________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવ-વેદનીય કમ નિવારણ પૂજા (૬૩): છે. ૪. હે પ્રભુ! તમારું શાસન પામવાથી, મને કર્મને મર્મ સમજાણે છે, તેથી હવે કઈ કરેડ કપટ બતાવે તે પણ હું તમારે ધર્મ તજું તેમ નથી. ૫. હે પ્રભુ! આપ પૂજ્ય મળવાથી હું આપની પૂજા કેશર ઘોળીને હાથવડે કરું છું. મને હવે તે શ્રી શુભવીરવિજય પ્રભુને–વીર પરમાત્માને અવિહડ-ન છૂટે એ સાથ મળ્યો ન્હવે હું તે સાથ છોડવાને નથી. ૬.
કાવ્યને અર્થ પ્રથમ પ્રમાણે. મંત્રને અર્થ પૂર્વ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–વેદનીય લક્ષણવાળા કર્મને નિવારનારા પ્રભુની અમે ચંદનવડે પૂજા કરીએ છીએ.
तृतीय पुष्पपूजा
દુહા બળિયે સાથ મળે ઉકે, ચોરતણું નહીં જેર; જિનપદ ફૂલે પૂજતાં, નાસે કર્મ કઠોર. ૧.
ઢાળ (રાગ-સારંગ. હો ધન્નાએ દેશી.) કર્મ કઠેર દૂર કરે રે મિત્તા ! પામી શ્રી જિનરાજ; ફૂલ પગર પૂજા રા રે મિત્તા! પામી નરભવ આજ રે. રંગીલા મિત્તા! એ પ્રભુ સેવાને. એ પ્રભુ સેવે સાનમાં રે મિત્તા ! પામે જેમ શિવરાજ રે, રંગીલા મિત્તા ! એ પ્રભુ૧. વેદની વશ તુમે કાં પરેમિત્તા? જેહને પ્રભુ વેર; સાહેબ વેરી ન વીસસે રે મિત્તા તો હાય સાહિબ મહેર રે. રંગીલા એ. ૨. છઠ્ઠા ગુણઠાણ લગે રે મિત્તા!
For Private and Personal Use Only