________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમ દિવસ-આયુષ્ય કર્મ નિવારણ પૂજા (૧૧૭) એક એકજી, જિએકત્રીશ નવ ઐવેકજીજિ તેત્રીશ તે પંચ વિમાનજી, જિ. સમકિતદષ્ટિ તિહાં માને છે. જિ. ૬. શિવસાધક બાધક ટાણેજી, જિ. સુરસુખ તે દુઃખ કરી જાણેજી; જિ. કલ્યાણક રંગે ભીનાજી, જિશુભવીર વચન રસ લીનાજી. જિ. ૭.
| વાર્થ ન जिनपतेर्वरगंधसुपूजन, जनिजरामरणोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धर, कुरु करेण सदा निजपावनं ॥१॥ सहजकर्मकलंकविनाशने-रमलभावसुवासनचंदनैः । अनुपमानगुणावलिदायक, सहजसिद्धमह परिपूजये ॥२॥
मंत्र-ॐ ह्री श्री परम० परमे० जन्म० श्रीमते० सुरायुनिगडभंजनाय चंदन यजामहे स्वाहा
બીજી ચંદન પૂજાને અર્થ
દુહાને અથ સમકિતદષ્ટિ દેવતા દેવપણામાં ઉત્પન્ન થઈ પર્યાપ્તિ પૂરી કરી (પર્યાપ્ત થઈ) પ્રથમ સ્નાનાદિ કરી, પૂજન સામગ્રી લઈને તરત જ
ન્ડવણ, વિલેપન અને કેશરવડે શાશ્વત સિદ્ધાયતનામાં રહેલા પ્રભુને પૂજે છે. ૧
ઢાળને અથ હે જ્યકારી-જયવંતા જિનેશ્વર ! તમારી સમાન આ દુનિયામાં બીજે કઈ દેવ નથી. હું તમારે અંગે વિલેપન પૂજા કરું છું..
For Private and Personal Use Only