________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય દિવસ–વેદનીય કર્મ-નિવારણ પૂજા. (૬૯) વહેર્યાથી ત્યાં પંચદિવ્ય પ્રગટ થયા તેમાં દેવેએ વગાડેલ દુંદુભીને
સ્વર સાંભળે. ૭. (એટલે ભાવની વૃદ્ધિ થતી અટકી ગઈ) પછી આયુ પૂર્ણ થયે મરણ પામીને બારમા અચુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ઘણું ઊંચા પ્રકારનું શાતા વેદનીજન્ય સુખ પામ્યા. આ પ્રમાણે શ્રી શુભવીરે-પંડિત વીરવિજયે પરમાત્માના વચનરસનું ગાન કર્યું. ૮. (આ રણશેઠની કથા પાછળ આપેલી છે.)
કાવ્યને અર્થ પૂર્વવત. મંત્રને અર્થે પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે–શાતાવેિદનીયના બંધસ્થાનને નિવારનારા પ્રભુની અમે ધૂપવડે પૂજા કરીએ છીએ.
पंचम दीपक पूजा
દુહા શાતાબંધક પ્રાણીયા, દીપે એણે સંસાર; તેણે દીપક પૂજા કરી, હરીએ દુઃખ અંધાર. ૧
ઢાળ (ચતુર ચિતો ચેતનાવલીએ દેશી.) સાંભળજે મુનિ સંયમ રાગે, ઉપશમ શ્રેણે ચડિયા રે; શાતા વેદની બંધ કરીને, શ્રેણિથકી તે પડિયા રે. સાં. ૧, ભાખે ભગવઈ છઠ્ઠતપ બાકી, સાત લવાયુ
For Private and Personal Use Only