરવાની છે. ૧. વાળને અર્થ જગદીપક એવા પરમાત્માની આગળ દીપકને ઉદ્યત કરવાથી સંજવલન કષાય બળી જાય છે-નાશ પામે છે અને તેથી ભાવદીપકની-કેવળજ્ઞાનની જ્યોતિ પ્રગટ થાય છે. હે જિનેશ્વર! તેજમાં સૂર્યથી પણ વિશેષ તેજવાળ, જ્ઞાનદર્શનરૂપ બે શિખા છે જેની એ દીવે તે કેવળજ્ઞાન ને કેવળદર્શનરૂપ તિવડે For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ચાસઠ પ્રકારી પૂજાસાર્થ ઝળકી રહેલ છે. ૧. એ ચેકડીની બંધસ્થિતિ પૂર્વની ચેકડીની જેટલી ૪૦ કેડીકેડી સાગરોપમની છે. તે સંજવલન સંબંધી પ્રથમના ત્રણ કષાય( ક્રોધ, માન, માયા)ને બંધ, ઉદય ને સત્તા અનિયટ્ટી નામના નવમા ગુણઠાણ સુધી રહે છે. ૨. સંજવલન લેભની દશા બહુ આકરી છે. તેને બંધ તે નવમે. ગુણઠાણે અટકે છે, પણ ઉદય ને સત્તા દશમા સુક્ષ્મસં પરાય ગુણઠાણ સુધી રહે છે. ૩. સાહેબ-ભાવિત આત્મા મુનિરાજ ક્ષપકશ્રેણિએ ચડ્યા-સંચર્યા, તેમણે નવમે ગુણઠાણે લેભના. ખંડ ખંડ કરીને દશમા ગુણઠાણની સ્થિતિ જેટલા રાખેલા તે ત્યાં ખડખંડ-તમામ ખંડ ખેરવી નાખ્યા. ૪. એ કષાયની એક પખવાડીયાની સ્થિતિ છે. એ કષાયવાળા દેવગતિ બાંધે છે. તેને ક્રોધ પાણીની રેખા જોવે છે, માન નેતરની લતા જેવું છે, માયા વાંસની ઉતારેલી છાલ (અવેલેખિકા) જેવી છે અને લાભ હળદરના રંગ જે છે એટલે તે ચારે કષાય સહેજે નાશ પામે તેવા છે. તે છેલ્લા ચારિત્ર-ચાખ્યાતને રોધ કરનારા છે–તેને રેકનારા છે. તે કષાયને ક્ષાયિક ભાવ કરીને અર્થાત્ તેને સર્વથા ક્ષય કરીને શ્રી શુભવીર પરમાત્માના પ્રસંગથી જીવ કેવળી થાય છે કેવળજ્ઞાન પામે છે–પ-૬. કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કેસંજ્વલન કષાયનું દહન કરવા માટે અમે પ્રભુની દીપવડે પૂજા કરીએ છીએ. For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ–મોહનીય કર્મ-નિવારણ પૂજા (૧૦૧). षष्ठ अक्षतपूजा દુહા નવ નેકષાય તે ચરણમાં રાગ-દ્વેષ પરિણામ; કારણ જેહ કષાયના, તિણે નેકષાય તે નામ. ૧ ઢાળ વીર કને જઈ વસીએ ચાલેને સખી! વીર કને જઈ વસીએ. એ આંકણી. અક્ષત પૂજા જિનની કરતાં, અક્ષય મંદિર વસીએ; હાસ્યાદિ ખટખટપટકારી, તાસ વદન નવી પસીએ. ચાલો૧ હાસ્ય રતિ દશ કોડાકડી, સાગર બંધન સીએ; અરતિ ને ભય છેક દુગંછા, વીશ કેડાછેડી ખસીએ.ચાલે. ૨. ભય રતિ હાસ્ય દુગંછા અપૂરવ, શેષ પ્રમત્ત બંધ ધસીએ; ઉદય અપૂરવ સત્તા નવમે, પંચમ ભાગે નસીએ. ચાલે. ૩. કાજવ ઉદ્ધરતાં મુનિ દેખે, સહમપતિ મેહ વસીએ; મોહે નડિયા નાણથી પડિયા, કાઉસગ્નમાં મુનિ હસીએ. ચાલો ૪. મેહની હાસ્ય વિનેદે વસતાં, જેમ તેમ મુખથી ભસીએ; કેઈ દિન રતિ કઈ દિન અરતિમાં, શેકમસી લેઈ ઘસીએ. ચાલો૦ ૫. સંસારે સુખ લેશ ન દીઠું, ભયમહની ચઉ દિશિએ, ચરણદુર્ગચ્છા ફળ ચંડાળે, જન્મ. મેતારજ ઋષિએ. ચાલો. ૬. મહમહીપતિ મહાતફાને, મુઝાણું અહો For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૨ ) ચાંસઠ પ્રકારી પૂજા-સાથે નિશિએ; શ્રી શુભવીર હજૂરે રહેતાં, આનંદ લહેર વિલસીએ. ચાલેા ૭. ॥ જાત્મ્ય | क्षितितलेऽक्षतशर्मा निदत्मक, गणिवरस्य पुरोऽक्षतमंडल | क्षतविनिर्मितदेह निवारण, भवपयाधिसमुद्धरणोद्यत | ફ્ सहजभावसुनि त डुलै विपुलदेोषविशोधकम गलैः । अनुपरोधसुबोधविधायक, सहजसिद्धमहं परिपूजये मंत्र-ॐ ह्रीं श्रीं परम० परमे० जन्म० पटकनिवारणाय अक्षतानि यजामहे स्वाहा || || ક્॥ श्रीमते० हास्य છઠ્ઠી અક્ષત પૂજાના અર્થ દુહાના અ નવ નાકષાય તે ચારિત્રમાં વર્તતા છતાં રાગ-દ્વેષના પરિણામરૂપ જાણવા. કષાયના કારણભૂત હૈાવાથી—તેના સહચારી હોવાથી તેનુ નામ ને!કષાય છે. ૧. ઢાળના અથ હે સખી! ચાલ, આપણે વીરપરમાત્મા પાસે જઈને રહીએ, કારણ કે જિનેશ્વરની અક્ષતપૂજા ભાવપૂર્વક કરવાથી અક્ષયમંદિરમાં વસવાનું પ્રાપ્ત થાય છે. આ સંસારમાં હાસ્યાદિક છ ખટપટના કરનારા છે, તેથી તેનુ તેા મુખ પણ જોવા લાયક નથી. ૧. તે છ નાકષાયમાં હાસ્ય ને રતિની અંધસ્થિતિ દશ કાડાકેાડી સાગરાપમની ઉત્કૃષ્ટી છે અને બાકીના ચાર અતિ, ભય, શાક ને દુગચ્છાની સ્થિતિ વીશ કાડાકેાડી સાગરાપમની છે. ૨. ભય, રતિ, For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ“નેહનીય ક્રમ નિવારણ પૂન. (૧૦૩) હાસ્ય ને દુગાના અંધ અપૂર્ણાંકરણ ગુણુઠાણે નાશ પામે છે અને અતિ ને શેકના બંધ પ્રમત્ત ગુણુઠાણું નાશ પામે છે. તે એના ઉદય અપૂર્ણાંકરણ ગુણઠાણા સુધી હોય છે ને સત્તા નવમા અનિવૃત્તિખાદર ગુણુઠાણાના પાંચમા ભાગ સુધી હાય છે. ૩. એક મુનિ કાન્તે ઉદ્ધરીને તે સબંધી કાઉસગ્ગ કરતા હતા, તે વખતે ભાવની વિશુદ્ધિથી અવધિજ્ઞાન થયું, તેમાં સેહુમતિ-સૌધર્મેદ્રને માહને વશે ઈંદ્રાણીને મનાવતા જોઈને હસવું આવ્યું, તેથી મેહનીકમે હાસ્ય માહનીવડે નડેલા તે મુનિ જ્ઞાનથી પડચા અર્થાત્ આવેલુ અવધિજ્ઞાન ચાલ્યું ગયું. આટલું તેનું ખળ સમજવુ. ૪. હાસ્યમાહતીને વશ થવાથી હાસ્યવિનાદ કરતાં જેમ તેમ મોઢેથી ખેલાય છે; અને કેઈ દિવસ રિતમાં લીન થવાય છે, કેઈ દિવસ અરતિમાં લીન થવાય છે અને કોઈ દિવસ શાકમેહનીને વશ થઇ મશીવડે માઢું ઘસ્યું હોય તેવા શ્યામ સુખવાળા થવાય છે. ૫. આ સંસારમાં લેશમાત્ર પણ સુખ દીઠું નથી. ચારે માજી ભય, ભય ને ભય જણાયા છે. ભયમાહનીએ એવી અસર કરી છે. દુગચ્છા મેહનીને વશ થવાથી-મેતા મુનિએ પૂર્વભવમાં ચારિત્રની દુગચ્છા કરી તેથી તેને ચડાળના કુળમાં ઉત્પન્ન થવું પડ્યુ. ૬. મેહરાજાના મેાટા તફાનમાં રાતદિવસ આ પ્રાણી મુંઝાયેલા રહે છે. તેમાંથી છૂટીને શુભવીરની હજૂરમાં રહેવાય તેા એકાંત આનદની લહેરમાં વિલસવાનુ પ્રાપ્ત થાય અર્થાત્ માક્ષસુખ પ્રાપ્ત થાય. ૭. " કાવ્યના અર્થ પૂવત્ મંત્રના અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલ ફેરવવું કે હાસ્યાદિષટ્કના નિવારણ માટે અમે પ્રભુની અક્ષતપૂજા કરીએ છીએ. For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (to ) ચોસઠ પ્રકારી પૂજા સાથે सप्तम नैवेद्य पूजा દુહા આહારે વેદ ઉદય વધે, જેહથી બહુ જંજાળ; નિર્વેદી આગળ ઠા, ભરી નૈવેધન થાળ. ૧ ઢાળ (રાગ મા–પજિયાની ચાલ.) " મળીને વિછડશે નહીં કેય રે, મનમાન્યા મેહનને મળીને આંકણી, વેદે વાહ્યો છવ, વિષયી થયે રે, ભવમાંહી ઘણું ભટકાય રે, મન મેહની ઘર વો, મેહની ખેળતો રે, મળે મેહન ન ઓળખાય રે. મ. ૧, જે ગુણએણે ચઢયા, વેદ ઉદયે પડ્યા, અષાઢાભૂતિ મુનિરાય રે; મ એમ અનેક તે ચૂક્યા, તપબળ વને મૂક્યા, શકયા નહીં વેદ ઉપાય રે, મ. ૨. મહાનિશિથે કહ્યા, ભવ બહુલ લધા, વેદઉદયે રૂપી રાય રે; મવેદવિલુદ્ધ પ્રાણી, લહે સંપત હાણ, રાવણ નમે સીતાના પાય રે. મ૩, દેવ અયુતનિવાસી, પૂરવ પ્રિયા પાસી, મણુઅનારીશું લપટાય રે; મ પન્નવણુએ કહ્યા, વેદવિવશ રહ્યા, ઘર છડી વિદેશે જાય રે, મ૦ ૪, ગળે ફાંસે ધરે, કંપાપાત કરે, માતપિતાશું ન લજાય રે; મવેદ ત્રિડું ઉદયાણે, નવમે For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ–મોહનીય કર્મ-નિવારણ પૂજા (૧૦૫ ) ગુણઠાણે, મિથ્યાત નપું બંધાય રે, મ. ૫. નવમ દુજા સુધી, પુરુષ પ્રિયા બંધી, હવે સત્તાથી છેદાય રે; મe નર નપુંસક નારી, નવમેથી હારી, ષ ત્રણ ચોથાને ભાય રે, મ૦ ૬. નરીથી નપું જેડી, સાગર કડાકોડી, દશ પંદર વીશ કહાય રે. મ. વેદે નડ્યો જડ્યો, સંસારી ઘડ્યો, નિર્વેદી ચડ્યો નહીં છાંય રે. મ૦ ૭. અબ તું સ્વામી મળે, નરભવજ ફળે, નૈવેદ્ય પૂજા ફળદાય રે; મ શ્રી શુભવીર હજૂરે, રહો આનંદપૂરે, ભવવેદન વિસરી જાય રે. મ૦ ૮, | રામ ! अनशन तु ममास्त्विति बुद्धिना, रुचिरमोजनसंचितभोजन । प्रतिदिन विधिना जिनमदिरे, शुभमते बत ढोकय चेतसा ॥१॥ कुमतबोधविरोधनिवेदकै-विहितजातिजरामरणांतकैः । निरशनैः प्रचुरात्मगुणालयं, सहजसिद्धमह परिपूजये ॥२॥ मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म श्रीमते. वेदत्रिकसूदनाय नैवेद्य यजामहे स्वाहा ॥ સાતમી નૈવેદ્ય પૂજા અર્થ દુહાનો અર્થ આહાર કરવાથી વેદના ઉદયમાં વૃદ્ધિ થાય અને તેથી અનેક પ્રકારની જાળ ઊભી થાય, તેથી નિવેદી પાસે નૈવેદ્યને થાળ ધરે કે જેથી તમને નિર્વેદીપણું પ્રાપ્ત થાય. ૧. For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૬ ) ચેસઠ પ્રકારી પૂજા–સાથે ઢાવીને અર્થ હે ભવ્યાત્માઓ! તમે મનમાન્યા-મંનગમતા મેહનને– પરમાત્માને મળીને વિછડશે મા-છૂટા પડશે મા–તેને હૃદયમાંથી દૂર કરશે નહીં. વેદના ઉદયથી પ્રેરાયેલે જીવ વિષયી થાય છે અને તેથી સંસારમાં ઘણું ભટકે છે. આ આત્મા મેહનીકર્મના ઘરમાં વચ્ચે, ત્યાં મેહનીને ખેળી, તેમાં કદાચ મેહન–પરમાત્મા મળ્યા પણ તેને ઓળખી શક્યો નહીં. ૧. મુનિએ ગુણશ્રેણિએ ચઢેલા, પરંતુ વેદને ઉદય થવાથી જેમ અષાઢાભૂતિ મુનિ પડયા તેમ અન્ય પણ પડે છે. એમ અનેક મુનિએ ચૂક્યા અને કરેલા તપનું બળ વનમાં મૂકીને આવ્યા; કારણ કે ઉદય પામેલા વેદને છુપાવી-રેકી શક્યા નહીં. ૨. આ પ્રમાણે અનેક મુનિની હકીકત મહાનિશિથ સૂત્રમાં કહેલી છે તેમજ વેદના ઉદયથી રૂપી રાજાને પણ ઘણા ભ કરવા પડ્યા છે, વેદમાં વિલબ્ધ થયેલા પ્રાણીઓ પોતાની સંપત્તિની પણ હાનિ કરે છે–તેની હાનિ થાય છે. જેમ રાવણ પ્રતિવાસુદેવ છતાં પણ સીતાને પગે લાગે છે. ૩. કેઈક અશ્રુત દેવલોકનિવાસી દેવ પૂર્વભવની પ્રિયા મનુષ્યને પાસમાં ફસાઈને તેની સાથે લપટાણે, જેથી મરણ પામીને તેની કુક્ષીમાં જ ઉત્પન્ન થવું પડ્યું–ઉત્પન્ન થયા. શ્રી પન્નવણું સૂત્રમાં કહ્યું છે કે–વેદને પરવશ થયેલા મનુષ્ય ઘર છોડીને પરદેશમાં જાય છે, ગળે ફાસે ખાય છે, પૃપાપાત કરે છે અને માતાપિતાથી પણ લજવાતા નથી. ત્રણે વેદને ઉદય નવમા ગુણઠાણુ સુધી રહે છે. નપુંસક વેદને બંધ મિથ્યાત્વ ગુણઠાણે જ હોય છે, અને સ્ત્રીવેદ * અષાઢભૂતિની કથા પાછળ આપેલી છે. + રૂપી રાજાની કથા પાછળ આપેલી છે. For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ-મોહનીય કર્મ-નિવારણ પૂજા. (૧૦૭) ને પુરુષવેદ નવમાં ગુણઠાણાના બીજા ભાગ સુધી બંધાય છે. હવે સત્તાથી નવમા ગુણઠાણના છઠ્ઠા, ત્રીજા ને ચોથા ભાગે પુરુષવેદ, નપુંસવેદ ને સ્ત્રીવેદ અનુક્રમે જાય* છે. ૪-પ૬. પુરુષવેદ, સ્ત્રીવેદ ને નપુંસકવેદની અનુક્રમે દશ, પંદર ને વીશ કેડીકેડી સાગરોપમની ઉત્કૃષ્ટી સ્થિતિ છે. એવા મહાદુર્ઘટ વેદથી નડેલો હું સંસારી થયે છું, પણ મને નિર્વેદી–પરમાતમા આજ સુધી મળી શક્યા નથી–તેની શીતળ છાયા હું મેળવી શકી નથી. ૭. હવે હે પરમાત્મા! આ ભવમાં તમે મળ્યા છે, તેથી મારે મનુષ્ય ભવ સફળ થયા છે અને નિવેદ્ય પૂજા મને ફળદાયક થઈ છે. તે આત્મા! હવે શ્રી શુભવીર પરમાત્માની હજૂરમાં, આનંદથી ભરપૂર થઈને રહે કે જેથી આ સંસારની વેદના માત્ર ભૂલી જવાય –પ્રાપ્ત ન થાય. ૮. કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-ત્રણ વેદને છેદ કરવા માટે અમે પ્રભુની નૈવેદ્યવડે પૂજા કરીએ છીએ. अष्टम फळपूजा દુહા મેહ મહાભટ કેસરી, નામે તે મિથ્યાત; ફળપૂજા પ્રભુની કરી, કરશું તેહને ઘાત. ૧ *નપુંસકવેદ નવમાં ગુણઠાણાના ત્રીજા ભાગે, સ્ત્રીવેદ ચોથે ભાગે અને પુરષદ છઠ્ઠ ભાગે જાય છે. (એ ગુણઠાણના કુલ નવ ભાગ છે.) For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) ચોસઠ પ્રકારી પૂજા-સાથે હાળી. (રાગ–વસંત-ધમાલ-હે મેરે લલનાએ દેશી) મેહ મહીપતિ મહેલમાં બેઠે, દેખે આયે વસંત; લલના, વીરજિણંદ રહે વનવાસે, મેહસું ત્યારે ભગવંત, ચતુરાકે ચિત્ત ચંદ્રમા હે. ૧. મંજરી પીંજરી કોયલ ટહુકે, કુલી ફળી વનરાય; લલના. ધર્મરાજ જિનરાજજી ખેલે, હોરી ગોરી અજવી કાય. ચતુરા ૨. સંતોષ મંત્રી વડે મુખ આગે, સમકિત મંડળી ભૂપ; લલના. સામંત પંચ મહાવ્રત છાજે, ગાજે માર્દવ ગજરૂપ. ચતુરા ૩. ચરણ કરણ ગુણ પાયદળ ચાલે, સેનાની મૃતબેધ; લલના. શીલાંગરથ શિર સાંઈ સુહાવે, અધ્યવસાય જસ ચોધ. ચતુરા, ૪. માહરાય પણ એણે સમે આયે, માયા પ્રિયા સુત કામ; લલના, મંત્રી લેભ ભટ દુર્ધાર કાધા, હાસ્યાદિ ષ રથ નામ. ચતુરા ૫. મિથ્યાત મંડળિક રાય અટારે, બંધ ઉદય નિજ કાણુ લલના. સમકિત મિશ્ર મેહની લધુ ભાઈ ઉદયે સત્તમ સમ જાણ. ચતુરા ૬. સિત્તેર સાગર કડાકડી, મિથ્યાતને સ્થિતિ બંધ; લલના, સત્તા ત્રણની અડ ગુણઠાણે, માનહસ્તિીએ ચાલે ધંધ. ચતુરા, ૭. તસ રક્ષક મન જિન પલટાયે, મેહ તે ભાગ્યે જાય; લલના. ધ્યાન કેસરિયા કેવળ વરિયા, For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ દિવસ–માહનીય ક–નિવારણ પૂજા (12) વસંત અનંત ગુણ ગાય, ચતુરા૦ ૮, તે શુભવીર જિષ્ણુદે દાખ્યા, કસૂદન તપ એહ; લલના, તપફળ ફળપૂજા કરી ચાચા, સાચા સાંઈશું કરે નેહ. ચતુરા૦૯, || કાવ્યમ્ ॥ शिवतरोर्फलदानपरैर्न वै-वरफलैः किल पूजय तीर्थपं । त्रिदशनाथनतक्रमपंकज, निद्दतमाहमहीधरमंडलं शमर सैकसुधारसमाधुरै - रनुभवाख्यफलैरभयप्रदैः । अहितदुःखहरं विभवप्रद, सकलसिद्ध मह परिपूजये ॥ શ્ ॥ ૨ ॥ मंत्र - ॐ हो श्री परम० परमे० जन्म० श्रीमते० दर्शन-मोहनी निवारणाय फलं यजामहे स्वाहा ॥ અ આઠમી ફળપજાને દુહાના અ માહ રાજાના માટે સુભટ કેશરીસિંહ જેવા જેનુ નામ મિથ્યાત્વ છે તેના પ્રભુની ફળપૂજા કરીને હું ઘાત કરીશ તેને આત્માથી દૂર કરીશ. ૧. ઢાળના અ માહુરાજાએ પેાતાના મહેલમાં બેઠા બેઠા વસ‘તને આવતે દીઠા. તે વખતે વીર પરમાત્મા છદ્મસ્થપણે વનવાસમાં રહેતા હતા. તે ભગવત માહથી ન્યારા હતા અને તે ચતુર મનુષ્યોના ચિત્તરૂપ ચાતકને ચંદ્રમા સમાન વહાલા હતા. ૧. વસંતઋતુ બેસવાથી આંખાની પીંજરા વર્ણની મંજરી ઉપર કાયલ ટહુકા કરી રહી છે, વનરાજી-વનસ્પતિએ ફુલેલી– For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૦) ચાસઠ પ્રકારી પૂજા-સાથે ફળેલી હોય છે અને ધર્મરાજ એવા જિનરાજ આજ તા( સરલતા)રૂપ ગેરી[ સ્ત્રી]ની સાથે હોરી ખેલે છે. ૨. વીરપ્રભુ મેહુરાજાને નષ્ટ કરવા–તેની સાથે યુદ્ધ કરવા નીકળ્યા તે વખતે સંતેષરૂપી મેટે મંત્રી આગળ રહેલ છે અને તે સમકિતરૂપી મંડળીને સ્વામી છે. પાંચ મહાવ્રતરૂપ પાંચ સામંતે સાથે છે અને માર્દવરૂપ હાથી સાથે રહ્યો તે ગજારવ કરી રહ્યો છે. ચરણસિત્તરી ને કરણસિત્તરારૂપ પાયદળ સેના સાથે ચાલે છે. તેને સેનાની શ્રુતબોધ નામને છે અને ( અઢાર હજાર) શીલાંગરૂ૫ રથ ઉપર સાંઈ સ્વામી બિરાજેલા છે તેમ જ અધ્યવસાયરૂપ યુદ્ધ થવાનું છે. ૩-૪. હવે મેહરાજા પણ તે વખતે ત્યાં આવ્યો. તેની સાથે માયારૂપ પ્રિયા છે, કામદેવરૂપ પુત્ર છે, લેભરૂપ મંત્રી છે અને દુર્ધર ક્રોધરૂપ સુભટે છે. હાસ્યષટ્રક નામને મેહરાજાને બેસવાને રથ છે. એને મંડળિક રાજા મિથ્યાત્વ નામે છે તે ઘણે આકરે છે. તે મિથ્યાત્વમેહનીને બંધ ને ઉદય પહેલાં મિથ્યાત્વ ગુણઠાણ સુધી જ છે, સમકિતમોહની ને મિશ્રમેહનીરૂપ તેના બે નાના ભાઈ છે. મિશ્રમેહનીને ઉદય ત્રીજે ગુણઠાણે જ છે અને સમતિમોહનીને ઉદય સાતમા ગુણઠાણા સુધી છે. (બંધમાં તે એ બે પ્રકૃતિ છે જ નહીં.) પ-૬. મિથ્યાત્વ મેહનીને સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સીત્તેર કડાકડી સાગરોપમને છે, તે ત્રણે દર્શન મેહનીની સત્તા ચેથાથી અગિયારમા સુધી આઠ ગુણઠાણે છે; અને તે મિથ્યાત્વ મંડળિક રાજા અનંતાનુબંધી માનરૂપી હસ્તી ઉપર બેસીને ધાંધલ કરતે ચાલે છે. ૭. એવામાં મેહરાજાના સિન્યનું રક્ષણ કરનાર જે આત્મા વિભાવદશામાં વત હતો તેનું મન જિનેશ્વરે પલટાવ્યું એટલે તરતજ મેહરાજ. For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir w ચતુર્થ દિવસ–મેહનીય કર્મ નિવારણ પૂજા (૧૧૧) તે ભાગવા જ માંડ્યો. તેના જવાથી બીજા ઘાતીકને જતાં વાર. લાગી નહીં એટલે ધ્યાનરૂપ કેશરીઆ કરનારા પરમાત્મા કેવળજ્ઞાનને વર્યા–પામ્યા અને વસંતઋતુ તે પ્રભુના અનંતા ગુણે ગાવા લાગ્યું. ૮. એ શુભવીર પરમાત્માએ કેવળજ્ઞાન પામ્યા પછી કર્મસૂદન નામને આ તપ પ્રરૂપે છે. આ તપનું ફળ ફળપૂજા કરીને માગે અને પરમાત્માની સાથે સારો સ્નેહ કરે. ૯. કાવ્યને અર્થે પૂર્વવત. મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-દર્શનમેહનીના નિવારણ માટે અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ. નાટક-ચાર કષાયની ચેકડીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ ક્રોડાક્રોડ સાગરોપમની કહી છે અને બીજી રીતે તેના અનંતાનુબંધી વિગેરે ચાર પ્રકારની સ્થિતિ જાવજીવ, વરસ, ચાર માસ ને પક્ષની કહી છે. આ સ્થિતિ વિશિષ્ટ પ્રકારે કરાતા વર્તમાન કષાયોની સમજવી એટલે તેમાં વિરોધ રહેશે નહીં. For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -----------*_મા અથ પંચમ દિવસ અધ્યાપનીય આયુ કર્મસૂદના પંચમ પૂજાષ્ટક ...... प्रथम जळपूजा ---- દુહા પંચમક તણી કર્યું, પૂજા અષ્ટ પ્રકાર; મેહરાય દરબારમાં, વિત કારાગાર. ચાર અધાતી આઉખાં, બધાય સુવિચાર; સત્તાએ પણ જોડીએ, અધ્રુવ પણ નિરધાર, ચાર ગતિમાં જીવડા, આયુકને ચેગ; અંધ ઉદયથી અનુભવે, સુખ-દુઃખકેરા ભાગ, ૩ ચરમારીરી વિષ્ણુ જીકે, જીવ ઇણે સંસાર; સમય સમય આંધે સહી, ક તે સાત પ્રકાર. ૪ અંતરમુહૂર્તે આઉખું, ભવમાં એક જ વાર; ખાંધી અખાધા અનુભવી, સંચરિયા ગતિ ચાર. ય એમ પુગળપરાવર્તના, કરી સંસારે અનંત; નિર્ભયદાયક નાથજી, મળિયા તું ભગવત. ૬ For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાઁચમ દિવસ-આયુષ્ય ક્રમ નિવારણ પૂજા ( ૧૧૩) જળપૂજા યુગતે કરી, ધરી પ્રભુ ચરણે શિશ; ચાર પયડીમાં સુરગતિ, દાયક ઠાણુ કહીશ, ૭ ઢાળ (શીતળજિન સહેજાનંદી એ દેશી.) તીર્થાદક કળા ભરીએ, અભિષેક પ્રભુને કરીએ; પ્રાતિહાર જ રોાભા ધરીએ, લઘુ ગુરુ આશાતન હરીએ, સલુણા સંત! એ રીતે કીજે, દેવ આયુ લહે ભવ ખીજે. સલુણા૰૧. પરમાતમ પૂજા રચાવે, સમતારસ ધ્યાન ધરાવે; શેક સ ંતાપ અલ્પ કરાવે, સાધુ સાધવીને વહેરાવે, સ૦ ૨. ગુણી રાગ ધરે વ્રત પાળે, સમકિત ગુણને અનુઆળે; જયણા અનુકપા ઢાળે, કરે ગુરુવંદન ત્રણ કાળે, સ૦ ૩. પંચાગ્નિ તાપ સહેતા, બ્રહ્મચારી વનમાં વસતા; કષ્ટ કરી દેહુ દુમંતા, મળતપસી નામ ધરતા, સ૦ ૪, અધ કરતા સાતમે જાણા, ઉદયે ચેાથા ગુડાણા; આધે સુર આયુ પ્રમાણેા, સત્તા ઉપશમ ગુણહાણે. સ૦ ૫. લાક લોકેાત્તર ગુણધારી, અંતે પિરણામ સમારી, દેવલાકમાંહું અવતારી, શુભવીર વચન અલિહારી, સ૦ ૬. || હાવ્યમ્ || तीथेदिकै मिश्रित चंदनौघैः, संसारतापाहतये सुशीतैः । जराजनीप्रांतरजेोऽभिशांत्यै, तत्कर्मदाहार्थमजं यजेऽह ॥ १॥ For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૧૪ ) www.kobatirth.org ચેાસ પ્રકારી પૂજા—સાથે ચિત્કંચિતવૃત્તામ્ । सुरनदीजलपूर्ण घघ नै - घुं सृणमिश्रितवारिभृतेः परैः । स्नपय तीर्थकृत गुणवारिधि, विमलतां क्रियतां च निजात्मनः ॥ १ ॥ जनमनेामणिभाजनभारया शमर सैकसुधारसधारया । सकलबेाधकलारमणीयक, सहजसिद्धमहं परिपूजये • Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ૨ ॥ मंत्र-ॐ ह्रीं श्री परम० परमे० जन्म० श्रीमते० देवायुबंधस्थाननिवारणाय जलं यजामहे स्वाहा ।। પહેલી જળપૂજાના અ દુહાના અ હવે પાંચમા કર્મના નાશ કરવા માટે તે સબંધી અષ્ટપ્રકારી પૂજા કહુ છુ. મેહરાજાના દરબારમાં જીવતા કારાગૃહ જેવું આ પાંચમુ આયુકર્મ છે. ૧. ચાર અઘાતી કર્માંમાં પહેલુ આયુકમ છે. તેની ઉત્તરપ્રકૃતિ ચાર ગતિના આયુરૂપ ચાર છે. તે મધમાં, ઉદ્દયમાં અને સત્તામાં અધ્રુવ છે. ૨. આયુકના યાગથી આ જીવ ચારે ગતિમાં અનેક પ્રકારના કર્મોના બંધ ને ઉદયથી અનેક પ્રકારનાં સુખ-દુ:ખ ભાગવે છે. ૩. આ સંસારમાં ચરમશરીરી સિવાયના સર્વે જીવે સમયે સમયે સાત કર્યાં ખાંધે છે અને આઠમુ આચુક માત્ર અંતર્મુહૂ સુધી ભવમાં એક જ વાર આંધે છે. તે ખાંધ્યા પછી તેના અખાધાકાળ તે ભવપૂર વ્યતિક્રમે એટલે જીવ ચાર ગતિમાંથી જે ગતિનુ આયુ ખાંધ્યુ હોય તે ગતિમાં સંચરે છે–જાય છે. ૪–૫. એ પ્રમાણે આ જીવે આ સંસારમાં અનંતા પુદ્ગળપરાવર્તો કર્યાં છે, હવે આ ભવમાં હે નાથ ! હે ભગવંત! નિભયપણું આપનાર તમે મળ્યા છે; For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ દિવસ-આયુષ્ય કર્મનિવારણ પૂજા (૧૧) તેથી તમને–તમારા ચરણમાં શિશ નમાવીને, તમારી યુક્તિપૂર્વક જળપૂજા કરીને આયુકર્મની ચાર પ્રકૃતિ પિકી સુરગતિના આયુ નામની પ્રથમ પ્રકૃતિ શાથી બંધાય છે? તેના સ્થાનકે કહીશ. ૬-૭. ઢાળને અર્થ તીર્થોદકના કળશે ભરીને પરમાત્માને અભિષેક કરીએ, અષ્ટ પ્રાતિહાર્યની શોભા કરીએ અને તેમની નાની–મેટી આશાતનાઓ દૂર કરીએતજીએ. હે સલુણ મિત્ર! એ રીતે કરવાથી બીજે ભવે દેવાયુ પ્રાપ્ત કરીએ. ૧. જે મનુષ્ય પરમાત્માની પૂજ રચાવે, સમતારસમાં વતી તેમનું ધ્યાન ધરે, શેક સંતાપ ઘટાડે અને સાધુ-સાધ્વીને શુદ્ધ રીતે આહારાદિ વહોરાવે, ગુણી ઉપર રાગ ધરે, વ્રતે લઈને પાળે, સમકિત ગુણને ઉજવળ કરે, યણથી વતે, જીવે પર અનુકંપા કરે, ત્રણ કાળ ગુરુવંદન કરે તે દેવાયુ બાંધે. ૨-૩. વળી જે પંચાગ્નિને તાપ સહન કરે, બ્રહ્મચારીપણે વનમાં રહે, કષ્ટવડે દેહને દમે અને બાળતપસ્વી નામ ધરાવે છે પણ દેવાયુ બાંધે. ૪. એને બંધ સાતમા ગુણઠાણા સુધી છે, ઉદય ચોથા ગુણઠાણ સુધી છે અને એવે સુરાયુની સત્તા અગિયારમા ગુણઠાણુ સુધી હોય છે, કારણ કે દેવાયું બાંધેલ જીવ ઉપશમણિ માંડીને અગિયારમા ગુણઠાણું સુધી જાય છે. ૫. લૌકિક ને કેત્તર ગુણને ધારણ કરવાવાળા અને અંતસમયે શુભ પરિણામે વર્તતા જી દેવામાં અવતરે છે એવા શુભવીર પરમાત્માનાં વચન છે. તે પ્રભુની બલિહારી છે. ૬. કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કેદેવાયુ બંધસ્થાનના નિવારણ માટે અમે પ્રભુની જળપૂજા કરીએ છીએ. For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૬) ચેસઠ પ્રકારી પૂજા–સાથે द्वितीय चंदनपूजा દુહા પર્યામિ પૂરી કરી, સમકિતદષ્ટિ દેવ; ન્યવણ વિલેપન કેશરે, પૂજે જિન તતખેવ. ૧ વાળ (કેશા વેશ્યા કહે રાગીજી, મનહર મનગમતા-એ દેશી.) દુનિયામાં દેવ ન દુજાજી, જિનવર જયકારી; કરું અંગ વિલેપન પૂજા, જિનવર જ્યકારી. તેમ સમકિતી સુર પૂજી, જિ. મિથ્યાત્વી પણ કંઈ બૂઝે. જિ. ૧. તિહાં પહેલી ભવન નિકાયજી, જિ. એક સાગર અધિકું આય; જિ. ઉત્તરથી દક્ષિણ હીણાજી, જિ. નવમાં દય પલિય તે ઊણાજી. જિ૨. વ્યંતર એક પલિયનું આયજી, જિ. સુણ સાહિબ ત્રીજી નિકાય'; જિ. સહસ લક્ષ વરસ અધિકેરેજી, જિ. રવિ ચંદ્ર પાપમ પૂરેજી. જિ. ૩. ગ્રહ ખ તારક જોડાયજી, જિ. પલ્ય અર્ધ ને ચોથે પાય, જિ. સૌધર્મ સાગર દયજી, જિ. બીજે અધિકેરાં હાયજી: જિ ૪. દોય કપે સગડીય જાણોજી, જિ. એ પરમાણુ પરિમાણોજી; જિ. દશ ચઉદશ સત્તર દીજેજી, જિ મહાશુક્ર લગે તે લીજે. જિ. ૫. હવે કીજે અધિક For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ દિવસ-આયુષ્ય કર્મ નિવારણ પૂજા (૧૧૭) એક એકજી, જિએકત્રીશ નવ ઐવેકજીજિ તેત્રીશ તે પંચ વિમાનજી, જિ. સમકિતદષ્ટિ તિહાં માને છે. જિ. ૬. શિવસાધક બાધક ટાણેજી, જિ. સુરસુખ તે દુઃખ કરી જાણેજી; જિ. કલ્યાણક રંગે ભીનાજી, જિશુભવીર વચન રસ લીનાજી. જિ. ૭. | વાર્થ ન जिनपतेर्वरगंधसुपूजन, जनिजरामरणोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धर, कुरु करेण सदा निजपावनं ॥१॥ सहजकर्मकलंकविनाशने-रमलभावसुवासनचंदनैः । अनुपमानगुणावलिदायक, सहजसिद्धमह परिपूजये ॥२॥ मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० सुरायुनिगडभंजनाय चंदन यजामहे स्वाहा બીજી ચંદન પૂજાને અર્થ દુહાને અથ સમકિતદષ્ટિ દેવતા દેવપણામાં ઉત્પન્ન થઈ પર્યાપ્તિ પૂરી કરી (પર્યાપ્ત થઈ) પ્રથમ સ્નાનાદિ કરી, પૂજન સામગ્રી લઈને તરત જ ન્ડવણ, વિલેપન અને કેશરવડે શાશ્વત સિદ્ધાયતનામાં રહેલા પ્રભુને પૂજે છે. ૧ ઢાળને અથ હે જ્યકારી-જયવંતા જિનેશ્વર ! તમારી સમાન આ દુનિયામાં બીજે કઈ દેવ નથી. હું તમારે અંગે વિલેપન પૂજા કરું છું.. For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ચાસા પ્રકારી પૂજા—સા આ પ્રમાણે કહીને સમકિતષ્ટિ દેવ પ્રભુની પૂજા કરે છે અને તે જોઇને કેટલાક મિથ્યાત્વી દેવે પણ બૂઝે છે—સમકિત પામે છે ૧. હવે દેવોનુ ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલુ હાય તે કહે છે. તેમાં પ્રથમ ભુવનપતિની દૃશ નિકાય છે. તેમાંની પહેલી અસુરકુમાર નિકાયના ઉત્તર બાજુના દેવોનુ આયુષ્ય એક સાગરોપમ ઝાઝેરું છે અને દક્ષિણ માજીના દેવોનું એક સાગરોપમનુ છે. ખીજી નાગકુમારાદિ નવ નિકાયના ઉત્તર બાજુના દેવોનું આયુ એ પત્યે પમનુ છે અને દક્ષિણ ખાનુના દેવેનુ એ પલ્યોપમમાં કાંઈક આછુ છે. ૨. વ્યંતરાનુ ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યાપમનુ છે. હવે ત્રીજી જ્યાતિષની નિકાયનું આયુષ્ય કહે છે. ચંદ્રનું એક પલ્યાપમ ને એક લાખ વર્ષનું, સૂર્યનું એક પળ્યેાપમ ને એક હજાર વનું, ગ્રહનુ એક પળ્યેાપમનુ, નક્ષત્રનું અર્ધ પલ્યોપમનુ અને તારાનુ પા (૦૫) પલ્યોપમનું છે. સૌધર્મ દેવલોકના દેવોનુ એ સાગરોપમનું, ઈશાન દેવલોકમાં બે,સાગરોપમ ઝાઝેરું, ત્રીજા સનત્કુમારમાં સાત સાગરોપમનુ, ચોથા માહેદ્રમાં સાત સાગરોપમ ઝાઝેરું' એ પ્રમાણે ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. પાંચમા બ્રહ્મદેવલોકે દશ સાગરોપમનુ, છઠ્ઠા લાંતક દેવલોકે ચૌદ સાગરોપમનુ અને સાતમા મહાશુક્ર દેવલોકે સત્તર સાગરોપમનું આયુષ્ય જાણવું. ૩-૪-૫. ત્યારપછી દરેક દેવલાકે એકેક સાગરોપમ વધારવું, નવ ગ્રેવેયકમાં પણ એકેક સાગરોપમ વધારવું, એટલે નવમા જૈવેયકમાં ૩૧ સાગરોપમનું આયુ જાણવું. ( આઠમે દેવલાકે ૧૮ તુ, નવમે ૧૯નુ, દશમે ૨૦ નુ, અગ્યારમે ૨૧નુ ને આરમે અચ્યુત દેવલાકે ૨૨ સાગરોપમનું જાણવુ. ચૈવેયકમાં પહેલે ત્રૈવેયકે ૨૩ નુ અને તેમાં એકેક વધતાં નવમે ૩૧ સાગરનું જાણવું.) પાંચ અનુત્તર વિમાને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુ જાણવુ. તે પાંચે વિમાનામાં સમક્તિષ્ટિ જીવા જ ઉપજે છે. ૬. સમક્તિષ્ટિ દેવે For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ દિવસઆયુષ્ય કર્મ નિવારણ પૂજા (૧૯) દેવપણાના સુખને પણ શિવસુખના સાધકપણામાં બાધકરૂપ હોવાથી દુ:ખરૂપ માને છે. બારમા દેવલોક સુધીના કપપપન્ન દેવે પ્રભુના કલ્યાણકના રંગમાં ભીના રહ્યાસતા અર્થાત તીર્થકરોના કલ્યાણકાદિકને મહોત્સવ કરતા સતા અને શુભવીર પરમાત્માના વચનરસમાં લીન થયા સતા પિતાના આયુષ્યને નિર્ગમાવે છેવ્યતીત કરે છે. ૭. કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે દેવાયુરૂપ બેડીને તોડવા માટે અમે પ્રભુની ચંદનપૂજા કરીએ છીએ. - तृतीय पुष्पपूजा દુહા ત્રીજી કુસુમની પૂજના, પૂજે નિત્ય જિનરાય; પંડિત સંગ કરે સદા, શાસ્ત્ર ભણે ધરે ન્યાય. ૧ ન્યાયે ઉપરાજણ કરે, જયણાયુત મુનિદાન; ભદ્રક ભાવે નવિ કરે, આરંભ નિંદા ઠાણ. પરઉપગારાદિ ગુણે, બાંધે મણુઅનું આય; તુજ શાસન રસિયા થઈ, શિવમાર્ગ કેઈ જાય. ૩ ઢાળી (આસરા ગી-એ દેશી.) કુસુમની પૂજા કર્મ નસાવે, નાગકેતુ પરે ભાવે રે, For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) એસઈ પ્રકારી પૂજા સાથે સુણજે જગ સ્વામી. આયુ નિકાચિત છે પણ તેહથી, કર્મનું જોર હડાવે રે, સુણજે૧. શ્રેણિક સરિખા તુજ ગુણ રાગી, કર્મની બેડી ન ભાંગી રે; સુ સુકુમાલિકા ઉપનય અહિં ભાવા, સાર્થવાહ ઘર લાગી રે, સુ૨. વ્યાશી લાખ પૂરવ ઘરવાસે, જિનવર વિરતિ ન આવે રે, સુ બંધ તુરીય સત્તા ઉદયેથી, કેવળી અંતે પાવે રે. સુo૩. ત્રણ પલ્યોપમ યુગળિક આયુ, કલ્પતરુ ફળ લીના રે; સુ સંખાયુ નર શિવ અધિકારી, જાય તે ભવ વ્રતહીના રે, સુ. ૪ પૂરવ કેડી ચરણ ફળ હારે, મુનિ અધિકે રે આયા રે; સુ. શ્રી શુભવીર અચળ સુખ પાવે, ચરમ માસું જાય રે. સુ. ૫. છે. રાજૂ II सुमनसा गतिदायि विधायिना, सुमनसां निकः प्रभुपूजन। सुमनसा सुमनो गुणसंगिना, जन विधेहि निधेहि मनोऽर्चने ॥१॥ समयसारसुपुष्पसुमालया, सहजकर्मकरेण विधिया। परमयोगबलेन वशीकृत, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० नरायुबंधनिवारणाय कुसुमानि यजामहे स्वाहा ॥ ત્રીજી પુપપૂજાને અર્થ દુહાનો અર્થ હવે જીવ મનુષ્યનું આયુ ક્યા કયા નિમિત્ત કારણોથી બાંધે For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ દિવસ-આયુષ્ય કર્મ નિવારણ પૂજા (૧૨૧) તે કહે છે. ત્રીજી કુસુમપૂજાવડે નિરંતર જિનેશ્વરની પૂજા કરે, પંડિતાને સંગ કરે, નિરંતર શાસ્ત્રાભ્યાસ કરે, ન્યાયને ધારણ કરે, ન્યાયવડે દ્રવ્ય ઉપાર્જન કરે, યાતનાપૂર્વક મુનિરાજને દાન દે, ભદ્રકભાવે વતે, વિશેષ આરંભ–સમારંભ ન કરે, પારકી નિંદા ન કરે, પરેપકારાદિ કરે–આટલા કારણે વડે જીવ મનુષ્યનું આયુ બાંધે અને તમારા શાસનના રસિયા કેઈ છે તેથી મેક્ષે પણ જાય. ૧-૩. ઢાળનો અર્થ કુસુમની પૂજા પૂર્વકર્મને નાશ કરે છે તેમજ નાગકેતુની જેમ શુભ ભાવના ભાવે છે તેના પણ પૂર્વકમ નાશ પામે છે. તે ત્રણ જગતના સ્વામી! મારી વાત સાંભળજે. નિકાચિત આયુ બાંધ્યું હોય તે પણ આપની પૂજા કર્મના જેરને હઠાવે છે– મેળું પાડે છે. ૧. શ્રેણિક રાજા જેવા તમારા રાગીની પણ કર્મની બેડી ન ભાંગી અને નરકે જવું પડ્યું. તે બાબતમાં સુકુમાલિકા કથાને ઉપનય પણ વિચાર કે જેને બીલકુલ સંસારમાં રહેવા ઈચ્છા નહોતી છતાં સાર્થવાહને ત્યાં સ્ત્રીપણે રહેવું પડ્યું. (આ કથા પાછળ આપી છે) ૨. નિકાચિત કર્મ હોવાથી જ શ્રી ઋષભદેવ પરમાત્મા જેવાને ત્રાશી લાખ પૂર્વ સુધી ગ્રહવાસે રહેવું પડ્યું. વિરતિ ઉદયમાં ન આવી. આ મનુષ્યાયુને બંધ ચેથા ગુણઠાણુ સુધી અને ઉદય સત્તા ચૌદમાં ગુણઠાણા સુધી હોય છે. કેવળી પણ ભવના અંતે તેને ખપાવે છે. ૩. યુગલિકનું ત્રણ પાપમનું ઉત્કૃષ્ટ આયુ હોય છે અને તે કલ્પવૃક્ષના ફળમાં લીન રહે છે. એટલે આ આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ તેટલી જાણવી. સંખ્યાના આયુષ્યવાળા મનુષ્ય જ શિવના-મેક્ષના અધિકારી થઈ શકે છે. તેમાં જે વ્રતહીન રહે છે તે ચારે ગતિરૂપ ભવમાં જાય છે-ભટકે છે. * આયુકર્મને પ્રકૃતિબંધ નિકાચિત જ થાય છે. For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ચોસઠ પ્રકારી પૂજા સાથે ૪. ક્રોડપૂર્વથી વધારે આયુષ્યવાળા મનુષ્ય યુગલિક જ હોય છે તેથી ક્રોડપૂર્વના ચારિત્રમાં મનુષ્યનું તેવું વધારે આયુષ્ય બાંધનારા મુનિ* તે યુગલિક ભવમાં જાય છે તેથી ચારિત્રરૂપ ફળ અથવા મેક્ષરૂપ ફળ પામી શકતા નથી. (યુગલિકે મૃત્યુ પામીને દેવગતિમાં જ જાય છે.) શુભવીર પરમાત્મા પિતાના ભવના છેલા. ચોમાસામાં સર્વ કર્મ ખપાવીને અચળ સુખ-શિવસુખ પામ્યા છે તેમ અન્ય તીર્થકર પણ ઓછામાં ઓછા તેટલા (૭૨ વર્ષના) આયુષ્યવાળા જ મેસે જાય છે. પ. કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-મનુષ્પાયુના બંધનું નિવારણ કરવા માટે અમે પ્રભુની પુષ્પપૂજા કરીએ છીએ. चतुर्थ धूपपूजा કુહા કર્મ સમિધ દહન ભણી, ધૂપઘટા જિનગેહ; કનક હુતાશન વેગથી, જાત્યમયી નિજ દેહ. ૧ જિન ગુણ સંગ સુગંગમેં, છલકત ઝલકત હંસ આયુકલંક ઉતારતાં, શેભે નિર્મળ વંશ. ૨ નિર્મળ વંશ નિહાળીને, કુળવંતી ઘરનાર; પરઘર રમતો દેખીને, સમજાવે ભરથાર, ૩ * મુનિપણું વર્તતા મનુષ્યાય બંધાતું જ નથી, સમકિતી જીવ પણ વર્તતે સમકિત દેવાયુ જ બાંધે છે. મનિપણામાં કાંઈક વિરાધક ભાવે જ મનુષ્પાયુ બંધાય છે. For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ દિવસ-આયુષ્ય કર્મ-નિવારણ પૂા. (૨૩) હાળ. (રાગ–ાગ આશાવરી. ઊઠ ભમરા કંકણ પર બેઠાએ દેશી.) : જિનગુણ ધૂપઘટા વાસંતી, કુળવંતી પરદાસંગી. મત જારે પિયા તુજ વારંગી, બાળ ખેલમેં નવિ બતલાયે, અબ નયને લલકાસંગી. મન ૧. માતપિતા સયણ લજવાતે, લાજત દશ દેસદાસંગી; મતએ તુજ ખ્યાલ બૂરે દુનિયામેં, ક્યા મેં મુખ દેખાગી? મત ૨. રમણી ઘરમેં ચાર ફીરત હૈ, પિયુ હરરાજ પિકાસંગી; મત ઈતને દિન ઓઝલમેં રહેતી, સહેતી દનિયા ગારંગી. મત ૩. તિન લોક સાહિબકી આના, મેં તેરે શિર ધારુંગી; મત દીપકી તમેં મંદિર રહેના, પરઘર ચાર વિસારંગી. મત ૪. ચાર સજજાએ ફલ બીછાઉં, છતિયાસુંબી, લગાસંગી; મત, રંગમહેલમેં સહેલ કરંતા, ગેઇમેં પુત્ત રમાસંગી, મત ૫. ગંગાનીરસેં અંગ પખારું, નાથ સગાસે તાસંગી; મત નવલ વધૂસેં પુત્ત સગાઈ મંગળસૂર બજાસંગી. મત ૬. નાથસેં હોતી કંત પનોતી, સખિયાં ગીત ઉચ્ચાસંગી; મત થી શુભવીર ચતુર ચેરીમેં, શિર પર લૂણુ ઉતારુંગી. મત ૭. अगरुमुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौघविधायिना। प्रभुशरीरसुगंधसुहेतुना, रचय धूपनपूजनमर्हतः ॥१॥ For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાસઠ પ્રકારે પૂજા-સાથે निजगुणाक्षयरूपसुधूपन, स्वगुणघातमलप्रविकर्षण। विशदबोधमनंतसुखात्मक, सहजसिद्धमहं परिपूजये ॥२॥ मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० नरायुविगमात् अंतरंगकुटुंबप्राप्तये धूपं यजामहे स्वाहा ।। ચેથી ધૂપપૂજાને અર્થ ઢાળને અથ કર્મરૂપી કાષ્ઠોને બાળી નાખવા માટે જિનમંદિરમાં ધૂપઘટા કરવી એ રીતે કરવાથી કનક જેમ અગ્નિના સંગથી જાત્યમથી પ્રગટ થાય છે–દીપી નીકળે છે તેમ આ આત્મા પણ નિમેળ દેહને પામે છે. ૧. જિનગુણરૂપી ગંગાના તરંગમાં આત્મારૂપી હંસ છળકે છે ને ઝળકે છે-આનંદ કરે છે. આયુરૂપ કલંક(કર્મ) ઉતારવાથી—દૂર કરવાથી આ આત્માને નિર્મળ વંશ શેભી નીકળે છે. ૨. એ પ્રમાણે નિર્મળ વંશવાળા થયેલા આત્માને જોઈને તેની કુળવંતી ઘરનારી( સુમતિ) પિતાના ભર્તારને કવચિત્ કવચિત્ પરઘરમાં–પગળિક ભાવમાં રમતા દેખીને સમજાવે છે–તેના મૂળ સ્વરૂપની ઓળખાણ પાડે છે. ૩. ૪ઢાળને અર્થ જિનગુણરૂપ ધૂપઘટાથી સુગંધી થયેલી કુળવંતી સ્ત્રી પોતાના પતિને પરદારા સાથે (કુમતિ સાથે) રમતા જોઈને કહે છે કે–“હે પતિ ! તમે તેને ત્યાં ન જાઓ. હું તમને વારું છું. આજ સુધી તમને બાલ્યાવસ્થાને લઈને-બાળક્રીડા કરતા જોઈને કહેતી નહાતી-ખરી વાત બતાવતી નહોતી પણ હવે તે તમે ૪ આ ઢાળ હિંદી ભાષામાં અનુપ્રાસ મેળવીને બનાવી છે. For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ દિવસ-આયુષ્ય ક્રમ નિવારણ-પૂજા. ( ૧૨૫ ) . ઉમર લાયક થયેલા હૈાવાથી આંખના ઈસારાવડે સૂચવું છુંલલકારું છું કે-હે પતિ ! તમારા આ પ્રમાણે પરધરમાં જવાથી તમારા માપિતા લજવાય છે અને તમારા દશ પ્રકારના યતિધર્મરૂપ દૃશ દોસ્તદાર( મિત્રા ) પણ લાજે છે. ( આમાં ભાવકુટુંબની વધારે સ્પષ્ટતા કરવાની છે.) અત્યારે તમારો ખ્યાલ છે તે બહુ ખરામ છે, તેથી હું પણ આ લેકમાં શું મેહુ દેખાડુ ? મને પણ શરમ આવે છે. ર. હું તમને દરરોજ પાકાર કરીને કહુ છું કે—આ અજ્ઞાનરૂપી ઘેર અંધારી રાત્રિમાં કામક્રોધાદિ ચાર ફર્યા કરે છે. આજ સુધી તે હું ઓઝલમાં રહેતી હતી અને દુનિયાની ગાળેા સહેતી હતી, પણ હવે તે હુ આઝલમાંથી બહાર નીકળી છું તેથી તમારે માથે ત્રણ લેકના સાહિમ-પરમાત્માની આજ્ઞા ધારણ કરાવીશ. હવે તમારે જ્ઞાનરૂપ દીપકની જ્યેાતિવાળા ઘરમાં જ રહેવુ. તમારા પરઘરમાં ( પૌદ્ગળિક ભાવમાં) થતા ચાર-પ્રચાર હું અંધ કરાવીશ. ૩–૪. આપની ચાર સુખશય્યામાં હું ફૂલ બિછાવીશ અને તમને હૃદયની સાથે લગાડી આલિંગન કરીશ. એ રીતે રંગમહેલમાં રહેવાથી અને તમારી સાથે સહેલ કરવાથી મને વિવેકરૂપ પુત્ર થશે, તેને હું ખેાળામાં રાખીને રમાડીશ. ૫ મારું અંગ ધરૂપ ગંગાના પવિત્ર જળમાં પખાળીશ અને હું નાથ ! તમને સગાઓમાં-કુટુંબમાં હે તારી દઈશ-આગેવાન કરીશ. પછી પુત્રની ચેાગ્ય કુળવધૂ સાથે સગાઇ કરીશ અને તેના વિવાહપ્રસંગે મગળવાજીત્રા ખજાવીશ. ૬. સ્વામીના પ્રસંગથી હુંપુત્રપનેાતી કહેવાઈશ. સખીઓની સાથે ગીતા ગાઈશ અને શ્રી શુભવીર પરમાત્માની ભક્તિરૂપ ચતુર—સુ ંદર ચારીમાં પુત્રને માથે લૂણ ઉતારીશ. ૩. "" + જિનેશ્વરના મતના સદ્ભા, કામબેગની અવાંછા, સ્વલાબસ તેષ અને અનાન વાંછા આ ચાર સુખશય્યા કહેલી છે. For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેસઠ પ્રકારી પૂજા સાથે આ પૂજાને ઉપનય સારી રીતે સમજવા યોગ્ય છે. કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે. મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કેમનુષ્યગતિના આયુને બંધ દૂર કરવાથી થનારી અંતરંગ કુટુંબની પ્રાપ્તિને માટે અમે પ્રભુની ધૂપપૂજા કરીએ છીએ. पंचम दीपक पूजा દુહા મનમંદિર દીપક ઇસ્ય, દીપે જાસ વિવેક તસ તિરિઆયુ નહિ કદા, થાનક બંધ અનેક. ૧ તારી | (ચારી વ્યસન નિવારીએ—એ દેશી) દીપક પૂજા જિનતણી, નિત્ય કરતાં હો અવિવેક તે જાય કે, અવિવેક કરી આતમા, બંધ પાડે હા તિર્યચનું આય કે, અજ્ઞાની પશુ આતમા. ૧. એ આંકણી. શીલ રહિત પરવંચકા, ઉપદેશે હો પોષે મિથ્યાત કે; વણિજ કરે કૂડ તેલશું, મુખ ભાખે હા કુકર્મની વાત કે. અત્રે ૨. વસ્તુ ઉત્તમ હીણ જાતિશું, ભેળવીને હો વેચે નાદાન કે; માયા કપટ કૂડ શાખીઓ, કરે ચેરી હે નિત્ય આરત ધ્યાન કે. અo ૩. થઈઘળી સાધવી, For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ દિવસઆયુષ્ય કમ નિવારણ પૂજા (૧૨૭) શેડ સુંદર હેા નંદન મણિયાર કે; અવિવેકે પરભવ લહે, ગાડજાતિ હા દેડક અવતાર કે, અ॰ ૪, ફૂડકલંક ચઢાવતાં, નીલ કાપેાત હૈા લેશ્યા પરિણામ કે; શ્રી શુભવીરના નિંદકી, તિરિઆયુ હે! બધે એણે ઠામ કે. અ૦ ૫. || જાન્ય મ भवति दीपशिखापरिमोचनं, त्रिभुवनेश्वरसद्मनि शोभनं । स्वतनुकांतिकरं तिमिर हर, जगति मंगलकारणमांतरं ॥१॥ शुचिमनात्मचिदुज्वलदीपकै ज्वं लितपापपतंगसमूहकैः । स्वकपदं विमलं परिलेभिरे, सहजसिद्धमहं परिपूजये ॥ ૨॥ मंत्र ॐ ह्रीं श्रीं परम० परमे० जन्म० श्रीमते ० तिर्यगायुबंधस्थाननिवारणाय दीपं यजामहे स्वाहा ॥ પંચમ દીપક પૂજાના અર્થ દુહાના અ મનરૂપી મંદિરમાં દીપક જેવે વિવેક તે પ્રાણી તિર્યંચનું આયુ આંધવાના અનેક નહીં, એટલે તિય ચનું આયુ ખાંધે નહીં. ૧ ઢાળના અથ શ્રી જિનેશ્વરની દીપકપૂજા નિર ંતર કરવાથી અવિવેક નાશ પામે છે. અવિવેકવડે જ આત્મા તિર્યંચના આયુષ્યને ખધ કરે છે. એવા અજ્ઞાની આત્માને પશુ તુલ્ય જાણવા. ૧. હવે તિય ચનું આયુ શાથી ખંધાય તે કહે છે—શીલ વિનાના, પરને ઠગનારા, ઉપદેશવડે રાત્રિ દિવસ મિથ્યાત્વનું પોષણ કરનારા, ખાટા For Private and Personal Use Only જેને દીપી રહ્યો છે સ્થાનકે છે તે સેવે Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) ચાસ. પ્રકારી પૂજા-સા તાલ–માન—માપવડે વ્યાપાર કરનારા, કુકની વાતા માઢ કહેનારા, ઉત્તમ વસ્તુમાં હલકી વસ્તુ ભેળવીને નાદાનીથી વેચનારા, માયા-કપટ કરનારાં, ખાટી સાક્ષી પૂરનારા, ચારી કરનારા, નિરંતર આત્ત ધ્યાન ધ્યાનારા જીવા તિર્યંચનું આયુ ખાંધે છે. ૨–૩. એવા નિમિત્તો પૈકી કાઈ કાઈ નિમિત્ત સેવવાથી એક સાધ્વીને ગરાળી થવું પડયું હતું. અને સુંદર શેઠને કલંક આપનાર બ્રાહ્મણી તથા નંદ મણિયાર પણ તિ ચપણુ પામ્યાત્ર હતા. એ પ્રકારના અવિવેકથી પ્રાણી પરભવમાં ઘાને અથવા દેડકાના અવતાર પામે છે. ૪. કાઈની ઉપર ખાટુ' કલંક ચઢાવવાથી અને નીલ તથા કાપાત લેશ્યાના પરિણામથી શ્રી શુભવીર પરમાત્માની નિંદા કરનારા મનુષ્ય તિર્યંચગતિનું આયુષ્ય માંધે છે. ૫. કાવ્યના અર્થ પૂર્વવત્ * મંત્રના અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવુ કે તિ ચાયુના બધસ્થાનાનુ નિવારણ કરવા માટે અમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ. षष्ठ अक्षतपूजा દુહા અક્ષત પૂજા કીજીએ, અક્ષયપદ દાતાર; પશુ રૂપ નિવારીને, નિજ રૂપે કરનાર. * પરિગ્રહની અત્યંત મૂાઁથી સાધ્વી ગરાળા થયેલ છે. × આ અને કથા પાછળ આપી છે. For Private and Personal Use Only ૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ દિવસઆયુષ્ય કર્મ નિવારણ પૂજા (૧૨૯) ઢાળ (મન મેહન મેરેએ દેશી.). તુમ અમ પહેલે એકડા, મન મોહન મેરે મળીયા વાર અનંત, મન મેહન મેરે શીધ્રપણે કેમ સાહિબા?. મ આપ હુવા ભગવંત. મ. ૧. આળસુ મંદ પરાધીને, મe અંતર પડિયે જાય મ. એકલડાં મેં આચર્યા, ભ૦ તિરિયગતિનાં આય. મ. ૨. એકેંદ્રિયમાંહે રહ્યો. મબાવીસ વર્ષ હજાર; મ૦ ક્ષુલ્લક ભવ સત્તર કર્યો, મ શ્વાસોશ્વાસ મોઝાર. મ. ૩. બેઈદ્રિય ગુરૂ આયથી, મ જીવે વરસ તે બાર; મ૦ ઓગણપચાસ વાસરા, મતેઈદ્રિય અવતાર. મ. ૪. છમોસી ચઉરિદિયા, મ, પલ્ય પહિંદી તીન; મન બંધ કહ્યો સાસ્વાદને, મ, ઉદયે પંચમ લીન. મ૫. સત્તા ખસી ગઈ સાતમે, મ પૂજ્ય હુવા શુભવીર; મ હું પણ મળિયે અવસરે, મ પૂજું અક્ષતે થઈ થિર. મ૦ ૬. - શાર્થ क्षितितलेऽक्षतशर्मनिदानकं, गणिवरस्य पुरोऽक्षतमंडले। क्षतविनिर्मितदेहनिवारणं, भवपयोधिसमुद्धरणाद्यतं ॥ १ ॥ सहजभावसुनिर्मलतंडुलै-विपुलदोषविशोधकमगलैः । अनुपरोधसुबोधविधायकं, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० तिर्यगायु. निवारणाय अक्षत यजामहे स्वाहा ॥ For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૩૦ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાસ પ્રકારી પૂજા સાથે છઠ્ઠી અક્ષતપૂજાના અ દુહાના અથ અક્ષયપદના દાતાર એવા પરમાત્માની અક્ષતવડે પૂજા કરીએ કે જે પશુપાનું રૂપ દૂર કરીને મૂળરૂપે-આત્મસ્વરૂપે પ્રગટ કરનાર છે. ૧. ઢાળના અ * હે પરમાત્મા ! મારા મનના માહન! તમે અને અમે પૂર્વ અનંતી વાર એકઠા એક રૂપે મળેલા છીએ; પણુ તમે તા ઉતાવળે ભગવત [સિદ્ધ ] થઈ ગયા અને હુતા સંસારીના સંસારી રહ્યો. ૧. આળસુ, મંઢ ને પરાધીન એવા મારા ને તમારા વચ્ચે અંતર વધતું જ ગયુ અને મેં એકલાએ વારવાર તિય ચ ગતિનું આયુષ્ય આંધ્યું. ૨. તિય ચગતિ પૈકી એકેન્દ્રિયમાં હું ઉત્કૃષ્ટ એક ભવમાં ખાવીશ હજાર વર્ષ સુધી રહ્યો અને ક્ષુલ્લક ભવા એક શ્વાસેાભ્યાસમાં સત્તર ઝાઝેરા× કર્યાં. ૩. એઇંદ્રિયપણામાં ઉત્કૃષ્ટ આઉષે બાર વર્ષ રહ્યો, તેન્દ્રિયમાં ૪૯ દિવસ રહ્યો અને ચૌરંદ્રિયમાં છ માસ રહ્યો, પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્કૃષ્ટ ત્રણ પધ્ધાપમ રહ્યો આ તિ ગાયુના અંધ બીજા સાસ્વાદન ગુણુઠાણુા સુધી થાય છે, ઉદય પાંચમા ગુઠાણા સુધી રહે છે અને સત્તા સાતમે ગુણઠાણે નાશ પામે છે. (આ પ્રમાણે તેના નાશ કરીને) શ્રી શુભવીર પરમાત્મા પૂજ્ય થયા છે, હું પણુ ચેાગ્ય અવસરે આવી મળ્યા છું તેથી સ્થિર થઇને અક્ષતવડે હું તેમની પૂજા કરું છું ( અને અક્ષયપદ મચ્છુ છું.) ૪ થી ૬. * પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટાયુ ૨૨૦૦૦ વર્ષનું છે તે અપેક્ષાએ. × સુક્ષ્મ નિાદ અપર્યાપ્તા જીવાના ૨૫૬ આવળીના ક્ષુલ્લકભવની અપેક્ષાએ. For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ દિવસ-આયુષ્ય કર્મ નિવારણ પૂજા (૧૩). કાવ્યને અર્થ પૂર્વવતું. મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–તિર્યગાયુના નિવારણ માટે અમે પ્રભુની અક્ષતવડે પૂજા કરીએ છીએ. सप्तम नैवेद्य पूजा દુહા અણાહારી પદ મેં કર્યો, વિગ્રહ ગઈય અણુત; નૈવેધ પૂજા ફળ દીએ, અણુહારી પદ સંત. ૧ દારી (માતા યશોદાજી હલરાવે, ભાવ્યે મન ગોપાળ; બાળપણે વાહે—એ દેશી.) આહાર કરતાં અહોનિશ મા, ના ઇણે સંસાર; સાંભળ વિશરામી, નૈવેદ્ય થાળ ઠવી જિને આગે, માગું પદ અણાહાર. સાંભળ૦ દેતાં નહીં તુજ વાર, સાં તુજ સરિખો દાતાર સાં. નહિ કઈ આ સંસાર, સાં, ત્રિશલા માત મલ્હાર, સાં, મુજ અવગુણ ન વિચાર. સાં ૧.મદ મત્સર લેભી અતિ વિષયી, જીવતણે હણનાર, સા. મહારંભી મિથ્યાતી રૌદ્રી, ચોરીને કરનાર. સાંવ ઘાતક જિન અણગાર, સાં, વ્રતને ભંજણહાર, સાંબે મદિરા માંસ આહાર, સાં ભેજન નિશિ અંધાર, સા૦ ગુણી નિંદાનો ઢાળ, સાંટ લેયા For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ચોસઠ પ્રકારી પૂજા—સાથે ધૂર અધિકાર, સાં. નારકીમાં અવતાર, સાવ એણે લક્ષણનિરધાર, સાં અવગુણને નહીં પાર, સાંવ (પણ) આવ્યો તુજ દરબાર, સાંઇ નિજરૂપ દિયે એક વાર, સાં જેમવિદ્યાધર ઉપગાર માં સંજીવની બૂટી ચાર, સાં સાજે કીધા ભત્તર, સાં શુભવીર વડા આધાર. સાં૨. अनशन तु ममास्त्विति बुद्धिना, रुचिरभोजनमसंचितभोजनं । प्रतिदिन विधिना जिनमंदिरे, शुभमते बत ढौकय चेतसा ॥ १॥ कुमतबोधविरोधनिवेदकै-विहितजातिजरामरणांतकैः । निरशनैः प्रचुरात्मगुणालयं, सहजसिद्धमह परिपूजये ॥ २ ॥ __ मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० नरकायुबंधस्थाननिवारणाय नैवेद्य यजामहे स्वाहा ॥ સાતમી નૈવેદ્યપૂજાને અર્થ દુહાને અર્થ હે પ્રભુ! વિગ્રહગતિમાં તે મેં અણહારીપણું અનંતી વાર પ્રાપ્ત કર્યું પણ તે કાંઈ ઉપયોગી નહોતું, માટે આપની આ નૈવેદ્ય પૂજા કરું છું તેના ફળ તરીકે આપ સાદિઅનત એવું અણુહારીપદ (મોક્ષપદ) આપે. ૧ દ્વાનો અર્થ " હે પ્રભુ ! હું આહાર કરતાં રાત્રિ-દિવસ તેમાં મ–મન થયે અને આ સંસારમાં અનેક પ્રકારે ના. હે વિશ્રામના સ્થાનરૂપ પ્રભુ! તે સાંભળે. હું નૈવેદ્યને થાળ આપની પાસે For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Shri Mahavir Jan Arathana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ દિવસ-આયુષ્ય કર્મ–નિવારણ પૂજા. (૧૩૩) ધરીને અણાહારી પદ માગું છું. તમને દેતાં વાર લાગે તેમ નથી, તારા જે આ સંસારમાં બીજો કોઈ દાતાર નથી. હે ત્રિશલા માતાના પુત્ર! તમે મારા અવગુણને વિચાર ન કરશે. (કેમકે તેને વિચાર કરે છે તે પાર આવે તેમ નથી.) ૧. ' હવે નરકાયુબંધના સ્થાન કહે છે-મદવાળો, લોભી, મત્સરવાળો, અત્યંત વિષયી, જીને હણનારે (હિંસક), મહારંભ, મિથ્યાત્વી, રિદ્રધ્યાની, ચેરીને કરનારે, જનમુનિને ઘાત કરનારે, વ્રત લઈને ભાંગનારે, મદિરા-માંસને ભેગી, અંધકારમાં રાત્રિભૂજન કરનારે, ગુણીજનેની નિંદા કરવાની ટેવવાળો અને કૃષ્ણલેશ્યાવાળો જીવ નરકમાં નારકીપણે ઉત્પન્ન થાય છે. આવા લક્ષણે મારામાં પણ હોવાથી નિરધારપણે મારામાં અવગુણનો તે પાર નથી, પણ તમારે દરબારે આવ્યો છું તેથી એક વાર મને મારું રૂપ આપો અર્થાત્ મારા મૂળ સ્વરૂપને પ્રકટ કરે કે જેથી હું સિદ્ધસ્વરૂપી થઈ જાઉં. જેમ ઉપગારી વિદ્યાધરના કહેવા પ્રમાણે સંજીવની બુટી ચરાવવાથી એક સ્ત્રીએ પોતાના પતિને મૂળરૂપે પ્રકટ તેમ આપ કરે. હે શુભવીર પ્રભુ ! મારે તમારે માટે આધાર છે. કાવ્યને અર્થ પૂર્વવત્, મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે નરકાયુના બંધસ્થાનોનું નિવારણ કરવા માટે અમે પ્રભુની નૈવેદ્યવડે પૂજા કરીએ છીએ. अष्टम फलपूजा * દુહા બંધન બેડી ભંજવા, જિનગુણધ્યાન કુઠાર; ફળપૂજાથી તે હવે, ફળથી ફળ નિરધાર. ૧ * આ કથા પાછળ આપવામાં આવી છે. For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૪). ચોસઠ પ્રકારી પૂજા-સાથે હાળ (પરિગ્રહ મમતા પરિહરેશ—એ દેશી) ઢાળ ફળપૂજા વીતરાગની, કરતાં દુઃખ પલાય: સેલુણે અરિહા પૂજ અચકા. જીવ તે નરકે જાય. સલુણે ફળ૦ ૧, બંધસમય ચિત્ત ચેતીએ, યે ઉદયે સંતાપ સહુ શોક વધે સંતાપથી, છેક નરકની છાપ, સત્ર બંધ ૨. ઈગ તીગ સંગ દશ સત્ત, બાવીસ ને તેત્રીસ; સ, સાગર સાતે નરકમાં, નારકી પાડે ચીસ, સ૩. દશવિધ દાહક વેદના, પિતરણીના દુઃખ; સ. પરમાધામી. વશ પડચ, ઘડી ન પામે સુખ. સ. ૪, જાતિસ્મરણે જાણતા, અનુભવી આ અવદાસ; સ તે પણ રાવણ ઝૂઝત, લક્ષણ શું કરી ધાત. સ. ૫. પરમાધામી દેખીને, નાખે અગ્નિ મઝાર; સ ચેથી નરકે બુઝવ્યા, સીતેદ્ર તેણીવાર સ. ૬. રાય વસુ નરકે પડ્યા, સુભૂમ સરિખા વીર; સ સાંભળી હઈડાં કમકમે, ધ્રુજ વછૂટે શરીર. સ. ૭ આદિ તુરિય બંધ ઉદયથી, સત્તા સાતમે ટાળ; સર કર્મસૂદન તપ ફળ દિયે, શ્રીગુભવીર દયાળ. સ. બંધ૦ ૮. #ાડ્યું છે. शिवतरोर्फलदानवरैर्नवै-वरफलैः किल पूजय तीर्थपं । त्रिदशनाथनतक्रमपंकज, निहतमोहमहीधरमंडलं ॥ १ ॥ For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમ દિવસ—આયુષ્ય કર્મનિવારણ પૂજા (૧૩૫) शमरसैकसुधारसमाधुरैरनुभवाख्यफलैरभयप्रदैः । अहितदुःखहरं विभवप्रदं, सकलसिद्धमहं परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ हाँ श्री परम ० परमे० जन्म० श्रीमते ० नरकायुनीगडविफलाय फलं यजामहे स्वाहा ॥ આઠમી ફળપૂજાને અથ દુહાના અથ કર્મના અધનરૂપ ખેડીને ભાંગવા માટે જિનેશ્વરના ગુણનુ ધ્યાન તે કુડારરૂપ છે, તે ફળપૂજાથી પ્રાપ્ત થાય તેમ છે; કેમકે ફળથી ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. ૧ ઢાળના અથ વીતરાગ પરમાત્માની ફળપૂજા કરવાથી દુ:ખેા દૂર થાય છે અને અહિંતની પૂજાના અચકરુચિ વિનાના જીવે પ્રાયે નરકે જાય છે. ૧. આત્માએ કર્મના અધ કરતી વખતે ચિત્તથી ચેતવુ જોઇએ; કારણ કે ઉય વખતે સંતાપ કરવાથી શું લાભ છે? સંતાપથી તા ઊલટા શાક વધે છે અને શેક છે તે નરકની છાપતુલ્ય છે. ૨. સાતે નરકના જીવાનુ ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે એક, ત્રણ, સાત, દસ, સત્તર, માવીશ ને તેત્રીશ સાગરોપમનુ સમજવું . એ જીવા દુ:ખે પીડાયા સતા ચીસ પાડયા કરે છે. ૩. ત્યાં દશ પ્રકારની દાહક એટલે ક્ષેત્રવેદના છે, વૈતરણી વિગેરેના દુઃખા ભાગવવાં પડે છે, પરમાધામીને વશ પડેલા તેઓ એક ઘડી-ક્ષણમાત્ર પણ સુખ પામતા નથી. ( એ ખીજા પ્રકારની વેદના છે. ) ૪. નારકીના જીવા જાતિસ્મરણુવડે પૂર્વભવના અનુભવેલા × પહેલી તરકે ૧, ખીએ ૭, ત્રીજીએ ૭, ચેાથીએ ૧૦, પાંચમીએ ૧૭, છઠ્ઠીએ ૨૨ અને સાતમીએ ૩૩ સાગરાપમનું આયુ ઉત્કૃષ્ટ હાય છે. For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૬ ) ચોસઠ પ્રકારી પૂજ–સાર્થ વૃત્તાન્તને જાણી શકે છે, તેથી પૂર્વભવના વૈરને લઈને ત્યાં જેમ રાવણ લક્ષ્મણની સાથે લડતા હતા તેમ પરસ્પર ઘાત કરતા સતા લડે છે. (આ ત્રીજા પ્રકારની વેદના છે.) પ. પરમાધામીઓ તેને એ પ્રમાણે માંહોમાંહે લડતા જોઈને અગ્નિકુંડમાં નાખે છે. એ રાવણ અને લમણને સમજાવવા સીતે બારમા દેવલોકમાંથી ત્યાં–ચેથી નરકમાં આવીને બૂઝવ્યા છે– સમજાવ્યા છે ને લડતા વાર્યા છે. (પરમાધામીને પણ વધારે દુ:ખ ન દેવા ભલામણ કરી છે.) ૬. વસુ રાજા અસત્ય બોલવાથી નરકે ગયે. સુભૂમચકવતી જે વીર અતિલોભથી સાતમી નરકે ગયે. તે ના નરકના દુ:ખે સાંભળતાં હૃદય કમકમે છે અને શરીરમાં ઘૂજ વછૂટે છે. ૭. આ નરકગતિના આયુને બંધ પહેલે ગુણઠાણે જ થાય છે, ઉદય ચોથા ગુણઠાણ સુધી અને સત્તામાંથી સાતમે ગુણઠાણે નાશ પામે છે. તે કર્મને નાશ કરવા માટે આ કર્મસૂદન તપ શ્રી શુભવીર પરમાત્માએ-તે દયાળુએ કહેલ છે. તે તપ આ કર્મના નાશરૂપ ફળ આપે. ૮. કાવ્યને અર્થ પૂર્વવતુ મંત્રને અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કેનરકગતિના આયુરૂપ બેડીને વંસ કરવા માટે અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ. For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ---------- ------ 6 ષષ્ઠ દિવસે અધ્યાપનીય નામ છે કર્મસૂદનાથ ષષ્ઠ પૂજાષ્ટક प्रथम जळपूजा દુહા પ્રણમું શ્રી શંખેશ્વરા, સાહિબ સુગુણ પવિત્ત, મુજ ગુરુ ઉપગારે કરી, ક્ષણ ક્ષણ આવે ચિત્ત. ૧ નામકર્મ હવે દાખવું, ચિત્રક સરખું જેહ નટ જેમ બહુ રૂપ કરે, તેમ શુભ અશુભે તેહ, ૨ ઊંચ નીચ દેહાકૃતિ, ખંપણ દેહે હોય; કૃષ્ણ નીલ જાડો ઘણું, અશુભ નામ તે જોય. ૩ રૂપે હરિ બળ સારિખા, તે શુભનામ વખાણ; મધ્ય તનું પિીત ઉજળે, સુંદર રાતો વાન. ૪ જૈન ધર્મ રાતે રહે, ગાય ગુણી ગુણગ્રામ; તેણે શુભનામ તે સંપજે, ઈતર અશુભ તે નામ, ૫ નામકર્મ દરે કરી, પામ્યા ભવને પાર; સિદ્ધ અરૂપી પદ ભણી, પૂજા અષ્ટ પ્રકાર. ૬ For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૮) ચેસર પ્રકારી પૂજા-સાર્થ હાથી (સુતારીના બેટા તને વિનવું રે લ–એ દેશી.) પિંડ પયડી ચૌદ પખાળવા રે લોલ, અભિષેક • કરું અરિહંત જે; જસ જ્ઞાનદશા રળિયામણી રે લોલ, કરે જ્ઞાની કર્મને અંત જે. શાનીની ગોઠડી મીઠડી રે લેલ, ૧ નર દેવ નિરય તિરિયા ગઈ રે લેલ, ઇગ વિગલ પહિંદી જાત જે તરુ કડો કીડી માખી થયે રે લોલ, શું વખાણું આપણી બુનિયાત છે ? જ્ઞા ૨. તનુ ઉરલ વિઉવાહારગા રે લેલ, તેજ કર્મ અનાદિના સાથે જે ત્રણ આદિ ઉપાંગને ટાળવા રે લોલ, તુજ સરિખે ને મળિયે નાથ જે. શા. ૩. ઈણે નામે બંધન સંધાતના રે લેલ, પણ બંધક ગ્રાહક પાંચ જે; ખ સંધયણ આદિ કેવળી રે લોલ, જે વ ષભનારાંચ જે. શા. ૪. સંસારે ગષભનારાય છે રે લેલ, નારાચ અરધ નારા જે; કલી છેવટું પંચમ કાળમાં રે લોલ, ગયા રત્ન રહ્યા તનુ કાચ જે. જ્ઞા ૫. સમચરિંસ નિગહ સાદિએ રે લોલ, કુબડું વામણ સંડાણ જો; હુંડવાળાનું એકે ન પાંસરું રે લેલ, હવે વદિ વીશ પ્રમાણ છે. જ્ઞા, . ગંધ વર્ણ ફરસ રસ પુગળા રે લેલ, વીશ સેળ બેલે ગ્રહવાય જે; જીવ ચોગ્ય ગ્રહણ અડ વગણા રે લોલ, રાગદ્વેષને For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કઈ દિવસ-નામ કર્મ નિવારણ પૂજા (૩૯) રસ ધોળાય છે. જ્ઞા, ૭, અનુપૂર્વી કહી ગતિ ચારની રે લોલ, જાય તા નષભ ઘર નાથ જે શુભ અશુભ ચાલ ઈંડી કરી રે લોલ,શુભવીરને વળગે હાથ જે. શા૮. तीर्थोदकैमिश्रितचंदनौधैः, संसारतापाहतये सुशीतैः । जराजनीप्रांतरजोऽभिशांत्यै तत्कर्मदाहार्थमजं यजेऽहं ॥१॥ સુવર્જવિતવૃત્તzયમ્ | सुरनदीजलपूर्णघटर्घन-घुसृणमिश्रितवारिमृतैः परैः। स्नपय तीर्थकृतं गुणवारिधि, विमलतां क्रियतां च निजात्मनः ॥१॥ जनमनामणिभाजनभारया, शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकं, सहजसिद्धमहं परिपूजये ॥२॥ मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० पिंडप्रकृतिविच्छेदनाय जलं यजामहे स्वाहा ॥ પહેલી જળપૂજાને અર્થ દુહા અર્થ સુગુણવડે પવિત્ર એવા શ્રી શંખેશ્વર પરમાત્માને પ્રણામ કરું છું અને મારા ગુરુ જેમણે મારા ઉપર કરેલા પારાવાર ઉપગારવડે ક્ષણે ક્ષણે જે ચિત્તમાં આવે છે–સાંભરે છે. (તેમને પણ પ્રણામ કરું છું.) હવે નામકર્મની વાત કરું છું કે તે ચિતારા જેવું છે. નટ જેમ અનેક પ્રકારના રૂપે ધારણ કરે છે તેમ આ નામ કમે પણ શુભ-અશુભ પ્રકૃતિવડે અનેક પ્રકારના રૂપ લેવરાવે છે. ૨. શરીરની બહુ ઊંચી કે નીચી આકૃતિ, For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૦) • ચેસઠ પ્રકારી પૂજા–સાથે શરીરમાં ખેડખાંપણ, શરીરે કાળે, નીલે અને ઘણું જાડે એ બધું અશુભ નામકર્મના ઉદયથી થાય છે. ૩. રૂપે હરિ એટલે વાસુદેવ તેમજ બી કહેતાં બળદેવ જેવા થાય છે તે શુભ નામકમના ઉદયથી થાય છે, તેમજ મધ્યમ રીતનું શરીર અને પીળે, ઉજ્વળ કે રાતે શરીરને વાન તે પણ શુભ નામકર્મથી થાય છે. ૪. જૈન ધર્મમાં રક્ત રહે, ગુણી જનેના ગુણગ્રામ ગાય, તે તેથી શુભ નામકર્મ બંધાય અને તેથી ઈતર રીતે–વિપરીત રીતે વતે તે અશુભ નામકર્મ બંધાય છે. એવા નામકર્મને સર્વથા દૂર કરીને જે જીવે ભવને પાર પામી ગયા છે તે સિદ્ધપણે અરૂપી થયા છે. તે પદ પામવા માટે તે પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરવાની છે. ૬. ઢાળનો અર્થ નામકર્મની પિડપ્રકૃતિ ચૌદ છે. તેમને પખાળવા માટે– દૂર કરવા માટે હું શ્રી અરિહંતને જળવડે અભિષેક કરું છું કે જેમની જ્ઞાનદશા અત્યંત રળિયામણું છે – મનહર છે. એવા જ્ઞાનીઓ જ કર્મને અંત કરે છે. જ્ઞાનીની ગોઠડી–મિત્રાઈ ઘણું મીઠી છે. ૧. એ ચૌદ પિડપ્રકૃતિમાં પ્રથમ ગતિનામકર્મ નરગતિ, દેવગતિ, નરકગતિ ને તિર્યંચગતિ–એમ ચાર પ્રકારે છે. બીજું જાતિનામકર્મ એકેંદ્રી, વિકસેંદ્રી એટલે બેઈદ્રિય, તેઈદ્રિય ને ચહેંદ્રિય તથા પંચંદ્રિય એમ પાંચ પ્રકારે છે. તે જાતિનામના ઉદયથી હું એકેંદ્રિયપણે વૃક્ષ, બેઈદ્રિયપણે કીડે, તેઈદ્રિયપણે કીડી, ચૌરેંદ્રિયપણે માખી અને પચેંદ્રિયપણે મનુષ્ય વિગેરે થયે છું. મારી બુનીયાતના હું શા વખાણ કરું? ૨. ત્રીજા શરીરનામકર્મના દારિક વૈકિય, આહારક, તેજસ અને કાર્યણ–એમ પાંચ ભેદ છે. તેમાં તેજસ ને કામણને તે અનાદિ સંબંધ છે. ચેથા અંગે પાંગનામકર્મના પ્રથમના ત્રણ શરીરરૂપ ત્રણ ભેદ છે. તેને ટાળવા માટે આજ સુધી For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ઠ દિવસ-નામ કેમ નિવારણ પૂજા ( ૧૪૧ તારા જે નાથ મને મળ્યો નથી. ૩. પાંચમું બંધનનામકમ ને છ સંઘાતનામકર્મ પાંચ શરીરના નામ પ્રમાણે પાંચ પાંચ પ્રકારે છે એટલે તેના બાધક-બાંધનારને ગ્રાહક મેળવનાર પણ પાંચ પ્રકારે છે. સાતમું સંઘયણનામકર્મ છ પ્રકારે છે. તેમાં પહેલા વાહષભનારાચ સ ઘયણથી જીવ કેવળી થઈને મે જઈ શકે છે. બાકી બીજા માત્ર સંસારના જ હેતુરૂપ ઋષભનારા, નારા ચ, અર્ધનારાચ, કાલિકા ને છેવ - એ પાંચ પ્રકાર છે. તેમાં આ પંચમ કાળમાં તે છેવટું સંઘયણ જ છે. રત્ન સમાન શરીરે ગયા ને અત્યારે કાચ સમાન શરીરે રહ્યા છે. ૪–૫. આઠમું સંસ્થાનનામકર્મ છ પ્રકારે છે. સમચૌરસ, ન્યગ્રોધ, સાદિ, વામન, કુમ્ભ અને હુંક–તેમાં હુંડક સંસ્થાનવાળાનું તો એક અંગ પાધરું હેતું નથી. ત્યારપછી વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ એ ચાર નામ કર્મ નવમી, દશમા, અગિયારમા ને બારમા છે. તેના અનુક્રમે ૫–૨–૫-૮ એમ વીશ ભેદ થાય છે. તેમાંથી ૧૬ એક સાથે ગ્રહણ કરાય છે કારણ કે આઠ પ્રકારના સ્પર્શમાં ચારચાર પરસ્પર વિરોધી હોવાથી આઠ સાથે ગ્રહણ કરાતા નથી. જીવને ગ્રહણ કરવા આઠ પ્રકારની વણઓ છે. તે રાગ દ્વેષના રસને વશ થયેલો ઘેળના પરિણામવાળે આત્મા યથાયોગ્યપણે ગ્રહણ કરે છે. ૬–૭. તેરમું અનુપૂર્વનામકર્મ છે, તે ચાર ગતિ પ્રમાણેને ચાર નામવાળું છે. તે અનુપૂર્વનામકર્મના ઉદયથી નાથે બાંધેલા વૃષભની જેમ આ જીવ તેણે બાંધેલી ગતિરૂપ ઘરમાં જાય છે. ચૌદમું અશુભ ને શુભવિહાગતિનામક છે. તે બંને પ્રકારની ચાલ છેડી દઈને શુભવીર પરમાત્માને હાથે વળગો કે જેથી હે આત્મા ! તમારું કલ્યાણ થાય. ૮. * વૃષભ ને હંસની જેવી ચાલવાળી સારી ગતિ તે શુભવિહાર ગતિ અને ઉંટ ને ગર્દભાદિની જેની નઠારી ગતિ તે અશુભવિહાગતિ જાણવી. For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૨). ચોસઠ પ્રકારી પૂજા-સાર્થ કાવ્યને અર્થે પ્રથમ પ્રમાણે. મંત્રને અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે-નામકર્મની ચૌદ પિંડ પ્રકૃતિના વિચ્છેદ માટે અમે પ્રભુની જળપૂજા કરીએ છીએ. द्वितीय चंदनपूजा દુહા દશ તિગ જિનઘર સાચવી, પૂછશું અરિહંત; દશ યતિધર્મ આરાધીને, કસં થાવર દશ અંત. ૧ (વ્રજના વાલ્હાને વિનતિ રે—એ દેશી) સાતે શુદ્ધિ સમાચરી રે, પૂછશું અમે રંગે લાલ; કેસર ચંદનશું ઘસી રે, સ્વામી વિલેપન અંગે લાલ. લાલ સુરંગી સાહિબે રે. ૧. ભૂ જળ જલણ અનિલ તરુ રે, થાવર પંચ પ્રકારે લાલ; સૂમ નામકરમથકી રે, ભરિયા લેકમઝારે લાલ. લાલ૦ ૨. નિજ પર્યાપ્તિ પૂર્યા વિના રે, મરતા તે અપજત્તા લાલ; સાધારણ તજાતિમાં રે, જીવ શરીરે અનંતા લાલ. લા૦૩. અંગ ઉપાંગ જે થિર નહીં રે, નામ અસ્થિર તે દીઠા લાલ નાભિ હેઠે અશુભાકૃતિ રે, દુર્ભાગ લોક અનીઠે લાલ. લા, ૪. ન ગમે જે સ્વર લેકમાં રે, દુઃસ્વર ખેદનું ધામે લાલ; સાચું લોકને નવિ ગમે રે, વચન અના For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વછ દિવસ-નામ કર્મ નિવારણ પૂજા (૧૪૩) દેય નામો લાલ. લા. ૫. અપજસ નામથી નિંદતા રે, ખેદ વિના લેક અને લાલ, શ્રી શુભવીરને નવિ હવે રે, એ દશામાંહેની એ લાલ. લા. ૬. जिनपतेर्वरगंधसुपूजनं, जनिजरामरणोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धरं, कुरु करेण सदा निजपावनं ॥१॥ सहजकर्मकलंकविनाशन-रमलभावसुवासनचंदनैः । अनुपमानगुणावलिदायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० स्थावरदशकनिवारणाय चंदनं यजामहे स्वाहा ॥ બીજી ચંદન પૂજાનો અર્થ દુહા અર્થ જિનેશ્વરના મંદિરમાં જઈ દશ ત્રિક જાળવીને અરિહંત પરમાત્માની પૂજા કરશું અને દશ પ્રકારના યતિધર્મને આરાધીને થાવરદશકને અંત કરશું. ૧. ઢાળીને અર્થ - સાતે પ્રકારની શુદ્ધિ* જાળવીને અમે આનંદથી પ્રભુને પૂજશું અને કેશર-ચંદન સાથે ઘસીને તેનાવડે પ્રભુના અંગે વિલેપન કરશું. મારો સાહિબે લાલ સુરંગી (અત્યંત સુશોભિત ) છે તેને વિશેષ લાલ સુરંગી બનાવશું. ૧. * ભૂમિશુદ્ધિ, ઉપકરણશુદ્ધિ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ અને ધનશુદ્ધિ For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૪) ચોસઠ પ્રકારી પૂજા-સાર્થ હવે થાવરદશકનામકર્મની દશ પ્રકૃતિ સમજાવે છે–પ્રથમ સ્થાવરનામકર્મના ઉદયથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ એ પાંચે સ્થાવર કહેવાય છે. અને બીજા સૂક્ષ્મનામકર્મના ઉદયથી થયેલા એ પાંચે સ્થાવર સૂક્ષ્મવડે આ લેક સર્વત્ર ભરેલે છે. ૨. ત્રીજા અપર્યાપ્ત નામકર્મને ઉદયથી જીવ સ્વયેાગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા વિના મરણ પામે છે. જેથી સાધારણુનામકર્મના ઉદયથી જીવ સાધારણું વનસ્પતિકાયમાં ઉપજે છે કે જેમાં એક શરીરમાં અનંતા. જી રહેલા હોય છે. ૩. પાંચમા અસ્થિરનામકર્મના ઉદયથી શરીરના અમુક અંગ-ઉપાંગ અસ્થિર જેવામાં આવે છે. છઠ્ઠા અશુભનામકર્મના ઉદયથી નાભિ નીચેને ભાગ અશુભ ગણાય છે અને સાતમા દુર્ભ નામકર્મના ઉદયથી જીવ લેકમાં અનિષ્ટ લાગે તે થાય છે. ૪. આઠમા દુ:સ્વરનામકર્મના ઉદયથી તેને સ્વર લોકમાં ગમતું નથી અને દુ:ખનું ધામ થાય છે. નવમા અનાદેયનામકર્મના ઉદયથી તેનું વચન પણ લેકમાં ગ્રહણ કરાતું નથી-ગમતું નથી. ૫. દશમા અપયશનામકર્મના ઉદયથી ખેદનું કારણ આપ્યા વિના પણ લકે તેને નિદે છે. આ દશ પ્રકૃતિમાંથી એકે પ્રકૃતિ શ્રી શુભવીર પરમાત્માને હોતી નથી, કારણ કે તેમણે નામકર્મને સર્વથા ક્ષય કરેલ છે. ૬. કાવ્યને અર્થ પૂર્વવતુ. મંત્રનો અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-સ્થાવરદશકનું નિવારણ કરવા માટે અમે પ્રભુની ચંદનપૂજા કરીએ છીએ. For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) પ૪ દિવસ-નામ કર્મ નિવારણ-પૂજા. तृतीय पुष्पपूजा દુહા એ દશ પયડી પાપની, પાપે બંધ કરંત; ત્રસદશ પામે જીવડે, મ અંશે પુણ્યવંત ૧ ઢાળી (રહે રહે ? જાદવ દે ઘડિયા–એ દેશી) રહો રહો રે રસભર દો ઘડિયાં, દો ઘડિયાં દિલસે અડિયાં. રહા એ આંકણી. કુસુમની પૂજા કરી ફળ માગું, પરમાતમ પાઉં પડિયાં. રહે. પુણ્ય ઉદય ગસનામ ધરાયે, અબ તુમ વાર નહીં ઘડિયાં. રહા ૧. વિકાઁદ્રી પંચેંદ્રી કહાયો, પ્રભુ ઓળખાણ હવે પડિયાં બાદરનામ જે નજરે દેખે, ઉવેખે કિમ નજરે ચડિયાં? રહે. ર, થઇ પર્યાપતો લબ્ધિકરણે, ચરણે આ ન વિછડિયાં એક તનુ એક જીવ કહાવે, પ્રત્યેકમાં પણ અમે વડિયાં. રહા૩. દંતાદિક તનુ થિર થિરનામે, તહવિ મન અમે થિર કરિયાં; નાભિ ઉપર તનુ શુભ સહુ દેખે, તિણે તુમ હૃદયકમળ ધરિયાં. રહા 8. સર્વને વહાલો સુભગથી લાગું, જબ અમ ઘર તુમ પાવડિયાં, સુસ્વર સુણતાં લાગે મીઠે, તુજ ગુણ અંબામંજરિયાં, રહા૫, આદેયનામ વચન જગ માને, શ્રી શુભવીર સુખે ચડિયાં જસ ગુણ ગાવે લેક For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૬ ) ચોસઠ પ્રકારી પૂજા–સાથે અનાવે, તે જસનામ તે તુમ વડિયાં. રહા ૬, 1 / ચિમ્ | सुमनसा गतिदायिविधायिना, सुमनसां निकरैः प्रभुपूजनं । सुमनसा सुमनो गुणसंगिना, जन विधेहि निधेहि मनोऽर्चने ॥१॥ समयसारसुपुष्पमालया, सहजकर्मकरेण विशेोधया। परमयोगबलेन वशीकृतं, सहजसिद्धमहं परिपूजये ॥२॥ ___ मंत्र-ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते० प्रस. दशकनिवारणाय पुष्पाणि यजामहे स्वाहा ॥ ત્રીજી પુપપૂજાનો અર્થ દુહાને અથ ગત પૂજામાં કહી તે સ્થાવરદશક નામની પ્રકૃતિએ પાપથી બંધાય છે અને તે પાપપ્રકૃતિ કહેવાય છે. હવે ત્રસદશક કહું છું કે તે પુણ્યવંત જીવ પુણ્યના અંશથી બાંધે છે–પુણ્યથી પામે છે. ૧. ઢાળને અર્થ હે પરમાત્મા ! તમે બે ઘડી મારા દિલમાં અડીને–સ્પર્શ કરીને રહે કે જેથી હું આપની પુષ્પપૂજા કરીને–આપને પગે પડીને તેનું ફળ માગું. હું પુણ્યના ઉદયથી પ્રથમ ત્રસનામકર્મથી ત્રસપણું પામે . હવે આપને ફળ આપવામાં ઘડીની પણ વાર લાગે તેમ નથી. હું ત્રસપણમાં વિકસેંદી, પંચેંદ્રિય એવા નામથી ઓળખાણે, પરંતુ પ્રભુની ઓળખાણ તે હવે પડી. હું બીજા બાદરનામકર્મ થી સૌ નજરે દેખે તેવે થયે, તે હવે નજરે ચડ્યા પછી આપ મને કેમ ઉવેખી શકશે? હું ત્રીજા પર્યાપ્ત નામકર્મથી લબ્ધિ અને કરણ બંને પ્રકારને પર્યાપ્ત થઈ આપને ચરણે આવ્યો For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ દિવસ-નામ ક્રમ-નિવારણ પૂજા. ( ૧૪૭) છું, તેા હવે વીંછડશે. નહીં-મારાથી છૂટા પડશેા નહિ, એક શરીરમાં એક જીવ હોય તે ચેાથા પ્રત્યેકનામકર્મથી જીવ પ્રત્યેક કહેવાય છે, તેમાં પણ હું વડાઈ–મેાટાઇ પામ્યો છુ. ૧–૩, પાંચમા સ્થિરનામકર્મ થી દાંત વિગેરે અંગોપાંગ સ્થિર થાય છે, તથાપિ અમે તે અમારું મન પણ તમારામાં સ્થિર કર્યું છે. નાભિ ઉપરનું શરીર છ શુભનામકર્મના ઉદયથી શુભ કહેવાય છે. તેને સહુ શુભપણે જુએ છે. તે શુભપણાથી મે આપને મારા હૃદયકમળમાં ધારણ કર્યાં છે. ૪. સાતમા સુભગનામકર્માંથી હું સર્વને વહાલા લાગુ છું અને તેથી જ અમારા ઘરમાં-અંતરમાં તમારા પગલાં થયા છે. આઠમા સુસ્વરનામકથી મારા સ્વર સૌને મીઠા લાગે છે, પણ તે તમારા ગુણુરૂપ આમ્રની મંજરીના સેવનનુ ફળ છે. તમારા ગુણગ્રામ કરવાથી જ હું સુવરવાળા થયા છું. ૫. નવમા આદેયનામકર્મથી જગતમાં સૌ માને તેવા વચનવાળા આ જીવ થયા છે, તે પણ શ્રી શુભવીર પરમાત્મા મારે મુખે ચડ્યા છે તેને જ પ્રભાવ છે. દશમા જસનામકર્મ થી લેાકેા જસ (ચશ) ગાય છે—પોતાના મુખ્ય (મુરબ્બી) બનાવે છે તે પણ તમારાવડે જ-તમારા પ્રતાપથી જ થયેલ છે. ૬. કાવ્યને અર્થ પૂર્વવત્ . મંત્રના અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલુ ફેરવવુ કે-ત્રસદશકના નિવારણ માટે અમે પ્રભુની પુષ્પપૂજા કરીએ છીએ. For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra (૧૪૮) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાસ પ્રકારી પૂજા—સાથે चतुर्थ धूपपूजा દુહા * ઘૂપે જિનવર પૂજીએ, પ્રત્યેક દાહનહાર; પડિ ન જાયે મૂળથી, જબ લગે એ સંસાર. ૧ હાળ (વીરજિષ્ણુદેં જગત ઉપગારી–એ દેશી.) આજ ગઈ મનકેરી શકા, જખ તુમ દર્શન દીઠ જી; દૂર ગઈ લાકસન્ના છારી, આગમ અમિય તે મીઠ જી. આજ૰૧. ગુલઘુ અંગે એક ન હેાવે, અનુરૂલઘુ તે જાણુ જી; સાસ ઉસાસ લહે પજ્જત્તો, સાસાસાસ પ્રમાણ છે, આજ ૨. લંબગાત્ર મુખમાં પડજીભી, પયડી ઉદય ઉપચાત જી; અળિયા પણ નિવ મુખ પર આવે, નામ ઉદય પરાધાત જી, આજ૦ ૩, તાપ કરે . વિવિષમ જે જીવા, આતપનામ કહાય છે; અંગ ઉપાંગ સુતાર પુતળિયાં–નિર્માણ ઘાટ ઘડાય છે, આજ ૪, વૈક્રિય સુર ખત્તુઓ શશિöિએ, તાપ વિના પરકાશ જી, ઉદ્યોત નામકમ મેં જાણ્યું,આગમ નયન ઉર્જાસ જી. આજ પ, કેવળ ઉપજે ત્રિભુવન પૂજે, વર અતિશય ગભીર જી; જિનનામઉદયે સમવસરણમાં, ખેડા શ્રી શુભવીર જી. આજ ૬, * આઠ પ્રત્યેક પ્રકૃતિને. For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છ દિવસનામ કર્મ–નિવારણ પૂજા. (૧૪૯). | વચમ્ | अगरुमुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौघविधायिना । प्रभुशरीरसुगंधसुहेतुना, रचय धूपनपूजनमर्हतः ॥१॥ निजगुणाक्षयरूपसुधूपनं, स्वगुणघातमलप्रविकर्षणं । विशदबोधमनंतसुखात्मकं, सहजसिद्धमहं परिपूजये ॥२॥ સંક-* શ્રી ઉત્તમ જન્મશ્રી પ્રત્યેकाष्टप्रकृतिनिवारणाय धूपं यजामहे स्वाहा ॥ ચોથી ધૂપપૂજાને અર્થ દુહાનો અર્થ નામકર્મની આઠ પ્રત્યેક પ્રકૃતિ છે. તેનું દહન કરનાર શ્રી જિનેશ્વરની ધૂપવડે પૂજા કરીએ. એ આઠ આકૃતિઓ જ્યાં સુધી આ સંસાર નાશ ન પામે ત્યાં સુધી મૂળમાંથી (સત્તામાંથી) જતી નથી. ૧. વાળને અર્થ હે પરમાત્મા! આજે જ્યારે મેં તમારા દર્શન કર્યા ત્યારથી મારા મનમાંથી શંકા માત્ર દૂર ગઈ અને છારભૂત લકસંજ્ઞામાં તણાતું હતું તેને પણ મેં છાંડીતજી દીધી. આ આપના મીઠા એવા આગમરૂપ અમૃતને પ્રભાવ છે. ૧. - હવે નામકર્મની આઠ પ્રત્યેક પ્રકૃતિ કહે છે. ૧ આ શરીર ભારે કે હલકું ન થાય, પણ મધ્યમ વજનવાળું રહે તે અગુરૂલઘુનામકર્મના ઉદયથી સમજવું. ૨ પર્યાપ્તપણું પામીને શ્વાસશ્વાસ સુખપૂર્વક લે તે શ્વાસોશ્વાસનામકર્મ જાણવું. ૩ શરીરને કઈ ભાગ લાંબે થાય, મેઢામાં પડજીભી થાય ઈત્યાદિક ઉપઘાત For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૦ ) ચેાસરું પ્રકારી પૂજા-સાથ નામકર્મના ઉદયથી જાણવું. ૪ બીજો બળવાન હેાય છતાં પણ. જેની સામે થઈ શકે નહીં તેને પરાધાતનામકમના ઉદય જાણવે. ૧. સૂર્યના ખિખમાં તેના વિમાનમાં રહેલા એકેન્દ્રિય જીવેા જે તાપ કરે છે તેને આંતપનામકમના ઉદય જાણવા. ૬. સુતાર જેમ પૂતળીના અંગોપાંગ ખરાખર ઘડે છે, તે પ્રમાણે શરીરમાં અંગેપાંગનું ચથાયેાગ્ય નિયમન થવુ તે નિર્માણુનામકર્મથી જાણવુ. ૭. ઉત્તરવૈક્રિય શરીર કરનારા દેવતા, ખજુએ (ખદ્યોત) અને ચંદ્રના બિખમાં-ચૈાતિષીઓના વિમાનમાં રહેલા એકેન્દ્રિય જીવા જે તાપ વિના પ્રકાશને આપે છે તે ઉદ્યોતનામકર્મના ઉદ્દયથી જાણવું. એ પ્રમાણે મે આગમરૂપ તત્ત્વના પ્રકાશથી જાણ્યું છે. ૮ કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રી શુભવીર પરમાત્મા સમવસરણમાં બિરાજે છે અને ત્રિભુવનના જીવા જે તમને પૂજે છે અને ગંભીર એવા શ્રેષ્ઠ અતિશયે પ્રગટ થાય છે તે જિનનામકર્મના ઉદ્દયથી જાણવું. ૨ થી ૬. કાવ્યના અર્થ પૂર્વવત્ . મંત્રના અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલુ ફેરવવુ કેઆઠ પ્રત્યેક પ્રકૃતિના નિવારણ માટે અમે પ્રભુની ધૂપપૂજા કરીએ છીએ. पंचम दीपक पूजा દુહા વીશ કેાડાકેાડી સાગરુ, મૂળ ગુરૂ થિતિ ખંધાય; ઉત્તરપચડી નિહાળવા, દીપક પૂજા ચાય. ૧ * પાતાના શરીરના જ વધારાથી દુઃખી થાય તે For Private and Personal Use Only ઉપઘાતનામ Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થઇ દિવસ-નામ કર્મ નિવારણ પૂજા (૧૫) N ઢાળી (સાહિબા મોતીડા હમારે–એ દેશી) દીપક પૂજા જ્યોતિ જગાવું, ઉત્તરપયડી તિમિર હરાવું; સાહિબ તેં થિતિબંધ ખપાવ્ય, સેવકને હવે લાગ તે ફાવ્ય, સાહિબા સંસાર અટોરે, મોહના મુજ તારે. ૧. હમ વિગલતિગ બંધ અઢાર, મણુઅાગે પન્નર અવધાર; સંધયણાગિઈ જીગલ કરીશ, દશ ઉપર દુગ વુદ્દી ને વીશ. સાહિબા ૨. સુરભિ મધુર શીત શુભ ચઉ ફાસ, થિર છસુગઈ સુરદુગ દશ ખાસ; પીતા લે વળી રક્ત કષાયે, નીલ કઢક વળી કૃષ્ણ તીખાએ. સા. ૩. સાડાબાર પન્નર યુગ એકે, સાડાસત્તર વીશ ઠવીએ વિવેકે, વૈક્રિયનિય તિરિ ઉરલ દુગકા, તેય પણ અથિર છ તસ સાસ ચઉ. સા. ૪. થાવર કુખગઈ જાતિ પહિંદી, પાપફરસ દુર્ગધ એગિંદી; છત્તીશ પયડીને વીશશું જેડી, સઘળે સાગર કડાકોડી. સા. ૫. આહારક દુગ જિનનામ કરંતિ, સાગર એક કડાકડી અંત; જે જિનનામ નિકાચિત કીજે, તે શુભવીર હવે ભવ ત્રીજે. સા. ૬. wાડ્યું भवति दीपशिखापरिमोचनं, त्रिभुवनेश्वरसम्मनि शोभनं । स्वतनुकांतिकरं तिमिरं हरं, जगति मगलकारणमातरं ॥१॥ For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫ર ) ચોસઠ પ્રકારી પૂજા-સાથે शुचिमनात्मचिदुज्वलदीपकै-ज्वलितपापपतंगसमूहकैः । स्वकपदं विमलं परिलेभिरे, सहजसिद्धमहं परिपूजये ॥२॥ मंत्र-ॐ ह्रीं श्री परम० परमे० जन्म० श्रीमते० नामकर्मस्थितिबंधनिवारणाय दीपं यजामहे स्वाहा ॥ પંચમ દીપક પૂજાને અર્થ દુહાને અર્થ નામકર્મની મૂળ પ્રકૃતિની ઉત્કૃષ્ટી સ્થિતિ વીશ કેડીકેડી સાગરેપમની છે, તેની ઉત્તર પ્રવૃતિઓની સ્થિતિ કેટલી કેટલી છે? તે નિહાળવા-જાણવા માટે હું પ્રભુની દીપકપૂજા રચું છું. ૧. ઢાળને અર્થ પરમાત્માની દીપક પૂજા કરીને આત્મામાં જ્ઞાનરૂપી જ્યોતિ જગાવું–જાગૃત કરું અને નામકર્મની ઉત્તરપ્રકૃતિરૂપ તિમિરને નાશ કરું. હે સાહિબા ! તમે નામકર્મને સ્થિતિબંધ ખપાવ્યો છે, તે પ્રમાણે કરવાને હવે મને લાગે ફાળે છે-મળે છે. હે પ્રભુ! આ સંસાર (સમુદ્ર) તર અટારે છે–મુશ્કેલ છે. તે મનમેહન પ્રભુ! તમે મને તારે. (હું એવી પ્રાર્થના કરું છું) ૧. સૂમત્રિક (સૂમ, અપર્યાપ્ત ને સાધારણ) ને વિકળત્રિક(બેઈદ્રિ, તેઈદ્રિ ને ચૌરંદ્રિ) ની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ કેડીકેડી સાગરેપમની છે. મનુષ્યદ્રિક(મનુષ્યગતિ ને મનુષ્યાનુપૂવી )ની સ્થિતિ ૧૫ કડાછેડીની છે. સંઘયણ ને આકૃતિ એટલે સંસ્થાન તેના યુગળ યુગળની સ્થિતિ દશ કેડીકેડીથી બબે કોડાકડીની વધતી યાવત વીશ કેડાછેડી સુધી છે. એટલે વાઋષભનારાચ પહેલું સંઘયણ ને સમરસ પહેલું સંસ્થાન તેની સ્થિતિ ૧૦ ની, For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૪ ) ચેાસઠ પ્રકારી પૂજા-સા જિનનામકર્મની સ્થિતિ અંત:કેાડાકાડીની જાણવી અને જો જિનનામના નિકાચિત અધ કર્યાં હાય તેા ત્રીજે ભવે જ શ્રી શુભવીર (તીર્થ કર) થાય એમ સમજવુ, ૩-૬. કાવ્યના અર્થ પૂવત્. મંત્રને અ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવુ કે-નામકર્મના સ્થિતિબ`ધના નિવારણ માટે અમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ. षष्ठ अक्षतपूजा દુહા વન્ન ચૐ તેઅ કમ્મણ, અગુરૂલઘુ નિર્માણુ; ઉપદ્યાત નવ ધ્રુવબંધી છે, અવજ્ઞ અધુવા જાણ, ૧ ઢાળ ( ત્રીજે ભવ વરથાનક તપ કરી–એ દેશી) અક્ષતપૂજા જિનની કરતાં, નામક ક્ષય જાવે; નામની સ અધાતી પયડી, વરતે નિનિજ ભાવે રે પ્રાણી ! અરૂપી ગુણ નીપજાવા, પૂન્યની પૂત્ત રચાવા રે પ્રાણી ! અરૂપી૰૧. થાવર આતપ છેવ, હુડ નિરયદુગ જાણું; ઈગ દુ તિ ચઉ ઉ બાંધે, પામી પ્રથમ * આમાં કુત્ર ૮૩ ઉત્તરપ્રકૃતિની સ્થિતિ જણાવી છે. ૧૫ ધન તે ૫ સધાતનની સ્થિતિ જણાવેલ નથી. તેની સ્થિતિ તે તે જાતિના શરીરની સ્થિતિ પ્રમાણે સમજવી. એટલે નામકર્મની કુલ ૧૦૩ પ્રકૃતિ થશે. For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ8 દિવસ-નામ કર્મ-નિવારણ પૂજા (૧૫૫ ) ગુણઠાણું રે પ્રાણી અ૨.મન્ઝાગિઈસંધયણ તિરિદુગ, દેહગતિગ ઉદ્યોત; અશુભવિહાગતિસાસ્વાદન, બંધક હે ભગવંત રે પ્રાણી ! અo ૩. મણુઅ ઉરલદુગ ચૂર સંઘયણ, ચેાથે બંધ કહાવે; અજસ અથિરગ છ બંધે, દશમે જસ બંધાવે રે પ્રાણી ! અ૦ ૪. અગુરૂલધુ ચ જિન નિરમાણ, સુરદુગ સુહગઈ કહીએ તસ નવ ઉરલ વિણ તણું અંગા, વરણાદિક ચઉ લહીએ રે પ્રાણી ! અ ૫. સમચઉરસ પહિંદી જાતિ, બાંધે અડ ગુણકાણે; બંધહેતુ શુભવીર ખપાવે, ઉજ્વળ ધ્યાનને ટાણે રે પ્રાણું ! અ૦ ૬. વાર્થ | क्षितितलेऽक्षतशर्मनिदानकं, गणिवरस्य पुरोऽक्षतमंडलं । क्षतविनिर्मितदेहनिवारणं, भवपयोधिसमुद्धरणोद्यतं ॥ १ ॥ सहजभावसुनिर्मलतंडुलै-विपुलदोषविशोधकमंगलः ।। अनुपरोधसुबोधविधायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० नामकर्मबंर्धानवारणाय अक्षतानि यजामहे स्वाहा ॥ છઠ્ઠી અક્ષતપૂજાને અર્થ દુહાનો અર્થ વર્ણાદિચતુષ્ક (વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ), તેજસ, કાર્મણ, કે અગુરુલઘુ, નિર્માણને ઉપઘાત-આ નવ પ્રકૃતિ પ્રવબંધી છે, ને For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૬) એસઠ પ્રકારી પૂજા-સાથે બાકીની ૫૮ પ્રકૃતિ અદ્ધવબંધી છે. ૧. ( પાંચમી પૂજામાં ૮૩ પ્રકૃતિની સ્થિતિ કહી છે તેમાં વર્ણાદિચતુષ્કના ઉત્તરભેદ ૨૦ કહેલા છે. તેને માત્ર ચતુષ્ક તરીકે ચાર જ ગણતાં તેમાંથી ૧૦ ઘટે છે. એટલે બાકીની ૬૭ પ્રકૃતિને બંધ ક્યા ક્યા ગુણઠાણ સુધી છે તે આ પૂજામાં કહેલ છે. (ધુવબંધી અધુવબંધી મળીને ૬૭ કહેલી છે.) દાળનો અર્થ જિનેશ્વરની અક્ષતપૂજા કરવાથી નામકર્મને ક્ષય થાય છે. તેની બધી ઉત્તરપ્રકૃતિઓ પણ અઘાતી છે. તે પિતપોતાના ભાવમાં વર્તે છે. હે પ્રાણું ! તમે પૂજ્યની પૂજા રચા અને એ રીતે અરૂપી ગુણ નિષ્પન્ન કરે. નામકર્મના ક્ષયથી જ અરૂપી ગુણ પ્રગટે છે. ૧. સ્થાવરચતુષ્ક, આતપ, છેવ૬ સંઘયણ, હુંડક સંસ્થાન, નારકશ્ચિક ( નારગતિ ને નારકાનુપૂવ ), એકે કી, બેઇંદ્રી, તેઈંદ્રી, ચઢી જાતિ–આ ૧૩ પ્રકૃતિઓ પહેલે ગુણઠાણે જ બંધાય છે. ૨. મધ્યના ચાર સંસ્થાન ને ચાર સંઘયણ, તિર્યંચદ્વિક, દુર્ભાગ્યત્રિક, ઉદ્યોત, અશુભવિહાગતિ–આ ૧૫ પ્રકૃતિએ હે ભગવંત! બીજા સાસ્વાદન ગુણઠાણ સુધી બંધાય છે. ૩. મનુષ્યદ્રિક, ઔદારિકદ્ધિક, પહેલું સંઘયણ, આ પાંચ પ્રકૃતિને ચેથા ગુણઠાણ સુધી બંધ છે. અપયશ, અસ્થિરદ્ધિક એ ત્રણને છ ગુણઠાણ સુધી બંધ છે અને યશનામકર્મને દશમા ગુણઠાણ સુધી બંધ છે. ૪. અગુરુલઘુચતુષ્ક (અગુરૂલધુ, ઉપઘાત, પરાઘાત, શ્વાસોશ્વાસ), જિનનામ, નિર્માણ, સુરદ્ધિક, શુભવિહાગંતિ, ત્રસનવક (યશ વિના), દારિક વિનાના ૪ શરીર ને બે શરીરના અંગોપાંગ, વર્ણાદિચતુષ્ક, સમરસ સંસ્થાન, પંચેંદ્રિય જાતિ–આ ૩૦ પ્રકૃતિને આઠમા ગુણઠાણ સુધી બંધ છે. આ પ્રમાણેની પ્રકૃતિઓના બંધના હેતુ ઉજજવળ For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ઠ દિવસ-નામ કર્મ નિવારણ પૂજા ( ૧૫૭) દયાનને વખતે શ્રી શુભવીર પરમાત્મા ખપાવે છે અર્થાત્ શુભ. ધ્યાનના ચેગથી તેને ખપાવે છે. ૪-૬. કાવ્યને અર્થ પૂર્વવત્ . મંત્રનો અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-નામકર્મના બંધના નિવારણ માટે અમે પ્રભુની અક્ષતપૂજા કરીએ છીએ. सप्तम नैवेद्यपूजा દુહા ચઉવન્ન તેઅ કમ્પણ, નિમિણ અથિર થિર દોય, અગુરુલઘુ ધ્રુવવૃદયિની, શેષ અધુવ તે જેય. ૧ ઢાળ (દેખે ગતિ દેવની રે—એ દેશી) નૈવેદ્યપૂજા ભાવીએ રે, પુગળ આહાર ગ્રહંત; ભાગ અસંખે આહારતા રે, નિર્ધારે ભાગ અનંત, જગતગુરુ આપો રે, આપજે પદ અણાહાર. જગત ૧. એહ રીતે દૂરે હુએ રે, નામ ઉદય જબ જાય; સુહુમતિગાય ઘૂર ગુણે રે, ઉદય કહે જિનરાય. જગત ૨. બીજે વિગળ ઈગ થાવ રે, ચોથે અણુઈજ દેયર પૃથ્વી દુહગ વૈક્રિય દુગે રે, દેવ નિરયગતિ જોય. જગત૩. તિરિગઈ ઉદ્યોત પાંચમે રે, છ આહારક દોય; ચરમસંહન તિમ સાતમે રે, રિષભદુગા ઉપશમે હેય. For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૮) ચેસઠ પ્રકારી પૂજા–સાથે જગત, ૪. ઉરલ અસ્થિર ખગઈ દુગા રે, પતેયતિગ છે સંડાણ; તેય કમ્મ ધુર સંધયણને રે, અગુરુલઘુ ચઉ જાણ. જગત ૫. દુસર સુસર ચઉવના રે, નિરમાણુ ઉદય સંગી; સુભગાઈજજ જસ તસતિગે રે, નરગઈ પહિંદી અગી, જગત ૬. જે જિનનામ ઉદય હવે રે, તે તીર્થકર લીધ; યોગ નિષેધ કરી હુવા રે, શ્રી શુભવીર તે સિદ્ધ, જગત ૭. ! શા . અનાજં તુ મલ્વિત્તિ શુદ્ધિના, નિરિતાને प्रतिदिन विधिना जिनमंदिरे, शुभमते बत ढोकय चेतसा ॥१॥ कुमतबोधविरोधनिवेदक-विहितजातिजरामरणांतकैः । निरशनैः प्रचुरात्मगुणालय, सहजसिद्धमह परिपूजये ॥ २ ॥ ___ मंत्र-ॐ ह्रीँ श्री परम परमे० जन्म० श्रीमते. नामकर्मोदयविच्छेदनाय नैवेद्यं यजामहे स्वाहा ॥ સાતમી નૈવેદ્ય પૂજા અર્થ દુહાને અર્થ વર્ણાદિચતુષ્ક, નિમણ, તૈજસ, કાર્મgશરીર, અસ્થિર ને સ્થિર–એ બે અને અગુરુલઘુ નામકર્મ–આ દશ પ્રકૃતિ દયી * છે ને બાકીની અધૃદયી છે. ૧. તે પ્રકૃતિઓને ઉદય ક્યા કયા ગુણઠાણુ સુધી છે તે કહે છે; આ કર્મગ્રંથ પાંચમામાં ઉપરની દશ ઉપરાંતની શુભ કે અશુભ મળી ૧૨ પ્રકૃતિઓ ધ્રુદયી કહી છે. For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વછ દિવસ-નામ કર્મ–નિવારણ પૂજા (૧૫) ~-~~-~~~-~~~ ~ ~ દાળને અથS પરમાત્માની નૈવેદ્યપૂજા કરતાં ભાવીએ કે–આ જીવ સમયે સમયે સ્વયેગ્ય પુગળને આહારપણે ગ્રહણ કરે છે, તેમાંથી અસંખ્યાતમે ભાગે આહારપણે પરિણુમાવે છે અને પૂર્વબદ્ધ કર્મમાંથી સમયે સમયે અનંતમે ભાગે નિર્જરાવે છે. આ પ્રમાણે અવિચ્છિન્ન કરવાથી હવે તો હું કાયર થયે છું, તેથી હે પરમાત્મા ! હે જગદ્ગુરુ! તમે મને કાયમનું અણુહારી પદ આપજે. મારી એ પ્રાર્થના છે. ૧. આ પ્રમાણેની આહારના પુગળે સમયે સમયે ગ્રહણ કરવાની પ્રવૃત્તિ જ્યારે નામકર્મ સર્વથા નાશ પામે ત્યારે જ અટકે તેમ છે. હવે સૂક્ષ્મત્રિક ને આતપનામકર્મ-એ ચાર પ્રકૃતિને ઉદય પહેલા ગુણઠાણ સુધી છે. વિગળત્રિક, એકેંદ્રિય જાતિ ને સ્થાવર નામકર્મ–એ પાંચને ઉદય બીજા ગુણઠાણુ સુધી છે. અનાદેય ને અજસ નામકર્મ, ચાર અનુપૂર્વી, દુર્ભાગ્યનામકર્મ, વૈક્રિયદ્વિક, દેવગતિ ને નારકગતિ એ અગ્યારને ઉદય ચોથા ગુણઠાણું સુધી છે. તિર્યંચગતિ ને ઉદ્યોત નામકર્મને ઉદય પાંચમા ગુણઠાણ સુધી છે. આહારકદ્વિકનો ઉદય છઠ્ઠા ગુણઠાણ સુધી છે છેલ્લા સંઘયણત્રિકને ઉદય સાતમા ગુણઠાણા સુધી છે, ઋષભનારાય ને નારાચ એ બે સંઘયણને ઉદય અગ્યારમા ઉપશાંત મેહ ગુણઠાણ સુધી છે. ઔદારિક શરીર ને અપાંગ, અસ્થિર ને અશુભ નામકર્મ, બે પ્રકારની ખગતિ વિહાગતિ), પ્રત્યેકત્રિક, છએ સંસ્થાન, તૈજસ, કામણ, પ્રથમ સંઘયણ, અગુરુલઘુચતુષ્ક, દુઃસ્વર, સુસ્વર, વર્ણાદિચતુષ્ક અને નિર્માણ એ ૨૯ પ્રકૃતિઓને ઉદય તેરમા સગી ગુણઠાણુ સુધી છે. સુભગ, આદેય, યશ, ત્રસત્રિક, નરગતિ ને પંચંદ્રિયજાતિ-એ ૮ પ્રકૃતિને ઉદય ચૌદમા અગી ગુણઠાણા સુધી છે. જે જિનનામને ઉદય થવાને હોય તે તે જીવ તીર્થકરપણું પામે છે અને તેને ઉદય તેરમે ગુણઠાણે થાય છે, ચૌદમા ગુણઠાણ For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૦) ચોસઠ પ્રકારી પૂજા-સાથે સુધી રહે છે. પછી યેગનિરોધ કરીને શ્રી શુભવીર પરમાત્મા જેમ સિદ્ધ થયા તેમ સિદ્ધિપદને પામે છે. ૭. ' કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રનો અર્થ પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું પડે કે–નામકર્મના ઉદયને વિચ્છેદ કરવા માટે અમે પ્રભુની નૈવેદ્યપૂજા કરીએ છીએ. अष्टम फलपूजा દુહા આહારકસગ જિણ નરદુગ, વૈક્રિયની અગિયાર એ અદ્ભવ સત્તા કહી, બીજી ધ્રુવ સંસાર. ૧ ઢાળી (પ્રભાતે ઉઠીને માતા મુખડું –એ દેશી) આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણી, સંસારની માયામાં મેં તો વલેહ્યું પાણી–આવી રૂડીએ આંકણી કલ્પતરુનાં ફળ લાવીને, જે જિનવર પૂજે; કાળ અનાદિકર્મ તે સંચિત, સત્તાથી ધ્રુજે. આવી૧. થાવર તિરિ નિરયાયવ એ દુગ, ઈગ વિગલા લીજે; સાધારણ નવમે ગુણઠાણે, ધૂરભાગે છાજે. આવી૨. કેવળ પામી શિવગતિગામી, શૈલેશી કરણે ચરમ સમય દો માંહે સ્વામી, અંતિમ ગુણઠાણે. આવી૩. બાકી નામકરમની પયડી, For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષક દિવસ–નામ. કર્મ-નિવારણ પૂજા (૨૬૧) સઘળી તિહાં જાવે; અજરામર નિકલંક સ્વરૂપે, નિરકમાં ચાવે. આવી૪. તે સિદ્ધકેરી પડિમા પૂજે, સિદ્ધમચી હવે; નાહી ધોઈ નિર્મળ ચિત્તે, આરિો જોવે. આવી ૫. કર્મસૂદન તપકેરી પૂજા, ફળ તે નર પાવે; શ્રીગુભવીર સ્વરૂપ વિલોકે, શિવવહુ ઘર આવે. આવી. ૬. | | વેવ્યમ્ II शिवतरोः फलदानपरैनवै-वरफलैः किल पूजय तीर्थपं । त्रिदशनाथनतक्रमपंकजं, निहतमोहमहीधरमंडलं ॥१॥ शमरसैकसुधारसमाधुरै-रनुभवारख्यफलैरभयप्रदैः। अहितदुःखहरं विभवप्रदं, सकलसिद्धमहं परिपूजये ॥२॥ मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० नामकर्मसत्ताविच्छेदनाय फलं यजामहे स्वाहा ।। આઠમી ફળપૂજાને અર્થ દુહાને અર્થ આહારકસપ્તક (આહારક શરીર, આહારક અંગે પાંગ, આહારક સંઘાતન, આહારક આહારક, આહારક તેજસ, આહારક કામણ ને આહારક તૈજસકાર્પણ-એ ચાર બંધન. કુલ ૭) જિનનામ, નરદુગ (નરગતિ, નરાનુ પૂવી) અને વૈક્રિય એકાદશક (આહારકસપ્તક પ્રમાણે વૈક્રિયની પણ સાત ઉપરાંત દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂવ)-આ ૨૧ પ્રકૃતિએ અધ્રુવસત્તાક સમજવી. બાકી ૮૨ પ્રકૃતિએ આ સંસારમાં ધ્રુવસત્તાક સમજવી. ૧. (અહીં સત્તામાં ૧૦૩ પ્રકૃતિ ગણું છે.) For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોસઠ પ્રકારી પૂજા-સાથે ઢાળનો અર્થ હે પરમાત્મા! તમારી આવી શ્રેષ્ઠ ભક્તિ હું પહેલાં ન સમયે, તેથી મેં સંસારની માયામાં ફેગટ પાણુ જ વધ્યું. હવે કાંઈક ભક્તિ જાણી છે—ઓળખી છે. હે પ્રભુ! કલ્પવૃક્ષના ફળે લાવીને જે જિનેશ્વરની પૂજા કરે છે-જિનેશ્વરની પાસે ધરે છે તેના અનાદિ કાળના સંચિત કરેલાં કર્મો સત્તામાં રહેલા તે ધ્રુજે છે અર્થાત્ ખરવા માંડે છે. ૧. સ્થાવરદ્રિક (સ્થાવર અને સૂકમ), તિર્યંચદ્રિક (તિર્યંચગતિ ને તિર્યંચાનુપૂર્વી), નરકશ્ચિક (નરકગતિને નરકાનુપૂવી), આતપદ્રિક (આતપ ને ઉદ્યોત), એકેંદ્રિય, વિકલેંદ્રિયત્રિક ને સાધારણનામકર્મ-એ તેર પ્રકૃતિએ નવમાં ગુણઠાણાના પહેલા ભાગે સત્તામાંથી જાય છે. ૨. પછી કેવળજ્ઞાન પામીને શિવગતિગામી જીવ શેલેશીકરણ કરે છે ત્યારે તે સ્વામી ચોદમે ગુણઠાણે છેલ્લા બે સમયમાં બાકીની ૮૦ પ્રકૃતિઓ ખપાવે છે. [દ્વિચરમ સમયે ૭૦ ને ચરમ સમયે ૧૦ ખપાવે છે, તે નામ સાથે નીચે લખી છે.] એટલે પ્રથમ ૧૩ જતાં બાકી રહેલી નામકર્મની બધી (૮૦) પ્રકૃતિએ ત્યાં જ સત્તામાંથી જાય છે. એટલે આત્મા અજરામર, નિ:કલંક સ્વરૂપી અને નિષ્કમ થ ય છે. ૩-૪ તે સિદ્ધ પરમાત્માની પડિમાને જે પૂજે છે તે સિદ્ધવરૂપી થાય છે. નાહી-ધોઈ નિર્મળ ચિત્ત જ્ઞાનરૂપ આરિસામાં જેનાર તે આત્મા આ કર્મસૂદન તય સંબંધી ફળપૂજા કરીને તેનું ફળ પામે છે. એટલે તે જ્ઞાનરૂપ આદશ માં શ્રી શુભવીર પરમાત્માનું સ્વરૂપ જોઈને શિવવહુના ઘરમાં (મોક્ષમાં) જાય છે. –૬. ચરમશરીરી જીવ ૧૪ મા ગુણઠાણના દ્વિચરમ સમયે * અહીં નામકર્મની ૯૩ પ્રકૃતિ ગણત્રીમાં લીધી છે. For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લઈ દિવસ–નામ કર્મ-નિવારણ પૂજા (૧૬૩) દેવદ્રિક, વિહાગતિશ્ચિક, વર્ણ ૫, ગંધ ૨, રસ ૫, સ્પર્શ ૮, શરીર ૫, સંઘાતન પ, બંધન ૫, નિર્માણનામ, સંઘયણ ૬, અથિર, અશુભ, દુભગ, દુઃસ્વર, અનાદેય, અયશ, સંસ્થાન ૬, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, અપર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ. સુસ્વર, ઉપાંગ ૩–એ ૭૦- પ્રકૃતિઓ અપાવે છે અને ચરમસમયે મનુષ્યદ્રિક, ત્રસત્રિક, યશ, આદેય, સુભગ, જિનનામ, પંચંદ્રિયજાતિએ ૧૦ પ્રકૃતિએ અપાવે છે.” કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું. કે-નામકર્મની સત્તાને વ્યવચ્છેદ કરવા માટે અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ. અતિ ષષ્ઠ દિવસ અધ્યાપનીય નામકર્મ પૂજા સમાપ્ત For Private and Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Dર, આ સપ્તમ દિવસે અધ્યાપનીય ગોત્રકમત્રિ સૂદનાર્થ સપ્તમં પૂજાષ્ટકં प्रथम जळपूजा દુહા ગોત્રકર્મ હવે સાતમું, વ્યાપ્યું છણે સંસાર; ગોત્રકર્મ છેદ્યા વિના, નવિ પામે ભવપાર. ૩ ચક્રદંડ સંયોગથી, ઘડતો ઘટ કુંભાર ઘી ભરિયે ઘટ એકમેં, એકમેં મદિરા છાર. ૨ ઊંચ નીચ નેત્રે કરી, ભરિયે આ સંસાર; કર્મદહન કરવાભણી, પૂજા અષ્ટપ્રકાર, ૩ ઢાળી (રાગ–અલ બલાવલ–મેં કીને નહીં પ્રભુ વિના ઔર શું રાગ-એ દેશી.) કેસરવાસિત કનક કળશશું, જળપૂજા અભિષેક સમકિતરંગે સદ્દગુરુસંગે; ધરતોવિનયવિવેક, મેંકીને સહી યા રીત ગોતક બંધ, યા તિ ગોતકા બંધ. મેં કીને આંકણી. ૧. બહુશ્રુતભક્તિ કરતાં સઘળાં, પૂજ્યા યુગ૫રધાન ગીતારથ એકાકી રહેતાં, પામે જગ બહુ For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમ દિવસ-ગોત્ર કર્મ નિવારણ પૂજા. (૧૫) માન. મેં કીનો ૨, અજ્ઞાની ટોળે પણ ભેળે, એળે પથ્થર નાવ આલોયણ દેતે ભદ્રકને, પામે વિરાધક ભાવ. મેં કીને ૩. બૌદ્ધગુરુને બાણે હણત, પગ અણફરસી રાય; અજ્ઞાની મુનિ ઉગ્રવિહારી, બાજીગરને ન્યાય. મેં કીને ૪ મંડુઆ શ્રાવકને કહે સ્વામી, હૈયે જિનધર્મ આશાત; અણુજા શ્રત અર્થ વદંતાં, સાચી ગુરુગમ વાત, મેં કીને ૫. જ્ઞાની ગુરુની સેવા કરતાં, આરાધ જિનધર્મ, અણુવ્રત ધરતે તપ અનુસરત, નિર્મદ ગુણ ગ્રહે ધર્મ. મેં કીનો૦ . ભણે ભણાવે વળી જિનઆગમ, આશાતન વરજત શ્રી શુભવીર જિનેશ્વર ભગતે, ઉત્તમ ગોત્ર બાધંત. મેં કને. ૭. तीर्थोदकैमिश्रितचंदनौ घैः, संसारतापाहतये सुशीतेः। जराजनीप्रांतरजोऽभिशांत्यै, तत्कर्मदाहार्थमजं यजेऽहं ॥१॥ ૧ ફુતવિવિતવૃત્તયમ્ 1 सुरनदीजलपूर्णघटैर्धनैः-धुंसृणमिश्रितवारिभृतैः परैः। स्नपय तीर्थकृतं गुणवारिधि, विमलतां क्रियतां च निजात्मनः ॥१॥ जनमनोमणिभाजनभारया, शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकं, सहजसिद्धमह परिपूजये ॥ २ ॥ ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवा-- रणाय श्रीमते जिनेंद्राय गोत्रकर्मबंधनिवारणाय जलं यजामहे For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચેસઠ પ્રકારી પૂજ-સાર્થ પ્રથમ જળપૂજાને અર્થ દુહાનો અર્થ હવે સાતમું ગેત્રકર્મ કે જે આ સંસારમાં વ્યાપી રહેલું છે, તે ગેત્રિકર્મને છેદ્યા વિના આ ભવને-સંસારને પાર પામી શકાતે. નથી. ૧. ચક ને દંડના સંયેગથી કુંભાર જેમ અનેક જાતિના ઘડાઓ ઘડે છે અને પછી ઘી ભરવા ગ્ય ઘડામાં ઘી ભરાય છે ને મદિરા કે કૂચ ભરવા ચગ્ય ઘડામાં મદિરા કે કૂચો ભરાય છે તેમ ઊંચગેત્ર ને નીચત્રવડે વ્યાપ્ત છથી આ સંસાર ભરેલું છે. તે ગોત્રકમનું દહન કરવા માટે હું અષ્ટપ્રકારી પૂજા રચું છું. ૨-૩. - ઢાળીનો અર્થ કેશરદિવડે વાસિત જળથી ભરેલા કંચનના કળશવડે હું પ્રભુને અભિષેક કરી જળપૂજા કરું છું. સદ્દગુરુને સંગથી સમતિના રંગથી હું વિનય વિવેકને ધારણ કરું છું, અને પ્રાર્થના કરું છું કે મેં હવે કહીશ તે રીતે (ઉચ્ચ) ગત્રકમને બંધ કરેલ છે. ૧. બહુશ્રુતની ભક્તિ કરતા મેં સવે યુગપ્રધાનોની પૂજા કરી. ગીતાર્થો એકલા રહે છે તે પણ જગતમાં બહુમાન પામે છે. ૨. અજ્ઞાની ગુરુ ભેળા મુનિઓના ટોળા સાથે રહે છે, છતાં તે પત્થરના નાવમાં બેસનારની જેમ પોતાને અને સાથેના તને સમુદ્રમાં બળે છે-બૂડાડે છે. તેમજ કોઈ ભદ્રિક મુનિને અઘટતી આલેયણ દેવાથી તે વિરાધક ભાવને પામે છે. ૩. અજ્ઞાની રાજા બૌદ્ધ ગુરુ પાસેની અમુક ચીજ લેવા માટે જેમ ગુરુને પગ અડાડાય નહીં એટલું જ શિખેલ હોવાથી બૌદ્ધગુરુને પગ અડાડ્યા વિના બાણે હણે છે ને પછી ચીજ લે છે. તેમ અજ્ઞાની મુનિ ઉગ્ર વિહાર કરે તો પણ તે બાજીગરના નાટક જેવું છે. ૪. મદ્રક શ્રાવકને* વીર મક આનું ખરું નામ મદુઆ જણાય છે, તેને અધિકાર શ્રી ભગવતી સવના ૧૮ મા શતકમાં છે. તે કથા પાછળ આપેલી છે. For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ક ક . સપ્તમ દિવસ-ગોત્રકર્મ નિવારણ પૂજા (૧૬૭) પરમાત્માએ કહ્યું હતું કે–અજાણપણે શ્રુતને અર્થ કહેવાથી જિનધર્મની આશાતના થાય છે, કારણ કે ખરી વાત તે ગુરુગામથી જ જાણી શકાય છે. ૫. જ્ઞાની ગુરુની સેવા કરવાથી જૈનધર્મની આરાધના થાય છે. તેવી રીતે જિનધર્મની આરાધના કરે, અણુવ્રતેને ધારણ કરે, તપસ્યા કરે, નિર્મળપણે–નિરભિમાનીપણે રહે, કેઈના પણ પરમ( શ્રેષ્ઠ ) ગુણને ગ્રહણ કરે, જિનાગમ ભણે ને ભણાવે, તેની આશાતના વજે, શ્રી શુભવીર પરમાત્માની ભક્તિ કરે–એ રીતે કરવાથી જીવ ઉચ્ચ નેત્રકમ બાંધે છે. ૬-૭. કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-ત્રકર્મના બંધનું નિવારણ કરવા માટે અમે પ્રભુની જળપૂજા કરીએ છીએ. द्वितीय चंदनपूजा દુહા જ્ઞાનાદિક નવિ હણે, બંધ ઉદયમાં કય; તિણે અઘાતી તે કહી, ગોત્રની પયડી દોય. ૧ ઢાળ (પ્રતિમા લેપે પાપીયા, ગવહન ઉપધાન જિન-એ દેશી ) જિનતનું ચંદન પૂજતાં, ઉત્તમ કુળ અવતાર; જિનાજી! ગોત્રવડે પ્રાણી વડે, માન લહે સંસાર. જિન ! તું સુખિયો સંસારમાં. ૧. ઉત્તમ કુળના ઉપન્યા, સૂત્રે કહ્યા અણુગાર; જિ. વાચક સૂરિ પદવી For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૮) ચોસઠ પ્રકારી પૂજા–સાથે લહે, ઉચ્ચગેાત્ર અવતાર. જિ૦૨. ઉગ્ર ભેગ વળી રાજવી, હરિવંશે જિનદેવ, જિ. વાસવ કપે આવતાં, ચક્રી હરિ બળદેવ. જિ. ૩. નીચગેત્ર થાવર સમા, મણિ હીરા ઝલકત; જિ. ગંગા ક્ષીરસમુદ્રના, યમુના જળ વંદંત, જિ. ૪. કલ્પતરુ સહકારના, કેતકી પત્ર ને લ: જિ. મંગળકારણ શિર ધરે, મંદ પવન અનુકૂળ. જિ. પ, ઈમ સંસારે પ્રાણિયા, ઉત્તમ ગોત્ર વિશેષ; જિમાન લહે મથવા વળી, બાહુબળી ભરતેશ, જિ. ૬. ધર્મરાયણની યોગ્યતા, ઊંચ ગોત્રે કહાય; જિ. શ્રી શુભવીર જિનેશ્વર, સિદ્ધાસ્થ કુળ જાય. જિ. ૭, जिनपतेर्वरगंधसुपूजन, जनिजरामरणेोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धर, कुरु करेण सदा निजपावनं ॥ १ ॥ सहजकर्मकलंकविनाशनै-रमलभावसुवासनचंदनैः । अनुपमानगुणावलिदायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ ___ मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते. उच्चगोत्रातीताय चंदन यजामहे स्वाहा ॥ બીજી ચંદન પ્રજાને અર્થે દુહાને અર્થ ગોત્રકર્મની બંને ઉત્તરપ્રકૃતિ બંધમાં કે ઉદયમાં આત્માના જ્ઞાનાદિક ગુણને હણતી નથી તેથી તે અઘાતી કહેવાય છે. ૧. For Private and Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમ દિવસ–ગોત્રકમ નિવારણ પૂજા (૧૬) વાળનો અર્થ પરમાત્માને શરીરે ચંદનની પૂજા કરવાથી ઉત્તમ કુળમાં અવતાર થાય છે. ઉચ્ચ ગોત્રથી જ પ્રાણ આ સંસારમાં ઘણે માટે ગણાય છે ને માન મેળવે છે. હે પ્રભુ! આ સંસારમાં તું જ સુખીઓ છે. ૧. સૂત્રાદિકમાં અણગારેને-મુનિઓને પણ ઉચ્ચગેત્રના ઉપજેલા કહ્યા છે અને ઉચ્ચગેત્રના ઉપજેલા મુનિઓ જ ઉપાધ્યાયની તેમ જ આચાર્યાદિકની પદવી મેળવી શકે છે. ૨ જિનેશ્વર પણ ઉચ્ચકુળ, ભેગકુળ, રાજન્યકુળ તેમજ હરિવંશકુળ વિગેરેમાં જ ઉપજે છે, તેમજ દેવલોકમાં ઈદ્રપણું, ચકવતી પણું, વાસુદેવપણું ને બળદેવપણું પણ ઉચ્ચગેત્રમાં જ ગણાય છે, સૌ ઉચ્ચગેત્રી જ હોય છે. ૩. નીચત્રવાળા ગણતા છતાં સ્થાવરમાં પણ ઝળકતા એવા હીરા ને મણિ પૃથ્વીકાયમાં, ગંગા-યમુનાના અને ક્ષીરસમુદ્રાદિકનાં પાણી કે જેને વંદન કરાય છે તે અપ્લાયમાં, કલ્પવૃક્ષ ને આંબા વિગેરેના ફળ અને કેતકી વિગેરેના પત્ર ને પુષ્પ વનસ્પતિકાયમાં ઉત્તમ ગણાય છે અને તે મસ્તકે ચડાવાય છે. પવન પણ મંદ મંદ વાત હોય તે અનુકૂળ ગણાય છે. ૪–૫. આ પ્રમાણે સંસારમાં ઉત્તમ ગોત્રથી પ્રાણીઓ વિશેષ શ્રેષ્ઠ ગણાય છે. ઇંદ્ર અને બાહુબળી તથા ભરતાદિક પણ ઉત્તમ કુળમાં ઉપજવાથી જ વિશેષ માન પામ્યા છે. ૬. ધર્મરત્નની એગ્યતા પ્રાય: ઉચ્ચગેત્રવાળામાં વિશેષ ગણાય છે. એ જ કારણથી શ્રી શુભવીર પરમાત્મા પણ બ્રાહ્મણના કુળમાંથી સિદ્ધાર્થ રાજાના કુળમાં આવેલા છે. ૭. કાવ્યને અર્થ પૂર્વવત્ . મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–ઉચ્ચગેત્રને પણ દૂર કરનારા પ્રભુની અમે ચંદનવડે પૂજા કરીએ છીએ. For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૦ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાસ પ્રકારી પૂજા-સા तृतीय पुष्पपूजा દુહા જિનવર ફૂલે પૂજતાં, ઉચ્ચમાત્ર ખાય; ઉત્તમ કુળમાં અવતરી, ક રતિ તે થાય, ૧ હાળ ( સુણ ગોવાળણી ! એ દેશી. ) સુણ દયાનિધિ ! ઉત્તમ કુળ અવતરતાં પાર ન આવ્યા; સદ્ગુરુ મળ્યે, તુજ આગમ અજવાળે મુજ સમજાવ્યેા. આંકણી॰ સમકિત સંયુત નૃત આચરતાં, જિનપૂજા ફૂલપગર ભરતાં; શ્રાવક મુનિ દશમું ગુણ ધરતાં, ઊંચ ગોત્રતણા બંધ જ કરતા. સુણ॰ ૧. તુમે સત્તા ઉદયે અનુભવયા, શૈલેશીકરણ કરી વિયા; તે રસ ચખવી મુજ હેવિયા, એક ખામી જે વિ ભેળવિયેા. સુણ ૨, એક સમયે એક જ બંધાયે, તિણે એ અવધી થાયે; સત્તોદય અપ્રુવ કહેવાયે, સુખિયા થઈ એ જન્મ એ જાવે. સુણ૦ ૩, લઘુમ ધે અડ મુહૂરત કરિયા, ઊંચગેાત્રે ગુરુડીઈ આરિયા; દશ કાડાકાડી સાગરિયા, દશો વરસે ભાગવી ફરીયા. સુણ૦ ૪. હવે મેં તુજ આણા શિર રિયા, થઈ અંતકાડાકોડી સાગરિયા; માટેા દરિયા પણ મેં રિયા, શુભવીર પ્રભુ સેવન ફળિયા, સુણ૦ ૫. For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમમ દિવસ–ગોત્ર કર્મ નિવાણ પૂજા (૧૭) | Raહ્યા सुमनसा गतिदायि विधायिना, सुमनसां निकरैः प्रभुपूजन ॥ सुमनसा सुमनो गुणसंगिना, जन विधेहि निधेहि मनाने ॥१॥ समयसारसुपुष्पसुमालया, सहजकर्मकरेण विशोधया। परमयोगबलेन वशीकृतं, सहजसिद्धमहं परिपूजये ॥२॥ मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० उञ्चगोत्रस्थितिविच्छेदनाय पुष्पाणि यजामहे स्वाहा ।। ત્રીજી પુષ્પપૂજાને અર્થ દુહાને અર્થ | જિનેશ્વર ભગવંતની પુષ્પવડે પૂજા કરવાથી ઉચ્ચત્ર બંધાય છે ને તેથી ઉત્તમ કુળમાં અવતરી ધર્મ આરાધીને જીવ કર્મ રહિત થાય છે. ૧ ઢાળને અર્થ હે દયાના સમુદ્ર! ઉત્તમ કુળમાં અવતરવા છતાં પણ મારે સંસારને છેડે આવ્યા નહીં. મને સદ્ગુરુ મળ્યા ત્યારે તારા આગમરૂપ અજવાળાવડે તેણે સમજાવ્યું-ખરી વાત સમજાવી. સમતિ સંયુકત વ્રતને આચરવાથી ને જિનેશ્વરને ફૂલના પગર ભરવાડે પૂજા કરવાથી શ્રાવક ઉચ્ચગેત્રને બંધ કરે છે અને મુનિ યાવત દશમા ગુણઠાણ સુધી ઉચ્ચત્રને બંધ કરે છે. ૧. તે ઉચ્ચગેત્રને આપે સત્તામાં રાખી ઉદયથી અનુભવીને શેલેશીકરણ કર્યું ત્યારે ખપાવ્યું. મને પણ તે રસ ચખાડી તમે હેળો ખરે, પરંતુ એક ખામી રહી કે તમે મને તમારી For Private and Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭ર) ચાસઠ પ્રકારી પૂજા–સાર્થ સાથે ભેળવ્યું નહીં. ૨. ગોત્રકર્મની બે પ્રકૃતિમાં એક સમયે એક બંધાય છે તેથી એ અધવબંધી કહેવાય છે. સત્તામાં ને ઉદયમાં પણ એ અધુવ કહેવાય છે. જ્યારે તે કર્મ સત્તામાંથી ને ઉદયમાંથી સર્વથા જાય ત્યારે ખરા સુખી થવાય છે. ૩. ઉચ્ચગેત્રને જઘન્યબંધ આઠ મુહૂર્તને હોય છે ને ઉત્કૃષ્ટબંધ દશ કેડાછેડી સાગરોપમને હોય છે, અને તે એક હજાર વર્ષના અબાધાકાળ પછી ઉદયમાં આવે છે. હું તે પ્રમાણે ભેગવતે થકે આ સંસારમાં ફર્યો છું. ૪ હવે મેં આપની આજ્ઞા મસ્તકે ચડાવી અર્થાત્ સમકિત પામ્યું એટલે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતાકોડાકોડીની થઈ. એ રીતે હું મેટે દરિયે તે તર્યો. હે પ્રભુ! એ બધું આપની સેવાનું ફળ છે. (હવે છેલ્લી પ્રાર્થના તેટલા બંધને પણ ખપાવવાની છે.) ૫. કાવ્યને અર્થે પૂર્વવત્ . મંત્રને અર્થ પૂર્વવત , તેમાં એટલું ફેરવવું કે-ઉચ્ચગેત્રના સ્થિતિબંધને વિચ્છેદ કરનારા પ્રભુની અમે પુષ્પવડે પૂજા કિરીએ છીએ. चतुर्थ धूपपूजा દુહા પયડી દેય અઘાતિની, ગોત્રકર્મની એહ; નીચગોત્ર કારણ કહું, જે અનુભવિયાં તેહ. ૧ (ગાયે ગૌતમગેત્ર મુદ, રસ વૈરાગ્ય ઘણે આયે–એ દેશી.) જિનવર અંગે પૂજા ધૂપ, ધૂપગતિ ઊંચે ભાવી; પામી પચેંદ્રિયનાં રૂપ, નીચગતિ મુજ કેમ આવી? ૧ For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમ દિવસ–ગોત્ર કર્મ નિવારણ પૂજા (૧૭) કહિયે કારણ સુણજે દેવ, તુજ આગમરસ નવિ ભાવ્યા ન કરી બહુશ્રુતકેરી સેવ, અરુચિપણું અંતર લાવ્યો૨ ભણે ભણાવે મુનિવર જેહ, નિંદા તેહતણી ભાખી; પરગુણ ઢાંકી અવગુણ લેહ, કુડી વાતતણે સાખી. ૩ વિણદીઠી અણસાંભળી વાત, લેક વચ્ચે ચલવે પાપી; ચાડી કરતાં પાડી જાતિ, વાડી ગુણતણી કાપી. ૪. ગુણ અવગુણ મેં સરખાં કીધ, અરિહાભક્તિનવી કીધી; ઉત્તમ કુળ જાતિ પરસિદ્ધ, વાહ્યો મદ ગારવ ગિદ્ધિ. પ નીચ ઠાણ સેવંતા નાથ, બંધે નીચત્ર કરિય; શ્રીગુભવીરને ઝાલ્યો હાથ, સહેજે ભવસાયર તરિચ. ૬ I શ્વે अगरुमुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौधविधायिना। प्रभुशरीरसुगंधमुहेतुना, रचय धूपनपूजनमर्हतः ॥१॥ निजगुणाक्षयरूपसुधूपन, स्वगुणघातमलप्रविकर्षणं । विशदबोधमनंतसुखात्मकं, सहजसिद्धमहं परिपूजये ॥२॥ मंत्र-ॐ ह्रीं श्री परम परमे० जन्म० श्रीमते० नीचगोत्रबंधस्थानाच्छेदनाय धूपं यजामहे स्वाहा ॥ ચોથી ધૂપપૂજાનો અર્થ દુહાને અર્થ ગોત્રકમની અને ઉત્તરપ્રકૃતિ અઘાતી છે. તેમાં નીચગોત્ર શાથી બંધાય છે તેના કારણે જે પૂર્વે અનુભવ્યા છે તે હું કહું છું. ૧ For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૪) ચોસઠ પ્રકારી પૂજા સાથે ઢાળને અથ જિનેશ્વરને અંગે એટલે તેમની સમીપે હું ધૂપપૂજા કરું છું. તે ધૂપની ગતિ તે ઊંચી હોય છે છતાં હું પચેંદ્રિયપણું પામીને પણ નીચગેત્રપણું કેમ પાપે ? મારી નીચગતિ કેમ થઈ? તેના કારણ હે પરમાત્મા ! હું કહું છું તે સાંભળે. પ્રથમ તે મને તમારા આગમને રસ ભા નહીં–ગમ્યો નહીં; મેં બહુશ્રુતની સેવા કરી નહીં, ઊલટું અંતરમાં તેમના પ્રત્યે અરુચિપણું લાવ્યું. ૧–૨. જે મુનિરાજને ભણે–ભણાવે તેની નિંદા કરી, પારકા ગુણ ઢાંકી દીધા અને અવગુણ લીધા–પ્રગટ કર્યા. બેટી વાતમાં સાક્ષી થયે. વગર દીઠી ને વગર સાંભળેલી વાત કેઈના અપવાદનીનિંદાની મેં પાપીએ લેકમાં ચલાવી અને કેઈની ચાડી કરીને મારી જાતને હલકી પાડી તેમજ મારા ગુણની વાડી મેં કાપી નાખી. ૩-૪. ગુણ ને અવગુણુ તે સરખા જ કરી નાખ્યા અર્થાત ગુણનું બહુમાનાદિ ન કર્યું, અરિહંતની ભક્તિ પણ ન કરી, પ્રસિંદ્ધ એવી ઉત્તમ જાતિ કે ઉત્તમ કુળ જ્યારે પાપે ત્યારે મેં તેને મદ કર્યો, ગારવ કર્યો, તેમાં ગૃદ્ધ-આસક્ત થઈ ગયે. ૫. આ પ્રમાણે નીચત્ર બાંધવાના સ્થાનને વિવાથી મેં નીચશેત્રને બંધ કર્યો પણ હવે તે શ્રી શુભવીર પરમાત્માને હાથ ઝાલ્ય છે, તેથી હું માનું છું કે ભવસાગર તરી ગયો છું અર્થાત સહેજે–વગરપ્રયાસે ભવસમુદ્ર તરી જઈશ એવી ખાત્રી થઈ છે. ૬ કાવ્યને અર્થ પૂર્વવત્. મંત્રને અર્થ પૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે-નીચગોત્રના બંધસ્થાનને ઉછેદ કરવા માટે પ્રભુની અમે ધૂપપૂજા કરીએ છીએ. For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમ દિવસ–ગાત્ર કર્મી નિવારણ પૂજા पंचम दीपकपूजा (૧૭૫ ) દુહા કાગપ્રસંગે હંસ. નૃપ – માણુ પ્રાણ પરિહાર; ગંગાજળ જળધિ ભળે, નીચાણ સુવિચાર. ૧ ઢાળ (જુગટુ કાઈ રમશેા નહીં રે—એ દેશી) ફાનસ દીપક જ્યોતિ ધરી રે, પુખ્ત રચું મનેાહાર; પ્રભુજી ! નીચ કુળે હવે નહીં રહુ રે. પૂજા અરુચિભાવે કરી રે, નીચ કુળે અવતાર. પ્રભુજી ૧. તુજ આગળ નવિ દીપ ધર્યાં રે, નાપિક × હાથ મસાલ; પ્ર માતંગ નુ ગીત જાતિ કહી રે, કાઢે અશુચિ ખાળ, પ્ર ૨. માળી ગે વાલી તેલી કાળી રે, માચી ને શુચિકાર; પ્ર॰ ત્રણ વનેચર પાપિયા રે, હાય અફાસ વિચાર, મ ૩. વણીમગ માહણુ રાંક કુલી રે, ભિક્ષુક કુળ અવતાર, પ્ર૦ જિનદર્શન નવિ શિશ નમે રે, તે શિર વહેતા ભાર. ૫૦ ૪. ગભ જંબુક નીચ તિરિ રે; કિવિષિયા જે દેવ; પ્ર॰ ઝાડુ દીએ સુર આગળે રે, પરભવનિ ઢક ટેવ. પ્ર૦ ૫, જીવ મરિચી કુળમદથી રે, વિપ્ર ત્રિૠડિક થાય, પ્ર॰ શ્રીશુભવીર જિનેશ્વરુરે, દેવાન દા ઘર જાય, પ્ર૦ ૬. × નાપિક-વાળંદ દીવી ધરનાર. એને નાપિત પણ કહે છે. For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૬) ચેસઠ પ્રકારી પૂજા-સાથે | | ક્યમ્ . भवति दीपशिखापरिमोचनं, त्रिभुवनेश्वरसमनि शोभनं । स्वतनुकांतिकरं तिमिरं हरं, जगति मंगलकारणमातरं ॥१॥ शुचिमनात्मचिदुज्वलदीपकै-ज्वलितपापपतंगसमूहकैः । स्वकपदं विमलं परिलेभिरे, सहजसिद्धमहं परिपूजये ॥२॥ ___ मंत्र-ॐ ह्रीं श्री परम परमे० जन्म० श्रीमते० नीचगोत्रोदयनिवारणाय दीपं यजामहे स्वाहा ॥ પાંચમી દીપક પૂજાને અર્થ દુહાને અર્થ કાગડાની સબત કરવાથી હંસ પક્ષી રાજાના બાણને ભેગા થઈ પડ્યો અને પ્રાણુ ગયા. * વળી જેમ ગંગાજળ સમુદ્રમાં ભળવાથી ખારું થાય છે તેમ ઉત્તમ જીવ પણ નીચ કુળમાં ઉપજવાથી નીચપણને પામે છે. ૧. ઢાળને અર્થ ફાનસમાં રાખેલ દીપકની જાતિ પ્રભુ પાસે ધરીને હું મનેહર એવી દીપક પૂજા કરું છું અને કહું છું કે–હે પરમાત્મા ! હવે હું નીચ કુળમાં નહીં રહું-નહીં ઉત્પન્ન થાઉં. આજ સુધી તો મેં આપની પૂજા અરુચિભાવે કરેલી તેથી નીચ કુળમાં ઉપજતો હતે. હે પ્રભુ! તમારી આગળ જેણે દીપક ધ નહીં તેને નાપિક અર્થાત્ વાળંદ થઈને હાથમાં મસાલ લઈ બીજા પાસે ઊભા રહેવું પડે છે. જેણે તમારી શુદ્ધ જળવડે * આ કથા પાછળ આપવામાં આવી છે. For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સસમ દિવસ–ગોત્ર કર્મ નિવારણ પૂજા (૧૭) - - પ્રક્ષાલ કરી નહીં તે માતંગ(ઢેઢ) અથવા હલકી નિંદિત જાતિમાં ઉપજે છે અને તેને દુર્ગધીની ખાળ કાઢવી પડે છે. ૧–૨. વળી તમારી સ્પર્શના નહીં કરવાના વિચારવાળા જીવો માળી, ગેવાળ, તેલી (ઘાંચી), કેળી, મેચી ને શુચિ કરનારા ઢેઢ અર્થાત્ ભંગી થાય છે, અથવા તે પાપી ત્રણ પ્રકારનું * હલકું વનચરપણું (તિર્યચપણું) પામે છે કે જેને લેકે સ્પર્શ પણ કરતા નથી. ૩. વળી તમારી આશાતને કરનારા વણિમગના (હલકા વ્યાપારીના) અને બ્રાહ્મણ, રાંક, કેળી અથવા બીજા ભિક્ષુકના કુળમાં અવતરે છે. તમને દર્શન નિમિત્તે જે મસ્તક નમાવતા નથી તેને મસ્તક ઉપર પારકા ભાર વહન કરવા પડે છે–મજૂર થવું પડે છે. ૫. પૂર્વભવમાં-પાછલા ભવમાં પ્રભુની કે દેવગુરુ વિગેરેની નિંદા કરવાની ટેવવાળા ગધેડા કે શિયાળીઆ જેવા હલકી જાતિના તિર્યંચ થાય છે અથવા કીબીષિયા દેવ થાય છે કે જેને દેવોની આગળ ઝાડુ કાઢવું પડે છે-સાફસૂફ રાખવું પડે છે. ૫. જુઓ ! કુળને મદ કરવાથી મરિચી અનેક ભવમાં વિપ્ર અને ત્રિદંડી થયેલ છે અને છેવટ શુભવીરના ભાવમાં પણ દેવાનંદાની કુક્ષીમાં ઉપજવું પડેલ છે-તેને ઘેર જાય છે; તેથી પરનિદા ન કરવી, કુળાદિકને મદ ન કર અને પરમાત્માની ભક્તિ કરવી; એથી વિપરીત રીતે વર્તનારને ઉપર જણાવેલા નીચકુળાદિકની પ્રાપ્તિ થાય છે. ૬. કાવ્યને અર્થ પૂર્વવત્ . મંત્રને અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે-નીચત્રને ઉદય નિવારવા માટે અમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ. * ગધેડે, શિયાળ ને ભુંડ. For Private and Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.ko Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૮ ) ચેસઠ પ્રકારી પૂજા-સાથે षष्ठ अक्षत पूजा દુહા નીકળેાદય જિનમર્તિ, દૂરથકી દરબાર તુજ મુખ દર્શન દેખતાં, લેક વડે વ્યવહાર, ૧ ઢાળ (વંદ વીર જિનેશ્વર રાયા–એ દેશી.) અક્ષતપૂજા ગધુમકેરી, નીચગેત્ર વિખેરી રે; તુજ આગમરૂપ સુંદર શેરી, વક્ર નહીં ભવફેરી રે. અક્ષત ૧. સાસાયણ લગે બંધ કહાવે, પાંચમે ઉદયે લાવે રે; ગુણઠાણું જબ છ આવે, ઉદયથી નીચ ખપાવે રે, અ. ૨. હરિકેશી ચંડાળે જાયા, સંયમધર મુનિરાયા રે, નીચત્ર ઉદયેથી પલાયા, ઊંચકુળે મૃત ગાયા રે. અo ૩, સમય અગી ઉપાંતે આવે, સત્તા નીચ ખપાવે રે; અધ્રુવબંધી ઉદય કહાવે, ધ્રુવ સત્તા તિરિભાવે રે. અત્ર ૪. સાતઈયા દય ભાગ લધેરી, જીવવિપાકી વડેરી રે; વીશ કડાકોડી સાગરકેરી, એ થિતિબંધ ઘણેરી રે. અ૦ ૫. એ થિતિબંધ કરંતા સ્વામી, તુમ સેવા નવિ પામી રે, શ્રીગુભવીર માન્યા વિસરામી, હવે કિમ રાખું ખામી રે ? અo ૬. | શ્રાવ્ય માં क्षितितलेऽक्षतशर्मनिदानकं, गणिवरस्य पुरोऽक्षतमंडलं । क्षतविनिर्मितदेहनिवारणं, भवपयोधिसमुद्धरणोद्यतं ॥ १ ॥ For Private and Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમ દિવસ–ગેાત્ર કર્મ-નિવારણ પૂજા ( ૧૭૯) सहजभावसुनिर्मलतंडुलै विपुलदोषविशोधकमंगलैः । अनुपरोधसुबोधविधायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ ह्रीं श्रीं परम० परमे० जन्म० श्रीमते० तीचगोत्रसत्तास्थितिबंधनिवारणाय अक्षतं यजामहे स्वाहा ॥ છઠ્ઠી અક્ષતપૂજાના અ દુહાના અ નીચ કુળના ઉડ્ડયથી જિનમંતિ ( જૈનધર્મ) પામ્યા છતાં પણ તમારા દરબારમાં-દેરાસરમાં દૂરથી તમારા મુખના દર્શન થઈ શકે છે, કારણ કે લેાકમાં જગતમાં વ્યવહારની મુખ્યતા છે. ૧ ઢાળના અથ હે પરમાત્મા ! તમારી અક્ષતપૂજા ગોધુમવડે કરતાં નીચ ગેાત્ર વિખરી જાય છે-નાશ પામે છે અને તમારા આગમરૂપ નગરની સુંદર શેરી નજરે પડે છે, તેમજ વક્ર એવી ભવની ફેરીસંસારની પરિભ્રમણતા દૂર થાય છે. ૧. આ નીચગેાત્રક ના સાસ્ત્વાદન ગુણુઠાણા લગે મધ છે અને પાંચમા ગુઠાણા સુધી ઉદ્ભય છે. છઠ્ઠું ગુણુઠાણુ પ્રાપ્ત થાય છે ત્યારે ઉદયમાંથી નીચ ગોત્ર ખપી જાય છે. ર. હિરકેશી ચંડાળના કુળમાં ઉત્પન્ન થયા પણ જ્યારે તે સચમધર મુનિ થયા ત્યારે નીચગેાત્ર ઉદયમાંથી ખપી ગયું અને ઉચ્ચકુળના ઉદ્દય થયા, કારણ કે મુનિપણામાં ઉચ્ચકુળના ઉદય જ શાસ્ત્રમાં કહેલા છે. ૩. અયેગી શુઠાણે ઉપાંત સમયે (દ્વિચરમસમયે) નીચગેાત્ર સત્તામાંથી ખપે છે. તે અવ. ધી * અક્ષત પૂર્જામાં ગેાધુમ( ધઉં) પણ વપરાય છે. ગુરુ પાસે તેના વડે ગજ્જુ લી કરાય છે તેથી જ તેનું નામ ગહુલી કહેવાય છે. For Private and Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ચોસઠ પ્રકારી પૂજા-સાથે અને અધ્રાદયી પ્રકૃતિ છે, સત્તામાં તિયચપણમાં ધ્રુવ છે. ૪. એ પ્રકૃતિ જીવવિપાકી છે અને તેની જઘન્યસ્થિતિ સામૈયા બે ભાગ એટલે કે સાગરેપમની (એકેંદ્રિયઆશ્રાને) છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વિશ કેડાછેડી સાગરોપમની છે. ૫. એ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરવાથી હે પ્રભુ! હું તમારી સેવા પામી શક્યો નહોતે, પણ હવે તે શ્રી શુભવીર પરમાત્મા વિશ્રામના સ્થાનરૂપ મળ્યા છે, તે હું એ કર્મને ક્ષય કરવામાં ખામી કેમ રાખીશ? અર્થાત્ નહીં જ રાખું. ૬. કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થપૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે–નીચગોત્રકમની સત્તા ને સ્થિતિબંધના નિવારણ માટે અમે પ્રભુની અક્ષત પૂજા કરીએ છીએ. सप्तम नैवेद्यपूजा દુહા નિવેઘપૂજા સાતમી, સાત ગતિ અપમાન કરવા વરવા શિવગતિ, વિવિધ જાતિ પકવાન 1 ઢાળ (હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં એ દેશી.) મીઠાઈમેવા જિનપદધરતાં, અણહારી પદ લીજીએ જિનરાજની પૂજા કીજીએ.વિગ્રહગતિમાં વાર અનંતી, પામે પણ નવિ રીઝીએ, જિ. ૧. ઊંચ નીચગે તે હવે, કારણ દૂર કરીજીએ જિ. અરિહા આગે For Private and Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમ દિવસ–ગાત્ર કર્મ નિવારણ પૂજા (૧૮) રાગે માગે, સેવકને શિવ દીજીએ જિ૨ અગુરૂલધુપદ ગોત્રવિનાશી, પામ્યા બંધન છીએ, જિ. વેગ વિયેગી રહત અગી, ચરમ તિભાગ ઘટીજીએ. જિ. ૩. આત્મપ્રદેશમચી અવગાહન, શિવક્ષેત્રે તે રહીએ; જિ. બત્રીશ અંગુળ લઘુ અવગાહન, ક્ષેત્રસમી ગુરુ લીજીએ, જિ. ૪. મસ્તક સમ સઘળા લોકાંતે, ગુરુગમ ભાવ પતીજીએ; જિ. અગુરુલઘુ અવગાહના એકે, સિદ્ધ અનંત નમીએ. જિ. પ. ફરસિત દેશ પ્રદેશ અસંખહ, ગુણ અનંત ઠવીજીએ; જિ0 શ્રીગુભવીર જિનેશ્વર આગમ–અમૃતને રસ પીજીએ. જિ૦ ૬, I = I, अनशनं तु ममास्त्विति बुद्धिना, रुचिरभोजनसंचितभोजनं । प्रतिदिनं विधिना जिनमंदिरे, शुभमते बत ढोकय चेतसा ॥१॥ कुमतबोधविरोधनिवेदकै-विहितजातिजरामरणांतकैः। निरशनैः प्रचुरात्मगुणालयं, सहजसिद्धमहं परिपूजये ॥२॥ मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० अगुरुलघुगुणप्रापणाय नैवेद्यं यजामहे स्वाहा ॥ સાતમી નિવેદ્ય પૂજા અર્થ દુહાને અર્થ સાતમી નેવેદ્યપૂજા વિવિધ જાતિના પકવાન્નવડે હું સાત ગતિને For Private and Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૨) ચોસઠ પ્રકારી પૂજા–સાથે દૂર કરીને આઠમી શિવગતિ વરવા માટે કરું છું ૧. (સ્થાવરસૂક્ષ્મ, સ્થાવરબાદર, વિકલેંદ્રિય, તિર્યચપચંદ્રિય, દેવતા, નારકી અને મનુષ્ય એમ અનેક રીતે સાત ગતિ સમજવી.) ઢાળને અથ પરમાત્માની પૂજા મીઠાઈ–મેવા વિગેરે ધરવાવડે કરવાથી અણહારી પદ મેળવી શકાય છે, તેથી પ્રભુની નૈવેદ્યપૂજા અવશ્ય કરવી. અણાહારીપણું એક, બે કે ત્રણ સમયનું તે વિગ્રહગતિમાં અનંતી વખત આ જીવે પ્રાપ્ત કર્યું છે, પણ તેથી કાંઈ રીઝવાનું નથી; અર્થાત્ મારે તો નિરંતરનું અણહારી પદ જોઈએ છીએ. તે સિદ્ધાવસ્થામાં છે એટલે તેની પ્રભુ પાસે માગણી છે ૧. ઊંચગોત્ર ને નીચગેત્રની પ્રાપ્તિ જેનાથી થાય એવા કારણે દૂર કરીએ અને અરિહંત પરમાત્મા પાસે ભક્તિરાગથી માગીએ કે મને શિવ(મોક્ષ) આપે. ૨. ગે2કર્મનો ક્ષય થવાથી આ સંસારના બંધન દૂર થાય છે અને અગુરુલઘુગુણની–તે પદની પ્રાપ્તિ થાય છે. તેને માટે દમા અગી ગુણઠાણે ગન વિયેગકરીને અમેગી થવાની જરૂર છે. તે વખતે જીવની જે છેલ્લી શરીરાવગાહના હોય છે તેમાંથી ત્રીજો ભાગ ઘટે છે, ને ૩ ભાગની અવગાહના રહે છે, તેટલી આત્મપ્રદેશમય અવગાહના શિવક્ષેત્રમાં પણ રહે છે. ત્યાં જઘન્ય અવગાહના ૩ર અંગુળની હોય છે (એટલે જઘન્ય બે હાથની અવગાહનાવાળા મનુષ્ય સિદ્ધિ પામતા હેવાથી તેના ૩ ભાગની એટલે ૩૨ અંગુલની અવગાહના રહે છે.) અને ઉત્કૃષ્ટી અવગાહના તેસિદ્ધિક્ષેત્ર જેટલી હોય છે. (સિદ્ધિક્ષેત્ર જનના ૨૪ મા ભાગનું એટલે ૩૩૩ ધનુષ્ય ને ૩૨ અંગુળનું છે. ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્ય સિદ્ધ થતા હોવાથી તેની * આ પેજન ઉત્સધ અંગુળનું સમજવું. For Private and Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સક્ષમ દિવસ–ગોત્ર કર્મ નિવારણ પૂ. (૧૩) 3 અવગાહના તેટલી જ હોય છે.) ૩-૪. સિદ્ધના જીના સર્વના મસ્તકે તે લેકાંતે અડેલા હોવાથી સમાન હોય છે. તે હકીકત ગુરુરામથી સમજવા ચોગ્ય છે. તેની અવગાહના અગુરુલઘુ છે અને જ્યાં એક સિદ્ધ છે ત્યાં તેટલી જ અવગાહનાવાળા અનંતા સિદ્ધો પણ રહેલા છે. ૫. અને તેના દેશ–પ્રદેશને એટલે ઓછાવધન્ના ભાગને ચારે દિશાએ તેમજ નીચે–નીચે ફરસેલા એવા સિદ્ધો તે કરતાં અસંખ્યાતગુણે અનંતા હોય છે. આ પ્રમાણે શ્રી શુભવીર પરમાત્માના આગમરૂપ અમૃતને રસ પીવાથી સમજી શકાય છે. ૬. કોવ્યને અર્થ પૂર્વવત્ . મંત્રને અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે-આત્માને અગુરુલઘુ ગુણ પ્રગટ કરવા માટે અમે ધૂપવડે પ્રભુની પૂજા કરીએ છીએ. अष्टम फलपूजा ' દુહા ત્રકર્મ ના કરી, સિદ્ધ હવા મહારાજ; ફળપૂજા તેહની કરી, માગે અવિચળ રાજ. ૧ હાળી (કેરબાની દેશી.) ' બી સેવક તેરે પાયકા, દુનિયાને સાંઈ! બી સેવક તેરે પાયકા. સેવક હમ કેઈ કાળકા, દુનિયાંકે સાંઈ મેં બી આંકણી સુણીએ દેવાધિદેવા, ફળ પૂજાકી સેવા, દીજીએ શિવફળ રાજીએ; દ મેં પરિશાટન થઈ, અફસમાણ ગઈ છત્યે જગતકેરી બાજીએ. For Private and Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૪) ચોસઠ પ્રકારી પૂજા–સાથે દુ, મેં૦ ૧.ગેત્ર કરમ હરી, પોતાઁ ત મળી, આપ બિરાજે રંગમહેલમેં ૬૦ મેં સુખ અનંત લહે, સેવક દૂર રહે, લાજીએ અમે સારા શહરમેં. દુo મેં૨. સંસારસુખ લીયે, વન્ગ અનંત કી, તો ભી ન એક પરદેશમેં; દુમેં૦ સિદ્ધકે સુખ લીને, તાકો એકાંશ કીને, મારે ન લેક આકાશમેં. દુલ મેં ૩. તાકો જે અંશ દેવે, તામેં ક્યા હાનિ હવે? સાહિબ ગરીબનિવાજીએ દુ મહેરનજર જોવે, સેવક કામ હવે, લેકલોકોત્તર છાજીએ. દુમેં ૪. કર્મ કઠિન જડચો, સાંયુ કે મુખ ચડ્યો, બાત કરત હમ લાજીએ; દુ- આપહી તે જે ગાયે, કર્મપડળ છાય, ઇતને અંતર ભાંજીએ, દુહ મેં૫. શ્રેણિક આદિનવા, ઓબી સયુંકી સેવા, જિનપદ લેતબિરાજીએ; દ સાચી ભગતિ કહી, કારણ ચોગ સહી, કારજ કેડી દીવાજીએ. દુ, મેં , કર્મસૂદન તપે, નામ પ્રભુકો જપે, જાગીએ જ્ઞાન અવાજીએ; દુકઈ ન નામ લેવે, સ્વામી આશીષ દેવે, શ્રીગુભવીરબળે ગાજીએ. દુ મેં ૭. | | વળ્યું शिवतरोः फलदानपरैर्नवै-वरफलेः किल पूजय तीर्थपं । त्रिदशनाथनतक्रमपंकजं, निहतमोहमहीधरमंडलं ॥ १ ॥ शमरसैकसुधारसमाधुरै-रनुभवाख्यफलैरभयप्रदैः । अहितदुःखहरं विभवप्रवं, सकलसिद्धमहं परिपूजये ॥२॥ For Private and Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાહમ દિવસ–ગોત્ર કર્મ નિવારણ પૂજા (૧૯૮૫) मंत्र-ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते. गोत्रा. तीताय फलं यजामहे स्वाहा ॥ આઠમી પૂજા અર્થ દુહાનો અર્થ ગોત્રકર્મને નાશ કરવાથી મહારાજ પરમાત્મા સિદ્ધ થયા છે, તેમની ફળપૂજા કરીને હું શિવપનું અવિચળ રાજ્ય માગું છું. ૧ ઢાળનો અર્થ હે પરમાત્મા! હું પણ તમારા ચરણકમળને સેવક છું. હે દુનિયાના-ત્રણ જગતના સ્વામી ! હું પણ તમારે કઈ કાળનેબહુ વખત કિંકર છું. હે દેવાધિદેવ! સાંભળો. આ ફળપૂજારૂપ સેવા સ્વીકારે અને તેના બદલામાં રાજી થઈને શિવફળ આપે, જેથી હું કર્મોને આત્માથી છૂટા કરી અસ્પર્શમાન ગતિએ ત્યાં જઈને ઉપનું અને આ જગતની બાજી કે જેથી હું જીતાયેલે શું તેને જીતું. ૧. આપ તો ગોત્રકમને નાશ કરીને તિમાં જતિ મિલાવીને મેક્ષરૂપી રંગમહેલમાં બિરાજે છે અને અનંતું સુખ ભેગ છે. આ સેવક તમારાથી અત્યંત દૂર રહે છે પણ તેથી હું આ સંસારરૂપી શહેરમાં રહેતાં બહુ જ શરમાઉં છું- લાજું છું. ૨. આ સંસારના તમામ સુખને એકત્ર કરી તેને વગ કર્યો એટલે તદગુણું કર્યું, પરંતુ તે આપના અસંખ્ય પ્રદેશના સુખમાંહેના એક પ્રદેશના સુખ જેટલું પણ ન થયું. સિદ્ધ પરમાત્માને જે સુખ છે તેને એક અંશ લેવામાં આવે છે તે કાલેકમાં પણ ન સમાય. ૩. હે પરમાત્મા! તેને તમારા સુખને એક અંશ મને આપે તે તેમાં તમને શી હાનિ થાય તેમ છે? હે સાહેબ For Private and Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૬) ચેસઠ પ્રકારી પૂજા–સાથે હે ગરીબનિવાજ! એટલી તે આ ગરીબ સેવક ઉપર નિવાજ (કૃપા) કરે. જે આપની મહેર નજર થાય તો સેવકનું કામ થઈ જાય અને લૌકિકમાં ને લોકોત્તરમાં હું દેશું. ૪. જે કે હું તે કઠિન કર્મોથી જડેલે–સંકળાયેલ છું, પરંતુ આપને મુખે ચડ્યો છું, તે છતાં મારી આવી સ્થિતિ રહેલી હોવાથી હું વાત કરતાં લાજું છું. આપ તે તેજસ્વરૂપીપણે ગવાયું છે અને હું તે કર્મને પડળે છવાયેલો છું, તે હે પ્રભુ! હવે એટલે અતર ભાંગી નાખે. ૫. શ્રેણિક વિગેરે નવ જણે આપના વખતમાં જિનપદ (તીર્થકરનામકર્મ) ઉપાર્જન કર્યું તે આપની સેવાનું-કૃપાનું જ પરિણામ છે. તેમણે આપની સાચી ભક્તિ કરી, કારણ કાર્યને વેગ મળે, તે તેને કરોડગણું ફળ આપી દીવાજ્યા–રાજી કર્યા. ૬. અમે પણ આ કર્મસૂદન તપ કરીએ છીએ, જ્ઞાનદશાએ જાગૃત થઈ અવાજ (પ્રાર્થના) કરીએ છીએ, હવે જે આ૫ આશિષ આપે તે હે શુભવીર પરમાત્મા ! અમે આપને બળે ગાજી રહીએ અને અમારું કોઈ નામ પણ લઈ શકે નહીં. ૭. - કાવ્યને અર્થ પૂર્વવત્ - મંત્રનો અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે–જેમણે ત્રકમ સર્વથા દૂર કર્યું છે એવા પરમાત્માની અમે ફળવડે પૂજા કરીએ છીએ. ઈતિ સપ્તમ દિવસ અથાપનીય ગોત્રક પૂજા સમાપ્ત * શ્રી વીર પ્રભુના સમયમાં સુલસા, શ્રેણિક, અબડરેવતી, સુપાર્શ્વ (વીર પ્રભુના કાકા), શંખ, આનંદ, કુણિક અને ઉદાયી રાજા. આ નવે મનુષ્યોએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું છે. For Private and Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ! www.kobatirth.org ----------------- Acharya Shri Kailassagarsuri Gyanmandir ---- અઠ્ઠમ દિવસ અધ્યાપનીય અંતરાય કર્મસૂદના પૂજાષ્ટક » प्रथम जळपूजा દુહા શ્રી શ ંખેશ્વર શિર ધરી, પ્રણમી શ્રી ગુરુષાય; વાંચ્છતપદ વરવા ભણી, ટાળીશુ અંતરાય, ૧ જિમ રાજા રીઝયો થકા, દેતાં દાન અપાર; ભંડારી ખીજ્યેા થા, વારતા તેણીવાર. ૨ કહેવાય: તિમ એ કર્મ ઉદયથકી, સંસારી ધર્મ ક સાધન ભણી, વિશ્વન કરૈ અપાર, ૩ અરિહાને અવલ અને, તરિયે ઇણ સંસાર; અંતરાય ઉચ્છેદવા, પૂજા અષ્ટ પ્રકાર, ૪ ઢાળ ( આંબાના વડલા હેઠે ભર્યાં રે, સાવર લહેરા લે છે રે-એ દેશી.) જળપૂજા કરી જિનરાજ, આગળ વાત વીતી કહેા રે, કહેતાં વિ આણા લાજ, કર જોડીને આગળ રહેા રે. જળ॰ ૧. જિનપૂજાના અંતરાય, આગમલાપી For Private and Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૮) ચોસઠ પ્રકારી પૂજ-સાથે નિંદા ભજી રે; વિપરીત પ્રરૂપણા થાય, દીનતણી કરુણા તજી રે. જળ૦ ૨, તપસી ન નમ્યા અણગાર, જીવતણી મેં હિંસા સજી રે, નવિ મળિયે આ સંસાર, તુમ સરિખે રેશ્રી નાથજી રે, જળ૦ ૩. રાંક ઉપર કીધો કપ, માઠાં કર્મ પ્રકાશિયા રે, ધર્મ મારગનો લોપ, પરમારથ તાં હાંસિયા રે. જળ૦ ૪, ભણતાને કર્યો અંતરાય, દાન દિયંતા મેં વારિયારે; ગીતા રથને ફેલાય, જૂઠ બેલી ધન ચેરિયા રે. જળ છે. નર પશુઆં બાળક દીન, ભૂખ્યાં રાખી આપે જન્મ્યો રે; ધર્મવેળાએ બળહીન, પરદારાશું રંગ રમે રે. જળ૦ ૬. કૂડે કાગળિયે વ્યાપાર, થાપણું રાખીને એળવી રે વેશ્યા પરદેશ માઝાર, બાળકુમારિકા ભેળવી રે, જળ૦ ૭. પંજરિયે પોપટ દીધ, કેતી વાત કહું ઘણી રે ? અંતરાય કરમ એમ કીધ, તે સવિ જાણે છે જગધણી રે. જળ૦ ૮, જળ પૂજતી દ્વિજનારી, સેમસિરિ મુગતિ વરી રે, શુમવીર જગત આધાર, આણું મેં પણ શિર ધરી રે. જળ૦ ૯ तीर्थोदकैमिश्रितचंदनौधै;, संसारतापाहतये सुशीतः। - जराजनीप्रांतरजोऽभिशांत्य, तत्कर्मदाहार्थमजं यजेऽहं ॥१॥ द्रुतविलंबितवृत्तद्वयम् सुरनदीजलपूर्णघटैघनै घुसृणमिश्रितवारिभृतैः परैः। स्नपय तीर्थकृतं गुणवारिधिं, विमलतां क्रियतां च निजात्मनः ॥१॥ For Private and Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમ દિવસ–અંતરાય ક–નિવારણું પૂજા (૧૮૯) जानमनोमणिभाजनभारया, शमरसैकसुधारसधारया। सकलबोधकलारमणीयकं, सहजसिद्धमहं परिपूजये ॥२॥ मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० विघ्नस्थानकोच्छेदनाय धूपं यजामहे स्वाहा ॥ પ્રથમ જળપૂજાને અર્થ દુહાને અર્થ શ્રી શંખેશ્વર પરમાત્માને ચરણે નમસ્કાર કરી, સદગુરુના ચરણમાં પ્રણામ કરી વાંછિતપદને મેળવવા માટે અંતરાયકર્મને ટાળશું. ૧. જેમ રાજા રીયો હોય અને પુષ્કળ દાન આપવા ભંડારીને હુકમ કરે, પણ જે ભંડારી ખીજે હોય તે રાજાને વારે અથવા આપતાં વિલંબ કરે તેમ આ અંતરાયકર્મના ઉદયથી. જીવ સંસારી કહેવાય અને ધર્મકાર્ય કરતાં અંતરાયકર્મ વચ્ચે વિન કરે–કરવા ન દે. ૨-૩. અરિહંતના આલંબનથી આ સંસાર તરી જવાય તેમ છે, તેથી અંતરાયકર્મને ઉચ્છેદ કરવા માટે હું શ્રી જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરું છું. ૪. , ઢાળને અથ શ્રી જિનેશ્વરની જળપૂજા કરીને તેમની આગળ આપણું પિતાની વીતેલી વાતે કહે. તે કહેતાં મનમાં જરા પણ લજજા આણશે નહીં. હાથ જોડી પ્રભુ આગળ ઊભા રહીને કહેજો. ૧. (હવે અંતરાયકર્મ કયા કયા કારણે સેવવાથી મેં બાંધ્યું છે અથવા બંધાય છે તે કહે છે....) જિનપૂજામાં અંતરાય કર્યો. આગમ લેગા, પારકી નિંદા કરી, વિપરીત પ્રરૂપણ કરી, દીન. ઉપરની કરુણ તજી દીધી, For Private and Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) એસઠ પ્રકારી પૂજ-સાથે તપસ્વી એવા મુનિને નમસ્કાર ન કર્યો, જીવોની હિંસા કરી છે પરમાત્મા! આ સંસારમાં તમારા જેવો નાથ મને મળે નહીં તેનું આ પરિણામ છે. ૨-૩. વળી મેં રાંક ઉપર કેપ કર્યો, કેઈનાં માઠા કર્મો પ્રકાશિત કર્યા, ધર્મમાર્ગોને લેપ કર્યો, પરમાર્થની વાત કરનારાની હાંસી કરી, ભણનારને ભણવામાં અંતરાય કર્યો, કેઈ દાન દેનારને વાર્યા–દાન દેવા ન દીધું, ગીતાર્થોની હેલણ કરી, જૂઠું બોલ્યા, પારકું દ્રવ્ય ચેર્યું, સેવકે, પશુઓ, બાળકે ને દીન જનેને ભૂખ્યા રાખીને પોતે જપે, ધર્મ કરતી વખતે બળહીન થયે અને પરસ્ત્રી સાથે આનંદથી રમ્ય, (તે વખત બળ આવ્યું), બેટા કાગળ (હુંડીઓ) લખીને વ્યાપાર કર્યો, પારકી થાપણુ રાખીને એળવી, નાના બાળકોને અને કુંવારી કન્યાઓને ભેળવીને પરદેશમાં વેચ્યા, પિટને પાંજરામાં પૂર્યા. હે પરમાત્મા ! આવી કેટલીક વાત કરું ? મેં આવા અનેક પ્રકારેવડે અંતરાયકર્મ બાંધ્યું. હે નાથ ! હે જગધણું! આપ તે બધી હકીકત જ્ઞાનવડે જાણે છે. ૪-૮. પ્રભુની જળપૂજા કરવાથી સમશ્રી બ્રાહ્મણ મુક્તિપદને પામી છે. શ્રી શુભવીર પરમાત્મા જગતના આધારભૂત છે, તેમની આજ્ઞા મેં પણ મસ્તકે ધારણ કરી છે. ૯. (સોમશ્રીની કથા શ્રી વિજયચંદ કેવળીના ચરિત્રમાં છે. તેનું ભાષાંતર અમે છપાવેલું છે ત્યાંથી વાંચવી.) - કાવ્યને અર્થ પૂર્વવતું. મંત્રને અર્થ પૂર્વવતું, તેમાં એટલું ફેરવવું કે-અંતરાયકર્મ બાંધવાના સર્વે કારણેને ઉચ્છેદ કરવા માટે અમે પ્રભુની જળપૂજા કરીએ છીએ. For Private and Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઠ્ઠમ દિવસ–અ’તરાય કમ નિવારણું પૂજા द्वितीय चंदनपूजा ( ૧૧ ) દુહા શીતળ ગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુમુખરંગ; આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહાઅંગ. ૧ અંગવિલેપન પૂજના, પૂજો ધરી ધનસાર; ઉત્તરપયડી પાંચમાં, દાનવિધન પરિહાર. ૨ ઢાળ ( કામણગારા એ કૂકડા રે-એ દેશી. ) કરપી ભૂંડા સંસારમાં રે, જેમ કપીલા નાર; દાન ન દીધું. મુનિરાજને રે, શ્રેણિકને દરબાર, કરપી ૧, કરપી શાસ્ત્ર ન સાંભળે રે, ત્રણે નવિ પામે ધ; ધ વિના પશુ પ્રાણિયા રે, છડે નહીં. કુકમ, કરપી૦ ૨. દાનતણા અંતરાયથી રે, દાનતણા પરિણામ; નવ પામે ઉપદેશથી રે, લેાક ન લે તસ નામ, કરપી૦ ૩. કૃપણતા અતિ સાંભળી રે, નાવે ધર અણુગાર, વિશ્વાસી ઘર આવતા રે, કલ્પે મુનિ આચાર. કરપી૦ ૪, કરપી લક્ષમાંવ તને રે, મિત્ર સજ્જત રહે દૂર, અલ્પધની ગુણ દાનથી રે, વછે લાક ડુરી કરપી૰ ૫, કલ્પતરુ કનકાચળે રે, નવિ કરતા ઉપગાર; તેથી મરુધર રૂડા કેરડા ૐ, પથગ છાંય લગાર. કરપી૰ ૬, ચંદનપૂજા ધન For Private and Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ચોસઠ પ્રકારી પૂજા-સાથે વાપરે રે, ક્ષયઉપશમ અંતરાય; જિમ જયસૂર ને શુભમતિ રે, લાયક ગુણ પ્રગટાય. કરપી. ૭. શ્રાવક દાનગુણે કરી રે, તુંગિયા ભંગ દુવાર; શ્રીગુભવીરે વખાણિયા રે, પંચમ અંગ મઝાર. કરપી. ૮. ! વાર્થ जिनपतेर्वरगंधसुपूजन, जनिजरामरणोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धरं, कुरु करेण सदा निजपावन ॥१॥ सहजामकलंकविनाशनै-रमलभावसुवासनचंदनैः । अनुपमानगुणावलिदायक, सहजसिद्धमह परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते. दानातरार्यानवारणाय चंदन यजामहे स्वाहा ॥ બીજી ચંદન પૂજાને અર્થ દુહાનો અર્થ જેમનામાં શીતળ ગુણ રહે છે અને જેમના મુખને રંગ પણ શીતળ છે–શાંત છે એવા પરમાત્માના અંગની આત્માને શીતળતા કરવા માટે (શીતળ દ્રવ્યથી) પૂજા કરે. ૧. પ્રભુના અંગે ઘન સારવડે વિલેપન પૂજા કરે કે જેથી અંતરાય કર્મની પાંચ ઉત્તરપ્રવૃત્તિમાંથી પહેલી દાનાંતરાય પ્રકૃતિને પરિહારનિવારણ થાય. ૨. ઢાળનો અર્થ આ સંસારમાં કૃપણ મનુષ્ય અત્યંત ભૂડ કહેવાય છે. જેમ કપિલા દાસી કે જેણે શ્રેણિક રાજાના દરબારમાં રાજાને હુકમ થયા છતાં પણ મુનિરાજને દાન દીધું નહીં–દેવાની ચેકખી For Private and Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમ-દિવસ અંતરાય કર્મ નિવારણ પૂજા ( ૧૯૩) ના પાડી. ૧. કૃપણુ મનુષ્ય શાસ્ત્રો સાંભળતા નથી અને તેથી ધર્મ પામતા નથી. ધર્મ સાંભળવા જઈએ તે ગુરુ કાંઈક ખર્ચ કરવાનું બતાવશે એટલા માટે તે ગુરુ પાસે જતા જ નથી, તેથી ધર્મ પામ્યા વિના તે પશુ–પ્રાણુ જેવા રહે છે અને કુકર્મોને છાંડતા નથી. ૨. પૂર્વે કોઈને દાન દેતાં અંતરાય કર્યો હોય તે તેથી આ ભવમાં દાનાંતરાયને ઉદય થાય છે, અને તેવા મનુષ્ય ગુરુના ઉપદેશથી પણ દાનગુણ પામી શક્તા નથી. લેકે પ્રભાતમાં તેનું નામ પણ લેતા નથી. ૩. કઈ માણસ અતિ કૃપણ છે એમ સાંભળે છે તે મુનિરાજ પણ તેને ઘરે વહેરવા જતા નથી, કારણ કે વિશ્વાસુને ઘરે જ વહેરવા જવાને મુનિરાજનો આચાર છે–ત્યાં જવું જ તેમને કપે છે. ૪. કૃપણ લક્ષ્મીવંત હોય છતાં તેના મિત્રો-સ્વજનો તેનાથી દૂર રહે છે, અને અ૫ ધનવાળે પણ જે દાની હોય છે તે લેકે તેની ઉજ્જવળતાને ચાહે છે-વાંછે છે. તેની પાસે જાય છે.) ૫. કલ્પવૃક્ષ જે કે મેરુપર્વત ઉપર રહેલા છે પણ તે ઉપકાર કરી શકતા નથી તેથી શા કામના છે? તે કરતાં તો મારવાડમાં રહેલે કરડે સારે છે કે જે પંથીજનોને થડી પણ છાયા આપે છે ૬. અંતરાયકર્મને જેને ઉપશમ થયે હોય છે તે પ્રભુની ચંદનપૂજામાં ધન વાપરી શકે છે અને જેમ જયસૂર ને શુભમતિએ પ્રભુની ભક્તિ કરીને, પરિણામે લાયક ગુણ પ્રગટાવ્યા તેમ તે પણ પ્રગટાવે છે. ૭. દાનના ગુણવડે શોભતા એવા તંગિયાનગરીના શ્રાવકોના દ્વાર નિરંતર યાચક માટે ખુલ્લા રહેતા હતા, એમ કહીને પાંચમા અંગ શ્રી ભગવતીસૂત્રમાં શ્રીગુભવીર પરમાત્માએ તેના વખાણ કર્યા છે–તેને પ્રશસ્યા છે ૮. (આમાં સૂચવેલી જ્યસૂર ને શુભમતિની કથા પણ * અહીં અતિ કૃપણને અવિશ્વાસુની પંક્તિમાં ગણે છે. ૧૩. For Private and Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૪) ચોસઠ પ્રકારી પૂજા-સાથે શ્રી વિજયચંદ કેવળ ચરિત્રના ભાષાંતરમાં છે.) કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વવતું, તેમાં એટલું ફેરવવું કે-ધનાંતરાયના નિવારણ માટે અમે પ્રભુની ચંદનપૂજા કરીએ છીએ. तृतीय पुष्पपूजा દુહા હવે ત્રીજી સુમન તણી, સુમનસ કરણ સ્વભાવ; ભાવ સુગંધી કરણ ભણી, દ્રવ્યકુસુમ પ્રસ્તાવ. ૧ માલતી લે પૂજતી, લાભવિઘન કરી હાણ, વણિગસુતા લીલાવતી, પામી પદ નિરવાણ. ૨ દ્વાળી (ઓરાં આવે, કહું એક વાતડલીએ દેશી.) મન મંદિર આવે રે, કહું એક વાતડલી; અશાનીની સંગે રે, રોમિયો રાતડલી. ૧. વ્યાપાર કરવા રે, દેશ વિદેશ ચલે; પરસેવા દેવા રે, કોડી ન એક મળે. ૨. રાજગૃહી નગરે રે, મક એક ફરે; ભિક્ષાચર વૃત્તિએ રે, દુઃખે પેટ ભરે. ૩. લાભાંતરાયે રે, લેક ન તાસ દીએ, શિલા પાડે તે રે, પહેાતો સાતમીએ. ૪. ઢંઢણુ અણગારા રે, ગોચરી નિત્ય કરે; પશુઆં અંત For Private and Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઠ્ઠમ દિવસ-અંતરાય કર્મી નિવારણું પૂજા ( ૧૯૫ ) રાયે રે, આહાર વિના વિચરે. ૫. આદીશ્વર સાહિબ રે, સચમ ભાવ ધરે; વરસીતપ પારણુ રે, શ્રેયાંસરાય ધરે. ૬. મિથ્યાતે વાદ્યો રે, આરત ધ્યાન કરે, તુજ આગમ વાણી રે, સમકિતી ચિત્ત ધરે. ૭, જિમ પુણીએ શ્રાવક રે, સાષ ભાવ ધરે; નિત્ય જિનવર પૂજે રે, ફૂલના પગર ભરે, ૮. સંસારે ભમતા રે, હું પણ આવી મળ્યા; અંતરાય નિવારક રે, શ્રી શુભવીર મળ્યા. ૯, ॥ હારું ॥ सुमनसा गतिदायि विधायिना, सुमनसां निकरैः प्रभुपूजनं । सुमनसा सुमनो गुणसंगिना, जन विधेहि निधेहि मनोऽर्चने ॥१॥ - समयसार सुपुष्पसुमालया, सहजकर्मकरेण विशोधया । परमयोगबलेन वशीकृतं, सहज सिद्धमहं परिपूजये ॥२॥ - मंत्र-ॐ ह्रीं श्रीं परम० परमे० जन्म० श्रीमते० लाभांतरायोच्छेदनाय पुष्पाणि यजामहे स्वाहा || ત્રીજી પુષ્પાના અ દુહાના અથ પુષ્પની (પુષ્પા મનવાળા કરવા સુગંધિત કરવા હવે પરમાત્માની ત્રીજી સુમનસની એટલે વડે) પૂજા કરો કે જેના સુમનસ એટલે સારા ના સ્વભાવ છે. આત્માને ભાવસુગંધીવડે માટે આ દ્રવ્યકુસુમ જે સુગંધી હોય છે તેના પ્રસ્તાવ કરવામાં આવે છે એટલે કે તેનાવડે પૂજા કરવામાં આવે છે. ૧. એક ણિકની પુત્રી લીલાવતી માલતીના પુષ્પાવડે પ્રભુને પૂછ For Private and Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) ચોસઠ પ્રકારી પૂજા-સાથે લાભાંતરાયને ક્ષય કરી નિર્વાણ પદને પામી છે. ૨. (આ કથા પણું શ્રી વિજયચંદ્ર કેવળી ચરિત્રના ભાષાંતરમાં છે.) દ્વાળને અર્થ હે પરમાત્મા ! તમે મારા મનરૂપી મંદિરમાં પધારો કે જેથી હું એક વાત આપને કરું. હે સ્વામી! હું અજ્ઞાનીની સોબતમાં આખી રાત રમ્ય છું અર્થાત્ આજ સુધીનું અનેક ભવેનું આયુષ્ય વ્યતિક્રમાવ્યું છે. ૧. (આ પૂજામાં લાભાંતરાય સંબંધો હકીકત કહે છે.) હું વ્યાપાર કરવા માટે દેશ-વિદેશમાં ગયે, પારકી સેવા કરી, પણ એક કોડી પણ મળી નહીં. ૨. તે ઉપર દૃષ્ટાંત કહે છે કે–રાજગૃહ નગરીમાં એક દમક (ભિક્ષુક) ફરતા હતે. તે ભિક્ષાચારવૃત્તિ કરતો હતો, છતાં પેટ પણ મહાદુઃખે ભરતે હતે અર્થાત્ પેટ ભરવા જેટલું પણ દુખે મળતું હતું. તેને લાભાંતરાયને ઉદય હતો તેથી લેકે તેને આપતા નહોતા. એટલા ઉપરથી તેને લેકે ઉપર એટલે શ્રેષ થયે કે તે નગર ઉપર એક મોટી શિલા પાડી દેવા માટે નજીકના વૈભાર પર્વત ઉપર ચડ્યો, ત્યાંથી એક શિલા પાડતાં તે જ પડી ગયું અને તે શિલા નીચે કચડાઈ મરણ પામીને સાતમી નરકે ગયો. ૩-૪. ઢઢણુ અણગાર કે જે સંસારીપણુમાં કૃષ્ણ વાસુદેવની ઢંઢણું રાણીના પુત્ર હતા, તે નિત્ય ગેચરી માટે ફરતા હતા, પણ લાભાંતરાયને ઉદય હોવાથી તે શુદ્ધ મુનિ છતાં પૂર્વ ભવમાં પશુઓને અંતરાય કરેલ હોવાથી કે તેને આપતા નહોતા અને આહાર વિના રહેતા હતા. પ. આદીશ્વર પરમાત્મા સંયમભાર ધારણ કર્યા પછી પૂર્વના લાભાંતરાયને લીધે એક વર્ષ પર્યત આહાર ન પામ્યા. છેવટે વષીતપનું પારણું શ્રેયાંસ રાજાને ત્યાં શેરડીના સવડે કર્યું. ૬. આ પ્રકારે જ્યારે લાભાંતરાયને ઉદય હોય છે ત્યારે મિથ્યાત્વે વાસિત જીવ આત્ત ધ્યાન કરે છે For Private and Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમ દિવસ-અંતરાય કર્મ-નિવારણ પૂજા. ( ૭) અને સમકિતી જીવ, તમારા આગમની વાણુને ચિત્તમાં ધારણ કરે છે. એટલે તે પૂર્વે બાંધેલા લાભાંતરાયને ઉદય જાણી આનંધ્યાન કરતા નથી. ૭. જેમ પુણિયે શ્રાવક દરજ માત્ર ૧રા દેકડા-બે આના જ રૂની પૂણું વેચીને પેદા કરતું હતું, પરંતુ તેમાં સતેષ રાખતો હતો. અને દરેજ પરમાત્માની પૂજા કરી તેમની પાસે ફૂલના પગાર ભરતે હતે. ૮. હે પરમાત્મા! સંસારમાં પરિભ્રમણ કરતાં હું પણ આપની પાસે આવ્યો છું અને અંતરાય કર્મને નિવારનારા તમે શ્રી શુભવીર પ્રભુ મને મળ્યા છે. ૯. આ પૂજામાં સૂચવેલી ઢંઢણકુમારની, આદીશ્વરપ્રભુની અને પુણીઆ શ્રાવકની કથા પાછળ આપવામાં આવી છે. કાવ્યને અર્થ પૂર્વવત મંત્રને અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે-લાભાંતરાયને ઉચ્છેદ કરવા માટે અમે પ્રભુની પુષ્પપૂજા કરીએ છીએ. चतुर्थ धूपपूजा દુહા કર્મકઠિન xકઠ દાહવા, ધ્યાન હુતાશન ગ; ધૂપે જિન પૂછ દહા, અંતરાય જે ભેગ. ૧ એક વાર જે ભેગમાં, આવે વસ્તુ અનેક; અશન પાન વિલેપને, ભેગ કહે જિન છેકx ૨ * કાઈ + અગ્નિ. ૪ એક-ચતુર. જિનક-તીર્થકર.. For Private and Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૮) ચોસઠ પ્રકારી પૂજા-સાથે ત દાળ ( રાગ આશાવરી, છેડે નજી-એ દેશી. ) બાજી બાજી બાજી ભૂલ્યો બાજ, ભોગવિઘન ઘન ગાજી. ભૂલ્યા આગમત ન તાજી, ભૂo કર્મ કુટિલ વશ સ્કાજી. ભૂ સાહિબ સુણ થઈ રાજી; ભૂo એ આંકણી, કાળ અનાદિ ચેતન રઝળે, એક વાત ન સાજી મયણાભયણી ન રહે છાની, મળિયા માત પિતાજી, ભૂ ૧. અંતરાયથાનક સેવનથી, નિર્ધનગતિ ઉપરાજી; કપની છાયા કૂપ સમાવે, ઈચ્છા તિમ સવિ ભાંજી. ભૂ૦ . કનૈગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછા વળિયા, જ્ઞાનદશા તવ જાગી. ભૂo ૩. કબહી કઠે ધનપતિ થાવે, અંતરાય ફળ આવે, રોગી પરવશ અન્ન અરુચિ, ઉત્તમ ધાન્ય ન ભાવે, ભૂo ૪ લાયકભાવે ભેગની લબ્ધિ, પૂજા ધૂપ વિશાળા: વીર કહે ભવ સાતમે સિધ્યા, વિનયંધર ભૂપાળા. ભૂ૦ ૫. अगरुमुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौघविधायिना । प्रभुशरीरसुगंधसुहेतुना, रचय धूपनपूजनमहंतः ॥ १ ॥ निजगुणाक्षयरूपसुधूपनं, स्वगुणघातमलप्रविकर्षणं । विशदबोधमनंतसुखात्मकं, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ + આત્મા = સુરસુંદરી. મયણાસુંદરીની બહેન. ૪. વાણિયે. For Private and Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ** અષ્ટમ દિવસ–અંતરાય કર્મ-નિવારણ પૂજા ' (૧૯૮ मंत्र-ॐ ही श्री परम परमे. जन्म० श्रीमते० भागांतरायदहनाय धूपं यजामहे स्वाहा ॥ ચોથી ધૂપપૂજાને અર્થ દુહાને અર્થ કઠણ–આકરાં કર્મરૂપ કાષ્ઠને બાળી દેવા માટે ધ્યાનરૂપી અગ્નિ જગાવીને-ધૂપવડે ' શ્રી જિનેશ્વરની પૂજા કરીને જે ભેગાંતરાય કર્મ છે તેને બાળી નાખે. ૧. એક વાર જ ભેગમાં આવી શકે એવી અનેક વસ્તુઓ–ભજન, પાણી, વિલેપન વિગેરેને શ્રી તીર્થકર મહારાજા ભેગ કહે છે ૨. (તે ન ભેગવી શકાય તેનું નામ ભેગાંતરાય કહે છે.) ઢાળને અર્થ હે પરમાત્મા ! ભેગાંતરાય કર્મરૂપ વરસાદના ગરવમાં હું મારી બાજી બધી ભૂલી ગયે. એ કર્મ રૂપ વાદળના અંધકારમાં આગમરૂપી-જ્ઞાનરૂપી જ્યોત મારી તાજી– વિસ્વરે ન રહી અને આ કાજી એટલે આત્મા તે કુટિલ(વાંકા) એવા કર્મને વશ થઈ ગયે. હે સાહિબ ! આ બધી મારી વીતક વાત કહું છું તે તમે મારા પર રાજી થઈને સાંભળે. અનાદિ કાળથી આ ચેતન સંસારમાં રઝળે છે. તેની એક વાત સાજી-યથાસ્થિત નથી. આ કારણથી જ મયણાસુંદરીની બહેન (શ્રીપાલરાજાની સ્ત્રીની બહેન) સુરસુંદરી જ્યારે તેના માતાપિતા તેની ભેળા થયા ત્યારે એવી રેવા માંડી કે કઈ રીતે છાની રહે નહીં, તેને પોતાની બધી પાછલી વાત સાંભરી આવી. (આ કથા પાછળ આપેલી છે.) ૧. હે પ્રભુ! મેં અંતરાયકર્મ બાંધવાના સ્થાનકે સેવવાથી નિર્ધનપણું ઉપાર્જન કર્યું નિધન થયે, તેથી જેમ For Private and Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) ચેસઠ પ્રકારી પૂજા–સાથે કૂવાની છાયા કૂવામાં જ સમાય તેમ મારી ઈચ્છા માત્ર મનમાં જ સમાઈ ગઈ–ભાંગી ગઈ. દ્રવ્ય વિના એકે ઈચ્છા પૂરી થઈ નહીં. ૨. એક વણિકે એક સ્ત્રીને ધૂતી–છેતરી અને તેમાં જે પિસા મળ્યા તેના ઘેબર પિતાને ખાવા માટે કરાવ્યા, પણ તે તેને ખાવા મળ્યા નહિ ઘેબર કરાવીને પોતે ન્હાવા ગયે. ત્યાં તેને જમાઈ ઘરે આવ્યું, એટલે સાસુએ હેતથી તેને ઘેબર ખવરાવી દીધા. તે ખાઈને બહાર નીકળે એટલે સસરાજ સામા મળ્યા. પછી ઘરમાં જઈને જમવા બેઠા ત્યાં તે ભાણામાં જે આવતું હતું તે જ આવ્યું -ઘેબર ન આવ્યા. કારણ પૂછતાં હકીકત જાણી એટલે પછી જ્ઞાનદશા જાગી અર્થાતુ પિતાના ભેગાંતરાય કર્મનું ભાન થયું. ૩. કદી અજ્ઞાનકછાદિ કરવાથી બીજા ભવમાં ધનપતિ થાય તે પણ જે ભેગાંતરાયકર્મ બાંધેલ હોય તેનું ફળ આડું આવે–તેને ઉદય થાય એટલે રેગી થાય, પરવશ થાય, અન્ન ઉપર અરુચિ થાય, મમ્મણશેઠની જેમ સારું ધાન્ય ભાવે જ નહિ એવી સ્થિતિ થાય. ૪. આ ધૂપપૂજા કરીને હે પ્રભુ! હું ભેગની લબ્ધિ ક્ષાયિકભાવે પ્રાપ્ત થાય એમ ઈચ્છું છું માગું છું. આ પૂજા કરવાથી સાતમા ભવે વિનયંધર રાજા સિદ્ધિપદને પામ્યા છે, એમ શ્રી વીરપ્રભુએ જ કહેલું છે. ૫. કાવ્યને અર્થ પૂર્વવત્. મંત્રનો અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–ભેગાંતરાય કર્મને નાશ કરવા માટે અમે પરમાત્માની ધૂપપૂજા કરીએ છીએ. * મમ્મણ શેઠ પાસે પુષ્કળ લક્ષ્મી છતાં તેને તેલ ને ચોળા સિવાય બીજું કાઈ પચતું નહતું, ભાવતું પણ નહોતું. For Private and Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમ દિવસ-અંતરાય કર્મ નિવારણ પૂજા (ર૦૧) पंचम दीपकपूजा દુહા ઉપભોગ વિઘન પતંગીઓ, પડત જગત જીઉ જેત; ત્રિશલાનંદન આગળ, દીપકને ઉધોત. ભેગવી વસ્તુ ભેગવે, તે કહીએ ઉપભેગ; ભૂષણ ચીવર વલ્લભા, ગેહાદિક સંગ. ઢાળ (રાગ–કાણ. અરનાથકું સદા મારી વંદના–એ દેશી) વંદના વંદના વંદના રે, જિનરાજકું સદા મારી વંદના. એ આંકણી. ઉપભગ અંતરાય હઠાવી, ભેગી પદ મહાનંદના રે; જિ. અંતરાય ઉદયે સંસારી, નિરધન ને પરછંદના રે..જિન ૧. દેશવિદેશે ઘરઘર સેવા, ભીમસેન નવિંદના રે, જિ. સુણિય વિપાક સુખી બિરનારે, હેલક તેહમુદના રે. જિ. ૨. બાવીશ વરસ વિયોગે રહેતી, પવનપ્રિયા સતી અંજના રે; ૦િ નળ દમયંતી સતી સીતાજી, ખમાસી આકંદનારે. જિન ૩. મુનિવરને મોદક પડિલાભી, પછી કરી ઘણી નિંદના રે, જિ. શ્રેણિક દખે પાઉસ* નિશિએ, મમ્મણ શેઠ વિડંબના રે. જિન૪ ઈમ સંસાર વિર્ડ બન દેખી, ત્રક વર્ષ કાળની રાત્રીએ. For Private and Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) ચોસઠ પ્રકારી પૂજા-સાથે ચરણ ચાહું જિનચંદના રે; જિ. ચકવી ચાહે ચિત્ત *તિમિરારિ, ભેગી ભ્રમર અરવિંદના રે. જિન ૫. જિનમતિ ધનસિરિ દય સાહેલી, દીપક પૂજ અખંડના રે; જિઇ શિવ પામી તિમ ભવિ પદ પૂ, શ્રી શુભવીર જિણુંદના રે. જિન ૬. | | કાવ્યમ્ | भवति दीपशिखापरिमाचन, त्रिभुवनेश्वरसद्मनि शोभनं । स्वतनुकांतिकरं तिमिरं हरं, जगति मंगलकारणमातरं ॥२॥ शुचिमनात्मचिदुज्वलदीपकै-ज्वलितपापपतंगसमूहकैः । स्वकपदं विमल परिलेभिरे, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते. तूर्यबंध(उपभोगांतराय)उच्छेदनाय दीपं यजामहे स्वाहा ।। પાંચમી દીપક પૂજાને અર્થ દુહાને અથ ઉપભેગાંતરાયરૂપ પતંગીઓ જગતના જીવની જ્ઞાનરૂપી તિમાં પડીને બળી જાય-ભસ્મ થઈ જાય તેટલા માટે ત્રિશલાનંદન–મહાવીર–પ્રભુની પાસે દીપકને ઉદ્યોત–પ્રકાશ કરીએ. ૧. જે વસ્તુ એક વાર ભેગવ્યા પછી પણ વારંવાર ભેગવાય તે આભૂષણે, વસ્ત્રો, સ્ત્રી, ઘર વિગેરે સંગમાં આવતી વસ્તુઓ ઉપભેગ કહેવાય છે. ૨. * સૂર્ય. + કમળ. For Private and Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમ દિવસ–અંતરાય કર્મ નિવારણ પૂજા. ઢાળના અથ શ્રી જિનેશ્વરને મારી વંદના, વંદના,-વારવાર વદના હેા. જે જિનશ્વર ઉપભાગાંતરાયને હઠાવીને મહાનદપ જે મેક્ષપદ તેના ભાક્તા ભાગી થયેલા છે. ઉપભાગાંતરાયના ઉદયથી સંસારી જીવા નિર્ધન થાય છે, પારકા તાબેદાર થાય છૅ, દેશિવદેશમાં પરિભ્રમણ કરવુ પડે છે અને ભીમસેન રાજાની જેમ ઘરે ઘરે સેવા કરવી પડે છે. તેણે પૂર્વ ભવે મુનિરાજની હેલના-અપભ્રાજના કરી હતી તે પોતાના પૂર્વભવના વિપાકા સાંભળીને પ્રાંતે ગિરનારજી ઉપર સુખી થયા અર્થાત્ માક્ષપદને પામ્યા. ૧૯૨. (ભીમસેન રાજાની કથા પાછળ આપેલી છે. ) ( ૨૦૩) ' ઉપભાગાંતરાયના ઉદયથી પવન જયની સ્ત્રી ને હનુમાનની માતા અજનાદેવીને આવીશ વર્ષને પતિવિયેાગ રહ્યો, નળદમયંતીને માર વર્ષને વિયેગ રહ્યો. તેમ જ સીતા સતીને પતિવિયાગે છ મહિના આક્રંદ કરવું ×પડ્યુ. ૩. મુનિરાજને મેઇક વહેરાવ્યા પછી · અરે! આ મેં શું કર્યું? આવા ખાવા જેવા લાડુ આપી દીધા !’ એમ તેની નિંદા કરવાથી ઉપભાગાંતરાય માંધનાર મમ્મણ શેઠની + વિડ ંબના શ્રેણુક રાજાએ વર્ષાઋતુમાં રાત્રીએ પેાતાના મહેલમાં રહ્યા રહ્યા જોઇ. ૪. આ પ્રમાણે સંસારમાં થતી વિડંખના દેખીને ચક્રવાકી * જેમ સૂર્યને ઇચ્છે છે અને ભાગી એવા ભ્રમરે જેમ કમળને ઈચ્છે છે તેમ હું શ્રી જિનચંદ્રના ચરણને-તેની સેવાને ચાહું છું. ૫. જિનમતી ને ધનશ્રી અને સખીઓ અખંડ દીપકપૂજા કરવાથી શિવપદને પામી તેમ તમે પણ શ્રી શુભવીર પરમાત્માને પૂજો કે જેથી તમે પણ તેવુ × અજનાસુંદરી, દમયંતી અને સીતાની કથા બહુ પ્રસિદ્ધ હોવાથી આપવામાં આવી નથી. + મમણ શેઠની કથા પાછળ આપેલી છે. * ચક્રવાક-ચક્રવાકીને રાત્રે વિયેાગ જ રહે છે. For Private and Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૦૪) ચાસઠ પ્રકારી પૂજા–સાથે સુખ પામો. ૬. (આ કથા પણ વિજયચંદકેવળી ચરિત્ર ભાષાંતરમાં છે) કાવ્યને અર્થ પૂર્વવતુ. મંત્રને અર્થ પૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે-ઉપભેગાંતરાયને ઉછેદ કરવા માટે અમે પ્રભુની દીપપૂજા કરીએ છીએ. षष्ठ अक्षतपूजा દુહા વીર્યવિઘન ઘન પડળમેં, અવરાણું રવિતેજ; કાળ ગ્રીષ્મ સમ જ્ઞાનથી,દીપે આત્મ સતેજ. ૧ અક્ષત શુદ્ધ અખંડશું, નંદાવર્ત વિશાળ પૂરી પ્રભુ સન્મુખ રહી, યુણિયે જગત દયાળ. ૨ જિર્ણોદા યારા; મુણીંદા પ્યારા દેખેરી જિમુંદા ભગવાન, દેખરી જિમુંદા પ્યારા–એ આંકણી. ચરમ પયડી મૂળ વિખરિયાં, ચરમ તીરથ સુલતાન દે દરશન દેખત મગન ભયે હૈ,માગત ખાયક દાન દેખ૦ ૧ પંચમ વિઘનકા ખય ઉપશમસે, હાવત હમ નહીં લીન દે. પાંગળ બળહીના દુનિયામેં, વીરે સાળવી દીન. દેખે ૨ હરિ બળ ચક્રી શક ર્યું બળિયે,નિર્બળ કુળ + તીર્થના રાજા.. For Private and Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~ ~ ~ ~ ~ અષ્ટમ દિવસ–અંતરાય કર્મ-નિવારણ પૂજા (ર૦૫) અવતાર; દે. બાહુબળી બળ અક્ષય કીને, ધન ધન વાલીકુમાર, દેખ૦ ૩ સફળ ભયે નર જન્મ હમેરે, દેખત જિન દેદાર; દેલેહચમક જ્યુ ભગતિસેં હળિયે, પારસ સાંઈ વિચાર.દે૪ કીયુગળ+વ્રીહી ચંચુમેં ધરલેં, જિન પૂજન ભયે દેવ દેo અક્ષતસેં અક્ષય પદ દેવ, શ્રી શુભવીરકી સેવ. દેખે ૫. क्षितितलेऽक्षतशनिदानक, गणिबरस्य पुरोऽनतमण्डल । क्षतविनिर्मितदेहनिवारणं, भवपयोधिसमुद्धरणाद्यतं ॥ १ ॥ सहजभावसुनिर्मलतंडुलै विपुलदोषविशोधकमंगलैः। अनुपराधसुबोधविधायक, सहजसिद्धमहं परिपूजये ॥२॥ मंत्र-ॐ ह्री श्री परम परमे० जन्म० श्रीमते०वीर्यांतरायविच्छेदनादय अक्षतं यजामहे स्वाहा ॥ છટ્રી અક્ષતપૂજાને અર્થ દુહાનો અર્થ વીઆંતરાયરૂપ વાદળાના પડળમાં આત્મારૂપ સૂર્યનું તેજ અવરાયેલું છે. તે ગ્રીષ્મકાળમાં હોય તેવા વિશેષ તેજવાળા જ્ઞાનરૂપ સૂર્યનો ઉદય થવાથી આત્મા તેજવાળે થાય અને દીપી નીકળે. ૧. શુદ્ધ (ઉવળ) અને અખંડ અક્ષતવડે વિશાળ નંદાવર્ત પૂરી, પ્રભુ સન્મુખ ઊભા રહી જગતદયાળ પ્રભુને ધૃણીએ-તેમની સ્તવના કરીએ. ૨. * છે. x પાર્થ મણિ. સ્વામી. + શાળ For Private and Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૬). ચોસઠ પ્રકારી પૂજા-સાથે ઢાળને અર્થ મુનિઓમાં તેમજ સામાન્ય કેવળી જિન)માં ઈંદ્ર સમાન એવા પ્રભુને જુઓ. જિતેંદ્ર ભગવાનનાં દર્શન કરે, (કે જેથી તમારા પાપકર્મ દૂર થાય.) અંતરાય કર્મની છેલ્લી (પાંચમી) વીતરાયરૂપ પ્રકૃતિને મૂળથી વિખેરીને–નાશ કરીને હે પરમાત્મા વીરપ્રભુ! તમે છેલ્લા શાસનના રાજા તીર્થકર થયા છે. આપના દર્શન કરીને અમે હર્ષમાં મગ્ન થયા છીએ અને આપની પાસે ક્ષાયિક ભાવે વીર્યગુણનું દાન માગીએ છીએ. (તે ગુણ અમને ક્ષાયિક ભાવે પ્રગટ થાય એમ ઈચ્છીએ છીએ.) ૧. એ પાંચમી અંતરાય કમની પ્રકૃતિના ક્ષય ઉપશમથી અમે લીન થઈએ-ખુશી થઈએ તેમ નથી, એ પ્રકૃતિના ઉદયથી આ જગતમાં ભૂલા, પાંગળા, બળહીણ એવા અનેક પ્રકારના જી થાય છે. વિરે સાળવી પણ એથી જ દીન થયેલ છે. ૨. વાસુદેવ, બળદેવ, ચક્રવતી અને ઇંદ્ર જેવા બળિયા પણ એ પ્રકૃતિના ઉદયથી આગામી ભવમાં નિબળ કુળમાં જન્મે છે–નિર્બળ થાય છે, અને પ્રકૃતિને દઢ ક્ષપશમ કરવાથી બાહુબળી જેવા અક્ષય બળવાન થાય છે કે જેને ચકવર્તી પણ જીતી શકતા નથી; તેમજ વાલીકુમારને પણ ધન્ય છે કે જે રાવણ જેવા પ્રતિવાસુદેવને પણ કાખમાં ઘાલી સમુદ્ર ફરતે ફેરો મારી આવ્યા હતા. એવે આ પ્રકૃતિના દઢ ક્ષયે પશમને પ્રભાવ છે. ૩. હે પ્રભુ! આપના દર્શન થવાથી અમારે મનુષ્ય જન્મ સફળ થયે છે. હવે આપને સાંઈને-પ્રભુને પાર્શ્વમણિ જેવા જાણીને અમે લેહચમકની જેમ ભક્તિવડે આપની સાથે હળીમળી જવા માગીએ છીએ. એટલે સુવર્ણરૂપ થઈ જવા ઈચ્છીએ છીએ. ૪. કીરપિપટ તેનું યુગળ ચાંચમાં શાળ લાવીને પ્રભુની પાસે ધરવાથીપ્રભુપૂજા કરવાથી દેવ થયેલ છે. શ્રી શુભવીર પ્રભુની અક્ષતવડે For Private and Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમ દિવસ–અંતરાય કર્મ-નિવારણ પૂજા (૨૭) પૂજા કરવાથી તે પૂજા અક્ષયપદને-મેક્ષને આપે છે. ૫. (કિરયુગળની કથા શ્રી વિજયચંદ કેવળી ચરિત્ર ભાષાંતરમાં છે.) ' કાવ્યને અર્થ પૂર્વવત મંત્રને અર્થ પૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે–વીર્યાતરાયને સર્વથા નાશ કરવા તેને દહન કરવા માટે અમે પ્રભુની અક્ષતપૂજા કરીએ છીએ. सप्तम नैवेद्य पूजा દુહા નિર્વદી આગળ ધરી, શુચિ નૈવેદ્યનો થાળ; વિવિધ જાતિ પકવાનશું, શાળિ અમૂલક દાળ. ૧ અણાહારી પદ મેં ક્ય, વિગ્રહગઈએ અણુત; દૂર કરે ઈમ કીજીએ, દિયે અણુહારી ભદંત. ૨ ઢાળ (રાગ-કારી–અખિયનમેં ગુલજારા એ દેશી.) અખિયનમેં અવિકારા જિર્ણદા, તેરી અખિયનમેં અવિકારા–આંકણી, રાગદ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સવિકારા, જિ. શાંત રુચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્રા મનોહરા, જિ. ૧. દ્રવ્ય ગુણ પરજાય ને મુદ્રા, ચઉ ગુણ ચૈત્ય ઉદારા; જિ. પંચ વિઘન ઘન પડળ પલાયા, દીપત કિરણ હજારા. જિ. ૨. For Private and Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) એસઠ પ્રકારી પૂજ-સાથે કર્મવિનાશી સિદ્ધસ્વરૂપી, ઈગલીસ ગુણ ઉપચારા; જિ વરણાદિક વીશ દૂર પલાયા, આગઈ પંચ નિવારા. જિ૩. તીન વેદકા છેદ કરાયા, સંગ રહિત સંસારા; જિ. અશરીરી ભવબીજ દહાયા, અંગ કહે આચાર. જિ૦ ૪. અરૂપી પણ રૂપારેપણસેં, ઠવણ અનુગદારા; જિ. વિષમ કાળ જિનબિંબ જિનાગમ, ભવિયણકે આધાર, જિ. ૨. મેવા મીઠાઈ થાળ ભરીને, ખસ ભજન સારા; જિ. મંગળ તૂર બજાવત આવે, નરનારી કર થારા. જિ. ૬. નૈવેધ ઠવી જિન આગે માગે, હલિ નૃપ સૂર અવતારા; જિ. ટાળી અનાદિ આહારવિકાર, સાતમે ભવ અણહારા. જિ. ૭, સગવિહ શુદ્ધિ સાતમી પૂજા, સગગઈ સગભયહારા; જિ. શ્રી શુભવીર વિજય પ્રભુ પ્યારા, જિન આગમ જયકારા. જિ૦ ૮. | wાડ્યું છે. अनशनं तु ममास्त्विति बुद्धिना, रुचिरभोजनसंबितभोजनं । प्रतिदिन विधिना जिनमंदिरे, शुभमते बत ढौकय चेतसा ॥१॥ कुमतबोधविरोधनिवेदकै-विहितजातिजरामरणांतकैः । निरशनैः प्रचुरात्मगुणालय सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥ * આમાં ૩૧ ગુણ ગણાવ્યા છે તે સિવાય બીજી રીતે પણ ૩૧ ગુણ ગણાય છે, તે આ પૂજાના અર્થમાં છેવટે લખ્યા છે. For Private and Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમ દિવસ-અંતરાય ક્રમ-નિવારણ પૂજા ( ૨૦૯:) मंत्र-ॐ हाँ श्री परम० परमे० जन्म० श्रीमते ० सिद्धपदप्रापणाय नैवेद्यं यजामहे स्वाहा ॥ સાતમી નૈવેધપૂજાના અ દુહાના અથ નિવેદી એવા પરમાત્માની આગળ પવિત્ર એવા નૈવેદ્યના થાળ વિવિધ પ્રકારના પકવાન્નાથી અને થાળ એટલે ચાખા અને અમૂલ્ય એવી દાળ વિગેરે રસવતીથી ભરેલા ધરો અને પછી કહા કે—‘હે પ્રભુ! મેં વિગ્રહગતિમાં તે અણુાહારીપણું અનંતી વખત પ્રાપ્ત કર્યુ છે પણ તેને મારે ખપ નથી તેથી હે ભગવંત! તેવા અલ્પઅણાહારી પદ્યને દૂર કરીને કાયમનું અણુાહારીપણુ જે સિદ્ધસ્થાનમાં છે તે આપે. ’ ૧–૨. " ઢાળના અ હૈ જિનેન્દ્ર ! તમારી આંખમાં અવિકારીપણું છે, કિંચિત્ માત્ર પણ વિકાર નથી. આ સંસારી જીવા રાગ-દ્વેષના પરમાણુએથી અનેલા છે તેથી તે સવિકારી છે અને તમારી મુદ્રા શાંતરુચિવાળા પરમાણુઓથી બનેલી છે, તેથી તે અત્યંત મનેાહર અને અવિકારી છે. ૧. આપની ચૈત્ય એટલે પ્રતિમા દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને મુદ્રાથી ચારે પ્રકારે ગુણવાળી છે-ઉત્તમ છે. આપે પાંચે અંતરાયરૂપ ગાઢ પડળને તદ્ન દૂર કરેલા હોવાથી આપ સહસ્ર કિરણવાળા સૂર્યની જેવા દીપા છે. ૨. આપ આઠે કર્મોના વિનાશ કરી સિદ્ધસ્વરૂપી થયા છે અને આપનામાં ઉપચારથી ૩૧ ગુણુ ઉત્પન્ન થયા કહેવાય છે. ૩૧ ગુણુ કયા ? આપનામાંથી વર્ણ, ગંધ, રસ ને સ્પના વીશ ઉત્તરભેદો દૂર ગયા છે. પાંચ આગતિ-એટલે ચાર ગતિ મનુષ્યાદિ ને પાંચમી મેક્ષ ગતિ ૧૪ For Private and Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ચોસઠ પ્રકારી પૂજા સાથે તેમાં (હવે આવવું નથી) આવવું તે આગતિ, તેને દૂર કરી છેનિવારી છે. ત્રણ વેદને છેદ કર્યો છે. સંસારના સંગથી રહિત-અસંગી થયા છે. ભવરૂપી બીજ આપે બાળી નાખ્યું છે તેથી અજન્મા થયા છે. આ પ્રમાણે શ્રી આચારાંગ સૂત્રમાં કહેલું છે. ૩-૪. વળી આપ અરૂપી થયા છે, પરંતુ તેમાં રૂપનું આરોપણ કરીને આપની પ્રતિમા બનાવવામાં આવે છે તે પૂજનિક છે એમ શ્રી અનુગદ્વાર સૂત્ર કહે છે. (આ પ્રમાણે ૨૦-૫-૩-૧-૧-૧=૩૧ ગુણ થાય છે, આ વિષમ કાળમાં–પાંચમા આરામાં જિનબિંબને જિનાગમ [ સિદ્ધાંત ] તેને જ ભવ્ય ને આધાર છે. ૫. હે ભવ્યાત્માઓ! તમે મેવા—મીઠાઈના તેમજ ષડુરસ ભેજનના થાળ ભરીને તે થાળે પુરુષે તથા સ્ત્રીઓના હાથમાં આપીને મંગળ વાત્રે બજાવતાં પ્રભુ પાસે આવે અને તેમની પાસે તે નૈવેદ્યના થાળે સ્થાપન કરીને જેમ હળી-ખેડૂત રાજા થયેલ છે, તે સુરભવ કરી અનાદિ કાળનો આહારનો વિકાર ટાળી દઈ સાતમે ભવે અણુહારીપદ પામ્યા તેમ અમે પામીએ, એવું પ્રભુની પાસે માગે. આ સાત પ્રકારની શુદ્ધિ સહિત+ કરેલી સાતમી પૂજા સાત ગતિ અને સાત ભયને હરનારી છે. પ્યારા એવા શ્રી શુભવીર પરમાત્મા અને જિનના આગમ જયવંત વર્તે છે. ૬-૮. બીજી રીતે ૩૧ ગુણ આઠ કર્મના નાશથી ઉત્પન્ન થાય છે. ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨ વેદનીય, ૨ મેહનીય (દન ને ચારિત્ર), ૪ આયુ, ૨ ગેત્ર, ૨ નામ (શુભ ને અશુભ), ૫ અંતરાય. કુલ ૩૧. * હળી રાજાની કથા શ્રી વિજ્યચંદકેવળી ચરિત્રમાં છે. + સાત શુદ્ધિ-ભૂમિશુદ્ધિ, ઉપકરણશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ અને દ્રવ્યશુદ્ધિ. For Private and Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટમ દિવસ–અંતરાય કર્મ-નિવારણ પૂજા. (૨૧) કાવ્યને અર્થ પૂર્વવત્, મંત્રને અર્થ પૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે–સિદ્ધપદની પ્રાપ્તિ માટે અમે પ્રભુની નિવેદ્ય પૂજા કરીએ છીએ. अष्टम फलपूजा દુહા અષ્ટ કર્મદળ ચૂરવા, આઠમી પૂજા સાર; પ્રભુ આગળ ફળ પૂજતાં, ફળથી ફળ નિરધાર. ૧ ઇંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજા કરી, માગે શિવફળત્યાગ.૪ ૨ ઢાળ (રાગ ધનાશ્રી. ગીરુઆરે ગુણ તુમતા-એ દેશી.) પ્રભુ તુજ શાસન અતિ ભલું, માને સુરનર રાણે રે; મિચ્છઅભવ્ય ન ઓળખે, એક અંધ એક કાણો રે, ર૦૧ આગમ વયણે જાણીએ, કર્મતણી ગતિ ખેટી રે; તીસ કોડાકોડી સાગરુ, અંતરાય સ્થિતિ મોટી રે. પ્ર૨ ધવબંધી ઉદચી તથા, એ પાંચે ધુવ સત્તા રે; દેશઘાતિની એ સહી, પાંચે અપરિયત્તા રે. પ્ર૦૩ સંપરાય બંધ કહી, સત્તા ઉદયે થાકી રે, ગુણઠાણું લહી બારમું, નાઠી જીવવિપાકી રે. પ્ર૦૪ * શિવફળને ત્યાગ એટલે દાન માંગ. For Private and Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ચોસઠ પ્રકારી પૂજા-સાર્થ જ્ઞાન મહોદય તેં વર્યો, નાદ્ધિ અનંત વિલાસી રે; ફળપૂજા ફળ આપીએ, અમે પણ તેહના આશીરે.પ્ર૫ કીરયુગળ શું દુરગાતા, નારી જિમ શિવ પામી રે; અમે પણ કરશું તેહવી, ભક્તિ ન રાખું ખામી રે પ્ર૬ સાચી ભક્ત રીઝવી, સાહિબા દિલમાં ધરશું રે; ઓચ્છવરંગ વધામણ, મનવાંછિત સવિ કરશું રે. પ્ર૭ કર્મસુદન તપતરુ ફળે, જ્ઞાન–અમૃત રસધાર રે, શ્રી શુભવીરને આશરે, જગમાં જયજયકારા રે. ખ૦૮ | કાવ્ય शिवतरार्फलदानपरैर्नवै-वरफलैः किल पूजय तीर्थपम् । त्रिदशनाथनतक्रमपंकजं, निहतमोहमहीधरमंडलम् ॥ १ ॥ शमरसैकसुधारसमाधुरै-रनुभवाख्यफलैरभयप्रदः। अहितदुःखहरं विभवप्रदं, सकलसिद्धमहं परिपूजये ॥ २ ॥ मंत्र-ॐ ह्रीं श्री परम परमे० जन्म० श्रीमते० अष्टमकर्माच्छेदनाय फलं यजामहे स्वाहा ॥ આઠમી ફળપૂજાનો અર્થ દુહાનો અર્થ આઠ કર્મના અથવા આઠમા કર્મના દળનેz ચૂરવા માટે આઠમી પૂજા કરવાની છે. પ્રભુની આગળ ફળવડે પૂજા કરવાથી ફળનીમાક્ષફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ૧. ઇંદ્રાદિક પણ પ્રભુની પૂજા x લશ્કરને અથવા કર્મના મુદ્દગળાને. For Private and Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઠ્ઠમ દિવસ-અંતરાય ક્રમ નિવાસ્તુ પૂજા ( ૨૧૩ ) કરવા કલ્પવૃક્ષાદિના કળા લાવે છે, તેથી તે પ્રમાણે પુરુષાત્તમપરમાત્માની ફળપૂજા કરી તમે શિવળનુ દાન માગે-‘અમને માક્ષફળ આપેા' એમ કહે. ૨. ઢાળના અથ હે પ્રભુ! તમારું શાસન અત્યંત શ્રેષ્ઠ છે. તેને દેવના અને મનુષ્યના રાણા જે ઇંદ્ર અને રાજાએ તે માને છે-માન્ય કરે છે. માત્ર જે જીવા મિથ્યાત્વી કે અલભ્ય હોય છે તે તેને મેળખતા નથી, કારણ કે તેમાં એક અંધ છે અને ખીજો કાણા છે. મિથ્યાત્વી અજ્ઞાનવર્ડ-મિથ્યાત્વીના ઉયવડે (જ્ઞાન-ક્રિયારૂપ અને નેત્રા નહાવાથી ) અંધ છે, અને અભવ્ય ક્રિયા કરે છે, પણ સમ્યગજ્ઞાન રહિત છે તેથી એક આંખે કાણા કહેવાય છે. ૧. સિદ્ધાંતના વચને થી જાણીએ છીએ કે કર્માંની ગતિ બહુ ખાટી છે. જીવાને સંસારમાં ભ્રમણ કરાવનારી છે. અંતરાય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કાડાકેાડી સાગરોપમની છે. ૨. એની પાંચે ઉત્તરપ્રકૃતિએ ધ્રુવખ`ધી છે, ધ્રુવઉદયી છે, ધ્રુવસત્તાક છે, દેશઘાતી છે અને અપરાય માન છે. ૩. એના મધ સૂક્ષ્મસપરાય ``દશમા ગુડાણા સુખી છે, અને સત્તામાંથી ને ઉયમાંથી મારમુ ગુણુઠાણું જીવ પામે ત્યારે તે ગુણુઠાણાને અંતે જાય છે અને જીવવિવિપાકી છે. ૪. હે પ્રભુ ! તે એને ક્ષય કરીને જ્ઞાનમહેાય-કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ છે અને આત્માની અનતી ઋદ્ધિના વિલાસી ભાતા થયા છે. અમે પણ તે ફળની આશા ધરાવનારા છીએ તેથી ફળપૂજા કરીને • ફળ આપે। ' એમ માગીએ છીએ. ૫. કીયુગળ-પેપટનું જોડલું અને દુર્ગાતા સ્ત્રી× એ ફળપૂજા કરવાથી જેમ મેાક્ષને × કીરયુગળ ને દુČતા સ્ત્રીની કથા શ્રી વિજયચંદ વળી ચિરત્રના ભાષાંતરમાં છે ત્યાંથી વાંચવી. For Private and Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૪) ચોસઠ પ્રકારી પૂજા સાથે પામ્યા છે તે જ પ્રમાણે અમે પણ આપની ભક્તિ કરશું, તેમાં ખામી રાખશું નહીં. અને એવી સાચી શુદ્ધ અંતઃકરણની ભક્તિથી સાહિબને-આપને રીઝવીને આપને દિલમાં ધારણ કરશું. એટલે પછી ઓછાવર ગ વધામણા થશે અને અમે અમારા બધા. મનવાંછિત પૂર્ણ કરશું. ૬-૭. આ કર્મસૂદન પરૂપ વૃક્ષ ફળિભૂત થાય અને તેમાંથી જ્ઞાનરૂપી અમૃતની ધારા પ્રગટે એટલે હે શુભવીર પ્રભુ ! તમારા આશ્રયથી અમારે પણ જગતમાં જ્યજયકાર થાય. ૮. (આ આઠે પૂજામાં અષ્ટપ્રકારી પૂજા ઉપરની કથાઓના નામે સૂચવ્યા છે તે કથાઓ આ પુસ્તકનું કદ વધી જવાના કારણથી તેમ જ તેને વિષય કર્મને લગતું ન હોવાથી અમે દાખલ કરેલ નથી. તે આઠે કથાઓ શ્રી વિજયચંદ્ર કેવળી ચરિત્રના ભાષાંતરમાં છે.) કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે. મંત્રને અર્થે પૂર્વવતું, એમાં એટલું ફેરવવું કે આઠમા અંતરાયકર્મનો મૂળથી નાશ કરવા માટે અમે પરમાત્માની ફળપૂજા કરીએ છીએ. कळश ( રાગ-ધનાશ્રી. દૂઠે તૂટે રે–એ દેશી. ) ગાયો ગાયે રે મહાવીર જિનેશ્વર ગાયો--આંકણી ત્રિશલામાતા પુત્ર નગીને, જગને તાત કહાયો; તપ તપતાં કેવળ પ્રગટા, સમવસરણ વિરચાય રે. મહા For Private and Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કળશ ( ૨૧૫ ) ૧, રચણ સિંહાસન બેસી ચમુખ, ક સુદણ તપ ગાયા; આચારદિનકરે વધ માનસર, ભિવ ઉપગાર રચાયા રે. મહા૦ ૨. પ્રવચનસારઉદ્ધાર કહાવે, સિદ્ધસેનસૂરિરાયા; દિન ચસદ્ની પ્રમાણે એ તપ, ઉજમણે નિરમાયા રે, મહા॰ ૩. ઉજમણાથી તપબળ વાધે, એમ ભાખે જિનરાયા; જ્ઞાન ગુરુ ઉપગરણ કરાવા, ગુરુગમ વિધિ વિરચાયા રે, મહા॰ ૪. આઠ દિવસ મળી ચેાસડ પૂજા, નવ નવ ભાવ અનાયા; નરભવ પામી લાહા લીજે, પુણ્યે શાસન પાયા રે. મહા॰ ૫. વિજયજિને દ્રસૂરીશ્વર રાજ્યે, તપગચ્છકેરા રાયા; ખુશાલવિજય માનવિજય વિષ્ણુધના, આગ્રહથી વિરચાયા રે. મહા॰ ૬, વડ આશવાળ ગુમાનચંદ સુત, શાસન રાગ સવાયા; ગુરુભક્તિ શા ભવાનચંદ નિત્ય, અનુમાદન ફળ પાયા રે, મહા॰ ૭, મૃગ મળદેવ મુનિ રથકારક, ત્રણ હુવા એક ×ડાયા; કરણ કરાવણ ને અનુમાદન, સરિખા ફળ નિપજાયા રે. મહા૦ ૮ શ્રીવિજયસિંહસૂરીશ્વરકેરા, સત્યવિજય બુધ ગાયા; કપૂરવિજય તસ ખીમાવિજય જસ, વિજયપરપર ધ્યાયેા રે. મહા૦ ૯, પંડિત શ્રીશુભવિજય સુગુરુ મુજ, પામી તાસ પસાયા; તાસ શિષ્ય ધીરવિજય સલુણા, આગમરાગ સવાયા રે. મહા૦ ૧૦. તસ લઘુ × આ કથા પણ પાછળ આપેલી છે. For Private and Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) ચેાસા પ્રકારી પૂજા-સાથ અધવ રાજનગરમે, મિથ્યાત પુ ંજ જલાયા, પડિત વીરવિજય કવિ રચના, સંધ સકળ સુખદાયા રે, મહા ૧૧, પહેલા ઉત્સવ રાજનગરમેં, સધ મળી સમુદાયા; કરતા જિમ નંદીશ્વર દેવા, પૂરણ હષ સવાયા રે. મ૦૧૨ કવિત શ્રુતજ્ઞાન અનુભવતાન મંદિર અજાવત ઘટા કરી, તવ માપુંજ સમૂલ જલતે ભાગતે સગ ઠીકરી; હેમ રાજતે જગ ગાજતે દિન અખય તૃતીયા આજ થે; શુભવીર વિક્રમ વેદ મુનિ વસુ ચંદ્ર(૧૮૭૪)વષ વિરાજતે. ( આ કળશ દરરોજ એકે કની આઠેઆઠ પૂજા ભણાવીને પ્રાંતે કહેવાના છે. ) કળશના અર્થ મેં મહાવીર જિનેશ્વરના ગુણાનું ગાન કર્યું". ત્રિશલા માતાના પુત્રશ્રેષ્ઠ કે જેમણે તપ તપીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું એટલે તરત જ દેવાએ સમવસરણ રમ્યું. તેમાં રત્નસિંહાસન ઉપર બેસીને તેમણે ચતુર્મુ ખે કર્મસૂદન તપ પ્રરૂખ્યા-કહ્યો. તે તપ શ્રી આચારદિનકર ગ્રંથમાં ભવ્યજીવેાના ઉપકાર માટે શ્રી વર્ધમાનસૂરિએ વર્ણવ્યે, તેમજ શ્રી પ્રવચનસારીદ્વાર ગ્રંથમાં શ્રી સિદ્ધસેનસૂરીશ્વરે એ તપ કહ્યો તે તપ ૬૪ દિવસ પ્રમાણ-આઠ ઓળીવડે કરવાને છે અને તેની પ્રાંતે ઉજમણુ કરવાનું છે. ૧-૨-૩. ઉજમણુ કરવાથી તપનુ ફળ વૃદ્ધિ પામે છે એમ શ્રી જિનેશ્વરે કહ્યું છે. તે ઉજમણા માટે જ્ઞાનના, દનના અને ગુરુને વાપરવાના (ચારિત્રના) ઉપગરણા કરાવા અને તેના વિધિ ગુરુગમથી જાણીને For Private and Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કળા (૨૧૭) સારી રીતે ઉદ્યાપન કરે. તે ઉદ્યાપનમાં આઠ દિવસ મળીને ૬૪ પૂજા જે ઉપર કહી ગયા તે ભણુ અને તેમાં નવા-નવા શુભ ભાવ ઉત્પન્ન કરે. આ મનુષ્યને ભવ પામીને તેમાં ખરેખર તે જ લહાવે લેવાનું છે. હે ભળે ! આ જનશાસન પૂર્વના પુણ્યદયથી જ પ્રાપ્ત થયું છે. ૪–૫. તપગચ્છના રાજા શ્રી વિજ્યજિનેન્દ્રસૂરિના વર્તતા રાજ્યમાં શ્રી ખુશાલવિજયજી અને શ્રી માનવિજયજી ઉપાધ્યાયના આગ્રહથી આ પૂજાની રચના મેં કરી છે. વડઓશવાળ જ્ઞાતિના ગુમાનચંદના પુત્ર જેને સવા શાસનને રાગ છે એવા ભવાનચંદે ગુરુભક્તિપૂર્વક આ રચનાની અનુમેંદના કરીને તદ્યોગ્ય ફળ મેળવ્યું છે. હરણ, બળભદ્ર મુનિ અને રથકારક એ ત્રણેએ જેમ કરણ, કરાવણ ને અનુમોદન-કરવું, કરાવવું ને અનમેદવું–તેથી સરખા ફળની પ્રાપ્તિ કરી છે–ત્રણે પાંચમે દેવલેકે દેવ થયા છે, તેમ આ કાર્યમાં પણ કરનાર પંડિત વીરવિજયજી, કરાવનાર ખુશાલવિજય ને માનવિજય ઉપાધ્યાય અને અનુમોદનાર ઓશવાળ ભવાનચંદ ત્રણે સરખા ફળ મેળવે એ જ કર્તા કહે છે. ૬-૮. શ્રી વિજયસિંહસૂરીશ્વરના ક્રિયાઉદ્ધાર કરનાર શિષ્ય સત્યવિજય ઉપાધ્યાય થયા, તેમના કપૂરવિજય થયા, તેમના ક્ષમાવિજય થયા–એ પ્રમાણે વિજયપરંપરા ચાલી. તે ક્ષમાવિજયના શિષ્ય શુભવિજય થયા કે જે મારા ગુરુ થાય છે. તેમના પ્રસાદને પામીને મેં આ રચના કરી છે. તેમના મુખ્ય શિષ્ય શ્રી ધીરવિજયજી ઉત્તમ અને આગમના સવાયા રાગવાળા થયા, તેમના લઘુ ગુરુભાઈ કે જેમણે રાજનગર(અમદાવાદ)માં મિથ્યાત્વને પુંજ બાળી નાખે–૮૮ક પક્ષને નિરુત્તર કર્યો એવા શ્રી વીરવિજયજી પંડિતે સકળ સંઘને સુખકારક એવી આ ચના કરી છે. આ રચના થયા પછી પહેલે રાજનગરમાં For Private and Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) ચાસઠ પ્રકારી પૂજા–સાથે અઠ્ઠાઈ મહોત્સવ શ્રી સંઘના સમુદાયે મળીને જેમ નંદીશ્વરદ્વીપે દેવતાઓ કરે છે તે સવાયા-પૂરેપૂરા હર્ષથી કર્યો. ૯થી૧૨. આ કવિતનો અર્થ શ્રુતજ્ઞાનનાં અનુભવરૂપ શ્રેષ્ઠ મંદિરમાં ઉધેષણરૂપ ઘંટ બજાવ્યો ત્યારે મેહને પુંજ બધે મૂળમાંથી બળી ગયે-નાશ પાપે એટલે સમકિતને રોકનારી મેહનીયકર્મની સાત પ્રકૃતિરૂપ ઠીકરી ભાંગી ગઈ અથવા મેહનીયકર્મ નાશ પામતાં બાકીના સાત કર્મોરૂપ ઠીંકરી ભાંગી ગઈ-નાશ પામી. (મેહનીચકર્મ નાશ પામતાં બાકીના સાત કર્મોને અહીં ઠીંકરીની ઉપમા આપી છે અર્થાત્ તે બળ વિનાના થઈ જાય છે.) અને અમે શુભવીરના સેવકે વર્તમાન વિક્રમ સંવત ૧૮૭૪ ના વર્ષમાં વૈશાખ શુદિ ૩( અક્ષય તૃતીયા)ને દિવસે અત્યંત રાજી થયા અને જગતમાં ગાજી ઉઠયા-ગાજી રહ્યા ઇતિ ચેસઠ પ્રકારી પૂજા અર્થ સહિત સમાપ્ત કારણ કે For Private and Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મસૂદન તપનો વિધિ વિગેરે આઠ કર્મના નામ અને તપનું યંત્ર. ઉપવાસ તિવિહારે. એકાસણા તિવિહારથી. એકસિથે (દાણ). ઠામ ચેવિહાર એકલઠાણું. ઠામ ચોવિહાર એકદdી. ઠામ ચોવિહાર. - - - - - ૧ ૧ ૧ ૧ ./અષ્ટ કવલ. હોમ ચોવિહાર. - જ્ઞાનાવરણ દશનાવરણી વેદની - - - - - - | નિવિ તિવિહારથી, - - - - - - - - | આયંબિલ ર્તાિવિહારથી. - - - - - - - - - | મેહની - આયુ નામ ગેત્ર અંતરાય ૧ ૧ હંમેશની ક્રિયાવિધિ બે વખત પ્રતિક્રમણ, બે વખત પડિલેહણ, ત્રણ વખત દેવ વાંદવા, વીશ નવકારવાળી ગણવી, ભૂમિ ઉપર સંથારે સૂવું, અહોરાત્રિ બ્રહ્મચર્ય પાળવું, દેરાસરજીમાં પ્રભુજીનું સ્નાત્ર ભણવા જે કર્મની ઓળી ચાલતી હોય તે કર્મની આઠ પૂજા ભણાવવી અને. સ્તવનાદિ કહી, આરતી, મંગળદીપક ઉતારી છેવટે શાંતિકળશ કરે. For Private and Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) ચોસઠ પ્રકારી પૂજા-સાથે બીજી રીતે–પ્રથમ દિવસે જ્ઞાનાવરણીય, બીજે દિવસે દર્શનાવરણીય, ત્રીજે દિવસે વેદનીય, ચોથે દિવસે મેહનીય, પાંચમે દિવસે આયુ, છઠું દિવસે નામ, સાતમે દિવસે નેત્ર, આઠમે દિવસે અંતરાય–એ મુજબ પણ એક એળી આઠ દિવસની થઈ શકે છે. તેના કાઉસગ્ગ, ખમાસમણ, નવકારવાલીનું પદ, સાથીયા આઠે દિવસ દરેક કર્મની ઉત્તરપ્રકૃતિની સંખ્યા પ્રમાણે જુદી જુદી રીતે કરવા. બદામ આદિ ફળ પણ તેટલા મૂકવા. તે રીતે કુલ ૧૧૮ પૂરા કરવા. તેમાં આઠ કર્મની ઉત્તરપ્રકૃતિ આ પ્રમાણે સમજવી. ૫-૯-૨-૨૮-૪-૧૦૩–૨-૫. કુલ ૧૫૮. કાઉસગ્ન કરવા માટે–ખમાસમણ દઈ ઇચછાત્ર સંદિસહ ભગવદ્ ! જ્ઞાનાવરણીયકર્મ ક્ષયકરણ નિમિત્ત કાઉસ્સગ્ન કરું ? છે. જ્ઞાનાવરણીયકર્મ ક્ષયકરણ નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ, અન્નથ્થ૦ કહીને પાંચ લેગસ્સને ચંદેસુ નિમ્મલયા સુધી કાઉસ્સગ કરી, નમે અરિહંતાણું કહી પારીને પ્રગટ લેગસ્ટ કહે. એ મુજબ દરેક કર્મ માટે ઉત્તરપ્રકૃતિની સંખ્યા પ્રમાણે લેગસ્સનો કાઉસ્સગ્ન કર. નવકારવાળી તો વીશ જ ગણવી. તેમાં પાંચ ગણાયા પછી બાલવું પડે તે બેલવું અને દશ ગણ્યા પછી જરૂર હોય તે ઉઠવું તે સિવાય વચમાં બોલાય તેમ જ ઉઠાય નહી. ૧ શ્રી કેવળજ્ઞાનગુણુધરાય નમઃ એમ હદયમાં ચિંતવી એક મણકે મૂક. ( આઠે દિવસ જુદા જુદા પદ બોલવા. ) ૨ શ્રી કેવળદર્શનગુણધરાય નમઃ ૩ શ્રી અવ્યાબાધસુખધરાય નમઃ ૪ શ્રીસાયકસમકિતગુણધરાય નમઃ ૫ અક્ષયસ્થિતિગુણધરાય નમઃ ૬ શ્રી અમૂગુણધરાય નમ: ૭ અગુરુલઘુગુણધરાય નમઃ ૮ શ્રી અનંતવીર્યગુણધરાય નમઃ આ આઠ દિવસના જુદા જુદા પદ નવકાર વાલી ગણવા માટેના છે. For Private and Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમસૂદન તપને વિધિ (૨૧) સવારે ઉઠ્યા પછી રાતે સૂતા સુધીમાં તમામ ક્રિયા રેજેરેજની પૂરી કરવી ફાલતુ વખતને સક્ઝાય ધ્યાન, ભાવના, ધર્મચર્ચા આદિમાં ઉપયોગ કરે. સૂચના - એકાસણું, એકલઠાણું, એકદત્તિ, નિવિ, આયંબિલ એ પાંચ તપ ભરે ભાણે ખાવાના છે, પણ તેમાં ઊણેદરી તપ લક્ષમાં રાખવાથી પ્રમાદ ઘટે છે, જાગ્રતિ રહે છે અને શરીર તથા આત્માનું આરોગ્ય જળવાય છે. પીરસેલમાંથી એઠું મૂકવાનું નથી, થાળી આદિ વાસણ ધોઈને પીવાના છે, ખાતાં ખાતાં એઠા મઢે બોલવાનું નથી, જરૂર હોય તે પાણી પીને બોલવાનું છે. છો (ખાવાને છે) અષ્ટ કવલ નામને તપ છે તે તે મૂળમાં જ ચોથા ભાગને આહાર હોવાથી ઊદરી તપ પૂરી રીતે ખુલ્લે સમજાય છે, પણ તે કેવળ મેઢામાં મૂકતાં મુશ્કેલી પડે, ખરાબ દેખાવ થાય અને બીજા અનમેદન–અનુકરણ કરતાં અટકી જાય તેવા કવળ ન લેવાને ઉપગ રાખવાથી વધારે લાભ છે. મતલબ ચાલુ રીતે લેતા હોઈએ તે જ કવળ લે. એકલઠાણું તપમાં ફક્ત પિતાના ખાવાના જમણા હાથને કણથી પાંચ આંગળી સુધીને ભાગ જ હલાવવા સિવાય બાકીનું શરીર હલાવવાનું નથી તથા આંખેને ભાણા સિવાય બીજી તરફ હલાવવી-ચલાવવી બંધ રાખવાની છે.–આ તપ વધારે કઠણ છે. એકદત્તિ એટલે મૂળ તો અજો માણસ પોતાની મરજી મુજબ એક વાર પીરસે તેટલું જ વાપરવાને તપ છે, પરંતુ એ મુશ્કેલ હોવાથી અજાણ્યો માણસ અનુભવ વિના વધુ ઓછું પીરસે જેથી અનુભવી માણસ તપવાળાને પૂછીને પીરસે છે તે સુલભ છે અને ઘણા ભાગે તેમ જ થાય છેપાણી અને ભેજન બંને એક એક વખત પીરસેલ વાપરવાનું. આ તપ મહાકલ્યાણકારી છે.. For Private and Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૨). ચોસઠ પ્રકારી પૂજા–સાર્થ ખાતાં–ખાતાં મૌન રહેવાથી જ્ઞાનાવરણીય કર્મને ન બંધ અટકે છે અને આત્માને વિચારણા કરવાને પૂરેપૂરે અવકાશ મળે છે, તે લાભ મેળવવાને તેમાં ખાસ હેતુ છે. સર્વ ભાઈઓને ઉપાશ્રયમાં પિતાના ઘરના બીછાના તથા ધર્મોપકરણ સહિત સૂવાનું છે અને ક્રિયા ભેગા મળીને કરવાની છે. અને સર્વ બહેને શ્રાવિકાના ઉપાશ્રયમાં પોતાના બીછાના તથા ધર્મોપકરણ સાથે સૂવાનું છે અને કિયા ભેગા મળીને કરવાની છે. ફક્ત દેરાસરજીમાં સ્નાત્ર, અષ્ટપ્રકારી પૂજા, ખમાસમણ, સાથીયા, ચૈત્યવંદન, બપોરનામધ્યાહ્નકાળના દેવ વાંદવા, શાંતિકળશ કરવે, આ ક્રિયામાં ભાઈ-બહેનોએ વિવેકસર સાથે રહેવાનું છે. પૂરતા વ્યવસાયી અને વિસ્તારી ભાઈ-બહેને તેમ જ વેપારી ભાઈઓને વચલા ફાજલ પડતા વખતમાં ઘેર કે દુકાને જઈ શકાય છે. ઉપરની બધી કરણી મુનિરાજ માફક તેમ જ પડિમાધર કે પૌષધવાળા શ્રાવક માફક કરવાની નથી, ઘરે કે દુકાને જવાય છે, પરંતુ ઘરે કે દુકાને જનારાએ પોતાના આત્માને નુકશાન કરનારા વિષયકષાયને ચેપ ન લાગે તેમ સાવધાન રહેવું જરૂરનું છે. ખાતાં ખાતાં ખચકારાને કે સબડકાને અવાજ ન થાય તેમ ઉપગ રાખવે. વૈરાગ્યવાન, શ્રદ્ધાવાન, બેધવાન જી વૃત્તિસંક્ષેપ ને રસત્યાગ નામના બે તપને આમાં મેળવી શકે છે. સાધ્યબિંદુ સાધંવા અને આઠ કર્મનેશેષવા આ તપ પરમાત્માએ પ્રકાશ્ય છે. કે પ્રથમ વિભાગ સંપૂર્ણ For Private and Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેe. ૩)હિ)-છમિ હ વિભાગ બીજે કથા સંગ્રહ વિશ્વ પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૨) ૧. બુદ્ધિવભવ ઉપર રેહકની કથા બુદ્ધિમાન મનુષ્યની ભક્તિપૂર્વક આરાધના કરવી, પણ તેને કિપાયમાન કરે નહિ. બુદ્ધિમાન પુરુષ સર્વ કાર્યોમાં રેહકાદિકની જેમ સહાય કરનાર થાય છે.” માળવા દેશમાં ઉજ્જયિની નામે નગરી હતી. તે નગરની નજીક નટેનું નાનું સરખું એક ગામ હતું. તેમાં ભરત નામે નટ રહેતું હતું. તેની પ્રથમની પત્ની મરી ગઈ હતી. તેને રેહક નામને એક દીકરે હતું, પણ તે બાલ્યવયને હતે. પિતાની તથા પિતાના પુત્રની સેવા કરવા માટે તે નટ તરત જ બીજી સ્ત્રી પર. તે સ્ત્રી રેહકની અન્ન-પાન વિગેરેની બરાબર સંભાળ કરતી નહોતી, તેથી એક દિવસે રેહકે તેને કહ્યું કે –“માતા તમે મારી સાથે બરાબર સરખાઈથી વર્તતા નથી, તે તમારે સહન કરવું પડશે.” ઓરમાન માતાએ ઈષ્યથી કહ્યું કે—“અરે હિક ! તું મને શું કરી શકવાને છે?” રેહકે કહ્યું કે–“હું એવું કરીશ કે જેથી તું આવીને મારે પગે પડીશ.” આમ કહ્યા છતાં તેની અવજ્ઞા કરીને તે સ્ત્રીએ પોતાના વર્તનમાં સુધારો કર્યો નહીં. રાહકને પણ તે દિવસથી આરંભીને અપરમાતાને શિક્ષા આપવાનો ઘણે દઢ આગ્રહ થઈ ગયે. એક દિવસ રાત્રે તે અચાનક તેના પિતાને કહેવા લાગ્યા For Private and Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ. કે–“અરે પિતાજી! પિતાજી! આ કઈ પુરુષ આપણા ઘરમાંથી ચાલ્યા જાય છે.” આ પ્રમાણે તે બાળકનું વચન સાંભળીને તેના પિતાના મનમાં શંકા પડી કે–ખરેખર ! મારી પત્ની કુમાર્ગગામિની હેવી જોઈએ.” આ પ્રમાણે શંકાને વશ થવાથી તેને તેની ઉપરને રાગ શિથિલ થઈ ગયે ત્યારથી તે તેની સ્ત્રીની સાથે સારી રીતે બોલતે નહેતો, પુછ્યું કે તાંબૂળાદિ તેને લાવી આપતે નહેાતે, ખાનગી કહેવા લાયક વાતોથી તેને દૂર રાખતું હતું. તે સ્ત્રીએ આ પ્રમાણે દેખીને વિચાર્યું કે– “ખરેખર. આ બધું આ બાળકનું જ ચેષ્ટિત દેખાય છે; નહિ તે મારામાં દેષને અભાવ છતાં મારા પતિ એકાએક મારાથી વિમુખ શા માટે થઈ જાય ?” પછી તેણીએ રેહકને કહ્યું કે-“વત્સ! શું તારું આ કામ છે કે જેથી તારા પિતા મારાથી પરાભૂખ થઈ ગયા છે ?” રેહકે કહ્યું કે–“હા, તું કેમ મને સારી રીતે રાખતી નથી?” તેણુએ કહ્યું કે“હવે પછીથી હું તેને સારી રીતે રાખીશ.” પછી બાળકે કહ્યું કે- તે સારું, હવે ખેદ કરીશ નહિ તારી સાથે મારા પિતા પ્રથમની જેમ જ વડે તેવું કરી દઈશ.” ત્યારપછીથી તે સ્ત્રી રેહકને સારી રીતે રાખવા લાગી. રેહક પણ એક દિવસ રાત્રીએ ચંદ્રમા પ્રકાશતે હતા ત્યારે પ્રથમની શંકા દૂર કરવા માટે બાળચેષ્ટા કરતાં કરતાં પિતાની જ છાયા આંગળીના અગ્રભાગવડે પિતાને દેખાડીને બે કે “અરે પિતાજી ! જુઓ, આ પુરુષ જાય છે, જાય છે.” તેણે તેમ કહ્યું, એટલે તરત જ તેને પિતા પરપુરુષના પ્રવેશને નિવારવા અને તેને નાશ કરવા તીક્ષ્ણ અણીવાળું શસ્ત્ર ઉપાડીને દોડયો અને બાળકને પૂછવા લાગ્યું કે –“અરે પુત્ર! બેલ તે કયાં જાય છે?” રેહકે બાળચેષ્ટા કરતાં કરતાં અંગૂનીવડે પિતાની છાયા દેખાડીને For Private and Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિશાળી હકની કથા ( ૨૨૫ ) કહ્યું કે—“પિતાજી! આ જુઓ, તે માણસ નાસી જાય છે.” તે દેખીને લજજા પામી તે પિતા પાછો વળે અને અંત:કરણમાં વિચારવા લાગ્યું કે –“પહેલાં પણ આ જ પુરુષ દીઠે હશે. બાળકના વચનથી મારી પત્નીને મેં વ્યભિચારિણું ચિતવી અને તેની સાથે રાગ ઓછો કર્યો, તેથી મને ધિક્કાર છે !” પછી પશ્ચાત્તાપપૂર્વક તેના ઉપર પ્રથમ કરતાં પણ અધિક રાગવાળા થયે. રેહકે વિચાર્યું કે—“આ સ્ત્રીનું વિપરીત કર્યું છે તેથી ખેદ પામેલી તે કઈ વખત મને મારી નાખશે.” આમ વિચારીને તે હમેશાં પોતાના પિતાની સાથે જ જમતે હતે-એકલો જમતે નહતે. એક દિવસ તે તેના પિતા સાથે ઉજયિની ગયે. પિતાના ગામ કરતાં ઘણી સુંદર ઉજ્જયિનીને દેખીને વિસ્મિત મનવાળે તે રેહક આસપાસ તે જેતો વિચાર કરવા લાગે. પછી પિતાની સાથે તે નગર બહાર નીકળે. તે વખતે હું કાંઈક ભૂલી ગયે” તેમ યાદ આવવાથી ક્ષિપ્રા નદીના કાંઠા ઉપર રેહકને બેસાડીને તેને પિતા તે વસ્તુ લાવવા માટે પાછા ઉજજયિનીમાં ગયે. રેહકે નદીતીરે બેસી ક્ષિપ્રાનદીની રેતીમાં બાળપણની ક્રીડા કરતાં ચિત્રામણ કાઢી આખી ઉજજયિની નગરી ચીતરી. તેવામાં ઉજજયિનીને રાજા તે સ્થળે આવ્યું. રાજા તેનો ઘોડો રેહકે આળેખેલી ઉજજયિનીની વચ્ચે થઈને ચલાવવા લાગ્યા. તે જોઈને રેહકે કહ્યું કે:-“ અરે રાજપુત્ર! આ રસ્તે થઈને ઘોડે ચલાવશે નહિ.” રાજાએ પૂછયું કે–“કેમ?” રેહકે કહ્યું કે–“શું તમે આ રાજકુળ વિગેરે દેખતા નથી?” પછી કૌતુકથી રાજાએ અશ્વ ઉપરથી નીચે ઉતરીને ચિત્રામણ જોયું, તે તેણે આખી નગરી ચિત્રલી જોઈ. તેણે તે બાળકને પૂછયું કે – “અરે! તેં પહેલાં કેઈ વખત આ નગરી જોઈ હતી?” રેહકે કહ્યું કે “કેઈ વખત જોઈ નહતી, આજે જ મારે ગામથી હું For Private and Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૬) ચેસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ. w ક અહીં આવેલ છું.” રાજાએ તે વાત સાંભળીને વિચાર્યું કે – “અહો ! આ બાળકનું બુદ્ધિકૌશલ્ય કેટલું છે?” પછી રાજાએ રેહકને પૂછ્યું કે –“ વત્સ! તારું નામ શું અને તું ક્યા ગામને રહેવાસી છે?” રેહકે કહ્યું કે–“મારું નામ રેહક છે, હું નટને પુત્ર છું અને પાસેના ગામમાં રહું છું. આ સમયે રાહકને બાપ નગરીમાંથી પાછા આવ્યું. પછી બંને પિતાના ગામ તરફ ચાયા. રાજા સ્વસ્થાને જઈ વિચારવા લાગ્યું કે –“મારે પાંચમાં એક મંત્રી ઓછો છે. જે આ રેહકને સર્વ મંત્રીમંડળમાં શ્રેષ્ઠ મંત્રીપદે સ્થાપીને મહાબુદ્ધિશાળી એવા તેને પ્રથમ મંત્રી કરું, તે મારું રાજ્ય બહુ સારી રીતે ચાલે. પાયે બુદ્ધિબળથી યુક્ત એ રાજા અ૫ બળવાળે હોય તે પણ શારીરિક બહુ બળવાળા અલ્પબુદ્ધિથી જીતી શકાતું નથી, પરંતુ બુદ્ધિબળવાળે સુખેથી લીલામાત્રમાં વિજય પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે વિચાર કરીને કેટલાક દિવસ પછી રેહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે સામાન્ય રીતે તે ગામના મુખ્ય પુરુષને ઉદ્દેશીને તેણે હુકમ કર્યો કે –“ તમારા ગામની બહાર એક મેટી શિલા છે, તેને ઉપાડીને રાજાના મંડપને યોગ્ય એવી તેની છત્રી બનાવરાવે.” આ રાજાને હુકમ આવવાથી રાજાને તે હુકમ અશક્ય છે તેમ વિચારીને સર્વ મનમાં આકુળવ્યાકુળ થઈ ગયા, નગરની બહાર તેઓ સર્વ એકઠા થયા અને પરસ્પર પૂછવા લાગ્યા કે –“રાજાના આ હુકમનું શું કરવું ? રાજાને આ આદેશ દુષ્કર છે, તે કાર્ય કઈ રીતે બની શકે તેમ નથી, પરંતુ જે તેના આદેશાનુસાર કરશું નહિ તે મહાઅનર્થ થવા સંભવ છે.” આ પ્રમાણે આકુળવ્યાકુળ થયેલા તે સર્વેને વિચાર કરતાં કરતાં મધ્યાહ્ન થયા. રેહક તેના બાપની સાથે જ For Private and Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિશાળી ાહકની કથા (૨૭) જમતા હતા પરંતુ તેના પિતા તેા ગામના લેાકેા એકઠા થયા હતા ત્યાં ગયા હતા, તેથી ભાજનના સમય થયે તે પણ તે આવ્યે નહિ; તેથી રાહક તેના પિતા પાસે આવ્યા અને રાતા રાતા કહેવા લાગ્યા કે:-હું ક્ષુધાથી બહુ પીડાઉં છું, તેથી ભેજન માટે એકદમ ઘેર ચાલેા.' તેના ખાપ ભરતે કહ્યું કે:“ વત્સ ! તુ ખાળક હાવાથી સુખી છે; આપણા ગામ ઉપર આવેલ કર્ણ તું જાણતા નથી.” રાહકે પૂછ્યું કે:–“શું કષ્ટ આવ્યું છે ? ” ભરતે રાહકને રાજાના હુકમ વિસ્તર કહી સંભળાવ્યેા, બુદ્ધિની વિશિષ્ટતાથી તરત જ કાર્યસિદ્ધિનું તાત્પ જાણીને રાહક ખેલ્યા કે:- તમે આમાં આકુળવ્યાકુળ શા માટે થાએ છે ? તે શિલાની નીચે રાજાને ચાગ્ય મંડપ થાય તેટલુ ખેદો, યથાસ્થાને સ્તંભા ગઢવા અને ક્રૂતી ભીંત કરીને તેને કળીચુના વિગેરેથી તથા ચિત્રામણથી શણગારીને શાલીતી અતિ રમણીય છત્રી ખનાવી રાજાને ખબર આપે. ” તેનું આ કથન સાંભળીને સર્વેએ કહ્યું કે ખરાખર ખરાખર. પછી અધા લેાકે સ્વગૃહે ભેજન કરવા ગયા. જમીને તે શિલાવાળી જગ્યાએ બધા આવ્યા અને રાહકે કહ્યું તે પ્રમાણે કા.આર લ્યુ. કેટલેક દિવસે તે મંડપનું કાર્ય પૂર્ણ થયું અને તે મંડપની ઉપર શિલા આચ્છાદનરૂપ થઈ ગઈ. રાજાએ નિયેાજેલા માણુસાએ જઈ ને રાજાને કહ્યું કે-“ મહારાજ! તે ગામના લાકોપે આપની આજ્ઞાનુસાર મંડપ તૈયાર કર્યાં છે. ” રાજાએ પૂછ્યું- કેવી રીતે તૈયાર કર્યાં?” પછી અધાએ મંડપ જે પ્રમાણે બનાવ્યેા હતેા તે સમગ્ર હકીકત રાજાને કહી. રાજાએ પૂછ્યું કે-“ આ કાય કાની બુદ્ધિથી થયું ? ” તેઓએ કહ્યું કે“ ભરતના પુત્ર રાહુકની બુદ્ધિથી આ કાર્ય કરવામાં આવ્યુ છે.” # "" પછી ક્રીથી રાહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે રાજાએ એક મેંઢાને મોકલ્યું અને કહેવરાખ્યું કે આ ઘેટુ હાલમાં For Private and Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨૮) ચોસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ. એક પલ પ્રમાણ વજનમાં છે. પંદર દિવસ પછી તેટલા ને તેટલા જ વજનવાળું તેને રાખીને અત્રે મેકલજે. તે વજનમાં વધે પણ નહિ અને ઘટે પણ નહિ તેમ કરજે.” આ પ્રમાણેને રાજાને હુકમ આવવાથી કે બધા પૂર્વવત્ આકુળવ્યાકુળ થયા અને ફરીથી તે બાબતને વિચાર કરવા એકઠા થયા. આ વખતે રાહકને પણ વિચાર કરવા માટે માનપૂર્વક તેઓએ બેલા. અગ્રેસર પુરુષોએ રેહકને કહ્યું કે “વત્સ! પહેલાં પણ રાજાના આદેશરૂપી દુલ સમુદ્ર તારી બુદ્ધિરૂપી સેતૂવડે તે અમને સર્વેને તાર્યા છે. અત્યારે પણ તારી બુદ્ધિથી ઉત્તમ સેતુ બાંધ કે જેના ઉપયોગથી રાજાના આ નવા આદેશરૂપ સમુદ્રને પણ આપણે તરી જઈએ.” તે સાંભળી રેહકે કહ્યું કે “એક વરુને તેની પાસે બાંધે અને ઘાસ વિગેરે સારી રીતે ખવરાવીને તેને પુષ્ટ કરે. ઘાસાદિ ખાવાથી તે દુર્બળ થશે નહિ અને વરુને દેખીને તે પુષ્ટ થશે નહિ.” તેઓએ તે પ્રમાણે કર્યું. પખવાડીયું પૂર્ણ થયું એટલે તેઓએ તે ઘટે રાજા પાસે મોકલી દીધા. તેને તેલ કરતાં તે પ્રથમની જેટલું જ વજનમાં થયે. વળી કેટલાક દિવસ પછી રાજાએ એક કુકડે કહ્યું, અને કહેવરાવ્યું કે “આ કુકડાને બીજા કુકડા વિના યુદ્ધ કરાવજે.” આ પ્રમાણે રાજાને હુકમ આવવાથી ફરીથી સર્વે એકઠા થયા. રેહકને તેઓએ બોલાવ્યું. રાજાજ્ઞા તેને સંભળાવી એટલે તરત જ રેહકે એક મેટે કાચ મંગાવ્યું અને તેને સારી રીતે સાફ કરાવ્યું. પછી તે કાચને તે કુકડા સામે મૂક્યો, એટલે રાજાને તે કુકડે પોતાનું જ પ્રતિબિબ કાચમાં દેખી “આ મારે પ્રતિપક્ષી બીજે કુકડે આવ્યા છે” તેમ માનીને અહંકારપૂર્વક તેની સાથે યુદ્ધ કરવા લાગ્યું. “તિય ઘણું કરીને જડબુદ્ધિવાળા હોય છે. આ પ્રમાણે બીજા કુકડા વગર પણ તે રાજ્ય For Private and Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિશાળી રેહકની કથા (૨૨) તરફથી આવેલા કુકડાને યુદ્ધ કરતે જોઈને સવે લેકે વિમિત થયા. રાજાને તે હકીક્ત નિવેદન કરવામાં આવી. વળી કેટલાક દિવસ પછી રાજાએ હુકમ કર્યો કે – “તમારા ગામમાં અતિ સુંદર વેળુ(રેતી) છે, તેથી તે સુંદર વેળમાંથી કેટલાંક સારાં દેરડાં બનાવરાવીને અત્રે એકલ” રાજાને આ હુકમ આવવાથી ફરી સર્વે એકઠા થયા અને રિહકને પૂછયું. તેણે પ્રત્યુત્તર કહેવરાવ્યું કે-“અમે તે નટ છીએ. નૃત્યાદિ કરી જાણીએ છીએ. વેળુનાં દોરડાં કેવાં હોય તે જાણતા નથી, પરંતુ રાજાના હુકમને તે અવશ્ય અમલ કરે જ જોઈએ; માટે રાજદરબાર મટે છે. ત્યાં જૂના વખતના ઘણું વેળુનાં દેરડાં પડ્યાં હશે, તેમાંથી એકાદું દેરડું નમૂના તરીકે અત્રે મેકલજે તેથી તે નમૂના પ્રમાણે નવાં વેળુનાં દેરડાં બનાવરાવીને અમે મોકલશું.” રાજપુરુષોએ આ સંદેશે રાજાને કહા. રાજા નિરુત્તર થઈ ગયે અને કોઈ પણ પ્રત્યુત્તર મોકલી શક્યો નહિ. વળી કેટલાક દિવસ પછી એક રોગગ્રસ્ત અને મરી જાય તેવા વૃદ્ધ હસ્તીને તે ગામ મોક અને કહેવરાવ્યું કે-“ આ હાથી મરી જાય તે પણ મરી ગયે છે એવા સમાચાર કહેવરાવશે નહિ; અને તેના સમાચાર હમેશાં કહેવરાવજે. જે હમેશાં નહિ કહેવરાવે તે તમારા ગામને મેટે દંડ કરવામાં આવશે.” આ હુકમ આવવાથી ગામના લેકે એકઠા થયા અને હકની તે બાબતમાં સલાહ પૂછી. તેણે કહ્યું કે “આ હાથીને ઘાસાદિ ખવરાવે. પછી જે યંગ્ય હશે તે કરશું.” રેહકના કથનાનુસાર તેઓએ તેને ઘાસાદિ નાખ્યું, છતાં રાત્રે તે હાથી મરણ પામ્યા. પછી રેહકનાં વચનથી ગામના અગ્રપુરુષોએ રાજા પાસે જઈને કહ્યું કે-“મહારાજ! આજે તે હસ્તી બેસતા નથી, ઊઠત નથી, ઘાસ ખાતે નથી, નિહારાદિ કરતા નથી, For Private and Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ. ઉધાસ નિ:શ્વાસ મૂક્ત નથી, શું કહીએ? કેઈ પણ જાતની ચેષ્ટા કરતું નથી ત્યારે રાજાએ પૂછયું કે-“શું તે હસ્તી મરી ગયે?” ત્યારે તે લેકેએ કહ્યું કે –“ આપ તેમ કહી શકે છે, અમે તેમ કહેતા નથી.” તેઓએ આ પ્રમાણે કહ્યું એટલે રાજાએ મૌનનું અવલંબન કર્યું. પછી ગામના લેકે સ્વગૃહે ગયા. વળી ફરી રાજાએ આદેશ મોકલ્યું કે તમારા ગામમાં સ્વચ્છ સ્વાદિષ્ટ જળથી ભલે કૂવે છે તે અત્રે તાકીદે મેકલાવે.” આ હુકમના અમલ માટે ગ્રામ્યલેકએ રેહકને પૂછયું એટલે તેણે પ્રત્યુત્તર કહેવરાવ્યું કે–“અમારે ગામડાને કૂવે સ્વભાવથી બહુ શરમાળ અને બીકણ હેય છે. તે પોતાની જાતિના કૂવા વગર અન્ય કોઈને વિશ્વાસ કરતો નથી, તેથી નગરના કેઇ એક કૂવાને અત્રે મોકલજે, જેથી તેના ઉપરના વિશ્વાસથી તેની સાથે અમારે કૂવે તરત જ ત્યાં આવશે.” આ પ્રમાણે રાજસેવકેને નિરુત્તર કરીને પાછા મેકલ્યા. તેઓએ તે હકીકત રાજાને નિવેદન કરી. પિતાના અંતઃકરણમાં રેહકની બુદ્ધિના અતિશાયીપણાના વખાણ કરતા રાજા મૌન ધારી રહ્યો. વળી કેટલાક દિવસ પછી “ગામના પૂર્વ દિશાના વનખંડને પશ્ચિમ દિશામાં ફેરવી નાખજે.” આ રાજાને હુકમ થવાથી રેહકને પૂછીને ગ્રામ્ય લોકોએ પિતાને રહેવાસ વનખંડની પૂર્વ દિશાએ ફેરવી નાખે, તેથી ગામની પશ્ચિમ દિશામાં વન આવી ગયું. તે હકીકતની પણ રાજાને ખબર આપવામાં આવી. વળી ફરીથી રાજાએ કહેવરાવ્યું કે-અગ્નિ વિના ક્ષીર રાંધીને મેકલજે.” તેથી સર્વેએ એકઠા થઈને રેહકને તે બાબત માટે પૂછયું. રેહકે કહ્યું કે–ચોખાને પાણીથી પલાળી સૂર્યના કિરણેથી ગરમ થઈ ગયેલા ઘાસ તથા લાલાદિની ગરમીમાં ખાથી ભરેલી થાળી મૂકવી, એટલે રંધાઈ જશે.” તેઓએ For Private and Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિશાલી રાહકની કથા (૨૩૧ ) તે પ્રમાણે કર્યું. ક્ષીર તૈયાર થઈ એટલે રાજાને તે હકીકત નિવેદન કરી. તે સાંભળીને રાજા ચિત્તમાં બહુ રાજી થયે પછી રાજાએ રેહકને અતિશય બુદ્ધિભવ માનીને તેને બોલાવવા માટે હુકમ મેકર્ભે કે-“જે બાળકે મારા બધા આદેશ પિતાના બુદ્ધિબળથી અમલમાં મૂક્યા છે, તેણે અવશ્ય અત્રે આવવું; પરંતુ તેણે શુકલપક્ષ અગર કૃષ્ણપક્ષમાં આવવું નહિ, રાત્રે અગર દિવસે આવવું નહિ, છાયા અગર તાપમાં આવવું નહિ, વાહન પર બેસીને આવવું નહિ, તેમ પગે ચાલીને પણ આવવું નહિં, માગે અગર ઉન્માગે આવવું નહિ, નાહીને આવવું નહિ તેમજ નાહ્યા વગર પણ આવવુ નહિ.” આ પ્રમાણેને હુકમ આવવાથી રેહકે કંઠ સુધી સ્નાન કર્યું અને બળદગાડીના બે પૈડાના–બે ચીલાના વચલા ભાગ ઉપર એક ઘેટાને નીચે રાખી તેનાં ઉપર બેસીને પગે ચાલતે માથે ચાલીને છત્ર તરીકે રાખીને અમાવાસ્યા અને એકમના સંગમના સમયે સંધ્યાકાળે રાજા પાસે આવ્યો. વળી ખાલી હાથે રાજા, દેવ અને ગુરુ પાસે જવું નહિ તેમ વિચારીને હાથમાં માટીને પિંડ રાખી તે નજરાણું તરીકે મૂકે. રાજાએ રેહકને પૂછયું કે–“અરે રેહક ! આ શું?” તેણે કહ્યું કે –“મહારાજ! આપ પૃથ્વીના નાથ છે, તેથી આ પૃથ્વીપિંડ હું સાથે લાવ્યો છું.” આ પ્રમાણે પ્રથમ દર્શનમાં જ માંગલિક શબ્દ સાંભળીને રાજા સંતેષ પામ્યું. સાથે આવેલા ગામના લેકે પિતાને ગામ પાછા ગયા. હકને રાજાએ પિતાની પાસે સુવાડો. રાત્રિને પ્રથમ પહેર ગમે ત્યારે રાજાએ હકને પૂછયું કે-“અરે રેહક! જાગે છે કે ઊંઘે છે?” રેહકે ઊંઘમાંથી જાગીને કહ્યું કે–“મહારાજ ! જાણું છું.” રાજાએ પૂછ્યું કે–“શું વિચાર કરે છે?” રેહકે કહ્યું કે –“પીપળાના પાંદડામાં શું મેટું? દાંડલી કે શિખા? તે For Private and Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) ચોસઠ પ્રકારી પૂજા-અતર્ગત કથાઓ. બાબતને હું વિચાર કરતે હતે.” તેં વિચાર બહુ સારે કર્યો, પણ તેને નિર્ણય શું કર્યો ? ” રેહકે કહ્યું કે–“જ્યાં સુધી પાંદડાની શિખાનો અગ્રભાગ સુકાતો નથી ત્યાં સુધી બંને સરખા હોય છે.” રાજાએ આનંદ પામીને પાસે રહેલાઓને તે હકીકત પૂછી, તે બધાએ પણ તે કબૂલ કર્યું. પછી રોહક સૂઈગયે. વળી ફરીથી રાત્રિના બીજે પ્રહરે રાજાએ પૂછયું કે- “ અરે રેહક! જાગે છે કે ઊંઘે છે?” તેણે જાગીને કહ્યું:-“મહારાજ ! જાણું છું. ” રાજાએ પૂછ્યું : “શું વિચાર કરે છે?” રેહકે કહ્યું કે:-“ દેવ ! બકરીના પેટમાં લીડીઓ ગેળ કેમ થઈ જાય છે?” આ પ્રમાણે કહેવાથી રાજાને પણ તે વાતને સંશય થયે, તેથી તેણે રેહકને જ પૂછયું કે-“તે કેમ થતી હશે?” રાહકને કહ્યું કે –“મહારાજ! તેના ઉદરમાં સંવક નામને ફરતે પવન હોય છે, તેને લીધે લીંડીઓ ગેળ થઈ જાય છે.” પછી તે સૂઈ ગયે. રાત્રિના ત્રીજા પ્રહરે રાજાએ તે જ પ્રમાણે પૂછવાથી રેહકે જાગીને કહ્યું કે–“ મહારાજ ! હું જાણું છું. ” રાજાએ પૂછયું કે –“શું વિચાર કરતો હતો?” તેણે કહ્યું કે “દેવ ! ખીસકેલીનું શરીર જેવડું જ પૂછડું હોય કે કાંઈ ન્યૂનાધિક હોય ?” એટલે તેનો નિર્ણય કરવાને અશક્ત રાજાએ તેને જ પૂછયું કે પછી તેને શું નિર્ણય કર્યો ?” તેણે કહ્યું કે મહારાજ! બંને સરખા હોય છે. પછી તે સૂઈ ગયે. રાત્રિને ચે પ્રહર વ્યતીત થયે પ્રભાત થયું, મંગળધ્વનિ થવા લાગ્યા અને સર્વ સ્થળે અજવાળું પ્રસરવા માંડયું ત્યારે રાજા જાગૃત થયા અને રેહકને બોલાવ્યું. અતિશય નિદ્રામાં લીન થઈ જવાથી કોઈ પણ પ્રત્યુત્તર તેણે આપ્યો નહિ; તેથી રાજાએ રમવાની લાકડી વડે જરા તેને સ્પર્શ કર્યો કે તરત જ તે સાવધાન For Private and Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુદ્ધિશાલી શહક્રની કથા. ( ૨૩૩) થઈ ગયા. રાજાએ પૂછ્યું કે- કેમ ઊંઘી ગયા હતા કે? ” તેણે કહ્યું કે: “ દેવ ! હું જાગતા હતા. ” રાજાએ પૂછ્યુ “ ત્યારે ખેલ્યા કેમ નહીં ? ” રાહકે કહ્યું કે− વિચાર કરતા હતા.” રાજાએ પૂછ્યું કે-“ શું વિચાર કરતા હતા ? ” તેણે કહ્યું કે p 46 માપ મહારાજ ! હું વિચાર કરતા હતા કે આ રાજાને કેટલા ખાપ હશે ?” તેણે આમ કહ્યું, તેથી ઘેાડીવાર લજજાથી રાજા મૌન ધારીને રહ્યો. એક ક્ષણ પછી આશ્ચય થવાથી તેણે પૂછ્યું કે“ અરે રાહક! ખેલ, મારા કેટલા ખાપ ? ” રાડુંકે કહ્યું કે“ તમારે પાંચ ખપ છે. ” રાજાએ પૂછ્યું કે- કાણુ, કાણુ ?” રાહકે કહ્યું કે:- એક તમારા ખાપ કુબેર છે કે જેને લીધે તમારામાં દાનની શક્તિ દેખાય છે. ખીઝે તમારા ચંડાળ છે, કારણ કે વૈરીસમૂહ ઉપર ચડાળની જેમ તમે કાપ દર્શાવેા છેા. ત્રીજો તમારા માપ ધેાખી છે કારણ કે મૈાખી વજ્રને નીચેાવી નાખે છે તેવી રીતે લેાકનુ સર્વસ્વ તમે હરણ કરી ત્યેા હા. ચાથે તમારે માપ વીંછી છે, કારણ કે મારી જેવા ભરનદ્રામાં સૂતેલા ખાળકને ક્રીડાયષ્ટિવડે વીંછીની જેમ નિર્દય રીતે તમે પીડા છે. પાંચમા આપ તમારા પિતા છે કે જેને લીધે થાવસ્થિત ન્યાય અને રાજ્યનુ નામે રિપાલન કરો છે. ” આ પ્રમાણે રાકે કહ્યું, તે સાંભળીને રાજા મૌન રહ્યો અને પ્રાત:કૃત્યાદિ કરવામાં પ્રવૃત્ત થયેા. પછી માતાને નમસ્કાર કરીને એકાંતે તેણે તેને પૂછ્યું કે માતા ! કહા, મારે કેટલા આપ છે?” માતાએ કહ્યું કે- વત્સ ! આવુ શા માટે પૂછે છે? તારા પિતાથી જ તારા જન્મ થયા છે. ” પછી રાહકે જે કહ્યું હતું તે રાજાએ મધુ માતાને કહી સંભળાવ્યું અને કહ્યું કે-“ માતા ! પ્રાયે તે રાહક જૂઠ્ઠું બોલતા નથી, તેથી સાચી હકીકત હાય તે કહેા.” આ પ્રમાણે રાજાએ અત્યત આગ્રહ કર્યાં ત્યારે તેની માતાએ કહ્યું કે જ્યારે તુ ગર્ભ માં હતા ત્યારે બહારના ઉદ્યાન ,, For Private and Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૩૪) ચોસઠ પ્રકારી પૂજા-અતર્ગત કથાઓ. નમાં વૈશ્રમણ-કુબેરની પૂજા કરવા હું ગઈ હતી, તે યક્ષને અતિશય સ્વરૂપવાન દેખીને તેના હસ્તન મેં સ્પર્શ કર્યો, તે વખતે કામદેવને મને ઉન્માદ થયે હતો અને તેની સાથે વિષયવિલાસ ભેગવવાની મેં ઈછા કરી હતી. તે વખતે એક અતિશય રૂપવત ચાંડાળ યુવાન ત્યાં આવ્યું, તેથી તેની સાથે પણ બેગ ભેગવવાની પૃહા મને થઈ હતી. પછી હું અહીં પાછી આવતી હતી ત્યારે ધોબીને દેખીને પણ મને તેવી જ અભિલાષા થઈ હતી. પછી હું ઘેર આવી, તે સમયે ઉન્માદવશવતી મેં નાગરવેલનું પાન ખાવહ હાથમાં લીધું. તેની ઉપર એક વીંછી હતું, તેને મને સ્પર્શ થયે. તે વખતે કામના અત્યુદ્રિપણાથી તેની સાથે ભેગા ભેગવવાની પણ મને ઈચ્છા થઈ હતી. આ પ્રમાણે પૃહામાત્રથી જ તે તારા પિતા છે, બાકી ખરા તે તારા પિતા છે તે જ છે.” આ પ્રમાણે માતાએ કહેલી હકીકત સાંભળીને રાજાએ નમસ્કાર કર્યો. પછી રેહકના બુદ્ધિચાતુર્યથી મનમાં વિસ્મિત થતે તે પિતાના આવાસે ગયે અને સર્વ મંત્રીઓમાં અગ્રેસર–પ્રથમ મંત્રીપદે તેને સ્થાપે. સાર-બુદ્ધિ પૂર્વકૃત કર્મનું ઉત્કૃષ્ટ ફળ છે. જ્ઞાનદાનાદિથી આવી રેહક જેવી શ્રેષ્ઠ બુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આવી બુદ્ધિથી સર્વત્ર પૂજનીય થઈ શકાય છે. આવી બુદ્ધિ સર્વદા પ્રાપ્ત થાય તેવી જાતને પ્રયત્ન જ્ઞાનની ભક્તિ વિગેરેથી અવશ્ય કરે તે આ કથાને સાર છે. જ્ઞાનાવરણીય કર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૨૦) ૨. શ્રી શિવરાજર્ષિની કથા વિશ્વવંદ્ય પ્રભુ શ્રી મહાવીર દેવના સમયમાં વિપુલ ઋદ્ધિથી પરિપૂર્ણ હસ્તિનાપુર નામનું એક નગર હતું. જે નગરમાં અનેક For Private and Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવરાજર્ષિની કથા. (૨૩૫) રાજાના સ્વામી શિવ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને શીલાલ કારધારિણી ધારિણીઢવી નામની મહારાણી હતી. આ મહારાણીએ સૌભાગ્યાદિ અનેક ગુણાથી વિભૂષિત સુકુમાલ પુત્રરત્નના પ્રસવ કર્યાં. તેનુ શિવભદ્ર એવું નામ રાખવામાં આવ્યું. અનુક્રમે ધાવમાતાએથી લાલનપાલન કરાતા શિવભદ્ર વૃદ્ધિ પામવા લાગ્યા. એક અવસરે મધ્ય રજનીના સમયે રાજ્ય સંખથી વિચારણા કરતાં શિવરાજાના હૃદયમાં એવા સંકલ્પ ઉત્પન્ન થયે કે- પૂ પુન્યના ઉદયે આ ભવમાં હું અનેક પ્રકારની ઋદ્ધિ પામ્યા. પુત્ર વિગેરે સ્વજન સંબ ંધી કે રાજ્ય સખધી કોઈ પણ પ્રકારની મારે ન્યૂનતા નથી. એકાતે સુખમય જીવનવાટિકામાં હું વિચરું છું, તા જ્યાં સુધી આવું પ્રબળ પુન્ય ઉદયમાં વર્તે છે, સામત રાજાએ મારે વશવતી છે, અનેક પ્રકારની ઋદ્ધિ-સિદ્ધિથી હુ પરિપૂર્ણ છું, એટલામાં જ હું મારું આત્મસાધન સાધી લઉં. એ જ મારે માટે શ્રેયકારી છે તે હવે પ્રાતઃકાળ થતાં જ તાપસવૃત્તિને યાગ્ય ઉપકરણા તૈયાર કરાવી, આ રાજ્ય સબંધી ચિંતામાંથી મુક્ત થઈ, યુવરાજ શિવભદ્રને રાજ્યાભિષેક કરી, ગંગાકિનારે રહેલા વાનપ્રસ્થ તાપસેામાંથી દિશાપ્રેાક્ષક તાપસ પાસે મુડ થઇને તેમની પ્રવ્રજ્યા અંગીકાર કરું. એ ક્રિશાપ્રેક્ષક પ્રવ્રજ્યા અંગીકાર કરીને હું એવા પ્રકારના અભિગ્રહ ધારણ કરીશ કે-જિંદગી પંત દિશાચક્રવાલપૂર્વક નિરંતર છઠ્ઠુંની તપશ્ચર્યાં કરવી અને તપશ્ચર્યામાં હંમેશાં માહુ ઊંચા કરી માતાપનાભૂમિમાં આતાપના લેવી.’ આવા પ્રકારને સંકલ્પ કરતાં રાત્રિ સમાપ્ત થઈ અને પ્રાત:* અમુક દિશામાં જળથી મોક્ષણ કરી તે દિશામાંથી ફળ-ફૂલ વિગેરે ગ્રહણ કરે તે. For Private and Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૬) ચોસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ. કાળ થયો એટલે શિવરાજાએ શસ્યામાંથી ઊઠી પ્રભાતિક કાર્યો કરી સંકલિપત કાર્યને માટે સેવકવર્ગને લાવ્યા. એક તરફ તાપસ ભાજને ઘડાવવાને આદેશ કર્યો અને બીજી તરફ કુમારના રાજ્યાભિષેક માટે નગર શણગારવાને આદેશ કર્યો. સેવકવર્ગ બંને કાર્યો તૈયાર કરવા મંડી પડ્યા. મહારાજાએ અનેક ગણનાયક, મિત્રવર્ગ, જ્ઞાતિવર્ગના બહોળા પરિવાર વચ્ચે મહાન મહત્સવપૂર્વક કુમારને રાજ્યાભિષેક કર્યો. ત્યારપછી શુભ મુહૂર્ત શિવરાજાએ અનેક સામંત રાજાઓ, દંડનાયકે, ગણનાયક, મંત્રીવર્ગ અને અન્ય રાજન્ય વર્ગ તેમજ નગરછી વર્ગ વિગેરેને આમંત્રણ કરી સુંદર રસવતીનું ભજન કરાવ્યું. ત્યારબાદ ધારિણી પ્રમુખ અંત:પુર વર્ગ અને શિવભદ્ર વિગેરે સ્વજન વર્ગ સમક્ષ તાપસી વૃત્તિ અંગીકાર કરવાને આંતરિક સંક૯પ વ્યક્ત કર્યો. યાવત્ સઘળાઓની અનુમતિ મેળવી દિશા પ્રેક્ષક તાપસ પાસે પ્રવજ્યા અંગીકાર કરી અને પૂર્વોકત અભિગ્રહ ધારણ કર્યો. પ્રથમ ૭૬ની તપશ્ચર્યા ઊર્વ બાહુએ આતાપના કરતા શિવરાજર્ષિએ આતાપના ભૂમિમાં પૂર્ણ કરી. પારણના દિવસે આતાપના ભૂમિથી નીકળી વકલ વસ્ત્રથી આછાદિત થઈ પિતાની ઝૂંપડીમાં ગયા. ત્યાંથી વાંસમય બે તાપસભાજન અને ભારે હનયંત્ર ગ્રહણ કરી પૂર્વ દિશા તરફ મુખ રાખી પ્રથમ દિશાપેક્ષણ (દિશાને પાણીથી પિષવી) કર્યું અને પ્રાર્થના કરી કે–પૂર્વદિશાના અધિવત છે સેમ મહારાજા ! પરલોક સાધનના માર્ગમાં પ્રવર્તમાન થયેલા આ શિવરાજર્ષિનું રક્ષણ કરે અને પૂર્વદિશામાં રહેલા કંદમૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફલ, બીજ, હરિત વિગેરે ગ્રહણ કરવાની અનુજ્ઞા આપે.” આ પ્રમાણે કહી પૂર્વ દિશામાં રહેલા કંદાદિ ગ્રહણ કરવા માટે આગળ પ્રયાણ કર્યું. કંદમૂળ વિગેરેથી પોતાનાં બંને કે જેને કાવડ કહે છે. For Private and Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવરાજર્ષિની કથા, (૨૩૭) ભાજન ભર્યા. ત્યારપછી ત્યાં રહેલા દર્ભ, કુશ, કાષ્ઠ અને વૃક્ષની શાખાઓ ઉપરથી પાંદડાએ લીધાં. આ સઘળું ગ્રહણ કરી ઝૂંપડીમાં આવ્યા. ત્યાં વાંસમય ભાજન સ્થાપન કરી પ્રથમ દેવાર્ચનસ્થાનની પ્રમાજને કરી. છાણ વિગેરેથી ઉપલેપન કરી જળ છંટકાવથી તેનું સંશોધન કર્યું. ત્યારપછી હાથમાં દર્ભવાળે કળશ ગ્રહણ કરી ગંગાનદીમાં સ્નાન કરવા ગયા. ત્યાં મજજન વિગેરે કરી દેવ અને પિતૃકાર્ય (જલાંજલી દેવી વિગેરે) કરી પિતાની ઝૂંપડીના આંગણામાં આવી દર્ભ, કુશ અને રેતીથી વેદિકા રચી, અરણકાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કર્યો. તેમાં કાષ્ઠોને પ્રક્ષેપ કરી તેને પ્રજવલિત કર્યો. આ સઘળું કાર્ય કરી અગ્નિની દક્ષિણ પાસે (જમણી બાજુએ) પિતાના સાતે અંગેનું સ્થાપન કર્યા ૧ કંથા–ઉપગરણ વિશેષ, ૨ વકલ-ઝાડની છાલ ૩ સ્થાન-તિસ્થાન અથવા પાત્રસ્થાન. ૪ શાભાંડ શય્યા સંબંધી ઉપગરણે. ૫ કમંડલુ-ભાજનવિશેષ. ૬ દંડદારુ-દંડ, ૭ પતે. ત્યારપછી એ જ અગ્નિથી બળી પકા, એ જ બળીથી પ્રથમ વૈશ્વાનરની પૂજા કરી પિતે પારણું કર્યું. દ્વિતીય છઠ્ઠની તપશ્ચર્યા પણ પૂર્વોક્ત રીતિએ પૂર્ણ કરી પારણું સંબંધી સઘળે વિધિ એ પ્રમાણે કર્યો. માત્ર પૂર્વ દિશાને બદલે દક્ષિણ દિશામાં પ્રક્ષણ અને તેમને બદલે યમ લેકપાલની પ્રાર્થના કરી. ત્રીજા છઠ્ઠમાં પશ્ચિમદિશા અને વરુણદેવની અને ચોથા છઠ્ઠને પારણે ઉત્તર દિશા અને વૈશ્રમણની પ્રાર્થના કરી. આ પ્રમાણે દશાચકવાલે કરી અનવરત છઠ્ઠ છઠ્ઠની તપસ્યાપૂર્વક આતાપના લેતા ભદ્રકપ્રકૃતિથી અને વિનય વિગેરે ગુણાથી શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમથી ઈહિ, For Private and Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૮) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ -~~ અપહ, માર્ગણા અને ગવેષણા કરતાં વિલંગ નામનું અજ્ઞાન (કુત્સિત જ્ઞાન) ઉત્પન્ન થયું, જે વિર્ભાગજ્ઞાનના પ્રભાવે શિવરાજર્ષિએ તિર્જીકમાં રહેલા સાત દ્વીપ સમુદ્રોને નિહાળતાં હૃદયમાં સંકલ્પ થયે કે-“મને સાતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયાં છે, જે દ્વારા હું સાત દ્વીપ સમુદ્રો જોઈ રહ્યો છું. આ સાત દ્વીપ સમુદ્રોથી અધિક દ્વીપ સમુદ્ર નથી.” આ પ્રમાણે વિચાર કરતાં શિવરાજર્ષિ આતાપનાભૂમિમાંથી પાછા ફરી પોતાની ઝૂંપડીમાં આવ્યા. તાપસભાજને ગ્રહણ કરી હસ્તિનાપુર નગરમાં રહેલા તાપસના આશ્રમમાં આવ્યાં. ત્યાં સઘળાં ભાજને મૂકી હસ્તિનાપુરના રાજમાર્ગ વિગેરે સ્થળોમાં અનેક મનુષ્ય સમક્ષ કહેવા લાગ્યા કે “ હે દેવાનુપ્રિયે ! મને સાતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયાં છે, જેના પ્રભાવે હું કહી શકું છું કે–આ દુનિયામાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે. ત્યારપછી એક પણ દ્વીપ કે સમુદ્ર નથી.” શિવરાજર્ષિનું ઉપર્યુક્ત કથન નગરમાં સર્વત્ર ફેલાયું અને પરસ્પર લોકોમાં વાતે ચાલવા માંડી કે “તેમનું આ કથન બરાબર હશે?” આ અવસરે અંતિમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુ ગૌતમ વિગેરે ગણધરની સાથે હસ્તિનાપુર નગરની બહાર ઈશાન કેણમાં રહેલા સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં સમવસર્યા. - ભગવાન ગૌતમ ગણધર પ્રભુના જ્યેષ્ઠ અંતેવાસી છઠ્ઠ તપના પારણે પ્રભુની આજ્ઞા લઈને તૃતીય પૌરુષીએ ઈર્યાસમિતિ શોધતા ગોચરી નિમિત્ત હસ્તિનાપુરમાં પધાર્યા. માર્ગમાં જતા-આવતા ઘણા મનુષ્યના મુખથી શિવરાજર્ષિની સઘળી હકીકત જાણું પિતાને ગ્ય વિશુદ્ધ ભિક્ષા ગ્રહણ કરી ગૌતમસ્વામી પ્રભુ પાસે For Private and Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવરાજર્ષિની કથા. (૨૩૯) આવ્યા અને ગોચરીની આલોચના કરી. પછી સઘળી પરિષદની વચમાં ગૌતમસ્વામીએ પ્રભુને શિવરાજર્ષિ સંબંધી સઘળું વૃત્તાંત નિવેદન કર્યું અને અંજળીપૂર્વક પ્રભુને પ્રશ્ન કર્યો કે-“હે ભગવન્! શિવરાજર્ષિનું એ કથન સત્ય છે કે મૃષા ?” કેવળજ્ઞાની પ્રભુએ સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું કે–“હે આયુશ્મન ગૌતમ! શિવરાજર્ષિનું એ કથન મિથ્યા છે, કેમકે આ તિર્યકમાં સાત નહિ પણ જબૂદ્વીપ વિગેરે અસંખ્યાતા દ્વીપ અને લવણસમુદ્ર વિગેરે અસંખ્યાતા સમુદ્રો રહેલા છે. સર્વ દ્વીપમાં એક જબૂદ્વીપ ઝાલરના આકારવાળે છે અને બાકીના સર્વ દ્વીપ તેમજ સઘળા સમુદ્રો વલયાકારે છે. વિસ્તારમાં એ દ્વીપ અને સમુદ્રો કમશ: એકએકથી બમણું બમણુ પ્રમાણવાળા છે.” મહાન પરિષદ સમક્ષ અપાયેલ પ્રભુને આ પ્રત્યુત્તર સાંભળી પરિષદમાં રહેલા અનેક મનુષ્યના હૃદયગત સંશય દૂર થયા. ત્યારપછી પ્રભુની મધુરી અને મનરંજક દેશના સમાપ્ત થયે સઘળી પરિષદ આનંદપુલક્તિ હૃદયે પ્રભુને વંદન-નમસ્કાર કરી સ્વસ્થાને જવા માટે ઉદ્યાનમાંથી નગર તરફ વળી. ત્યારપછી સ્થળે સ્થળે લેકસમૂહમાં એ જ વાત ફેલાઈ કે “ શિવરાજર્ષિનું કથન મૃષા છે.” શિવરાજર્ષિ પણ લેકે મારફત એ હકીકત જાણ મહાઉદ્વેગ પામ્યા. કલુષતા થવાથી તેમનું વિર્ભાગજ્ઞાન પડી ગયું અને તરત જ શિવરાજર્ષિના અંતરમાં શુભ સંક૯૫ ઉત્પન્ન થયે. અહે! પ્રભુ મહાવીર તીર્થકર સર્વજ્ઞ સર્વદશી આકાશમાં રહેલ ધર્મચકાદિ અતિશય ઋદ્ધિ સહિત સહસ્સામ્રવનમાં બિરાજેલા છે. આવા પ્રભુના નામશેત્રનું શ્રવણ પણ પાપને હરનારું છે, તે પછી તેમનું દર્શન, સ્પર્શન અને સેવાની તે વાત જ શી કરવી? હમણાં જ હું એ પ્રભુની પાસે જાઉં, તેમને વંદન નમસ્કાર કરી મારા આત્માને કૃતકૃત્ય કરું. એમની સેવા આ ભવ અને પરભવમાં મને અવશ્ય અમેઘ ફળ આપનારી થશે.” For Private and Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૪૦) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથા આ પ્રમાણે વિચાર કરતાં શિવરાજર્ષિ પિતાના આશ્રમમાં આવી, સઘળા ઉપકરણે લઈ, મહાવીર પ્રભુના ચરણકમળથી પુનિત સહસ્સામ્રવનમાં આવી પહોંચ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા ઇ વંદન–નમસ્કાર કરવાપૂર્વક હસ્તાંજલિ જોડી તેમની સન્મુખ બેઠા. પ્રભુએ સંશય નિવારક સુધામયી દિવ્ય દેશના સંભળાવી. તે ધર્મ સાંભળી શિવરાજર્ષિ પ્રતિબંધ પામ્યા અને તરત જ ઈશાન કેણમાં જઈ તાપસના સઘળા ઉપકરણોનો ત્યાગ કરી પિતાની મેળે પંચમુષ્ટિ લેચ કર્યો. પ્રભુએ સ્વહસ્તે પ્રત્રજ્યા અર્પણ કરી, સ્થવિર મુનિએ પાસે અનુક્રમે સામાયિક આદિ અગિયાર અંગે ભણ્યા અને છેવટે સર્વ કર્મને વિલય કરી શિવરાજર્ષિ અક્ષય અને અવ્યાબાધ સુખના ભક્તા થયા. નિદ્રાના ઉદયથી વિનાશ પામવા ઉપર (સંબંધ પૃષ્ઠ પર) ૩. ભાનુદત્ત પૂર્વધરની કથા એક આચાર્યના શિષ્ય ભાનુદત નામના હતા. તેઓએ ગુરુ સમીપે ચૌદ પૂર્વના અભ્યાસ કર્યો હતે. અન્યદા તેમને નિદ્રાને પ્રબળ ઉદય થયે. એટલે સંધ્યાકાળ થાય ત્યારથી તેની આંખે ઘેરાવા માંડે, ઝોકાં ખાય. ગુરુ સાવચેત કરે, પ્રતિક્રમણ કર્યા પછી ગુરુ પૂર્વના પાઠ કરી જવા પ્રેરણા કરે, પણ નિદ્રાના પ્રબળ ઉદયથી તે પાઠ ન કરતાં ઊંઘી જાય. સાવધાન ન રહે. આ પ્રમાણે ઘણુ વખત ઠપકો આપવાથી તેને પિતાની ભૂલ ન સૂઝી, પણ ગુરુ ઉપર અભાવ આવ્યું. એટલે એક વાર ગુરુમહારાજે ઠપકો આપે, ત્યારે સામું બેલ્યા કે મને જ એક દીઠે છે, જેથી મને જ ઠપકો આપે છે. બીજાઓને કાંઈ કહેતા નથી. ” આવાં તેનાં વચનથી ગુરુ For Private and Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાનુદત પૂર્વધરની કથા (ર૪૧) મહારાજે તેને અયોગ્ય જાણું તેને અનાદર કર્યો અને ઠપકે આપવાનું કે પ્રેરણા કરવાનું છેડી દીધું; તેથી તે નિરંકુશ બન્યા અને પ્રતિક્રમણ કરવામાં પણ પ્રમાદ કરવા લાગ્યા. તે બાબત પણ ગુરુએ કાંઈ ન કહ્યું, એટલે સંધ્યાકાળથી ઘરવા લાગ્યા. એમ કરતાં કરતાં ન સંભારવાથી પૂર્વે પણ વિસ્મૃત થતા ગયા. ચાતુર્માસ ઉતર્યું ગુરુમહારાજે તેને ત્યજી દઈને વિહાર કર્યો. એકલા પડવાથી વધારે પ્રમાદ સેવી, બધા પૂર્વે તદ્દન ભૂલી જઈ આયુક્ષયે મરણ પામી દુર્ગતિએ ગયા. આટલા માટે જ સંબોધસિત્તરીમાં કહ્યું છે કે जइ चउदसपूवधरो, वसइ निगोपसु णनयं कालं । निद्दापमायवसगो, ता हाहिसि कहं तुमं जीव! ॥७४ ॥ જે નિદ્રા તથા પ્રમાદના વશથી ચૌદ પૂર્વધર પણ ઉતરી જઈને યાવત્ નિગોદમાં જઈ અનંતકાળ તેમાં વસે છે, તે પછી હે ચેતન ! તારું શું થશે? તેને તે વિચાર કર અર્થાત્ અને તેટલી રીતે પ્રમાદને દૂર કર. ૭૪. આ કથા ઉપરથી વિષય, કષાય, નિદ્રા, વિકથા વિગેરે પ્રમાદોને વિશ્વાસ ન કરે. આ કથા દર્શનાવરણીય કર્મની નિદ્રારૂપ ઉત્તરપ્રકૃતિના વશથી હાનિ પામેલા ભાનુદત્ત પૂર્વધરની મરણ ઉપરથી લખેલી છે. તેઓ ક્યારે થયા છે ને કયા આચાર્યના શિષ્ય હતા વિગેરે તેમની કથાનું સ્થળ સ્મરણમાં ન આવવાથી લખી શકતા નથી. આ પ્રમાણેનું જ યથાસ્થિત શ્રી ભુવનભાનુ કેવળી ચરિત્રમાં પુંડરીક મુનિનું વૃત્તાંત છે. તે પણ ચૌદપૂવી થયા હતા અને તેમને નિદ્રાએ જ ત્યાંથી પાડી દીધા અને તેમણે નિદાદિકમાં પરિભ્રમણ કર્યું. (જુઓ ભુવનભાનુ કેવળી ચરિત્ર ભાષાંતર– પૃ8 ૯૪ થી ૯૭) For Private and Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૪ર) ચોસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ | દર્શનાવરણીય કર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૫૫) - ૪, શેઠની પુત્રવધૂનું દૃષ્ટાંત એક શેઠને એક પુત્રવધૂ હતી. તેને થીણુદ્ધિ નિદ્રા આવતી હતી. એક વાર તે નિદ્રા આવી એટલે તે વહુ ઘરમાંથી તમામ ઘરેણાંના ડાબલા લઈને એક મોટી શિલા ઉપાડી તેની નીચે મૂકી આવી. સવારે ઘરેણું ગયાની ખબર પડતાં સોએ જાણ્યું કેરાત્રે કઈ ચોર આવીને બધું ઉપાડી ગયે. પછી ઘણું તજવીજ કરી પણ પત્તો લાગ્યો નહિ. પછી છ મહિને પેલી વહુને તે નિદ્રા ફરીને આવી એટલે તેણે શિલા ઉપાડી અને તેની નીચેથી અધા ડાબલા લાવીને ઘરમાં મૂકી દીધા. સવારમાં બધું ઘરેણું પાછું આવ્યું જાણીને સૌને આશ્ચર્ય થયું. પછી એ બાબત કેઈ જ્ઞાની મુનિ પધારતાં તેમને પૂછયું, એટલે તેમણે તેમની પુત્રવધૂની નિદ્રાનું કાર્ય કહી બતાવ્યું. એટલે તે હકીકત સૌના જાણવામાં આવી. શેઠે તે વહુને તેને પીયર મેકલાવી દીધી વેદનીય કર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૬૭) ૫, જીરણશેઠનું વૃત્તાંત વિશાળા” નગરીમાં પ્રથમ જે નગરશેઠ હતા તે દ્રવ્ય ઘટવાથી અથવા વૃદ્ધ થવાથી અને તેને સ્થાને બીજાને શેઠ સ્થાપવાથી આ જીર્ણ ( જૂના ) શેઠ કહેવાતા હતા. નવા નીમેલા શેઠનું નામ પૂરણ હતું. તે મિથ્યાત્વી હતે. વીરપ્રભુએ છદ્મસ્થાવસ્થામાં માસી તપ કરેલે પણ તેઓ શું તપ કર્યો છે તે કેઈને કહેતા નહીં, તેથી દરરોજ જીર્ણશેઠ પિતાને ત્યાં વહેરવા માટે પધારવાની વિનંતિ કરી આવતા. છેવટ આજે તે જરૂર For Private and Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવસેન રાજાની કથા (૪૩) ધાર્યું કે મારું પૂર્ણ થવાથી-માસી તપ પૂર્ણ થવાથી પ્રભુ મારી વિનંતિ સ્વીકારી મારે ત્યાં વહારવા પધારશે, તેથી પૂજામાં જણાવ્યા પ્રમાણે તેમણે બધી આદરસત્કારની તૈયારી કરી અને પછી પ્રભુની રાહ જોતાં ભાવના ભાવવા લાગ્યા. તેઓ તે ભાવનામાં ધીરે ધીરે વધતા ગયા. અહીં પ્રભુ વહેરવા નીકળ્યા અને પૂરણશેઠના ઘરમાં પેઠા. તે મિથ્યાત્વી હોવાથી સેવકને હાથે પ્રભુને અડદના બાકળા વહોરાવ્યા. તે વખતે પાંચ દિવ્ય પ્રગટ થયાં, સાડાઆર કરેડ સેનયાની વૃષ્ટિ થઈ, સુગંધી જળની, સુગંધી પુષ્પની વૃષ્ટિ થઈ, “ અહેદાન, અહેદાન” એવી દેવેએ ઉલ્લેષણ કરી અને આકાશમાં દેવદુંદુભિ વાગી તે દેવદુંદુભિને શબ્દ સાંભળતાં પ્રભુએ બીજાને ત્યાં વહાર્યાનું ને પારણું કર્યાનું જાણતાં જીણું શેઠની ભાવના વૃદ્ધિ પામતી અટકી. પછી આયુષ્ય પૂર્ણ થયું ત્યારે તે મૃત્યુ પામીને બારમા દેવલેકે દેવ થયા, શ્રાવક દેવગતિમાં ઉત્કૃષ્ટપણે બારમે દેવલોકે જ જાય છે, તેથી જીર્ણશેઠ શ્રાવકપણાની ઊંચી હદે પહેાંચીને તે લાભ પામ્યા. વેદનીય કર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૭૫) ૬. દેવસેન રાજાની કથા ભગવંત મહાવીરને શિષ્ય પરંતુ પાછળથી વિપરીતાવસ્થાને પામેલે ગોશાળે–પંખલીપુત્ર કે જેને ભવાંત સમયે પ્રભુ પર તેલક્યા મૂકયા પછી સાતમી રાત્રિએ શુભ ભાવ પ્રાપ્ત થયે તેથી તેને એ સંકલ્પ થયે કે-“હું ખરેખર જિન નથી છતાં જિનપણે પ્રસિદ્ધિ કરી રહ્યો છું. હું બે મુનિને ઘાત કરનાર અને પ્રભુને વિરોધી, પ્રભુને નિંદક, આચાર્ય અને ઉપાધ્યાયના અપયશ બેલનાર-અવર્ણવાદકારક અને અપકીર્તિ કરનાર સંખલી For Private and Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૪) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ. પુત્ર–ગોશાલક છું; તથા હું ઘણું અસદ્ભાવનાવડે અને મિથ્યાભિનિવેશવડે પિતાને, પરને અને બંનેને ભ્રાંત કરત-શ્રુગ્રહિત કરતે, મારી પિતાની તેજલેશ્યાવડે પરાભવ પામી, સાત રાત્રિને અંતે પીતજવરથી વ્યાપ્ત શરીરવાળો થઈ દાહની ઉત્પત્તિથી છદ્મ સ્થાવસ્થામાં જ કાળ કરીશ. શ્રમણ ભગવાન મહાવીર જ સાચા જિન છે અને જિન શબ્દને પ્રકાશિત કરતા સતા વિચરે છે.” - આ પ્રમાણે વિચારી શાળકે આજીવિક સ્થવિરેને લાવ્યા અને અનેક પ્રકારના રોગન આપીને કહ્યું કે–“હું ખરેખર જિન નથી, પરંતુ જિનપ્રલાપી–ટી રીતે જિન શબ્દને પિતામાં પ્રકાશ કરતે વિચર્યો છું. હું શ્રમણને ઘાત કરનાર મંખલીપુત્ર શાલક છું. યાવત્ છઘસ્થાવસ્થામાં જ હું કાળ કરીશ. શ્રમણ ભગવંત મહાવીર જ સાચા જિન છે. જિન શબ્દને પ્રકાશ કરતા વિચરે છે તે માટે હે દેવાનુપ્રિયે! તમે મારા કાળધર્મ પામ્યા પછી મારા ડાબા પગને દેરડાવડે બાંધી ત્રણ વાર મારા મુખમાં ધૂકજે. ધૂકીને શ્રાવતિ નગરીમાં સર્વ માર્ગને વિષે ઘસડતા ઘસડતા અતિ માટે સ્વરે ઉષણ કરીને કહેજે કે–પંખલીપુત્ર ગશાલક જેન નથી પણ પોતાને જિનપણે દર્શાવી વિચર્યો છે. બે મુનિઓને ઘાત કરનાર શાલક દાસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યું છે. શ્રમણ ભગવંત મહાવીર સાચા જિન છે અને જિનપણે વિચરે છે. આ પ્રમાણે કહેતાં અને કેઈ પણ પ્રકારને સત્કાર ન કરતાં મારા શરીરને બહાર કાઢજે.” એમ કહી શાળા કાળધર્મ પામ્યો. ત્યારપછી આજીવિક સ્થવિરેએ તેને કાળધર્મ પામેલ જાણીને જ્યાં રહેલ હતા તે મકાનના દ્વાર બંધ કર્યા અને તે મકાનની અંદર શ્રાવસ્તિ નગરી આળેખીને શાલાના શરીરને રડાવડે બાંધીને ત્રણ વાર તેના મુખમાં ધૂકીને ઘસડતા ઘસડતા ઉપર For Private and Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવસેન રાજાની કથા. (૨૫) પ્રમાણે છેલ્યા. એ પ્રમાણે કાર્ય કરીને તેઓએ સેવનથી છૂટા થયાનું માન્યું અને પછી તેને સત્કારપૂર્વક અગ્નિસંસ્કાર કરાખ્યા. અહીં વીરપ્રભુને શ્રી ગૌતમસ્વામીએ પૂછ્યું કે-“આપને કુશિષ્ય ગોશાલક મરણ પામીને ક્યાં ઉત્પન્ન થયે?” પ્રભુ કહે છે કે-“હે ગૌતમ! તે મરણ પામીને બારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયેલ છે. ત્યાં તેની સ્થિતિ ૨૨ સાગરેપની છે. ” ફરીને શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે–દેવકમાંથી ચવીને ગિશાલકને જીવ કયાં ઉત્પન્ન થશે?” પ્રભુ ઉત્તર આપે છે કે“આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પૂરૂ નામે દેશમાં શતકાર નામે નગરમાં સન્મત્તિ રાજાની ભાર્યા ભદ્રાની કૃક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યાં નવ માસ ને સાડાસાત દિવસે તેને જન્મ થશે. તે વખતે નગરમાં અને નગરની બહાર પડ્યોની અને રત્નની વૃષ્ટિ થશે, તેથી તેનું નામ તેના માતાપિતા મહાપદ્મ એવું પાડશે. તે આઠ વર્ષને થશે એટલે તેને રાજ્યાભિષેક કરવામાં આવશે, તેથી તે મેટી ઋદ્ધિ ને બળવાળે રાજા થશે. અન્યદા પૂર્ણભદ્ર ને મણિભદ્ર નામના બે દેવે તેના પૂર્વભવના મિત્રો તેનું સેનાપતિપણું કરશે, તેથી તેનું નામ તેના માંડબિક રાજાઓ વિગેરે મળીને દેવસેન એવું પાડશે. ' અન્યદા તે રાજાને વેત વર્ણન ચાર દાંતવાળો હાથી વાહન તરીકે ભેટ મળશે. તેની ઉપર બેસીને તે વારંવાર નગરમાં ફરવા નીકળશે તે ઉપરથી તેનું ત્રીજું નામ વિમળવાહન પાડનવામાં આવશે. . ત્યારપછી તે રાજા પૂર્વના પાપને ઉદય થવાથી સાધુઓની સાથે અનાર્યપણું આચરશે, કેટલાકની ઉપર આક્રોશ કરશે, કેટલાકની હાંસી કરશે, કેટલાકને સમુદાયથી જુદા પાડશે, કેટલાકની For Private and Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૪૬) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ. નિંદા કરશે, કેટલાકને બાંધશે-રોકશે, કેટલાકના અવયવને છેદ કરશે તથા મારશે, કેટલાકના વસ્ત્ર, પાત્ર, કંબળ વિગેરે ફાડી નાખશે- અપહરણ કરશે, ભાતપણને વિચ્છેદ કરશે, કેટલાકને નગરથી કે દેશથી બહાર કરશે. આ પ્રમાણેના તેના ઉપદ્રવથી માંડલિક રાજાઓ વિગેરે એકઠા થઈને પરસ્પર વિચાર કરશે કે આપણુ રાજાનું આ કૃત્ય આપણને તેમજ દેશને-રાજયનેબળને–વાહનને શ્રેયરૂપ નથી તેથી આપણે રાજાને આ વાત જણાવવા યંગ્ય છે.” આ પ્રમાણે વિચારીને તેઓ વિમળવાહન રાજા પાસે જઈ હાથ જોડીને કહેશે કે “ હે રાજન ! જેન મુનિઓ પ્રત્યે આપ જે કુત્સિત આચરણ આચરે છે તે આપને ઘટિત નથી, તેમજ આપને કે અમને તેમજ રાજ્યને કે દેશને હિતકર નથી, તેથી આપે તેવા કાર્યથી વિરામ પામવું એગ્ય છે ” તેમનું આ પ્રમાણેનું કહેવું ઉપલકીયા મિથ્યાભાવથી તે રાજા કબૂલ કરશે. એ પ્રમાણે કેટલેક વખત ચાલશે. અન્યદા તે નગરના. સુભુમિભાગ નામના ઉદ્યાનમાં તે વખતની ચોવીશીમાં થનારા વિમળ નામે તીર્થકરના પ્રપૌત્ર શિષ્ય પરંપરામાં થનારા સુમ ગળ નામે અણગાર ત્રણ જ્ઞાનના ધણી, વિપુળ તે લેફ્સાવાળા, નિરંતર છઠ્ઠને તપ કરનારા પધારશે. તેઓ ઉદ્યાનની બહાર આતાપના લેવા સ્થિત થશે. તે વખતે દેવસેન રાજા રથચર્યા કરવા નીકળશે. તેને તે મુનિને દેખતાં ક્રોધ ઉત્પન્ન થશે એટલે ક્રોધથી અત્યંત બળતે એ તે રાજા રથના અગ્રભાગવડે સુમંગળ મુનિને અભિઘાત કરી પાડી નાખશે. ત્યારે તે સુમંગળ મુનિ ધીમે ધીમે ઉઠશે અને ઉઠીને બીજી વાર ઊંચા હાથ કરીને આતાપના લેવા માંડશે. તે વખતે તે રાજા બીજી વાર પણ રથના અગ્રભાગવડે તેમને પાડી નાખશે. એટલે તે મુનિ ઉઠીને અવધિજ્ઞાન For Private and Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવસેન રાજાની કથા (૨૪૭) પ્રચુંજશે. અવધિજ્ઞાનના બળથી અતીતકાળે તે રાજા કોણ હતે એમ જોશે. પછી તેને કહેશે કે “તું ખરેખર વિમળવાહન રાજા નથી, દેવસેન રાજા નથી, મહાપ નથી, પણ તું તે આ ભવથી ત્રીજા ભવમાં મંખલીપુત્ર ગોશાલક નામે હતો અને તે ભવમાં મુનિઓને ઘાત કરનાર એવો તું છદ્મસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યા હતા તે છે. જો કે તે વખતે સર્વાનુભૂતિ અણગારે સમર્થ છતાં પણ તારે અપરાધ સહન કર્યો, ક્ષમા કરી, તિતિક્ષા કરી અને સુનક્ષત્ર અણગારે પણ તેવા જ પ્રકારની ક્ષમા કરી તેમજ વીર પરમાત્માએ પણ પોતાની નજરે બે મુનિને તે બાળી નાખ્યા તે જોયા છતાં ક્ષમા કરી પણ હું તે ક્ષમાશીલ ન હોવાથી તારે અપરાધ ક્ષમા કરીશ નહીં અને જે ફરીને આ પ્રમાણે અપરાધ કરીશ તે મારા તપતેજથી તને અશ્વ તેમજ રથ સહિત બાળીને ભસ્મ કરી દઈશ.” સુમંગળ અણગારે આ પ્રમાણે કહેવાથી તે રાજા ઊલટે વિશેષ કોપાયમાન થઈ તે મુનિને ત્રીજી વાર રથના અગ્રભાગવડે પાડી નાખશે. તે વખતે સુમંગળ અણગાર તેજલેશ્યાવડે તે રાજાને ઘોડા તથા રથ સહિત બાળીને ભસ્મ કરી નાખશે.” આટલી વાત પ્રભુએ કહ્યા પછી શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે–હે પ્રભુ! સુમંગળ અણગાર તે ભવમાં કાળ કરીને કયાં જશે?” પ્રભુ ઉત્તર આપે છે કે- “હે ગતમ! સુમંગળ મુનિ તેને ભસ્મ કર્યા પછી અનેક પ્રકારના તપ તપી, માસિક સંલેખના કરી સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થશે. ત્યાં તેત્રીશ સાગરેપમની સ્થિતિ ભેગવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ સર્વ કર્મ ખપાવીને મેક્ષે જશે.” વળી શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે-“હે પ્રભુ! તે વિમળવાહન રાજા મરણ પામીને કયાં ઉત્પન્ન થશે ?” પ્રભુ ઉત્તર આપે છે કે For Private and Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૮) ચેસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ “તે રાજા મરણ પામીને સાતમી નરકે નારકીપણે ઉપજશે. ત્યાંથી અવી મસ્સે થઈને ફરીને સાતમી નરકે જશે. ત્યાંથી નીકળી વચ્ચે વચ્ચે તિર્યચેના ભવ કરીને દરેક નરકમાં બે બે વાર ઉત્પન્ન થશે. ત્યારપછી એકેડિયમાં, વિકલેંદ્રિયમાં તેમજ તિર્યંચ ને મનુષ્ય પંચેંદ્રિયમાં તેમજ ચારે જાતિના દેવોમાં ઉત્પન્ન થશે.” આ સંબંધી વધારે વિસ્તાર શ્રી ભગવતી સૂત્રના પંદરમા શતકમાં છે ત્યાંથી જોઈ લે. - પ્રાંતે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ, ચારિત્ર અંગીકાર કરી, ઘાતકર્મ ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. તે દઢપ્રતિજ્ઞ નામના કેવળી પિતાને અતીતકાળ જોઈને શ્રમણ નિર્ચને બેલાવી પિતાને પૂર્વને સર્વ વૃત્તાંત વિસ્તારથી કહેશે અને તેને લગતા ઉચ્ચ પ્રકારને ઉપદેશ આપશે. તીર્થકર, આચાર્ય કે ઉપાધ્યાય વિગેરેની આશાતના, નિંદા વિગેરે ન કરવાને ઉપદેશ આપશે અને પ્રાંતે મોક્ષપદને પામશે. અશાતાદની કર્મ ઉપરની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૭૫) ૭. * મૃગાપુત્રની કથા શ્રી વીરપ્રભુ પૃથ્વીને પવિત્ર કરતા કરતા અન્યદા મૃગ નામના ગામના ઉદ્યાનમાં સમવસર્યા. પછી પ્રથમ ગણધર શ્રી ઇંદ્રભૂતિ પ્રભુની આજ્ઞા લઈને મૃગ ગામમાં ગોચરીએ ગયા. ત્યાંથી એષ@ીય અન્નાદિ લઈ પાછા વળતાં માર્ગમાં એક વૃદ્ધ અને અંધ કેઢિયાને જોયો. તેના મુખ ઉપર માખીઓ બણબણ રહી હતી * આ મૃગાપુત્ર લોઢિયાના નામથી પણ ઓળખાય છે. આ કથા શ્રી વિપાકસૂત્રમાં પ્રથમ પાપવિપાક મુસ્કંધના પ્રથમ અધ્યયનમાં છે. For Private and Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃગાપુત્રની કથા (૨ ) અને તે પગલે પગલે ખલિત થતું હતું. દુઃખના ઘરરૂપ તેને જોઈ શ્રી ગૌતમસ્વામીએ પ્રભુની પાસે આવીને પૂછયું કે-“હે ભગવાન! આજ મેં એક એવા મહાદુઃખી પુરુષને જે છે કે તેના જે દુખી વિશ્વમાં બીજે કેઈક જ હશે.” * પ્રભુ બેલ્યા- “હે ગૌતમ! એને કાંઈ મેટું દુઃખ નથી, પણ આ જ ગામમાં વિજય રાજાની પત્ની મૃગાવતી નામે રાણું છે, તેને પ્રથમ પુત્ર લેઢિયાના જેવી આકૃતિવાળે છે, તેના દુઃખની આગળ આનું દુઃખ કે માત્ર છે? એ મૃગાપુત્ર મુખ, નેત્ર અને નાસિકાદિ રહિત છે, તેના દેહમાંથી દુર્ગધી, રુધિર અને પરુ શ્વવ્યા કરે છે. જન્મ લીધા પછી તેને સદા ભૂમિગૃહમાં જ રાખે છે. આ પ્રમાણે સાંભળી શ્રી ગૌતમસ્વામી આશ્ચર્ય પામ્યા અને પ્રભુની આજ્ઞા લઈ તેને જોવાની ઈચ્છાથી વિજય રાજાને ઘેર ગયા. રાજપત્ની મૃગાવતી ગણધર મહારાજને અચાનક આવેલા જોઈ બેલી-“હે ભગવાન! તમારું દુર્લભ આગમન અકસ્માતુ કેમ થયું છે?” ગણધર ભગવંત બોલ્યા-મૃગાવતી ! પ્રભુનાં વચનથી તારા પુત્રને જોવા માટે આવ્યો છું.” રાણીએ તરત જ પિતાના સુંદર આકૃતિવાળા પુત્રે બતાવ્યા, એટલે ગણપર બોલ્યા “હે રાજપની ! આ સિવાય તારા જે પુત્રને ભૂમિગૃહમાં રાખે છે તે પણ બતાવ.” મૃગાવતી બેલી કે-“ભગવાન ! તેને જે હોય તે આપ મુખે વસ્ત્ર બાંધે અને ક્ષણવાર રાહ જુએ કે જેથી હું ભૂમિગૃહ ઉઘડાવું ને તેમાંથી કેટલીક દુધ નીકળી જાય તેમ કરું પછી ક્ષણવારે મૃગાવતી શ્રીગૌતમસ્વામીને ભૂમિગૃહમાં લઈ ગઈ. શ્રી ગૌતમસ્વામીએ નજીક જઈને મૃગાવતીના પુત્રને જે. તે હાથ, પગ, સુખ, હોઠ, નાસિકા, નેત્ર અને કાન વગરને હતે; જન્મથી નપુંસક, બધિર અને મૂંગે હ; દુઃસહ વેદના ભેગવતો હતે; જન્મથી માંડીને શરીરની અંદરની આઠ નાડી For Private and Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦) એસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ માંથી અને બહારની આઠ નાડીમાંથી ધિર તથા પર સવ્યા કરતું હતું. જાણે મૂર્તિમાનું પાપ હોય તેવા તે લેઢકાકૃતિ પુત્રને જોઈ ગોતમ ગણધર બહાર નીકળ્યા અને પ્રભુની પાસે આવીને કે–“હે સ્વામિન! આ જીવ મનુષ્ય થયા છતાં કયા પૂછયું કર્મના ઉદયથી નારકી જેવું દુ:ખ ભેગવે છે?” પ્રભુ બેલ્યા “ શતદ્વાર નામના નગરમાં ધનપતિ નામના રાજાને ઈક્કાઈ રાષ્ટ્રકૂટ નામે એક સેવક હતા. તે પાંચ સો ગામને અધિપતિ હતું, તેને સાતે વ્યસન સેવવામાં ઘણું આસક્તિ હતી. તે ઘણા આકરા કરેથી લેકેને પીડતું હતું અને કાન-નેત્ર વિગેરેને છેદીને લોકોને હેરાન કરતો હતો. એક સમયે તેના શરીરમાં સેળ રોગ ઉત્પન્ન થયા. તે આ પ્રમાણેશ્વાસ, કાસ (ખાંસી), જવર, દાહ, ઉદરશૂળ, ભગંદર, અર્થ, અજીર્ણ, નેત્રબ્રમ, મુખશફ, અન્નદ્રેષ, નેત્ર પીડા, ખુજલી, કર્ણવ્યાધિ, જળદર અને કુષ્ટ, કહ્યું છે કે दुष्टानां दुर्जनानां च, पापीनां क्ररकर्मणां । __ अनाचारप्रवृत्तानां, पापं फलति तद्भवे ॥ १ ॥ દુર, દુર્જન, પાપી, ક્રૂર કર્મ કરનાર અને અનાચારમાં પ્રવનારને તે જ ભવમાં પાપના ફળ મળે છે.” તે રાઠોડે ક્રોધ અને લાભને વશ થઈ અનેક પ્રકારનાં પાપે કર્યા હતાં. તેણે પોતાનો બધે કાળ પાપ કરવામાં જ ગુમાવ્યું હતું. એવી રીતે અઢીશું વર્ષનું આયુષ્ય ભેગવી મરણ પામીને તે પહેલી નરકે ગયે. ત્યાંથી નીકળીને અહીં મૃગાવતી રાણીના પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. તેને મુખ ન હોવાથી તેની માતા તેને રાબ કરીને તેના શરીર ઉપર રેડે છે. તે આહાર શરીરના છિદ્ર દ્વારા અંદર પેસી પરુ અને રુધિરપણને પામી પાછો બહાર નીકળે છે. આવા મહાદુઃખવડે બત્રીશ * રાઠોડ કહેવાય છે તે. For Private and Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃગાપુત્રની કથા. વર્ષનું આયુષ્ય પૂરું કરી, મરણ પામીને આ જ ભરતક્ષેત્રમાં વેતાય. સમીપે તે સિંહ થશે, ત્યાંથી મરણ પામીને ફરી વાર પહેલી નરકે જશે, ત્યાંથી સરળીયા–નેળીયાપણાને પામી બીજી નરકે જશે, ત્યાંથી પક્ષી થઈ ત્રીજી નરક જશે, એમ એક એક ભવને આંતરે સાતમી નરક સુધી જશે. પછી મચછાપણું પામશે, પછી સ્થળચર જીમાં આવશે, પછી ખેચર પક્ષી જાતિમાં ઉપજશે, પછી ચતુરિદિય, તેઈદ્રિય અને બેઇંદ્રિયમાં આવશે, પછી પૃથિવી વિગેરે પાચે સ્થાવરમાં ભમશે. એવી રીતે ચોરાશી લાખ નિમાં વારંવાર ભમી અકામનિર્જશવડે લધુકમ થવાથી પ્રતિષ્ઠાનપુરે એક શ્રેષ્ઠીને ઘેર પુત્રપણે ઉપજશે. ત્યાં સાધુના સંગથી ધર્મ પામી. દેવતા થશે. ત્યાંથી આવી અનુક્રમે સિદ્ધિપદને પામશે.” આ પ્રમાણે શ્રી વીરપ્રભુએ ગૌતમસ્વામીને લેઠકને સંબંધ કહ્યો. આ કથાને સારાંશ હદયમાં ધારણ કરીને આસ્તિક પુરુષોએ ચરાચર જીવોની હિંસા છોડી દેવી અને હંમેશાં પિતાનું ચિત્ત અહિંસક કરવું. મોહનીય કર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ 6) ૮. ગંધર્વ નાગદત્તની કથા જે માણસ સર્પ તુલ્ય કોધ, માન વિગેરે કષાયોને જરા પણ વશ થતું નથી, તે નાગદત્ત કુમારની પેઠે મુક્તિપદને પામે છે. તે નાગદત્તનું દષ્ટાંત આ પ્રમાણે– પૂર્વે કઈ બે સાધુઓ તપ કરવાથી સ્વર્ગે ગયા. ત્યાં રહ્યા થકા તે બન્ને માંહમાંહ કહેવા લાગ્યા કે “આપણામાંથી જે પહેલે ચવીને મૃત્યુલોકમાં જાય, તેને બીજાએ આવીને પ્રતિબંધ કર.” લક્ષ્મીપુર નામના નગરમાં દત્ત નામને શ્રેણી વસતે હતો. For Private and Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) ચેાસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કયા તેને દેવદત્તા નામની સ્ત્રી હતી. પુત્રને અર્થે શેઠ નાગદેવતાને આરાધતા હતા. તેણે પ્રસન્ન થઈને કહ્યું: “ હું શ્રેષ્ઠી ! તારે પુત્ર થશે.” અનુક્રમે સ્વર્ગમાંથી બેમાંથી એક સાધુના જીવ ચવીને દત્તના પુત્રપણે ઉત્પન્ન થયા. પિતાએ જન્માત્સવ કરી તેનું નાગદત્ત નામ પાડ્યું. તે પુત્ર અનુક્રમે બહેાંતર કળાઓમાં કુશળ થયા. ગધની કળામાં વિશેષ કુશળ હાવાથી તે ગંધવ નાગઢત્ત ” એવા નામથી પ્રસિદ્ધ થયા. વળી તે સર્પને રમાડવાની ક્રીડાના વ્યસનવાળા થયા. પાછળ રહેલા બીજા દેવે અધિજ્ઞાનથી પેતાના મિત્રને ગાનતાન વિગેરેથી સર્પ રમાડવાના વ્યસની જાણીને તેને પ્રતિખાધ પમાડવાને વિચાર કર્યાં. નાગદત્ત તો સર્પને જ રમાડ્યા કરે છે. એકદા તે ગંધવ નાગદત્ત સર્પના કરડીઓ લઈને મિત્રા સાથે ઉદ્યાનને વિષે ગર્ચા હતા. ત્યાં તે સર્પની સાથે ક્રીડા કરે છે તેવામાં પેલા ખીજો ધ્રુવ ગારુડીનું રૂપ લઈ સર્પ ભરેલા કડીઆ સહિત ત્યાં આવ્યે. તેને જોઈ ને પેલા મિત્ર કહેવા લાગ્યા આ કાઈ નવા ગારુડી જણાય 66 "" છે. "C ,, : ગધવ નાગદત્તે તેને પૂછ્યું આ કરડીઆમાં શું છે? ત્યારે પેલા દેવે કહ્યું, “ સર્યાં છે.” ત્યારે નાગદત્તે કહ્યું–“તું મારા સાંને ખેલાવ ને હું તારા સપને ખેલાવું. ” તે ઉપરથી ગારુડિક ટ્રુવ નાગદત્તના સર્પો સાથે ખેલવા લાગ્યા. સર્પી તેને ચા પણુ ગારુડિક મૃત્યુ પામ્યા નહીં. એટલે નાગદત્ત ઈર્ષ્યાથી કહેવા લાગ્યા-“હવે તારા સર્પી સાથે હું ક્રીડા કરું” ત્યારે ગારુડિક વેષધારી દેવે કહ્યું—“ હું નાગદત્ત ! તું મારા સર્પ સાથે ખેલવું રહેવા દે. એ સતને ડસશે જેથી તું મૃત્યુ પામીશ” પણ * ગાન તાનની–વાજીંત્રો વગાડવા વિગેરેની, For Private and Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગંધવ નાગદત્તની કથા (૨૫૩) નાગદત્તે તે અભિમાનથી કહ્યું-“મૂક તારા સર્પને” તે ઉપરથી ગાડિક દેવ મંડળ આળેખી કરંડીઓ મૂક્યો ને લોકોને કહ્યું આ ગધવ નાગદત્ત મારા સર્પ સાથે ખેલવાનું કહે છે, તે તે સર્ષ જે તેને ડંશ દે તે મને દેષ દે નહીં, કારણ કે આ પહેલે સર્ષ તરુણ સૂર્ય સમાન રક્ત નેત્રવાળે, વિદ્યુલતા જેવી ચંચળ જીભવાળે, ભયંકર ઝેરભરેલી દાઢવાળે અને ઉકાપાતની જેવા પ્રજ્વલિત રેષવાળે છે. તે મૃત્યુના કારણરૂપ હેવાથી અદ્રશ્યમાન મૃત્યુ જ છે એમ જાણજે. એ સર્પ જેને ડસે છે તે પ્રાણું કૃત્યાકૃત્યપણાનું ભાન ભૂલી જાય છે. તેનું રેષ અથવા ક્રોધ નામ છે. અહે લેકે ! આ નાગદત્ત મારા સર્પો સાથે રમવાને વિચાર કરે છે, પણ મારા સર્પોને કરડવાથી તે મૃત્યુ પામશે; તેને દોષ મારા માથે નથી.” આ પ્રમાણે કહીને તે સપને આળેખેલા મંડળની પૂર્વ દિશાએ તેણે મૂક્યો. . વળી બે-“જુઓ! આ બીજે મેરુપર્વતના ઊંચા શિખર જે, આઠ ફણાવાળે, બે જીભવાળે અને માન છે નામ જેનું એ જોરાવર સર્ષ છે. તે જેને કરડે છે તે પ્રાણુ સ્તબ્ધ થયે થકે અભિમાનવડે દેવરાજા–ઈને પણ ગણુતે નથી.” આ પ્રમાણે કહીને તે સપને મંડળમાં દક્ષિણ દિશાએ તેણે મૂક્યો. વળી બે કે-“આ ત્રીજી લલિત વિલક્ષણ ગતિવાળી, સ્વસ્તિકના ચિહ્નવડે અંકિત ફણાવાળી અને કપટ કરીને ઠગવામાં કુશળ એવી માયા નામે નાગિણી છે. સપને પકડવામાં કુશળ મનુષ્ય પણ એને ગ્રહણ કરી શકે તેમ નથી. એના ડંશની ઉપર કઈ પણ મંત્ર કે ઔષધ બળ કરી શકતી નથી, કેમકે એ ગહન વનમાં રહેનારી છે અને ઘણુ કાળથી એણે વિષને સંચય કર્યો છે.” આ પ્રમાણે કહીને તેણીને મંડળમાં પશ્ચિમ દિશાએ મૂકી. વળી બે કે : “આ ચેાથે સર્પ જેણે સર્વ જગતને For Private and Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - (૫૪) ચોસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ પરાભવ પમાડ્યો છે એ અને પૂર્ણ મેઘ સરખા ફેંફાડાવાળો લાભ નામને છે. તેનું બળ સર્વ સર્ષ કરતાં અધિક છે. તે જે પ્રાણીને કરડે છે તેનું મન મહાસમુદ્રની પેઠે પૂરતું જ નથી. એને વિષે સર્વ પ્રકારનું વિષ એકઠું મળેલું છે. આ પ્રમાણે કહીને તેને મંડળમાં ઉત્તર દિશાએ મૂક્ય. પછી બે કે-“આ ચારે ક્રોધ, માન, માયા અને લભ નામના પાપસર્યો છે. તેના ડંશવડે આખું જગતું જવર(તાવ)વાળા મનુષ્યની પેઠે કળકળ્યા કરે છે. એ આશીવિષ સર્પના ડંશનું ઝેર જે પ્રાણીને ચઢે છે તે જરૂર નરકને વિષે જ પડે છે, તેને બીજું કોઈ પણ આલંબન મળી શકતું નથી ” એ પ્રમાણે દ્વયથી વર્ણન કરીને તે ગાડિક દેવે તે સર્પને છૂટા મૂક્યા. તરત જ તે ગંધર્વ નાગદત્તને કરડ્યા, તેથી તે મૃત્યુ પામેલા જે મૂરિછત–બેશુદ્ધ થઈ ગયો. ત્યારે તેના સેવકે બોલવા લાગ્યા : “અહો ! તેં આ શું કર્યું?” ત્યારે તે દેવે કહ્યું: “મેં તેને વાગ્યે પણ તે વાર્યો ન રહ્યો ત્યારે હું શું કરું?” પછી તેના મિત્રએ ઘણું ઔષધેપચાર કર્યો, પણ કાંઈ ગુણ થયે નહી, તે ઉપરથી સેવકે તેને પગે લાગીને વિનંતિ કરવા લાગ્યા“હે ભાઈ! પ્રસન્ન થઈને એને જલ્દી જીવાડે.” ગાડિક દેવે કહ્યું-“મને પણ એ નાગ પૂર્વે ડશ્યા હતા, પણ અમુક પ્રકારની ક્રિયા કરવાથી હું જીવતે રહ્યો છું. જે મારા જેવી ક્રિયા એ કરે છે તે પણ જીવે. તે કિયા અંગીકાર કરીને પણ જે તે ન પાળે તે ફરી પણ ઝેર ચડે ને મૃત્યુ પામે. તે કિયા આ પ્રમાણે છેઃ-(ક્રોધ, માન, માયા ને લેભરૂપી) આ ચાર પ્રકારના આશીવિષ પાપી સર્પો મને ડશ્યા ત્યારથી તેનું વિષ દૂર કરવા માટે હું અનેક પ્રકારના તપકર્મને આચરું છું અને પર્વત, વન, મશાન ભૂમિ, શૂન્ય ઘર, તથા વૃક્ષના For Private and Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગધવ નાગદત્તની કથા. (244) મૂળને સેવું છું; કારણ કે તે પાપી સૌથી હું ક્ષણમાત્ર પણ વિસામે પાળતા નથી. વળી ઘણા આહાર કરવા નહીં તેમ અતિ સ્નિગ્ધ આહાર પણ કરવા નહીં, કારણ કે અતિ સ્નિગ્ધ આહાર વિષપણે પરિણમે છે. વળી જે આહાર કરવા તે ઉદરપૂર્તિ જેટલેા અને તે ગામ બહાર જ રહીને કરવા. ઉષ્ણુ ને વિગય રહિત આહાર કરવા. જે આહાર કરવા તે ચેડા કરવા તેમ છાંડવે! પણ નહી. થાડા આહાર, થોડું એલવું, થોડી નિદ્રા, ઘેાડી ઉપધિ અને થોડાં ઉપકરણા ધારણ કરનારને દેવતાઓ પણ નમે છે. હવે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને સંસારમાં જે મન, વચન, કાયરૂપ ત્રણ દંડ અને તેર પ્રકારની ક્રિયારૂપ વિષને નિવારણ કરનારી માટી વિદ્યા છે, તે હું કહું છું. આ પ્રમાણે કહીને પ્રાણાતિપાત, મૃષાવાદ, અદ્દત્તાદાન, મૈથુન અને પરિગ્રહનાં પચ્ચખાણ તેણે ઉચ્ચાર્યાં. કુમારે ઉઠીને તે સ્વીકાર્યાં. આ પ્રમાણે જ્યારે કુમાર ઉચો ત્યારે તેના માતાપિતાએ કહ્યું- એ અમારા પુત્ર નામદત્ત તે એની મેળે બેઠા થયા.” એટલે પેલા ગારુડીએ કહ્યું ત્યારે જુઓ શુ થાય છે. ” એટલે તે એ પાžા પડ્યો, ત્યારે તેમણે ગારુડિકને કહ્યું કે–“હવે એને જીવાડા ” પછી દેવતાએ તેને સાવધ કરી પૂર્વ ભવ કહી સંભળાવ્યેા, તેથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તેણે તરત જ દીક્ષા ગ્રહણ કરી. દેવે કહ્યું કે- ક્રોધ, માન, માયા ને લાભ એ ચાર સર્પ તુલ્ય છે, એ શત્રુઓથી જે ન જીતાય તે માક્ષલક્ષ્મી પામે છે. ” પછી નાગદત્તે કહ્યું. “ હવે હું ક્રોધાદિક ચાર સર્પાને વશ નહિ થાઉં, ” એટલે તે દેવ પોતાને સ્થાનકે ગયા અને સર્વે લેકે પોતપોતાને ઠેકાણે ગયા. નાગદત્ત પણ અનુક્રમે એ ચારે શત્રુઓ ઉપર જીત મેળવી દીક્ષા પાળીને મુક્તિ પામ્યા. << (( For Private and Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ. પ્રત્યાખ્યાન કષાય નિવારણ સંબંધી પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૯૫) ૯ રત્નચડની કથા આ ભરતક્ષેત્રમાં આવેલ તામ્રલિસિ નામે નગરીમાં રત્નાકર નામે એક શેઠ વસતે હતો. તેને સરસ્વતી નામે પત્ની હતી. સાંસારિક ભેગવિલાસ કરતાં એ ભાગ્યશાળી દંપતીને રત્નસૂડ નામે એક પુત્ર થયે. માતા-પિતાના લાડમાં પ્રતિદિન વૃદ્ધિ પામતો રત્નચૂડ યૌવનાવસ્થા પામ્યું. પિતે તરુણ છતાં પિતાની સંપત્તિને લઈને તે કોઈ પણ પ્રકારે વ્યાપારની ચિંતામાં ન પડતાં એક વિલાસીની જેમ મસ્ત થઈને ફર્યા કરતું હતું. તેમ વર્તવામાં રત્નાકર શેઠનું તેના પર લેશ પણ દબાણ ન હતું; કારણ કે તે પોતાને એકને એક પુત્ર હોવાથી તેનું મન દુભાવવાને ઈચ્છતા ન હતે. એકદા રચૂડ પિતાની સંપત્તિની ધૂનમાં ને ધૂનમાં ચાલ્યો જતે હતા તેવામાં રાજમાર્ગમાં તે સૌભાગ્યમંજરી નામની વેશ્યા સાથે અથડાયે. એથી વેશ્યા ગુસ્સે થઈને કહેવા લાગી કે–“ અરે ! આવા મોટા રાજમાર્ગમાં પણ તું સામે આવનાર મને કેમ જોઈ શકતો નથી ? શું લક્ષ્મીના મદથી તું ઘેલું બની ગયે છે ? કે તારી દષ્ટિમાં મંદતા આવી ગઈ છે? લક્ષ્મીને મદ કરે તારે ઉચિત નથી, કારણ કેपित्रोपार्जितवित्तेन, विलासं कुरुते न कः ? स श्लाघ्यो यः स्वयं लक्ष्मीमुपायं विलसत्यहो! ॥१॥ પિતાએ ઉપાર્જન કરેલ ધનથી વિલાસ કેણ કરતું નથી ? પરંતુ જે પિતે લક્ષ્મી ઉપાર્જન કરીને વિલાસ કરે તે જ પ્રશંસનીય ગણાય છે.” એ પ્રમાણે કહીને વેશ્યા પિતાને સ્થાને ચાલી ગઈ. વેશ્યાનું For Private and Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રત્ન ચૂડની કથા. (૨૫૭), ઉપર્યુક્ત વચન સાંભળીને રત્નચૂડને વિચાર થઈ પડયો કે- અહે! આ વેશ્યાનું કથન તે સત્ય છે. હું યુવાન છતાં પિતાએ મેળવેલ લક્ષ્મીની લીલામાં લીન બન્યો છું એ મને યુક્ત નથી. એમ ચિંતવતે તે પિતાના ભવને આબે, છતાં પોતાના પૂર્વના વિલાસી વદન પર ખેદની છાયા તો પ્રસરેલી જ હતી. પુત્રને ખેદાતુર જોઈ રત્નાકર શ્રેષ્ઠીએ તેને ખેદનું કારણ પૂછ્યું-“હે વત્સ ! આજે તારા મુખ પર ચિંતાની છાયા કેમ છવાઈ રહી છે ? આપણું ભવનમાં સંપત્તિની ખોટ નથી, તેમ છતાં તું શા માટે વિષાદથી વ્યાકુળ થાય છે ? કદાચ તું હજાર, દશ હજાર કે લાખ રૂપિયા વગર વિચાર્યું ખરચી નાખીશ, તો પણ હું તને કંઈ કહેવાનું નથી, કારણ કે તારા ઉપરાંત મારે બીજું કોણ વહાલું છે ? વળી આપણે ખજાને ખર પણ કયાં ખૂટે તેમ છે? માટે તારા ખેદનું કારણ જણાવી દે કે જેથી તેને પ્રતિકાર કરવામાં આવે.” પિતાનાં આવાં વચનથી જે કે રત્નચૂડ કંઈક આશ્વાસન તે પાઓ, તથાપિ વેશ્યાનું વચન તેના હૃદયમાં કંટકની જેમ ખટકતું હતું. તેણે પિતાના અંતરની વાત પિતાને નિવેદન કરી કે–“હે તાત! આપ કહે છે તે ઠીક, પણ મારું મન હવે અહીં રહીને આપની લક્ષમી ભેગવવાને ઉત્સુક થતું નથી. આજે મારામાં તાકાત છતાં જે હું પ્રમાદની પથારી પર પડ રહું, તે ભવિષ્યમાં મારી શી દશા થાય ? તેમ જ પુરુષ ઉદ્યમ વિના શેભા ન પામે. આજે આપણે ભવનમાં લક્ષ્મી લીલા કરે છે, પણ ચપળ લક્ષ્મી કેણ જાણે ક્યારે છેતરીને ચાલી જશે તે સમજી શકાતું નથી, માટે હું ભુજબળથી ભાગ્યની પરીક્ષા કરવા માટે દેશાંતર જવા ઈચ્છું છું, તે આશા છે કે આપ આજ્ઞા આપીને મને મારા વિચારપંથમાં આગળ વધવા દેશે. For Private and Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૮) ચોસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ. દેશાંતર ગયા વિના પુરુષ પિતાને પુરુષાર્થ અને ચાતુર્યને વિશેષ વિકાસમાં લાવી શકતું નથી. હે પૂજ્ય પિતાજી! આપની સંપત્તિનું સુખ એ જ મારા બેદનું ખરું કારણ છે. એ સુખ આજ મને દીનતાના દુ:ખ સમાન લાગે છે.” રત્નચૂડનાં આ પ્રમાણેનાં વચન સાંભળવાથી રત્નાકર શેઠનું મન અત્યંત ક્ષેભાયમાન થયું. જો કે પિતાના પુત્રના એ અનુપમ ઉત્સાહ માટે તેને કંઈક સંતેષ તે થયો, તથાપિ તેને વિયેગ સહન કરવાને તે અસમર્થ હતો; તેથી તેણે તેને નિષેધ કરતાં સમજાવ્યું કે-“હે પુત્ર! તારું શરીર માખણ કરતાં પણ વધારે કમળ છે, તે કઈ પણ વખત શીત કે તાપ જોયેલ નથી, તે તું દેશાંતરમાં શી રીતે જઈ શકીશ? કારણ કે– इंद्रियाणि वशे यस्य, स्त्रीभियों न विलुभ्यते । वक्तुं यो विबुधो जातो, याति देशान्तराणि सः ॥ १ ॥ “જે ઈદ્ધિને વશ રાખી શકે, જે સ્ત્રીઓથી પરાભવ ન પામે અને જે અનેક પ્રકારની ભાષા બોલવાને ચાલાક હેય તે જ દેશાંતરમાં જઈ શકે છે.” વળી હે વત્સ! તારામાં તેવા પ્રકારની શક્તિ નથી, માટે દેશાંતર જવાને આગ્રહ તું મૂકી દે. વળી મેં જે લક્ષ્મી મેળવી છે તે બધી તારે માટે જ છે, તે પછી લક્ષ્મી મેળવવા માટે તારે અધિક પરિશ્રમમાં પડવાની શી જરૂર છે?” આ પ્રમાણે પિતાએ સમજાવ્યા છતાં તે પિતાના આગ્રહથી ડગે નહિ એટલે રત્નાકર શેઠે તેને દેશાંતર જવાની પરવાનગી આપી. પિતાની આજ્ઞા મળતાં રત્નચૂડ મનમાં પ્રભેદ પાપે. પછી તેણે ઘણું વહાણોમાં અનેક પ્રકારનાં કિંમતી કરિયાણ ભરાવ્યાં અને પોતે પરદેશ જવાને તૈયાર થઈ ગયો. જતી For Private and Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રત્નચૂડની કથા વખતે રત્નાકર ઐછીએ તેને શિખામણ આપી કે – હે વત્સ! તું પિતે ચાલાક છે, છતાં મારે તને કંઈક શિખામણ આપવાની જરૂર છે. તું અનીતિપુરમાં કદિ “જઈશ નહિ; કારણ કે ત્યાં અન્યાયપ્રિય નામે રાજ છે. તેને અવિચારી નામે મંત્રી છે. ત્યાં ગૃહિતભક્ષક નામે નગરશેઠ છે. યમઘંટા નામે ત્યાં એક વેશ્યા છે, તેમ જ બીજા ઘર્તાકાર, ચાર, પરસ્ત્રીલંપટ વિગેરે અનેક ઠગ લોકો ત્યાં વસે છે. તેમનું સ્વરૂપ જાણ્યા વિના જે લોકો ત્યાં જાય છે તેઓ અવશ્ય ત્યાં તેમનાથી છેતરાય છે અને પોતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે, માટે તને ખાસ ભલામણ કરું છું કે તું એ નગર ભણું કદિ જઈશ નહિ; તે વિના અન્યત્ર ગમે ત્યાં જજે.” પિતાની એ શિખામણ સ્વીકારી શુભ દિવસે મંગળકિયાપૂર્વક રત્નચૂક વહાણમાં બેસીને ચાલતે થયે. દેવની ગતિ વિચિત્ર છે. માણસ ધારે છે કંઈ અને દેવ કરે છે કંઈ દરિયાઈ સફર કરતાં રત્નચૂડે અનેક ગામ નગરે જોયાં. એમ આગળ ચાલતાં ભવિતવ્યતાના યોગે તે અનીતિનગરમાં જ આવી ચડ્યો. ત્યાં બધા લેકે ધૂર્ત જ રહેતા હતા એટલે રત્નચૂડને ત્યાં આવેલ જેઈને તેઓ બહુ ખુશી થયા. તેઓ એવા શિકારની રાહ જોઈને જ બેઠા હતા. તેઓ રત્નચૂડની સન્મુખ આવ્યા. તેમનાં લક્ષણે જતાં રતનચૂડને શંકા થઈ. પછી બંદર આવતાં તેણે એક પુરુષને પૂછયું કે:-“હે ભદ્ર! આ દ્વીપનું નામ શું છે?” આથી તે પુરુષે જવાબ આપે કે- ચિત્રકૂટ નામે આ દ્વીપ છે અને આ અનીતિપુર નામે નગર છે.” એ પ્રમાણે સાંભળતાં રત્નચૂડ ચિંતવવા લાગ્યું કે–“અહો ! જે સ્થાનને માટે પિતાએ નિષેધ કર્યો હતો તે જ સ્થાને હું આવી ચડ્યો, એ તે બહુ અનુચિત થયું, છતાં મને એમ જણાય છે કે–મને અહીં For Private and Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૦) એસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ વાંચ્છિતને લાભ થવા સંભવ છે, કારણ કે– વારતાના ચત્રા-સુદૃઢપવન તથા उत्साहो मनसश्चैतत् , सर्व लाभस्य सूचकम् ॥१॥" જ્યાં જતાં પ્રશસ્ત શકુન થતાં હોય, જ્યાં અનુકૂળ પવન વાત હોય અને મનને જ્યાં ઉત્સાહ વૃદ્ધિ પામતું હોય ત્યાં એ ચિન્હો લાભને સૂચવનાર જાણવા. ' આ પ્રમાણે વિચારીને તે વહાણમાંથી બંદર પર ઉતર્યો અને ત્યાં બેઠે. તેવામાં ચાર વાણીયા નગરમાંથી ત્યાં આવ્યા. તેમણે કુશળસમાચાર પૂછયા પછી કહ્યું કે “તમારે બધે માલ અમે લઈશું અને જ્યારે તમારે તમારા નગર ભણું જવું હશે ત્યારે તમે કહેશે તે વસ્તુઓ અમે તમારા વહાણમાં ભરી આપશું.” આ શરત રત્નચૂડે બૂલ રાખી, એટલે તે ધૃત્ત વાણિયા તેના વહાણમાંનું બધું કરિયાણું વહેંચી લઈને પોતપોતાને ઘરે ચાલ્યા ગયા. હવે અહીં રત્નચૂડ પોતાના પરિવાર સાથે વસ્ત્રાદિકના આડંબરથી અનીતિનગર જોવાને નીકળે. માર્ગમાં એક કારીગરે સુવર્ણ અને રૂપાની બે મોજડી તેને ભેટ કરી, એટલે તેને તાંબૂળ આપતાં રતનચૂડે કહ્યું કે “ હું તને કઈવાર ખુશી કરીશ.” એમ કહીને તે આગળ ચાલે. એવામાં તેને એક પૂર્ણ કાણે મળે. તેણે રત્નચૂડને કહ્યું-“હે શ્રેષ્ઠીપુત્ર! એક હજાર સોનામહોરમાં મેં મારું એક નેત્ર તારા પિતાની પાસે ગીરવી મૂકેલ છે. તે હવે હું તારી પાસેથી લેવા આવ્યો છું, માટે આ દ્રવ્ય લઈ લે ને મારું નેત્ર આપ.” એમ તેનું કથન સાંભળતાં રતનચૂડ ચિંતવવા લાગ્યા કે-“અહો ! આ કેવી અઘટિત વાત કહે છે, તે પણ એ દ્રવ્ય આપે છે તે તે અત્યારે સ્વાધીન કરું, પછી અવસરે એને જવાબ આપીશ.” એમ ધારી તેણે પેલા કાણાનું ધન લઈને તેને કહ્યું કે“ તું મારે ઉતારે આવજે.” એમ કહીને રત્નચૂડ આગળ ચાલે, For Private and Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રત્નસૂડની કથા તેવામાં સામે આવતા ચાર ગારા પરસ્પર વાતો કરવા લાગ્યા. એક બે –“મહાસાગરના જળનું પ્રમાણ અને ગંગા નદીની રેતીના કણની સંખ્યા તે જ્ઞાની પુરુષ જાણુ શકે છે, પણ સ્ત્રીઓનું હૃદય તે કઈ જાણી શકતું નથી.” - બીજે બે —સ્ત્રીઓના હૃદયને જાણનારા તે ઘણા પુરુષે હશે, પણ સમુદ્રના જળનું પ્રમાણ અને રેતીના કણની સંખ્યા જાણનાર કેઈ નથી.” ત્રીજે બોલ્ય-પૂર્વના આચાર્યોએ કહ્યું છે તે અસત્ય નથી, એ બધી વાત સર્વજ્ઞ પુરુષે જાણે છે.” ચોથે બોલ્ય—આ શ્રેષ્ઠીપુત્ર બધું જાણે છે.” એ પ્રમાણે સાંભળતાં બીજા બધા બેલી ઉઠ્યા કે-“ગાંગાનદી તે અહીંથી બહુ દૂર છે, પણ સમુદ્ર તે પાસે જ છે; માટે સમુદ્રના જળનું પ્રમાણુ તો તું આ શ્રેઝીપુત્ર પાસે કરાવી દે' એમ આપ આપસમાં હઠવાદ કરતાં તેમણે રત્નચૂડને ઉત્સાહિત કર્યો એટલે તેણે એ વાત અંગીકાર કરી. પછી તે ધૂએ રચૂડની સાથે એવી શરત કરી કે જે તમે સમુદ્રના જળનું પ્રમાણ કરી આપે તે અમારી લક્ષ્મીના તમે માલીક થાઓ અને જે તેમ ન કરે તે અમે ચારે તમારી તમામ લક્ષ્મી લઈ લેશું.” એ વાત કબૂલ કરીને રત્નચૂડ આગળ ચાલ્યો જતાં જતાં તે ચિંતવવા લાગ્યું કે- આ અધાં કાર્યોને હું નિર્વાહ શી રીતે કરી શકીશ? માટે અનેક પુરુષના મનને રંજન કરનાર એવી વેશ્યાના ઘરે હું જાઉં કે જેથી ત્યાં કાંઈક યોગ્ય સલાહ મળશે.” એમ ધારીને રત્નચૂડ રણુઘંટા વેશ્યાને ધરે ગયે. ત્યાં વેશ્યાએ શ્રેષ્ઠીપુત્રને સારે આદરસત્કાર કર્યો. અભંગ, ઉદ્વર્તન, સ્નાન અને ભેજનાદ્રિ For Private and Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬૨) ચોસઠ પ્રકારી પૂજા-અંતગત કથાઓ કની યોગ્ય સામગ્રીથી તેણે રત્નસૂડને સંતુષ્ટ કર્યો. પછી સંધ્યા સમય થતાં રણઘંટાની સાથે એકાંત ભવનમાં કમળ શા પર બેઠે. ત્યાં શૃંગારની વાતે ચાલતાં અવસર જોઈ ને રત્નચૂડ કહેવા લાગ્યું- હે પ્રિયે ! તું તારા નગરની તે બધી ચેષ્ટા જાણતી જ હઈશ. મારે આજે માર્ગમાં અનેકની સાથે વાદવિવાદ થયો છે તે બધાને એગ્ય ઉત્તર મને કહે કે જેથી હું ચિંતામુક્ત થઈને તારી સાથે ભેગવિલાસ કરું. જ્યાં સુધી મારું મન વ્યગ્ર છે ત્યાં સુધી તારી રસિક વાત પણ મને કંટાળો ઉપજાવે છે.” એ પ્રમાણેની રત્નચૂડની વાત સાંભળીને રણઘંટા કહેવા લાગી-“હે પ્રિય ! સાંભળે. અહીંની હકીકત બધી વિચિત્ર જ છે. દેવગે અહીં કે ગૃહસ્થ આવી ચડે તે અહીંના ધૂdલેકે તેનું સર્વસ્વ છેતરીને લઈ લે છે. તે તે ધનને એક ભાગ રાજાને, બીજો ભાગ મંત્રીને, ત્રીજો ભાગ નગરશેઠને, ચોથો ભાગ કેટવાળને, પાંચમે ભાગ પુરે હિતને અને છઠ્ઠો ભાગ મારી માતા યમઘંટાને મળે છે. અહીંના બધા લેક અનાચારી જ છે તે તેમના ઘરમાં રહીને મારાથી શું થઈ શકે? તે પણ હું તમને મારી માતા પાસે લઈ જઈશ. ત્યાં બેસીને તમે તમારા બધા પ્રશ્નોના ઉત્તર સાંભળી લેજો.” એમ કહીને તે ચતુર રણઘંટા, તેને સ્ત્રીને વેષ પહેરાવીને પિતાની અક્કા પાસે લઈ ગઈ. ત્યાં પ્રણામ કરીને તે બેઠી. એવામાં અક્કા બેલી-“હે વત્સ! આ કેની પુત્રી છે?” તે બલી-માતા એ તે શ્રીદત્ત શેઠની રૂપવંતી નામે પુત્રી છે, તે મને મળવા આવી છે.” એવા અવસરમાં રત્નસૂડનું સર્વ કરિયાણું લઈ લેનાર ધૂત વેપારીઓ યમઘંટાની પાસે આવ્યા અને પિતાને બધે For Private and Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રત્નચૂડની કથા (૨૬૩) વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. જે સાંભળતાં અક્કા બોલી કે– “એમાં તમારા બધા મનોરથ વ્યર્થ થશે, તમને કંઈ પણ લાભ થાય એમ મને લાગતું નથી, કારણ કે તેની ઈષ્ટ વસ્તુથી વહાણ ભરી આપવાનું તમે કબૂલ કર્યું છે, તે ઈચ્છા તે અનેક પ્રકારની થાય છે, તેથી તે કદાચ તમને કહેશે કેમચ્છરના અસ્થિથી વહાણ પૂરી આપે” તે તમે શું કરશે?” તેઓ બોલ્યા- “તેનામાં એવી બુદ્ધિ કયાંથી? કારણ કે તે તે બાલક જેવો લાગે છે અને તરુણ હોવાથી તેનામાં એવી તર્કશક્તિ સંભવતી નથી.” અક્કો બોલી–“કઈ બાલક છતાં ભારે બુદ્ધિશાળી હોય છે અને કઈ વૃદ્ધ છતાં મહામૂર્ખ હોય છે, માટે અવસ્થા પરથી કાંઈ બુદ્ધિનું માપ નીકળી શકતું નથી” એમ સાંભળીને તેઓ ચારે પિતાના સ્થાને ચાલ્યા ગયા. એવામાં પેલે મેજડીવાળો હસતો હસતે આવીને અક્કાને કહેવા લાગ્ય-“આ નગરમાં કઈ શ્રેષ્ઠીપુત્ર આવે છે. તેને મેં એક મેજડી ભેટ કરી છે, તેને સ્વીકાર કરતાં તેણે કહ્યું કે-“હું તને રાજી કરીશ.” તેથી તેનું સર્વસ્વ લઈને જ હું ખુશી થવાને.” એ પ્રમાણે સાંભળીને અક્કા બોલી–“ અરે કારીગર! તું પણ તારે મને રથ સાધી શકે એવું મને લાગતું નથી. કદાચ તે તને એવું પૂછશે કે- રાજાને ત્યાં પુત્રને જન્મ થયે, માટે તું ખુશી છે કે નહિ? કહે.” ત્યારે તું શું કહીશ? અને તે એમ કહીને જ તને રાજી કરશે, તે પછી તારી શી. ગતિ થશે?” આવું અક્કાનું કથન સાંભળીને તે ચાલતે થયે. પછી પેલા કાણુએ આવીને પિતાની પૂર્ણતાની હકીકત યમઘંટાને કહી સંભળાવી. જે સાંભળતાં તે જરા હસીને કહેવા For Private and Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૪) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ લાગી કે–“હે ધૂત્તકાર! તે તેને ધન આપ્યું, તે સારું ન કર્યું.' કાણે બેલેં–‘કેમ?” અક્કા બેલી–કદાચ તે બીજા કેઈનું નેત્ર તારી આગળ મૂકશે, ત્યારે તે તું એમ જ બેલીશ કે-એ નેત્ર મારું નથી.” પણ એમ સાંભળીને તે વણિકપુત્ર કહેશે કે–તે જે તારું એક નેત્ર મારા પિતાને ત્યાં ગીરવી મૂકયું છે, તેની જેડનું બીજું નેત્ર તારી પાસે છે તે આપ એટલે તેની બરાબર કાંટામાં તેલ કરીને તેને મળતું નેત્ર તને આપું. તે વિના એકને અદલે બીજું લેશન આવી જવા સંભવ છે.” જે તે તને એ પ્રમાણે કહેશે તે તું શું કરીશ?” આ ધૂત્તકાર બે –એવી બુદ્ધિની કુશળતા તે તમારામાં જ છે, તેનામાં નથી. તેથી તેનું સર્વસ્વ મારા હાથમાં આવેલું જ હું તે સમજું છું. એ બદલ મારા મનમાં લેશ પણ શંકા નથી.” એમ કહીને તે ચાલતે એ. • ડીવાર થતાં પેલા ચાર ધૂનો આવ્યા અને તેમણે પિતાની બધી વાત અક્કાને કહી સંભળાવી. જે સાંભળતાં યમઘંટા કહેવા લાગી કે “એ પ્રપંચમાં તમે કાંઈ લાભ મેળવે એવું મને લાગતું નથી, કારણ કે તે એમ બોલશે કે-“હું સમુદ્રના જળનું પ્રમાણુ કરી આપું, પણ તે પહેલાં તમારે તેમાં આવીને મળતી નદીઓનું જળ બંધ કરી આપવું પડશે. તે પછી તે તે તમારાથી થઈ શકશે નહિ એટલે તમે તમારા ઘરનું સર્વસ્વ ગુમાવી બેસશે.” એ પ્રમાણે સાંભળી તે ધૂર્તલકે પિતાનું મ્લાન મુખ કરી સ્વસ્થાને ચાલ્યા ગયા. આ બધી હકીક્ત સાંભળતાં રચૂડના પ્રમોદને પાર ન રહ્યો. સાંભળેલ યુક્તિઓને તે પિતાના હૃદયમાં વારંવાર કસા For Private and Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રચૂડની કથા (૨૬૫). -વવા લાગ્યું. પછી તે રણઘંટા સાથે ત્યાંથી ઉઠીને તેને ઘેર આવ્યું અને તેની અનુજ્ઞા મેળવીને તે પિતાને સ્થાને ગયે. પછી અકકોએ બતાવેલી યુક્તિથી તે પોતાનું કાર્ય સાધવા લાગ્યું. પિલા કરિયાણું લઈ જનારા વેપારીઓ પાસેથી અને સમુદ્રજળનું પ્રમાણ કરાવનારા ધૂન્ત પાસેથી તેણે બળાત્કારે ચાર - લક્ષ દ્રવ્ય લીધું. એ વૃત્તાંત જાણવામાં આવતાં તે નગરને રાજા આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા કે-“એ પુરુષનું અદ્દભુત માહા મ્ય છે કે જેણે આ ધૂર્તનગરના લેક પાસેથી પણ દ્રવ્ય પડાવી લીધું.” એમ વિસ્મય પામેલ રાજાએ રત્નચૂડને બેલાવીને કહ્યું કે–“હે ભદ્ર! હું તારા ઉપર સંતુષ્ટ થયે છું, તેથી તારી ઈચ્છામાં આવે તે માગી લે.” એમ રાજાની પ્રસન્નતા જોતાં રત્નચૂડે રણઘંટા વેશ્યાની માગણી કરી; એટલે રાજાએ આજ્ઞા આપતાં રણઘંટા તેની સાથે સ્ત્રી થઈને રહી. એ પ્રમાણે લાભ મેળવી, કરિયાણાથી વહાણે ભરીને રત્ન ચૂડ પિતાની નગરીએ પાછો આવ્યો અને ભક્તિથી પિતાના માતાપિતાને પ્રણામ કરી, તેણે પિતાને બધો વૃત્તાંત પિતાને નિવેદન કર્યો, જે સાંભળતાં શ્રેષ્ઠીના અંતરમાં અગણિત આનંદ થયે. એવામાં રચૂડની ખ્યાતિ સાંભળતાં સૌભાગ્યમંજરી વેશ્યા આશ્ચર્ય પામીને તેને જોવા આવી એટલે રત્નચૂડે તેને કહ્યું કે –“ભદ્રે ! તારા ઉપદેશથી જ દેશાંતર જઈને મેં આ લક્ષમી મેળવી છે.” પછી રાજાની આજ્ઞા મેળવી સૌભાગ્યમંજરી પણ રત્નસૂડની પત્ની થઈ એમ રત્નચૂડ બીજી પણ અનેક સ્ત્રીઓ પર અને સ્વભુજાથી મેળવેલ દ્રવ્યથી દાન અને ઈચ્છાનુસાર ભેગવિલાસ કરવા લાગ્યા પછી ચિરકાળ સાંસારિક સુખ ભેગવી, સદ્ગુરુ પાસે અહિંસા ધર્મને ઉપદેશ સાંભળતાં વૈરાગ્ય પામી પિતાના પુત્રને ગૃહને For Private and Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૬) ચાસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ વ્યવહાર સોંપીને રતનચૂડે આહતી દીક્ષા અંગીકાર કરી. અને શુદ્ધ ભાવથી નિરતિચારપણે ચારિત્ર પાળી પ્રાંતે સમાધિપૂર્વક મરણ પામીને સ્વર્ગે ગયો અને અનુક્રમે મહાનંદપદને પામશે. | આ કથાનો ઉપનય આ પ્રમાણે છે–વણિકપુત્ર રત્નચૂડ તે ભવ્ય જીવ સમજ. તેના પિતા તે ધર્માદાયક ગુરુ સમજવા. સૌભાગ્યમંજરી વેશ્યાનાં વચન તે સાધમિકનાં વચનો જાણવા. તેથી ઉત્સાહ વૃદ્ધિ પામતાં ભવ્ય જીવ પુણ્ય-લક્ષ્મીને સંચય કરવાને ઉદ્યમવંત થાય છે. તેના પિતાએ જે મૂળ દ્રવ્ય આપ્યું તે ગુરુએ આપેલ ચારિત્ર સમજવું. અનીતિનગરે જવાને તેના પિતાએ જે નિષેધ કર્યો તે અન્યાય માર્ગે જવાનો નિષેધ સમજો. વહાણ તે સંયમ સમજવું કે જેથી આ ભવસાગર તરી શકાય છે. ભવિતવ્યતાના ચગે અથવા પ્રમાદથી અનીતિપુરે ગમન તે અનાચારમાં પ્રવૃત્તિ સમજવી. અન્યાયપ્રિય રાજા તે મહરાજા સમજ. કરિયાણાને ખરીદનાર ચાર ધૃત્ત તે ચાર કષાય જાણવા. પ્રાણુને સુમતિ આપનારી પૂર્વોક્ત કર્મની પરિણતિ તે અક્કા (યમઘંટા) સમજવી. જેની તથા પ્રકારની યુક્તિઓથી સર્વ અશુભને ઓળંગીને રત્નચૂડ પોતાની જન્મભૂમિએ પાછો આવ્યો, તેમ જીવ પાછો ધર્મમાર્ગમાં આવે છે એમ સમજવું. આ પ્રમાણે વિચક્ષણ જનોએ યથાયોગ્ય ઉપનય સમજી લે. આ પ્રબંધને ઉપનય વિચારી જીવ અજ્ઞાનથી ઉત્પન્ન થતા વિકાર-ભાવેને ત્યાગ કરીને પુનઃ ધર્મમાર્ગમાં આવે છે, અને ધર્મમાગે આવવાથી પોતે પોતાના મનુષ્યજન્મને સફળ કરી શકે છે. મોહનીયકર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૦૬ ) ૧૦. અષાઢભૂતિ મુનિનું દ્રષ્ટાંત રાજગૃહી નગરીમાં સિંહરથ નામે રાજા રાજ્ય કરતે For Private and Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષાઢભૂતિ મુનિનું દ્રષ્ટાંત ( ૨૬૭) હતું. ત્યાં એક વિવિધ જ્ઞાનવાળા, તપસ્વી અને બુદ્ધિમાન ધર્મેશ આચાર્ય પધાર્યા. ગોચરીને અવસરે તેમના શિષ્ય અષાઢભૂતિ ગુરુની આજ્ઞા લઈને એકલા ગોચરી માટે નગરમાં ગયા. મધ્યાહ્ન સમય થતાં કઈ મહદ્ધિક નટને ઘરે પહોંચ્યા. ત્યાં તે નટની ભૂવનસુંદરી અને જયસુંદરી. નામની બે કન્યાઓએ સુગંધી દ્રવ્યવાળે એક મેદિક વહેરાવ્યો. તે લઈને બહાર નીકળી તે મુનિએ વિચાર્યું કે–આ. એક લાડુ તો મારા ગુરુને આપવો પડશે.” એમ ધારીને તત્કાળ યુવાવસ્થાવાળું બીજું રૂપ ધારણ કરી ફરી તે નટના ઘરમાં પ્રવેશ કરી ધર્મલાભ આપે, એટલે તે કન્યાઓએ બીજે એક માદક વહેરાવ્યો. તે લઈને બહાર પાળના દરવાજા સુધી જઈ વળી તેણે વિચાર્યું કે “આ બીજે મેદક તે મારા ધર્માચાર્યને આપવું પડશે.” એમ વિચારી કાણું આંખવાળું અતિવૃદ્ધ સાધુનું રૂપ ધારણ કરી ત્યાં જઈને ત્રીજો માદક લીધે વળી બહાર આવીને “આ તે ઉપાધ્યાયને આપે પડશે.” એમ ધારી કૂબડું રૂપ ધારણ કરીને એથે મેદક લીધે. તે પણ “સંઘાડાના મુખ્ય સાધુને આપવો પડશે.” એમ ધારીને પિતાને માટે બાર વર્ષના બાળ સાધુનું રૂપ ધારણ કરીને પાંચમે લાડુ લીધે. આ પ્રમાણે પિતાને મનોરથ સિદ્ધ કરી તે ગુરુ પાસે આવ્યા. આ સાધુનું સર્વ શરિત્ર બારીમાં બેઠેલા નટે જોયું, તેથી તેણે વિચાર્યું કે અહે! આ ઘણે સારે નટ થઈ શકે તેમ છે. પછી તેણે પિતાની સ્ત્રીને તથા બંને કન્યાઓને કહ્યું કે–“આ સાધુને ખાવાપીવાનું સારી રીતે આપીને તેને લોભમાં નાખજે કેમકે તે આપણા માટે સુવર્ણપુરુષ જેવું છે. તે અનેક રીતે રૂપનું પરાવર્તન કરવાની લબ્ધિ જાણે છે, માટે તે For Private and Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૮) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ આપણે ઘેર નિરંતર આવ્યા કરે તેવી રીતે તેની સેવા બજાવજે. તે રસને લેભી છે એટલે તુરત ફસાઈ જશે. માયાવીને માયા જ બતાવવી.” પછી બીજે દિવસે પણ અષાઢભૂતિ સાધુ ત્યાં પહેરવા આવ્યા, એટલે તેને ઘણુ મેદક આપીને નટે કહ્યું કે-“હે પૂજ્ય! આપ હંમેશાં અહીં પધારજો. આપના પસાયથી અમારા ઘરમાં ઘણી સમૃદ્ધિ છે.” એ પ્રમાણે નટના કહેવાથી તે સાધુ હમેશાં ત્યાં આવવા લાગ્યા અને નિત્યપિંડ ગ્રહણ કરવા લાગ્યા. વહોરાવતી વેળાએ નટની કન્યાઓ હાવભાવ-વિલાસપૂર્વક હાસ્ય કરતી. ઉત્તમ વસ્ત્ર ધારણ કરતી અને કોઈ કોઈ વખત કટાક્ષપૂવક મમ વચન લતી. તે સર્વ જોઈને વશીભૂત થયેલા સાધુ રાગદૃષ્ટિથી તેની આકૃતિ, કેશપાશ અને પગની પાની વિગેરે વારંવાર જોવા લાગ્યા. એક દિવસ તે કન્યાઓિએ તેને કહ્યું કે–“હે સ્વામી ! આપનું સ્વરૂપ તથા શ્રેષ્ઠ ચાતુર્ય જોઈને અમે આપના ઉપર આસક્ત થયેલી છીએ, હજુ સુધી અમે કુમારી છીએ, તેથી કૃપા કરીને અમારા અંગમાં વ્યાપ્ત થયેલી કામ જવરની પીડાને તમે નાશ કરે. અહીં ચિત્રશાળામાં જ રહીને આકડાના ફૂલ - જેવી કે મળ શય્યામાં અમારી સાથે વિષયસુખ ભંગ અને ઉત્તમ મેદકોને સ્વાદ ચાખે. જે માણસ પ્રત્યક્ષ મળેલાં સુખને મૂકીને પક્ષ એવા પરલોકના સખની વાંછા કરે છે તે ખૂબ છે. ” મુનિએ કહ્યું કે-“ મારા ગુરની તથા ધર્માચાર્યની રજા લઈ પાછો આવીશ.” તે કન્યાઓ બેલી કે–“હવે અમે આપના વિરહની વ્યથા સહન કરવા શક્તિમાન નથી, માટે અમને સત્ય વચન આપે છે જેના આધારથી અમે ઘડી. મુહૂર્ત વિગેરે કાળ નિર્ગમન કરી શકીએ.” તે સાંભળીને તેમની ચેષ્ટાને ઈષ્ટ ગણીને ચારિત્રચેષ્ટાથી ભ્રષ્ટ થયેલા તે મુનિ પાછા આવવાનું વચન આપીને ગુરુ પાસે ગયા અને ગુરુ પ્રત્યે કહ્યું કે-“ હે પૂજ્ય ગુરુ! મેં બાલ્યાવસ્થામાં જ For Private and Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષાઢભૂતિ મુનિનું દ્રષ્ટાંત (૨૦) ~ ~ ~ ~ દીક્ષા ગ્રહણ કરી હતી, તેથી આજ સુધી પંચેંદ્રિયનું સુખ કાંઈ પણ જોયું નથી. હાલમાં દેવાંગના જેવી બે નટકન્યાઓ મને ચાહે છે, માટે હું ત્યાં જાઉં છું, મને આજ્ઞા આપો અને આ તમારાં રજોહરણ, મુખવસ્ત્રિકા વિગેરે ગ્રહણ કરે.” તે સાંભળી સૂરિએ વિચાર્યું કે- “ અહે ! માયાપિંડથી આહાર ગ્રહણું કરવાનું આ ફળ છે, કેમકે ઉત્તરગુણની હાનિ થવાથી મૂળગુણ પણ પરિણામે નષ્ટ થાય છે; પરંતુ આ નટપુત્રી પાસેથી નીકળીને અહીં આજ્ઞા લેવા આવ્યું છે તેથી કાંઈક આજ્ઞાવતી જણાય છે, પણ ભ્રષ્ટ થયેલા સંયમના પરિણામથી તે જાણતા નથી કે સાવદ્ય વચન નહીં બોલનારા મુનિએ સાવદ્યકમમાં પ્રવર્તવાની આજ્ઞા શી રીતે આપશે ? તે પણ તેની સ્થિરતાની પરીક્ષા કરું કે તે સર્વથા વ્રતભ્રષ્ટ થયે છે કે કાંઈ ન્યૂનતા છે?” એમ વિચારીને સૂરિ બોલ્યા કે–“ હે શિષ્ય ! વ્રતારાધનાથી પ્રાપ્ત થનારાં ઈન્દ્રાદિકના સુખને મૂકીને તું નટપુત્રીના અંગસંગમાં આસક્ત થયે છે, તે પણ તારે મદ્ય તથા માંસ ખાવું નહીં. એ બેના પ્રત્યા ખ્યાન કેઈ વખત પણ છેડવા નહીં અને તેના ખાનારને સંગ કરવો નહીં; આટલું સારું વચન પ્રમાણ કર. ” આ પ્રમાણે ગુરુવચન સાંભળીને તે વિનયથી નગ્ન થઈને બોલ્યો કે–“ હે ગુરુ! જીવનપર્યત આપનું આ વચન હું ધારણ કરીશ.” ગુરુએ વિચાર્યું કે–“ આટલાથી જ આને માટે લાભ થશે, કેમકે તે સર્વથા શ્રદ્ધારહિત હજુ થયે નથી, તેથી જો કે સંયમ ગુણઠાણાથી કર્મવશે ભ્રષ્ટ થયે છે, તે પણ અપમાત્ર વિરતિનું રક્ષણ કરવાથી તે દેશવિરતિ રહેશે અને તેટલાથી પણ તેને પુનઃ ઉદ્ધાર થશે” પછી તે અષાઢભૂતિ ચારિત્રને ત્યાગ કરી ચરિત્રનેઝ રસિક થઈને નટને ઘેર આવે અને તેના ઘરનાં સર્વે માણસને કહ્યું ૪ સ્ત્રીચરિત્રમાં રસિક For Private and Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ કે “તમે સર્વે મઘમાંસને સર્વથા ત્યાગ કરે તે હું તમારે ત્યાં રહું, અન્યથા નહીં. ” નટે તેનું વાકય અંગીકાર કરી પોતાની બન્ને કન્યા તેને પરણાવી. તેમની સાથે તે સુખવિલાસ ભેગવવા લાગે. પછી રાજાની પાસે જે જે નટે આવતા તેમને પોતાની કળાથી જીતીને અનેક પ્રકારનાં ધન-વસ્ત્ર વિગેરે મેળવી તેણે સસરાનું ઘર ભરી દીધું, તેથી સમગ્ર નટકુળમાં તેની અત્યંત પ્રશંસા થવા લાગી. ( આ પ્રમાણે નિરંતર સુખમાં મગ્ન રહેતાં તેણે બાર વર્ષ નિર્ગમન કર્યા, તેવામાં કઈ એક નટ અષાઢ નાની અનેક પ્રકારની પ્રશંસા સાંભળીને તે સહન ન થવાથી તેને જીતવા માટે રાજસભામાં આવ્યું. તેણે વાદમાં અનેક નને જીત્યા હતા અને તેમની સંખ્યા કરવા માટે ચોરાશી સુવર્ણનાં પૂતળાં તેને પગે બાંધેલાં હતાં તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે–“તમારા રાજનને બોલાવે, તેને મારી કળા દેખાડીને હું જીતી લઈશ.” રાજાએ અષાઢનટને બોલાવ્યા એટલે તે રાજસભામાં આવ્યું અને તે પરદેશી નટની સાથે શરત કરી કે–“આપણુમાં જેને પરા જ્ય થાય તે પિતાનું વર્ચસ્વ છોડીને જતા રહે.” આ પ્રમાણે બને જણાએ સર્વજન સમક્ષ અંગીકાર કર્યું. પછી અષાઢ પિતાને ઘેર જઈ સ્વજનને કહ્યું કે હું તે નટને જીતવા માટે જાઉં છું.” ત્યારે તેની અને પ્રિયાઓ બેલી કે “ કાર્ય સાધીને વહેલા આવજે.” પછી તે સર્વ સામગ્રી લઈને રાજસભામાં ગયે. તેના ગયા પછી તેની સ્ત્રીઓએ વિચાર્યું કે– અડે ! મધમાંસ ખાધા વિના આપણે ઘણું દિવસે નિર્ગમન કર્યા, માટે આજે તે હવે ઈચ્છાપૂર્વક ખાઈએ આપણા પતિ તે નટની સાથે વાદ કરવા ગયા છે તે છ માસે આવશે.” એમ વિચારીને તેમણે પુષ્કળ મદ્યપાન કર્યું, તેથી તેઓ ઉન્મત્ત For Private and Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- અષાઢભૂતિ મુનિનું દ્રષ્ટાંત (૨૭૧) થઈ ગઈ. અહીં રાજસભામાં પરદેશી નટે પ્રથમ પિતાની કળા દેખાડી, એટલે અષાઢ લીલામાત્રમાં અનેક કળાઓ દેખાડીને તેને જીતી લીધે, તેથી અહંકાર રહિત થયેલે તે નટ પૂતળાં વિગેરે પોતાની સર્વ લક્ષમી મૂકીને લજજાથી નાસી ગયે. અષાઢ નટ તરત જ પિતાને ઘેર આવ્યા. ત્યાં આવીને જુએ છે તે અને સ્ત્રીઓને મદેન્મત્ત થઈને પડેલી, દુર્ગધયુક્ત મુખવાળી અને જેના મુખ ઉપર માખીઓ બણબણ રહી છે એવી તેમ જ માખીઓથી આખે શરીરે વ્યાપ્ય થયેલી દીઠી, તેને જોઈને અષાઢે વિચાર્યું કે– ધિક્કાર છે મને ! કે હું આવી માયાવી અને અનેક માખીઓએ જેના મુખનું ચુંબન કર્યું છે એવી સ્ત્રીઓ ઉપર અંધની જેમ આસક્ત થઈને ઉભયભ્રષ્ટ* થયે જ ઈત્યાદિ વિચાર કરતાં ગુરુનું વાકય યાદ આવવાથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયે. એટલે તરત જ મેડી ઉપરથી નીચે ઉતરી સર્વની સમક્ષ તે છે કે અનેક પાપનાં સ્થાનરૂપ સ્ત્રીઓનાં વિચિત્ર ચરિત્ર જોઈને મેહમાં લપટાઈ ગયેલા મેં હાથમાં રહેલા ચારિત્રરત્નનું રક્ષણ કર્યું નહીં તથા સીમંતિનીઓને સીમંત(સેંથ) પ્રથમ નરકના સીમંત નામના પહેલા નરકાવાસાને આપનાર છે, એવું નિષ્કારણ જગદ્વત્સલ જિનેશ્વરનું વચન મેં અજ્ઞાનીએ ધ્યાનમાં રાખ્યું નહીં પરંતુ હવે “ચરિત્ર ? શબ્દના પહેલા અક્ષરને બીજી માત્રા સહિત કરું, પ્રથમ તેને (ચારિત્રને) માત્રારહિત કર્યો હતો તે યોગ્ય કર્યું નહોતું આ પ્રમાણેનાં તેનાં વાકયે સાંભળીને તે નરકન્યાઓ ભયભીત થઈ ગઈ. જેથી તેમને મદ્યને કેફ ઉતરી ગયે એટલે તેઓ દીનમુખે આંખમાંથી અશ્રુપાત કરતી પગે લાગીને બેલી – * આ લેક તથા પરલોકના સુખથી ભષ્ટ + સ્ત્રીઓને. X બીજી માત્રા એટલે કાના સહિત કરવાથી ચારિત્ર. For Private and Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭૨) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ “ હે સ્વામી ! હે પ્રાણનાથ ! આ દાસીઓને એક અપરાધ માફ કરે. અમારું અબળાનું ઊગતું યૌવન કેમ વ્યર્થ કરે છે?” તે બેલ્થ કે- એવાં સુખ અનંતવાર ભેગવ્યા છતાં પણ ભેગની આશા પરમાત્માને માર્ગ પામ્યા વિના વૃદ્ધ થતી નથી અર્થાત્ નાશ પામતી નથી. ” ઈત્યાદિ ઘણે પ્રકારે તેણે ધર્મને ઉપદેશ કર્યો, પણ તે સ્ત્રીઓ કોઈ પણ ધર્મ પામી નહી અને ઊલટે ધનપાર્જન કરવાને ઉપાય માગ્યા. છેવટે કહ્યું કે“હે પ્રાણનાથ ! અમને પુષ્કળ ધન આપીને પછી જાઓ, નહીં તે જવા નહીં દઈએ.” ત્યારે અષાઢનટ સિંહરથ રાજા પાસે ગયે અને કહ્યું કે –“હે રાજન ! તમને ભરત ચક્રવતીનું નાટક બતાવું” રાજાએ તે વાત અંગીકાર કરી, તેથી તેણે સાત દિવસમાં ભારતચકવર્તીનું નવું નાટક તૈયાર કર્યું. પછી નાટકના પ્રારંભમાં પાંચ સે રાજપુત્રોને તૈયાર કરી તેઓને કહ્યું કે –“ જે પ્રમાણે કરું તે જ પ્રમાણે તમારે પણ કરવું.” તે પિતે ભરત થયે અને ચક્રની ઉત્પત્તિ, છ ખંડનું સાધવું, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજા, ચોરાશી લાખ હાથી, ચેરાશી લાખ ઘેડા અને ચોરાશી લાખ રથનું નિર્માણ કરવું, છનું કરેડ સુભટ સહિત છ ખંડ જીત્યા પછી વિનમી વિદ્યાધરની કન્યાને સ્ત્રીરત્ન તરીકે પરણવી, 2ષભકૂટ પર્વતે જઈ પિતાનું નામ લખવું, એક લાખ બાણું હજાર સ્ત્રીઓને લઈને અધ્યામાં આવવું અને રાજ્યાભિષેકનું કરવું ઈત્યાદિ સર્વ યથાવિધિ ભજવીને અનુક્રમે તે આદર્શ ભુવનમાં ગયે. ત્યાં આંગળીમાંથી વીંટી પડી ગઈ. તે જોઈને જ તેને ભરતની જેમ અનિત્યાદિ ભાવનાઓ ભાવતાં સાચું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, એટલે ત્યાં જ પંચમુષ્ટિ લેચ કરી દેવતાએ આપેલે મુનિવેષ ધારણ કરીને નીકળે અને રાજા વિગેરેને પ્રતિબંધ કરીને નાટકના પાત્રરૂપ થયેલ પાંચ સો રાજપુત્રોને પણ બંધ પમાડી દીક્ષા આપી તથા બીજા અનેક ભવ્ય પ્રાણુઓને પણ બોધ પમાડ્યો. For Private and Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ી સાવીની કથા (૨૩) નાટકને માટે રત્નાદિક સર્વ વસ્તુ એકઠી કરી હતી તે સર્વ તેના સસરા નટે લઈ લીધી, તેથી તેનું પણ જીવનપર્યતનું નિર્ધનપણું ટળી ગયું. હવે અષાઢભૂતિ મુનિએ પાંચ સો સાધુ સહિત અન્યત્ર વિહાર કર્યો. કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલું હોવાથી તે પોતાના ગુરુને પણ વાંદવા યુગ્ય થયા. તે સ્વરૂપ જાણીને તેના ગુરુ વિગેરે વારંવાર મસ્તક ધૂણાવીને તેની પ્રશંસા કરવા લાગ્યા કે—“ અહો ! દેવતાઓ પણ ચક્રવર્તીના જેવી સંપત્તિ વિક છે, તથા બહારનાં સ્વરૂપ યથાસ્થિત દેખાડે છે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ આ અષાઢમુનિએ તે બાહ્ય રૂપે એવી રીતે પ્રગટ કર્યો કે જેથી આંતર સ્વરૂપ પણ ભેદ રહિત પ્રગટ કરી બતાવ્યું, તે જ મહાન આશ્ચર્ય છે. ” આ અષાઢમુનિ માયાપિંડનું ભજન કરવાથી ભ્રષ્ટ ચિત્ત થયા, તે પણ માત્ર એક અદ્ય-માંસના ત્યાગરૂપ નિયમની શુદ્ધિથી તેણે પિતાના આત્માને તાર્યો અને પીડાકારી સ્થાને રહીને પણ ભરત ચક્રવતીનું નાટક કરીને તેણે આત્માનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. મેહનીય કર્મની પૂજામાં ( સંબંધ પૃષ્ઠ ૧૦૬ ) ૧૧. રૂપી સાધ્વીની કથા ક્ષિતિપ્રતિષ્ઠ નગરના રાજાને રૂપી નામની પુત્રી હતી. રાજાએ તેણીનું પાણિગ્રહણ કરાવ્યું કે તરત જ તેને પતિ મરણ પામ્યું એટલે તે રૂપી વિધવા થઈ તેથી પોતાના શીલની રક્ષા માટે તેણે ચિતામાં પ્રવેશ કરવાની પોતાના પિતાની પરવાનગી માગી. રાજાએ તેને સમજાવતાં કહ્યું કે-“હે વત્સ ! ચિતામાં પતંગની જેમ બળી મરવાથી જીવનની નિષ્ફળતા થાય છે, માટે For Private and Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૪) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ. -~~ -~તું એ વિચાર તજી દે અને જેનધર્મમાં રક્ત થઈને તું તારા શીલવ્રતનું બરાબર પાલન કર.” પિતાની આ સુવર્ણરૂપ શિખામણથી ચિતામાં પ્રવેશ કરવાના આગ્રહને મૂકીને તે દ્રવ્ય–ભાવથી શીલવ્રતનું પાલન કરવા લાગી. એકદા તે રાજા પુત્ર રહિત મરણ પામે, તેથી પ્રધાનોએ રૂપીને જ રાજ્યાભિષેક કરીને તેને રાજગાદી પર બેસાડી અને તેને રૂપી રાજાના નામથી તેઓ બોલાવવા લાગ્યા. અનુક્રમે રૂપી ચીવનાવસ્થા પામી એટલે સ્નિગ્ધ ભેજનાદિક કરવાથી તેના અંગમાં - અનંગના વિકારે પ્રગટ થવા લાગ્યા, છતાં લજાને લીધે તે પોતાની કામવૃત્તિને દાબી દેતી હતી. એક વખત શીલસનાહ મંત્રી રાજસભામાં બેઠા હતા ત્યારે રૂપીએ તેની તરફ સવિકાર દષ્ટિ નાખી. મંત્રી તરત જ તેના વિકાર ભાવને સમજી ગયે. તેણે વિચાર કર્યો કે–“રાજા પિત જ જે અન્યાય કરવા તત્પર થાય તે તેને કોણ અટકાવી શકે ? માટે અહીં મારા શીલની રક્ષા થવી મુશ્કેલ થઈ પડશે.” એમ વિચારી શીલભંગના ભયથી કાયર બનેલ મંત્રી ગુપ્ત રીતે નગરની બહાર ચાલ્યા ગયે અને વિચારસાર નામના રાજાને સેવક થઈને રહ્યો. હવે કોઈ પ્રસંગે વિચારસાર રાજાએ શીલસન્નાહ મંત્રીને પૂછયું કે-“ પ્રથમ તેં જે રાજાની સેવા કરી હતી તેનું નામ તથા તારું કુળ, જાતિ અને નગર વિગેરેની હકીકત કહે.” મંત્રીએ જણાવ્યું–‘મેં પૂર્વે જે રાજાની સેવા કરી હતી તેની આ મુદ્રિકા તમે જુએ, પરંતુ તેનું નામ તે ભજન કર્યા પહેલાં લેવું યુકત નથી; કારણ કે ભેજન પહેલાં જે તેનું નામ લેવામાં આવે છે તે દિવસ પ્રાય: ભેજન વિનાને વ્યતીત થાય છે.” એમ સાંભળી રાજા આશ્ચર્ય પામ્યું. પછી એ વચનની For Private and Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપી સાથ્વીની કથા (૭૫) ખાત્રી કરવા માટે તેણે ભેજનની બધી સામગ્રી રાજસભામાં મંગાવી અને હાથમાં કવળ લઈને મંત્રીને કહ્યું કે– હવે તે રાજાનું નામ લે.” એટલે મંત્રીએ રૂપી રાજા એવું નામ જણાવ્યું એવામાં તરત જ એક રાજપુરુષે આવીને રાજાને નિવેદન કર્યું કે-“ શત્રુરાજાએ આપના નગરને ઘેરે ઘા છે. એમ સાંભળતાં જ હાથમાં લીધેલ કવળ પડતું મૂકી રાજા શત્રુની સામે યુદ્ધ કરવા ચાલ્યા. બંને રાજાઓ વચ્ચે પરસ્પર મોટું યુદ્ધ થયું. તે વખતે યુદ્ધનું નિવારણ કરવા માટે શીલસન્નાહ મંત્રી પણ ત્યાં ગયે. તેને મારવા માટે શત્રુના સુભટે તેની સામે દેડી આવ્યા એટલે શાસનદેવતાએ તેમને તંભિત કરી દીધા. ત્યાં આકાશવાણ થઈ કે –“વસ્તુ રન્નાહાય બ્રહ્મચર્ય ” એટલે “ અખંડ બ્રહ્મચારી એવા શીલસન્નાહને નમસ્કાર થાઓ.” એમ કહીને શાસનદેવીએ તેના પર પુષ્પની વૃષ્ટિ કરી. ઉક્ત વાક્ય સાંભળતાં શીલસન્નાહને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને અવધિજ્ઞાન પણ તરત જ ઉત્પન્ન થયું એટલે તેણે પંચમુષ્ટિ લેચ કરીને ચારિત્ર અંગીકાર કર્યું. પછી તે મુનિના ઉપદેશથી યુદ્ધ કરનારા બંને રાજાએ યુદ્ધથી નિવૃત્ત થયા. પૂર્વભવમાં શીલસન્નાહ મુનિ સાવદ્ય વચન બોલ્યા હતા, તેથી તેના પ્રાયશ્ચિત્ત માટે આ ભવમાં ઉપદેશાદિક શુભ નિમિત્ત વિના અન્ય કાર્ય માટે મૌનવ્રત અંગીકાર કર્યું. પૂર્વભવે ચારિત્ર પાળીને તે પ્રથમ દેવલોકમાં દેવતા થયા હતા, ત્યાંથી ચ્યવી અત્યારે એ શીલસન્નાહ મંત્રી થઈને સ્વયં બુદ્ધ મુનિ થયા. ચારિત્ર લીધા પછી શીલસન્નાહ મહાત્મા વિહાર કરતા કરતા એકદા રૂપી રાજાના નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. તેમને વંદન કરવા માટે રૂપી રાજા પિતાના સામત સહિત ઉદ્યાનમાં આવી. ત્યાં ગુરુના મુખથી ધર્મોપદેશ સાંભળી રૂપી રાજાએ ચારિત્ર For Private and Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭૬) ચેસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ. અંગીકાર કર્યું. પછી અનુક્રમે વિહાર કરતાં શીલસન્નાહ મુનિ સમેતશિખર તીર્થે ગયા. ત્યાં જિનેશ્વરેને વંદન કરી એક શિલા પર સંથારે કરીને સંલેખન કરવાને તૈયાર થયા. આ વખતે રૂપી સાધ્વીએ ગુરુમહારાજને કહ્યું- હે ભગવન્! મને સંલેખના કરાવે, ” ગુરુ બોલ્યા- “ આ ભવ સંબંધી સર્વ પાપની આલેચના લઈ શલ્ય રહિત થયા પછી તમે ઈચ્છિત કાર્ય કરે, કારણ કે જ્યાં સુધી શલ્ય ન જાય ત્યાં સુધી બહુ ભવ ભ્રમણ કરવું પડે છે. તે સંબંધમાં આ દષ્ટાંત વિચારવા લાયક છે – કોઈ એક રાજાના અધના પગમાં ખીલે વાગ્યું હતું, તેને કિંચિત્ ભાગ અંદર ભરાઈ રહ્યો. તેને માટે રાજાએ અનેક ઉપચાર કરાવ્યા પણ તે બધા નિષ્ફળ નિવડ્યા. પછી એક કુશળ પુરુષે તે અશ્વના આખા શરીરે આછા આછે કાદવ ચેપડ્યો એટલે જે સ્થાને શલ્ય હતું તે ભાગ ઉપસી આવ્યા. તે જોઈ પેલા કુશળ પુરુષે ત્યાંથી નેરણુવતી તે શલ્ય બહાર કાઢી નાંખ્યું એટલે તે અશ્વ સ્વસ્થ થયે. વળી હે સાધ્વી ! એક તાપસ હતો. તેણે એક વખતે કંઈ અજાણ્ય ફળ ખાધું, તેથી તે રોગગ્રસ્ત થયા. પછી તે દવા માટે વૈદ્ય પાસે ગયો. ત્યાં વધે તેને પૂછ્યું કે શું ખાધું છે ?” એટલે તે તાપસે સત્ય હકીકત કહી સંભળાવી, આથી તે વૈદ્ય તેને વમન તથા વિરેચન કરાવીને સાજો કર્યો માટે હે ભદ્રે ! અંદરનું શલ્ય કાઢયા વિના આત્મશુદ્ધિ થતી નથી. ” એ પ્રમાણે સાંભળીને તે રૂપી સાધ્વીએ માત્ર એક દ્રષ્ટિવિકાર ( શીલસન્નાહ સામે વિકાર દૃષ્ટિએ જોયું હતું તે ) વિના બીજા સર્વ પાપની આલોચના લીધી ત્યારે ગુરુમહારાજે તેને યાદ આપીને જણાવ્યું કે– પ્રથમ રાજસભામાં તે મારી સામે સરાગ દષ્ટિએ યુ હતું તેની આલોચના કર.” તે બેલી:- તે તે મેં સહજ For Private and Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપી સાધ્વીની કથા ( ૨૭૭) નિભપણે જોયુ હતું, તેમાં કોઈ પ્રકારનેા વિકારભાવ ન હતા.’ એટલે ગુરુએ તેને પ્રતિબેાધ આપવા માટે લક્ષ્મણા રાજપુત્રીનુ હૃષ્ટાંત કહી સંભળાવ્યું — “ ગઈ ઉત્સર્પિણીમાં ક્ષિતિપ્રતિષ્ઠ નામના નગરને વિષે જ ખુદાડિમ નામના રાજાની લક્ષ્મણા નામે ચુવાન પુત્રી હતી. તે સ્વયંવરમ`ડપમાં એક ચેાગ્ય પતિને વરી. તેના પાણિગ્રહણ વખતે ચારીમાં જ અકસ્માત્ તેના પતિ મરણ પામ્યા તેથી લક્ષ્મણાને અતિ દુ:ખ થવાથી તે વિલાપ કરવા લાગી. એટલે તેના પિતાએ તેને આશ્વાસનપૂર્વક શિખામણ આપતાં કહ્યું કે— હે પુત્રી ! કર્મની ગતિ વિચિત્ર છે માટે વિલાપ કરવાથી હવે શું થવાનુ છે? સૌ કોઈ ને કર્મના કાયદાને આધીન રહેવુ જ પડે છે; તે તુ જીવિત પંત હવે શીલનુ પાલન કર જેથી તારા આગામી ભવ સુધરે. ' ઇત્યાદિ કહીને રાજાએ તેને શાંત કરી. 7 એક વખતે શ્રી જિનેશ્વર ભગવત તે નગરના ઉદ્યાનમાં સમવસર્યાં, એટલે રાજા પાતાની પુત્રી સહિત તેમને વંદના કરવા ગયા. ભગવંતને વંદન કરી તેમના મુખથી મધુર દેશના સાંભળતાં રાજા તથા લક્ષ્મણા અને પ્રતિમાય પામ્યા અને તરત જ તેમણે પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી લક્ષ્મણા પેાતાની ગુરુણી (પ્રવર્તિની ) સાથે રહીને સયમ પાળવા લાગી. એકદા પેાતાની ગુરુણીજી મહત્તરા )ના આદેશથી લક્ષ્મણા વસતિ શોધવા ગઈ. ત્યાં ચકલાના મિથુનને ચૂંખનાદિપૂર્વ ક કામક્રીડા કરતું જોઈ ને તેણે વિચાર કર્યાં કે— અહા ! પતિથી વિયેગ પામેલી મને ધિક્કાર છે. અહા! આ પક્ષીએ પણુ. પ્રશંસા કરવા લાયક છે કે જે સાથે રહીને નિરંતર કામક્રીડા કરે છે. અહા ! જિનેશ્વરાએ આના સર્વથા નિષેધ કેમ For Private and Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૮) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ. કર્યો હશે ? જરૂર શ્રી જિનેશ્વરે અવેદી હોવાથી વેદના વિપાકથી અજાણ્યા હોવા જોઈએ.' આવા વિચારથી તેણે જિનેશ્વરમાં અજ્ઞાનદેષ પ્રગટ કર્યો અને દાંપત્યસુખની પ્રશંસા કરી. પછી તરત જ પિતાનું સાધ્વીપણું યાદ આવવાથી તે પિતાને નિંદવા લાગી કે–“અરેરે ! મેં મારું વ્રત વિના કારણે ખંડિત કર્યું. વિકારને વશ થઈને મેં મારા પવિત્ર હૃદયને દૂષિત બનાવ્યું; માટે હવે ગુરુ પાસે જઈને હું એ પાપનું પ્રાયશ્ચિત્ત લઉ.” એમ તે નિર્ણય કરતી હતી તેવામાં પુનઃ તેને વિચાર આવ્યો કે-“હું બાલ્યાવસ્થાથી જ શીલવત પાળનારી રાજપુત્રી છું; તેથી સર્વ લેકની સમક્ષ આવા નિંદવા લાયક દુષ્કર્મનું પ્રાયશ્ચિત્ત શી રીતે લઉં? તેમ કરવાથી તો મારી આજસુધીની શીલવ્રતની પ્રશંસા બધી નષ્ટ થાય; માટે પ્રાયશ્ચિત્તમાં અન્યની સાક્ષીની શી જરૂર છે? આત્માની સાક્ષીએ જે કરવું તે જ પ્રમાણ છે.” ઈત્યાદિ વિચાર કરીને તે સાધ્વીએ ગુરુમહારાજ પાસે પ્રાયશ્ચિત્ત ન લેતાંગલ પિતાની મેળે જ પ્રાયશ્ચિત્ત નિમિત્તે છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, આયંબિલ, નવી વિગેરે અનેક પ્રકારની તપશ્ચર્યા ચૌદ વર્ષ પર્યત કરી, સેળ વર્ષ સુધી માસખમણ કર્યા અને વીશ વર્ષ પર્યત સતત આયંબિલ કર્યા. એમ કુલ ૫૦ વર્ષ પર્યત તપ કર્યો. એક વખતે લક્ષ્મણ સાધ્વીને વિચાર આવ્યો કે –“મેં આટલી બધી તપસ્યા કરી, છતાં તેનું સાક્ષાત્ ફળ તે કંઈ પણ મારા જેવામાં ન આવ્યું.” ઈત્યાદિ આર્તધ્યાન કરતાં તે મરણ પામીને એક વેશ્યાને ઘેર અત્યંત રૂપવતી દાસી થઈ * અન્યત્ર એમ કથન છે કે-ગુરુને સામાન્ય પ્રકારે આવા દોષનું પ્રાયશ્ચિત્ત શું આવે ? તે પૂછ્યું અને ગુરુએ કહ્યા કરતાં સવિશેષ કર્યું. ગુએ તને એ દોષ લાગ્યો છે? એમ પૂછતાં ના કહી. For Private and Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપી સાવીની કથા તેનુ અભુત રૂપ જોઈને બધા કામી પુરુષ તેને જ ઈચ્છવા લાગ્યા. અક્કાની પુત્રીને જોયા છતાં તેને કેઈ ઇછતું નહોતું. આથી અકઠા ક્રોધાયમાન થઈને વિચારવા લાગી કે–“આ દાસીના નાક, કાન અને હઠ કાપવા ગ્ય છે, નહિ તો તે મારી પુત્રીની કિંમત ઓછી કરાવશે. એવામાં તે જ રાત્રે કઈ વ્યંતર દેવે દાસીને અક્કાના વિચારનું સ્વમ આપ્યું, તેથી તે ભયભ્રાંત થઈને પ્રભાતે વેશ્યાના ઘરમાંથી ભાગી છૂટી. ત્યાંથી ભમતાં ભમતાં તેણે છ માસ વ્યતીત કર્યા. પછી કઈ ગૃહસ્થના પુત્રે તેને ઘરમાં રાખી. એકદા તે શ્રેણીની પત્નીને ઈર્ષ્યા આવી, એટલે તે જ્યારે ગાઢ નિદ્રામાં સુખસ્વમ લેતી હતી ત્યારે તે પત્નીએ ક્રોધથી તેના ગુઠ્ઠા સ્થાનમાં લેઢાની કેશ ભરાવી, જેથી તે મરણ પામી. પછી શેઠાણીએ તેના શરીરના કટકે કટકા કરીને ગીધ વિગેરે પક્ષીઓને ખવરાવી દીધા. એ વૃત્તાંત જ્યારે તે શ્રેષ્ઠીના જાણવામાં આવે ત્યારે વૈરાગ્ય પામીને તેણે ચારિત્ર અંગીકાર કર્યું. તે દાસી ઘણા ભવ ભ્રમણ કરીને, કર્મવેગે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન થઈ. ત્યાંથી મરણ પામીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી ધાન નિમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી અનેક ભવ પામીને નિર્ધન બ્રાહ્મણ પણમાં ઉત્પન્ન થઈ. પછી અનુક્રમે વ્યંતરપણું, બ્રાહ્મણપણું, નરકગમન, સાત સાત ભવ સુધી પાડે, મનુષ્ય, માછલી થઈને અનાર્ય દેશમાં સ્ત્રીપણું પામીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળી કુછી મનુષ્ય થઈ. પછી પશુ અને સર્વે એનિમાં ઉત્પન્ન થઈ અને ત્યાંથી મરીને પાંચમી નરકે ગઈ. ઈત્યાદિ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને તે લક્ષ્મણાનો જીવ, પદ્મનાભ સ્વામીના સમયમાં કેઈક ગામમાં કુબડી સ્ત્રી થશે. તેને અવિનીતપણાને લીધે તેના માબાપ ઘરમાંથી કાઢી મૂકશે. પછી અરણ્યમાં ભ્રમણ કરતાં કંઈક પુદયથી શ્રી પદ્મનાભ પ્રભુના દર્શન થશે. ત્યાં તે For Private and Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) ચેાસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથા કવિપાકના પ્રશ્ન કરશે, એટલે ભગવત સર્વ વૃત્તાંત તેને કહી અતાવશે. જે સાંભળતાં તે કુબ્જા વૈરાગ્ય પામીને પ્રભુ પાસે દીક્ષા લેશે. પછી પૂના સર્વ દુષ્કૃત્યોની આલેચના—પ્રતિક્રમણા કરી સમાધિપૂર્વક કેવળજ્ઞાન પામીને તે અજરામરપદને પામશે ” એ પ્રમાણે શીલસન્નાહ મુનિએ કહેલ વૃત્તાંત સાંભળ્યા છતાં રૂપી સાધ્વી ખેલી કે—“ હું ભગવન્ ! મારામાં કાંઈ પણ શલ્ય નથી” એમ કહેવાથી તેણે માયાથી ફરીને સ્ત્રીપણું ઉપાર્જન કર્યું. પછી ગુરુએ તેને અયેાગ્ય જાણીને સલેખતા ન કરાવી અને પેતે એક માસની સલેખના કરી કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. હવે રૂપી સાધ્વી વિરાધકભાવે મરણ પામીને વિદ્યુત્ક્રમાર નિકાયમાં દૈવી થઈ. ત્યાંથી ચવીને શ્યામ અંગવાળી અને કામવાસનાથી વિહ્વળ એવી કાઈ બ્રાહ્મણની પુત્રી થઈ અને ત્યાંથી તે નરકે ગઈ. ત્યાંથી નીકળીને તિર્યંચ થઈ. એ પ્રમાણે ત્રણ ઊણા લાખ ભવ સુધી પરિભ્રમણ કરીને તે મનુષ્યભવ પામી. તે ભવમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરીને સાધુપણાના ગુણને પામી પરંતુ પૂર્વે કરેલ માયાને લીધે ત્યાંથી કાળ કરીને ઇંદ્રની અગ્રહિષી ( ઇંદ્રાણી ) થઈ. ત્યાંથી ચ્યવીને તે ગાવિંદની સ્ત્રી થઈ અને એ ભવમાં ચારિત્ર લઇ નિરતિચાર પાળીને મેક્ષે ગઇ. આચુકમની પૂજામાં ( સબંધ પૃષ્ઠ ૧૨૩ ) ૧ર, સુકુમાલિકા સાધ્વીની કથા વસંતપુર નગરના રાજાને સસક અને ભસકે નામના બે પુત્રા હતા. તેમણે વૈરાગ્ય પામીને દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે આગમના અભ્યાસ કરીને તેઓ ગીતા થયા. પછી તેમણે For Private and Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુકુમાલિકા સાથ્વીની કથા (૨૮૧) પિતાની બહેન સુકુમાલિકાને પ્રતિબોધ પમાડીને દીક્ષા આપી. તે સુકુમાલિકા અત્યંત સુરૂપવતી હોવાથી અનેક યુવાન પુરુષના ચિત્તને આકર્ષતી હતી, તેથી તે યુવાન પુરુષો સાથ્વીના ઉપાશ્રયમાં પ્રવેશ કરી વારંવાર સુકુમાલિકાના રૂપનું સરાગ દૃષ્ટિથી અવલોકન કરતા હતા. એ ઉપદ્રવને વૃત્તાંત મહત્તરા સાધ્વીએ તેના દીક્ષિત ભાઈઓને કહ્યો, એટલે સુકુમાલિકાને એક જુદા મકાનમાં રાખીને તેઓ તેનું રક્ષણ કરવા લાગ્યા. સુકુમાલિકાને ગુપ્ત રાખેલ જાણીને કેટલાક યુવાન પુરુષો તે બન્ને ભાઈઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા. એ બનાવ જોતાં સુકુમાલિકાને વિચાર થયે કે-“મારી ખાતર મારા ભાઈએ ભારે કલેશ પામે છે, માટે અનર્થકારી આ મારા શરીરને ધિક્કાર છે ! ” ઈત્યાદિ વિચાર કરીને વૈરાગ્યથી તેણે અનશન ગ્રહણ કર્યું. પછી કેટલાક દિવસે વ્યતીત થતાં આહારના અભાવે તેનું શરીર એટલું બધું ક્ષીણ થઈ ગયું કે તેના ભાઈઓએ અતિશય મેહના વશથી તેને મૃત્યુ પામેલ સમજી લીધી. તેથી તે બંનેએ તેને ગામ બહાર અરણ્યમાં પરઠવી દીધી. ત્યાં શીતલ પવનના ગે તેને શુદ્ધિ આવી. એવામાં તે કઈ સાર્થવાહના જેવામાં આવી. તેને જોતાં સાર્થવાહે ચિંતવ્યું કે--- આ કેઈ સ્ત્રીરત્ન છે. ” એમ ધારીને તે તેને પિતાના મકાનમાં લઈ ગયા. ત્યાં અત્યંગ, ઉદ્વર્તન અને ઔષધાદિક કરતાં તેણે સુકુમાલિકાને પ્રથમના જેવી જ સુંદર રૂપવતી બનાવી દીધી. પછી સુકુમાલિકા તથા પ્રકારની ભવિતવ્યતા અને કર્મની વિચિત્રતાને લીધે વિચારવા લાગી કે–આ સાથંવાહ મારે અનુપમ ઉપકારી અને વત્સલ છે.” એમ ધારીને તે સાર્થવાહના કહ્યા પ્રમાણે કેટલેક કાળ તેની સ્ત્રી થઈને રહી. એક વખતે સુકુમાલિકાએ પિતાના બંને ભાઈઓ(મુનિ) ને જોયા એટલે તેમને વંદન કરીને તેણે પિતાને બધે વૃત્તાંત તેમની For Private and Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir main . (૨૮૨) ચોસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ આગળ નિવેદન કર્યો. તે સાંભળી, સાર્થવાહ પાસેથી છોડાવીને તેને ફરીથી પ્રતિબધ આપે કે રિત્નપૂર-સમુદ્રો ! સૂતા જોયા , મઘarSતરામના ! ” ભાવાર્થ– હે ભવ્ય પ્રાણું ! હજારે નદીઓના જળથી જેનું ઉદર પૂર્ણ થતું નથી એવા સમુદ્રની જે ઇંદ્રિયસમૂહ કદાપિ વૃદ્ધિ પામતું નથી, માટે અંતરાત્માવડે જ તું તૃપ્ત થા.” વિસ્તરા–“હે ભવ્યાત્મન ! આ ઈંદ્રિયે કદાપિ કાળે તૃપ્તિ પામતી જ નથી; કારણ કે નહિ ભેગવેલા ભેગની ઈચછા રહ્યા કરે છે, ભગવતી વખતે તેમાં આસક્તિ રહે છે અને ભેગવેલા ભેગનું સ્મરણ રહ્યા કરે છે, એટલે ત્રણે કાળે ઇંદ્રિયની અશુદ્ધ પ્રવૃત્તિ છે, તેથી ઈંદ્રિયેના વિષમાં આસક્ત થયેલાં જીવની તેના ભેગવડે કદાપિ તૃપ્તિ થતી જ નથી. હજારે નદીઓના પ્રવાહથી પણ ન પૂરાતા સમુદ્ર સમાન ઇંદ્રિાને સમૂહ છે. એ ઇંદ્રિને અભિલાષ શમ–સંતોષવડે જ પૂરી શકાય તેમ છે. તેને માટે આ હિતકથન છે, તેથી તે ઉત્તમ જીવ! તું તારા આત્મસ્વરૂપવડે જ તૃપ્ત થા.” આ જીવ સંસાર–ચકમાં રહેલા પરભાવને આત્મપણે (પિતાપણે) માનીને “આ શરીર જ આત્મા છે.” એવી રીતના બાહ્ય ભાવને વિષે આત્મબુદ્ધિ ધારણ કરી બાહ્યાત્મપણને પામેલ છે. તે મેહમાં આસક્ત થઈ અનંત પુદ્ગલપરાવર્ત સુધી સંસાર–ચક્રમાં પરિભ્રમણ કર્યા કરે છે. તે જ જીવ નિ:સર્ગથી (સ્વયમેવ) અથવા અધિગમથી (પરના ઉપદેશથી) આત્મ સ્વરૂપ તથા પરસ્વરૂપને વિભાગ કરીને “હું શુદ્ધ છું” એ નિશ્ચય કરી સમ્યગૂ રત્નત્રય સ્વરૂપવાળા આત્માને જ આત્મરૂપે જાણ તથા રાગાદિકને પરભાવપણે નિશ્ચય કરી સમ્યગ્દષ્ટિવાળે For Private and Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુકુમાલિકા સૌથ્વીની કથા. (૨૮૩) અંતરાત્મા થાય છે. (તે જ અંતરાત્મા કહેવાય છે) અને તે જ અંતરાત્મા સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિના અવસરે નિરધાર કરેલા સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી પરમાત્મા બને છે, માટે ઇંદ્રિયના વિષયને ત્યાગ કર એગ્ય છે. કહ્યું છે કે – “પુનઃ પુન: ઝુof-મૃતૃMાનુing इन्द्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः॥१॥” ભાવાર્થ –“જડ પુરુષે જ્ઞાનરૂપ અમૃતને ત્યાગ કરીને આગળ આગળ પુરાયમાન થતી ભેગપિપાસા (વિષયતૃષ્ણા)રૂપ મૃગતૃષ્ણ સમાન રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ-લક્ષણ ઇંદ્રિયેના વિષયે તરફ દોડે છે, આતુર થાય છે.” તેને માટે અનેક પ્રકારના યત્ન, દંભ, વ્યાપાર તથા મુંડન વિગેરે કર્મ આચરે છે. * તત્ત્વને ન જાણનારા( તત્ત્વવિકળ ) લેકે ઈદ્રિના ભેગને સુખરૂપ માને છે, પરંતુ તે સુખ નથી, પણ તેમાં સુખની ભ્રાંતિ જ છે. કહ્યું છે કે – "वारमणतं मुत्ता, वंता चत्ता य धीरपुरिसेहि। ते मोगा पुण इच्छइ, भातुं तिलाउलो जीवो ॥१॥ ભાવાર્થ:-- “ધીર પુરુષોએ અનંતીવાર ભેગવેલા, વમન કરેલા અને ત્યજેલા ભેગને તૃષ્ણથી આકુળવ્યાકુળ થયેલ જીવ વારંવાર ભેગવવાને ઈચ્છે છે.” " તેથી જ ચક્રવર્તી, વાસુદેવ, માંડળિક રાજાઓ અને કંડરિક, વગેરે અનેક પુરુષ, વિષમાં મેહ પામવાથી નરકમાં દીન "અવસ્થાને પામ્યા છે. વધારે કહેવાથી શું? એ વિષને જરા પણ વિશ્વાસ કરે નહિ. અહે! પૂર્વભવે આસ્વાદન કરેલા સમતા For Private and Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૪) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ. સુખનું સ્મરણ કરીને લવસત્તમ દેવતાઓ અનુત્તર વિમાનના સુખને પણ તૃણુ સમાન સમજે છે. ઈંદ્રાદિક પણ વિષયને ત્યાગ કરવામાં અસમર્થ હોવાથી મુનિઓના ચરણકમળમાં પૃથ્વી પર આળોટે છે, માટે અનાદિ કાળથી અનેક વાર ભેગવેલા વિષયેને યાગ જ કરે; તેને કિંચિત્ માત્ર પણ સંગ કરે નહિ. પૂર્વપરિચિત (પૂર્વે ભેગવેલા) વિષયનું સ્મરણ માત્ર પણ કરવું નહિ નિગ્રંથ મુનિજને તત્વ જાણવાની ઈચ્છાથી શાસ્ત્રના અવલેકનમાં જ કાળ નિર્ગમન કરે છે. અને “નિર્મળ, નિઃસંગ તથા નિષ્કલંક એવા સિદ્ધભાવને અમે ક્યારે સ્પર્શ કરશું ?” ઈત્યાદિ ધ્યાનમાં જ નિમગ્ન રહે છે.” આ પ્રમાણેનાં બંદુમુનિનાં ઉપદેશનાં વાક્યો સાંભળીને સુકુમાલિકાએ ફરીથી ચારિત્ર ગ્રડણ કર્યું અને નિર્મળ અંતઃકરણથી તેનું પરિપાલન કરીને તે સ્વર્ગ ગઈ. ધીર પુરુષને વિષે મુખ્ય એવા તે મુનિએ વિવિધ પ્રકારના વિષયરૂપ રજુથી બંધાયા વિના જ ભ્રષ્ટ થયેલી પિતાની બહેનને શીધ્ર ઉદ્ધાર કર્યો જેથી તે પણ પાપને આળવીને સ્વર્ગાદિકના સુખને પામી. આયુકમની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૨૮) ૧૩, ગાળી થયેલ સાધ્વીની કથા એક શ્રાવિકાએ દીક્ષા લેતી વખતે પિતાના ઘરમાંથી ચાર મૂલ્યવાન રને લઈને એક લાકડાની પોલી પાટલીમાં ગોઠવી * સાત લવ આયુષ્ય ૯૫ હોવાથી ક્ષપકશ્રેણું માંડીને કર્મો ખપાવી ન શક્યા તેથી ૧૧ મે ગુણઠાણેથી પડીને પુન્યનાં ફળ ભોગવવા અનુત્તર વિમાનવાસી થયેલા દેવે લવસત્તમ દેવ કહેવાય છે. For Private and Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુંદર શેઠને કલંક આપનારી બ્રાહ્મણની કથા. (૨૮૫) પાસે રાખ્યા હતા. તેની ઉપરના મેહથી તે મરણ પામીને ગળી થઈતિયચપણું ને તેમાં પણ હિંસકપણું પામી તે ગળી નિરંતર પિલી પાટલી ઉપર આવી આવીને બેસે છે. પૂર્વભવના મેહનું અવ્યક્તપણે પણ દર્શન થાય છે. આમ વારંવાર થવાથી અન્યદા કેઈ જ્ઞાની ગુરુ ત્યાં પધાર્યા. તેને અન્ય સાધ્વીઓએ તેનું કારણ પૂછયું એટલે જ્ઞાનને ઉપગ દઈ તે ગળીને પૂર્વભવ જાણીને જ્ઞાનીએ કહી બતાવ્યું. તે સાંભળતાં ગળીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે અણુiણ કર્યું. મરણ પામીને દેવગતિમાં ઉત્પન્ન થઈ. પરિગ્રહની મૂછ આવી રીતે તિર્યંચગતિમાં ઘસડી જાય છે અને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. આયુકર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૨૮) ૧૪, સુંદર શેઠને કલંક આપનારી બ્રાહ્મણીની કથા કઈ ગામાં સુંદર નામે શ્રેણી રહેતા હતા. તે ઘણે દાતા હેવાથી લેકપ્રિય થઈ પડ્યો હતો. કહ્યું છે કે –“જે દાતાર હોય તે પ્રજાને પ્રિય થાય છે, કાંઈ ધનાઢય પ્રિય થયું નથી. લેકે વરસાદને ચાહે છે, કેઈ સમુદ્રને ચાહતું નથી.” આવા દાતા શેઠની માત્ર એક બ્રાહ્મણ જ નિંદા કરતી હતી. તે કહેતી કે:-“જે પરદેશીઓ આવે છે તે આ શેઠને ધમી જાણી તેને ઘેર દ્રવ્યની થાપણ મૂકે છે અને તેઓ પરદેશમાં જઈને મૃત્યુ પામે છે, એટલે શેઠને તે દ્રવ્ય પચી જાય છે. એક વખતે કોઈ કાપડી તે શેઠને ઘેર આવ્યા. તે સુધાવડે બહુ પીડિત હતું, તેથી તેણે ખાવાનું માગ્યું. તે સમયે શેઠના ઘરમાં કાંઇ ભેજન કે ખાવાને પદાર્થ હતે નહીં, તેથી દયાને લીધે શેઠે કઈ આહીરની સ્ત્રીને ઘેરથી છાશ લાવી આપી. તે પીતાં જ તે કાપડી For Private and Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૬) ચેાસઠ પ્રકારી પૂજા-અતત કથા મરણ પામ્યા, કારણ કે છાશની દોણી માથા પર રાખીને ઢાંકયા વિના આહીરની સ્ત્રી કાઇક સ્થળે જતી હતી, તેવામાં એક સર્પને લઈ આકાશમાં સમળી ઊડતી હતી, તે એક સર્પના મુખમાંથી ગરલ ( ઝેર ) નીકળીને તે છાશમાં પડ્યુ હતુ. હવે પ્રભાતે એ કાપડીને મરેલા જાણી ખુશી થતી સતી તે બ્રાહ્મણી કહેવા લાગી કેઃ— જુએ, આ દાતારનું ચરિત્ર! તેણે દ્રવ્યના લાભથી બિચારા કાપડીને વિષ આપીને મારી નાખ્યા. ’ એ સમયે તે કાપડીના .સરવાથી જે પાપરૂપ હત્યા પ્રગટ થઇ તે સ્ત્રીરૂપે ભમતી હતી અને વિચારતી હતી કે: હું કાને લાગુ · પડું ? આ દાતા તેા અતિ શુદ્ધ મનવાળા છે, તેને આમાં કાંઈ દોષ નથી. વળી સર્પ તેા પરાધીન હતા અને તેને લઈ જનાર સમળી તે સર્પને આહાર કરનારી જ છે; તેમજ આ આહીરની સ્ત્રી તે તદ્દન અજાણી છે. હવે હું કાને વળગું ?' આવું વિચારતી ને ફરતી તે પેલી નિદા કરનારી બ્રાહ્મણીને લાગુ પડી; કારણ કે શેડને ખેાટુ આળ દેવાથી ખરી રીતે તે જ દોષપાત્ર હતી. હત્યાના સ્પર્શથી તે સ્ત્રી તત્કાળ શ્યામ, કૂખડી અને કુષ્ટરાગવાળી થઈ ગઈ. સવ તેની નિંદા કરવા લાગ્યા અને મરણુ પામીને તે તિય ચપણે ઉત્પન્ન થઈ. કહ્યું છે કેઃ— માતા તે પોતાના વ્હાલા માળકની વિષ્ટા ફૂટેલા ઘડાની ઠીબવડે લે છે; પણ દુન માણુસ તો પોતાના ક'ઠ, તાળુ અને જિવાવડ લેાકેાની નિંદા કરવાને મિષે તેની વિશ—તેને મળ થણ કરે છે. એથી દ્રુને તો વિષ્ટા લેનારને પણ હરાવી દીધેલ છે. ” ઉપર કહેલા બ્રાહ્મણીના દૃષ્ટાંતથી એટલું સમજવું કે કાઇના પણ ખાટા કે સાચા અવર્ણવાદ લોકસમક્ષ ખોલવા નહીં; તો પછી રાજા, અમાત્ય, દેવ કે ગુરુના અવર્ણવાદ વિષે તો શું કહેવું ? તેમાં પણ સાધુ-મુનિરાજના અવર્ણવાદ ખોલવાથી તે For Private and Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદ મણિકારની કથા. (૨૮૭). ભવાંતરમાં નીચગેત્રની તથા કલંકની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે“ પૂર્વભવમાં મુનિને આળ આપવાથી પ્રાણીને સીતા સતીની જેમ કલંક પ્રાપ્ત થાય છે અને અનંતા દુઃખે પામે છે ” પેલી બ્રાહ્મણી પરિણામે દુઃખી થઈ અને સુંદર શેઠ સુખનું ભાજન થયા. આયુકર્મની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૨૮ ) ૧૫. નંદ મણિકારની કથા રાજગૃહી નગરીમાં શ્રી વીરપ્રભુના સમવસરણમાં પ્રથમ દેવલોકને નિવાસી દÉરાંક નામે તરતને ઉપજેલો દેવ આવીને સૂર્યાભદેવની જેમ પ્રભુની ભક્તિ કરી સ્વર્ગે ગયે. તે વખતે શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે– આ દેવતાએ કયા પુણ્યથી આવી સમૃદ્ધિ પ્રાપ્ત કરી ?” પ્રભુ બોલ્યા–“રાજગૃહી નગરીમાં નંદમણુકાર નામે શ્રેષ્ઠી હતી. તેણે અમારી પાસે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો એ વખતે ગ્રીષ્મ ઋતુમાં તેણે અષ્ઠમ તપ યુક્ત પૌષધવ્રત ગ્રહણ કર્યું. જળ રહિત (વિહાર) કરેલા તે ત્રણ ઉપવાસમાં તે શ્રેષ્ઠીને તૃષા લાગી, એટલે તેણે ચિંતવ્યું કે “જેઓ પોતાના નામથી અને દ્રવ્યથી વાવ કે કૂવાએ કરાવે છે તેઓને ધન્ય છે.” પિસહ પાર્યા પછી તે શ્રેષ્ઠીએ અન્યદા શ્રેણિક રાજાની આજ્ઞા લઈને નગરની બહાર નંદવાપકા નામની ચાર મુખવાળી એક મોટી વાવ કરાવી. તેની ચારે દિશાઓમાં ચાર ઉપવન કરાવ્યા. ઘણા લોકે તેના સૌંદર્યની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળીને શ્રેષ્ઠીને સહજ હર્ષ થઈ આવ્યું. અનુક્રમે ભાવથી મિથ્યાત્વરૂપ રોગ અને દ્રવ્યથી સેવળ પ્રકારના રોગ તે શ્રેષ્ઠીને લાગુ પડ્યા. અનેક વૈદ્યએ વ્યાધિના પ્રતિકાર માટે ઉપચાર કર્યા, For Private and Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૮) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ પણ તે બધા નિષ્ફળ ગયા. છેવટે તે નંદશ્રેષ્ઠી મૃત્યુ પામ્યું અને તે પિતાની બંધાવેલી નંદવાપિકામાં જ ગર્ભજ પંચેંદ્રિય દેડકો થયે. વાવમાં કીડા કરતાં તે દરને ઘણા લોકેનાં મુખથી તે વાપિકાનું વર્ણન સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે આત્મનિંદા કરવા લાગ્યો– “અરે! મને ધિક્કાર છે! મેં સર્વ વ્રતની વિરાધના કરી, પણ હવે તે વ્રત પાછા આ ભવમાં સ્વીકારું” આ વિચાર કરી તેણે પોતાની બુદ્ધિથી અભિગ્રહ લીધે કે “આજથી નિરંતર છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરી પારણું કરવું, અને પાણી પણ નંદાપુષ્કરણમાં નહાવાથી ઘણા લોકાના પસીના વિગેરે મેલ પડવાને લીધે કલુષિત થઈને પ્રાસુક થયેલું હોય તે જ વાપરવું.” આ પ્રમાણે વર્તવાને નિશ્ચય કર્યો. તેવામાં લેકનાં મુખથી શ્રી વિરપ્રભુનું આગમન સાંભળી તે દેડકે વાવમાંથી નીકળી તેમને વંદન કરવા ચાલ્યો. માર્ગમાં શ્રેણિક રાજાના અશ્વના ડાબા પગ નીચે તે દબાયે; તેથી તરત જ એકાંતે જઈ નમુથુર્ણ ઈત્યાદિ સ્તુતિવડે ધર્માચાર્યને નમી, સર્વ પાપને આવી, અણસણવડે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દરાંક નામે દેવ થયે. તે દેવ અહીં આવ્યો હતે. હે ગૌતમ! તેણે પૂર્વભવમાં કરેલા શુભ ધ્યાનાદિથી આવી સંપત્તિ પ્રાપ્ત કરી છે. હવે તે ચાર પપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ ભવને ક્ષય કરીને મેક્ષ જશે.” આયુમની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૩૩) ૧૬. સંજીવની બુટી ચરાવનાર સ્ત્રીની કથા શંખપુરીમાં શંખ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને યશેમતી નામે સ્ત્રી હતી. તેની ઉપર તે શેઠને સ્નેહ ન હોવાથી તે For Private and Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંજીવની બૂટી ચરાવનાર સ્ત્રીની કથા (૨૮) નાર બની છે થશે મતાના પરચે. તે બીજી સ્ત્રી પરણ્યા. તે બીજી સ્ત્રી પર બહુ સ્નેહ થવાથી ચોમતીની સામું પણ ન જુએ એવું થઈ ગયું, એટલે ચોમતી નિરંતર દુ:ખી રહેવા લાગી. અન્ય કોઈ મંત્રવાદી પુરુષ મળતાં યશોમતીએ તેની બહુ સેવા કરી અને પિતાનું દુઃખ વર્ણવી બતાવ્યું, એટલે તેણે મંત્રવાળા મૂળિયાં આપ્યાં કે જે ખવરાવવાથી મનુષ્ય બળદ થઈ જાય. યશોમતીએ ઉત્તમ રસોઈ તૈયાર કરી તેમાં પેલા મૂળિયા ભેળવી દીધા અને તે રસે પોતાના પતિને જમાડી, જેને પરિણામે તે બળદ થઈ ગયે. આ વાત બીજી સ્ત્રીએ રાજાને જણાવી. રાજાએ ચમતીને બોલાવીને બહુ ઠપકે આપે. તેણે કહ્યું કે-“મેં શકય સંબંધી અસહ્ય દુખના આવેશમાં આ કાર્ય કરી નાખ્યું છે પણ હવે હું બહુ પસ્તાઉં છું.” પછી રાજાએ તે બળદને સારી રીતે જાળવવાની અને બની શકે તે પાછે પુરુષ કરવાની ભલામણ કરીને તેને વિદાય કરી. - હવે યશોમતી તે બળદ થયેલા પિતાના પતિને જાળવતી હતી અને બહાર ચરવા લઈ જતી હતી, ત્યાં દુ:ખમાં દબાયેલી રુદન પણ કરતી હતી. એક દિવસ કેઈ વિદ્યાધર ને વિદ્યાધરી ત્યાંથી આકાશમાર્ગે નીકળ્યા. વિદ્યાધરીએ યશેમતીને રેતી જઈને સ્ત્રી જાતિ તરીકે તેના પર દયા આવવાથી પિતાને પતિને પૂછયું કેહે સ્વામિન્ ! આ સ્ત્રી કેમ રુવે છે?” વિદ્યાધરે તેનું કારણ કહી બતાવ્યું, એટલે વિદ્યાધરીએ આગ્રહ કરીને કહ્યું કે- જો તમે તેનું કંઈ પણ નિવારણ જાણતા હે તે કહે.” એટલે તેણે કહ્યું કે-“તે સ્ત્રી બેઠી છે ત્યાં જ એક મૂળિયું છે, તે ખવરાવવાથી પાછા તે પુરુષ થઈ જાય તેમ છે.” આ વાત યશોમતીએ સાંભળી. એટલે પિતાની પાસેના બધા મૂળિયાં ભેગા કરી અકેક અકેક તે બળદને ખવરાવવા લાગી. તેમાંથી વિદ્યાધરે કહેલું મૂળિયું For Private and Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૦) એસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ આવ્યું એટલે તે ખાતાં શેઠ પાછે પુરુષ થઈ ગયે યશોમતીએ તે મૂળિયું પણ એળખી લીધું. અનુક્રમે તે દંપતી સુખી થયા. . આ કથા શ્રી હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ પાસે કહીને કહ્યું કે તે યમતીને કહેનાર વિદ્યાધર મળે તેમ સદ્ગુરુને શેાધી, તેણે બતાવેલા મૂળિયારૂપ સત્ય ધર્મને ઓળખી તેને આદર કે જેથી આત્માનું મૂળ સ્વરૂપ પ્રગટ થાય અને શાશ્વત સુખ પામી શકાય.' ગોત્રકમ નિવારણ પૂજા (સંબંધ પૃષ્ઠ ૧૬૬) સમજીને જ જિનધર્મનું સ્વરૂપ કહેવા ઉપર ૧૭. મક્ક શ્રાવકની કથા રાજગૃહ નામે નગર છે. ત્યાં ગુણશીલ નામે ચિત્ય (ઉદ્યાન) છે. ત્યાં ઘણા શિલાપટ્ટકે છે. તે સ્થાને અનેક અન્યતીથીએ રહેલા છે. તે નગરમાં અન્યતીથીઓથી પરાભવ ન પામે તે અને જીવાજીવાદ તને જાણકાર મક્ક નામે શ્રાવક વસે છે. અન્યદા ભગવાન મહાવીર ગુણશીલ ચંત્યમાં સમવસર્યા. તેમના પધાર્યાની વાત સાંભળી મક્ક શ્રાવક ઘણે હર્ષિત થયે. પછી સ્નાન કરી, પવિત્ર થઈ, વસ્ત્રાલંકારવડે વિભૂષિત થઈ તે ભગવંત પાસે જવા માટે રાજગૃહ નગરના મધ્ય ભાગમાં થઈને ચાલ્યો. તે ઉદ્યાન નજીક આવ્યે તેટલામાં અન્ય તીથીઓએ તેને જે એટલે તેઓ પરસ્પર પૂછવા માટે નિણત કરેલી વાત મક્ક શ્રાવકને પૂછવા સારુ તેની પાસે ગયા અને તેને કહ્યું કેઃ “હે મહૂક શ્રાવક! તારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવંત જ્ઞાતપુત્ર મહાવીર પાંચ અસ્તિકાયની પ્રરૂપણા For Private and Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મક્કુક શ્રાવકની કથા ( ૨૯૧ ) કરે છે તે બરાબર છે ? તે પાંચ અસ્તિકાયામાંથી ચાર તો ચર્મ ચક્ષુવડે જોવામાં આવતા નથી તો તેને કેમ માની શકાય ? આ પ્રમાણે પૂવાથી મચ્છુક શ્રાવક ખેલ્યા કે તે પદાર્થ જે કાર્ય કરે તે કાર્ય દ્વારા તેને આપણે જાણી શકીએ તેમ જ જોઈ શકીએ; પરંતુ જો તે પદાર્થ પાતાનુ કાર્ય ન કરે તો આપણે તેને જાણી શકતા નથી તેમ જ જોઈ શકતા નથી.’ ફ્રીને અન્યતીથી આએ તેને કહ્યું કે- હું મહુક ! તુ એવા તે કેવા શ્રમણેાપાસક છે કે તું પ'ચાસ્તિકાયની વાત પૂરેપૂરી જાણતો નથી છતાં માને છે ? 7 મહુક ખોલ્યેા– હે આયુષ્મન્ ! પવન વાય છે તે ખરાખર છે ? ’ અન્યતીથી – હા બરાબર છે. ’ ' મનુક–‘ તમે વાતા એવા પવનનું રૂપ જુએ છે ?’ અન્ય− ના, અમે તેનું રૂપ જોઈ શકતા નથી. ’ મધુક- ગધગુણવાળા પુગળા છે ? અન્ય- હા, છે. ’ મઝુક- તે ગધગુણવાળા પુગળનુ રૂપ તમે જુએ છે ? ’ અન્ય- ના, અમે તેનુ રૂપ જોઈ શકતા નથી. ’ મચ્છુક— અરણીના કાઇમાં અગ્નિ છે ? ’ અન્ય- હા, છે. ’ મઝુક- કાષ્ઠમાં રહેલા તે અગ્નિનુ રૂપ તમે જુએ છે ? ’ અન્ય૦- ના, અમે જોઈ શકતા નથી. ’ મચ્છુક–‘ સમુદ્રને પેલે પાર મનુષ્યાદિક છે? • અન્ય- હા, છે મહુક-‘ તમે તેને જોઈ શકો છે ?? અન્ય૦- ના, અમે તેને જોઈ શકતા નથી. મદ્ભુ- દેવલાકમાં દેવા રહેલા છે?” " For Private and Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૨) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ અન્ય –“ હા, રહેલા છે.' મક્ક–“તમે તે દેવને જોઈ શકો છો?” અન્ય –“ના, જોઈ શકતા નથી.” મક-હે આયુષ્યન્ ! આ પ્રમાણે હું, તમે કે બીજે કઈ છદ્મસ્થ જેને ન જાણે કે ન દેખે તે બધું તમારા માનવા પ્રમાણે ન હોય તે ઘણી વસ્તુઓને અભાવ થશે.” આ પ્રમાણે કહીને મદ્રુકે તે અન્ય તીથઓને નિરુત્તર ક્ય અને પિતે શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈ પાંચ અભિગમન * જાળવી વંદન કરીને બેઠે. એટલે ભગવંત મહાવી૨ બેલિયા કે-“હે મદ્રુક! તે તે અન્યતીથિકને ઠીક ઉત્તર આપે અને નિરુત્તર કર્યા. જેઓ સાંભળ્યા વિના, જાણ્યા વિના અને જોયા વિના અદષ્ટ, અદ્ભુત, અસંમત કે અવિજ્ઞાત અર્થને, હેતુને, પ્રશ્નને કે ઉત્તરને ઘણુ મનુષ્યની વચ્ચે સ્વમતિથી કહે છે–જણાવે છે–દર્શાવે છે તે અહંતની, અરિહંતે કહેલા ધર્મની, કેવળીની અને કેવળજ્ઞાનીઓએ કહેલા ધર્મની આશાતના કરે છે.” પછી મહૂક શ્રાવક ભગવંતની દેશના સાંભળીને ફરી વાંદીને સ્વસ્થાનકે ગયા. (આ કથા શ્રી ભગવતીસૂત્રના અઢારમા શતકમાંથી લીધેલી છે.) ગેત્રકમ નિવારણ પૂજા (સંબંધ પૃષ્ઠ ૧૭૬) ૧૮. કાગડાની સંગત કરનાર હંસની કથા એક વનમાં કઈ રાજા આનંદ કરવા માટે ગયો હતો. * સચિત્ત દ્રવ્ય તજવું, અચિત્ત ન તજવું, મન એકાગ્ર કરવું, એક વસ્ત્રનું ઉત્તરાણ કરવું અને પ્રભુને દેખતાં અંજળી જોડવી. For Private and Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢશકુમારની કથા ( ૨૯૩) તે એક વૃક્ષ નીચે આરામ લેવા બેઠે. તે વૃક્ષ પર એક હંસ ને એક કાગડો બેઠા હતા. તે બંનેની મિત્રાચારી થયેલી હતી. કાગડાને સ્વભાવ “કા કા' કરવાનું હોવાથી તે માટે સ્વરે “કો કે કરવા લાગ્યા અને રાજાના માથા ઉપર ચરક, તેથી રાજા બહુ ગુસ્સે થયે, એટલે તેણે તેના પર બાણ છેડ્યું, પરંતુ કાગડો ચાલાક હોવાથી ઊડી ગયો ને બાણ હંસને વાગ્યું તેથી તે રાજા પાસે ભૂમિ પર પડ્યો. તેને શ્વેત વર્ણવાળે જોઈને રાજાને આશ્ચર્ય થયું તેથી તે બે કે–શું કાગડાઓ પણ શ્વેત હોય છે ?.” તે વખતે વખતે હંસ બોલ્યો કે – नाहं काको महाराज! हंसोऽहं विमले जले। नीचसंगप्रसंगेन, मृत्युरेव न संशयः ॥१॥ હે મહારાજ ! હું કાગડે નથી, હું તો માનસરેવરના નિર્મળ જળમાં વસનારે હંસ છું, પરંતુ આ નીચ કાગડાના પ્રસંગથી મરણદશાને પામે છે. નીચની સંગતથી મૃત્યુ પ્રાપ્ત થાય એ વાત સંશય વિનાની છે. આ દષ્ટાંતથી ઉત્તમ મનુષ્ય નીચને સંગ કદાપિ પણ કરે નહીં. અંતરાય કમની પૂજા ( સંબંધ પૃષ્ઠ ૧૯૭) ૧૯ ઢઢણકુમારની કથા કુબેરે બનાવેલી દ્વારકાનગરીમાં શ્રીકૃષ્ણ વાસુદેવ બળભદ્રની સાથે રાજ્ય કરતા હતા. તે વાસુદેવને ઢંઢણ નામે રાણી હતી. તેની કૂક્ષિથી ઉત્પન્ન થયેલ દ્રઢણુ નામને કુમાર હતા. તે યુવાવસ્થા પામ્યું એટલે તેને કૃષ્ણ વાસુદેવે મોટા ઉત્સવથી સૌન્દર્યમાં દેવકન્યાને તિરસ્કાર કરે તેવી ઘાણી રાજકન્યાઓ પર For Private and Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૪) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ ણાવી. તેની સાથે ઢંઢણકુમાર ચંદ્રિય સંબંધી સુખગ ભેગવવા લાગ્યા. એકદા તે નગરીમાં શ્રી નેમિનાથ પ્રભુ સમવસર્યા. વનપાળના મુખથી તે ખબર સાંભળીને વદવા માટે સર્વ પરિવાર સહિત શ્રીકૃષ્ણ ઢંઢણકુમારને સાથે લઈને ગયા. સમવસરણ નજીક આવ્યા એટલે રાજ્ય સંબંધી પાંચે ચિહ્નોને ત્યાગ કરીને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક સ્વામીને વંદના કરી અને વિનયથી નમ્ર દેહ રાખીને ભગવાનની સમીપ તેઓ બેઠા. પછી સ્વામીએ સર્વ પ્રાણએની ભાષાને અનુસરતી વાણી વડે દેશના આપી તે સાંભળીને જેને સંવેગ ઉત્પન્ન થયે છે એવા ઢંઢણકુમારે મહાપ્રયને માતાપિતાની આજ્ઞા મેળવી ભગવંતની પાસે દીક્ષા લીધી પછી ભગવાનની પાસે ગ્રહણ અને આસેવના નામની બે પ્રકારની શિક્ષા શિખતાં તેમણે સાંભળ્યું કે-“મુનિએ જ કારણે આહાર લે, તે આ પ્રમાણે– छुहवेअण वेयावच्चे, संजमज्झाणपाणरक्षणढाए । इरियं च विसोहेउ, भुंजइ नो रूवरसहेउ ॥१॥ ભાવાર્થ_“ક્ષુધા વેદનાનું શમન, વૈયાવૃત્ય, સંયમ, ધ્યાન, પ્રાણુરક્ષા અને ઈર્યાપથિકીનું શેધન-એ છે હેતુથી મુનિ આહાર કરે, પણ રૂપ કે રસના હેતુથી આહાર કરે નહી.” તેની વિશેષ વ્યાખ્યા આ પ્રમાણે– ૧ સુધા અને તૃષાની વેદના છેદવા મુનિએ આહાર લે. ૨ દશ પ્રકારની વૈયાવૃત્ય કરવાને માટે આહાર લે, કેમકે સુધાદિકથી પીડાયેલે માણસ વૈયાવૃત્ય કરવા સમર્થ થતો નથી. ૩ પડિલેહણા, પ્રમાજનાદિ લક્ષણવાળા સંચમને પાળવા માટે આહાર લે, કેમકે આહીરાદિક વિના કરછ, મહાકછ વિગેરેની * છત્ર, ચામર, મુગટ, ખડ્ઝ ને મોજડી. For Private and Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢંઢણકુમારની કથા (૨૫) જેમ સંયમનું પાલન થઈ શકે નહિ. ૪ સૂત્ર ને અર્થનું ચિંતવન કરવામાં એકગ્રતારૂપ જે પ્રાણિધાન તેને માટે ભક્તપાન ગ્રહણ કરવું, કેમકે તૃષાથી દુર્બળ થયેલાને દુર્થાન પ્રાપ્ત થવાને સંભવ છે, તે પછી સૂત્રાર્થનું ચિંતવન ક્યાંથી જ કરી શકે? પ પ્રાણુ એટલે પિતાનું જીવિતવ્ય તેના રક્ષણ માટે આહારપાણી લેવા કેમકે અવિધિવડે સુધા-તૃષા સહન કરીને પિતાના પ્રાણને પણ નાશ કરે છે તેથી પણ હિંસા થાય છે. ૬ ઈર્યાપથિકી એટલે ચાલતી વખતે માર્ગ છે, તેને માટે આહારદિક ગ્રહણ કરવા, કેમકે ક્ષુધા અને તૃષાથી આકુળવ્યાકુળ થયેલે માણસ નેત્રવડે બરાબર જોઈ શકે નહીં, તેથી માર્ગમાં રહેલા જીવાદિકનું નિરીક્ષણ દુષ્કર થાય—આ છ હેતુથી મુનિ આહારદિક ગ્રહણ કરે પણ રૂપ એટલે સૌન્દર્યને માટે અથવા જિલ્લા ઇંદ્રિયના રસના લોભથી આહાર ગ્રહણ કરે નહીં. હવે જે છ કારણેથી આહારાદિકનું ગ્રહણ ન કરે તે કહે છે – अहव न जिमिज रोगे, मोहुदये सयणमाइउवसग्गे। पाणिदया तवहेउ, अंतें तणुमायणथं च ॥२॥ ભાવાર્થ:–“અથવા સેગમાં, મેહના ઉદયમાં, સ્વજનાદિકના ઉપસર્ગમાં, પ્રાણુની દયામાં, તપમાં અને છેવટ શરીરના ત્યાગમાં–એટલા કારણે મુનિ આહારાદિક ગ્રહણ કરે નહીં.” તેની વિશેષ વ્યાખ્યા કરે છે. ૧ વર, અગિ , અજીર્ણ વિગેરે વ્યાધિ હોય ત્યારે આહાર લે નહિ. ૨ પુરુષવેદ વિગેરે લક્ષણવાળા મેહને ઉદય થાય ત્યારે અર્થાત્ પ્રબળ દાદયાદિ હોય ત્યારે આહાર લે નહીં. ૩ માતા, પિતા, સ્ત્રી વિગેરે સ્વજને અથવા કોઈ દેવતા વિગેરે વ્રતભંગ માટે ઉપદ્રવ કરતા હોય ત્યારે આહાર લે નહીં. For Private and Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૬) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ ૪ જીવદયા માટે એટલે વર્ષાઋતુમાં ધુમ્મસમાં રહેલા અપૂકાય જીની રક્ષા માટે અથવા સૂક્ષ્મ દેડકીઓ વિગેરે જીવેથી વ્યાપ્ત થયેલી પૃથ્વી હોય ત્યારે તે જીની રક્ષા માટે આહાર લે નહીં–લેવા નીકળે જ નહીં. ૫ ચતુર્ણાદિક તપ કરવાને માટે આહાર કરે નહીં તથા ૬ છેવટ મરણ વખતે સંયમ પાળવાને અસમર્થ થયેલા દેહને ત્યાગ કરવા માટે આહાર લે નહીં. - ઈત્યાદિ શ્રી નેમિનાથ પ્રભુના મુખથી કહેલ શિક્ષાને ધારણ કરતાં ઢંઢણઋષિ આસક્તિ રહિત થઈને “જે કાંઈ પ્રાસુક અન્ન મળી જાય તેનો આહાર કરે.” એવી રીતે વિચરવા લાગ્યા. એકદા તે મુનિને પૂર્વે કરેલા અન્તરાય કર્મને ઉદય થયે, તેથી તે ભિક્ષાને માટે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં શુદ્ધ ભિક્ષા પામે નહીં એટલે તેણે એ અભિગ્રહ લીધે કે “આજ પછી હું મારી પોતાની લબ્ધિથી અન્ન પામીશ ત્યારે જ પારણું કરીશ, નહીં તે પારણું નહીં કરુ; બીજા મુનિઓએ લાવેલ આહાર હું ગ્રહણ કરીશ નહીં.” એ અભિગ્રહ લઈને પ્રભુની સાથે વિહાર કરતાં અન્યદા દ્વારકાનગરીમાં આવ્યા. ત્યાં પણ તેવી જ રીતે પોતે કૃષ્ણના પુત્ર છતાં, જગદગુરુના શિષ્ય છતાં, સ્વર્ગની લક્ષ્મીને પણ જીતનાર એવી સમૃદ્ધિવાળી દ્વારકાનગરીમાં મેટા મેટા શ્રીમંતેના ઘરમાં પર્યટન કરતાં છતાં ઢઢણમુનિને કાંઈ પણ આહાર મળે નહિ. એક દિવસ બીજા કેઈ મુનિ ઢંઢણમુનિની સાથે ગોચરી ગયા તો તેને પણ આહાર મળે નહીં, તેથી બીજા મુનિઓએ પ્રભુને પૂછ્યું કે “ભગવન્! આ ઢંઢણઋષિ ક્યા કમને લીધે શ્રાવકના ઘરથી પણ ભિક્ષા પામતા નથી ?” ભગવાન બોલ્યા કે—“તેના પૂર્વભવનું વૃત્તાંત સાંભળે. પૂર્વે ધાન્યપુર નામના ગામમાં પારાસર નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તે રાજાને નિગી (અધિકારી) હોવાથી રાજાએ For Private and Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢઢણુકુમારની કથા. (૨૯૭) તેને તે ગામમાં પાંચ સે સાંતીને અધિકાર આપ્યા હતા. એકદા ખેડૂતાને માટે ભેાજન આવ્યું હતુ, ખળદો માટે ઘાસ આવ્યું હતું અને સવે ક્ષુધા અને તૃષાથી વ્યાપ્ત થઈ ગયા હતા, તે પણ તે પારાસરે તે પાંચ સેા ખેડૂતને જમવાની રજા આપી નહીં અને કહ્યું કે મારા ખેતરમાં એક એક ચાસ ખેડીને પછી સર્વે ભેાજનાદિક કરો. ” તે સાંભળી પરાધીન ખેડૂતાએ તેના કહેવા પ્રમાણે કર્યું. આ વખતે તેણે અંતરાય કર્મ આંધ્યુ . ત્યાંથી મૃત્યુ પામી ઘણા ભવ ભ્રમણ કરીને કાંઈક પુણ્યના પ્રભાવથી અહીં કૃષ્ણના પુત્ર થયા છે. તેણે વૈરાગ્યથી દીક્ષા લીધી છે અને અભિગ્રહ ધારણ કરેલા છે. તે ગાચરી માટે જેવી રીતે જાય છે તેવી જ રીતે પૂર્વના કવડે ભિક્ષા વિના જ પાછા આવે છે; પણ તેનામાં કૈલાસ પર્વત કરતા પણ અનંતગુણુ થૈ છે, કેમકે તેને ભિક્ષા મળતી નથી તે પણ તે ઉદ્વેગ પામતા નથી, તેમ જ બીજાની નિંદા કરતા નથી; પરંતુ દીનતા ધારણ કર્યા વિના જ હુંમેશાં અલાભપરિષદ્ધને સહન કરે છે અને સર્વ પ્રકારે પરપુદ્ગળથી ઉત્પન્ન થયેલા તથા અનેક જીવની હિં`સાદિવડે નીપજેલા આહારના દોષાનુ ચિંતન કરીને અનાહારીના ગુણ્ણાની પ્રશંસા કરતા તે ઘણી સકામ નિર્જરા કરે છે.” આ પ્રમાણે શ્રી જિનેન્દ્રના મુખથી સાંભળીને સ સાધુએ આશ્ચર્ય પામી ઢંઢણમુનિની પ્રશંસા કરવા લાગ્યા. અનુક્રમે અલાભપરિષ સહન કરતાં ઢંઢઋષિને છ માસ વ્યતીત થયા. તે અવસરે પ્રભુને વાંદવા માટે આવેલા શ્રી કૃષ્ણે ધમ દેશના થઈ રહ્યા પછી પ્રભુને પૂછ્યું કે—“ હે ભગવન્ ! અઢાર હજાર શીલાંગરૂપી રથમાં બેઠેલા હજાર મુનિએમાં વિશેષ દુષ્કર કાર્ય કરનાર કાણુ છે ? ” આ અઢાર For Private and Personal Use Only מ Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૮ ) ચેસડ પ્રકારી પૂજા-અંત`ત કથા. ત્રિભુવનપતિએ કહ્યું કે “ હું કૃષ્ણ ! સર્વે સાધુએ દુષ્કર ક્રિયા, ગુણરત્નસ વત્સરાદિ તપ, જિનકલ્પની તુલના અને ખાવીશ પરિષહાનું સહન કરવું ઈત્યાદિ સ્ખલના પામ્યા વિના કરે છે પરંતુ તે સમાં માયારૂપી પૃથ્વીને વિદ્યારણ કરવામાં ખેડૂત સમાન તમારો પુત્ર ઢઢણુષિ હાલમાં અતિ ઉત્કૃષ્ટ છે. અદ્દીન મનવડે છ માસથી અલાભપરિહને સહન કરે છે. મૃ ' તે સાંભળીને શ્રીકૃષ્ણે વિચાર કર્યાં કે- અહા ! મારા પુત્રના જન્મ તથા જીવિતને ધન્ય છે કે જેની શુદ્ધ વૃત્તિની ત્રિકાલના સમસ્ત પદાર્થને જાણનાર શ્રી તીર્થંકર પાતે માર પદાની સમક્ષ તેની પ્રશ ંસા કરે છે. ” પછી શ્રીકૃષ્ણે ભગવાનને પૂછ્યું કે તે મહામુનિ અત્યારે કયાં છે તે કહેા કે જેથી હું તેમને વંદન કરું. ” તે સાંભળીને કરમાં રહેલા નિર્મળ જળની જેમ સ વિશ્વને જોનારા પ્રભુએ કહ્યું કે “હૈ મુકુન્દ! તે મુનિ અત્યારે ભિક્ષાને માટે અટન કરતા તમને સામા મળશે. ” તે સાંભળીને જેણે અનેક પ્રાણીને સિદ્ધિની સન્મુખ કર્યાં છે એવા કૃપાનિધિ શ્રી નેમિનાથસ્વામીને પ્રણામ કરીને શ્રી કૃષ્ણ નગરી તરફ ચાલ્યા. નગરીમાં પેસતાં જ તેણે ભિક્ષાનું પાત્ર રાખેલુ હતુ, તીથ કરે પાતે જ પ્રશંસા કરેલી હાવાથી ત્રણ ભુવનમાં જે અદ્વિતીય સુપાત્ર હતા અને અનાદિકાળથી સચિત કરેલા કર્મરૂપી દર્ભના મૂળમાં જેમણે દાતરડું મૂકી દીધું હતું એવા તે મુનિને જોઇ ને કૃષ્ણે વિચાયું કે “શું આ જ ઢઢષિ હશે કે કોઈ બીજા સાધુ હશે? પણ શ્રી જિનેશ્વરે કહ્યું છે કે ‘ પુરમાં પ્રવેશ કરતાં તે તમને સામા મળશે.” માટે ખરેખર આ તે જ મુનિ છે. અહેા ! પ્રથમ આનું સ્વરૂપ દેવકુમાર જેવું હતુ, આજે તે કેવું નિસ્તેજ થયેલ છે ? ” એમ વિચારીને હુ થી શ્રીકૃષ્ણે હાથી-પરથી નીચે ઉતરી ત્રણ પ્રદક્ષિણા For Private and Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org "" Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢઢણ કુમારની કથા ( ૨૯૯ પૂર્વક પૃથ્વીતળ સુધી મસ્તક નમાવી તેમને વંદના કરીને હાથ જોડી નિરામાધ વિહારાદિની પૃચ્છા કરી. પછી તેમની સ્તુતિ કરવા લાગ્યા કે “ હું મુનિ ! આજના દિવસ મા સફળ થયા, અત્યારના ક્ષણ સુલક્ષણવાળા થયેા અને અત્યારના પ્રહર મને સુખદાયી થયે કે જેમાં આપના વંદનનો ઉત્સવ મને પ્રાપ્ત થયે. ઈત્યાદિ સ્તુતિ કરતા શ્રીકૃષ્ણને છેડીને તે નિ:સ્પૃહી મુનિ આગળ ચાલ્યા. આ સર્વ હકીકત કેાઈ ગૃહસ્થે પોતાના ગાખમાં બેઠા બેઠા જોઈ, તેથી તેણે વિચાર કર્યાં કે- અહા ! આ કેઈ મહામુનિ જણાય છે કે જેને શ્રીકૃષ્ણે પાતે વંદના કરી. ” એમ વિચારી નીચે ઉતરીને તે ગૃહસ્થે ઢઢણમુનિને પોતાને ઘેર લઇ જઈ ને સિંહુંકેસરીઆ માદક વહેારાવ્યા. તે લઇને મુનિ પ્રભુ પાસે ગયા. પ્રભુના ચરણને નમીને મુનિ ખેલ્યા કે–“ હે સ્વામિન્આજે મારો અભિગ્રહ પરિપૂર્ણ થયા. ” પ્રભુ મેલ્યા કે—“ હું ઢઢણુ! એ આહાર તારી લબ્ધિથી તને મળ્યા નથી, પણ શ્રીકૃષ્ણે તારી સ્તુતિ કરી તેથી તે વણિકે તને પ્રતિલાભિત કર્યાં છે, માટે તે હિરની લબ્ધિથી મળ્યા છે.” આ પ્રમાણે પરમાત્માનું વચન સાંભળીને હતુષ્ટ થયેલા મુનિ અત્યંત પ્રીતિભાવ પામ્યા ઘણે માસે આહાર મળ્યા છતાં પણ લેાલુપતા અને ઉત્સુકતાદિક દેષ રહિત, અભિગ્રહમાં આસક્ત અને પ્રભુના પરમભક્ત એવા તે નિ:સ્પૃહ મુનિએ વિચાર્યું – પરની લબ્ધિથી મળેલી આ ભિક્ષા ત્યાગ કરવા ચેાગ્ય છે. ” એમ વિચારીને તે મુનિ ઈંટ પકવવાના નીંભાડા પાસે ગયા અને ત્યાં શુદ્ધ સ્થડિલમાં પેાતાના માદકનું ચૂર્ણ કરીને રાખમાં નાખતાં નાંખતા પેાતાના આત્માની નિંદા કરવા લાગ્યા કે “ અહે। અભિગ્રહની અપેક્ષા વિનાના જે આહાર તેના અભિલાષી થયેલા મને ધિક્કાર છે અને અહા! ભગવાનના જ્ઞાનને ધન્ય છે જેણે મારા For Private and Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૦) ચેસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ અભિગ્રહનું રક્ષણ કર્યું. સૂક્ષ્મ જ્ઞાન વિના અંતરમાં રહેલા સૂક્ષમ ભાવને કોણ જાણે શકે?” આ પ્રમાણે શુકલધ્યાનમાં આરૂઢ થયેલા મુનિએ મેદકનું ચૂર્ણ કરવાના મિષથી સર્વ કમેને પણ ચૂરી નાંખી તત્કાળ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી દેવતાઓએ રચેલા સુવણું કમળ પર બેસી તે કેવળી મુનિએ પિતાના જ અંતરાય કર્મ સંબંધી દેશના આપીને કહ્યું કે “હે ભવ્ય પ્રાણીઓ! આ પ્રમાણે અંતરાય કર્મનું ફળ જાણું કેઈએ કેઈને પણ અંતરાય કરે નહીં.” પછી શ્રી જિનેશ્વર પાસે આવી પ્રભુને પ્રદક્ષિણ કરી “નમસ્તી” એમ બોલીને કેવળીની સભામાં બેઠા. અનુક્રમે મોક્ષપદને પામ્યા. કર્મનું ફળ અહીં જ મળે છે તે સારું છે કેમકે તે કર્મને જીતવા માટે પ્રતિકાર કરનાર મળી શકે, તેથી જ ઢંઢણુ ઋષિ જિનેન્દ્રના ગુણોનું ધ્યાન કરીને સર્વ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાનને પામ્યા. 8 લાભાંતરાયના ઉદય ઉપરની પૂજા (સંબંધ પૃષ્ઠ ૧૯૭) ૨૦. શ્રી આદીશ્વર ભગવાનની કથા આ ચોવીશીમાં થયેલા આ પ્રથમ તીર્થકરે પાછલા ભવમાં જ્યારે તેઓ પાંચશે ખેડૂતોના ઉપરી હતા ત્યારે ખેતરના ખળામાં ફરતા બળદો ધાન્ય ખાઈ જતા હતા તે જોઈ તેને મેઢે શીકળી બાંધવા કહ્યું. તેઓ ને તે ન આવડવાથી તે બાંધી આપી. તે વખતે બળદેએ ૩૬૦ નિસાસા મૂક્યા તે ઉપરથી બાંધેલ લાભાંતરાય કર્મનો આદીશ્વર પ્રભુના ભવમાં દીક્ષા લીધી ત્યારે ઉદય થયે, તેથી દીક્ષા લીધા પછી એક વર્ષ પર્યત - અ અહીં સામાન્ય એક વર્ષ કહ્યું છે. પરંતુ પ્રભુએ ફાગણ વદી ૮ સે દીક્ષા લીધી ત્યારથી વૈશાખ શુદિ ૨ સુધી આહાર ન મળ્યો. વૈશાખ શુદિ ત્રીજે ઇફ્ફરસથી પારણું કર્યું. For Private and Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદીશ્વર ભગવાનની કથા (૩૧) આહાર મળી શક્યો નહીં. પ્રભુ વહેરવા તે નીકળતા, પણ લેકે તરતમાં જ જુગળિક ધર્મમાંથી વ્યવહારમાં આવેલા હેવાથી એમ ધારસ્તા કે “પ્રભુને રાંધેલ અન્ન જેવી (તુચ્છ) વસ્તુ કેમ અપાય ? એટલે તેઓ હાથી, ઘોડા, કન્યા, વસ્ત્ર, આભૂષણે વિગેરે ધરતા હતા. પ્રભુ તે તેના સર્વથા ત્યાગી હોવાથી તેમાંથી કાંઈ સ્વીકારતા નહીં. એમ કરતાં કરતાં વર્ષ પૂરું થયું. વર્ષને અંતે પ્રભુ બાહુબળીના પુત્ર સોમયશાની રાજધાની હસ્તિનાપુરમાં વહોરવા નીકળ્યા. તે વખતે “ પ્રભુ કાંઈ લેતા નથી” એ ઘેષ સેમિયશાના પુત્ર શ્રેયાંસે સાંભળે, એટલે તે પ્રભુ પાસે દોડી આવ્યા. પ્રભુને જોતાં ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પ્રભુને આગ્રહપૂર્વક પિતાને ત્યાં પધારવા વિનંતિ કરી. પ્રભુ તેના મહેલે પધાર્યા. તે જ વખતે શેરડીના રસનાં ૯૯ ઘડાઝ લઈને એક શ્રેયાંસને આશ્રિત ખેડૂત ભેટ કરવા આવ્યા. તે સ્વીકારીને તે જ વસ્તુ ગ્રહણ કરવા શ્રેયાંસે ભગવંતને પ્રાર્થના કરી. ભગવંતે બે હાથ ભેળા પસાર્યા, એટલે શ્રેયાંસે તેમાં રસ રેડવા માંડે. પ્રભુ પાણિપાત્ર+ લબ્ધિવાળા હોવાથી શ્રેયાંસે નવાણુંએ ઘડાને રસ હાથમાં રેડો. પ્રભુ તે બીજા આહાર નિહાર કરતાં તેમને ન જુએ એવા અતિશયવાળા હેવાથી તે રસ પી ગયા, તે કોઈએ દીઠે નહીં ને એક ટીપું પણ નીચે પડ્યું નહીં. તે વખતે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા. સુગંધી જળની, સુગંધી પુની અને ૧૨ા કોડ દ્રવ્ય વૃષ્ટિ થઈ, દેવદુભિ વાગી અને આકાશમાં “અહો દાન, અહે દાન ” એવી દેએ ઉદ્દઘેષણ કરી. પ્રભુ ત્યાંથી નીકળ્યા. * પર્વોની કથામાં એક સો આઠ ઘડા કહ્યા છે. + પાણિપાત્ર લબ્ધિવાળા મુનિના હાથમાં હારે ઘડા સમાઈ જાય, એક ટીપું પણ નીચે પડે નહીં. For Private and Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૨) ચેસઠ પ્રકારી પૂજા–અંતગત કથાઓ પછી બધા લેકોએ મળીને શ્રેયાંસને પૂછયું કે –“ તમને આ પ્રમાણે આહાર આપવાની ખબર ક્યાંથી પડી ? ” એટલે શ્રેયાંસે જાતિસ્મરણ જ્ઞાન થયાની અને તે ઉપરથી પ્રભુ સાથે પૂર્વની આઠ ભવના સંબંધની હકીકત કહી બતાવી. લકે બહુ પ્રસન્ન થયા. ત્યારથી મુનિદાનની પ્રવૃત્તિ શરૂ થઈ. આ વિષે વધારે હકીક્ત શ્રી કલ્પ સૂત્રના સાતમા વ્યાખ્યાનની ટીકામાં શ્રી ઋષભચરિત્રમાંથી જાણવી. લાભાંતરાયના ઉદય ઉપરની પૂજા (સંબંધ પૃષ્ઠ ૧૯૭) ૨૧. પુણિયા શ્રાવકની કથા રૂની પણ વેચીને તેમાં મળતા માત્ર ૧રા દોકડા (બે આના) થી જ સતેષ રાખીને આજીવિકા ચલાવનાર પુણિ શ્રાવક મહાવીર પરમાત્માને ખરેખ ભક્ત હતા અને પ્રથમ પંક્તિને શ્રાવક હતો. રૂની પૂણી વચવાથી જ તે પુણિયે કહેવાતું હતે. લાભાંતરાયના ઉદયથી જ તેને વધારે પ્રાપ્તિ થતી નહોતી, પરંતુ તેણે તેટલી આવકમાં જ સંતોષ માન્યો હતો. તે સ્ત્રી ભર્તાર બે જણ હતા દરરોજ સ્વામીવછળ કરવાના હેતુથી એકાંતરે બંને જણ ઉપવાસ કરતા હતા એટલે કે જે દિવસે પુરુષ ઉપનવાસ કરે તે દિવસે સ્ત્રી જમતી હતી તેથી તેનું સ્વામીવચ્છળ થતું હતું અને જે દિવસ સ્ત્રી ઉપવાસ કરે તે દિવસ પુરુષ જમતો હતું તેથી તેનું સ્વામીવછળ થતું હતું. તદુપરાંત બે આનામાંથી પણ કાંઈક બચાવીને દરરોજ પ્રભુ પાસે ફૂલના પગર ભરતા હતા-ફૂલ ચઢાવતા હતા. તે સંબંધમાં કહ્યું છે કે – * જેમ પુણિયે શ્રાવક રે, સંતોષ ભાવ ધરે; નિત્ય જિનવર પૂજી રે, ફૂલના પગર ભરે. તે સ્ત્રી-ભત્તર દરરોજ એક સાથે બેસીને સામાયિક કરતા For Private and Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણિયા શ્રાવકની કથા (૩૩) હતા. તેની દ્રવ્યથદ્ધિ કેવી શ્રેષ્ઠ હતી તે ઉપર એક પ્રસંગ બતાવેલ છે, તે આ પ્રમાણે એક દિવસ સામાયિક કરતાં ચિત્ત બરાબર સ્થિર થતું ન હોવાથી શ્રાવકે શ્રાવિકાને પૂછયું કે આજે ચિત્ત બરાબર સ્થિર કેમ થતું નથી ? આપણું ઘરમાં કાંઈ અનીતિનું અથવા અદત્ત દ્રવ્ય-વસ્તુ આવી છે?” શ્રાવિકાએ બહુ વિચાર કરીને કહ્યું કે-“બીજું તો કાંઈ આવેલ નથી પણ આજે માર્ગમાં અડાયા છાણા પડ્યા હતા તે હું લાવી છું ને ઘરમાં મૂક્યા છે.” શ્રાવકે કહ્યું કે “તમે ભૂલ કરી, એ છાણુ તે રાજદ્રવ્ય ગણાય. તે આપણાથી લેવાય નહીં, માટે એને પાછા રસ્તા પર નાખી દેજો અને હવે પછી લેશે નહીં.” આટલી હકીકત ઉપરથી વાચક બંધુઓ ન્યાયપાર્જિત દ્રવ્યને ખ્યાલ કરી લેશે એવી આશા છે. તેના સંબંધમાં બીજો એક પ્રસંગ ખાસ જાણવા જેવું છે. શ્રેણિક રાજાને જ્યારે પોતે મરણ પામીને નરકે જવાના છે” એવી ખબર પડી ત્યારે નરકે કઈ રીતે ન જવાય?” એના ઉપાયે તેણે મહાવીર પ્રભુને પૂછયા. પ્રભુએ બીજા ઉપાય બતાવવા સાથે એક ઉપાય પુણિયા શ્રાવકનું એક સામાયિક વેચાણ લેવાથી પણ નરકે જવું ન પડે એ બતાવ્યું. બીજા ઉપાયમાં નાસીપાસ થવાથી શ્રેણિક રાજાએ પુણિયા શ્રાવકને બોલાવ્યા અને તેનું એક સામાયિક વેચાણ આપવા કહ્યું, એટલે તેણે વિચક્ષણતાથી જવાબ આપે કેઃ “આપ વેચાણ માગે છે તો હું આપવાની ના પાડી શકતું નથી, પરંતુ તેની કિંમત શું લેવી તે હું જાણતો નથી, તેથી જેમણે તમને સામાયિક વેચાણ લેવાનું કહ્યું હોય તેમને તેની કિંમત પૂછી આવે.” શ્રેણિક રાજા તરત જ પ્રભુને તેની કિંમત શું આપવી? તે પૂછવા ગયા, એટલે પ્રભુએ કહ્યું કે: “હે રાજન! For Private and Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૪) ચેસઠ પ્રકારી પૂજ–અંતર્ગત કથાઓ તું તારું સમગ્ર રાજ્ય અને તમામ ઋદ્ધિ આપી દે તે પણ જેમ કેઈ અધ ખરીદ કરવા જાય તેની લગામની કિંમત થાય તેટલી થાય–અશ્વની કિંમત તે બાકી રહે, અર્થાત્ કઈ પણ રીતે તું તેનું સામાયિક વેચાણ લઈ શકે તેમ નથી. શુદ્ધ સામાયિક અમૂલ્ય છે, તેની કિંમત આંકી શકાતી જ નથી.” આ પ્રમાણેને ઉત્તર મળવાથી શ્રેણિક રાજા નિરાશ થઈ પાછા આવ્યા. પૂર્વે બાંધેલું લાભાંતરાય કર્મ આ ઉત્તમ શ્રાવકને પણ વેદવું પડયું એ આ કથાનું રહસ્ય છે. તેણે લાભાંતરાય કર્મ શું કરવાથી બાંધ્યું હતું? તે તેને પૂર્વભવ જાણવામાં ન હોવાથી લખી શક્યા નથી. ઉપભેગાંતરાયના ઉદય ઉપરની પૂજામાં (સંબંધ પૃષ્ઠ ૧૯૯) ૨૨. સુરસુંદરીની કથા - શ્રીપાળરાજાના સાસરા માનવાધિપતિ પ્રજાપાળ રાજાને બે પુત્રીઓ હતી. ૧ મયણાસુંદરી ને ૨ સુરસુંદરી. મયણાસુંદરીને જ્યારે કુછી થયેલા શ્રીપાળરાજાને આપી તે વખત સુરસુંદરી કુરુજંગલ દેશના રાજા શંખપુરીના સ્વામી અરિદમન રાજાને આપી હતી. એ હકીકત પ્રજાપાળ રાજાની રાજસભામાં બંને પુત્રીએ ભણીગણી પ્રવીણ થઈને આવી ત્યારે બની હતી. તે આ પ્રમાણે-રાજાએ કહ્યું કે “હે પુત્રીએ! હું તમારી ઉપર પ્રસન્ન થયે છું માટે માગે, તમને વાંછિત આપું. હું નિર્ધનને ધનવાન કરું, રાજાને રંક કરું અને આ સર્વે સુખભેગ ભેગવે છે તે બધા મારી કૃપાથી જ ભેગવે છે. આના જવાબમાં સુરસુંદરીએ તેમના કહેવાનું અનુમેદન આપ્યું એટલે તેને ઉપર જણાવેલા રાજપુત્ર સાથે પરણાવી. તે વખતે માથું ધૂણાવતી અને મૌન રહેલી For Private and Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીની કથા (૩૫) મયણાસુંદરીએ રાજાના આગ્રહપૂર્વક પૂછવાથી કહ્યું કે: “હે પિતાજી! સર્વ જી પિતપોતાના કર્મવડે જ સુખભેગ ભેગવે છે અને સુખી કે દુઃખી થાય છે, તમે કેઈને સુખી કે દુ:ખી કરી શકતા નથી.” - તેના આવા જવાબથી તેના ઉપર કપાયમાન થયેલા રાજાએ તે જ અવસરે નગર બહાર આવેલા પાંચશે કુકીઓના સ્વામી ઉંબરરાણાને, તે કુછીઓની કન્યા સંબંધી માગણું થવાથી મયણુસુંદરી આપી. જ્યણાસુંદરી અંશમાત્ર મેટું કરમાવ્યા સિવાય તેની બાજુમાં જઈને ઊભી રહી ભાગ્યદયે એ ઉંબરરાણ તે ભાગ્યશાળી નીવડ્યા અને શ્રીપાળ રાજા તરીકે પ્રસિદ્ધ થયા. સુરસુંદરીની સ્થિતિ તે એટલી બધી બદલાણું કે તે એક નાટકના પેડામાં નટડી થઈ અને તેણે શ્રીપાળ રાજા પાસે ઘણુ વખત સુધી નાટક કર્યું. શ્રીપાળ રાજા જ્યારે માલવપતિને પણ પિતાને વશ કરે છે અને સર્વ કુટુંબ એકઠું થાય છે તે વખત મયણાસુંદરી પોતાના પિતાને કહે છે કે-“જુઓ! આ આપે આપેલે ને મારા કર્મો મળેલે ભર્તાર. પ્રજાપાળ રાજાએ તે વખતે પિતાની ભૂલ જોઈ અને મયણા ઉપર પ્રસન્ન થયા. પછી સ્વજનવર્ગને વધારે આનંદ પમાડવા સારુ નાટક કરવાનો શ્રીપાળે પિતાના નાટકના પેડાને આદેશ કર્યો. તે વખતે તેની મુખ્ય નટી નાટક કરવા ઉઠતી નહોતી. છેવટ બહુ આગ્રહથી તેને ઉઠાડી ત્યારે તે ઊભી થઈને એક દુહા બેલી કયાં માળવ કયાં શેખપુર, કયાં બમ્બર ક્યાં નટ ? સુરસુંદરી નચાવીને, દેવે દ વિમર આ પ્રમાણે બલીને તે પોતાની માતા સૌભાગ્યસુંદરીને ગળે * એના અમળાટ, અક્કડતા, વક્રતાને દેવે નાશ કર્યો. For Private and Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ. વળગી પડી. પછી તેને દુઃખભાર શાંત થતાં “આ કેમ બન્યું? તેમ તેની માતાએ તેને પૂછયું. * સરસુંદરીએ પિતાની વીતક વાત જણાવતાં કહ્યું: “હે માતા! તમે મને અહીંથી તમારા જમાઈ સાથે આનંદથી વિદાય કરી. અમે સુખશાંતિએ શંખપુરી પહોંચ્યા પણ તે દિવસ ગામમાં પેસવાનું મુહૂર્ત ન હોવાથી ગામ બહાર રહ્યા. સેવક પુરુષે નિશ્ચિત થવાથી પિતપતાના સંબંધીઓને મળવા ગયા. મધ્યરાત્રીએ ચેર લકોની ધાડ પડી તે વખતે તમારા જમાઈ ભાગી ગયા અને ચારે મને પકડી ગયા. તેમણે મને નેપાળમાં લઈ જઈને બજારમાં સાર્થવાહને વેચી. તેણે બઅર કુળમાં લઈ જઈને વેચી. એક વેશ્યાએ ખરીદ કરી, તેણે મને નાટક શિખવ્યું અને નટડી કરી. ત્યાનાં રાજા મહાકાળને નાટક બહુ પ્રિય છે, તેથી તેની નોકરીમાં નાટકના પેડામાં હું રહી. તેણે શ્રીપાળ રાજા ત્યાં આવ્યા ત્યારે તેને પોતાની પુત્રી મદનસેના પરણાવી. તેના દાયજામાં નાટકના નવ પેડાં આપ્યાં, તેમાં મને પણ આપી. ત્યારથી શ્રીપાળકુમાર પાસે નાટક કરતાં આટલા દિવસો ગયા. આજે બધું કુટુંબ દેખીને મારું હૃદય હાથ ન રહ્યું, મારું દુઃખ દનદ્વારા તમારી પાસે નિવેદન કર્યું. હે માતા! તે વખતે મયણનું દુ:ખ દેખી મેં સુખી થવાને મદ કર્યો હતો, તેને બદલે મને યથાગ્ય મળ્યો. મારે મયણાના પતિના દાસ થવું પડ્યું. મારું અભિમાન મને જ નડ્યું. | હે માતાપિતા ! આપણું કુટુંબમાં મયણ એક વિજય પતાકા સમાન છે કે જેનું શિયળ મૃગદળની જેમ મઘમઘાટ કરી રહ્યું છે. મયણને જૈનધર્મરૂપ કલ્પવૃક્ષ ફળે અને મને મિથ્યાત્વરૂપ વિષવૃક્ષ ફળે. એક સમુદ્રમાં જ નિષ્પન્ન થયેલ અમૃત ને વિષ જેટલે અમારા બેમાં અંતર પડ્યો. મયણ આપણા કુળની લાજ વધારવામાં મણિની દીપિકા જેવી થઈ For Private and Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન્મણ શેઠની કથા. ( ૩૦૭) અને હું કુળને મલિન કરનારી અંધારી રાત્રિ જેવી થઈ. મયણાને દેખવાથી પ્રાણીનુ સમકિત શુદ્ધ થાય અને મને દેખવાથી મિથ્યાત્વ ને ધીઠાઈ પ્રગટ થાય. મયણા અનેક ગુણને લઈને પ્રશંસાને પાત્ર છે અને હું અનેક પ્રકારે નિ ંદાને પાત્ર છું, આ પ્રમાણે આત્મનિદ્રાના કથનથી સૌ ઘણા ખુશી થયા. સુરસુંદરીને તેના માતાપિતાએ તથા શ્રીપાળકુમારે બહુ દિલાસા આપ્યા. મયણાએ હૃદય સાથે ચાંપીને તેને શાંત કરી. પછી શ્રીપાળે ખાસ માણુસ મેકલી શંખપુરીથી અરિદમનને તેડાવ્યે . અને ઘણી ઋદ્ધિ સાથે સુરસુંદરીને તેની સાથે વિદાય કરી. તે પણ સુખી થયા અને સમકિત પામ્યા. સુરસુંદરીએ આ પ્રમાણે પૂર્વ ઉપભાગાંતરાય બાંધેલ તેનુ ફળ ભોગવ્યુ. એ કમ એણે કયારે અને કેવી રીતે બાંધેલ તે જાણવામાં ન હોવાથી લખી શકયા નથી. અંતરાયક્રમની પૂજા ( સબંધ પૃષ્ઠ ૨૦૩) ૨૩. મમ્મણોની કથા રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. એમને મુખ્ય ચિલ્લણા નામે પટરાણી હતી. એક વખત ચામાસાની ઋતુમાં તે રાજા–રાણી ગેાખમાં બેઠા હતા. અંધારી રાત્રિ હતી, વરસાદ અમર ઝરમર વરસી રહ્યો હતેા, વિજળી ઝબકારા કરતી હતી, તે વખતે વિજળીના પ્રકાશમાં ચિલ્લાએ એક માણસને નદીમાંથી તણાઇને આવતા લાકડાં અહાર ખેંચી કાઢતા જોયે; એટલે તેણે શ્રેણિક રાજાને કહ્યું કે-“ હું સ્વામી! આપ તે કહેા છે કે મારા રાજ્યમાં કઈ દુ:ખી For Private and Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૮) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ નથી, તે જુઓ, આ માણસ પૂરે દુ:ખી ન હોય તે આવે વખતે નદીમાંથી લાકડા કેમ ખેંચે?” રાજાએ તરત જ સીપાઈને મોકલીને તેને બેલાજો અને તેના દુઃખની હકીકત પૂછી. તેણે કહ્યું કે-“મારી પાસે બે બળદ છે, તેમાં એક બળદનું શિંગડું અધૂરું છે તે પૂરું કરવા માટે અત્યારે બીજો ઉદ્યોગ ન સૂઝવાથી આ ઉદ્યોગ કરું છું.” શ્રેણિકે કહ્યું કે – તને એક સારે બળદ અપાવી દઉં.” તેણે કહ્યું કે: “એક વાર મારા બળદ જુએ, પછી અપાવવાનું કહેજે.” રાજાએ સવારે તેને ત્યાં આવવાનું કહી તેને રજા આપી, સવારે શ્રેણિક રાજા છેડા પરિવાર સાથે તેને ઘેર ગયા. તેણે પિતાના ઘરના ભેંયરામાં રાજાને લઈ જઈને પિતાના બળદ બતાવ્યા. તે સેનાના કરેલા હતા ને હીરા માણેકથી. જડેલા હતા. એક વૃષભની કિંમત લાખ રૂપિયાની થાય તેમ હતું. આ પ્રમાણે જોઈ ને તે વાણીએ કે જેનું નામ મલ્મણ શેઠ. હતું તેને રાજાએ કહ્યું કે તારા ઘરમાં આટલી બધી સંપત્તિ છતાં તું આવા દરિદ્રને વેશે કેમ કરે છે અને આવું મધ્ય રાત્રિએ નદીના પૂરમાંથી લાકડા ખેચવા જેવું કનિષ્ઠ કામ કેમ કરે છે?” તે બે કે– આ સંપત્તિ કાંઈ વધારે નથી, વધારે દ્રવ્ય મેળવવા માટે તો મારા પુત્રે પરદેશમાં ફરે છે. વળી આપ લાકડાં ખેંચવાના કામને કનિષ્ટ કહે છે, પણ હું તે તે વખતે બીજું કામ ન સૂઝવાથી તે કરતે હતે, તેવું કામ કરવામાં શરમ શી?” રાજાએ પૂછ્યું કે: “ અરે શેઠ! ખાનપાનમાં તે આનંદ કરે છે ને ?” મમ્મણ શેઠ બેયા કેઃ “તેલ ને ચાળા ખાઉં છું, બીજી ધાન્ય કે મીઠાઈ અથવા રસપદાર્થ મને ભાવતા નથી તેમ પચતા પણ નથી. વળી બીજાને વધારે ખર્ચ થાય તેવું ખાતાપીતા જેઈને પણ હું બહુ જ કચવાઉં છું. ” તેની આવી પરિસ્થિતિ For Private and Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમસેન રાજાની કથા ( ૩૦૯) સાંભળીને રાજ સ્વસ્થાને ગયા. ચિલ્લણને બધી વાત કરી અને તે શેઠના ભેગાંતરાય કર્મ સંબંધી વિચાર કરવા લાગ્યા. પછી બીજે દિવસે વીર પરમાત્મા પાસે જતાં મમ્મણ શેઠની હકીકત કહીને તેણે “ આવું કર્મ શાથી બાંધ્યું હતું ?” તે પૂછ્યું, એટલે પરમાત્મા બેલ્યા કેઃ “ હે શ્રેણિક રાજા! એણે પૂર્વભવે એક વખત તેને ઘરે કઈ મુનિરાજ વહેરવા આવતાં પિતાના ઘરમાં કરેલા મેદક( લાડુ) વહેરાવ્યા. પછી તે ખાવા બેઠે. તે વખતે લાડુ ખાતાં બહુ સ્વાદિષ્ટ લાગવાથી “આવા મજાના લાડુ મેં સાધુને વહોરાવી દીધા !” તે બાબત વારંવાર પશ્ચાત્તાપ કરવા લાગે; તેથી તેણે આવું ગાઢ ભેગાંતરાય ને ઉપભેગાંતરાય કમ બાંધ્યું કે જેને લઈને તે મળેલી લક્ષ્મીને બીલકુલ ઉપગ કરી શકતા નથી, તેમજ કાંઈ સારું ખાઈ પણ શકતું નથી.” આ પ્રમાણેની હકીકત સાંભળી તે સંબંધી વિચાર કરતા શ્રેણિક રાજા સ્વસ્થાને આવ્યા. દઢપણે બાંધેલું ઉપભેગાંતરાય કમ આ પ્રમાણે ભોગવવું પડે છે, માટે ઉત્તમ જીએ એવું કર્મ કદાપિ પણ બાંધવું નહીં. અંતરાયકર્મની પૂજા ( સંબંધ પૃષ્ઠ ૨૦૩) ઉપભેગાંતરાયને બંધ કરનાર ૨૪. ભીમસેન રાજાની કથા દેશ વિદેશ પરઘર સેવા, ભીમસેન નહિંદના રે; સુણિય વિપાક સુખી ગિરનારે, હેલક તેહ મુણીંદના રે. જિન, પ્રાજ્ઞ પુરુષોએ બાહ્ય અને અત્યંતર બંને પ્રકારથી કઈ પણ રીતે મુનિમહારાજની વિરાધના કરવી નહિ, તેમની સર્વદા સર્વ For Private and Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ પ્રકારે આરાધના જ કરવી. તેમની વિરાધના કરવાથી કષ્ટ પ્રાપ્ત થાય છે, અંતરાય કર્મ બંધાય છે અને ઉદય આવે તે વખતે ભોગવવું બહુ આકરું લાગે છે. મુનિ મહારાજની આરાધના કરવાથી ઈષ્ટની સિદ્ધિ થાય છે, અંતરાયને ક્ષય થાય છે અને સર્વ પ્રકારની સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ભીમસેન રાજાને આગલા ભવમાં મુનિમહારાજની અઢાર ઘડી સુધી વિરાધના કરવાથી રાજપુત્ર થયા છતાં અઢાર વર્ષ સુધી દુઃખ ભોગવવા પડ્યાં, કેઈ સ્થળે સંપત્તિ વિગેરે ઘણું મળ્યું તો પણ અંતરાય કર્મના ઉદયથી તેને ભેગ કે ઉપભેગ કરી શકયા નહિ. ભીમસેન રાજાને જીવ આગલા ભવમાં આ ભરતક્ષેત્રમાં પ્રતિકાનપુરમાં શક્તિસિંહ નામે રાજા હતો. મેટી રાજ્યઋદ્ધિ અને સુંદર રાણીઓથી શોભતે ન્યાયનીતિપુર:સર તે રાજ્ય ચલાવતા હતો. એક વખતે તે જંગલમાં શિકાર કરવા ગયે, તે વખતે એક હરણને તીર મારવા જતાં હરણ તે સ્થળેથી નાસી ગયું. રાજા તેની પાછળ પડ્યો. હરણ ઝાડીમાં અદશ્ય થયું તે સ્થળે વૃક્ષ નીચે એક મુનિમહારાજને કાર્યોત્સર્ગ ધ્યાને સ્થિત થયેલા તેણે દીઠા. “ હરણ કઈ દિશા તરફ ગયું?” તેમ મુનિરાજને તેણે પૂછ્યું. પરમ દયાળુ મુનિ તો મૌન રહ્યા તેથી ક્રોધના આવેશમાં સાથે આવેલ સીપાઈઓને મુનિને બાંધવાનો હુકમ કર્યો. મુનિને બાંધીને ત્યાં રાખી તેઓ આગળ વધ્યા. ઘણે સ્થળે ભટક્યા, પણ હરણ નહિ મળવાથી પાછા આવતાં મુનિને કરેલ બંધન યાદ આવ્યું. અઢાર ઘડી પયંત મુનિને બંધનમાં રાખ્યા તેથી ખેદ થયે, મુનિને ધ્યાનમાં અંતરાય કર્યો તેથી બંધાયેલા કર્મને ક્ષય કરી શક્યા નહિ અને આકરા અંતરાય કમને બંધ થયેલે તે કાયમ રહ્યો. શક્તિસિંહ રાજા ત્યાંથી આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ પામ્યા અને અનેક ભવેમાં ભમતાં કાંઈ સુકૃત ઉપાર્જન કર્યું. For Private and Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમસેન રાજાની કથા (૩૧૧) વાત-પિતા સામાભિ આ ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નગરીમાં વસેન નામે રાજા હતા તેને સુભદ્રા નામે રાણી હતી. તે રાણીની કુક્ષિમાં શક્તિસિંહને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે. તેનું ભીમસેન નામ પાડયું. ભીમસેનને જિનવલ્લભ નામે એક બીજે ના ભાઈ હતો. જ્યારે ભીમસેન યૌવનાવસ્થા પામ્યું ત્યારે તે પ્રજાની સ્ત્રીઓનું તથા દ્રવ્યનું હરણ કરીને પ્રજાને પડવા લાગ્યું. લોકોએ તેની રાજાને ફરિયાદ કરી. રાજાએ ઘણી શિખામણ આપી પણ તે અપકૃત્યથી પાછા હઠયો નહિ. અંતે લેકની ચાલુ ફરિયાદથી રાજાએ તેને કારાગૃહમાં નાખ્યો. અમુક સમયે તે કેદમાંથી છૂટયો, એટલે માત-પિતાને તેણે મારી નખાવ્યા. રાજ્ય ઉપર બેસી કુમિત્રોના પરિવારથી પરિવૃત્ત થઈને તે મદ્યાદિકમાં અને પરસ્ત્રીહરણમાં આસક્ત મળે, તેથી લેકે તથા સામંતોએ એકઠા થઈને તેને દેશનિકાલ કર્યો અને તેના અનુજ બંધુ જિનવલ્લભને ગાદીએ બેસાડ્યા. પૂર્વે બાંધેલ અંતરાય કર્મના ઉદયથી ભીમસેન રાજ્યમાંથી નીકળ્યા પછી બહુ દુઃખી થવા લાગ્યો. પૃથ્વીપુરમાં તે એક માને ઘેર નોકર રહ્યો, પણ ચેરીના વ્યસનથી તેને ત્યાંથી કાઢી મૂક્યા. ત્યારપછી તે ઈશ્વરદત્ત વ્યાપારીને ત્યાં કરી રહ્યો. તેની સાથે દરિયાની મુસાફરી કરતાં તેનું વહાણ પ્રવાળાના અંકુરામાં ખલિત થયું. સાહસિક ભીમસેન વહાણને ત્યાંથી ચલાવવા પર્વત ઉપર ચઢયો અને ભારંડ પક્ષીઓને ઉડાડયા. લેભથી પર્વત ઉપર ચઢેલ તે ત્યાંથી સમુદ્રમાં પડે અને એક માસ્યની પીઠ મળી જતાં તે સમુદ્રને બીજે કાંઠે નીકળે. ત્યાં કાંઠા ઉપરના જળાશયમાંથી જળપાન કરી તે શાંત થયે. પછી તે જંગલમાં ફરતાં તેને એક ત્રિદંડી મળે અને રત્નની ખાણ દેખાડવાને લાભ દેખાડીને તેને ખાણમાં ઉતાર્યો. તેણે આપેલ રતને લઈને તે ત્રિદંડીએ ઉપરથી દેરડું કાપી For Private and Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ નાખવાથી તે ખાણમાં પડ્યો. બીજે દિવસે તે રત્નની ખાણને અધિષ્ઠાતા દેવ ભીમસેનના કરેલા ગીતના આલાપથી ખુશ થયે, તેથી તેણે દેખાડેલ માગે ભીમસેન તે ખાણમાંથી બહાર નીકળે. પછી જંગલમાંથી બહાર નીકળી ક્ષિતિમંડનપુર તરફ તે ગયે. એક વ્યાપારીએ તેને પિતાની વખાર ઉપર દેખરેખ રાખવા માટે નોકરીમાં રાખ્યો. ત્યાં ચેરી કરવાથી તેને શૂળીએ ચડાવવાની શિક્ષા થઈ તે વખતે એક બીજા વ્યાપારીને કરુણું આવવાથી તેણે રાજાને વિનંતિ કરી તેને છેડા. તે શ્રેષ્ઠીની સાથે અન્ય ગામ તરફ જતાં રસ્તામાં એક મુનિ પાસે તેણે ગિરનારનું માહાસ્ય સાંભળ્યું. ત્યાંથી રેહણાચળ પર્વત ઉપર જઈ એક રાત્રિનું જાગરણ કરી તે સ્થળના અધિષ્ઠાયક દેવની કૃપાથી એક ઉત્તમ રત્ન તેણે મેળવ્યું. ત્યાંથી ગિરનાર પર્વત તરફ જવા તે શ્રેષ્ઠીની સાથે સમુદ્રમાગે તેણે પ્રયાણ કર્યું. એક દિવસ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રની અને રત્નના તેજની તે તુલના કરતું હતું, તે વખતે દુર્ભાગ્ય વેગે અંતરાય કર્મના ઉદયથી તેનું રત્ન સમુદ્રમાં પડી ગયું. તત્કાળ તેને મૂર્છા આવી ગઈ. મૂછમાંથી સચેત થતાં તેણે શ્રેષ્ઠીને અને નાવિકને રત્નની હકીકત કહી તપાસ કરવા કહ્યું, પણ વહાણ તે તે સ્થળથી ઘણું દૂર નીકળી ગયું હતું. શ્રેષ્ઠીએ દિલાસે આપ્યો અને સમુદ્રને કાંઠે આવી તે બંને પાથેય-ભાતું સાથે લઈ રૈિવતાચળ પર્વત તરફ ચાલ્યા. રસ્તે દુર્ભાગ્ય ચોગે તેમનું પાથેય અને વસ્ત્ર વિગેરે સવસ્વ ચેરેએ લૂંટી લીધું. આગળ જતાં એક શાંતમૂતિ મુનિ તેમને મન્યા. ગિરનાર ઉપર જઈ નૃપાપાત કરી સુખી થવાને પિતાને ઈરાદે તેણે મુનિને જણાવ્યું. મુનિએ સુંદર ઉપદેશ આપી, તેણે બાંધેલા અંતરાય કર્મનું વર્ણન કરી તેને ઉદય અઢાર વરસ For Private and Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીમસેન રાજાની કથા. ( ૩૧૩ ) સુધીના હતો તે હવે પૂરા થવા આવ્યો છે તેમ જણાવ્યું. મુનિએ કહ્યું કે: હું ભદ્ર ! હવે પછી તારું કલ્યાણ થશે તેમાં કાંઈ પણ સશય રાખીશ નહિ, વળી તારી અશુભના ઉચ વીતી ગયા છે તેથી જરા પણ ખેદ કરીશ નહિ. આ અખિલ ભૂમિ તારાવડે જિનમદિરાથી વિભૂષિત થવાની છે. તારા જેવા આ કાળમાં ખીજો કાઇ પુણ્યવાન નર થશે નહિ. આ પ્રમાણેની દેશના સાંભળી અનુક્રમે રૈવતગિરિ ઉપર આવી શ્રી નેમિનાથ ભગવંતની ત્રણે કાળ આન ંદથી ભક્તિ સહિત તે પૂજા કરવા લાગ્યા. તેની પરિણતિ સુધરી ગઈ, અ'તરાયના ઉદય નાશ પામવાથી શુભ મતિ જાગી અને તીર્થંકરની ભક્તિના તે પરમ રાગી થયા. 13 થોડા વખતમાં એક સંધ શ્રી રૈવતગિરિની યાત્રાએ આન્યા. તેમાં સંઘપતિ ભીમસેનના અનુજ અંધુ જિનવãભ જ હતા. બંને ભાઈ એને દીર્ઘ સમયે મેળાપ થયા. અને મધુ આલિંગનપૂર્ણાંક ભેટ્યા. થાપણ તરીકે પાતે રાખેલ રાજ્ય મેટા અને લેવાના જિનવઠ્ઠલે આગ્રહ કર્યાં. પછી સ્થળે સ્થળે ભેટણાં સ્વીકારતાં અને બંધુ પેાતાના દેશમાં આવ્યા અને ભીમસેનના રાજ્યાભિષેક કર્યાં. પ્રથમ પાતે ક્રોધના આવેશમાં માતાપિતાને મારી નાખ્યા હતા, તેના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પેાતાના બધા ગામામાં જિનમંદિરે કરાવ્યા અને અનેક દીનજનાની દીનતા દૂર કરી. ૧ ઘણા વર્ષ સુધી રાજ્યલક્ષ્મી ભાગવી ક્રીથી રૈવતિગિરની ચાત્રા કરવા સંઘ સહિત તે આવ્યા, અને કપૂર, ઉત્તમ ચંદન અને પુપાથી પ્રભુની પૂજા કરી. સવ યાચકને ઈચ્છિત દાન આપી ભીમસેન રાજાએ અનુક્રમે તે જ પર્વત ઉપર જ્ઞાનચ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. જેણે પૂર્વે મહાપાપ કર્યાં હતા અને મહાકષ્ટો ભાગવ્યા હતા તે જ મહામુનિ (ભીમસેન રાજિષ) અંતે સર્વ કર્મોના ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, અનેક ભવ્ય જીવેને For Private and Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૪) ચેસઠ પ્રકારી પૂજા–અંતર્ગત કથાઓ ઉપદેશ આપી અઘાતી કર્મોને પણ ખપાવી તે જ રેવતગિરિ ઉપર મુક્તિપદ પામ્યાં. (સંબંધ કળશના અર્થમાં પૃષ્ઠ ૨૫ થી) કરણ, કરાવણ ને અનમેદનના સરખા ફળ ઉપજાવનાર ૨૫ મૃગ, બળદેવ ને રથકારની કથા કૃષ્ણ વાસુદેવ પંચત્વ પામ્યા પછી છ માસે તેને અગ્નિસંસકાર કરીને બળભદ્ર. દીક્ષા ગ્રહણ કરી. તેને દીક્ષા આપવા માટે ખાસ શ્રી નેમિનાથ પ્રભુ એક મુનિને મેકલ્યા હતા. દીક્ષા લીધા પછી વસ્તીમાં વહરવા આવતાં એક વાર તેમના અત્યંત સ્વરૂપને લઈને તેની સામું જોઈ રહેનારી એક પનિહારી સ્ત્રીને ઘડાને બદલે પિતાના પુત્રના ગળામાં ફસે નાખતી જોઈ, તેથી તેમણે વસ્તીમાં આવવું બંધ કર્યું અને અરણ્યમાં કાષ્ઠવાહક વિગેરે પાસેથી જે આહાર મળે તેવા આહારથી નિર્વાહ કરવા લાગ્યા. અરણ્યમાં એક મૃગ પૂર્વના સંબંધથી બળભદ્ર મુનિને રાગી થયે. તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે મુનિદાનને રાગી થયે. તે પોતે તે દાન આપી શકે નહીં પણ જ્યાં એવી જોગવાઈ હોય ત્યાં તે બળભદ્ર મુનિને કપડે તાણીને લઈ જવા લાગ્યું. એક દિવસ કોઈ કાષ્ટવાહક તે અરણ્યમાં આવ્યો. તે એક વૃક્ષની ડાળી કાપતાં કાંઈક અધૂરી મૂકીને તે જ ડાળી નીચે જમવા. બેઠે. તે અવસર જોઈને પેલે મૃગ બલભદ્ર મુનિને ત્યાં લઈ આ કથા શ્રી શત્રુંજય માહામ્ય ગ્રંથમાં આપવામાં આવેલ. હૈ વતાચલ મહામના અધિકારમાંથી સંક્ષિપ્ત રીતે લીધી છે. For Private and Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃગ, બળદેવ ને રથકારની કથા (૩૧) આવ્યે. કાષ્ટવાહક જે રથ બનાવનારે હતો અને તેને ગ્ય કાણો. લેવા ત્યાં આવ્યો હતો તેણે મુનિને જોઈને પિતાની પાસેની ભજનની વસ્તુઓ ગ્રહણ કરવા વિનંતિ કરી. મુનિએ તેની પ્રાર્થના સ્વીકારી. હવે તે રથકાર આહાર વહેરાવતાં પિતાના આત્માને ધન્ય માને છે. પેલો હરણ તેના દાનની અનમેદના કરે છે કે“ધન્ય છે! આ રથકારને કે જે આવું ઉત્તમ મુનિદાન આપે છે. હું તિયચ જાતિમાં હોવાથી મુનિદાન આપી શકું તેમ નથી તેથી લાચાર છું.” મુનિ પિતાના શુભ ભાવમાં વતે છે તે વખતે જ અકસ્માત જે ડાળી નીચે તે ત્રણે ઊભા હતા તે ડાળી અરધી. કાપેલી હોવાથી તૂટી પડી. જેના મજબૂત આંચકાથી, પ્રહારથી અને વજનથી મુનિ, મૃગ અને રથકાર ત્રણે તે જ વખતે મૃત્યુ પામીને પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. . આ પ્રમાણે કેટલી વખત કરનાર, કરાવનાર ને અનુમોદનાર સરખા ફળને પ્રાપ્ત કરે છે. આ દષ્ટાંત ચેસઠ પ્રકારી પૂજાના કર્તા શ્રી વીરવિજયજી પંડિત તેના કળશમાં ઘટાવીને કહે છે કે આ પૂજા ખુશાલવિજય માનવિજય વિબુધના આગ્રહથી મેં રચી છે અને ગુમાનચંદના પુત્ર ભવાનચંદે તેની અનુમોદના કરી છે, એટલે તે ત્રણે સમાન ફળના ભાગીદાર થવા એગ્ય છે. รลลลลลลลลลลลลล વિભાગ બીજે સંપૂર્ણ severeuevereveu For Private and Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિભા ગ ૩ જે પંડિત શ્રી વીરવિજયજીકૃત $ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા અર્થભાવાર્થ યુક્ત च्यवन कल्याणके प्रथम पुष्पपूजा દેહા શ્રી શંખેશ્વર પાસજી, સુરતરુ સમ અવદાત; પુરિસાદાણી પાસજી, વદ્દર્શન વિખ્યાત. ૧ પંચમે આરે પ્રાણીઓ, સમરે ઊઠી સવાર; વાંચ્છિત પૂરે દુઃખ હરે, વંદુ વાર હજાર, અવસર્પિણી ત્રેવીસમા, પાર્શ્વનાથ જબ હુંત, તસ ગણધર પદ પામીને, થાશે શિવવધૂ મંત. ૩ દામોદર જિનમુખ સુણી, નિજ આતમ ઉદ્ધાર; તદા અષાઢી શ્રાવકે, મૂર્તિ ભરાવી સાર. ૪ સુવિહિત આચારજ કને, અંજનશલાકા કીધ; પંચકલ્યાણક ઉત્સવે, માનુ વચન જ લીધ, સિદ્ધ સ્વરૂપ રમણ ભણી, નૌતમ પડિમા જેહ; થાયી પંચકલ્યાણકે, પૂજે ધન્ય નર તેહ. ૬ For Private and Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ ह्री श्री श्रेयस्कर-विघ्नहरश्री शंखेश्वरपार्श्वनाथ जिनेंद्राय नमः ।। A પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ For Private and Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચ્યવન કલ્યાણકે પુષ્પ-પૂજા કલ્યાણક ઉત્સવ કરી, પૂરણ હર્ષ નિમિત્ત; નંદીશ્વર જઈ દેવતા, પૂજે શાશ્ર્વત ચત્ય, કલ્યાણક ઉત્સવ સહિત, રચના રચશું તેમ, દુન વિષધર ડેાલશે, સજ્જન મનશુ પ્રેમ. કુસુમ ફળ અક્ષતતણી, જળ ચંદન મનોહાર ધૂપ દીપ નૈવેદ્યશુ, પૂજા અષ્ટ પ્રકાર. ( ૩૧૭ ) For Private and Personal Use Only ર ઢાળ પહેલી ( પ્રથમ પૂરવ દિશે—એ દેશી ) પ્રથમ એક પીઠિકા, ઝગમગ દીપિકા, થાપી પ્રભુ પાસ તે ઉપરે એ; રજત રકેબીઓ, વિવિધ કુસુમે ભરી, હાથ નરનારી ધરી ઉચ્ચરે એ. ૧, કનકમાહુ ભવે, અંધ જિન નામના, કરીય દશમે દેવલાકવાસી સકળ સુરથી ઘણી, તેજ કાંતિ ભણી, વીશ સાગર સુખ તે વિલાસી, ૨. ક્ષેત્ર દશ જિનવરા, કલ્યાણક પાંચશે, ઉત્સવ કરત સુર સાથથ્થું એ; થઈય અગ્રેસરી, સાસય જિનતણી, રચત પૂજા નિજ હાથંશુ એ. ૩, યોગશાશ્ત્ર મતા, માસ ટ્ થાકતા, દેવને દુઃખ અહુ જાતિનું એ; તેહ નવિ નિપજે, દેવ જિનજીવને, એવતાં ઠાણ ઉપપાતનું એ, ૪, મુગતિપુર મારગે, શીતળ છાંયડી, તીથની ભૂમિ ગંગાજળે એ; ચૈત્ય અભિષેકતા, સુકૃત તરુ સીંચતા, ભક્તે મહુલા વિ Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1 ( ૩૧૮ ) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણુક પૂજા-સા ભવ તરે એ. ય. વારણ ને અસી, દાય વચમાં વસી, કાશી વારાણસી તયરીએ એ; અશ્વસેન ભૂપતિ, વામારાણી સતી, જૈનમિત તિ અનુસારીએ એ. ૬. ચાર ગતિ ચાપડા, ચ્યવનના ચૂકવી, શિત્ર ગયા તાસ ધર નમન જાવે; બાળરૂપે સુર તિહાં, જનની મુખ જેવતાં, શ્રી શુભવીર આનંદ પાવે. ૭. Acharya Shri Kailassagarsuri Gyanmandir | ાવ્યમ્ || ॥ જીવનતિવૃત્તમ્ ॥ भोगी यदालोकनतोऽपि योगी, बभूव पातालपदे नियेोगी । कल्याणकारी दुरितापहारी, दशावतारी वरद स पार्श्वः ॥१॥ मंत्रः- ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्म-जरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय पुष्पाणि यजामहे स्वाहा ॥ પ્રથમ ચ્યવનકલ્યાણક પૂજાના અ દુહાના અ શ્રી શખેશ્વર પાર્શ્વનાથ કે જેમના કલ્પવૃક્ષ સમાન વાંચ્છિતના પૂરનારો અવઢાત ( જીવનવૃત્તાંત ) છે એવા અને પુરુષને વિષે આદ્રેયનામકર્મવાળા કે જે છએ દર્શનમાં પ્રખ્યાત છે ( છએ દર્શીનવાળા જૈનના દેવાને પાર્શ્વનાથના નામથી જ આળખે છે) તેમને આ પાંચમા આરામાં પ્રાણીઓ-ભયજીવા પ્રભાતમાં ઊઠીને સભારે છે-જેમનું નામ સ્મરણ કરે છે. વળી જે મનુષ્યેાના વાંચ્છિતને પૂરે છે અને દુઃખને હરે છે ( દૂર કરે છે) તેમને હું હજારો વાર નમું છુ...પ્રણામ કરું છુ. ૧-૨. For Private and Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચ્યવન કલ્યાણકે પુષ્પ-પૂજા ( ૩૧૯). ગત વીશીમાં દાદર નામના નવમા તીર્થંકર થઈ ગયા છે તેમના મુખથી અષાઢી નામના શ્રાવકે સાંભળ્યું કેતમે આવતી અવસર્પિણુના ચેથા આરામાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ થશે ત્યારે તેઓ કેવળજ્ઞાન પામીને સમવસરણમાં બિરાજશે તે વખતે તેમના ગણધર થઈને શિવવધૂના કંત થશે અર્થાત્ મોક્ષપદને પામશે.” એટલા ઉપરથી તે શ્રાવકે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી-કરાવી અને તેની સુવિહિત (શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના આચારવિચારવાળા) આચાર્યની પાસે *અંજનશલાકા કરાવી. તે વખતે કરવામાં આવેલા પંચકલ્યાણકના મહાન ઉત્સવથી જાણે તેમણે તેઓ તીર્થકર થાય ત્યારે પિતાની કાર્યસિદ્ધિ કરી આપવાનું વચન જ લીધું ન હોય ! ૩-૫ સિદ્ધસ્વરૂપનું રમણ કરવા માટે અર્થાત્ તેની પ્રાપ્તિ માટે એ અપૂર્વ (નૌતમ) * પ્રતિમા છે. તેનું સ્થાપન કરીને તેના પંચકલ્યાણકને ઉત્સવ જે ભવ્ય પ્રાણી કરે છે–તેને પૂજે છે તેને ધન્ય છે. ૬ ઈંદ્રાદિક દેવે પણ તીર્થકરના કલ્યાણક પ્રસંગોએ અહીં આવી કલ્યાણકને ઉત્સવ કરી તે હર્ષની પૂતિ નિમિતે નંદીશ્વર દ્વીપે જઈ ત્યાંના શાશ્વત ચિત્યની પૂજા કરે છે. (ત્યાં અષ્ટાન્ડિકા મહોત્સવ કરે છે.) અમે પણ તે જ રીતે–તેને અનુસરીને કલ્યાણના ઉત્સવ યુક્ત એવી રચના રચશું–કરશું કે જેથી દુર્જનરૂપી સર્પ પણ માથું ધુણાવશે–આશ્ચર્યચકિત થશે. અને સજજનના મનમાં અત્યંત પ્રેમ ઉત્પન્ન થશે. ૭-૮ * અંજનશલાકા કરાવ્યા પછી જ પ્રતિમા પૂજનિક થાય છે. * આ પ્રતિમા શ્રી નેમિનાથજીના વખતમાં જરાસંધે યાદવ સિન્ય ઉપર મૂકેલી જરા તેમના હવણ જળથી નાશ પામી ત્યારે કૃષ્ણ હર્ષિત થઈ શંખ ફુકાય ત્યારથી શંખેશ્વરના નામથી પ્રસિદ્ધ થયેલ છે. For Private and Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સા આ મહાત્સવને અંગે અમે ૧ કુસુમ, ૨ ફળ, ૩ અક્ષત, ૪ જળ, ૫ ચંદન, ૬ ધૂપ, ૭ દીપ અને ૮ નૈવેદ્ય–એમ આઠ પ્રકારે પૂજા—ભક્તિ કરશું. ૯. પહેલી ઢાળના અથ પ્લા પ્રથમ ચણેલી અથવા પથ્થરની એક સુંદર પીઠિકા સ્તર ને રગરગાન તથા ચિત્રામણાદિ વડે દીવા જેવી ઝગમગાટ કરતી બનાવવી. તેની ઉપર સિંહાસનમાં પાર્શ્વપ્રભુની પ્રતિમા પધરાવવી અથવા ચાંદી વિગેરેના ત્રણ ખાટ ઉપર સિંહાસનમાં પાર્શ્વપ્રભુની પ્રતિમા પધરાવીને, રૂપાની રકાબી વિવિધ પ્રકારના પુષ્પોથી ભરેલી સ્ત્રીપુરુષરૂપ સ્નાત્રીઆઓએ હાથમાં લઇને આ પ્રમાણે પૂજા ભણાવવી. ૧. આ આઠે પૂજામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર વર્ણ વેલું છે, તેથી પ્રથમ તેમના પૂર્વભવની હકીકત કર્યું છે. પાછલા ત્રીજા ભવમાં પાર્શ્વનાથને જીવ કનકભાહુ નામે રાજા હતા. તે ભવમાં સંસાર તજી, ચારિત્ર લઈ, વીશસ્થાનકના તપ કરી જિનનામના નિકાચિત મધ કર્યાં અને તે ભવમાં કાળ કરીને દશમા પ્રાણત દેવલાકમાં વીશ સાગરોપમને આયુષ્ય દેવ થયા. તે દેવપણામાં ખીજા સવ દેવા કરતાં એ દેવની કાંતિ વિગેરે સવિશેષ હતી. ત્યાં વીશ સાગરાપમની સ્થિતિ હતી. તે દરમ્યાન ( તેરમા શ્રી વિમળનાથથી ખાવીશમા શ્રી નેમિનાથજી સુધીના આ ભરતક્ષેત્રના દેશ તીકરાના અને તે જ પ્રમાણે બીજા ચાર ભરત ને પાંચ એરવત મળી કુલ દશે ક્ષેત્રના સા તી કરના ) પાંચ સેા કલ્યાણુકના મહાત્સવ અનેક મિત્રદેવાની સાથે રહીને કર્યાં, અને ત્યાં પુન્યના થાક પેદા કર્યાં. ( શ્રી વિમળનાથથી શ્રી નેમિનાથ સુધીના અંતરના સમાવેશ વીશ સાગરોપમમાં થાય છે એમ સમજવું.) એ મહાત્સવને પ્રસ ંગે પાર્શ્વનાથના જીવરૂપ દેવે સર્વ દેવેમાં અગ્રે For Private and Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચ્યવન કલ્યાણક-પુષ્પ પૂજા (૩ર૧) સર થઈને શાશ્વતા જિનેની નંદીશ્વર દ્વીપ * વિગેરેમાં અનેક પ્રકારે પૂજા–ભક્તિ કરી. ૨-૩. ગશાસ્ત્રમાં કહ્યું છે કે–દેવેનું જ્યારે છ માસ આયુ બાકી રહે ત્યારે પુષ્પમાળા કરમાવા વિગેરે ચિહ્નોથી તે પોતાને ચ્યવન સમય નજીક જાણે છે. એટલે પિતાને ત્યાંથી ચ્યવીને ઉપજવાનું સ્થાન અવધિજ્ઞાનવડે જોતાં દેવપણું કરતાં (તિર્યંચમાં અથવા મનુષ્યના ગર્ભમાં ઉપજવારૂપ) ઘણું કનીષ્ટ હોવાથી તે સ્થાન દેખીને અનેક પ્રકારનું દુઃખ ઉત્પન્ન થાય છે, પરંતુ જિનેશ્વરના જીવ દેવને પિતાનું ઉત્પત્તિસ્થાન જોતાં તેવું દુઃખ ઉતપન્ન થતું નથી કારણકે તે સ્થાન તે પિતાના આત્માની ઉન્નત સ્થિતિ લાવનારું મહાઉત્તમ હોય છે. ૪. પાશ્વજિનના જીવને ઉપજવાનું સ્થાન કેવું હતું ? તે વર્ણવે છે. મુક્તિપુરીએ જવાના માર્ગમાં વીસામે લેવા માટે શીતળ છાયાવાળી હોય તેવી અને ગંગાના જળવડે નિર્મળ ગણતી તીર્થની ભૂમિ કે જ્યાંના તીર્થજળવડે ચૈત્ય એટલે અનેક જિનબિંબને અભિષેક કરતા અને તે મિષે પિતાના સુકૃતરૂપી વૃક્ષને સિંચન કરતા એવા ભક્તિવંત અનેક જીવે ભવસમુદ્રને તરી ગયા છે, ત્યાં વારણ ને અંસી એ નામની બે નદીની વચમાં વસેલી હોવાથી જેનું નામ વારાણસી અથવા કાશી છે. તે નગરીમાં અશ્વસેન નામે રાજા છે અને તેમને વામાદેવી નામે રાણું છે કે જે મહાસતી છે તેમજ કરતિ જેવી રૂપવંત છે અને જૈન ધર્મમાં દઢ મતિવાળી છે. આવું તેમનું ઉપજવાનું સ્થાન હતું. ૫-૬. હવે અહીં કર્તા બીજી વાત કરે છે કે–પાશ્વપ્રભુના જીવ * તદુપરાંત વિહરમાન વીશ તીર્થકરાના ચાર ચાર કલ્યાણકામાં લાભ લેવાને વખત પણ મળ્યા છે. ૪ કામદેવની સ્ત્રી. For Private and Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩રર) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાર્થ દેવને માતાનું મુખ જોવાની ઈચ્છા થઈ, તેથી તે, જેમણે ચાર ગતિ સંબંધી કર્મરાજાના ચેપડા કે જેમાં દરેક જીવને અનુભવવાની દરેક બાબત લખેલી હોય છે તે ચૂકતે કરવા સાથે છેવટે ચારે ગતિમાંથી ચવવાની હકીકતને પણ મનુષ્યગતિમાંથી મોક્ષે જવાવડે બંધ કરીને-ચૂકવીને જે છ મેક્ષે ગયેલા છે એવા સિદ્ધભગવંતના ઘરે એટલે જિનમંદિરે વામામાતા દર્શન કરવા આવ્યા છે ત્યાં બાળકનું રૂપ કરીને તે દેવ આવે છે અને માતાનું મુખ જઈને શ્રેષ્ઠ છે વીરત્વ જેનામાં એ તે દેવ આનંદ પામે છે. (અહીં કર્તાએ શુભવીર શબ્દ પિતાનું ને પિતાના ગુરુ શુભવિજયજીનું નામ પણ સૂચવ્યું છે.) કાવ્યને અર્થ યેગી એટલે મેગીની એકાગ્રતાવાળે થયેલે ભેગી એટલે સર્પ પણ જેમને જોવાથી જેમના દર્શન માત્રથી પાતાળસ્થાનને નિગીઝ (ધરણેન્દ્ર) થયે એવા કલ્યાણના કરનારા, દુરિતને હરનારા અને દશ અવતારવાળા (સમકિત પામ્યા પછી દશ ભવ જેમણે કર્યા છે એવા) તે પાર્શ્વનાથ પ્રભુ તમને વરદ એટલે વાંછિતને આપનારા થાઓ. (આમાં આપેલી હકીકત કમઠ તાપસ પાસે ગયેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કમઠના પંચાગ્નિરૂપ અગ્નિમાંથી બહાર કઢાવેલા કાષ્ઠમાંથી બળતા નીકળેલા સર્પને નવકાર + હવે પછી કોઈ ગતિમાંથી અવવાનું પણ નથી એમ નિર્ણય કરીને કર્મરાજાના ચેપડામાંહેનું પોતાનું ખાતું જેમણે સરભર કરાવેલું છે અને સિદ્ધિપદને પામ્યા છે. ૪ ભોગી-સર્પ તે પ્રથમ યેગી–ોગની એકાગ્રતાવાળ-પ્રભુનું જ ધ્યાન કરનારે થયો ત્યારપછી તે નિગી-સ્વામી નાગકુમાર નિકાયને ઇંદ્ર થયો. For Private and Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યવન કલ્યાણકેફલ પૂજા (૩૩) મંત્ર સેવક પાસે સંભળાવવાથી તે ધરણેન્દ્ર થયા તેને લગતી છે.) મંત્રનો અર્થ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ–જરા-મૃત્યુનું નિવારણ કરનારા, કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવાળા જિતેંદ્રની અમે પુષ્પવડે પૂજા કરીએ છીએ. च्यवन कल्याणके द्वितीय फळपूजा દેહા કૃષ્ણ ચતુથી ચિત્રની, પૂણય સુર તેહ વામા માત ઉદર નિશિ, અવતરિયા ગુણગેહ. ૧ સુપન ચતુર્દશ મોટકા, દેખે માતા તામ; સ્પણ સમે નિજ મંદિર, સુખશય્યા વિશરામ. ૨ ઢાળ બીજી ( મિથ્યાત્વ વામીને કે ક્યા સમકિત પામી રે–એ દેશી ) રૂડો માસ વસંત ફળી વનરાજી રે, રાયણ ને સહકાર વાલા કેતકી જાઈને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વાલા. ૧ હંસયુગલ જળ ઝીલતા રે, બેઠા આંબાડાળ વાલા; મંદ પવનની લહેરમાં રે, માતા સુપન નિહાળ વાલા. ૩ દીઠે પ્રથમ ગજ ઉજળા રે, બીજે વૃષભ ગુણવંત વાલા; ત્રીજે સિંહ જ કેસરી રે, એથે શ્રીદેવી મહંત વાલા. ૩ માળ યુગલ ફૂલ પાંચમે રે, છેકે રહિણીકત વાલા; ઊગતા સૂરજ સાતમે રે, આઠમે ધ્વજ લહેકંત વાલા. ૪ For Private and Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૪) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે નવમે કળશ રૂપાતણા રે, દશમે પદ્મસર જાણ વાલા; અગ્યારમે રયણાયરુ રે, ખારમે દેવિમાન વાલા. ગજ રત્નના તેરમે રે, ચૌદમે વહ્નિ વખાણ વાલા; ઉતરતા આકાશથી રે, પેસતાં વદન પ્રમાણુ વાલા. માતા સુપન લહી જાગિયા રે, અવધિ જીએ સુરરાજ વાલા; શક્રસ્તવ કરી વંદિયા રે, જનની ઉદર જિનરાજ વાલા, ૭ એણે સમે તે ઇંદ્ર આવિયા રે, મા આગળ ધરી લાજ વાલા પુણ્યવતી તુમે પામિયા રે, ત્રણ ભુવનનુ રાજ વાલા, ૮ ચૌદ સુપનના અ કહી રે, ઈંદ્ર ગયા નિજ ઠામ વાલા; ચૌસા ઈંદ્ર મળી ગયા રે, નંદીશ્વર જિનધામ વાલા. ૯ ચ્યવન કલ્યાણક ઉત્સવે રે, શ્રીફળ મૂળ ડામ વાલા; શ્રી શુભવીર તેણે સમે રે, જગત જીવ વિશ્રામ વાલા, ૧૦ કાવ્ય પૂર્વ પ્રમાણે. ય मंत्रः- ॐ ह्रीं श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय फलानि यजामहे स्वाहा ॥ બીજી ફળપૂજાના અ દુહાના અ પ્રથમ પૂજામાં કહેલ ગુણના ગૃહરૂપ દેવ પ્રાણુત દેવલાકમાં આયુ પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને ચૈત્ર માસની કૃષ્ણ ચતુથી - ( ચૈત્ર વિદ્ ૪-ગુજરાતી ફાગણ વદ ૪ )ની રાત્રિએ વામા માતાના ઉદરમાં આવીને અવતર્યા ઉત્પન્ન થયા. તે વખતે મધ્ય For Private and Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચ્યવન કલ્યાણકેન્થલપૂજા (૩૨૫). રાત્રીએ પિતાની સુખશય્યામાં આનંદપૂર્વક વિશ્રામ લેતા (નિદ્રાવશ થયેલા) એવા વામામાતાએ મેટા ચૌદ સ્વપ્ન દીઠાં. ૧-૨. હવે તે સ્વપ્નનું વર્ણન કરે છે. બીજી ઢાળને અર્થ પાર્શ્વપ્રભુ ગર્ભમાં આવ્યા અને માતાએ સ્વપ્ન જોયા તે વખતે વસંતઋતુ ચાલતું હોવાથી કર્તા પ્રથમ વસંતઋતુનું વર્ણન કરે છે–શ્રેષ્ઠ એવા વસંતઋતુના ( ચૈત્ર અથવા ફાગણ) માસમાં સર્વે વનરાજી ફળવતી થઈ છે, રાયણ ને આંબાના વૃક્ષને પણ ફળ આવ્યા છે. કેતકી, જાઈ ને માલતીના પુષ્પોની ઉપર ભમરાએ ઝંકાર કરી રહ્યા છે, હંસના યુગળ જળમાં ઝીલે છે (ન્હાય છે) અને આંબાની ડાળ ઉપર બેસીને મધુર સ્વરે બેલી રહ્યા છે તેમજ મંદ મંદ પવન વાઈ રહ્યો છે તેવે વખતે તેવા શીતળ પવનની લહેરમાં માતાએ સ્વપ્ન જોયા. ૧-૨. - હવે તે સ્વપ્ન નામ સાથે વર્ણવે છે–પ્રથમ સ્વપ્ન ઉજજવળ એ હાથી દીઠે, બીજે સ્વને ગુણવાન એ વૃષભ દીઠે, ત્રીજે સ્વને કેસરીસિંહ દીઠે, એથે સ્વને મહંત (શ્રેષ્ઠ) એવી શ્રીદેવી-લક્ષ્મીદેવી દીઠા, પાંચમે સ્વપને પુષ્પની માળાનું યુગળ દીઠું, છઠું સ્વપને રોહિણીના સ્વામી(ચંદ્ર)ને ઠે, સાતમે સ્વને ઊગત-રક્તવણી સૂર્ય દીઠે, આઠમે સ્વપ્ન પવનવડે લહકતી–ફરફરતી દવજા દીઠી, નવમે સ્વને ઉજજવળ એ રૂપાને કળશ દીઠે, દશમે સ્વને પદ્મ સરોવર (જે ચૂદ્ધહિમવંત પર્વત ઉપર છે તે) દીઠું, અગ્યારમે સ્વપને રત્નાકર-રત્નની ખાણુરૂપ સમુદ્ર દીઠા, બારમે સ્વને દેવના નિવાસયુક્ત–દેવવાળું (ખાલી નહીં એવું) વિમાન દીઠું, તેરમે સ્વને રત્નને ગંજ એટલે ઢગલા દીઠે અને ચૌદમે સ્વપને નિર્ધમ અગ્નિ દીઠે. એ સ્વપ્ન આકાશમાંથી ઉતરતા અને પિતાના મુખમાં પ્રવેશ કરતા જોયા. ૩-૬ For Private and Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાર્થ આ પ્રમાણે સ્વપ્ન દેખીને માતા જાગૃત થયા. તે વખતે અવધિજ્ઞાનવડે છે જેયું. એટલે વામામાતાના ઉદરમાં પાશ્વપ્રભુને જીવ ઉત્પન્ન થયા અને માતાને પૂર્વોક્ત ચૌદ સ્વપન આવ્યા એમ દીઠું. તરત જ આસનથી ઊઠી, સાત-આઠ ડગલા સામા આવી માતાના ઉદરમાં રહેલા જિનેશ્વરને ઇંદ્ર શકસ્તવ કહેવાવડે વંદન કર્યું. પછી ઈંદ્ર માતાની પાસે લાજ ધરીને એટલે વિનયપૂર્વક મર્યાદા જાળવતા આવ્યા અને કહ્યું કે હે પુણ્યવંતી. માતા ! તમે ત્રણ ભુવનનું રાજ્ય પામ્યા છે કારણ કે ત્રણ ભુવનના પૂજ્ય થનારા એવા તીર્થકરે તમારા ઉદરમાં આવ્યા છે.” આમ કહીને માતાને આવેલા ચૌદ સ્વપ્નને અર્થ સમજાવી. ઇંદ્ર (સૌધર્મેદ્ર) પિતાને સ્થાનકે ગયા. પછી તરત જ ચોસઠ. ઇંદ્રિો મળીને જિનેશ્વરના ધામવાળા એટલે (બાવન) સિદ્ધાયતનવાળા નંદીશ્વરદ્વીપે એકઠા મળીને ગયા અર્થાત્ ત્યાં એકઠા. થયાં. (ત્યાં અષ્ટાબ્લિકા મહોત્સવ કરીને સૌ પોતપોતાને સ્થાને ગયા એટલું ઉપરથી સમજી લેવું.) ૭–૯. આ ચ્યવન કલ્યાણકના ઉત્સવમાં ભગવંતની શ્રીફળવડે પૂજા કરવી અર્થાત્ પ્રભુની પાસે શ્રીફળ વિગેરે ઉત્તમ ઉત્તમ ફળે. ધરવા. શ્રી શુભવિજયના શિષ્ય વીરવિજયજી કહે છે કે-તે સમયે ચ્યવન કલ્યાણકના અવસરે જગતના જીવ માત્રને વિશ્રામાં મળે એટલે ક્ષણવાર સ્થાવર ઓને અને નરકમાં રહેલા નારકી જીને પણ પ્રકાશાદિવડે સુખ પ્રાપ્ત થયું. ૧૦ (ઈદ્ર સ્વપ્નના અર્થ કહેવા માટે માતા પાસે આવવાની હકીકત પાર્શ્વપ્રભુના ચરિત્રમાં જ છે, બીજા પ્રભુના ચરિત્રમાં નથી. વળી ચ્યવન કલ્યાણ કે ચોસઠ ઇં મળીને નંદીશ્વર દ્વીપે મહોત્સવ કરવા ગયાની હકીકત પણ બીજા ચરિત્રમાં પ્રાયે આવતી નથી. તીર્થકરના પાંચ અથવા ચાર કલ્યાણકે ઈંદ્રા મહત્સવ For Private and Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મકલ્યાણકે અક્ષતપૂજા. (૩ર૭) કરવા આવે છે એવું કથન છે.) કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે–અમે ફળવડે પ્રભુની પૂજા કરીએ છીએ. जन्मकल्याणके तृतीय अक्षतपूजा રવિ ઉદયે નૃપ તેડીયા, સુપન પાઠક નિજ ગેહ, ચૌદ સુપનફળ સાંભળી, વળીય વિસર્યા તેહ. ૧ ત્રણ જ્ઞાનશું ઉપન્યા, ત્રેવીસમા અરિહંત; વામાં ઉરસર હંસલે, દિન દિન વૃદ્ધિ લહંત, ૨ ડિહલા પૂરે ભૂપતિ, સખીઓ છંદ સમેત; જિન પૂજે અક્ષત ધરી, ચામર પંખા લેત. ૩ ઢાળ ત્રીજી (ચિત્ત ચેખે એ નવિ કરીએ—એ દેશી.) રમતી રમતી હમુને સાહેલી, બિહું મળી લીજીએ એક તાળી; સખી ! આજ અનેપમ દીવાળી. એ આંકણું. લીલવિલાસે પૂરણ માસે, પિસ દશમ નિશિ રઢીયાળી. સખી ! આજ અનોપમ દીવાળી. ૧. પશુપંખી વસિયા વનવાસે, તે પણ સુખિયા સમકાળી રે, For Private and Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૮ ) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સા સખી એણી રાતે ઘેર ઘેર આછવસે, સુખિયા જંગતમાં નરનારી રે. સખી॰ ૨, ઉત્તમ ગ્રહ વિશાખા યોગે, જન્મ્યા પ્રભુજી જયકારી રે; સખી સાતે નરકે થયા અજવાળાં, થાવરને પણ સુખકારી રે. સખી૦ ૩. માતા નમી આઠે દિકુમરી, અધાલાકની વસનારી રે; સખી સૂતિધર ઈશાને કરતી, યોજન એક અશુચિ ટાળી રે, સખી ૪. ઊર્ધ્વલાકની આડ કુમારી, વરસાથે જળ કુસુમાલી રે, સખી૰ પૂરુચક આડ દણ ધરતી, દક્ષિણની અડ કળશાલી રે, સખી૰ ૫, અડ પશ્ચિમની પંખા ધરતી, ઉત્તર આઠ ચામરધારી રે; સખી વિિિશની ચઉ દીપક ધરતી, રુચકદ્દીપની ચઉ માળી રે. સખી૦ ૬. કેળતણા ઘર ત્રણ કરીને, મન સ્નાન અલંકારી રે; સખી રક્ષાપોટલી બાંધી બેઉને, મંદિર મેલ્યા શણગારી રે. સખી ૭, પ્રભુમુખકમળે અમરી ભમરી, રાસ રમતી લટકાળી રે; સખી પ્રભુમાતા તુ જગતની માતા, જગદીપકની ધરનારી રે. સખી૦ ૮. માજી તુજ નદન ઘણું જીવા, ઉત્તમ જીવને ઉપગારી રે, સખી‚ છપ્પન દિકુમરી ગુણ ગાતી, શ્રી શુભવીર વચન શાળી રે. સખી ૯, . કાવ્ય પૂર્વવત્. मंत्र :- ॐ हाँ श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय अक्षतं यजामहे स्वाहा || For Private and Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મકલ્યાણકે–અક્ષતપૂજા (૩૨૯). તૃતીય પૂજાનો અર્થ દુહાને અર્થ વામા માતા પિતાને શુભ ચૌદ સ્વપ્ન આવ્યાના ખબર અશ્વસેન રાજાને આપવાથી તેમણે સૂર્યોદય થયો ત્યારે સુપનપાઠકને રાજસભામાં બોલાવ્યા અને ચૌદ સ્વપ્નના અર્થ–તેથી પ્રાપ્ત થનારું ફળ સાંભળીને તેમને વાંછિત દાન આપી વિસર્જન કર્યા–રજા આપી. ૧. - અહીં વામા માતાના ઉદરરૂપ સરેવરમાં હંસ સમાન ત્રેવીશમા તીર્થકર ત્રણ જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ) સહિત ઉત્પન્ન થયા અને દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. ૨. વામામાતાને ઉખન્ન થતા ડેહલાઓ (ગર્ભના પ્રભાવે થતી શુભેચ્છાઓ) અશ્વસેન રાજાએ પૂર્ણ કરી અને માતા સખી. ઓના સમૂહ સાથે જિનેશ્વરની પૂજા અક્ષત ધરીને તેના સ્વસ્તિકાદિ કરીને કરવા લાગ્યા તેમ જ ચામર અને પંખા પણ વીં જવા લાગ્યા. ૩ - ત્રીજી ઢાળને અર્થ આ પૂજાના પ્રારંભમાં જે બે પદ મૂક્યા છે તે આંકણીના છે એટલે દરેક ગાથાને અંતે બેલવાના છે. તેને અર્થ એ છે કે–પ્રભુના જન્મના હર્ષદાયક સમાચાર સાંભળીને રમતી અને ગમતી એટલે પરસ્પર પ્રીતિવાળી બે સખીઓ પરસ્પર કહે છે કે- હે સખી! આજે તે અનુપમ એવી દીવાળીને દિવસ છે તેથી આપણે બંને મળીને તાળીઓ દઈએ, રાસ લઈએ અને આનંદ કરીએ.” અનેક પ્રકારે લીલવિલાસમાં એટલે આનંદમાં વર્તતાં પિસ દશમની (ષિ વદિ ૧૦-ગુજરાતી માગશર વદિ ૧૦ ની) રહી For Private and Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૦) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સા યાળી એટલે સુદર રાત્રિએ કે જે રાત્રિએ વનમાં રહેનારા પશુપંખીએ પણ સમકાળે સુખીપણું અનુભવતા હતા, ઘરે ઘરે ઉત્સવ થઇ રહ્યો હતા, જગતમાં નરનારી-મનુષ્ય ને મનુષ્યની સ્ત્રીઓ પણ સુખીપણુ અનુભવતા હતા. જે વખતે અધા ગ્રહો ઉચ્ચ સ્થાનકે આવેલા હતા તે વખતે અને વિશાખા નક્ષત્ર સાથે ચંદ્રના યેગ થયે સતે જયવંત એવા પ્રભુના જન્મ થયેા. તે વખતે સાતે નરકમાં પણ પ્રકાશ થયા અને સ્થાવર જીવાને પણ ક્ષણભર સુખ થયું. ૧-૩. હવે તીર્થંકરના જન્મ થયાના ખબર આસનક પથી જાણી પ્રથમ છપ્પન દિશાકુમારિકા સૂતિક તેમ જ જન્મેાછવ કરવા આવે છે તેનું વર્ણન કર્યાં કરે છે:-- પ્રથમ અધેાલેાકની એટલે જ મૂઠ્ઠીપના મેરુપર્વતની ચાર દિશાએ રહેલા ચાર ગજજ્જતાકૃતિ પર્વતોની ઉપર જે દશાકુમારિકાના એ બે ફૂટ મળી આઠ ફૂટો છે તેની સ્વામિની તે છૂટની સમશ્રેણીએ નીચે આ સમભૂતલા પૃથ્વીથી એક હજાર યેાજન અધે ભાગે રહેનારી હોવાથી જે અધેાલેકવાસી કહેવાય છે તે આઠે દિકુમારિકાએ માતા પાસે આવી. તેમણે પુત્ર સહિત માતાને નમસ્કાર કરી એક ચેાજન સુધીમાં જે કાંઈ અશુચિ હોય તેને વાયુ વિકુને દૂર કરી અને ઇશાન કોણમાં પ્રસૂતિગૃહ અનાખ્યું. પછી ઊર્ધ્વલાકની એટલે મેરુપર્વતની ઉપર પાંચશે ચેાજને આવેલા પહેલા નંદનવનમાં ૫૦૦ ચેાજન ઊંચા આઠ ફૂટ ઉપર રહેનારી હાવાથી સમભૂતળાથી હજાર ચેાજન ઊંચે રહેલી જે ઊર્ધ્વલેાકવાસી કહેવાય છે તે આઠ કુમારિકાઓએ આવીને પુત્ર સહિત માતાને નમી, સુગંધી જળની અને સુગ ંધી પુષ્પાની એક ચેાજન પ્રમાણુ શુદ્ધ કરેલી પૃથ્વી પર વૃષ્ટિ કરી. પછી તેરમા રુચક નામના દ્વીપમાં માનુષાત્તરપતની જેવા કુંડળાકૃતિવાળા For Private and Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મકલ્યાણક-અક્ષતપૂજા (૩૩) એ દ્વીપના મધ્ય ભાગમાં પર્વત છે. તે પર્વત ઉપર પૂર્વ ભાગમાં રહેનારી આઠ દિશાકુમારિકાઓ આવે. આવીને પ્રભુ સહિત માતાને નમી દર્પણ લઈ ને પૂર્વ દિશાએ ઊભી રહે. પછી તે જ પર્વત ઉપરના દક્ષિણ ભાગમાં રહેનારી આઠ કુમારિકાઓ આવે. તે પુત્ર સહિત માતાને નમી હાથમાં પૂર્ણકળશ લઈને દક્ષિણ દિશાએ ઊભી રહે. પછી તે જ પર્વત ઉપરથી પશ્ચિમ દિશામાં રહેનારી આઠ કુમારિકાઓ આવીને પ્રભુ સહિત માતાને નમી હાથમાં પંખા લઈને પશ્ચિમ દિશામાં ઊભી રહે. પછી તે જ પર્વત પરથી ઉત્તર દિશામાં રહેનારી આઠ કુમારિકાઓ આવી પ્રભુ સહિત માતાને નમી ચામર હાથમાં લઈને ઉત્તર દિશામાં ઊભી રહે. પછી તે જ પર્વત પર ચારે વિદિશામાં રહેનારી ચારે કુમારિકાઓ આવી, પુત્ર સહિત માતાને નમી, હાથમાં દીપક લઈને ચારે વિદિશામાં એકેક ઊભી રહે. પછી ચકદ્વીપમાં નીચેના ભાગમાં રહેનારી ચાર કુમારિકાઓ આવે. તે માતાને નમીને પ્રસૂતિઘરની સમીપે ત્રણ કેળના ઘર બનાવે. તેમાંના પ્રથમના ઘરમાં માતાને પુત્ર સહિત લાવી સુગંધી તેલ વિગેરેનું મર્દન કરે છે. પછી બીજા ઘરમાં લઈ જઈ ઉત્તમ જળવડે સ્નાન કરાવે-ન્ડવરાવે. પછી ત્રીજા ઘરમાં લઈ જઈ, શરીર લૂછી ઉત્તમ વસ્ત્રાલંકારવડે વિભૂષિત કરે. ત્યારપછી અરણીના કાષ્ઠવડે અગ્નિ નીપજાવી ચંદનના કાષ્ઠને બાળી તેની રક્ષા કરીને તેની એક પિટલી માતાને હાથે અને એક પિટલી પુત્રને બાંધે અને આખા મહેલને શણગારે ૧-૭ પછી પ્રભુના મુખરૂપ કમળ ઉપર લટકાળી અમરી જે દેવાંગનાઓ તે જાણે ભમરી જેવી ન થઈ હોય તેમ માતાને વચમાં બેસાડી તેની ફરતી પુદડી લેતી રાસ રમે અને મુખથી કહે કે-“હે માતા ! તમે ત્રણે જગતની માતા છે, જગતમાં દીપક જે પ્રકાશ કરનાર પુત્રરૂપ દીપકને ધરનારા છે. હે For Private and Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૨) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા—સા માતા ! તમારા પુત્ર કે જે ઉત્તમ જીવાને અનેક પ્રકારના ઉપકાર કરનારા થવાના છે તે ઘણું જીવા.’ આ પ્રમાણે કહેતી અને સારાં સારાં વચનેાવડે શ્રી શુભવીર પરમાત્માના ગુણનુ ગાન કરતી છપ્પન દિશાકુમારિકાએ સ્વસ્થાને જાય. ૮–૯ કાવ્યના અર્થ પૂર્વ પ્રમાણે. મંત્રના અર્થ પણ પૂર્વ પ્રમાણે, તેમાં એટલુ ફેરવવું કેઅમે અક્ષતવડે પ્રભુની પૂજા કરીએ છીએ. जन्मकल्याणके चतुर्थ जळपूजा દોહા ચલિતાસન સાહમપતિ, રચી વૈમાન વિશાળ, પ્રભુ જન્માત્સવ કારણે, આવતા તત્કાળ, ૧ ઢાળ ચાથી ( કાજ સિધ્યાં સકળ હવે સાર-એ દેશી ) હવે શક સુધાષા વાવે, દેવ દેવી સ મિલાવે; કરે પાલક સુર અભિધાન, તેણે પાલક નામેવિમાન,૧ પ્રભુ પાસનુ મુખડું જોવા, ભવાભવના પાતક ખાવા; ચાલે સુર નિજ નિજ ટાળે, મુખ મંગલિકમાળા લે. પ્રભુ॰ ૨. સિંહાસન બેઠા ચલિયા, હરિ અહુ દેવે પરવરિયા; નારી મિત્રના પ્રેર્યાં આવે, કેઇક પેાતાને ભાવે. પ્રભુ॰ ૩. હુકમે કંઈ ભક્તિ ભરેવા, વળી કંઈક કૌતુક For Private and Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મકલ્યાણકે-જળપૂજા (૩૩૩) જેવા; હય કાસર કેસરી નાગ, ફણું ગરુડ ચડ્યા કેઈ છાગ પ્રભુ ૪, વાહન વૈમાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ; કેઈ બોલે કરતા તાડા, સાંકડા ભાઈ પર્વના દહાડા. પ્રભુ ૫. ઈહાં આવ્યા સવે આનંદે, જિનજનનીને હરિ વંદે; પાંચ રૂપે હરિ પ્રભુ હાથ, એક છત્ર ધરે શિરનાથ, પ્રભુ ૬. બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે જઈ મેરુ ધરી ઉછંગે, ઇંદ્ર ચોસઠ મળિયા રંગે. પ્રભુ ૭. ખીરાદક ગંગા "વાણી, માગધ વરદામના પાણી; જાતિ આઠના કળશ ભરીને, અતીશું અભિષેક કરીને. પ્રભુ ૮ દીવો મંગળ આરતિ કીજે, ચંદન કુસુમે કરી પૂજે; ગીત વાજીત્રના બહુ ઠાઠ, આળેખે મંગળ આઠ. પ્રભુo ૯ ઈત્યાદિક ઓચ્છવ કરતા, જઈ માતા પાસે ધરતા; કુંડળ યુગ વસ્ત્ર એશકે, દડ ગેડી-રતનમય મૂકે. પ્રભુત્ર ૧૦. કેડી બત્રીશ રત્ન રૂપિયા, વરસાવી ઇંદ્ર ઉચ્ચરિયા: જિનમાતાજું જે ધરે ખેદ, તસ મસ્તક થાશે છેદ, પ્રભુ ૧૧. અંગૂઠે અમૃત વાહી, નંદીશ્વર કરે અહી; દેઈ રાજા પુત્ર વધોઈ, ઘેર ઘેર તેરણ વિચાઈ. પ્રભુ૧૨. દશ દિન ઓચ્છવ મંડાવે, બારમે દિન નાત જમાવે; નામ થાપે પાર્શ્વકુમાર, શુભવીરવિજય જયકાર, પ્રભુo ૧૩, ૧ પાડા. ૨ હસ્તિ. ૩ બેકડા. ૪ ખોળામાં. ૫ પાણ. For Private and Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૪) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે કાવ્ય પૂર્વ પ્રમાણે. मंत्र: ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय जलं यजामहे स्वाहा ॥ ચતુર્થ પૂજાને અર્થ દુહાનો અર્થ દિશાકુમારિકાના મહત્સવ પછી ઇંદ્રકૃત અથવા દેવકૃત જન્મેચ્છવનું વર્ણન આવે છે. પ્રભુને જન્મ થયો તે જ રાત્રે સૌધર્મ ઈદ્રનું આસન કપાયમાન થયું તેથી તે વિશાળ એવું વિમાન રચીને તરત જ પ્રભુના જન્મછવ માટે આવે છે. ૧ * ચેાથી ઢાળને અર્થ પ્રથમ સૌધર્મેન્દ્ર પ્રભુનો જન્મ થયે જાણીને સર્વ દેવોને જણાવવા માટે હરિëગમેથી દેવ પાસે સુષા ઘંટા વગડાવે અને ઉદ્દેષણ કરાવે. તે સાંભળીને સર્વ દેવ-દેવીએ ઈંદ્ર પાસે આવે એકત્ર થાય. પછી પાલક નામના દેવ પાસે એક લાખ જનનું વિમાન ચાવે. તેને ચનાર પાલક દેવ હોવાથી તે વિમાનનું નામ પણ પાલક જાણવું. પછી ઇંદ્ર ત્યાંથી પાર્શ્વપ્રભુનું મુખ જેવા અને ભવભવના સંચિત કરેલા પાપને ખેવા–તેને નાશ કરવા પ્રભુને ઘરે આવે. હવે કર્તા ઇંદ્રને આવવાના માર્ગનું વર્ણન કરે છે. જ્યારે ઇંદ્ર પાલક વિમાનમાં મધ આસને બેસી, બીજા સર્વ દેને એગ્ય સ્થાને બેસાડી ત્યાંથી ચાલે છે તે વખતે અનેક દેવે જુદા જુદા ટેળામાં મળીને મુખવડે મંગલિક શબ્દ બેલતા તેની સાથે ચાલે છે. તે દેવેમાં કેટલાક સ્ત્રીની પ્રેરણાથી આવે છે, કેટલાક મિત્રની પ્રેરણાથી આવે છે, કેટલાક પોતાના ભાવથી આવે છે, કેટલાક ઇંદ્રના હુકમથી આવે છે, કેટલાક ભક્તિભાવથી For Private and Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મકલ્યાણકે-જળપૂજા (૩૩૫) આવે છે અને કેટલાક કૌતુક જોવા માટે આવે છે. તે દેવતાઓ કેટલાક ઘોડા ઉપર, કેટલાક પાડા ઉપર, કેટલાક કેશરીસિંહ ઉપર, કેટલાક હાથી ઉપર, કેટલાક સર્પ ઉપર, કેટલાક ગરુડ ઉપર, કેટલાક બેકરા ઉપર એમ અનેક પ્રકારના પોતપોતાને મનગમતા વાહન * ઉપર બેસીને આવે છે. તે વખતે આકાશ વિસ્તીર્ણ છતાં વાહનો અને વિમાનવડે સાંકડું લાગવા માંડયું, તે જોઈને કેટલાક દે ઊંચે સ્વરે બોલે છે કે-“ભાઈ ! પર્વના દિવસે તે સાંકડા હાય. ૧-૫ તે સર્વ દે અહીં તિછલેકમાં આવે એટલે ઈંદ્ર પિતાનું પાલક વિમાન કે જે લાખ જનનું છે તે નંદીશ્વરદ્વીપે રાખે. બીજા દેવે ત્યાંથી પરભાર્યા મેરુપર્વત ઉપર જાય. ઈંદ્ર એકલા નાનું વિમાન રચીને અલ્પ પરિવાર સાથે પ્રભુની માતાના ઘરે આવે. પ્રથમ વિમાન સહિત તે ઘરની પ્રદક્ષિણા દઈને પછી ઈંદ્ર માતા પાસે આવી તેમને અને જિનને (પ્રભુને) વંદે-નમસ્કાર કરે. ત્યારપછી માતાને અવસ્થાપિની નિદ્રા આપી, પ્રભુનું પ્રતિબિંબ માતા પાસે મૂકી સૌધર્મેદ્ર પાંચ રૂપ કરે. તેમાંના એક રૂપે પ્રભુને હાથમાં ધારણ કરે, એક રૂપે પ્રભુને માથે છત્ર ધરે, બે રૂપે બે બાજુ રહી ચામર વીંજે અને એક રૂપે આગળ વજ ઉછાળતા ચાલે. (જો કે ત્યાં બીજા દેવે અનેક હોય છે પણ બધે લાભ પિતાને એકલાને જ લેવાની ઈચ્છાથી ઈક આ પ્રમાણે પાંચ રૂપ કરે છે.) એ રીતે પ્રભુને મેરુપર્વત ઉપર લાવી પાંડુકવનમાં રહેલી અતિપાંડુકમલા નામની શિલા ઉપર દક્ષિણ બાજુએ રહેલા શાશ્વતા સિંહાસન ઉપર પ્રભુને ખોળામાં લઈને સૌધર્મેદ્ર બેસે. તે વખતે બાકીના ૬૩ ઈંદ્રો પોતપોતાના આસન કંપવાથી * * આ વાહનરૂપે થયેલા તેમના સેવક દેવો સમજવા. દેવલોકમાં તિય છે જ નહી. For Private and Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૬ ) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે પરભાર્યા મેરુપર્વત ઉપર આવે. પછી અચુત ઈંદ્રની આજ્ઞાથી દેવે ક્ષીરસમુદ્રના, ગંગા વિગેરે નદીઓના, માગધ–વરદામાદિ તીર્થોના જળ, મૃત્તિકા, પુષ્પ, ઔષધિઓ વિગેરે લાવે. પછી ઈદ્રની આજ્ઞાથી આઠ પ્રકારના કળશે આઠ આઠ હજાર વિકુ, (સેનાના, રૂપાના, રત્નના, સનારૂપાના, સોનાના ને રનના, રૂપાના ને રનના, સેનાના રૂપાના ને રત્નના તથા મૃત્તિકાના એમ આઠ પ્રકારના જાણવા.) એકંદરે ૪૦૦૦ કલશવડે એકેક વાર અભિષેક કરે. એવા અઢીસો અભિષેક કરીને, સુગંધી વસ્ત્રવડે શરીર લૂછી, ચંદનવડે ચચી, કુસુમવડે પ્રભુની પૂજા કરે, આરતિ મંગળ દીવ ઉતારે, અષ્ટમંગલિક આળેખે અને ગીત-વાજીત્ર-નૃત્યાદિકને અનેક પ્રકારનો ઠાઠ કરે-ભાવભક્તિ કરે. - ઈત્યાદિ ઉત્સવ કરી સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુવી પ્રભુને * અઢીસે અભિષેક આ પ્રમાણે-અઢી દ્વીપમાં રહેલા ૧૩૨ સૂર્યને ૧૩૨ ચંદ્રના પરિવાર સાથે ૧૩૨ અભિષેક, તે સિવાયના ૬૨ ઈદ્રોના ૬૨ અભિષેક, સૌધર્મને ઈશાનંદ્રની મળી ૧૬ ઈદ્રાણુઓના ૧૬, ચમરેંદ્ર ને બલીંદ્રની પાંચ પાંચ દ્રાણીઓના ૧૦, ધરણેન્દ્ર ને ભૂતાનંદે વિગેરે નવ નિકાયના ૧૮ ઇંદ્રોની છ છ ઈદ્ર ણીઓના ૧૨, વ્યંતર ૩૨ ની ચાર ચાર ઈદ્રાણીઓના ૪, જ્યોતિષી | દરેક ઈંદ્રોની ચાર ચાર ઈંદ્રાણીઓના ૪, ચાર લેપાળના ૪ અને બાકીના અંગરક્ષક, સામાનિક, કટકપતિ, ત્રાયત્રિશક, ત્રણ પર્ષદાન દે અને પ્રકીર્ણ દેના એકેક એમ કુલ ૬ એ રીતે એકંદર અઢીસે. અભિષેક જાણવા. (ઇદ્ધોના ૧૯૪, ઇંદ્રાણુએના ૯૬ ને લાપાળાદિ ૧ એમ ૨૫૦ સમજવા ) દરેક અભિષેકમાં ૬૪૦૦૦ કળશ સમજવા. કુ એક ડ ને સાઠ લાખ કળશ જાણવા. + અહીં આદિ શબ્દ રાધિર્મેન્દ્ર પ્રભુને ઈશાનંદ્રના ખળામાં આપીને ચાર વૃષભના ઇંગવડે કરેલ અભિષેક સમજી લેવો. For Private and Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મકલ્યાણકે-જળપૂજા (૩૩૭) લઈ જેમ લાવ્યા હતા તેમ પાછા લઈ જઈને માતાની પાસે મૂકે. અવસ્થાપિની નિદ્રા અને પ્રતિબિંબ હરી લઈ, કુંડળ ને વસ્ત્રની જેડી પ્રભુના ઓશીકા પાસે મૂકે. રત્નમય ગેડીદડે રમવા માટે મૂકે. બત્રીશ કોડ રત્ન ને રૂપિયાની વૃષ્ટિ કરે. પછી ઇંદ્ર કહે કે માતા સાથે કે તેમના પુત્ર (તીર્થકર) સાથે જે કઈ ખેદ ધરશેવિરેધકારી કાર્ય કરશે તેમનું મસ્તક છેદવામાં આવશે. ૧૧ આ પ્રમાણે કાર્યો કરી પ્રભુના અંગૂઠામાં અમૃતને સંચાર કરી સૌધર્મેદ્ર નંદીશ્વરદ્વીપે જાય. ૬૩ ઇદ્રો મેરુપર્વત પરથી પરભાર્યા ત્યાં આવે અને ત્યાંના ૪ અંજનગિરિ, ૧૬ દધિમુખ અને ૩૨ રતિકર પર્વત ઉપર પોતાના અધિકાર પ્રમાણે જૂદા જૂદા અષ્ટાહ્નિકા મહત્સવ કરે. પછી સ્વસ્થાને જાય. પ્રાત:કાળે અશ્વસેન રાજાને પુત્રજન્મની વધામણી આપવામાં આવી. તે સાંભળી ઘણા હર્ષિત થઈને અશ્વસેન રાજ ઘરેઘરે તેરણે બંધાવે. દશ દિવસ સુધી અનેક પ્રકારના ઉત્સવ કરે. બારમે દિવસે જ્ઞાતિવર્ગને જમાડે અને પછી તેમની સમક્ષ પુત્રનું પાશ્વ કુમાર નામ સ્થાપન કરે. એ પ્રમાણે શુભ અને વીર (પરાક્રમી) એવા પ્રભુને સર્વત્ર વિજય ને જયજયકાર થાય. ૧૨-૧૩ કાવ્યને અર્થ પૂર્વ પ્રમાણે. આ મંત્રનો અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–અમે પ્રભુની જળ વડે પૂજા કરીએ છીએ. * આ નામ માતાના બંને પાસાં (પડખાં) પ્રભુ ગર્ભમાં આવ્યા પછી વિશેષ સુંદર થયા હતા તે ઉપરથી પાડવામાં આવેલ છે. For Private and Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૮) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે जन्मकल्याणके पंचम चंदनपूजा અમૃતપાને ઉછર્યા, રમતા પાર્શ્વકુમાર; અહિલંછન નવ કર તન, વરતે અતિશય ચાર. ૧ વનવય પ્રભુ પામતાં, માતપિતાદિક જેહ, પરણાવે નૂપપુત્રિકા, પ્રભાવતી ગુણગેહ. ૨ ચંદન ઘસી ઘનસારણું, નિજ ઘર ચૈત્ય વિશાળ પૂજો પગરણ મેળવી, પૂજે જગત દયાળ, ૩ ઢાળ પાંચમી (બાળપણે ભેગી હુઆ, માઈભિક્ષા દેનેએ દેશી.) સેનારૂપાકે સોગઠે, સાંયાં ખેલત બાજી; ઈંદ્રાણી મુખ દેખતે, હરિ હેત હે રાજી. એક દિન ગંગાકે બિચે, સુરસાથ બહારા; નારી ચકોરા અસરા, બહાત કરત નિહારા. ૨ ગંગાકે જળ ઝીલતે, છાંહી બાદલિયાં; ખાવિંદ ખેલ ખેલાયકે, સવિ મંદિર વળિયા. ૩ બેઠે મંદિર માળિયે, સારી આલમ દેખે; હાથ પૂજાવા લે ચલે, ખાનપાન વિશેષે. પૂછડ્યા પડુત્તર દેત હે, સુન મોહન મેરે; તાપસકે વંદન ચલે, ઊઠી લોક, સવેરે. ૫ For Private and Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મકલ્યાણકે-ચંદનપૂજા (૩૨૯) ૧૦ કમઠ રોગી તપ કરે, પંચ અગ્નિકી જ્વાળા હાથે લાલક દામણી, ગળે મેહનમાળા, પાસકુંવર દેખન ચલે, તપસીપે આયા; એહિનાણે દેખકે, પિછે યોગી બુલાયા. સુણ તપસી સુખ લેનકું, જપે ફોગટ માલે; અજ્ઞાનસેં અગ્નિબિચે, ચોગકું પરજાળે. કમઠ કહે સુણ રાજવી ! તમે અશ્વ ખેલાવો; ગીકે ઘર હૈ બડે, મતકો બતલા. તેરા ગુરુ કેન હે બડા? જિને વેગ ધરાયા; નહિ લખાયા ધર્મકું, તનુકષ્ટ બતાયા. હમ ગુરુ ધર્મ પિછાનતે, નહિં કવડી પાસે; ભૂલ ગયે દુનિયા દિશા, રહેતે વનવાસે. વનવાસી પશુ પંખિયા, એસે તુમ ગી; યેગી નહિં પણ ભગિયા, સંસારકે સંગી. ૧૨ સંસાર બૂરા છરકે, સુણ હો લઘુરાજા ! ચગી જંગલ સેવત, લહી ધર્મ અવાજા. દયા ધર્મક મૂલ હૈ, કયા કાન કુંકાયા? જીવદયા નહું જાનત, તપ ફોગટ માયા. બાત દયાકી દાખિયે, ભૂલચૂક હમારા; બેર બેર કયા બેલશું? ઐસા ડાકડમાલા. ૧૫ For Private and Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૦) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે સાંઈ હુકમસે સેવકે, બડા કાષ્ઠ ચીરાયા; નાગ નીકાલા એકિલા, પરજલતી કાયા. સેવક મુખ નવકારસેં, ધરણંદ્ર બનાયા; નાગકુમારે દેવતા, બહુ દ્ધિ પાયા. રાણ સાથ બસંતમેં, વન ભીતર પેઠે; પ્રાસાદ સુંદર દેખકે, ઉહાં જાકર બેઠે. ૧૮ રાજીમતીકું છોડકે, નેમે સંજમ લીના; ચિત્રામણ જિન જેવટે, વૈરાગે ભીના. લેકાંતિક સુર તે સમે, બેલે કર જેરી, અવસર સંજમ લેનકા, અબ બેર હૈ ચેરી. ૨૦ નિજ ઘર આયે નાથજી, પિયા ખિણુ ખિણ રોવે; માતપિતા સમજાયકે, દાન વરસી દેવે. ૨૧ દીન દુખી સુખિયા કિયા, દારિદ્રકું ચરે, શ્રી શુભવીર હરિ તિહાં, ધન સઘળું પૂરે. રર કાવ્ય પૂર્વવત્ मंत्र:-ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्म-जरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय चंदनं यजामहे स्वाहा ॥ પંચમ પૂજાને અર્થ દુહાને અર્થ પાર્શ્વપ્રભુ જમ્યા પછી ઇંદ્ર અગૂઠામાં સંચારેલ અમૃતનું For Private and Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મકલ્યાણકે-ચંદનપૂજા (૩૪૧) પાન કરતાં અને રમતગમત કરતા ઉછર્યા. મોટા થવા લાગ્યા. અનુક્રમે સર્ષના લંછનવાળા પ્રભુ નવ હાથના શરીરવાળા થયા. તે વખતે જન્મથી થનારા ચાર અતિશય વર્તતા હતા, તે આ પ્રમાણે–૧ શ્વાસ સુગંધી હોય, ૨ શરીર મળ, પ્રસ્વેદ અને રિગ રહિત નિર્મળ હોય, ૩ આહાર-નિહાર ચર્મચક્ષુવાળા ન દેખે તેમ હોય અને ૪ રુધિર દૂધ જેવું વેત હોય. ૧૯ અનુક્રમે પ્રભુ યોવનાવસ્થા પામ્યા એટલે માતા-પિતાએ પ્રસેનજિત રાજાની પુત્રી પ્રભાવતી સાથે પાણિગ્રહણ કરાવ્યું. ૨, આવા જગત માત્ર પર દયાળુ જિનેશ્વરની–તેમની પ્રતિમાની ઘનસાર સહિત ચંદન ઘસીને તેમજ બીજા પૂજાના ઉપગરણે મેળવીને તેવડે પિતાના ગૃહત્યમાં તેમજ વિશાળ એવા નગરચેત્યમાં જઈને પૂજા કરે. ૩. પાંચમી ઢાળને અર્થ (જે તીર્થકરને જેટલા પ્રમાણમાં ભેગાવળી કર્મ હોય છે તેટલા પ્રમાણમાં તેઓ સાંસારિક સુખ–ભેગ ભેગવે છે.) પિતાની રાણુ સાથે સનારૂપાના સેગઠાવડે પાર્શ્વકુમાર સેગઠાબાજી રમે છે–ખેલે છે, તે વખતે ઇંદ્ર અને ઈંદ્રાણીઓ પ્રભુના મુખને જોઈને રાજી થાય છે. ૧ એક દિવસ ગંગા નદીમાં જળકીડા કરવા જાય છે, તે વખતે અનેક દેવ-દેવીઓ-ચકેર એવી અસરાઓ પણ સાથે છે. તેઓ પરસ્પર અનેક પ્રકારના નિહાર એટલે ચેષ્ટાઓ-એક બીજાની હાંસી–મશ્કરી કરે છે. ગંગાના જળમાં ઝીલે છે એટલે ન્હાય છે. આકાશમાં વાદળની શીતળ છાયા થઈ રહી છે. એવી રીતે ખેલ ખેલીને ખાવિંદજે પ્રભુ તે પિતાના મંદિરમાં–મહેલમાં આવે છે. ૨-૩ અન્યદા પોતાના મહેલના માળ ઉપર ગેખમાં પ્રભુ બેઠા છે For Private and Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪ર) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાર્થ અને બધી આલમને–પ્રજાને જુએ છે. બધી આલમ–પ્રજા પણ તેમને દેખીને રાજી થાય છે. તેવામાં હાથમાં પૂજાપ અને ખાનપાનની અનેક વસ્તુઓ લઈને લોકોને એક બાજુ તરફ જતા જોયા. તેઓને જોઈને પ્રભુએ કઈ માણસને પૂછ્યું કે–આ. બધા ક્યાં જાય છે?” તેના પ્રત્યુત્તરમાં તે કહે છે કે “હે પ્રજાપ્રિય રાજકુમાર! અમારા મનને મેહ પમાડનાર ! આ બધા લેકે સવારમાં ઊઠીને, પૂજાપ વિગેરે લઈને એક તાપસ નગર બહાર આવેલ છે તેને વંદન કરવા જાય છે. તે કમઠ નામને યેગી જે અહીં આવેલ છે તે માટે તપ કરે છે અને *પંચાગ્નિની વાળાને સહન કરે છે. તેના એ તપથી મેહ પામેલા મનુષ્ય. ત્યાં જાય છે.' એ પ્રમાણે સાંભળીને જેમણે હાથે લાલ રત્નોની દામણી (પહોંચી) બાંધેલી છે અને ગળામાં રત્નોની મેહનમાળા પહેરેલી છે એવા પાર્શ્વકુમાર તે યોગીને જોવા માટે ચાલ્યા અને તપસી પાસે આવ્યા. પછી અવધિજ્ઞાનવડે તેની બધી પરિસ્થિતિ જોઈને જાણીને તે યેગીને લાવ્યું. પ્રભુએ તેને કહ્યું કે, “હે યેગી ! સાંભળ. તું સુખ મેળવવા માટે ફેગટ માળા જપે છે, કારણ કે તે અજ્ઞાનવડે ગમે તે અગ્નિમાં બાળી નાખે છે.” કમઠ રોગી કહે છે કે –“હે રાજવી! તમે તે ઘડા ખેલાવી જાણે. ગીનું ઘર–તેની વાત તે બહુ મોટી છેગંભીર છે, તે તમે સમજી શકે નહીં, છતાં તમે કાંઈ જાણતા છે તે તમારે મત બતાવે.” પાર્શ્વકુમાર કહે છે કે –“હે યેગી! તમારા ગુરુ કેણુ છે કે * ચાર બાજુએ સળગાવેલ કાણાગ્નિ અને માથે સૂર્યને તાપ એમ પાંચ. For Private and Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મ કલ્યાણ કે–ચંદનપૂજા (૩૪૩) જેણે તમને આ યુગ ધરા છે? તમને ખરે ધર્મ એળખા નથી, માત્ર કાયાકષ્ટ જ બતાવેલ છે. ” કમઠ કહે છે કે “હે રાજકુમાર ! અમારા ગુરુ ધર્મને બરાબર પીછાને છે–ઓળખે છે. એક કેડી પણ પોતાની પાસે રાખતા નથી. દુનિયાની દિશા તે ભૂલી જ ગયેલા છે અને વનમાં જ રહે છે.” પાર્શ્વકુમાર કહે છે કે –“વનમાં રહેનારા પશુપંખીની જેવા તમે યોગીઓ છે. તમે એગી નથી પણ ભેગી છે, સંસારના સંગી છે, ખરા રોગને તમે ઓળખે જ નથી.' કમઠ કહે છે કે –“હે લઘુ રાજકુમાર ! સંસારને બૂરો જાણુંને, તેને છેડી દઈને એગીએ જંગલને સેવે છે, જંગલમાં જ રહે છે અને તેમણે ધર્મનો ખરે અવાજ (સાર) સાંભળે છે.” પાશ્વ કુમાર કહે છે કે- હે ગી! ધર્મનું મૂળ પ્રથમ દયા છે, તેને તે તમે જાણતા જ નથી તે પછી ગુરુ પાસે કાન કુંકાગ્યાથી શું વળ્યું? આ તમારે તપ બધે ફેગટ છે– નિષ્ફળ છે અને માયાભાવથી ભરેલું છે.' - કમઠ કહે છે કે... હે રાજકુમાર ! અમારી કાંઈ ભૂલચૂક હોય તે કહ, દયાની વાત કરે, અમે શું દયા નથી પાળતા કે નથી જાણતા તે બતાવે, આવું વારંવાર ડાકડમાળવાળું બોલવાથી શું?” પછી પાશ્વકુમારના હુકમથી કમઠ પાસે સળગાવેલ અગ્નિમાંથી સેવકે એક મેટું બળતું કાછ ખેંચી કાઢ્યું અને તેને ચીરાવીને તેમાંથી જેનું શરીર બળી રહ્યું છે તેવા એક સર્પને બહાર કાઢયો. તેને મૃત્યુસમય નજીક જાણુને પાશ્વકુમારે સેવકના મુખે તેને નવકારમંત્ર સંભળાવ્યું. તે મહામંત્રના શ્રવણથી અને પાર્શ્વકુમારની અમૃતદષ્ટિથી તે સર્પ તરત જ મરણ પામીને નાગકુમાર For Private and Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૪) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાર્થ નિકાયને સ્વામી ધરણેન્દ્ર થયે–પ્રભુએ તેને ધરણેન્દ્ર બનાવ્યું. ત્યાં તે દેવ સંબંધી ઘણું ઋદ્ધિને સ્વામી થયે. ૧૭ - અન્યદા વસંતઋતુમાં પાર્શ્વકુમાર પ્રભાવતી રાણી સાથે ઉદ્યાનકડા કરવા ગયા. ત્યાં એક વનમાં પ્રવેશ કર્યો અને એક સુંદર પ્રાસાદ દેખીને તેમાં જઈને બેઠા. તે પ્રાસાદમાં કરેલા ચિત્રામણામાં રાજીમતીને છોડીને નેમિનાથજીએ કૌમારાવસ્થામાં જ ચારિત્ર ગ્રહણ કર્યું તેવું ચિત્ર જોઈને પાર્શ્વકુમારનું ચિત્ત વૈરાગ્યવાસિત–આદ્ધ થઈ ગયું. તે જ વખતે લેકાંતિક દે પિતાને ક૯૫ (આચાર) જાણીને ત્યાં આવ્યા. અને પ્રભુને કહ્યું કે-“હે સ્વામી ! આપને સંયમ લેવાને અવસર પ્રાપ્ત થયેલ છે હવે તેમાં વિલંબ બહુ ડે (માત્ર એક વરસને) જ છે.” પાર્શ્વકુમારે તેના કથનને સ્વીકાર કર્યો એટલે તેઓ સ્વસ્થાને ગયા. પ્રભુ પણ પોતાના મહેલમાં આવ્યા. આ હકીકત ઉપરથી પોતાના સ્વામી પાર્શ્વકુમાર તરતમાં જ દીક્ષા લેશે એમ જાણીને પ્રભાવતી ક્ષણે ક્ષણે રુદન કરવા લાગી, પરંતુ પ્રભુને તેની કાંઈ અસર થઈ નહીં. તેમણે તે માતાપિતાને પિતાની પરિસ્થિતિ બરાબર સમજાવીને તેમની આજ્ઞા મેળવી. પછી વરસીદાન દેવા માંડયું. અનેક દીન અને દુઃખી મનુષ્યને સુખી કર્યા અને જગતના દારિદ્રને ચૂરી નાખ્યું. (તેમણે દાનમાં દરરોજ એક ક્રોડ ને આઠ લાખ સેનૈયા આપ્યા. એ પ્રમાણે આખા વર્ષમાં ૩૮૮ કોડે ને ૮૦ લાખ દ્રવ્ય દાનમાં આપ્યું.) તે સઘળું દ્રવ્ય ઇંદ્ર પૂર્યું અર્થાત્ ઈંદ્ર ધનદ લેકપાળને આજ્ઞા કરી, તેણે પોતાના સેવકે તિર્ય ભક દેવેને આજ્ઞા કરી, તેમણે અનેક સ્થાનેથી બીનવારસી દ્રવ્ય લાવી લાવીને પ્રભુના મંદિરમાં પૂર્યું. તે પ્રભુએ દાનમાં આપ્યું. પૂજાના છેલ્લા પદમાં શુભવીર શબ્દથી કર્તાએ પિતાનું નામ સૂચવ્યું છે તેમ જ તે શબ્દ હરિના-ઇંદ્રમા અથવા પ્રભુના વિશેષણ તરીકે પણ સમજવા ગ્ય છે. ૧૮-૨૨. For Private and Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીક્ષા કલ્યાણ—–ધૂપપૂજા કાવ્યને અ—પૂર્વવત્ . મંત્રના અર્થ પણ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે—અમે ચંદનવડે પ્રભુની પૂજા કરીએ છીએ. ( ૩૪૫ ) दीक्षा कल्याणके षष्ठ धूपपूजा દોહા વરસીદાનને અવસરે, દાન લિયે ભવ્ય તેહ; રાગ હરે ષટ્ માસના, પામે સુંદર દેહ, ધૂપઘટા ધરી હાથમાં, દીક્ષા અવસર જાણુ; દેવ અસંખ્ય મળ્યા તિહાં, માનુ સર્જન ટાણુ, ર ઢાળ છઠ્ઠી For Private and Personal Use Only ૧ ( દેખા ગતિ દેવની રે-એ દેશી. ) ત્રીશ વરસ ઘરમાં વસ્યા રે, સુખભર વામાન ; સચમ રસિયા જાણીને રે, મળિયા ચેાસડ ઈંદુ નમા નિત નાથજી રે. નિરખત નયનાનă નમા નિત નાથજી રે. ૧. એ આંકણી. તીર્થોદક વર ઔષધિ રે, મેળવતા બહુ ઝાડ; આપ જાતિ કળા ભરી રે, એક સહસ ને આઠ, નમા૦ ૨. અશ્વસેન રાજા ઘૂરે રે, પાછળ સુર અભિષેક; સુરતરુ પેરે અલ કર્યાં રે, દેવ ન ભૂલે વિવેક, નમે॰ ૩. વિશાળા નૃપ શિખિકા રે, ખેડા સિંહાસન નાથ; બેઠી વડેરી દક્ષિણે રે, પટશાટક Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૬) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે લેઈ હાથ. નમો ૪. વામ દિશે અંબધારી રે, પાછળ ધરી શણગાર; છત્ર ધરે એક યૌવના રે, ઈશાન ફળ કર નાર. નમે૫. અગ્નિકૂણે એક યૌવના રે, યણમેં પંખો હાથ ચલત શિબિકા ગાવતી રે, સર્વ સાહેલી સાથ. નમો. ૬. શક ઇશાન ચામર ધરે રે, વાજીંત્રને નહીં પાર; આઠ મંગળ આગળ ચલે રે, ઇંદ્રિવજા ઝળકાર. નમે૭, દેવ દેવી નર નારીઓ રે, જોઈ કરે પરણામ; કુળનાં વડેરા સજ્જના રે, બોલે પ્રભુને તામ. ન. ૮. જીત નિશાન ચડાવજો રે, મેહની કરી ચકચૂર; જેમ સંવછરી દાનથી રે, દારિદ્ર કાર્ચ દર, નમે ૯ વરઘેડેથી ઉતર્યા રે, કાશી નગરની બહાર; આશ્રમપદ ઉદ્યાનમાં રે, વૃક્ષ અશોક રસાળ. નમો ૧૦. અમતપ ભૂષણ તજી રે, ઉચ્ચ મહાવ્રત ચાર; પસ બહુલ એકાદશી રે, ત્રણ સયાં પરિવાર. નમો ૧૧, મનપર્યવ તવ ઉપનું રે, બંધ ધરે જગદીશ; દેવદૂષ્ય ઇંદ્ર દિયું રે, રહેશે વરસ ચત ત્રીશ. નમે૧૨કાઉસગ્ગ મુદ્રાએ રહ્યા રે, સુર નંદીશ્વર જાત; માત-પિતા વાંદી વળ્યા રે, શ્રી શુભવીર, પ્રભાત. ના. ૧૩. કાવ્ય પૂર્વ પ્રમાણે કહેવું. मंत्र-ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्यु निवारणाय श्रीमते जिनेंद्राय धूपं यजामहे स्वाहा ॥ For Private and Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીક્ષા કલ્યાણકે ધૂપપૂન છઠ્ઠી ધૂપ પૂજાના અ દુહાના અથ તીર્થંકરના વાર્ષિકદાનના છ ગુણ છે તેમાંના એક ગુણુ એ છે કે-વાર્ષિકદાન લેનાર ભવ્ય જ હાય છે, અભભ્યને તે લાભ મળતા નથી અને દાન લેનારના છ માસના થયેલા વ્યાધિ નાશ પામે છે, તેમજ નવા વ્યાધિ છ માસ પર્યંત થતા નથી ને દાન લેનારનુ શરીર સુદર-દેખાવડુ થાય છે. પ્રભુના દીક્ષાસમય જાણીને, ધૂપધટા હાથમાં રાખીને, અસંખ્ય દેવે ત્યાં એકઠા થયા તે જાણે સંયમના ( સર્વવિરતિના ) અધ્યવસાયસ્થાના જ ન મળ્યા હાય ? એમ જણાય છે અર્થાત્ સંયમના અધ્યવસાયસ્થાના અસંખ્યાતા છે એમ સમજવુ. ૨ તાળના અથ ( ૩૪૭) વામાનદન-પા કુમાર સાંસારિક સુખભેગ ભાગવતા આનંદમાં ત્રીશ વરસ સુધી ગૃહવાસે રહ્યા. તેમનેા દીક્ષા ગ્રહણ કરવાના અવસર જાણીને ચાસા ઈંદ્રો ત્યાં એકઠા થયા. એવા નાથને સ્વામીને નિર ંતર.નમસ્કાર કરે. જેમને દેખવાથી નેત્રને આનદ ઉપજે છે. એવા તે સ્વામીને નિરતર નમસ્કાર કરે ! ૧. ઇંદ્રોએ આવીને ક્ષીરસમુદ્ર વિગેરેના જી મગાવ્યા અને તેમાં શ્રેષ્ઠ ઔષધિ મેળવી. બીજો પણ ઘણેા ઠાઠ મેળવ્યા અને પૂર્વોક્ત આઠ જાતિના દરેકના એક હજાર ને આઠ કળશે ભર્યાં. ૨. પછી પાર્શ્વકુમારને સિંહાસન પર બેસારીને અશ્વસેન રાજાને આગળ કરી ઇદ્રોએ દીક્ષાભિષેક કર્યાં અર્થાત્ પ્રથમ અશ્વસેન રાજાએ કર્યા, પછી ઇંદ્રોએ કર્યાં. આવા વિવેક દેવા ચૂકતા નથી તેથી જ તેઓ વિબુધ કહેવાય છે. અભિષેક કરીને પછી. વસ્ત્રાલ કારવડે કલ્પવૃક્ષની જેવા પ્રભુને વિભૂષિત-અલંકૃત કર્યાં. ૩. For Private and Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૮ ) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા–સા × ધાવમાતા પછી અશ્વસેન રાજાએ તૈયાર કરાવેલી વિશાળા નામની શિખિકામાં પ્રભુ સિંહાસન પર ખેડા. કુળવૃદ્ધા શ્રી દક્ષિણ આજુએ એટલે પ્રભુની જમણી બાજુએ હાથમાં એક હંસના ચિત્રવાળુ પટ ( * વસ્ત્ર ) લઈને બેઠી. ડાખી આજી બેઠી. પાછળ શૃંગાર સજીને એક યૌવના છત્ર હાથમાં લઈને એડી. ( છત્ર ધરવા લાગી.) ઈશાનકોણે હાથમાં ફળ લઈને એક સ્ત્રી બેઠી. અગ્નિકાણે એક સ્ત્રી હાથમાં રત્નમય પા લઇને બેઠી. પછી શિખિકાના ઉપાડનારાઓએ શિખિકા ઉપાડી એટલે સ સાહેલીઓ ( સ્ત્રી ) એકઠી મળીને શિખિકાની પાછળ ચાલતી ગાવા લાગી. ૪-૬. શક્રેન્દ્ર ને ઇશાનેન્દ્ર પ્રથમ શિબિકા ઉપાડે છે. પછી તે બીજાને સાંપીને તે અને એ માજી ચામર ઢાળતા ચાલે છે. વરઘોડામાં સૌથી આગળ અષ્ટમંગળિક ચાલે છે, ત્યારપછી ઈંદ્રધ્વજા ચાલે છે. (એ પ્રમાણે વરઘેાડાના બધા ક્રમ સુમેધિકા ટીકા વિગેરેમાં કહ્યા પ્રમાણે સમજવા. ) દેવ, દેવી, મનુષ્યા અને મનુષ્યની સ્ત્રીએ માગમાં પ્રભુને જોઇ જોઇને પ્રણામ કરે છે. કુળના મુખ્ય સજ્જના (વૃદ્ધો) તે વખતે પ્રભુને કહે છે કે- જેમ તમે સવચ્છરી દાન દેવાવડે આખા જગતનું દાદ્રિય દૂર કર્યું. છે તેમ જ ચારિત્ર લઈ માહહુજાને ( મેાહની કર્મને ) ચકચૂર કરીને—તેના વિનાશ કરીને નિશાન ચડાવજો અને કુળની શેશભામાં વૃદ્ધિ કરો.’ આ પ્રમાણે કાશીનગરના મધ્યમાં થઇને વરઘોડો કાશી * આ વસ્ત્રમાં પ્રભુ આભૃણ ઉતારે છે તે ગ્રહણ કરે છે. * પ્રભુને અંગૂઠા જ ચૂસવાના હોવાથી ધાવમાતા હોતી નથી. આ ધાવમાતા તેમને રમાડનારી સમજવી. For Private and Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીક્ષા કલ્યાણકે ધૂપપૂજા ( ૩૪૯ ) નગરની અહાર નીકળ્યે અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં આવ્યો. ત્યાં પ્રભુ અશેાકવૃક્ષની નીચે વરઘેાડેથી-શિખિકામાંથી નીચે ઉતર્યાં. પ્રભુએ વસ્ત્રાભૂષણ તજી દઈ સ્વયમેવ પાંચમુષ્ટિ લાચ કર્યાં. તે દિવસે પ્રભુએ અઠ્ઠમના તપ કરેલેા હતા એ સ્થિતિમાં સર્વ સમક્ષ પાર્શ્વ કુમારે ચાર મહાવ્રત ઉચ્ચર્યા. પોષવદિ ૧૧ (ગુજરાતી માગશર વદિ ૧૧) ની તિથિએ ત્રણરો મુનિના પરિવાર સાથે સવિતપણાના પ્રભુએ સ્વીકાર કર્યાં. ઇંદ્રે દેવદૃષ્ય વસ્ત્ર પ્રભુના સ્કંધ ઉપર મૂકયું'. એ વસ્ર ચત તીશ (૪૦ ને ૩૦) એટલે સીતેર વર્ષ પર્યંત રહેશે.. ( રહ્યું છે. ) પ્રભુને ચારિત્રપર્યાય ૭૦ વર્ષના છે. જે વખતે પ્રભુએ મહાવ્રત ઉચ્ચર્યા તે વખતે સાતમું અપ્રમત્ત ગુણુઠાણુ ફ્રસતાં જ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુ ત્યાં જ કાર્યોંત્સગ મુદ્રાએ સ્થિત થયા. સ્વજન વર્ગ સ્વસ્થાને ગયા અને દેવે ઇંદ્રો નંદીશ્વરદ્વીપે ગયા. ( ત્યાં અલઈ મહત્સવ કરીને સ્વસ્થાને ગયા. ) પ્રભુના માતાપિતા પ્રભુને વંદન કરીને નગર તરફ વળ્યા. શ્રી શુભવીર એવા પાર્શ્વપ્રભુને આ સમય પ્રભાતતુલ્ય થયા અર્થાત્ આત્મદશા પ્રગટ થવાના અરુણાદય થયા. ૧૩. (એમાં કર્તાએ પેાતાનું નામ પણ સૂચવ્યુ છે. ) કાવ્યના અર્થ પૂવત્. મંત્રના અર્થ પૂર્વવત્, તેમાં એટલુ ફેરવવુ કે-અમે સુગંધી પવડે પ્રભુપૂજા કરીએ છીએ. *આવીશ પ્રભુના સમયમાં ચાર મહાવ્રત ઉચ્ચરવાની પ્રવૃત્તિ જ હાય છે. ચેાથા પાંચમા મહાવ્રતને ભેળા સમાવેશ કરવામાં આવે છે. For Private and Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૦ ) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સા केवळ ज्ञान कल्याणके सप्तम दीपकपूजा દાહા સારથ ધનઘરે પારણું, પ્રથમ પ્રભુએ કીધ; પંચ દિવ્ય પ્રગટાવીને, તાસ મુક્તિસુખ દીધ. ૧ જગદીપક પ્રગટાવવા, તપ તપતા રહી રાષ્ટ્ર; તેણે દીપકની પૂજના, કરતાં કેવળનાણુ. ૨ ઢાળ સાતમી ( મહાવીર પ્રભુ ઘેર આવે—એ દેશી ) પ્રભુ પારસનાથ સિધાવ્યા, કાદુંખરી અઢવી આવ્યા; કુંડનામે સરેવર તીરે, ભયુ પંકજ નિ`ળ નીરે રે. મનમેાહન સુંદર મેળા, ધન્ય લોક નગર ધન્ય વેળા રે, મન॰ ૧ એ આંકણી, કાઉસગ્ગ મુદ્રા પ્રભુ હાવે, વનહાથી તિહાં એક આવે; જળશુઢ ભરી હૅવરાવે, જિન અંગે કમળ ચઢાવે રે. મન॰ ૨, કલિકુંડ તીરથ તિહાં થાવે, હાથી ગતિ દેવની પાવે, વળી કૌસુ ભવન આણુ દે, ધરણે દ્ર વિનય ધરી વદે રે. મન૦ ૩, ત્રણ દિન ફણી છત્ર ધરાવે, અહિછત્રા નગરી વસાવે; ચલતા તાપસ ઘર પુ ંઠે, નિશિ આવી વસ્યા વડ હેઠે રે, મન ૪,થયા કમઠ મરી મેઘમાળી, આવ્યો વિભગે નિહાળી; ઉપસર્ગ કર્યાં બહુ જાતિ, નિશ્ચળ દીઠી જિનછાતી રે. મન૦ ૫. ગગને જળ ભરી વાદળીયા, વરસે ગાજે વિ For Private and Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવળજ્ઞાન કલ્યાણુકેન્દીપકપૂજા (૩૫૧) જળીયા; પ્રભુ નાસા ઉપર જળ જાવે. ધરણેદ્ર પ્રિયા સહુ આવે રે, મન૦ ૬. ઉપસર્ગ હરી પ્રભુ પૂછ, મધમાળી પાપથી ધ્રુજી; જિનભક્ત સમકિત પાવે, બેહુ જણુ સ્વર્ગે સિધાવે રે, મન૦ ૭. આવ્યા કાશી ઉદ્યાને, રહ્યા સ્વામી કાઉસગ્ગ ધ્યાને; અપૂરવ વી ઉલ્લાસે, ધનધાતી ચાર વિનાસે રે. મન ૮. ચેારાશી ગયા દિન આખા, વિદ્ ચૈતર ચાથ વિશાખા; અર્જુમ તરુ ધાતકીવાસી, થયા લોકાલાકપ્રકાશી રે, મન૦ ૯, મળે ચેાસડ ઇંદ્ર તે વાર, રચે સમવસરણમનેાહાર; સિંહાસન સ્વામી સાહાવે, શિર ચામર છત્ર ધરાવે રે, મન૦૧૦, ચેાત્રીશ અતિશય થાવે, વનપાળ વધામણી લાવે; અશ્વસેન ને વામારાણી, પ્રભાવતી હર્ષ ભરાણી રે. મન૦ ૧૧, સામૈયું સજ્જ સહુ વદે, જિનવાણી સુણી આણુ દે, સસરા સાસુ વહુ સાથે, દીક્ષા લીધી પ્રભુ હાથે રે, મન૦ ૨. સધ સાથે ગણપદ ધરતા, સુર જ્ઞાન મહાત્સવ કરતા; સ્વામી દેવદે સાહાવે, શુભવીર વચન રસ ગાવે રે. મનમાહન સુંદર મેળા; ધન્ય લાક નગર ધન્ય વેળા રે. મન૦ ૧૩, કાવ્ય પૂત્ मंत्र — ॐ ह्रीं श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय दीपं यजामहे स्वाहा ॥ For Private and Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૨) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા–સાથે સપ્તમ દીપ પૂજાનો અર્થ દુહાને અર્થ દીક્ષા લીધા પછી બીજે જ દિવસે * પાર્શ્વપ્રભુએ પ્રથમ પારણું ધન સાર્થવાહને ઘરે કર્યું અને તેના બદલામાં ત્યાં પંચ દિવ્ય પ્રગટાવીને તેને મુક્તિનું સુખ આપ્યું અર્થાત્ ધન સાર્થવાહ અનુ. ક્રમે ચારિત્ર ગ્રહણ કરીને મેક્ષે ગયે. ૧. પાર્શ્વપ્રભુ જગદીપક જે કેવલજ્ઞાન તે પ્રગટ કરવા માટે (જ્ઞાનાવરણાદિ ઘાતકર્મો ખપાવવા માટે) વનમાં રહીને તપ તપતા હતા તેથી આપણે તે પ્રભુની દીપક ધરીને તે વડે પૂજા કરીએ કે જેથી આપણને પણ અનુક્રમે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. ૨. સાતમી દાળને અર્થ પભુએ કાશીથી વિહાર કર્યો. અનુક્રમે કાદંબરી ની અધીમાં આવ્યા. ત્યાં કુંડ નામના સરોવરને કિનારે કાઉસગ્ગ સ્થાને રહ્યા છે જે સરવર પંકજે-કમળે અને Sળજીરવડે એક હતું. આવા મનમોહન પ્રભુને મેળે રીમ એ અતિ સું છે અને જેમને એ મેળે મળે છે તે લોકોને ને તે નગરને અને તે વેળાને–વખતને પણ ધન્ય છે. ૧. થ યાં પ્રભુ કાઉર ધ્યાને રહ્યા હતા ત્યાં એક હાથી માસી આયે. પ્રભુના જોઈને તેને ભક્તિ ઉલસવાથી તેણે કિજળવડે શું ભરીને પ્રભુને ન્હવરાવ્યા અને * લીધી અને ત્રીજો દિવસ હતો. *સોના જઈ સોનૈયાની વૃષ્ટિ, સુગંધી જળની વૃષ્ટિ, સુગંધી યુની વૃષ્ટિ, દેવદુંદુભિનું વાગવું ને અહોદાન, અહાદાન એવી ઉર્દુઘોષણા એ પાંચ દિવ્ય સમજવા. For Private and Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવળજ્ઞાન કલ્યાણકે-દીપક પૂજા ( ૩પ૩) પ્રભુના શરીર ઉપર કમળ ચડાવ્યા. ૨. ત્યાં કળિકડ નામનું * તીર્થ થયું અને હાથી મરણ પામીને દેવગતિને પામ્યું. ત્યાંથી આગળ વિહાર કરતા પ્રભુ કસુંભ” નામના વનમાં પધાર્યા. ત્યાં ધરણેન્દ્ર પ્રભુ પાસે આવ્યા. તેણે વિનયપૂર્વક પ્રભુને વંદના કરી. પછી ત્રણ દિવસ સુધી પ્રભુના મસ્તક ઉપર ફણુનું છત્ર કરીને રહ્યા અને ત્યાં અહિચ્છત્રા નામે નગરી વસાવી. પછી તાપસના ઘરની (આશ્રમની) પાછળ ચાલતાં ચાલતાં એક વડવૃક્ષની નીચે પ્રભુ રાત્રિવાસો રહ્યા. ૨-૪. હવે એ અવસરે કમઠ તાપસ જે પંચાગ્નિ તપ તપતે હતું અને જે મરણ પામીને મેઘમાળી નામે દેવ થયે છે તે વિભાગજ્ઞાનવડે પ્રભુને જોતાં પૂર્વભવનું વૈર જાગૃત થવાથી ત્યાં આવ્યું. તેણે સર્પ, વીંછી વિગેરે વિકુવને અનેક પ્રકારના ઉપસર્ગો કર્યા પરંતુ પ્રભુની છાતી તે તેણે નિશ્ચળ દીઠી જરા પણ નરમ પડેલી દીઠી નહીં એટલે વધારે ગાઢ ઉપસર્ગ કરીને ચળાવવાનો નિરધાર કર્યો. આકાશમાં પાણીની ભરેલી વાદળીઓ વિકુવી અને વરસાદને ગજારવ થવા લાગ્યું. વિજળીઓ વારંવાર ચમકવા લાગી. વરસાદ મુશળધારાએ વરસવા માંડ્યો. એટલે પાણીને કેઈ સ્થાને સમાસ ન થવાથી તે ઊંચું વધતું ગયું. અનુક્રમે પ્રભુની નાસિકા સુધી જળ આવ્યું, પ્રભુ તે નિશ્ચળ જ રહ્યા. તે વખતે ધરણે પિતાની ઈંદ્રાણુ સહિત ત્યાં આવ્યા. તેણે પ્રભુને થયેલા જળના ઉપસર્ગનું નિવારણ કરી પ્રભુની પૂજા કરી. મેઘભાળીને હાંકી કાઢયો. તે વખતે મેઘમાળીને પણ તીર્થકરને કરેલા ઉપસર્ગથી બાંધેલા મહાપાપથી ધ્રુજ છૂટી એટલે તે પ્રભુ પાસે આવ્ય, પ્રભુને ખમાવ્યા અને પ્રભુની ભક્તિ કરીને * કળિ–કરી એટલે હાથી અને કુંડના સાગરૂપ તીર્થ સમજવું. * કસુંબાના વૃક્ષાવાળું વન. For Private and Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા–સાથે તેણે સમકિત પ્રાપ્ત કર્યું. પછી તે બંને–ધરણંદ્ર ને મેઘમાળી પોતપોતાને સ્થાનકે ગયા. પ-૭. ત્યાંથી પ્રભુ કાશીનગરના ઉદ્યાનમાં આવ્યા અને કાર્યોત્સર્ગ સ્થાને રહ્યા. તે વખતે અપૂર્વ વીર્યને ઉલ્લાસ થવાથી ક્ષપકશ્રેણી માંડી અને ચાર ઘનઘાતી કર્મો( જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય ને અંતરાયોને ઘાત કર્યો–વિનાશ કર્યો. તેનું સર્વથા ઉમૂલન કરી નાખ્યું. ૮. ચારિત્ર લીધા પછી પૂરા ૮૪ દિવસ વ્યતીત થયા ત્યારે ચિત્ર વદિ ચૂથે (ગુજરાતી ફાગણ વદિ ૪ થે) વિશાખા નક્ષત્રમાં, ધાતકી વૃક્ષની નીચે અ૬મના તપવાળા પ્રભુ કલેકપ્રકાશી થયા-કેવળજ્ઞાન પામ્યા. ૯ તે વખત ત્યાં ચેસઠ ઈદ્રો એકઠા મળ્યા. અતિ મનહર સમવસરણની રચના કરી પાર્શ્વપ્રભુ તેના મધ્ય ભાગમાં સિંહાસન પર બેઠા અને દેવે મસ્તક પર છત્ર ને બે બાજુ ચામર વીંઝવા લાગ્યા. તે વખતે પ્રભુને ચેત્રીશ અતિશય સંપૂર્ણ પણે પ્રગટ થયા. (જન્મથી ૪, કર્મક્ષયથી ૧૧ ને દેવકૃત ૧૯ મળી કુલ ૩૪) અહીં વનપાળકે અશ્વસેન રાજાને વધામણી આપી કે પાશ્વપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એટલે અશ્વસેન રાજા, વામાવાણું અને અત્યંત હર્ષિત થયેલી પ્રભાવતી મોટી ધામધૂમ સાથે તમામ રાજઋદ્ધિ સહિત સ મેયું લઈને પ્રભુ પાસે આવ્યા અને વંદના કરી પ્રભુએ ધર્મદેશના દીધી. તે સાંભળી અનેક ભવ્ય જીવો પ્રતિબોધ પામ્યા. અશ્વસેન રાજા વિગેરે પણ પ્રભુની વાણી સાંભળીને આનંદિત થયા. પછી સસરે, સાસુ ને વહુ-ત્રણેએ ( અશ્વસેન રાજા, વામા માતા અને પ્રભાવતીએ) પ્રભુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ૧૦-૧૨. આ પાશ્વપ્રભુએ ચતુર્વિધ સંઘની તેમ જ ગણધરની સ્થાપના કરી, દેએ કેવળજ્ઞાન સંબંધી મહોત્સવ કર્યો. પછી બીજા For Private and Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્વાણાયાણક-નેવેલપૂજા (કામ પ્રહર પ્રભુ બીજા ગઢમાં ઇશાન કેણે રચેલા દેવછંધામાં બિરાજમા અને શુભવીર એવા તેમના મુખ્ય ગણધરે બીજે પ્રહરે પ્રભુના વચનરસનું ગાન કર્યું અર્થાત્ દેશના દીધી; તેથી પણ અનેક ભળે પ્રતિબંધ પામ્યા. ૧૩. કાવ્યને અર્થ પૂર્વવત, મંત્રને અર્થ પૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે અમે દીપક વડે પ્રભુપૂજા કરીએ છીએ. निर्वाणकल्याणके अष्टम नैवेद्यपूजा દુહા શુભ આદે દશ ગણધરા, સાધુ સેળ હજાર; અડતીસ સહસ તે સાધવી, ચાર મહાવ્રત ધાર. ૧ ઈગ લખ ચઉસઠ સહસ છે, શ્રાવકને પરિવાર; સગવીશ સહસ તે શ્રાવિકા, તિગ લખ ઉપર ધાર. ૨ દેશવિરતિધર એ સહુ, પૂજે જિન ત્રણ કાળ; પ્રભુપડિમા આગળ ધરે, નિત્ય નૈવેદ્યને થાળ. ૩ ઢાળ આઠમી (વૃંદાવનમાં એક સમે શામળીયેજી—એ દેશી) રંગ રસિયા રંગરસ બન્યો મનમોહનજી, કોઈ આગળ નવિ કહેવાય મનડું મેલું રે મન મોહનજી; * પ્રભુના દશ ગણધરોમાં મુખ્ય ગણધર શુભ નામના હોવાથી કર્તાએ આ ક૯૫ના કરી છે. For Private and Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૬ ) શ્રી" પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સા વેધકતા વેધક લહે મન॰ બીજા એઠા વા ખાય મનડું ૧, લેાકેાત્તર ફળ નિપજે મન॰ માટેા પ્રભુને ઉપગાર મનડું” કેવળનાણુ દિવાકરું મન૰ વિચરતા સુરપુરવાર, મનડું રે. કનક કમળ પગલાં ડવે મન॰ જળખુદ કુસુમ વરસાત મનડું॰ શિર છત્ર વળી ચામર ઢળે મન॰ તરુ નમતા મારગ જાત. મનડું ૩. ઉપદેશી કેઈ તારીયા મન॰ ગુણ પાંત્રીશ વાણી રસાળ મનડું॰ નર નારી સુર અપછરા મન પ્રભુ આગળ નાટક શાળ, મનડું ૪, અવનીતળ પાવન કરી મન અંતિમ ચામાસુ જાણુ મનડું૰ સમેતશિખર ગિરિ આવિયા, ચડતા શિવધર સેાપાન, મનડું પુ. શ્રાવણ શુદિ આઠમ દિને મન વિશાખાએ જગદીશ મનડુ ં અણુસણુ કરી એક માસનુ મન॰ સાથે મુનિવર તેત્રીશ. મનડું ૬. કાઉસગ્ગમાં મુક્તિ વર્યાં મન॰ સુખ પામ્યા સાદિ અનંત મનડું૰ એક સમય સમ»થિી મન નિષ્કર્માં ચ દૃષ્ટાંત. મનડું॰ ૭, સુરપતિ સઘળા તિહાં મળે મન॰ ક્ષીરાધિ આણે નીર મનડું॰ સ્નાન વિલેપન ભૂષણે મન દેવચ્ચે સ્વામી શરીર, મનડુ ં ૮. શાભાવી ધરી શિખિકા મન૰ વા ં ંત્ર ને નાટક ગીત મનડું ચંદન ચય પરજાળતા મન॰ સુરભક્તિ શાક સહિત. મનડું॰ ૯. થૂલ કરે તે ઉપરે મન॰ દાઢાર્દિક સગે સેવ મનડું ભાવ ઉદ્યોત ગયે થકે મન દીવાળી For Private and Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવણું કલ્યાણ કે-નૈવેદ્ય પૂજા ( રૂપાણ) કરતા દેવ. મનડું ૧૦. નંદીશ્વર ઉત્સવ કરે મન કલ્યાણક મોક્ષાનંદ મનડું વર્ષ અઢીશું આંતરું મન શુભવીર ને પાર્શ્વનિણંદ. મનડું ૧૧, ગીત ઉત્સવ રંગ વધામણું, પ્રભુ પાકને નામે, કલ્યાણક ઉત્સવ કિયે, ચડતે પરિણામે. ૧ શતવર્ષાયું જીવીને, અક્ષય સુખ સ્વામી; તુમ પદ સેવા ભક્તિમાં, નવિ રાખું ખામી, ૨ સાચી ભગતે સાહિબા રીઝે એક વેળા શ્રી શુભવીર હવે તદા, મનવાંછિત મેળા. ૩ કાવ્ય પૂર્વવત मंत्रः-ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय नैवेद्यं यजामहे स्वाहा ॥ નિવકલ્યાણુ, અષ્ટમ નિવેદ્યપૂજાનો અર્થ કુહાને અર્થ ભગવંતના કેવળજ્ઞાન પામ્યા પછી નિર્વાણ પામતા સુધીમાં પ્રભુને ચતુર્વિધ સંઘરૂપ પરિવાર કેટલે થયે તે કહે છે – - શુભ વિગેરે દશ ગણધર, સોળ હજાર સાધુઓ, આડત્રીશ હજાર સાધ્વીઓ, એક લાખ ને ચેસઠ હજાર શ્રાવકે અને ત્રણ લાખ ને સતાવીશ હજાર શ્રાવિકાઓને પરિવાર થયે. એમાં સાધુ ને સાધ્વીઓ ચાર મહાવ્રતને ધારણ કરનારા હતા અને શ્રાવકશ્રાવિકાઓ દેશવિરતિને-શ્રાવકના બાર વ્રતને ધારણ કરનારા For Private and Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૮) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે હતા. તે શ્રાવક-શ્રાવિકાએ ત્રણ કાળ જિનપૂજા કરતા હતા અને નિરંતર-દરરોજ અનેક પ્રકારના નૈવેદ્યનો થાળ પ્રભુની પ્રતિમા પાસે ધરતા હતા. ૧-8. આઠમી ઢાળને અર્થ આ પૂજાના પ્રારંભમાં કર્તા કહે છે કે–હે ધર્મરંગના રસિયા ધમીજને! બરાબર રંગને રસ જાગે છે પરંતુ તે રંગ આત્મિક હોવાથી કેઈની પાસે કહી શકાય કે બતાવી શકાય તેવું નથી, કારણ કે જે વેધક-વેધ કરવાના પ્રયત્નવાળા હોય છે તે જ વેધકતાને પામે છે. અર્થાત્ વેધ્યને વીંધી શકે છે, તે સિવાયના બીજા તે બેઠા બેઠા વા ખાય છે, તેને કાંઈ વેધ્યને વીંધવાની ખબર પડતી નથી. અહીં નિર્વાણપદ મેળવવારૂપ રાધાવેધ સાધવાનો છે તેને જે બરાબર જાણે છે તે જ સાધી શકે છે, બીજા તે જોઈ-જોઈને પાછા જ વળે છે. એમ સમજવું. ૧. ભગવંતની દેશનાથી કેત્તર ફળ મેક્ષફળની પ્રાપ્તિ થાય છે એ પ્રભુને મહામેટે ઉપકાર સમજવાનું છે. એવી રીતે ઉપકાર કરતા કેવળજ્ઞાનદીવાકર પ્રભુ અનેક દેવેના પરિવાર સહિત ભૂમિતળ પર વિચરે છે. સુવર્ણના કમળ ઉપર પગ સ્થાપના કરે છે તેમ જ માર્ગમાં જળના બુંદને અને કુસુમને આ આછો વરસાદ થયા જ કરે છે. માથે દે છત્ર ધરી રહ્યા છે. બે બાજુ ચામર વીંજી રહ્યા છે. માર્ગના વૃક્ષે પણ નમીને પ્રભુને નમસ્કાર કરે છે. પ્રભુની વાણું પાંત્રીશ ગુણવાળી હોય. છે તેથી તેવી વાણીવડે ઉપદેશ કરીને પ્રભુએ અનેક જીને તાર્યા છે. મનુષ્ય, મનુષ્યણું, દેવે ને અપ્સરાએ પ્રભુની આગળ મનહર નાટક કરે છે. ૨–૪ For Private and Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્વાણ કલ્યાણ નિવેદ્ય પૂજા. (૩૫૯) . એ પ્રમાણે પૃથ્વીતળને પાવન કરતા-વિચરતાં છેલ્લું ચોમાસું જાણીને પાશ્વપ્રભુ સમેતશિખરગિરિએ આવ્યા અને જાણે મેક્ષમહેલરૂ૫ ઘરના પગથિયા પર અનુક્રમે ચડતા હોય તેમ તે પર્વત ઉપર ચડ્યા. પ. પછી તેત્રીશ મુનિવરેની સાથે એક માસનું અણુસણ કરીને શ્રાવણ સુદી ૮ ને દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને રોગ આવે તે કાર્યોત્સર્ગ મુદ્રાએ રહેલા પ્રભુ મુક્તિસુંદરીને વર્યા અર્થાત્ મેક્ષે ગયા અને સાદિઅનંત સ્થિતિવાળું અક્ષય સુખ પામ્યા. અહીંથી એક સમયે સમણિએ જ સિદ્ધગતિમાં જીવ જાય છે એને માટે નિકમાં એવા ચાર દૃષ્ટાંત (પૂર્વપ્રયાગ, ગતિપરિણામ, બંધન છેદ અને અસંગરૂપ) આપેલા છે તે વિસ્તારથી સમજવા યોગ્ય છે. ૬-૭, પ્રભુ નિર્વાણ પામ્યા તે વખતે આસનકંપથી તે હકીક્ત જાણીને બધા ઇદ્રો ત્યાં આવે છે અને ક્ષીરસમુદ્ર વિગેરેના પાણી મંગાવે છે. પછી તે જળવડે પ્રભુને ઉપલક્ષણથી સાથે નિર્વાણ પામેલા ગણધરના તેમ જ મુનિએના શરીરને પણ સ્નાન કરાવી, વિલેપન કરી, વસ્ત્રાભૂષણવડે શણગારે છે. પ્રભુના શરીરને દેવદુષ્ય વસ્ત્રવડે શેાભાવીને શિબિકામાં પધરાવે છે. તે વખતે વાજીંત્ર, નાટક ને ગીતગાન કરવામાં આવે છે. પછી શિબિકામાંથી પ્રભુના શરીરને ઉતારી ચંદનની રચેલી ચયમાં પધરાવે છે અને ઇંદ્રની આજ્ઞાથી અગ્નિકુમાર દેવ તેમાં અગ્નિ -ઉત્પન્ન કરે છે. વાયુકુમાર વાયુ વિકુવે છે. એ રીતે પ્રભુના શરીરને અગ્નિસંસ્કાર કરે છે. આ બધી ભક્તિ ઇંદ્રાદિક દેવે શેક સહિત કરે છે. ૮–૯. પછી મેઘકુમારના દેવ જળ વરસાવીને ચયને ઠારી દે છે. For Private and Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજ-સાથે એટલે તે સ્થાનકે ઇંદ્ર સૂપ કરાવે છે. અને પિતા પોતાના કલ્પ પ્રમાણે દાઢ, દાંત વિગેરે ઇંદ્રાદિ દેવે લઈ જાય છે. તે સ્વર્ગમાં ચૈત્યર્થંભમાં રહેલા મણિના ડાબડામાં રાખીને તેની સેવા-પૂજા કરે છે. અહીં પ્રભુના નિર્વાણ વખતે ભાવ ઉદ્યોત નાશ પામવાથી દે દીવા કરવાવડે દ્રવ્ય ઉદ્યોત (દીવાળી) કરે છે. ૧૦. ઇંદ્રાદિક દેવે ત્યાંથી નંદીશ્વરીપે જાય છે. ત્યાં મેક્ષાનંદ કલ્યાણકને નિમિત્તે અદૃઈમહોત્સવ કરી સ્વસ્થાને જાય છે. પૂજાના કર્તા પંડિત વીરવિજયજી કહે છે કે-શ્રી વીરપરમાત્માના અને શ્રી પાર્શ્વનાથના નિર્વાણ વચ્ચે અઢીશે વર્ષનું આંતરું છે અર્થાત્ શ્રી પાર્શ્વનાથને નિર્વાણ પછી અઢી વર્ષે શ્રી વીર પ્રભુ નિર્વાણ પામે છે. ૧૧ ગીતને અર્થ પ્રભુ પાર્શ્વનાથના નામથી સર્વત્ર ઉત્સવ, રંગ ને વધામણા થાય છે. એમના પાંચે કલ્યાણકને મહત્સવ ઈંદ્રાદિકેએ ચતે પરિણામે કર્યો છે. પાશ્વપ્રભુ એકંદર સો વર્ષનું આયુષ્ય ( ૩૦ વર્ષ ગૃહવાસમાં ને ૭૦ વર્ષ શ્રમણાવસ્થામાં) પાળીને અક્ષયપદને પામ્યા છે. હે પ્રભુ! તમારા ચરણની સેવા-ભક્તિ કરવામાં હું ખામી રાખતું નથી-અવિચ્છિન્ન કરું છું. એવી સાચી ભક્તિથી હે પ્રભુ ! તમે એક વાર મારા પર રીઝે કે જેથી શુભવીરને એટલે મારે મનવાંછિતને મેળે મળે અર્થાત્ વાંછિતની પ્રાપ્તિ થાય. ૧-૩. - કાવ્યને અર્થ પૂર્વ પ્રમાણે. મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-હું નેવેદ્યવડે એ પરમાત્માની પૂજા કરું છું. * શિબિકા, ચય ને યૂભ—બધુ ત્રણ સંખ્યામાં જાણવું. (૧ તીર્થ કરની, ૨ ગણધરોની અને ૩ શેષ મુનિઓની.) For Private and Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કળશ (૩૬૧) કળશ ગાયે ગાયે રે શંખેશ્વર સાહિબ ગાયે ! જાદવ લેકની જરા નિવારી, જિનજી જગત ગવાયે; પંચકલ્યાણક ઉત્સવ કરતાં, અમ ઘર રંગ વધાયે રે. શંખેશ્વર૦ ૧ તપાગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ પાયે કપૂરવિજય ગુરુ ખિમાવિજય સ, જસવિજય મુનિ રાયે રે, શંખેશ્વર૦ ૨ તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શાંત સુધારસ નહા; શ્રી શુભવિજય સુસુપાયે, જયકમળા જગ પાયો રે. શંખેશ્વર૦ ૩ રાજનગરમાં રહી ચોમાસું, કુમતિ કુતર્ક હઠા; વિજયદેવેંદ્રસૂરીશ્વર રાજ્ય, એ અધિકાર બનાયે રે. શંખેશ્વર ૦ ૪ અઢારશે નેવ્યાસી અક્ષયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાય પંડિત વીરવિજય પદ્માવતી, વાંચ્છિતદાય સહાય રે. શંખેશ્વર ૫ કળશને અર્થ કર્તા કહે છે કે–મેં શંખેશ્વર પાર્શ્વનાથના ગુણનું ગાન કર્યું. યાદવના સન્યની જરાનું નિવારણ કરીને જે પ્રભુ જગતમાં ગવાયા છે–પ્રશંસા પામ્યા છે તેમના પંચકલ્યાણકને ઉત્સવ કરતાં અમારા ઘરે પણ રંગ વધામણા થયા છે. ૧. For Private and Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૨) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાર્થ હવે કર્તા પિતાની ગચ્છ–પરંપરા વર્ણવે છે – તપાગચછમાં શ્રી વિજયસિંહસૂરિના સત્યવિજય નામે મુખ્ય શિષ્ય થયા. તેમના કપૂરવિજય, તેમના ક્ષમા વિજય અને તેમના શિષ્ય યશવિજય મુનિઓના રાજા થયા. તેમના શિષ્ય સંવેગ પક્ષી અને ગીતાર્થ તેમ જ શાંતસુધારસમાં ન્હાયેલા અર્થાત્ શાંતમૂર્તિવંત શ્રી શુભવિજય નામે મારા ગુરુ થયા. તેમના સુપ્રસાદવડે હું ( વીરવિજય) જગતમાં જયકમળા પામે, મેં રાજનગરમાં ચોમાસું રહીને કુમતિઓના (સ્થાનકવાસીઓના) કુતર્કોને હઠાવ્યા–તેમને પરાસ્ત ર્યા અને શ્રી વિજયદેવેંદ્રસૂરિના રાજ્યમાં આ પૂજાને અધિકાર બનાવ્યે અર્થાત્ આ પંચકલ્યાણકની પૂજા રચી. ૨-૪. સંવત ૧૮૮૯ ના વર્ષમાં અક્ષયતૃતીયાએ મેં અક્ષય એવું પુણ્ય ઉપાર્જન કર્યું. પંડિત વીરવિજય કહે છે કે–મને આ કાર્યમાં પાવતી દેવી જે વાંછિતને દેનારી છે તેણે સહાય કરી છે. પ.. છ009 (Vidy sed do y d 000 00 00 60ઝ ૪ (7805 9600 છે પંડિતશ્રી વીરવિજયજીકૃત હું ૩ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા સમાસ Dana Da g angan aparat apo game For Private and Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દરેક વ્યક્તિએ વાંચવા ચેગ્ય સંસ્કાર--સામગ્રી એકોતેર વર્ષથી નિયમિત પ્રગટ થતું જૈન સમાજનું જૂનામાં જૂનું ધામિક ને નૈતિક મા સિક શ્રી અધ્યમિe૯ પદ્ મ 6-4-0 શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ભાષાંતર પર્વ 1-2 6-0-0 55 . પરી 3 થી 6 5-8-0 I , પર્વ* 8-9 4-8-0 ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ 1 લે 5-0-0 છે. ભાગ બીજો 6-0-0 G, ભાગ ત્રીજે 5-0-0. સિદ્ધષિ (ઉપમિતિના કર્તા) પ-૦-૦ ઉપદેશપ્રાસાદ ભાષાંતર - ભાગ 1 લે 3-8-0 ભાગ 3 જે 3-0-0 વીશ સ્થાનક તપવિધિ 2--0 ભોજપ્રબંધ ભાષાંતર 2-0-0 હિતશિક્ષાના રાસનું રહસ્ય 2-0-0 જૈન દૃષ્ટિએ ગેમ 2-8-0 વર્ષ પ્રબોધ અને અષ્ટાંગ | નિમિત્ત 6-8-0 માનવ જીવનનું પાથેય 0-8-0 જૈન ધર્મને લગતાં દરેક પ્રકારનાં પુસ્તક મેળવવા માટે લખા:શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભા વ ન ગ 2 જૈન ધર્મ પ્રકાશ જેમાં તત્વજ્ઞાન, કર્મ, કથા તથા ભક્તિપ્રધાન 2 સ સા મ ગ્રી રજૂ કરવામાં આવે છે. આપ તેના ગ્રાહક ન હો તો આજે જ લખે.. | ભેટ પુસ્તક સાથે વાર્ષિક લવાજમ માત્ર રૂા. 3-4-0 (પટેજ સહિત ) ' લખે :શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભા વ ન ગ 2 | For Private and Personal Use Only