________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
ચેસઠ પ્રકારી પૂજા-સાથે
~
~~~
હજી પૂર્વભવની ટેવ વિસર્યા નથી–ભૂલ્યા નથી, તેથી જ આમ જુએ છે, માટે હે ભવ્ય પ્રાણીઓ! તમે જયણ સહિત જયવંતી જિનપ્રતિમાની, સદ્ગુરુની અને જિનાગમની યેગ્ય પૂજા કરે; કારણ કે શ્રી શુભવીર પરમાત્માનું શાસન એકવીશ હજાર વર્ષ પર્યત જ્યવંતું રહેવાનું છે. ૪-૫
કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-ચક્ષુદર્શનાવરણને નિવારનારા પ્રભુની અમે ચંદનવડે પૂજા કરીએ છીએ.
तृतीय पुष्पपूजा
દુહા કુલ અમૂલક પૂજના, ત્રિશલાનંદન પાય; સુરભિ દુરભિ નાસા પ્રમુખ, અચક્ષુઆવરણ હડાય. ૧
ઢાળી (રાજ! પધારે મેરે મંદિર-એ દેશી.) ડમણે મરુઓ કેતકી ફલે, પૂજા ફળ પ્રકાશ્યા; ભેગીનિવાસા સંયુત આશા, લક્ષણવંતી નાસા ભવ ભવ કરીએજી, જિનગુણમાળ રસાળ કંઠે ધરીએજી. ૧ ગુણ બહમાન જિનાગમ વાણી, કાને ધરી બહુમાનજી; દ્રવ્ય ભાવ બહિરાતમ ટાળી, પરભવ સમજે સાને ભવ. ૨ પ્રભુ ગુણ ગાવે ધ્યાન મલ્હાવે, આગમ શુદ્ધ પ્રરૂપે મૂરખ મૂંગા ન લહે પરભવ, ન પડે વળી ભવકૂપે. ભવ ૩
For Private and Personal Use Only