SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) ચોસઠ પ્રકારી પૂજા સાથે ૪. ક્રોડપૂર્વથી વધારે આયુષ્યવાળા મનુષ્ય યુગલિક જ હોય છે તેથી ક્રોડપૂર્વના ચારિત્રમાં મનુષ્યનું તેવું વધારે આયુષ્ય બાંધનારા મુનિ* તે યુગલિક ભવમાં જાય છે તેથી ચારિત્રરૂપ ફળ અથવા મેક્ષરૂપ ફળ પામી શકતા નથી. (યુગલિકે મૃત્યુ પામીને દેવગતિમાં જ જાય છે.) શુભવીર પરમાત્મા પિતાના ભવના છેલા. ચોમાસામાં સર્વ કર્મ ખપાવીને અચળ સુખ-શિવસુખ પામ્યા છે તેમ અન્ય તીર્થકર પણ ઓછામાં ઓછા તેટલા (૭૨ વર્ષના) આયુષ્યવાળા જ મેસે જાય છે. પ. કાવ્યને અર્થ પૂર્વવત્ મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે-મનુષ્પાયુના બંધનું નિવારણ કરવા માટે અમે પ્રભુની પુષ્પપૂજા કરીએ છીએ. चतुर्थ धूपपूजा કુહા કર્મ સમિધ દહન ભણી, ધૂપઘટા જિનગેહ; કનક હુતાશન વેગથી, જાત્યમયી નિજ દેહ. ૧ જિન ગુણ સંગ સુગંગમેં, છલકત ઝલકત હંસ આયુકલંક ઉતારતાં, શેભે નિર્મળ વંશ. ૨ નિર્મળ વંશ નિહાળીને, કુળવંતી ઘરનાર; પરઘર રમતો દેખીને, સમજાવે ભરથાર, ૩ * મુનિપણું વર્તતા મનુષ્યાય બંધાતું જ નથી, સમકિતી જીવ પણ વર્તતે સમકિત દેવાયુ જ બાંધે છે. મનિપણામાં કાંઈક વિરાધક ભાવે જ મનુષ્પાયુ બંધાય છે. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy