________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તમ દિવસ–ગોત્ર કર્મ નિવારણ પૂજા (૧૭) કહિયે કારણ સુણજે દેવ, તુજ આગમરસ નવિ ભાવ્યા ન કરી બહુશ્રુતકેરી સેવ, અરુચિપણું અંતર લાવ્યો૨ ભણે ભણાવે મુનિવર જેહ, નિંદા તેહતણી ભાખી; પરગુણ ઢાંકી અવગુણ લેહ, કુડી વાતતણે સાખી. ૩ વિણદીઠી અણસાંભળી વાત, લેક વચ્ચે ચલવે પાપી; ચાડી કરતાં પાડી જાતિ, વાડી ગુણતણી કાપી. ૪. ગુણ અવગુણ મેં સરખાં કીધ, અરિહાભક્તિનવી કીધી; ઉત્તમ કુળ જાતિ પરસિદ્ધ, વાહ્યો મદ ગારવ ગિદ્ધિ. પ નીચ ઠાણ સેવંતા નાથ, બંધે નીચત્ર કરિય; શ્રીગુભવીરને ઝાલ્યો હાથ, સહેજે ભવસાયર તરિચ. ૬
I શ્વે अगरुमुख्यमनोहरवस्तुना, स्वनिरुपाधिगुणौधविधायिना। प्रभुशरीरसुगंधमुहेतुना, रचय धूपनपूजनमर्हतः ॥१॥ निजगुणाक्षयरूपसुधूपन, स्वगुणघातमलप्रविकर्षणं । विशदबोधमनंतसुखात्मकं, सहजसिद्धमहं परिपूजये ॥२॥
मंत्र-ॐ ह्रीं श्री परम परमे० जन्म० श्रीमते० नीचगोत्रबंधस्थानाच्छेदनाय धूपं यजामहे स्वाहा ॥
ચોથી ધૂપપૂજાનો અર્થ
દુહાને અર્થ ગોત્રકમની અને ઉત્તરપ્રકૃતિ અઘાતી છે. તેમાં નીચગોત્ર શાથી બંધાય છે તેના કારણે જે પૂર્વે અનુભવ્યા છે તે હું કહું છું. ૧
For Private and Personal Use Only