SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મક્કુક શ્રાવકની કથા ( ૨૯૧ ) કરે છે તે બરાબર છે ? તે પાંચ અસ્તિકાયામાંથી ચાર તો ચર્મ ચક્ષુવડે જોવામાં આવતા નથી તો તેને કેમ માની શકાય ? આ પ્રમાણે પૂવાથી મચ્છુક શ્રાવક ખેલ્યા કે તે પદાર્થ જે કાર્ય કરે તે કાર્ય દ્વારા તેને આપણે જાણી શકીએ તેમ જ જોઈ શકીએ; પરંતુ જો તે પદાર્થ પાતાનુ કાર્ય ન કરે તો આપણે તેને જાણી શકતા નથી તેમ જ જોઈ શકતા નથી.’ ફ્રીને અન્યતીથી આએ તેને કહ્યું કે- હું મહુક ! તુ એવા તે કેવા શ્રમણેાપાસક છે કે તું પ'ચાસ્તિકાયની વાત પૂરેપૂરી જાણતો નથી છતાં માને છે ? 7 મહુક ખોલ્યેા– હે આયુષ્મન્ ! પવન વાય છે તે ખરાખર છે ? ’ અન્યતીથી – હા બરાબર છે. ’ ' મનુક–‘ તમે વાતા એવા પવનનું રૂપ જુએ છે ?’ અન્ય− ના, અમે તેનું રૂપ જોઈ શકતા નથી. ’ મધુક- ગધગુણવાળા પુગળા છે ? અન્ય- હા, છે. ’ મઝુક- તે ગધગુણવાળા પુગળનુ રૂપ તમે જુએ છે ? ’ અન્ય- ના, અમે તેનુ રૂપ જોઈ શકતા નથી. ’ મચ્છુક— અરણીના કાઇમાં અગ્નિ છે ? ’ અન્ય- હા, છે. ’ મઝુક- કાષ્ઠમાં રહેલા તે અગ્નિનુ રૂપ તમે જુએ છે ? ’ અન્ય૦- ના, અમે જોઈ શકતા નથી. ’ મચ્છુક–‘ સમુદ્રને પેલે પાર મનુષ્યાદિક છે? • અન્ય- હા, છે મહુક-‘ તમે તેને જોઈ શકો છે ?? અન્ય૦- ના, અમે તેને જોઈ શકતા નથી. મદ્ભુ- દેવલાકમાં દેવા રહેલા છે?” " For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy