________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) ચોસઠ પ્રકારી પૂજા-સાર્થ જ્ઞાન મહોદય તેં વર્યો, નાદ્ધિ અનંત વિલાસી રે; ફળપૂજા ફળ આપીએ, અમે પણ તેહના આશીરે.પ્ર૫ કીરયુગળ શું દુરગાતા, નારી જિમ શિવ પામી રે; અમે પણ કરશું તેહવી, ભક્તિ ન રાખું ખામી રે પ્ર૬ સાચી ભક્ત રીઝવી, સાહિબા દિલમાં ધરશું રે; ઓચ્છવરંગ વધામણ, મનવાંછિત સવિ કરશું રે. પ્ર૭ કર્મસુદન તપતરુ ફળે, જ્ઞાન–અમૃત રસધાર રે, શ્રી શુભવીરને આશરે, જગમાં જયજયકારા રે. ખ૦૮
| કાવ્ય शिवतरार्फलदानपरैर्नवै-वरफलैः किल पूजय तीर्थपम् । त्रिदशनाथनतक्रमपंकजं, निहतमोहमहीधरमंडलम् ॥ १ ॥ शमरसैकसुधारसमाधुरै-रनुभवाख्यफलैरभयप्रदः। अहितदुःखहरं विभवप्रदं, सकलसिद्धमहं परिपूजये ॥ २ ॥
मंत्र-ॐ ह्रीं श्री परम परमे० जन्म० श्रीमते० अष्टमकर्माच्छेदनाय फलं यजामहे स्वाहा ॥
આઠમી ફળપૂજાનો અર્થ
દુહાનો અર્થ આઠ કર્મના અથવા આઠમા કર્મના દળનેz ચૂરવા માટે આઠમી પૂજા કરવાની છે. પ્રભુની આગળ ફળવડે પૂજા કરવાથી ફળનીમાક્ષફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ૧. ઇંદ્રાદિક પણ પ્રભુની પૂજા
x લશ્કરને અથવા કર્મના મુદ્દગળાને.
For Private and Personal Use Only