________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવસ–વેદનીય કર્મ-નિવારણ પૂજા. (૬૧) द्वितीय चंदनप्रजा
દુહા વેદની કર્મતણી કહું, ઉત્તર પયડી દેય; જાસ વિવશ ભવચકમાં, મુંઝાણ સહુ કેય. ૧.
દ્વારા ( રાગ આશાવરી, સાહેબ સહસફણ–એ દેશી.),
તન વિકસે મન ઉદ્ભસે રે, દેખી પ્રભુની રીત; દાયક દિલ વસિયા, કુરણ લાગી જીભડી રે, પૂરણ બાંધી પ્રીત, દા. ૧. નયન જ્યોતિ સમ પ્રીતડી રે, એક સુરત દાય કાન, દાવેદની હરી ધનવંતરી રે, કરીએ આપ સમાન દા, ૨. વેદની ઘરવાસ વચ્ચે રે, નડિયા નાથ કુનાથ; દારુ પાણી વલેલું એકલું રે, ચતુર ન થઢિયે હાથ. દા. ૩. ખડ્ઝધાર મધુલેશું રે, તેહવો એ સંસાર; દારુ લક્ષણ વદની કર્મનું રે, ફળ કિપાક વિચાર. દા૪ તુજ શાસન પામે થકે રે, લા કર્મનો મર્મ, દા. કડી. કપટ કઈ દાખવે રે, પણ ન તજું તુજ ધર્મ. દા. પ. પૂજ્ય મળે પૂજા રચું રે, કેસર ઘોળી હાથ દા. શ્રી શુભવીર વિજય પ્રભુરે, મળિયા અવિહડ સાથ, દા૬
કાવ્ય પહેલા કર્મની બીજી પૂજા પ્રમાણે કહેવાં. मंत्र:-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते. वेदनीलक्षणकर्मनिवारणाय चंदनं यजामहे स्वाहा ॥
For Private and Personal Use Only