________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ–મેહનીય કર્મ નિવારણ પૂજા (૯૩) વર્ષે લગે તે પાપ કરીને, ન ખમા ગુરુ બાળરે સ૦ ચાર ૩. તિર્યંચની ગતિ એહથી રે, પુઢવીરેખા ક્રોધ રે; સનેહા. અસ્થિ નમાવ્યું વરસે નમે રે, બાહુબળી નર-- ચોધ રે. સચાર ૪ માયા મિંઢાસિંગ સારીસી રે, લભ છે કર્દમ રંગ રે; સનેહા. અનીતિપુરે ગ્યવહારીએ રે, રણઘંટાને સંગ રે. સચા. ૫. ચાર ધુતારા વાણીઆ રે, પાસેથી વાળ્યું વિત્ત રે; સનેહા. રત્નચૂડ પરેશુભ વિરતિશું, લાગે ચતુરનું ચિત્ત રે. સચા૦ ૬.
सुमनसा गतिदायि विधायिना, सुमनसां निकरैः प्रभुपूजन।' सुमनसा सुमना गुणसंमिना, जन विधेहि निधेहि मनोऽर्चने ॥१॥ समयसारसुपुष्पमालया, सहजकर्मकरेण विशेोधया। परमयोगबलेन वशीकृत, सहजसिद्धमह परिपूजये
मंत्र-ॐ ह्रीं श्री परम० परमे० जन्म० श्रीमते० अप्रत्याख्यानीनिवारणाय पुष्पाणि यजामहे स्वाहा ।
ત્રીજી પુષ્પપૂજાને અર્થ
કુહાને અર્થ અપ્રત્યાખ્યાનાવરણી કષાયની ચેકડીથી થતી અનાદિ કાળની ભૂલને દૂર કરીને કેતકી જાઈને ફૂલવડે પરમાત્માની પૂજા કરીએ. ૧.
ઢાળીને અથ પ્રભુની પુષ્પપૂજા વિરતિને ત્યાં જ હોય છે અર્થાત્ દેશવિરતિ
For Private and Personal Use Only