________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠ્ઠમ દિવસ-અંતરાય કર્મી નિવારણું પૂજા
( ૧૯૫ )
રાયે રે, આહાર વિના વિચરે. ૫. આદીશ્વર સાહિબ રે, સચમ ભાવ ધરે; વરસીતપ પારણુ રે, શ્રેયાંસરાય ધરે. ૬. મિથ્યાતે વાદ્યો રે, આરત ધ્યાન કરે, તુજ આગમ વાણી રે, સમકિતી ચિત્ત ધરે. ૭, જિમ પુણીએ શ્રાવક રે, સાષ ભાવ ધરે; નિત્ય જિનવર પૂજે રે, ફૂલના પગર ભરે, ૮. સંસારે ભમતા રે, હું પણ આવી મળ્યા; અંતરાય નિવારક રે, શ્રી શુભવીર મળ્યા. ૯,
॥ હારું ॥
सुमनसा गतिदायि विधायिना, सुमनसां निकरैः प्रभुपूजनं । सुमनसा सुमनो गुणसंगिना, जन विधेहि निधेहि मनोऽर्चने ॥१॥ - समयसार सुपुष्पसुमालया, सहजकर्मकरेण विशोधया । परमयोगबलेन वशीकृतं, सहज सिद्धमहं परिपूजये ॥२॥
-
मंत्र-ॐ ह्रीं श्रीं परम० परमे० जन्म० श्रीमते० लाभांतरायोच्छेदनाय पुष्पाणि यजामहे स्वाहा ||
ત્રીજી પુષ્પાના અ દુહાના અથ
પુષ્પની (પુષ્પા
મનવાળા કરવા
સુગંધિત કરવા
હવે પરમાત્માની ત્રીજી સુમનસની એટલે વડે) પૂજા કરો કે જેના સુમનસ એટલે સારા ના સ્વભાવ છે. આત્માને ભાવસુગંધીવડે માટે આ દ્રવ્યકુસુમ જે સુગંધી હોય છે તેના પ્રસ્તાવ કરવામાં આવે છે એટલે કે તેનાવડે પૂજા કરવામાં આવે છે. ૧. એક ણિકની પુત્રી લીલાવતી માલતીના પુષ્પાવડે પ્રભુને પૂછ
For Private and Personal Use Only