________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વછ દિવસ-નામ કર્મ નિવારણ પૂજા (૧૪૩) દેય નામો લાલ. લા. ૫. અપજસ નામથી નિંદતા રે, ખેદ વિના લેક અને લાલ, શ્રી શુભવીરને નવિ હવે રે, એ દશામાંહેની એ લાલ. લા. ૬.
जिनपतेर्वरगंधसुपूजनं, जनिजरामरणोद्भवभीतिहृत् । सकलरोगवियोगविपद्धरं, कुरु करेण सदा निजपावनं ॥१॥ सहजकर्मकलंकविनाशन-रमलभावसुवासनचंदनैः । अनुपमानगुणावलिदायक, सहजसिद्धमहं परिपूजये ॥ २ ॥
मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० स्थावरदशकनिवारणाय चंदनं यजामहे स्वाहा ॥
બીજી ચંદન પૂજાનો અર્થ
દુહા અર્થ જિનેશ્વરના મંદિરમાં જઈ દશ ત્રિક જાળવીને અરિહંત પરમાત્માની પૂજા કરશું અને દશ પ્રકારના યતિધર્મને આરાધીને થાવરદશકને અંત કરશું. ૧.
ઢાળીને અર્થ - સાતે પ્રકારની શુદ્ધિ* જાળવીને અમે આનંદથી પ્રભુને પૂજશું અને કેશર-ચંદન સાથે ઘસીને તેનાવડે પ્રભુના અંગે વિલેપન કરશું. મારો સાહિબે લાલ સુરંગી (અત્યંત સુશોભિત ) છે તેને વિશેષ લાલ સુરંગી બનાવશું. ૧.
* ભૂમિશુદ્ધિ, ઉપકરણશુદ્ધિ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ અને ધનશુદ્ધિ
For Private and Personal Use Only