SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ દિવસ–જ્ઞાનાવરણીય ક્રમ પૂજા ( ૨ ) અક્ષતનુ' મંડળ પૃથ્વીતળ ઉપર અક્ષય સુખનું કારણ છે, ક્ષત એટલે કવડે બનાવેલા દેહના નાશ કરનારું છે અને સ ંસારસમુદ્રથી ઉદ્ધાર કરવામાં ઉદ્યમવત છે. ૧. અનુરોધ એટલે અટકાયત વિનાના સખાધને કરનાર સહજ સિદ્ધના તેજને અર્થાત્ જ્ઞાનનેજોમય સિદ્ધને હું મોટા દોષને શુદ્ધ કરનાર, મંગળરૂપ અને સ્વાભાવિક અધ્યવસાયરૂપ નિળ-ઉજ્જવળ અક્ષતવડે પૂજું છું. ર. મત્રને અર્થ પૂર્વ પ્રમાણેતેમાં એટલું ફેરવવુંકેકેવળજ્ઞાનાવરણના નિવારણુ કરનારા પ્રભુની અમે અક્ષતવૐ પૂજા કરીએ છીએ. अथ सप्तम नैवेद्य पूजा દુહા બાહ્ય રૂપ આહારે વધે, રૂપાંતર અણાહાર; અણુાડારી પદ પામવા, વા નૈવેદ્ય રસાળ, ૧ ઢાળ ( રાગ-ખીલાવળ ) નૈવેધ પ્રભુ આગળ ધરી, બહુ છંદી વાજે; જ્ઞાનાવરણ નિવારીએ, રુચકાંતર ભાંજે, હાંહાંરે તવ સાંઈ નિવાજે, હાંહાંરે જિનશાસન રાજે.૧૦૧ અજ્ઞાની પુન્ય પાપના, વિ ભેદ તે જાણે; નય ગમ ભેદ પરૂપણા, હઠવાદે તાણે. હાંહાંરે એક આપવખાણે, હાંહાંરે અંધ ઉદય ન જાણે,નર્ For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy