________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કર્મસૂદન તપનો વિધિ વિગેરે
આઠ કર્મના નામ અને તપનું યંત્ર.
ઉપવાસ તિવિહારે. એકાસણા તિવિહારથી. એકસિથે (દાણ).
ઠામ ચેવિહાર એકલઠાણું. ઠામ ચોવિહાર એકદdી. ઠામ ચોવિહાર.
-
-
-
-
-
૧ ૧ ૧ ૧ ./અષ્ટ કવલ. હોમ ચોવિહાર.
-
જ્ઞાનાવરણ દશનાવરણી
વેદની
- - - - - - | નિવિ તિવિહારથી,
- - - - - - - - | આયંબિલ ર્તાિવિહારથી.
-
- - - - - - - - |
મેહની
-
આયુ નામ ગેત્ર અંતરાય
૧ ૧
હંમેશની ક્રિયાવિધિ બે વખત પ્રતિક્રમણ, બે વખત પડિલેહણ, ત્રણ વખત દેવ વાંદવા, વીશ નવકારવાળી ગણવી, ભૂમિ ઉપર સંથારે સૂવું, અહોરાત્રિ બ્રહ્મચર્ય પાળવું, દેરાસરજીમાં પ્રભુજીનું સ્નાત્ર ભણવા જે કર્મની ઓળી ચાલતી હોય તે કર્મની આઠ પૂજા ભણાવવી અને. સ્તવનાદિ કહી, આરતી, મંગળદીપક ઉતારી છેવટે શાંતિકળશ કરે.
For Private and Personal Use Only